________________
૧૮૪
શારદા સુવાસ
એક વખત જગલમાં યાગી લેકા સુવરસની સિદ્ધિ કરી રહ્યા હતા. સુવર્ણીરસ બનાવવા માટે જે વનસ્પતિ લેવા જાય છે ત્યાં ઝાડા-ઝાંખરા વાગે, કાંટા વાગે, પગમાં લોહીની ધાર થાય અને ભૂખ તરસ વેઠવી પડે. આ બધું સહન કરીને પણ ચેગી– સાધકાએ વનસ્પતિ ભેગી કરી. એને વાટીને રસ કાઢા પણ સુવણરસ ખનતે ન હતા. ખવા મૂંઝવણુમાં પડયા કે જેની પાછળ આટલી બધી મહેનત કરી તે બધી નકામી ગઈ! બધા નિરાશ થઈને ખેડા હતાં, ત્યાં પરોપકારી પુરૂષ શ્રીપાલ આવી પહોંચ્યા. યાગીઓએ શ્રીપાલનું સુખ જોઈને કલ્પી લીધું કે આ કાઈ તેજસ્વી પુરૂષ છે. બધા એને જોઇને ખુશ થયા ને આવકાર આપીને ખેલાવ્યા. શ્રીપાલે પૂછ્યું તમે બધા ઉદાસ કેમ છે ? ત્યારે યાગી સાધકાએ કહ્યુ –ભાઇ ! અમે ઘણી મહેનત કરી પણ સુવર્ણરસ ખનતા નથી. શ્રીપાલે કહ્યું. કેમ ન બને ? આટલી વનસ્પતિઓ હાજર છે ને? ચેયીએ કહે-ડા, બધુંજ છે, ત્યારે શ્રોપાલે કહ્યું મારી નજર સમક્ષ મનાવે, શ્રીપાલની દૃષ્ટિ સમક્ષ રસ બનાવ્યા. ઉત્તમ આત્માની મંત્રતુલ્ય દૃષ્ટિથી તરત જ સુવરસની સિદ્ધિ થઇ ગઈ. એટલે સાધકો ખુશ થઈ ગયા ને શ્રીપાલને કહ્યું, હું પવિત્ર પુરૂષ ! આપ જ આ સુવરસની તુંબડી લઈ જાવ, એના એકેક ટીપામાંથી ઢગલા સેતુ મનશે.
શ્રીપાલે કહ્યુ. ભાઈ! મારે સુવણુ રસ શું કરવા છે? મારે એ વેઠની જરૂર નથી. હું કયાં સંભાળુ ! દેશાટનની મઝા લૂટવામાં લક્ષ્મી રૂકાવટ કરનારી છે. શ્રીપાલને ચેાગીએ સામેથી સુવરસથી ભરેલી તુખડી આપે છે છતાં લેતા નથી. પણ તમને કોઇ આપે તે શુ કરી? (હસાહસ) શ્વેતામાંથી અવાજ ( અમે તે તરત લઈ લઈએ) જેના જીવનમાં લેાભ નથી, કેાઈ જાતની સાલસા નથી તેનું હૃદય કારુ અને હળવું ફુલ જેવુ છે. શ્રીપાલને ઘણું કહ્યું. પણુ એમણે સુવર્ણરસની તુંબડી ન લીધી પણ કદાચ તમને મળી ગઇ, પી લઈને ઘેર ાવ છે ત્યાં તુંબડીમાં તડ પડીને સુવર્ણરસના ટીપા નીચે પડવા લાગ્યા. સેલે, મનમાં શું થાય? (અરે....ટીપુ` પડે તે। અમારું હૈયુ મળી જાય ને એમ થાય કે નું ટીપુ` નહિં પણ ઢગલે ઢગલા નું ઢળી રહ્યું છે.
ખશ્રુએ ! હવે હું... તમને પૂછું છું કે માનવ જીવનના અતિ માધેરા આયુષ્ય રૂપી જીવણુ માંથી મિનિટ મિનિટ કે સેકન્ડ સેકડ રૂપી ટીપા ઢળી રહ્યા છે તેની તમને ચિંતા, હયાય કે ઉતાવળ છે? યાદ રાખે. નવકારમ ંત્રના સ્મરણમાં સાગર ધામના અમાં ખેંચેલી આયુષ્યની એક મિનિટ સુવણરસના બિન્દુની જેમ દેવતાઇ સુખા જીસ પુણ્ય પેદા કરી આપે છે. કમઠના ખળતા લાકડામાંથી નીકળેલા નાગે મરતાં સુતાં કારષત્રમાં ચિત્તોડયું તે મરીને ધરણેન્દ્ર દેવ થયા. સમડીએ મરતાં મરતાં કુના જુએથી નવકાર મત્ર સાંભળ્યા તા મરીને રાજકુમારી થઇ. માનવભવના આયુષ્યની ગી ક્ષણ જીવવું રસથી ાન'ત ગણી કિંમતી છે. સુવર્ણરસનું એક ટીપુ લેખડ ઉપ૨