Book Title: Sharda Suvas
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/023364/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શારદી સુવાસા est nhooooooooo - પ્રવચનકારઃuખરવ્યાખ્યાતા, 'બા.ભ.પૂ.શ્રીશારદાબાઈ મહાસતીજા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરાય નમઃ સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. ગુરૂદેવાય નમ: શ્રી ઉત્તરાધ્યયન સુત્ર રહનેમિયનો અધિકાર તથા જિનસેન રામસેન ચરિત્ર શારદા સુવાસ (સંવત ૨૦૩૪ ના મલાડ ચાતુર્માસના વ્યાખ્યાન) : પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાની, ચારિત્ર ચુડામણી, શાસનશિરોમણી, ગચ્છાધિપતિ રવ. બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા શાસનદીપિકા, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઇ મહાસતીજી : સંપાદક : બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ તત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. પૂ. સંગીતાબાઇ મહાસતીજી F પ્રકાશક : નટવરલાલ તલચંદ શાહ ગૌશાળા લેન, દફતરી રેડ, “પુષ્પાંજલી બ્લેક નં. ૧-૨ મલાડ (ઇસ્ટ) મુંબઈ નં. ૬૪ ટે. નં. ૬૯૩૬૨૮ વેચાણ કિંમત રૂ. ૮-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : પ્રવચનકાર : સવત ૨૦૩૫ ઈ. સ. ૧૯૭૯ શારદા સુવાસ પ્રત ૮૦૦૦ (આઠ હજાર) 卐 પ્રખર વ્યાખ્યાતા ખા. ખ઼, વિદુષી પૂ. શ્રી શારદાબાઇ મહાસતીજી 5 સંપાદક : પૂ. કમળાખાઈ મહાસતીજી બા, બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી 卐 પ્રકાશક : નટવરલાલ તલકચંદ શાહ ગૌશાળા લેન, દફતરી ફાડ, પુષ્પાંજલી, બ્લેાક નં. ૧-૨ મલાડ (ઈસ્ટ) મુંબઇ નં. ૬૪. 2. નં. ૬૯૩૬૨૮ શ્રી શારદા સુવાસ” સાહિત્ય સમિતિ શ્રી વર્ધમાન સ્થા. જૈન સધ મલાડ મામલતદાર વાડી, ક્રોસ રોડ ન. ૧ મલાડ (વેસ્ટ) મુંબઇ ૮૦૦૦૬૪ 卐 મુદ્રક : નિતીન જે. બદાણી નિતીન ટ્રેડસ ૪૦૧, ખજુરવાલા ચેમ્બર્સ, નરસીનાથા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦ ૯. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી “શારદા સુવાસ” પુસ્તકમાં સહાય આપનારે દાતાઓની નામાવલી રૂપિયા ૧૫૦૦૧ શ્રી નટવરલાલ તલકચંદ શાહ ૧૧૦૮૧ શ્રી મનસુખલાલ ગનલાલ દેસાઈ ૭૫૦૧ શ્રી મણીલાલ શામજીભાઈ વિરાણી ૭૫૦૧ શ્રી હિંમતલાલ ન્યાલચંદ દેશી તથા રસીકલાલ ન્યાલચંદ દોશી ૫૦૦૧ શ્રી ગીરજાશંકર ખીમચંદભાઈ શેઠ ૫૦૦૧ શ્રી છગનલાલ શામજીભાઈ વીરાણી ૫૦૦૧ શ્રી ઉમરશીભાઈ ભીમશીભાઈ વીરા ૨૫૦૧ શ્રી ધીરજલાલ તલકચંદ શાહ ૨૫૦૧ શ્રી મૂલચંદભાઈ દેવચંદભાઈ સંઘવી ૨૫૦૧ શ્રી રતીલાલ સુંદરજી કામદાર ૨૫૦૧ શ્રી પ્રીતમલાલ મોહનલાલ દફતરી ૨૫૦ શ્રી નેમચંદભાઈ નાનચંદ શાહ નવસારીવાળા હાલ મુંબઈ ૨૫૦૧ શ્રી પ્રેમજીભાઈ માલશીભાઈ ગંગર ૨૫૧ મેસર્સ ભારત કલીપ મેન્યુ કું. - હ. શાંતીલાલ શેઠ રપ૦૧ વિનયચંદ્ર મેહનલાલ દેસાઈ ચીચપક્ષી ૨૫૦૧ એક સદ્ગસ્થ તરફથી હ. નવીનચંદ્ર ન્યાલચંદ મહેતા ૨૦૦૧ ગં. સ્વ. ભાનુબેન ખેતશીભાઈ ગડા - ભચાઉવાળા હાલ દાદર ૧૦૦૧ શ્રી જયંતીલાલ રેવાશંકર દોશી ૧૦૦૧ શ્રી છગનલાલ તારાચંદ કોઠારી ૧૦૦૧ સ્વ. રતીલાલ હરખચંદ ખારા હ. તેમના સુપુત્રે ૧૦૦૧ શ્રી ખીમચંદભાઈ હીરાલાલ શાહ ૧૦૦૧ માતુશ્રી માણેકબેન ગોવિંદજી લાઠીયા ૧૦૦૧ માતુશ્રી બાલુબેન રતીલાલ શાહ હ. રસીકભાઈ શાહ ૧૦૦૧ શ્રી વિનોદચંદ્ર અમરચંદ લેતા ૧૦૦૧ શ્રી નાથાલાલ ઘેલાભાઈ કોઠારી ૧૦૦૧ શ્રી છોટાલાલ ડાહ્યાલાલ ગાંધી ૧૦૦૧ શ્રી ભંવરલાલ પૃથ્વીરાજ ડાઘા ૧૦૧ શ્રી હરજીવનદાસ ભગવાનજી ધોળકીયા ૧૦૦૧ સ્વ. જયાલક્ષ્મી ડાહ્યાલાલ મોહનલાલ દક્તરી ૧૦૦૧ શ્રી નાગરદાસ લીલાધર લાખાણી ૧૦૦૧ શ્રી ગીરધરલાલ ત્રિભોવનદાસ તુરખીયા સુદામડાવાળા ૧૦૦૧ શ્રી ઈન્દુલાલ રતીલાલ ત્રિભોવનદાસ તુરખીયા સુદામડાવાળા ૧૦૦૧ શ્રી રતનશી ખેતરશીભાઈ વીરા ૧૦૦૧ શ્રી ધનસુખલાલ વીરજીભાઈ ઝાટકીયા ૧૦૦૧ શ્રી જયંતીભાઈ નંદલાલ કઠારી ૧૦૦૧ શ્રી રામજીભાઈ નાગશીભાઈ રાંભીયા ૧૦૦૧ મેસર્સ દેઢીયા પ્રોવીજન સ્ટોર્સ ૧૦૦૧ સ્વ. વણારશી ત્રિભોવનદાસ ગોડા હ. સુપુત્રો ૧૦૦૧ સ્વ. ગીરધરલાલ પ્રેમજીભાઈ ઝાટકીયા ૧૦૦૧ શ્રી રસીકલાલ વૃજલાલ જેઠારી ૧૦૦૧ શ્રી ડે. નંદલાલ વી. સુચક ૧૦૦૧ માતુશ્રી ચંપાબેન કેશવલાલ વોરા (સિદ્ધિતપના પારણુંના પ્રસંગે) ૧૦૦૧ એક સંગ્રહસ્થ તરફથી હ.શ્રી પીતાંબરદાસભાઈ થાનગઢવાળા ૧૦૦૧ થી સૌભાગ્યચંદ જેચંદભાઈ શાહ ૧૦૦૧ શ્રી પાનાચંદ ડુંગરશી તુરખીયા ૧૦૦૧ શ્રી નાગરદાસ માણેકચંદ તલસાણીયા વીરમગામ) ૧૦૦૧ ગં. સ્વ. પાનબાઈ ગોસરભાઈ છેડા તથા સ્વ પોપટલાલ ગોસરભાઈ છેડા ૧૦૦૧ શ્રી ચીમનલાલ પ્રાણલાલ મહેતા ૧૦૦૧ શ્રીમતી તારાબેન મફતલાલ ઝવેરી ખંભાતવાળ ! ૧૦૦૧ શ્રી વાડીભાઈ ફુલાભાઈ પટેલ ખંભાતવાળા ૧૦૦૧ શ્રી ચીમનલાલ છોટાલાલ ખંભાતવાળા ૧૦૦૧ શ્રી રમેશચંદ્ર વાડીલાલ હાલ વિલેપાર્લા સુરેન્દ્રનગરવાળા Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૧ શ્રી ચંદ્રકાંત અમુલખભાઈ ગાંધી ૧૦૦૧ શ્રી વીપાર હીરાભાઈ છેડા વાંકીવાળા ૧૦૦૧ ગં. સ્વ. નાનબાઈ કેશવજી ચનાભાઈ ૩૦૧ શ્રી મેઘજીભાઈ નાગશીભાઈ રાંભીયા ૨૫૧ શ્રી મુળજીભાઈ મેરારજી છેડા ૨૫૧ શ્રી શાંતીલાલ મોહનલાલ શેઠ ૨૫૧ શ્રી માણેકલાલ ડાહ્યાલાલ શાહ ખંભાતવાળા ૨૫૧ શ્રી નાગશીભાઈ શામજીભાઈ છેડા ખાઈવાળા ૨૫૧ શ્રી પ્રભુદાસ ત્રીકમજી બજરીયા ૨૫ શ્રી શાંતીલાલ મુળજીભાઈ ગાંધી વીરમગામવાળા ૨૫૧ શ્રીમતી મેંઘીબાઈ તેજશીના સ્મરણાર્થે હ. ઝવેરભાઈ ૨૫૧ શ્રી મોતીલાલ ન્યાલચંદ મહેતા ૨૫૧ શ્રી વર્ધમાન પ્રભુદાસ સુખીયાં ૨૫૧ શ્રીમતી લમીબેન માવજીભાઈ ૧૦૧ શ્રી નગીનદાસ નાથાલાલ શાહ ૧૦૧ શ્રી હરસુખરાય જીવરાજ ઝાટકીયા ૧૦૧ શ્રી રમણીકલાલ અમરચંદ સંઘવી ૧૦૧ શ્રી રમણીકલાલ શાંતીલાલ ઘેલાણું બગસરાવાળા ૧૦૧ સંધવી ચુનીલાલ નાનચંદ બીલીમોરાવાળા ૧૦૧ શ્રી પિપટભાઈ પ્રેમજીભાઈ સાવલા ૧૦૧ શ્રી અમૃતલાલ ધનજીભાઈ ભલાણી ૧૦૧ શ્રી લખમશીભાઈ ખાંખણભાઈ ૧૦૧ શ્રી ઝવેરીબેન શાંતીલાલ ત્રીકમલાલ શેઠ અધેરી ૧૧ શ્રી ગોપાલજી રૂગનાથભાઈ રાણીવાળા ૧૦૧ શ્રીમતી નંદકુંવરબેન ગોપાલજી રાણુ વાળા બા. બ્ર. ૫ શ્રી શારદાબાઈ મહાસતીજી પ્રવચન પ્રકાશન સમિતિ મલાડ સમિતીને સભ્યોની નામાવલી સભ્ય ,, , ૨ ૨ ૨૦૭ (૧) શ્રીયુત ઉમરશીભાઈ ભીમશીભાઈ વીરા પ્રમુખ (૧૧) શ્રીયુત છોટાલાલ ડાહ્યાલાલ ગાંધી (૨) ,, રતીલાલ સુંદરજી કામદાર (૧ર) , મનહરલાલ કેશવલાલ વોરા (૩) , મુલચંદ દેવચંદ સંઘવી મા. મંત્રી (૧૩) , દેવજીભાઈ રામજીભાઈ રાંભીયા » નટવરલાલ તલકચંદ શાહ છે. મંત્રી (૧૪) » નાગરદાસ લીલાધર લાખાણી (૧૫) કે, રસીકલાલ રતીલાલ શાહ ,, નગીનદાસ ગોવિંદજી લાઠીયા મા. મંત્રી (૧૬) ,, પ્રવીણચંદ્ર અંબાલાલ શેઠ મુલચંદ મોહનલાલ દોશી કોષાધ્યક્ષ (૧૭) ,, વિનયચંદ્ર અમરચંદ લેત ધીરજલાલ તલકચંદ શાહ સભ્ય (૧૮) , જશવંતલાલ ડાહ્યાલાલ દફતરી .. ખીમચંદ હીરાલાલ શાહ , (૧૯) , રતનશી ખેતશીભાઈ વીરા , પ્રાણલાલ મનસુખલાલ મહેતા ,, (૧૦) ,, બાલાચંદ વણારસી ગોડા ,, જયંતીલાલ નંદલાલ કોઠારી , (૨૧) , નાથાલાલ ઘેલાભાઈ કોઠારી Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ” ગુરૂ વિના કે નહિ મુકિતદાતા, ગુરુ વિના કે મા જ્ઞાતા ગુરૂ વિના કે નાહય હત ગુરૂ વિના કે નહિ સૌખ્યકર્તા.” ખંભાત સંપ્રદાયના ઝળહળતા શાસનના સિતારા, શાસનના, પ્રખર વ્યાખ્યાતા મહાવિદુષી બા, બ, પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી જેમનામાં યથાનામ તથા ગુણ પ્રમાણે સાક્ષાત જ્ઞાનદેવી સરસ્વતી સન્માન પૂજ્ય સતીજીના મુખેથી જ્યારે વીતરાગ વાણીનો ધોધ વહી રહ્યો હોય ત્યારે તેમની સન્મુખ બેસી તે ઘધનું પાન કરવું એ જીવનને એક અમૂલ્ય લ્હાવો છે. છેલ્લા બે વર્ષથી મને તેઓશ્રીને પરિચય થયો છે. મેં એમના લગભગ ૨૫૦ વ્યાખ્યાને સાંભળેલ છે. તેમાં સિદ્ધાંતને સમજાવવા માટે ન્યાય, દષ્ટાંત અને રૂપકેની જે રજુઆત કરે છે તે અજોડ છે, અને વિશેષતા તે એ છે કે ૨૫૦ વ્યાખ્યાનમાં કયાંય એકેય દૃષ્ટાંતને કે એકની એક વાતને ફરી પુનરાવર્તન કરેલ મેં સાંભળેલ નથી, દરેક વ્યાખ્યાનમાં તેમના અંતરના ઉંડાણમાંથી નવા નવા ભાવ અને કઈ જુદી જ વિશેષતાઓ જાણવા મળે છે. તે જ બતાવે છે કે તેમનામાં કેટલે જ્ઞાનને ભંડાર ભરેલો છે. મેં પૂ. મહાસતીજીને શારદા સાગર, શારદા-દર્શનના પુસ્તકે વાંચેલ છે અને મારા જૈનેતર મિત્રોને તે પુસ્તકે આપેલ છે. તેઓ આ પુસ્તક વાંચીને મંત્રમુગ્ધ બની ગયા છે અને જ્યારે મળે ત્યારે સતીશ્રીને નવા પ્રવચનના પુસ્તકની વારંવાર માગણી કરે છે. ઉપર જણાવ્યા મુજબ સન્મુખ બેસી તેમની વાણીનું પાન કરવાનું સદ્ભાગ્ય બહારગામવાળા તથા વ્યવસાય તેમજ નેકરીમાં ગુંથાયેલા મુમુક્ષુઓ માટે અશકય હોય છે અને તે ઉદ્દેશથી પૂ. મહાસતીજી શ્રી શારદાબાઈ સ્વામી જ્યારે અમારા સંધ ઉપર મહાન ઉપકાર કરી મલાડમાં ચાતુમાર્સ પધાર્યા ત્યારે મેં સામેથી જ અમારા સંઘને વિનંતી કરી કે ૨૦૩૪ના મલાડના ચાતુર્માસના અદભૂત પ્રવચન સંગ્રહ કરવો અને તે પુસ્તક રૂપે સમાજને મુમુક્ષુઓ માટે પ્રકાશન કરો અને તે પ્રકાશનને લાભ મને મલવો જોઈએ તેવી મારી માંગણીને સ્વીકારીને મને જે લાભ આપ્યો છે તેના માટે હું સંઘને આભારી છું. પૂ. ગુરૂણમૈયાના સંપર્કમાં આવ્યા બાદ જૈન ધર્મ શું છે? કર્મની કરામત શું છે? અને સંસારની અનિત્યતા અને જીવનમાં ધર્મ શું ભાગ ભજવે છે તે હું? ડું ઘણું પણ તેમની પાસેથી પામી શક છું. અને વધુ તે શું કહું આ કિમિયાગરે તો મારા જીવનનું આખું વહેણ બદલી નાંખ્યું છે, અને ધર્મમાં જે ડગમગતી શ્રધ્ધા હતી તે અણ બનાવી છે. તેમને ઉપકાર હું તે આ જિંદગીમાં ભૂલી શકું તેમ નથી. મને તો લાગે છે કે તેમને આત્મા કેઈ અલૌકિક શકિતને ધણી થઈ ચૂકયો છે. આધ્યાત્મિક ઉચ્ચ સ્વરૂપના જીવન સાથે મનુષ્ય જીવનની મહાન કળાઓને સુમેળ સાધવાને ખ્યાલ જનતાને આવે એવા ખાસ ઇરાદાથી આ પુસ્તક બહાર પાડેલું છે. આ પુસ્તકમાં સંસારના છો દુઃખથી કેમ છૂટે અને શાશ્વત સુખ કેમ મળે તેનું સચોટ માર્ગદર્શન કરેલ છે. આત્માના અસ્તિત્વની વિચારણુથી માંડી આત્માનું સ્વરૂપ, તેની અખંડિતતા, તેની મહત્તા, તેની સર્વજ્ઞતા, તેની શક્તિ અને તેનામાં રહેલું સુખ, તેની સામે તાવિક અને સાત્વિક વિચારણું ગંભીર છતાં સરળ ભાષામાં Page #7 -------------------------------------------------------------------------- ________________ 66 અહીં પૂ. મહાસતીજીએ બહુ જ સુંદર દાખલા, દૃષ્ટાંત આપીને સમજાવી છે. આ પુસ્તકમાં પૂ. મહાસતીજીએ ઉત્તરાયન સૂત્રનું ૨૨ મું અધ્યયન રનેમિ '' ના અધિકાર તથા જિનસેન અને રામસેન ''તુ ચરિત્ર સચેટ અને જોસીલી શૈલીમાં ફરમાવ્યું છે. જે ખૂબ રસપ્રદ અને ખેાધદાયક છે. જે સાંભળતા શ્રોતાએાના હૃદય હચમચી ઉઠતા. જે વાણીના પ્રભાવથી મલાડમાં તપ ત્યાગના પૂર ઉમટયા હતા. પૂ. મહાસતીજીના પુસ્તકા વાંચતાં જાણે આપણું પ્રવચનકાર પૂ. સતીજીના સ્વમુખે જ વ્યાખ્યાન સાંભળતા હોય તેવે અનુભવ થાય છે. આ પુસ્તક આપની પાસે મૂકતા મને ધણે! આનંદ થાય છે. સમાજ અને જિજ્ઞાસુએ તેમાંથી એધપાઠ લઈને જરૂરથી ધર્માંતે પોતાના જીવનમાં વણી લે એ જ અભ્યર્થના, આશા છે કે આ પુસ્તક વાયક બંધુએને માનસિક શાંતિ મેળવવામાં ઉપયેગી થઈ પડશે. સુખદાતા સર્જનહાર કા, સત્ય સ્વરૂપ નિર્વાણ, દુઃખહરણ મુક્તિકરણ, ગુરૂ સમ તે જાણુ, સદ્ગુરૂ ઐસા કીજીએ, જેસા પૂનમકા ચાંદ. તેજ કરે પણ તપે નહિ, વર્તાવે આનંદ, આ પુસ્તકના પ્રકાશનમાં અન્ય દાતાએએ અને ખીજાએએ પ્રત્યક્ષ તથા પરેક્ષ રીતે જે ફાળા આપેલ છે તેમના હું ઋણી છું. ખાસ વિષ પુસ્તક પ્રકાશનમાં તા પૂજ્ય તત્ત્વચિંતક કમળાબાઇ મહાસતીજી તથા ખા. બ્ર. પૂ. સ`ગીતાબાઈ મહાસતીજી અથાગ મહેનતના ફળરૂપે જ આ પુસ્તકનુ આવું સુંદર સંકલન થયેલ છે, તેથી તેમના ઘણા ઉપકાર માનુ છું. અને ભવિષ્યમાં પણ આવુ સુંદર સાહિત્ય સમાજના ઉત્કર્ષ માટે પ્રકાશન કરવાનો મને તેએત્રી તક આપે એ જ અભ્યર્થના, લી. નટવરલાલ તલચંદ શાહ ના જયજીનેન્દ્ર Page #8 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના સ્વ. પૂજ્ય ગચ્છાધિપતિ ૧૦૦૮ બા.બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્યા મંડળની નામાવલી મહાસતીજીનું નામ જન્મસ્થળ દીક્ષા માસ તિથિ વાર અને દીક્ષાસ્થળ સંવત ૧ બા. બ. વિદુષી પૂ સાણંદ ૧૯૯૬ વૈશાખ સુદ ૯ સોમવાર . શારદાબાઈ મહાસતીજી ૨ પૂ. સુભદ્રાબાઈ મહાસતીજી ખભત ૨૦૦૮ ચૈત્ર સુદ ૧૦ શુક્રવાર પૂ. ઇન્દુબાઈ મહાસતીજી સુરત ૨૦૧૧ અષાડ સુદ ૫ ગુરૂવાર દીક્ષાસ્થળ-નાર ૪ બા. બ. વસુબઈ મહાસતીજી વીરમગામ ૨૦૧૩ માગશર સુદ ૫ શુક્રવાર ૫ બા. ભ્ર, કાન્તાબાઈ મહાસતીજી સાણંદ ૨૦૧૩ માગશર સુદ ૧૦ ગુરૂવાર ૬. પૂ. સગુણાબાઈ મહાસતીજી લખતર ૨૦૧૩ મહા સુદ ૯ બુધવાર છે બા.. ઈન્દીરાબાઈ મહાસતીજી સુરત ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર ૮ પૂ. શાન્તાબાઈ મહાસતીજી મોડાસર ૨૦૧૪ મહા વદ ૭ સેમવાર દીક્ષા સ્થળ-નાર ૯ પૂ. કમળાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૧૪ શાખ સુદ ૬ શુક્રવાર ૧૦ સ્વ. ૫. તારાબાઈ મહાસતીજી અમદાવાદ ૨૦૧૪ અષાડ સુદ ૨ ગુરૂવાર દીક્ષાસ્થળ–સાબરમતી ૧૧ બા, બ્ર. ચંદનબાઈ મહાસતીજી લખતર ૨૦૧૭ માગશર સુદ ૬ ગુરૂવાર ૧૨ બા.બ્ર. રંજનબાઈ મહાસતીજી સાબરમતી ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર દીક્ષાળ-દાદર ૧૩ બા.બ્ર. નિર્મળાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર દીક્ષાસ્થળ-દાદર - ૧૪ બા. બ. શેભનાબાઈ મહાસતીજી લીબડી ૨૦૧૨ ૌશાખ સુદ ૧૧ રવિવાર દીક્ષાસ્થળ-મલાડ ૧૫ પૂ. મંદાકિનીબાઈ મહાસતીજી મુંબઈ માટુંગા ૨૦૨૩ મહા સુદ ૮ શનિવાર ૧૬ બા. બ્ર. સંગીતાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૩ વૈશાખ સુદ ૫ રવિવાર ૧૭ બા. બં, હર્ષિદાબાઈ મહાસતીજી ઘાટકોપર ૨૦૧૬ હૌશાખ વદ ૧૧ રવિવાર દીક્ષા સ્થળ–ભાવનગર ૧૮ બા. બ્ર. સાધનાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૯ માગશર સુદ 9 ગુરૂવાર ૧૯ બા.બ્ર. ભાવનાબાઈ મહાસતીજી માટુંગા-મુંબઈ ૨૦૨૦ દૌશાખ સુદ ૫ સમવાર ૨૦ બા.બ્ર. પ્રફલાબાઈ મહાસતીજી વિરમગામ = ૦૩૩ માગશર સુદ ૬ શુકવાર દક્ષિા સ્થળ-મલાડ ૨૧ બા.બ્ર. સુજાતાબાઈ મહાસતીજી દાદર-મુંબઈ ૨૦૩૩ વૈશાખ સુદ ૧૩ રવિવાર Page #9 -------------------------------------------------------------------------- ________________ મહા વિદુષી પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહ નામ સંવત પ્રત ૮૫oo ૧ “શારદા સુધા' ભાગ ૧-૨ માટુંગા-મુંબઈ ૨ “શારદા સંજીવની ભાગ ૧-૨-૩ દાદર-મુંબઈ ૩ “શારદા માધુરી '' ભાગ ૧-૨-૩ ઘાટકોપર મુંબઈ ૪ શારદા પરિમલ” ભાગ ૧-૨-૩ સંયુક્ત-રાજકોટ પ શારદા સૌરભ ભાગ ૧-૨-૩ અમદાવાદ છે “શારદા સરિતા » કાંદાવાડી–મુંબઈ ૭ “શારદા જ્યોત ? માટુંગા-મુંબઈ ૮ “શારદા સાગર ” વાલકેશ્વર-મુંબઈ ૯ શારદા શિખર ઘાટકોપર-મુંબઈ ૧૦ શારદા દર્શન બોરીવલી-મુંબઈ ૧૧ “શારદા સુવાસ » મલાડ-મુંબઈ ૨૦૧૦ २०२० ૨૦૨૨ २०२६ ૨૦૨૮ ૨૦૯ ૨૦૩૦ ૨૦૩૧ ૨૮૩૨ ૨૦૧૩ ૨૦૩૪ ૬ooo ૬ooo ૨ooo ૬૦૦૦ ૫૫oo ૩. oo Ocoo foooo (ooo ૮ooo Page #10 -------------------------------------------------------------------------- ________________ લાખો લડાવ્યા લાડ અમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના, કેડ પૂરવા ભૂલશે નહિ, પૂજ્ય પિતાશ્રી સ્વ. તલકચંદ સાકળચંદ જન્મ : રાજચરાડી (ઝાલાવાડ) સ્વર્ગવાસ : મલાડ મુંબઈ સંવત ૨૦૬ ૫ માગશર વદ ૧૧ પૂજ્ય પિતાશ્રી, આપશ્રીના પવિત્ર જીવનમાંથી અમે એ સદાચાર અને સદ્વ્યવહારના ગુણો મેળવીને જીવનમાં સમતા, સમભાવ અને સર્વે પરિસ્થિતિમાં મનને સમાન અવસ્થામાં રાખવાનું શીખ્યા છીએ. આપશ્રી સર્વ પ્રત્યે અમીદ્રષ્ટિ રાખતા હતા. છેલ્લા ચાલીશ વર્ષથી સાધુ જેવું જીવન ગાળતા હતા. તે સંસકારોએ આજે અમારા કુટુંબમાં સારી સુવાસ ફેલાવી છે. આપની પ્રેરણાથી અમે સંપત્તિનો સદ્વ્યય કરી રહ્યા છીએ. પરોપકાર માટે આ પણ તન, મન, ધન ખર્ચ. એ સૂત્ર અને આપના તરફથી વારસામાં મળેલ છે અને તેને અમે જરૂર અમલ કરીએ છીએ, અને આગળ પણ કરતા રહેશું. જગતના કોઈ પણ ક્ષેત્રે અમારી પ્રગતિ થઈ હોય તો તે આપના સિંચેલ સુસંસ્કારનું જ ફળ છે. અહો પુજ્ય પિતાશ્રી ! અમે આપનું ઋણ કદીયે અદા કરી શકીશું નહિ, લી. આપને પુત્ર પરિવાર, પૌત્રો તથા સમસ્ત પરિવાર દ, નટવરલાલ તલકચંદ શાહું Page #11 -------------------------------------------------------------------------- ________________ પુછપ બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર, કંટક કદી બનશે નહિ પૂજ્ય માતુશ્રી મણીબહેન તલકચંદ શાહ આ પે અમારામાં બાળપણથી જ સુસ કાર તથા ચારિત્રનું ઘડતર કર્યું અને નાનપણથી સમજાવ્યું કે જે જ દે તે દેવ અને રાખે તે રાક્ષસ. ” એ જ સંસકારો આજે અમને અમારી સંપત્તિના સદુપયોગ કરવાની પ્રેરણા આપે છે આપશ્રીએ અમારું જીવન ઘડતર ખૂબ સુંદર રીતે કરેલ છે. અને દાન, શીયળ તપ અને ત્યા ની ભાવના દઢ કરી છે. નીતિ નિયમથી જીવવું અને આપણા હકકનું લેવુ. ઈશ્વરમાં શ્રદ્ધા રાખી કાર્ય કર્યું જવું, આત્મા કર્મ નો કર્તા અને ભાકતા છે. એવા સંસ્કાર આપે અમને આપેલ છે. આજે અમે જે કાંઈ કોઈપણ પ્રગતિ કરી શકયા છીએ એ આપના સરકારના બીજનું વૃક્ષ છે. પૂ. બા ! અમે આપના ઉપકારનો બદલો વાળી શકીએ તેમ નથી, અમે આપના 5 ભવભવના ઋણી છીએ. લી. આપને પુત્ર પરિવાર, પુત્રવધૂઓ, પૌત્રો અને સમસ્ત પરિવાર, & ટ્યુટ સ્ટ્રેટ શ્રી Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક દંપતી – (રાજચરાડી નિવાસી, હાલ મલાડ ) -- અ, સૌ, વસંતબેન નટવરલાલ શાહ – શ્રી નટવરલાલ તલકચંદ શાહ, પરમ પૂજ્ય પિતાશ્રી તથા માતુ શ્રી, આપશ્રી ને, વડીલ, દાદા તેમજ દાડીમા તરફથી વારસામાં, ધાર્મિક તથા સામાજીક ક્ષેત્રે સેવા સડકાર અને સહયોગના જે સંસ્કાર પ્રાપ્ત થયેલ છે, અને આપે જીવનમાં વણી લીધેલ છે તેની છાંયા તથા પ્રભાવ અમારા જીવત ઉપર પડેલ છે જ, એટલું જ નહીં પરંતુ આપે સતત જાગૃત રહી અમારામાં એ સંસ્કારોના બીજ વાવી તેનું સીંચન કરી રહેલ છે. - આ પશ્રીએ એ આવા જનઉપયેગી, ધર્મની પ્રભાવના કરતું, અને જ્ઞાનની વૃkધી કરતું પુસ્તક પ્રકાશનમાં યોગ્ય સહકાર આપી, સંપતિને સદ્વ્યય કરી આત્મ સંતોષ મેળવે છે તે પણ આપનામાં “ “ જીવંત સુસંસ્કારો ”નું પ્રતિક છે અને અન્ય ને કોઈપણ પ્રકારે ઉપયોગી થવાના અને પૂણ્યને વેગે મળેલ સંપતિને સદવ્યય અને અન્યને માટે કાઈક કરી છૂટવાને ઉતમ ભાવ જે આપે અનેક ધાર્મિક શૈક્ષણિક, વૈદકીય સંસ્થાઓને આપેલ આર્થિક સહયોગ એજ આ ભાવનાની પ્રત્ર્યત રહેલ એટલું જ નહીં* પરંતુ અમારા પૂ માતુશ્રીએ વર્ષીતપ તથા અનેક નાની મોટી તપશ્ચર્યા કરી ધમ શ્રદ્ધાને જેમ સોનામાં સું ગધ ” ભળે તેમ મૂર્ત સ્વરૂપ આપેલ છે. અંતમાં આપની પ્રેરણાઓ જેમાં મુખ્યત્વે, ધર્મ પ્રત્યે શ્રધ્ધા, કોઈનું અણહકકનું ન લેવું પરંતુ શક્તિ અનુસાર આપી તથા ઘસાઈ છૂટવું, ધર્મગુરૂ તેમજ ગુરૂણી એ પ્રત્યે આદર સેવા ભાવ વિગેરે અમારા જીવનમાં એાત પ્રેત થઈ જાય અને શાશન દેવ પાસે એજ પ્રાર્થના કે જેમ દીવાદાંડીના પ્રકાશ દ્વવારા વહાણા સુમાગે વળે છે, તેવીજ રીતે આપના જીવન પ્રકાશથી અમે પણ અમારા જીવનને ઉન્નત, ઉજ્જવળ અને પ્રકાશમય બનાવીએ. એજ લી. આપના પરિવાર - મહેશ-હીતેષ-ભાવના-આરતી Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પિતાશ્રી છગનલાલ હીરાચંદ દેસાઈ અમારામાં સંસ્કાર, સદાચાર અને ચારિત્રનું સિંચન કરનાર પિતાશ્રી અમો આપના ઋણી છીએ. અમારા કુટુંબના સુકાની બની અમારા કુટુંબમાં સત્ય, નિતિ અને સદાચારનું સીંચન કરી અને નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે યથાશક્તિ ધર્મકાર્ય સત્કાર્યો કરવાની જે પ્રેરણા આપી તેથી અમો સેવાના ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કંઈ કરી રહ્યા છીએ તે આપને જ આભારી છે. લી, આપનો સમસ્ત પરિવાર. Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી મણીબેન છગનલાલ દેસાઈ આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ સદાય હસમુખા ચહેરા કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, સૌને મદદરૂપ થવાની ભાવના, ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા, તપશ્ચર્યા કરવાની પ્રબળ ભાવના, સાધુ-સાધ્વીજી ના દર્શન કરવાની ઉત્ક ભાવના આ બધા સંસ્કાર અમારામાં પ્રેરણા રૂપે આપે રેડયા છે તે અમે કદી પણ વીસરીશું નહીં'. તમે ભલે આજે દેહ રૂપે અમારી સમક્ષ નથી, પણ તમારી સુવાસ હજુ અમારી સાથે જ છે. તમાએ બતાવેલા રાહે આજે અમે ચાલી એ છીએ. અને સમગ્ર પરિવાર સાથે ખુબ જ સુખી છીએ આજે અમે જે કઈ છીએ તે આપને જ આભારી છીએ, આપના પરિવાર, Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. પિતાશ્રી શામજી વેલજી વિરાણી વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા ” એ સંસ્કાર આપે અમને ગળથૂથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તો પુણ્યની પ્રસાદી છે. એટલે મળેલી લક્ષ્મી સમાજ કલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધની વાત્સલ્યતાના, કાર્યોમાં વાપરી. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવા માટે આપે અમારું' જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વિરાણી પરિવાર આપના જન્મોજન્મના ઋણી છીએ, મણિલાલ શામજી વિરાણી | અને પરિવાર, Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ શામજીભાઇ વિરાણી આપે અમારામાં લક્ષ્મી એ તો સ ધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના બુંદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે, એવા સંસ્કારોનું નાનપણથી સિંચન કર્યું. અને જેમ ફળ આવે અને નમે તેવી રીતે લ૯મી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિનો સદ્ઉપગ સ્વધમીએ અને અનેક જનકલ્યાણના કાર્યો માટે કરવા માટે આપે અમને પ્રેરણા આપી તે માટે આપના જન્મોજન્મના ઋણી છીએ. મણિલાલ શામજી વિરાણી અને પરિવાર Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દુલભજી શામજી વીરાણી વિશાળ વૃક્ષની છાયામાં અનેક 09ો કોઈપણ જ્ઞાતી કે જાતીના ભેદભાવ વગર શાંતિ અને શીતળતા મેળવે છે, અબાલ અને મુંગા જીવ સાતા અને સુખ અનુભવે છે. તેમ આપની છત્રછાયા નીચે સમાજના ખાનેદાને કુટુંબની ફરજ દે જરાપણ સંકેચ વગર પોતાની જરૂરિયાત આપની પાસે રજુ કરતા અને આ૫ ‘જમણા હાથ આપે પણ ડાબે હાથ જા શે નહિ” તેવા ગૌરવથી તેમનું સ્વમાન ઘવાયા વગર હસતા હસતા મોકલતા અને શાંત્વન આપતા કે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે આ ઘર તમારું માની વિના સંકોચે આવશે. આવી આપના વિશાળ-દીલ ભાવનાઓને યાદ કરીને કહે છે લાખા મરજો પણ લાખાને પાલણહાર ન મરશે.” Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. માતુશ્રી નવલબહેન મણિલાલ વિરાણી જન્મ તા. ૧૦-૧-૧૯૧૧ સ્વર્ગવાસ તા. ૧૨-૨-૧૯૭૬ ધૂપસળી સળગે અને આખાએ વાતાવરણમાં સુગધ સુગંધ ફેલાઈ જાય તેમ આપના પગલે પગલે આખા એ કુટુંબમાં દાન અને દયાની, તપ અને ત્યાગની વિનય અને વિવેકની, સંપ અને સમર્પણની ખુબ મહે કવા માંડી, આપે સીચેલા આવા સં સકારાથી આખું એ કુટુંબ નંદનવન બની ગયું'. આપના આ અણમોલ વારસાનું અમે ખૂબ ખૂબ જતન કરીને આપના પ્રત્યેનું ઋણ કિંચિત યુગુ અદા કર્યાનો સંતોષ અનુભવશું, લિ. આપનો પરિવાર વાસંતી અનીલ-આરતી, અરૂણ-સુધા, અતુલ-અવની Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી જેમના દાનઃવડે: જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકવિધ-પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે તેમાં રાજકોટની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાય વિરાણી હાઈસ્કૂલ, વિરાણી કન્યા વિદ્યાલય, મુંગા-બહેરાની શાળા જેવો અનેક સંસ્થાઓમાં મેટું દાન આપ્યું છે. પોતે ઘણાં દયાળુ, ધાર્મિક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગં', સ્વ, વૃજકુંવરબેન છગનલાલ વિરાણી આપે અમારામાં દાન, દયા, તપ અને અનુકશ્માના સંસ્કાર રેડી અમારૂ અને સમગ્ર પરિવારનું જીવન ખુધ્ધથી મહેકતું કર્યું અને અમને સુખી જીવન જીવવાને મંત્ર આપ્યો કે : સત કર્મ વગર સંપતિ વધતી નથી સંયમ વગર સંપતિ ટકતી નથી. દાન વગર સંપતિ શેભતી નથી જય તીલાલ છગનલાલ શશીકાન્ત છગનલાલ ભુપત ભાઈ છગનલાલ ચંપકલાલ છગનલાલ થા પરિવાર Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખીમચંદ ત્રિભાવન કોડ વય વ ૯૦ ઉપલેટા (સૌરાષ્ટ્ર) જેમણે પોતાના વતનમાં પૂ. સ ́ત સતીજીએની ધાર્મિક સેવા કરી છે. ઉપલેટાની પાંજરાપાળ, સાર્વજનિક અંગ્રેજી સ્કૂલ, જૈન ધાર્મિક શાળા, જીવદયા ખાતુ વગેરે સંસ્થાએામાં તન, મન, ધનથી સેવા આપી છે. શે કુટુંબનું સદાવ્રત વર્ષોથી ચલાવ્યું છે અને પોતાનું જીવન અત્યંત સાદાઈથી ધર્મ ભાવનામાં વીતાવે છે. લિ. ગીરજાશકર ખીમચ'દ રોડ Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂ. માતુશ્રી જેઠીબાઈ અમારામાં આપે બાળપણમાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું અને ગળથુથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે “જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ ” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવી વૃત્તિ છે અને જેનામાં રાખવાની-સંધરવાની વૃત્તિ છે તે રાક્ષસી વૃત્તિ છે. આપના સંસ્કારને જીવનમાં અમે વણી અને પૂણ્યના ચગે જ્યારે સંપત્તિ મળી ત્યારે તેને સઉપયોગ કરતા જ રહ્યા છીએ કારણ આપે દીધેલી શીખામણ : વહેતા જળ નિર્મળ ભલા, સાધુ વિચરતા ભલા ધન દોલત દેતા ભલા અરે બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ (બ, આપના જન્મોજન્મના ઋણી નગીનદાસ, લીલાવતી હિંમતલાલ, નિર્મળા રસીકલાલ, ગુલાબ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિ મતલાલ ન્યાલચંદ દોશી “ કર્મણ્યેવ માધકારતે... ” ભગવાન શ્રીકૃષ્ણના ઉપદે હોય કે જૈન દર્શનને જ કર્મ મ’ હોય. આપે એ ઉપદેશને અક્ષરશઃ આપના જીવનમાં ઉતારી વતન વાંકાનેરથી મોહમયી: મુંબઈ નગરીમાં આવી અર્થ-ઉપાર્જનમાં કાર્યરત થયા, આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુ ક પા બાદ ધાર્મિક સંસ્કારનું જે દઢ સીંચન આપનામાં થયેલ, અને આપના લઘુબંધુ શ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબીજનોના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળી બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજકલ્યાણના કાર્યો-સાર્વજનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચારા અને ઘર આંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આર્ટસ અને કોમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવશી-તે ખરેખર પ્રશંસનીય છે. પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાનાં કાર્યો કરવા, આપને સંપૂર્ણ તંદુરસ્તીભર્યું દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિકલાલ ન્યાલચંદ દોશી હિંમતભાઈ અને રસિકભાઈ એટલે જાણે રામ લમણની જોડી. નિર્મળાબહેન અને ગુલાબહેન જ વસતુપાળના જમાનાની દેરાણી જેઠાણીની જોડી, પુરુષાર્થ પુરુષને પણ લક્ષ્મી સ્ત્રીની, બંનેના પગલે લમી અઢળક આવી પણ તેનો સદ્દઉપયોગ કરવામાં હમેશ’ બને એ પ્રાસાહન તથા પ્રેરણા આપી એટલુ જ નહિ ૫ગુ સહગ આભે. રસિકભાઈએ પણ સતાની વાણીને ગળથુથીમાં ગુરથી રાખી અને કમાણીમાં ભગવાનનો ભાગ રાખીને સંપત્તિનો સદઉપગ વતનના વિકાસમાં, માનવતાના અને ધમ ઉત્થાનના અને જ્ઞાનપ્રચારના કામમાં કરીને બીજાને આદર્શ પૂરા પાડયે કે : મળી જો સંપત્તિ તમને વાપરજો સત કાર્યમાં નહિતર પછી પસ્તાવું પડશે જ્યારે પૂણ્ય તમારું ખુટી જશે Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલાડ સ્થા. જૈન શ્રાવક સ`ઘના ચેરમેન, ટ્રસ્ટી તથા સંઘના સુકાની મુળ વતન કચ્છ પત્રી, તેએના વ્યવસાયી જીવનનો શરૂઆત અનાજ તથા કરીયાણાના સ્વતંત્ર વ્યાપાર નાનપણથી મુંબઇ આવી શરૂ કરેલ તેમાંથી આપબળે પેાતાની કુશાગ બુદ્ધિથી અને સાહસીક વૃત્તિથી - ઉત્તરાઉત્તર પ્રગતિ કરી મલાડના આગેવાન વેપારી તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ છે. બીલ્ડીંગ મટીરીયલ્સ બરસન ગેસની એજન્સી ઉપરાંત અનેક વ્યવસાયે તેમણે આદરો દરેક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એટલુ જ નહીં પરંતુ ધા િક, સામાજીક અને રાજકીય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સેવા આપે છે. મલાડ સુધરાઇના સભ્યસ્થાને, મલાડ કાંગ્રેસના પ્રમુખ સ્થાને, મલાડ દાણાના વ્યાપારી મંડળના પ્રમુખસ્થાને, ખાએ સબ ન ગ્રેન ડીલર્સના અગ્રગણ્ય, શ્રી શ્વે.સ્થા. જૈન યુવક મંડળના માજી પ્રમુખ, મહાવીર કલીનીકના ટ્રસ્ટી, પુત્રો સમાજના ટ્રસ્ટી, એસ. કે. પાટીલ આરોગ્યધામના ખજાનચી, મલાડ સંઘના પ્રમુખ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી તેમજ અન્ય શૈક્ષણિક, ધાર્મિ ક રાજકીય તથા સામાજીક સંસ્થાઓમાં માનભર્યું” સ્થાન પ્રાપ્ત (કચ્છ પત્રીનિાસી હાલ મલાડ) કરી, અગ્રસ્થાન મેળવી ચુકયા છે. સૂરત રેલ રાહત શ્રી ઉમરશી ભીમશીભાઇ વીરા તેમજ કચ્છ ધરતીક ૫ વખતે તેએની સેવા નોંધપાત્ર હતી. જેએની પ્રેરણાથી જ તેમના સુપુત્ર તરફથી રૂા.૨૫૦૦૧)ની ઉદાર સખાવત જાહેર કરી મલાડ સંધ, સંચાલિત વમાન આય ંબિલતપ ખાતા સાથે તેમના પત્ની શ્રીમતી પાનબાઈ ઉમરશી ભીમશીમાઇ વીરાનુ નામ જોડાયેલ છે. ઉપરાંત તેમના દાનના પ્રવાહ, મલાડની મહિલા કાલેજ, શ્રી શ્વે સ્થા. જૈન યુવકમંડળ, મલાડ સ્થા. જૈન સંધ તથા અન્ય સ ંસ્થાએને અવિરત પણે મળેલ છે. ઉપરાંત તેમના વતન પત્રી-આયંબિલખાતામાં, સર્વોદય સમાજ, પુત્રી વિદ્યાર્થી ગૃડ, ગાંધીવિદ્યાલય તથા અન્ય નાની મેાટી સંસ્થાઓને દાન આપી વતન પ્રત્યેનુ ઋગુ અદા કરેલ છે. આવા સેવાભાવી ક - વ્યનિષ્ઠ ઉત્સાહી મીલનસાર સ્વભાવના સહુથી સજ્જનને પ્રમુખ તરીકે મેળવવા બદલ મલાડ શ્રી સંધ ગૌરવ અનુભવે છે અને તેએની રાબરી નીચે શ્રી મલાડ સંધ આર્થિક તેમજ વહીવટી ક્ષેત્રે ઉત્તરાત્તર વિકાસ પામશે એ નિર્વિવાદ છે Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રીમતી પાનબાઈ ઉમરશીભાઈ વીરા વગંવાશી (.