________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકારજી; જિત નિયુક્તિ માંહે ભાખ્યો, તેહ તણો વિસ્તાર જી. ૩ ભોયણ પાણ તંબોલ વાહન, મેહુણ એક ચિત્ત ધારોજી, ચૂંક સળેખમ વડી લઘુનીતિ, જુગટે રમવું વારો જી; એ દશે આશાતના મોટી, વરજો જિનવર દ્વારો જી, સમાવિજય જિન ઇણિપરે જપે, શાસન સુર સંભારો જી. ૪
( શ્રી જ્ઞાન પંચમીની હોય ૧) શ્રી નેમિઃ પંચરૂપશિદશપતિકૃતપ્રાયજન્માભિષેકચંચપંચાડસામાદ્વિરદમદલિદા પંચવશોપમાનઃ નિર્મફતઃ પંચદેહતા: પરમસુખમયઃ પ્રાસ્તકર્મપ્રપંચઃ, કલ્યાણ પંચમીસરાપસિ વિતનુતાં પંચમજ્ઞાનવાનું વ. ૧ સમ્મીણનું સચ્ચકોરાનું શિવતિલકસમ કૌશિકાડડનન્દમૂર્તિ, પુણ્યાબ્ધિપ્રીતિદાયી સિતરુચિરિ ચઃ સ્વીચગોભિસ્તમાંસિ સાન્દ્રાણિ દવંસમાનઃ સકલકુવલયોલ્લાસમુચ્ચઠ્યકાર, જ્ઞાન પુષ્યાજિજનોઘઃ સ તપસિ ભવિનાં પંચમીવાસરસ્ય. ૨ પીવા નાનાભિધાર્યાડમૃતરસમસમ ચાન્તિ ચાસ્યક્તિ જમ્મુજીવા ચસ્માદનેકે વિધિવદમરતાં પ્રાયનિર્વાણપુર્યામ યાત્વા દેવાધિદેવાડડગમદશમસુધાકુડમાડડનન્દ હેતુસ્તપંચમ્યસ્તપસ્યધતવિશદધિયાં ભાવિનામસ્તુ નિત્યમ્ ૩ સ્વર્ણાડલંકારવલ્સન્મણિકિરણગણવાસ્તનિત્યાકલ્પકારા, હું કારાડડરાવદ્રીકૃતસુકતિજનવાતવિદનપ્રચારા. દેવી શ્રી અમ્બિકાડખ્યા જિનવરચરણાડભોજભૃગીસમાના, પંચમ્યહસ્તપો વિતરતુ કુશલ ધીમતાં સાડવધાના ૪.
For Private And Personal Use Only