________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૩૯૪
ગૌતમે પૂછતાં કહ્યાં, વીરજિણંદ વિચાર લાલ રે ; નવપદ મંત્ર આરાધતાં, ફળ લહે ભવિક અપાર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૨ ધર્મરથના ચાર ચક્ર છે, ઉપશમ ને સુવિવેક લાલ રે; સંવર ત્રીજું જાણીયે, ચોથું શ્રી સિદ્ધચક્ર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક્રીચક્રરયણ બલે, સાથે સયલ છ ખંડ લાલ રે;
તિમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે, શ્રી સિદ્ધ૦ ૪
મયણાં ને શ્રીપાળજી, જપતાં બહુ ફળ લીધ લાલ રે; ગુણ જશવંત જિનેન્દ્રનો, જ્ઞાન વિનોદ પ્રસિદ્ધ લાલ રે. શ્રી સિદ્ધ૦ ૫
3
ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યુ જિન નામ, ચોસઠ ઇન્દ્રે પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે ભવિકા, સિદ્ધચક્ર પદ વંદો, જેમ ચિરકાળે નંદો રે
ભવિકા ૦
સેવે
ઇંદો,
ઉપશમરસનો કંદો,
સુરનર
વંદીને આનંદો નાવે ભવભય ફેંદો, રે, ભવિકા૦ ૧
જેહને હોય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું,
સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અધ ટાળું રે ભવિકા૦ ૨
જે તિહું નાણ સમગ્ગ ઉપન્ના, ભોગ કરમ ક્ષીણ જાણી, લેઈ દીક્ષા શિક્ષા દિયે જગને, તે નમીયે જિન નાણી રે ભવિકા૦ ૩
મહાગોપ મહામાહણ કહીએ, નિર્યામક સત્થવાહ, ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉત્સાહ રે. ભવિકા૦ ૪
For Private And Personal Use Only
આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીસ ગુણચુત વાણી. જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણી રે. ભવિકા૦ ૫
+++++++++++++