સો) પાનબાઈ ઉમરે શી વીરા. એ જહુ અફરે કફ ફગબડશ જ ૮ ૨ : ધર્મ પરાયણ અને જેમનું હદય ઉચ્ચ ધાર્મિક ભાવ આતિશ્ય ભાવ અને સેવાનું' ત્રિવેણી સંગમ હતું, જેમાં સદા શાંત અને સૌ પ્રકતિ ધરાવતાં હતાં. જેમનાંમાં કુટુંબ પ્રત્યે હાડોહાડ વાસ અને મમતા હતી. તેમની પુનિત યાદ કાયમ રાખવા શ્રી ઉમરશીભાઈ ભીમશી ભાઈ વીરાની પ્રેરણાં મળતાં જ તેમના સુપુત્રો શ્રી હંસરાજભાઈ, શ્રી રાધવજીભાઈ, શ્રી લક્ષ્મીચંદુભાઈ અને શ્રી તલકશીભાઈ વીરાએ વર્ધમાન આયંબીલ ત૫ ખાતા ઉપર કરછપત્રી નિવાસી શ્રીમતી પાનબાઈ ઉમરશીભાઈ વીરાનું નામ જોડવા રૂા. ૨૫૦૦૧] જેવી ઉદાર સખાવત આપી માતૃઋણ ચુકવી ધન્ય બન્યા છે. આજે અમે “ જે કાંઈ છીએ ? તે તેઓ શ્રી ની ધર્મશ્રદ્ધા, સેવાવૃતિ અને કુટુબ વાત્સલ્ય ભાવના સુસંસ્કારના સીંચનનું ફળ છે. --- અમે છીએ - તેમના પૂવો, પૂત્રવધુઓ, પૂત્રીઓ તેમજ પરિવાર Page #27 -------------------------------------------------------------------------- ________________ જયોત્સનાબેન ધીરજલાલ શાહ ધીરજલાલ તલકચંદ શાહે જોસના બહેન મુક્તિ મહિલા મંડળ મલાડનું પ્રમુખપદ સંભાળે છે. આ જવાબદારી સંભાળવા એમની યોગ્યતાનું મૂલ્યાંકન એમના જીવનમાં બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. અખુટ દોલત ઘરમાં હોવા છતાં જીવનમાં એમણે સાદાઈ અને વિવેક જાળવ્યો છે. ધર્મના કાર્યોમાં એ હમેશાં મોખરે રહ્યા છે એટલું જ નહીં પોતાના સંતાનોને પણ એમણે તપશ્ચર્યામય જીવનની કેળવણી આપી છે. સ્વભાવે મૃદુ અને મીતભાષી આ સનારીના નામની એક શૈક્ષણિક સંસ્થા સના ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલ પણ મલાડ પૂર્વમાં પ્રગતિમય કાર્ય કરી રહી છે ગરીબોને મદદરૂપ થવું એ પણ એમના જીવનનો એક આદર્શ રહ્યો છે, શેઠશ્રી ધીરૂભાઈ એ મલાડમાં એક લોકપ્રિય નામ છે. તેમ સે શરૂ કરેલા પ્લાસ્ટીકની બંગડીને ધંધે દેશવિદેશ સુધી ધમધોકાર ચાલે છે. મલાડમાં વસેલા આ પ્રતિષ્ઠત શ્રોમ તે ફક્ત પૈસા કમાઈ જાણ્યું નથી પરંતુ તે વાપરી જાર્યો છે. શૈક્ષણિક સ સ્થાઓમાં ધાર્મિક મંડળમાં કે દવાખાના જેવી સામાજિક સેવા સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટીપદ સંભાળે છે. ધાર્મિક, સામાજિક, કે શૈક્ષણિક સંસ્થાઓને તેમની સધ્ધર દાનવૃતિને ટેકે છે. તેઓ પોતે જીવનમાં ધર્મ અને તપશ્ચર્યા ને ખૂ મજ મહત્વ આપે છે. સાદાઈથી રહેતા આ સદગૃહસ્થને કુદરતે વાણીમાં વિનય ભાષાની સરળતા આપી છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ माट दवाव पर पामप દેવચ'દ નેણશીભાઈ સંઘવી, (મોરબી નિવાસી) મણીબાઇ દેવચંદ સંઘવી ૧૬વર્ષે, વતન છોડી, કરાંચીમાં કુનેહ અને દીર્ધ દૃષ્ટિથી શન્યમાંથી સર્જન કર્યું. ધંધાકીય તથા ધાર્મિકક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો. મુખ્ય, કરાંચી સ્થા. જૈન સંઘના વર્ષોથી મેન્ટ્રસ્ટી રહી, અનાર્ય દેશમાં પ્રથમ જ જૈને ના સંતવિહાર અંગે જહેમતથી કરાંચી ચતૂ માસ કરાવી સંતસમાગમને મહાન લાભ પ્રાપ્ત કરેલ. સેવાક્ષેત્રે, વણીક મહાજન, જૈન સહાયક મંડળ દશા, વણીક કન્ઝયુમર - સ્ટાર, વગેરે સંસ્થાના પ્રણેતા, મુખ્ય (દેહ વિલય ઃ તાઃ ૧-૫-૧૯૬૩), કાર્ય કર, રહેલ, (દેહ વિલય ઃ તાઃ ૧-૨-૧૯૬૨) | દાનક્ષેત્રે, હાલાઈ વણીક વાડીમાં “માતુશ્રી કંકુબાઈ હોલ '', સિંધ, હૈદ્રાબાદ ઉપાશ્રય, કરાંચી ઉપાશ્રય, જૈન પાઠશાળ , કરાંચી જૈન સેનેટોરીયમના મુખ્ય સહાયક, રહેલ. ટૂંકમાં, ધાર્મિક, ધંધાકીય, તથા સેવાના ક્ષેત્રમાં આપે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ. માતુશ્રી મણીબાઈ, સેનામાં સુંગધની જેમ પ્રત્યેક શુભ કાર્યમાં, સહાયક, પ્રેરક, અને આદર્શ સહધર્મચારિણી બની જીવનને પુપની પરાગની જેમ સુવાસિત કરેલ, મમતાળુ ઉદારદિલ, તેમજ ધમં શ્રધામાં આરાધેલ, વર્ષીતપ, સેળભજુ, અઠ્ઠાઈ વિગેરે તપશ્ચર્યાએથી જીવન સાર્થક કરી ધાર્મિક સંસ્કારોનું સીંચન કરેલ.. લી, આપના, પુત્ર : મુલચંદ દેવચંદ સંઘવી, –તથા પરિવાર પુત્રવધુ : મંગળાગૌરી મુલચંદ સંઘવી, તેજસ્વી સંસ્કાર વારસામાં મળતા જ આપે ધાર્મિક સંઘવી મુલચંદ દેવચંદ, તથા સામાજીક, તથા મેડીકલ ક્ષેત્રે મલાડની, શ્રી, વર્ધ. સ્થા. શ્રીમતી મંગળાર્ગો રી મુલચંદ સંઘવી જૈનસંધ, શ્રી, જૈન યુવક મંડળ, શ્રી. સૌદશ તાલુકા સ્થા. જૈન સમાજ, કરાંચી ગુજરાતી સેવા સમાજ, એમ. એમ. હાઈસ્કુલ વિદ્યાથી" મંડળ, મહાવીર કલીનીક, મુંબઈ મહાસંધ ધાર્મિક શિક્ષણ સમિતિ, વગેરે સંસ્થાઓમાં સક્રીય ભાગ લઈ, સમયનો ભાગ તથા દ્રવ્ય સહાય દ્વારા સ સ્થાએને પ્રતિભાશાળી બનાવવા નોંધપાત્ર ફાળે આગે છે. પુણ્ય મેગે પ્રાપ્ત સંપત્તિને સદવ્યય, અનેક સંસ્થાઓ જેમાં મલાડસ'ધને £૪ દેવચંદ નેણશીભાઇ સંઘવી હાલ, 2 દશા તાલુકા સમાજની “ સંધવી દેવચંદ નેણશીભાઈ મેડીકલ રાહત યોજના' '' મહાવીર કલીનીકની “ મંગળાગૌરી મુલચંદ સંઘવી દંત વિભાગ કાંદાવાડી છે 4 કલિનીક, છાત્રાલય મુખ્યત્વે રહેલ છે. | “ મુંદ્રામાં રત્ન કણીકા” જેમ શોભે તેમ, અ. સૌ. મંગળાગૌરી આપની દરેક શુભ પ્રવૃતિઓમાં એતપ્રેત બની ઉત્સાહ પ્રેરણા આપી આદર્શ ગૃહીણી તરીકે આપની પ્રતિભાને વધુ ઉજ્જવળતા અપેલ છે. આપના પુત્રો, આપની પુત્રીએ,. કિતી કુમાર સંઘવી, મનોજકુમાર સંઘવી અ, સૌ. સેજલ(ચંદ્રીકા) મહેતા, અ, સૌ, કિતીદા ખારા Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી રતિલાલ સુંદરજી કામદાર અ, સૌ. કાન્તાબેન રતિલાલ કામદાર જી દગીની લીલી સુકી જોયા પછી જે કાંઈ પામ્યા છે. તેના સઉ પગ કરી જે આપના પાસેથી મેળવ્યું છે તેને અપર્ણ કરી આપનું ઋણ અદા કરી રહયા છે. શ્રી, કલે. સ્થા. જૈન યુવકમ ડળ મલાડના પ્રમુખ છે. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંધ મલાડના ઉપપ્રમુખ છે. સંધસંચાલિત લાયબ્રેરીનું નામ માટે ઉદાર દીલે દાન આપેલ છે. પોતાના ઉંબરે આવનાર વ્યક્તિ સંસ્થાના કાર્ય કર કે પછી સહધર્મ ભાઈ-બહેન હોય. દરેકને માઠે આવકાર આપી પતિ પાસે કંઈ ને કંઈ આવનારની ઝોળીમાં નખાવી સંતોષ પામનાર આ સન્નારીએ પોતાના અલગ વ્યક્તિત્વ માટે | કયારેય વિચાર્યું નથી એથીજ એમનું દામ્પત્ય જીવન હર્યું” ભર્યું અને સ તેષી છે જીવનમાં આવી ખી માટી સફળતા કઈ હોઈ શકે? Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેમચંદ્ર નાનચંદ શાહ ( નવસારી ) આપનું જીવન દાન, દયા, નિખાલસત્તા, સ ંતા પ્રત્યેની અપૂર્વ ભક્તિભાવના આદિ ગુણાતી સુવાસથી મધમધી રહ્યું છે. માતાપિતાના આદર્શ સ ́સ્કારાને આપે આપના જીવનમાં અપનાવીને આપનું જીવન ધર્મ ભાવનાથી અને ગુણેાથી ઉજ્જવળ ખનાવ્યું છે. સંપત્તિ મળવા છતાં સપતિના માહમાં નહીં ફસાતા તેના ધાર્મિક ક્ષેત્રોમાં, સ્વધી વાત્સલ્યતાના કાર્યોમાં સદઉપયોગ કરી રહ્યા છે. આપના ભાઈએ તથા કાકાએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે અને આપ પણ સૌંસારમાં રહેવા છતાં આદર્શ છત્રન જીવી રહ્યા છે. રથને સારી રીતે ચલાવવા માટે બે પૈડા સરખા જોઈએ. સાગરને સફળતાથી તરવા માટે હાડીના હલેસા પણ ખ'ને સરખા જોઈએ. તેવી રીતે આજે ધાર્મિ ક અને આધ્યાત્મિક રીતે હું જે કરી રહી છું તેમાં આપના મને સુંદર સહયોગ અને સહકાર મળેલ છે. લી અ. સૌ. કુસુમ નાચંદ શહ તથા આપના આજ્ઞાંકિત પુત્રો. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રીતમલાલ મોહનલાલ દફતરી કમે શુરા અને ધર્મે શુરા એ મુજબ કર્મની જેમજ આપે ધર્મને પણ જીવનમાં સેવ્યાં. આજીવન “ બ્રહ્મચર્ય' ''નુ વ્રત અંગીકાર કરી આપે અમને ધર્મ અને સંયમના રાહ બતાવ્યા. સાધુ સાધ્વીજીએ પ્રત્યેની આપની અપાર લાગણી તથા સામાજિક અને માનવતાના ક્ષેત્રે આપતું પ્રદાન અમને અમારા જેવાં અનેકને પ્રેરણાં રૂપ છે. પ્રમાણિકત્તા, તપ, દાન, કરકસર, સંયમ અને સચ્ચાઈના આ ઉચ્ચ સસ્કાર અમારામાં રેડયાં તેના માટે અમે આપનું ઋણ કદી નહી ચુકવી શકીએ. આ ગુણાનું જતન અને જીવનભર કરી આપવાનું ઋણ યત િચત પણ અદા કરવાની ક્રોશિષ કરીશું. આપના દાખવેલ રાહુ ઉપરથી અમે કદિ ચલિત ન થઈએ એવી વીર પ્રભુને પ્રાર્થના. . સૌ. કુસુમઐન પ્રીતમલાલ તરી દેશ પણ જે માતૃવાત્સહ્યને ઝ ંખતા હોય છે એવી માના ગુણગાન ગાવા એટલે તરણાવી સમુદ્ર તરવા. ખરેખર, મા અમારા ઉપરના તમારા અગણિત ઉપકારનુ ઋણ અમે કંઇ રીતે અા કરીશુ ? તમારા ગુણા જેવા કે કરકસર, સંયમ, સહનશીલતા વી. અમારામાં ઊંડી છાપ પડી છે. વળી સેાનામાં સુગંધ જેવું બ્રહ્મચર્ય વ્રત, જેના ખી તમે અમારામાં વાગ્યા છે. તે જરૂર વૃક્ષ થઈ પેાગરશે. ફૂલોની પથારીમાં ઉછરેલા તમે કાંટા ઉપર પણ હસતાં હસતાં ચાલી આજે અમારા માટે ફૂલેાજ પાથર્યા છે. મા તમારી મીડી છાયામાં અમે સૌ સંપથી આનંદથી જીવીએ અને કાયમ તમારી ખૂબ સેવા કરીએ તેવા આશીવાદ વીર પ્રભુ પાસે માગીએ છીએ. લી. આપને આજ્ઞા કત પરિવાર નિર્મલ - જયેશ, સૌરભ – સાનલ અંજના – ચેતના, સિદ્યાર્થી ત્થા આદિત્ય Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી ખીમબેન માલશી ગંગર અ.સૌ. કેશરબેન પ્રેમજીભાઈ ગંગર હે જનની ! મારા જીવન પર તારા જે અસીમ ઉપકારે છે તેને હું કેમ ભૂલી શકુ ? જેવી તારી મમતા હતી તેવી જ તારી સમતા હતી જેવી તારી ધર્મભાવના હતી તેવી જ તારી મંગલ કામના હતી. તારી આ ભાવનાઓને મારા અંતરતમ ભાવો વડે હું અભિવંદુ છું તારા સદાને ઋણી પુત્ર લી. તારા સદાને ઋણી પુત્ર પ્રેમજી માલશી ગંગર હૈયુ સુકોમળ અને સ્નેહભીનું દયા ભીનું | દીલ છે તમ ; દઢ સંકલ્પ સાથે કર્તવ્યનિષ્ઠા નમે તમ ગુણોને ઉર સમરું. માતૃદેવો ભવ અમારામાં સુરકા નું સિંચન કરી અમારું જીવન ઘડતર કરી આપને ઉપકારને કેમ ભૂલી શકીએ આપશ્રી સંતસેવા તેમજ ધર્મ કરણીને ધાજ લાભ લઈ રહ્યા છો. અને અમને પણ તે માર્ગે જવાની પ્રેરણા આપી રહ્યા છે. લી. આપના પરિવાર Page #33 -------------------------------------------------------------------------- ________________ ભારત કલીપ મેન્યુફેકચરીંગ કાં. ૨૦, કીચન ગાર્ડન લેન મુંબઈ ૪૦૦૨ તાર : માસ્ટ કલીપ ફોન : ૩૪ ૭૬ ૬૯ ના ભાગીદાર સ્વ. શ્રી રમણીકલાલ નારણદાસ શાહી સ્વ શ્રી જયંતિલાલ કસ્તુરચંદ શેઠ (ખાંડીવાળા) (ઝાલાળા વાળા) G) જેમણે સ્નેહ અને પ્રેમભરી કુટુંબ ભા નાથી ભરેલુ જીવન જીવીને અમને બધાને હમેશની પ્રેરણા આપી છે. તેમની સ્નેહ યાદમાં પનિ પુત્રો પુત્રવધુ, પુત્રી, ભાઈઓ અને અ યુ કુટુંબીજનો જેએએ આપમેળે મુશ્કેલીમાં આગળ વધી ભારત કલીપની સ્થાપના કરી અને સંગીન પાયા ઉપર ૨Jકી સાથે સાથે કુટુંબીઓને પણ હંમેશાં સ્નેહ સાથ અને પ્રેમની સરવાણીમાં હુંફ આપી. સ્વજને માં, મીત્રોમાં અને અનેક અજાણ્યા જણા પણ અજાતશત્રુ તરીકે પંકાઈ અચાનક ભરયુવાનીમાં મહા ભિક્રમ શુ કર્યું. તેમને હમેશની શીતલ અને પ્રવિત્ર યાદમાં માતા, પત્ની, પુત્રી એ પુત્રો, ભાઈઓ અને અન્ય કુટુંબીજનો, Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પિતાશ્રી નિહાલચંદ પૂનમચંદ મહેતા પાલનપુર નિવાસી સ્વ. ર્માતુશ્રી કેશરબેન નિહાલચંદ મહેતા પાલનપુર નિવાસી આપે અમારામાં બાળપણથી સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કરી માનવતાની મહેક મહેકાવી છે. તપ ત્યાગના સંસ્કારોનું સિંચન કરીને ધર્મને મર્મ સમજાવી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ કરી છે. તો હે માતા પિતા ? તમારા અમારા અનંત (૨) ઉપકાર છે. સહનશીલતા, ધર્મભાવના, સરચાર્દ, સરળતા જેવાં ગુણા તમારા જીવનના આદર્શો હતા. એ આદરોને અમે અપનાવી મમતાળું માતા અને પ્રેમાળ પિતાના ઋણમાંથી વર્તકચિત મુક્ત થવા પ્રયત્નશીલ બની બે એજ મનની મંગલ મનીષા. સ્વ. પિતાશ્રી પુનમચંદ બાદરમલ પરીખ, પાલનપુર નિવાસી આપના જીવનમાં સહાનુભૂતિ, સત્યતા, સમતા અને અનુકંપાના સ્ સ્કારોની સુવાસ અમારા હૈયામાં પ્રસરી છે. આપના ધર્મમય જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધગસ અ અનેરી શ્રધ્ધા પ્રગટી છે. આપની પ્રેરણા અને મૂર્તિમ ત બનાવીએ એજ અંતરની આહલેક આરજુ. લિ. આપને પરિવાર, Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્વ, ધોળીબેન ઘેલાભાઇ કટારી માતુશ્રી જડાવબેન ડાયાલાલ ગાંધી હે જનની ! મારા જીવન પર તારા જે અસીમ ઉપકારે છે તેને હું કેમ ભૂલી શકુ ? જેવી તારી મમતા હતી તેવીજ તારી સમતા હતી એવી જ તારી મંગલ કામના હતી. તારી આ ભાવના અને મારા અંતરતમ ભાવો વડે હું અભિવંદુ છું તારો સદાને ઋણી પુત્ર નાથાલાલ ઘેલાભાઈ કોઠારી તથા સમસ્ત પરિવાર. સ્વ. પ્રવિણચંદ્ર રેવાશંકર દોશી બાલ્યાવસ્થાથીજ હારામાં ધાર્મિક સંસ્કારાનું સિંચન કરનાર, વાત્સલ્યના નીરમાં નવડાવી જીવનના ઘડતરમાં, દિલની દીલાવરતા અર્પનાર માતાના માંગલિક આશિર્વાદ વરસતા રહે એવી ઈચ્છાને ઈરછુક, આપને પુત્ર છોટાલાલ ડાહ્યાલાલ ગાંધી તેમજ સમસ્ત પરિવાર કુલ ગયુ ફોરમ રહી ગઈ ?” ભરયુવાન વયમાં એકાએક તમે અમને છોડીને ચાલ્યા ગયા, પરંતુ તમારા મીઠા સ્મરણો તમારા પ્રેમાળ અને હસમુખા સ્વભાવ અમે બધાય ભૂલી શકતા નથી. 1 લી : માતુશ્રી કસુંબાબેન રેવાશંકર દોશી અને ભાઈઓ, જયંતીલાલ રેવાશંકર દોશી તથા ચંદુલાલ રેવાશ કર દોશી, (મલાડ ) Page #36 -------------------------------------------------------------------------- ________________ નાજી ના બતભાઈ ખતરા આણ દ વોરા, ગામ : પત્રીકરછ હાલ મલાડ સ્વ. રામજીભાઇ નાગશીભાઈ ભિડીયા (ગામ : કચ છગુ દાલા હાલ મલાડ) અમારા પૂ. પિતાશ્રીની સંવત ૨૦૦૪ના જન્મ તા. ૨૪-૩-૧૯૧૭ દેહવિલય ૧૫-૧-૧૯૭૭ બેસતા વરસે છત્રછાયા ગુમાવ્યા પછી આપે - જેમનામાં ધર્મના સંસકારા સાથે સરળતાનો સુંદર આપની જવાબદારી અદા કરી અમને સુસંસકારો સુમેળ હતા.મલાડસંઘના મંત્રી તેમજ સક્રીય કાર્યકર આપ્યા છે. આપને છેલ્લા પંદર વર્ષથી ધર્મનો તરીકે તેઓની સેવા નોંધ પાત્ર છે. પુણ્યને યોગે રંગ લાગ્યા છે. ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પ્રાપ્ત થયેલ લક્ષ્મીને સદવ્યય કરો એવી હંમેશા તમારી સેવા કરવામાંથી અમને ચલિત ન કરે. ભ વના સેવતા. એજ પ્રેરણા અને માર્ગદર્શન લી. રતનશી ખેતશી વીરા અમારા જીવનમાં આપવા બદલ આપના ઋણી છીએ અને પરિવાર, આપના ધર્મપત્ની ગ. સ્વ. મીઠાબાઈ, પુત્રો, - (બ બુભાઈ) રતીલાલ, હરખચંદ, તથા પરિવાર દેહ વિલય : સંવત ૨૦ ૧૩ વદ શુક્રવાર સ્વ. રતિલાલ હરખચંદ ખારા તા. ૨૬-૧૨–૧૯૫૬ આપે અમારા જીવનમાં જે ધાર્મિક સંસ્કારાને બીજવાવી જીવનને સદાચાર અને સંસ્કારીતાના પવિત્ર પંથે વાળવી પ્રેરણાંના પવિત્ર પાણીનું સિં યન કરેલ તેના ફળ સ્વરૂપે અમારા જીવનમાં આજે ધર્મશ્રદ્ધા, સમાજસેવા તથા સતસેવાના સુમન ખીલ્યા તે ઉપકારનો બદલો વાળવા અમે સર્મથ નથી. છતાંય યતકિંગત | મુક્ત થવા માટે શ્રી સૌ દશ તા સ્થા. જૈન સમાજ સંચાલિત ‘“વાસાવડ નિવાસી સ્વ. રતીલાલ હરખચંદ ખારા સહાયક યોજના '' દ્વારા તેમજ ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે સંપત્તિના સદ્વ્યય કરી આપે આપેલ પ્રેરણાને મૂર્ત સ્વરૂપ આપવા નમ્ર પ્રયાસ કરીએ છીએ. અમે છીએ આપના ધર્મપત્ની સમસ્તબેન ખારા પુત્રો : રમણલાલ, યુસંવત, શૈલેષ તથા પરિવાર, Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી સ ંતાબેન વણા શી ગાડા પૂજ્ય માતુશ્રી, આપે . અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારનું સિ ંચન કર્યું તેમજ અમાને એ જ સસ્કારીએ ધર્મ કાર્યો તેમજ સતકાર્યો કરવાની પ્રેરણા આપેલ છે. આપ પૂજ્ય સત સતીશ્રીએના દર્શન કરી . તેઓના સતસ ંગના અનુપમ લાભ લઇ રહ્યા છે અને લક્ષ્મીના સયુ સન્માર્ગે કરી રહ્યા છે! જે કાર્ય અમેાને પણ તેજ માર્ગે જવા પ્રેરણા આપી રહ્યું છે. લી. આપના પરિવાર થાનગઢ નિવાસી સ્વ. શાંતાબેન પીતાંબરદાસ દાશી જન્મઃ ૧૬-૮-૧૫ અવસાન : ૨૮-૭-૬૯ શ્રી પાનાચંદ્રભાઇ ડુંગરશીભાઇ તુરખીયા તેઓશ્રી સાહસેાદાગર, ઉદારચરિત અને દાનેશ્વરી છે. અનેક ધાર્મિક કે સામાજીક, શૈક્ષણિક કે વૈદકીય, સસ્થાઓને નવપલ્લિત કરેલ છે. ઝાલાવાડી સભા, શ ખેશ્વર ભેાજનશાળા અંધેરી કલીનીક દશા શ્રીમાળી ભેાજનાલય, માટુંગા જૈન કેળવણી મંડળ જીવદયા મંડળ, સુરેન્દ્રનગર પાષધ શાળા જોરાવરનગરમાં શાળા, સુરત હેાસ્પીટલ વગેરે સાંસ્થાએ તેની સાક્ષી પુરે છે. અમારા સ્વ. પૂ. માતુશ્રી જેએશ્રીના ધમ તેમજ સંસાર જીવન જીવવાના આદર્શ અમે સૌ સ્વજને માટે પ્રેરણા સ્ત્રોત સમેા હતા. એવા સહુદી માનુશ્રીના આત્માને અમે ચીર શક્તિ પ્રાથી એ છીએ. આપના બાળકા. મહેન્દ્ર—બીપીન --~હીતેન્દ્ર તથા અ.સૌ. વર્ષા, અ.સૌ. હંસા. અ. સૌ. વ્હેન ભારતી સંત ચરણ રજ પીતાંમ્બરદાસ ત્થા કુટુ બીજને Page #38 -------------------------------------------------------------------------- ________________ ખંભાત નિવાસી વાડીલાલ ફૂલચંદભાઇ પટેલ (ઝવેરી) ખંભાત નિવાસી ચીમનલાલ છોટાલાલ કાપડીયા (ઝવેરી. જેઓએ નાની ઉંમરમાં જવેરાતના ધંધા માં ઝંપલાવી વ્યાપારી ક્ષેત્રે સારી નામના પ્રાપ્ત કરી છે તેમજ સંત સતીશ્રી એની સેવા અને ધ પ પ્રત્યેની અડગ શ્રદ્ધાથો ખંભાત સુધમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરેલ છે. શ્રી પ્રાણલાલ મનસુખલાલ મહેતા (ગ,મ : બાલ ભા હાલ : મલાડ) તેઓશ્રીને ઝવેરાતને વ્યવસાય છે તેમજ ખંભાત સંધની ૧૦ વર્ષ સુધી સક્રિય સેવા કરેલ છે તેમજ ખંભાત સંધની પ્રમુખ તરીકે રહીને પણ સારી સેવા બજાવેલ હતી. તેમજ સંતસતીશ્રીઓની સેવા કરવાનો તેમજ તેઓને પ્રત્યે આદર ભાવએ તેઓની વિશિષ્ઠતા છે. હજુ પણ ખંભાત સંધના સક્રીય કાર્યકર તરીકે સેવા બજાવી રહેલ છે. ખૂબ જ નાની વયે આપે આફીકા તેમજ પરદેશ જઈ સાહસિક વૃત્તિથી વેપારક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ, મલાડમાં ધાર્મિકક્ષેત્રે મલાડ સ્થા. જૈનસંધના કમિટી સભ્ય તરીકે રહી વર્ષો થી સેવાઓ આપેલ છે જેમાં આયંબીલ ખાતામાં અનુપમ સેવા આપેલ છે. સામાજીકક્ષેત્રે શ્રી સૌરાષ્ટ્ર દશા તા, સ્થા. સમાજના પ્રમુખ સ્થાને રહી સમાજની પ્રગતિમાં નોંધપાત્ર ફાળો આપેલ છે. કુટુંબ વાત્સલ્યતા ભાવ, કોઈપણનું શક્તિ અનુસાર કાંઇક કરી છુટવું એવી સદભાવના આપ નામાં હરહ મેશ જાગૃત રહેલ છે. આવા સદગુણાથી પ્રેરણા અને માર્ગદર્શન અને આપના તરફથી સતત મળતા રહે છે. અમે આપના ઋણી છીએ પુત્રેા. મગનલાલુભાઈ, ચીમનલાલભાઈ, પુત્રવધુએ તથા પરિવાર Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્વ. સ જય દાલાપભાઈ માટલાયા ર, નવાનવા ૪ રાજાલાલ રાહુ સુરેન્દ્રનગર નિ.સી અમેરીકામાં મોટરકાર એકસીડન્ટ થતા, આત્મીક કાર્ય સાધવામાં જેમણે સહજામ સ્વરૂપ પરમ ગુરૂ ” નું સતત રટણ કરી દેહ ત્યાગ કર્યો જમ દેહ વિલય મુંબઈ ૨૧-૯-૧૯૫૩ સાન્ટામેનીકા કેલીફોરની આ (અમેરીકા) તા. ૭-૧-૧૯૭૯ સ્વ. કંચનબેન અમુલખ ગાંધી (લી બડી) ફુલ ગયું અને ફોરમ રહી ગઈ ” યુવાનવયે અકસ્માતક અને અકાળ અવાસન થયેલ. આપને સરળ અને મળતાવડા સ્વભાવ, હરહમેશ અમારી સ્મૃતિ કાયમ યાદ આવે છે અને તમેએ ફેલાવેલી સુવાસ હજ મધમધી રહેલ છે. અમે છીએ આપના, રમેશચંદ્ર વાડીલાલ શાહ તથા કુટુંબીજનો ( વીલેપાર્લા-મું બઈ ) - શ્રી ખંભાત સંપ્રદાયના શ્રીજૈન શાશનના સિતારા બા. બ્ર, ૫, પૂ. શ્રી શારદાબાઇ મહાસતીજીની સુશિષ્યા બા. બ્ર. ૫. પૂ. શ્રી શોભના બાઈ મહાસતીજીને સંસારી માતુશ્રી : – સુસંસ્કારી, સદાચારી, ચારિત્રશીલ, માતુશ્રી આપે અમાને નાનપણમાંથી જ ધર્મ ભાવના, સત્ય, દયા. દાન, સરળતા, શુભનિષ્ઠ1. વિ. જે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું છે. તેને અમો આયર - માં મૂકી આપનું ઋણ અદા કરી જીવનમાં સંતોષ અનુભવિએ છીએ, લી. આપને ભવોભવના ઋણી પરિવાર દ : રજનીકાન્ત, સૂર્યકાન્ત, પ્રવિકાન્ત, તથા ચંદ્રકાન્ત જન્મ સ, ૧૯૭૭ | મરણ સ, ૨૦૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાદેવી ભવરલાલ ડાબા (ગામ સારનનિવાસી હાલ મલાડુ સ્વ, જયાલક્ષ્મીબેન ડાહ્યાલાલ દફતરી હાલ : મલાડ મેરખી નિવાસી નર કી જેઓ તરફથી મલાડ સ્થા. જૈનસંધને આસોમાસની નવપદ આંબીલની એાળી ઉપર નામકરણ અંગે રૂા. ૧૧૦૦૧, તેમના પૂ, સાસુ શ્રી પેપીબેન પૃથ્વીરાજ ધુલચંદ ડાગાનું શુભનામ આપી તેમના પ્રત્યેના પૂજ્યભાવ પ્રગટ કરી, કર્મ નિર્જરાની ચેજનાને સુંદર સહગ, મળેલ છે. | ખરેખર તેઓ, ધર્મ પ્રત્યે શ્રધ્ધાવાન, કુટુંબ વાત્સલ્ય ભાવનાવાળા તેમજ આદર્શ ગ્રહણી છે. સ્વર્ગવાસ તા, ૨-૨-૭૩ સેવાભાવી વાત્સલ્ય મૂતિ–દયાળું પૂ. માતુશ્રી આપ અમારા 90 વનમાં ધમ સેવા તથા સંસ્કારનું સિંચન કરી અને સાધુ સાધ્વીઓની સેવા તથા ૬ નતી જે પ્રેરણા આપેલ છે. તે માટે અમે આપના જન્મોજન્મના ઋણી છીએ આપને કે ટી કોટી વંદન ! લી જશવંત ડાહ્યાલાલ દફતરી | નીતા. જે. દફતરી બકુલેશ જે. દફતરી અ. સૌ. મધુબેન, પૂષ્પલતા, વિનોદીની સ્વ, ઉજમમા લીલાધર ઠાકરસી લાખાણી લાલાવાળા તેઓ સેવાભાવી કુટુંબ ભાવનાવાળા મિલનસાર માયાળુ આનંદી સ્વભાવના હતા. તે શ્રી નાગરદાસ લીલાધર લાખા Sી મલાડવાળા, શ્રી ધીરજલાલ લીલાધર લાખાણી મદ્રાસવાળા શ્રી વિનોદરાય લીલ ધર લાખાણી ઘાટકોપરવાળા ના માતુશ્રી. તેઓ દેહરૂપી અત્યારે અમારી સાથે નથી પણ તેઓ ની સુવાસ અને શ્રદ્ધા કાયમ અમારી સાથે છે. તેઓને અમારા દરેકના વંદન. Page #41 -------------------------------------------------------------------------- ________________ માતુશ્રી સમજુબેન અમરચંદ સાત નાગલપુર (મલાડ) માતુશ્રી અચરતબેન વીરજીભાઈ ઝાટકીયા સંસ્કારી સદાચારી અને ચારિત્ર્યશીલ માતા સૌ શિક્ષકનું કામ કરે છે. આપે અને ધર્મ ધ્યાન અને તપ ત્યાગના માર્ગનું સિંચન કર્યું છે. તેને અમે આચરણમાં મુકી જીવનમાં સંતોષ અનુભવીએ છીએ. | લી, આ૫ના આજ્ઞાકિત પુત્રો. સાત અનેપચંદ અમરચંદ સાત મલકચંદ અમરચંદ સલત વિનયચંદ અમરચદં’ સલત પરમાણુદ અમરચંદ સ્વ, ગીરધરલાલ પ્રેમજીભાઈ ઝાટકી ધર્મ પ્રત્યે અણુ શ્રધ્ધા, કુટું બપ્રેમ, અને મિલનસાર સ્વભાવ, ના આપના સંસ્કારથી આપ અમારા જીવનને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહેલ છે. લી આપના પરીવાર સ્વ. શ્રી ગીરધરલાલ પ્રેમજી ઝાટકીયા. સ્વર્ગવાસ તા. ૭-૮-૧૯૭૫ જેમનાં મુખપર સદાયે પ્રસન્નતા પ્રસરી રહેતી ગરીબો પ્રત્યે જેમનાં દિલમાં અથાગ કરૂણા ભરી હતી. પોતાનાં સંતાનોનાં સંસ્કાર પ્રત્યે જેમની પુરી જાગૃતિ હતી અને એજ જાગૃતિને કારણે આજે અમે જે છે કે તે બની શક્યા આવા પરમ ઉપકારી પૂજ્ય તે બની શકયાં આવા પરમ ઉપકારી પૂજ્ય પિતાજીને અમારા કોટી કોટી વંદન હો. આપના પુત્રો. Page #42 -------------------------------------------------------------------------- ________________ માતુશ્રી માણેકબેન ગોવીદજી લાડીયા માતુ થી બાલુબેન રતિલાલ મલકચંદ શાહ (મુળીવાળા) માતૃ સ્નેહ વ સંહય અને પ્રેમનું ઝરણું છે. કડવું પીને અમૃત વલ.વનાર છે. સાનુકુળ અથ વાં પ્ર િનફુ સ થે ગમાં ધા રાખી, અમારામાં જ્ઞાન, દાન, ધર્મ નીતિ, નિષ્કામ, નિઃસ્વાર્થ સેવાના સરકારે સિંચી તપ ત્યાગને માર્ગ બતાવી અમારુ જે ચારિત્ર ધડતર કરી રહ્યા છે તેવા આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન.. | લી. નગીનદાસ ગોવીંદજી લાઠીય, પ્રતાપરાય ગોવીંદજી લાડીયા સ્વ, માતુશ્રી વીમળાબેન નંદલાલ કે ઠારી | (ભૃગુપુર નિવાસી) પૂજય માતુશ્રી, | આપ કમ શા દયા, દાન અને ઉગ્ર તપ કરો છો અને અમારા જીવનમાં સત્ય, નીતિ, અને સદાચારનું' સિ ચન કરી રહ્યા છે જેથી (૭ કામ અને નિઃસ્વાર્થ ભાવે યથાશક્તિ અને સતકર્મો ક | શકીએ છીએ. તે બદલ અમો આપના 'ગો છીએ, લી. આપના પુ. * સીકલાલ રતીલાલ શાડ (હાલ મલાડ) શશીકાંત રતિલાલ શહ (વા તે U.S.A.) “ તું કે ૧ી હતી ને 'કેલી નડી' મા, મને સાંભરે નહીં', ' તારા સ્નેહના અમૃત બિંદુએનું પાન કર્યું ન કર્યું. ત્યાં તો તે પ્રભુન ચરણને પ્યારું ગણ્યું અને અમે તારાં લાડકોડથી વચત રહ્યા, “ શારદા સુવાસ ” જેવાં ઉત્તમ સાહિત્ય પ્રકાશકમાં યત કિ મત અર્પણ કરી તારું ઋણ અદા કરવા તત્પર, તારા પુત્રે. જયંતિલાલ પ્રતાપરાય સુરેશચંદ્ર, Page #43 -------------------------------------------------------------------------- ________________ ડો. નંદલાલ વી, સુચક શ્રી હરજીવનદાસ ભગવાનજી ધોળકીયા ધર્મના સંસ્કાર સાથે સ્વભાવની સરળતા અને નીખાલસતાને સુંદર સુમેળ થયેલ છે. સંત સેવા પ્રત્યે ખુબ આદર ધરાવે છે સહજ ઉદારત થી લક્ષ્મીનો સદુય કરે છે. મવડની અનેક ધાર્મિક, સામાજીક તથા શૈક્ષણીક, વૈદકીય સંસ્થાઓમાં એખરાનું સ્થાન ધરાવે છે. સતસતીશ્રીઓની સારવાર નિશુટુંક કરવા હું મેશા તત્પર રહે છે. આપના ધર્મમય જીવને અમારામાં ધર્મ પ્રત્યે અનેરી શ્રધ્ધા પ્રેરી સર્વ પ્રત્યે સમભાવ, મમતા, અમિદષ્ટિ ધરાવનાર, ધર્મ પરાયણ, કુટુંબમાં ઉચ્ચ સંસકાર સાથે ધાર્મિક સિંચન કરનાર આ૫ દીર્ધાયુ બની અમોને સત્કાર્યો કરવા હમેશા પ્રેરણા આપતા રહો એજ અભ્યર્થના લી. આપના પુત્ર નરભેરામ, ધીરજલાલ મનસુખલાલ, શાંતિલાલ ત્યા પૌત્ર અને પુત્રવધુ એ વૃજલાલ સાકળચંદ કોઠારી સાદાઈ, સરળતા તેમજ ધર્મમય જીવનથી સદાય આત્માને જાગૃત રાખી જીવન વ્યતીત કરે છે. તમારા જીવનમાંથી હમેશાં અમને શુભ પ્રેરણા મળતી રહે તેવા આશીષ માંગીએ છીએ. લી. રસીકલાલ વૃજલાલ કોઠારી તથા સમસ્ત પરિવાર Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વ. હીરાલાલ નરશીદાસ શા છે સ્વ. જેચંદભાઈ સાંકળચંદ શાહ સ્વ તા. ૫-૭-૭૨ વઢવાણ શહેર નિવાસી હાલ મલાડ સ્વ. હીરાલાલ નરસીદાસ શાહના સ્મરણાર્થે , શ્રી ખીમચંદભાઇ, જયંતી ભાઈ, પ્રતાપભાઈ, ભોગીભાઈ, Oા પ્રવિણભાઈ. | સ્વ. તા. ૧-૮-૬૯ . રાજયરાડી નિવાસી હાલ મલાડ સ્વ. જેચંદભાઈ સાકળચંદ શાહના સ્મરણાર્થે હા. તેમના સુપુત્રો સૌભાગ્ય ચંદભાઈ, પ્રતાપરાય તથા ધીરજલાલ, સ્વ, નાગદાસ માણેકલાલ તલસાણીયા (વીરમગામ વાળા ) અને અમે ‘ જે કાંઈ છીએ ” તે આપના જ સીંચેલા, ધર્મશ્રદ્ધા, સેવા, અને કુટુંબવાત્સલ્ય ભાવના ના સંસ્કારેનું જ ફળ છે અને શાશનદેવ પાસે એજ પ્રાર્થના કે આપના માર્ગદર્શન પ્રત્યેક અમે હમેશા સતત જાગૃત રહીએ, એજ આપના સુપુત્રો લી. અમુલખભાઈ, કાંતિભાઈ, જયંતિભાઈ, પ્રવિણભાઈ તથા કુટુંબીજનો. Page #45 -------------------------------------------------------------------------- ________________ ગ. સ્વ પાનમાઇ ગેાસરભાઇ છેડા, (કચ્છ કુંદરોડી નિવાસી) માનવજીવન વાર વાર મળતુ નથી માટે જીવનમાં જે કંઈ પળ મળી છે તેના આત્મા સદઉપયોગ કરી જીવન જીવવુ જોઈએ એવુ આપે માન્યુ અને તેવું આયરણુ કરી અમારામાં તે સ ંસ્કાર બીજ વાવ્યા અને ધર્મા ભિમુખ બનાવ્યા એનુ ઋણ વાળવાના આકાંક્ષી. લી. આપના પુત્ર હરિલાલ તથા સમસ્ત પરિવારના કોટી કોટી વંદન ગ. સ્વ. નાનમાઇ કેશવજી ગાલા (ગામ: કચ્છ સમા ધેાધા હાલ મલાડ) શાહે વીજધાર હીરાભાઈ છેડા આપનામાં રહેલ, સરળ સ્વભાવ, કુટુ બ પ્રત્યે કરી છૂટવાની ભાવના, તેમજ ધર્મ પ્રત્યે અશ્રધ્ધાના સીંચેલા સંસ્કારા અમારા જીવનને પ્રકાશમય બનાવેલ છે જેથી જવનભર આપના સ્વણી છીએ. લી. આપના સુપુત્રો. શા. ગાંગજી ઉરે મીઠુભાઈ વીજપાર શા. જેઠાલાલ ઉર્ફે કાકુભાઇ વીજપાર તથા સમસ્ત પરિવાર અમારા જીવનમાં આપે ધર્મ ના સ ંસ્કારનું સીંચન કરી, અમેાને પ્રેરણા આપી અમારા જીવનના દરેક કાર્યમાં યોગ્ય માર્ગદર્શન આપી તેમજ જીવનને ઉજ્જવળ બનાવવા હરહમેશ રહ્યા છે તેથી અમે આપના ઋણી છીએ. લી. આપના પુત્ર, પુત્રવધુએ તથા પરિવાર Page #46 -------------------------------------------------------------------------- ________________ અ.સૌ. ચંપાબેન રતિલાલ તુરખીયા | (સુદામડા પાળા) અ, સૌ. લાભુબેન ગીરધરલાલ તુરખીયા (સુદામડાવાળા) -: માતૃદેવો ભવ :પૂજ્ય માતુશ્રી આપે આપના સર્વે સંતાનમાં ધાર્મિક સંસ્કારનું' જે સિચન કર્યું તેજ સંસકારો અમોને જીવન ઘડતરમાં ઉપયોગી નીવડયા છે. આપે અમારા જીવનબાગને સદગુણારૂપી સુવાસથી મધમધતે બનાવે છે અને એજ સ સ્કાર અને ધર્મકાર્યો અને સતકાર્યો કરવાની પ્રેરણા આપે છે. આપ સંત સતીજીએાના દર્શન તેએ.ના સતસંગનો લાભ લઈ રહયા છે અને મળેલી લમીને સદવ્યય કરી રહ્યા છે અને અમાને પણ એજ માર્ગે દોરી રહ્યા છે. લી. ઇ-દુલાલ રતીલાલ શાહ પુત્રવધુએ તથા અન્ય ભ ઈહના, પૂજ્ય માતુશ્રી, આપશ્રીએ બાળપણથી જ સુસંસ્કારોનું સિંચન કરેલ છે અને સદાચાર અને પ્રમાણીકતાના પાઠ ભણાવેલ છે, તેજ સંસકારોને ધ્યાનમાં રાખીને અમે અમારું જીવન ઘડતર કરી રહ્યા છે અને જીવનના કોઈપણ ક્ષેત્રે અમારી પ્રગતિ થઈ હોય તો તે આ૫ના ઉત્તમ સંસકારનું જ ફળ છે. આપશ્રી સ ત સેવાના ધણા જ લાભ લઈ રહ્યા છે અને લક્ષ્મીને સવ્યય કરી રહ્યા છે અને અમોને પણ તેજ માર્ગે જવાની પ્રેરણા લી. આપના પરિવાર જગદીશ, જનક, તથા પુત્રવધુએ અને બાળકો સ્વ. કેશવલાલ ચતુરભાઈ વેરા (ચુડાવાળા) ભૂલો ભલે બીજુ બધુ મા, બાપને ભૂલશો નહી" ધન ખરચતા મળશે બધુ માતા પિતા મળશે નહીં. “ શારદા સુવાસ ’’ના પ્રવચને અમારામાં કુટુંબ ભાવના તેમજ અન્યના દુઃખમાં સહભાગી થવાની પ્રેરણા આપે. આ૫ના પુત્રો, 'મનહર, રમણ, જયંત, પ્રવિણ, રમેશ, અશાક, સમસ્ત પરિવાર, Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્વ. છગનલાલ તારાચંદ કોઠારી (હાલ મલાડ) આપે અમારા જીવનમાં જ્ઞાન, ચારિત્ર, તપના ખુબ સંસકાર આપ્યા તે બદલ અમે આપના ખરેખર જ ઋણી છે. અમે આપના જ દિનેશ-ઈલા જીતેન્દ્ર-શીલા પ્રકાશ-અરૂણા - માતુશ્રી મુળીબેના પાસુભાઇ દેઢીયા પૂજ્ય માતુશ્રી આપે અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું તેમજ અમને એ જ સંસ્કારએ ધર્મ કાર્યો તેમજ સતકાર્યો કરવાની પ્રેરણા આપેલ છે. આપ પૂજ્ય સંત સતીશ્રીઓના દર્શન કરી તેએ.ના સતસંગને અનુપમ લાભ લઈ રહ્યા છે અને લક્ષ્મીને સદ્વ્યય સન્માર્ગે કરી રહયા છે. જે કાર્ય અમને પણ તેજ માગે જવા પ્રેરણા આપી રહ્યું છે. લી. આપના પરિવાર શ્રીમતી તારાબેન મફતલાલ ઝવેરી | જીવન ઘડતરનો પાયો માતા છે. સંસ્કારી સદાચારી અને ચરિત્રશીલ માતા પોતાના સંતાને ના જીવનમાં સંસ્કારોનું સિંચન કરી જીવન બાગને હરીયાળા બનાવી શકે છે, તેમ આપ પણ બોલ્યાવસ્થામાં અમારામાં ધર્મ ભાવના, સચ્ચાઈ, શુભ નિષ્ઠા, દયા અને દાનના સંસ્કારોનું સિંચન કર્યું. અમારું ચણતર ગયુતર અને ઘડતર આપને જ આભારી છે. હે માતા ! અમે તમારા ઉપકાના બદલે વાળી શકીએ તેમ નથી. તમારા ભાભવ ઋણી છીએ. માતૃદેવો ભવ: લી. આપના પુત્ર કૃષ્ણકાંત તથા જગદીશ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી શરદ ]/ મૈયાને કોરો કોરો વાન મહાન વિભૂતિ શબ્દ ગુરૂણી, અદ્ભુત છે. જેમની વાણી દેશવિદેશમાં સુવાસ પ્રસરી ઘણી `વિનય' છે ભવોભવનો ઋણી. માનવજીવનમાં સંતનો સમાગમ પ્રાપ્ત થવો તે નૅક અત્યંત મહત્ત્વની ચીજ છે. જો માતાપિતા પૉતાના સંતાનોના જીવનનું ઘડતર સારું ઘડે તો સંતાનોનું જીવન સુસંસ્કારી ને પવિત્ર બને છે. શિક્ષક સારા મળેતો બાળકના જીવનમાં - વિકાસ સારો થાય છે. શેઠ સાચા મળે તો નૉ સંપત્તિવાન - (સમૃધ્દ) બને છે. બગીચાનો માળી પશ્રિમી હોય તૉ બગીચો નવ પલ્લવિત, હરિયાળો અને સુગંધથી મઘમઘતોં બને છે. તેમ અમારા વે૨ાન વન જેવા જીવનને સવ્ય, સદાચાર, સંસ્કાર અને ધર્મની રત્નથી મહેંકતું ઉપવન બનાવનાર હોય તો આ ક્લીકાળ માં સાક્ષાત સરસ્વતીદેવી સમાન શારદામૈયા છે. એમના સમાગમે ૪. મારા જીવનમાં દાન,ધર્મ,શ્રધ્ધા વિગેરે સદગુણો પ્રાપ્ત થયા છે. હું એમનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. હું તેમના ઋણથી મુક્ત થઈ શકું તેમ નથી. તું. વિનુ નિલા· મિલન · મયુરી વિપુલ· રાજુલ · . ચીંચ પૉક્લી, મુંબઈ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ખંભાત સંપ્રદાયના જૈન શાસનના સિતારા બા. ભ્ર, પૂ. શ્રી શારદાબાઈ - મહાસતીજીના સંસારી માતુશ્રી સંસ્કારી, સદાચારી અને ચારિત્રશીલ માતા સે શિક્ષકોનું કામ કરે છે. આ પે અમોને બાલ્યાવસ્થામાં ધર્મભાવના, સચાઈ શુભનિષ્ઠા, દયા, દાન અને સરળતાના જે સંસકારોનું સિંચન કર્યું છે તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ યતકિચિત અદા કરી જીવનમાં સંતોષ અનુભવીએ છીએ. લિ. આપના ભવભવના ઋણી આજ્ઞાંકિત પુત્રો નટવરલાલ અ. સૌ. નારંગીબહેન પ્રાણલાલ અ. સૌ. ઇન્દીરાબહેન સ્વ, સકરીબહેન વાડીલાલ શાહ (સાણદ ) ગ, સ્વ, ભાનુબેન ખેતશી ગડા તેઓ ગામ કચ્છ ખારાઈના વતની છે હાલ ભચાઉ. કરછમાં રહે છે તેઓ સ્વ. શ્રી ગડા ખેતશી રતનશીના ધર્મ પતના છે તેઓ નિરાભીમાની તેમજ શાંત સ્વભાવના છે. પોતાના સ્વ. પતિની સ્મૃતીમાં શ્રી કરસન લધુભાઈ નીસર દાદર ઉપાશ્રયમાં શ્રી ગડા ખેતશી રતનશીનું નામ જૈનશાળા સાથે જોડાયેલ છે. સ્વ. ખેતશી રતનશી ગડ'નું તા. ૧૫-૭ ૭૫ના રોજ અવસાન થયેલા છે. ગં. સ્વ. ભાનુબેન ઉદાર દીલના હોઇ, ધાર્મિક પ્રસ ગેએ સારી રકમ વાપરે છે. તેમના પરિવારમાં પાંચ પુત્રો છે. તેઓ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં સારો રસ દેખાડે છે. તેમજ તે એ દાદર બી.બી. રાનડે રોડ ઉપર “રાષ્ટ્ર સેવા ટોસ '' ના નામે રેડીમેડની દુકાન ચલાવે છે. ઉદાર દીલના હાઈ ધર્મ પ્રસંગે સારી રકમ વાપરે છે, Page #50 -------------------------------------------------------------------------- ________________ નમ્ર નિવેદન - અમારા ક્ષેત્રના મહાપુણ્યના યોગે ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ સિધ્ધાંત મહેદધિ બા. બં, પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા પ્રખર વ્યાખ્યાતા, જૈન શાસનના - ઝળહળતા સિતારા, શાસનરત્ન, મહાવિદુષી બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસંતીજી આદિ ઠાણું . -૧૧નું મંગલ ચાતુર્માસ અમારા શ્રી સંઘની જુની સતત માંગણી સં. ૨૦૩૪માં પ્રાપ્ત થતા જ મલાડ સંઘના ધર્મપ્રેમી ભાઈ-બહેનના હૈયા પરમ હર્ષથી પુલકિત બની ગયા. પૂજ્ય શારદાબાઈ - મહાસતીજી જૈન સમાજના ખ્યાતનામ સતીશ્રીઓ અને વિશિષ્ટ પ્રવચનકારમાંથી એક અને અપ્રતિમ છે. તેમનું પિતાનું મૌલિક ચિંતન અને આધ્યાત્મિક વાંચન ગહન છે. તેમની ભાષા શૈલી લાલિત્યપૂર્ણ. માધુર્યગુણ સંયુક્ત પરિષ્કૃત છે. તેમના ભાવમાં ગાંભીર્ય ઉંડાણુ અને તલસ્પર્શી અવગાહના પણ છે, તેથીજ તેમના પ્રવચનો સાંભળવાનો સુયોગ અને અવસર એટલે જીવનને અણમોલ (હાવો એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી. આજ સુધીમાં મુંબઈ તથા સૌરાષ્ટ્રના ચાતુર્માસ દરમ્યાનના પૂ. શારદાબાઈ મહાસતીજીના પ્રવચનોના દશ દશ દળદાર ગ્રંથે બહાર પડી ચૂક્યા છે. જે અતિ કપ્રિયતાના કારણે અપ્રાપ્ય બની ગયેલ છે. અમારાં શ્રી સંઘના અહેભાગ્યે પૂજ્ય શારદાબાઈ મહાસતીજીના અણમેલ ચાતુર્માસને લાભ મ છે. જેવી રીતે કેતકીની મીઠી એક વહેવા લાગે ત્યારે શું ભ્રમર ચૂપ બેસી શકે? આમ્રવૃક્ષ પર મંજરી આવ્યા પછી કોયલડી મૌન સેવી શકે? આકાશમાં વાદળની ઘનઘેર ઘટી છાયા પછી શું કેતકી નૃત્ય વિના રહી શકે ? અષાઢી મેઘની ગર્જના સાંભળ્યા પછી શું કેશરી નિદ્રા લઈ શકે? આમ પશુપક્ષી પણ સમય ચૂકતા નથી તે પછી મલાડ સંઘ પ્રાપ્ત થયેલ આવા સુઅવસરને ચૂકે ? હરગીઝ નહિ, તેથી મલાડ સંઘના જ્ઞાન પિપાસુ આત્માઓ મળેલી સુવર્ણ તકને કેમ જતી કરે ? તેથી બહુજનહિતાય, બહુજન સુખાય એ પંક્તિ અનુસાર મલાડ સંઘને આંગણે મંગલ ચાતુર્માસના ધાર્મિક દિવસોમાં ય શ્રી શારદાબાઈ મહાસતીજીના સ્વમુખેથી ઝરતી અમીધારાને પત્રાવલીમાં ઝીલીને ગ્રંથસ્થ કરી જેને લાભ શ્રોતાજને સુધી જ મર્યાદિત ન રહેતા જૈન જૈનેતર મુમુક્ષો સુધી વિસ્તરે અને મલાડ શ્રી સંધનું ચાતુર્માસ સદૈવ યાદ સ્મૃતિમાં રહે અને સુવર્ણાક્ષરે અંકિત થાય એવી મંગલ ભાવના ઘણય મહાનુભાવમાં જાગૃત થઈ. આ મંગલ કાર્યને મૂર્ત સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. જિનવાણુના પ્રસાર દ્વારા અજ્ઞાનરૂપી પાષાણને ભેદી જીવાત્માને ધર્મનું જ્ઞાન પમાડી આત્માની મુક્તિ અર્થે તેના હદય દ્વાર ખોલવાના હેતુથી લગભગ ૧૦૦૦ પૃષ્ઠવાળું સુંદર, સુઘડ અને મજબૂત બાઈન્ડીંગવાળો અમૂલ્ય પ્રવચન ગ્રંથ તૈયાર કરવા પાછળ આજની કારમી મોંધવારીમાં સહેજે આશરે કિંમત રૂ.૨૦- થાય. પરંતુ અધિક જનસમુદાય સહેલાઈથી લાભ મેળવી શકે તેવા શુભ હેતુથી આ ગ્રંથ ફક્ત રૂ. આઠની નજીવી કિંમતે આપવું એવું નક્કી કરાયું. સાથોસાથ આ ગ્રંથની ઓછામાં ઓછી આઠ હજાર પ્રતો છપાવવી એવું પણ નક્કી કરાયું ચા ભાવ ચર્ચ નિષિ મવતિ તો જેવી શુભભાવનાઓને સંક૯પ કરવામાં આવે તેવી ભાવના અવશ્ય ફળે છે જ એ સૂત્ર અનુસાર પોતાની સંપત્તિને સદુપયોગ કરી જ્ઞાનદાનને અલભ્ય લાભ મેળવવા જૈન સમાજના દાતાઓએ દાનને સ્રિોત વહેવડાવી અમારા ભગીરથ કાર્યને સહેલુ કરી આપ્યું તેથી તેઓશ્રીએામાં કેવી ગુણાનુરાગીતા હશે અને આ ગ્રંથને મૂર્તિમંત બનાવવા તેઓને કેવા ઉચ્ચતમ અપૂર્વ ભાવો હશે તે આ ઉપરથી આપ ક૯પી શકશે, Page #51 -------------------------------------------------------------------------- ________________ Charity begins at home” ઘર આંગણેથી જ શુભ શરૂઆત થવી જોઈએ. એવા શુભાષિતને યથાર્થ રીતે પરિપૂર્ણ કરવા સૌ પ્રથમ અમારા મલાડ સંધના જ સહકાર્યકર રાજગરાડી નિવાસી ધર્મપ્રેમી, ગુણશીલ યુવાન, ઉદ્યોગપતિ શ્રી નટવરલાલ તલકચંદ શાહે પોતાના પરિવારના તેમજ કુટુંબીજનોના કોય અર્થે સ્વેચ્છાએ આવા શાસન પ્રભાવનાના શુભ કાર્યના પ્રકાશક તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રૂપિયા પંદર હજાર એક જેવી માતબર રકમ નોંધાવી, આ મંગલ કાર્યના મુખ્ય પ્રણેતા બની બીજા દાતાઓને પણ પ્રેરણા આપવા ધન્ય બન્યા. સાથોસાથ ઉદાર દિલી, દાનવીર જ્ઞાનપ્રેમી એવા શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈ જેઓએ બેરીવલી મુકામે શારદા દર્શન ગ્રંથના ઉદઘાટન પ્રસંગે જાહેરમાં મલાડ સંધના કાર્યકર્તાઓને આગામી મલાડ ચાતુર્માસના વ્યાખ્યાન વાણીના ગ્રંથને પ્રકાશિત કરવા પ્રેરણા આપેલ. સાથોસાથ દ્રવ્ય સહાયક થવા તેઓ શ્રી એ પણ રૂ. અગિયાર હજાર એક જેવી માતબર રકમ આપી આ શુભ કાર્યને વેગ આપેલ તે નોંધ પ્રસંશા પાત્ર છે. આવા પ્રવચન પ્રકાશનના દરેક ગ્રંથમાં શરૂઆતથી જ તન મન અને ધનથી સહાયક બનવા હરહંમેશા તત્પર રહેતા એવા ધર્મકોઠી દાનવીર શેઠશ્રી મણીલાલ શામજીભાઈ વીરાણી તેમજ ધર્મપ્રેમી સજ્જન શ્રી ગીરજાશંકર ખીમચંદભાઈ શેઠ તથા શ્રી છગનલાલ શામજીભાઈ વીરાણીના સુપુત્રો તેમજ વાંકાનેર નિવાસી ઉદ્યોગપતિ, શાહ સોદાગર ધર્મપ્રેમી શ્રી રસીકલાલ ન્યાલચંદ દોશી તથા હિંમતલાલ ન્યાલચંદ દોશીની બંધુબેલડી તેમજ મલાડ સંધના પ્રાણ સમાનશ્રી ઉંમરશીભાઈ ભીમજીભાઈ વીરા સંધ પ્રમુખ તથા અન્ય દેતાઓ જેઓની નામાવલી સવિસ્તૃત આ પુસ્તકમાં છાપવામાં આવેલ છે. તેઓને સધર પીઠબળ અને સહકાર બદલ ધન્યવાદ આપીએ તે અસ્થાને નહીં જ ગણાય. “યથા નામ તથા ગુણ” પંકિત અનુસાર આ ગ્રંથનું નામ આપવા અમે ખૂબ જ વિચારણું કરતા જેમ ગુલાબ અને તેની મધુર સુવાસમાં એકત્વ દેખાય છે છતાં પણ બંને ભિન્ન પણ છે. બંનેમાં અંતર પણ છે. ગુલાબ ખીલે છે, ખીલીને કરમાય છે ને એક દિવસ ખત્મ થઈ જાય છે પણ તેની સુવાસ અમર રહે છે, તેવી રીતે વ્યકિત અને વ્યકિતત્વમાં એકત્વ દેખાય છે છતાં બંને એકબીજાથી ભિન્ન છે. વ્યક્તિનું વ્યક્તિત્વ વ્યાપક, અક્ષય, અવિનાશી અને અમર છે. બીજી રીતે વ્યક્તિત્વ એ વ્યક્તિની સુવાસ છે. આ કારણે તદુપરાંત પૂજ્ય મહાસતીશ્રીઓ મુંબઈને છ વર્ષ સુધીને મુકામ પૂર્ણ કરી અનેક આત્માઓને ધર્મ લાશ આપી અનેક સંઘો ઉપર ઉપકાર કરીને ગુજરાત ભણી પ્રયાણ કરતા પહેલા મુંબઈના છેલ્લા ચાતુર્માસને મલાડ સંધને લાભ આપીને જતા હોય ત્યારે તેઓશ્રીને જે યશધ્વજ ભારતના ખૂણે ખૂણે હિલેળા મારતે ફરકી રહેલ છે. તેમાં સવિશેષ તેમના વ્યાખ્યાન વાણીની આધ્યાત્મિકતા સંસ્કૃતિ સૌરભની “સુવાસ” સર્વત્ર ફેલાય અને પૂજ્ય મહાસતીશ્રીઓની ગેરહાજરીમાં શુભ સંદેશ રૂપી સુવાસ ઘેર ઘેર પહોંચાડી શકાય એવા ઉચિત હેતુસર આ ગ્રંથનું નામ “ શારદા સુવાસ” એ ખરેખર યોગ્ય અને યથાર્થ છે જ, - સૂત્ર આગમ વિગેરે શાસ્ત્રોમાંથી ઉદગમ પામેલ વિશાળ જ્ઞાનનો પટ તેમજ ઉંડા અધ્યયન ધરાવતી પૂ. મહાસતીશ્રીની વિચારધારાઓમાંથી વહેતા પાણીનો પ્રવાહ શ્રોતાઓના કર્ણપટ પર અથડાતા મંત્રમુગ્ધ બની જાય એવા પ્રાતઃ સ્મરણીય વાત્સલ્ય વિભૂતિ, કરૂણામૂર્તિ, મહાવિદુષી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીશ્રીથી જૈન તથા જૈનેતર સમાજ સુપરિચિત છે જ, તેથી અમારે સંઘની આગ્રહ ભરી પ્રથમ મુંબઈ પધારેલ ત્યારની વર્ષો જુની વિનંતીની અનુમતિ સં - ૨૦૩૪માં મળતા અને તે ચાતુર્માસ કે જે તેઓશ્રી મુંબઈથી વિદાય થતા છેલ્લા ચાતુર્માસને લાભ મળતા અમારા સંધના ધર્મપ્રેમી Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાઈ-બહેનની વર્ષો જુની શુભ ભાવના તેમજ શુભ કામનાઓની ઈચ્છા સંતોષાતા અમારે સંધ આનંદવિભોર બની ગયે. અમારું સ્વપ્ન સિધ્ધ થતું જોઈને અમારો અંતરાત્મા ઉમંગના રંગે રંગાવા લાગ્યો. પૂ. મહાસતીશ્રીઓના આગમનની શરૂઆતથી જ વ્યાખ્યાનને હલ ખીચોખીચ શ્રોતાજનેથી ઉભરાઈ જતો. જેથી પર્યુષણ પર્વ જેવું દશ્ય ખડું થતું હતું. ચાતુર્માસ દરમ્યાનનો વિષય, વ્યાખ્યાનની શરૂઆતમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨મા અધ્યયન “મનાથ અને રામતીને અધિકારી અને પાછળથી જિનસેન રામસેન ચરિત્ર તેમની ઓજસ્વી, આત્મસ્પર્શી ખૂબ જ ભાવવાહી અને લાક્ષણિક શૈલીથી ફરમાવતા, જેથી જનસમુદાય મંત્રમુગ્ધ બની રહેતો. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં તો મલાડ સંધમાં ધર્મોત્સાહ શિખરે પહેચેલ દાન, શીયળ, તપ અને ભાવથી વાતાવરણ મઘમઘતુ ધમધમી રહેતું અને તેમની વ્યાખ્યાન વાણુંનો લાભ લેવા માટે સંધ સંચાલકોએ વ્યાખ્યાન હેલની બહાર વિશાળ ચેકમાં ખાસ બનાવેલ પ્લેટફોર્મ, નીચેને પતુભાઈ મોનાભાઈ હલ તથા પહેલે માળે દેવચંદ નેણશીભાઈ સંઘવી હાલમાં કરેલી વ્યાખ્યાનની વ્યવસ્થાથી પણ સંપૂર્ણ રીતે જનસમુદાયને સંતોષી શકાયેલ નહીં એ જ એમની વાણીને પ્રભાવ તેમજ લોક્શાહનાનો માપદંડ ગણી શકાય. મલાડ સંધના ઈતિહાસમાં અગાઉના ૨૫ વર્ષોના ચાતુર્માસમાં કદી ન થયેલ એવી અજોડ ઉગ્ર તપશ્ચર્યાઓ આ વખતે થયેલ. જેમાં મુખ્ય ૬ અને તેથી ઉપરની મોટી તપશ્ચર્યાઓનો આંક ૩૦૪ સુધી પહોંચેલ. માસખમણ અને તેથી ઉપર ૫૩ સુધીની તપશ્ચર્યા અને ઉપવાસના સિદ્ધિતપ વિગેરેને આંક ૧૬ સુધી પહોંચેલ, આ તપશ્ચર્યાના કળશ રૂપે સોનામાં સુગંધ ભળે તેમ આત્મલક્ષે બા. બ્ર. પૂ. શોભનાબાઈ મ. સ. તથા બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મ. સ. એ ૩૨ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરેલ. બા. બ. ભાવનાબાઈ મ. સાએ ૧૮ ઉપવાસ, બા.બ્ર. પૂ.સુજાતાબાઈ મ. સ. એ ૧૭ ઉપવાસ અને બા. બ્ર. પ્રફુલ્લાબાઈ મ. સ.એ ૧૦ ઉપવાસની આરાધના કરી સ્વતપ કરી બીજાઓને પ્રેરણા આપેલ હતી. તે ઉપરાંત પૂ. મહાસતીજીના બ્રહ્મચર્ય પરના સચોટ અને પ્રભાવશાળી પ્રવચનેથી પ્રભાવિત થઈને ૧૧ દંપતીઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી મલાડ સંઘને ઉજજવળ બનાવેલ. એટલું જ નહિ પણ આ વખતના હદ મુંબઈના દરેક સંઘના તપશ્ચર્યાઓના આંકને વટાવી મલાડ સંઘે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. ખરેખર આ ચાતુર્માસ મલાડના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે જ. આ બદલ અમે તેઓને ઉપકાર પ્રદર્શિત કરવાને માટે તે શકિતમાન નથી જ પરંતુ જિંદગીપર્યંત તે શું પણ ભવભવ ભૂલી શકાય તેમ નથી. હૃદયના ઉમળકાથી સમયને ભોગ આપીને પ્રેમપૂર્વક વ્યાખ્યાન વાણીને નિયમિત કાળજીપૂર્વક સંગ્રહ કરી આ ગ્રંથના પ્રકાશન કાર્યને સરળ બનાવવા બદલ નિગ્રંથિની, તત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજીને તેમજ તેમના સહકારમાં રહી જ્ઞાનપિયાસુ બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી જેઓએ સુંદર અક્ષરોથી પ્રેસ કોપી કરી આપી તે બદલ તથા અન્ય સવે મહાસતીજીએ આ કાર્યમાં સહકાર આપ્યો તે બધાના અગણિત ઉપકારને આ સ્થાને કેમ ભૂલી શકાય ? ખંભાત સંઘના સંધપતિ શ્રી મુળચંદભાઈ પુંજાભાઈ પટેલ તથા માજી પ્રમુખ શ્રી ચીમનલાલ ઇટાલાલ શાહ તથા અન્ય કાર્યકર્તા ભાઈઓએ જેઓએ હરહંમેશ અમારા સંઘના દરેક કાર્યોમાં સહકાર અને સોગ આપેલ છે તેમજ આ વખતે આ છેલ્લા ચાતુર્માસની અનુમતિ આપી અને ઉપકૃત કર્યા છે તે બદલ આભાર, તેમજ આ કાર્યને આર્થિક રીતે સહાયક થનાર સર્વે મોટા તેમજ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નાના દાતાઓ, અગાઉથી ગ્રાહક થઈ સદ્ભાવના વ્યકત કરનાર ભાઈબહેને હોમ બમ્બ ઈના સંલેને તથા પક્ષ કે અપક્ષ રીતે કઈ પણ રીતે સહકાર આપનાર સર્વ ધર્મપ્રેમી ભાઈબહેનોને કરજ લાડ શ્રી સંઘને જેટલો આભાર માનીએ તેટલે ઓછો છે. આ ગ્રંથને ખંતપૂર્વક પ્રકાશનું કાર્ય ચીવટથી કરી આપવા બદલ શ્રી નીતિનભાઈ બદાણી તેમજ પ્રેસમેનેજર તથા-સી કાર્યક બ્રાઈને આભાર કેમ ભૂલી શકાય? વાચક વર્ગને નમ્ર અપીલ, આ પુસ્તકને પાને, પાને લીટીએ લીટીએ અને શબ્દ શબ્દ માંધા મોતી મહેલ છે, સાયા ઝવેરી જ. આની સાચી. પરખ કરી શકશે. ગાગરમાં સાગરની જેમ આ પ્રસ્તામાં શાસ્ત્રોને સાર ભરેલ છે, તે નિયમિત, સમજણપૂર્વક ઉપયોગમાં લઈ હદયમાં ઉતારી ઉત્તમ સદ્દસહસા *હિત્યની ખૂબ ખૂબ સેવા કરે એજ ભાવના. ક્ષમા યાચના આ ગ્રંથમાં કોઈપણ પ્રકારની ગુટીઓ રહી જવા પામી હેય તે વાંચક વર્ગ દરગુજર કરશે અને પ્રવચનોના નિર્મિતથી આધ્યાત્મિક ઉત્ક્રાંતિની નવી દિશામાં ગતિ કરતાં થશે. એ જ આકાંક્ષા અને અભિલાષાની મંગળ ભાવના સાથે વિરમીએ છીએ. લી. નમ્ર સેવક મુલચંદ દેવચંદ સંઘવી, કર નટવરલાલ તલકચંદ શાહ નગીનદાસ ગેવિંછ લાકડીયા માનદ્ મંત્રીઓ (ખાબ, પૂ. શાદાબાઈ મહાસતીજી પ્રવચન પ્રકાશન સમિતિ, મલાડ) Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ બ્રહ્મચારી, વિદુષી પૂ. શારદાબાઇ મહાસતીજીની જીવનરેખા પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન” પવિત્ર ભારતભૂમિ એ અનેક વીરરત્નની ખાણ છે. જે ભૂમિમાં અનેક તીર્થ કરે, કેવળી ભગવંતે અને શાસનના વીરલા ને હીરલા જેવા તેજસ્વી ર થયા છે તેવા શાસન રત્નાથી આજે પણ આ ભૂમિ ઝળહળી રહી છે. તે રન્નેમાં એક છે. જૈન શાસનમાં એ સતી તરીકે રહીને જેમણે જૈન શાસનને ડંકે દેશે દેશમાં વગાડી, જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટાવી અનેક સુષુપ્ત આત્માઓની ચેતનાને જાગૃત કરી અધ્યાત્મ માર્ગે વાળ્યા છે. જેમણે દિવ્ય જીવન જીવવાની કળાને અપૂર્વ બોધપાઠ જગતને આપે છે. જેમના નામથી. આજે કઈ પણ વ્યક્તિ અજાણ નહિ હોય. એવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા. શાસનરના, મહાન વિદુષી બા.બ્ર.પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી. સંત પુરૂષને જન્મ આપનાર માતા પણ અમર બની જાય છે. તારાઓના સમૂહ પણ હજારે બાળકોને જન્મ આપનાર અનેક માતાએ હોય છે પણ સૂર્ય સમાન મહાન તેજવી યશસ્વી, શાસન રત્નને જન્મ આપનાર માતાઓ વિરલ હોય છે. આદર્શ માતાઓ જ જૈન શાસનમાં ધર્મ ધુરંધર બની શકનાર આત્માઓને જન્મ આપી શકે છે અને પિતાના સંતાનને વીરતાના, પૈયતાના પાઠ પઢાવી, સદ્ગુણોના શણગારેથી શણગારી સંતાનોની મહામૂલ્ય ભેટ જૈનશાસનને અર્પણ કરી શકે છે તેથી આવા શાસનરત્ના સતીજીના જીવનની રૂપરેખા આલેખતા પહેલાં તેમના જન્મદાતા માતા-પિતાનું આલેખન કરવાનું મન થઈ જાય છે. શાસનપ્રેમી ધર્મરસિક પિતા વાડીભાઈ તથા સદગુણેથી શોભતા માતા સારી બહેને જૈન શાસનને ઉજજવળ કરનાર અને સંપ્રદાયની શાન વધારનાર, જીવન ઉદ્ધારક, પ્રતિભા શાળી મહાન સતીન બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને સંવત ૧૯૮૧ ના માગશર સુદ ૧૧ ના પવિત્ર દિવસે મધ્યરાત્રીએ સાણંદ શહેરમાં જન્મ આપે. ખરેખર કેને ખબર હતી કે આ નાનકડી બાળા ભવિષ્યમાં વીર પ્રભુના મહાન ત્યાગમાર્ગે પ્રયાણ કરી પિતાના સદ્દગુણ સુમનની સૌરભ સારી દુનિયામાં પ્રસરાવી, અમૃત. વાલસિંચાઈ ભવ્ય જીને બળતા દાવાનળમાંથી ત્યાગની શીતળ તપાવન ભૂમિમાં લાવી માતાપિતાના નામને દુનિયામાં રોશન કરશે. આ ભાગ્યશાળી માતા સકરીબહેનને પાંચ દીકરીઓ અને એ દીકરા હતા. જેમાં અત્યારે ચાર દીકરીઓ અને બે દીકરા મેજુદ છેઆપણે તે સુખ વાત શાસનને જયવત રાખનાર શાસનદીપિકા બા, બ્ર. વિદુષી. પૂશાહાબાઈ મહાસતીજીના જીવનની રૂપરેખા લખવી છે તેથી તેમના જીવનના પ્રસંગે વિચારી Page #55 -------------------------------------------------------------------------- ________________ શિશુવયને વટાવી બાલ્યવયને પ્રાંગણમાં પગ મૂકતા શારદાબહેનને તેમના પરમ ઉપકારી માતા પિતાએ સાણંદની ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે મોકલ્યા. જીવનમાં સુસંસ્કાર અને સદ્ગુણરૂપી નેગેટીવ અને પોઝેટીવ વાયરના તારે જ્યાં કામ કરી રહ્યા હોય ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રેશની પ્રગટે તેમાં શું આશ્ચર્ય ! તેમ આપણા શારદાબહેનને એક તરફ સુસંસ્કારી આદર્શ માતા પિતાના સંસ્કારનું સિંચન મળ્યું અને બીજી તરફ તેમને પૂર્વના સંસ્કારના કિરણે પુરૂષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. તે અનુસાર સ્કુલમાં છે ગુજરાતી સુધીનો અભ્યાસ કર્યો અને સાથે સાથે જૈનશાળામાં જઈ ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. શારદાબહેન બાલપણમાં સ્કૂલમાં જાય છે છતાં વિરકત ભાવમાં રહે છે. તેમની બાલ સખીઓ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ બાળા કયાંય રસ લેતી નથી. તેનું મન કયાંય ચુંટતું નથી. જૈનશાળામાં આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. મહાન વીર પુરૂની, સતીઓની કથાઓ સાંભળી તેનું મન કેઈ અગમ્ય પ્રદેશમાં વિચારવા લાગે છે. ચંદનબાળા, નેમ રાજુલ, મલ્લીકુંવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે કથાઓ સાંભળી જૈનશાળામાં ભણતી બાળાઓને કહે કે સખી! ચાલો, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કંઈ નથી. આવા મનેભાવ બાલ્યાવસ્થામાં કુમારી શારદાબહેનને આવે છે. તેમાં પિતાની બહેન વિમળાબહેનના પ્રસૂતિના પ્રસગે થયેલ મૃત્યુએ ચૌદ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચેટ અસર કરી. ખરેખર માનવીને જિંદગીને શે ભરે સો ? મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કોઈને ખબર છે? આજની ક્ષણ સુધારવી એમાં જ માનવજીવનની મહત્તા છે. આવા વિચારોથી આ બાળાનું મન દીક્ષા પ્રત્યે દઢ થતું હતું. માતાપિતાએ જાણ્યું કે બહેન શારદાનું મન સંસારભાવથી વિરક્ત બન્યું છે. તે સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મકલ્યાણની કેલેજમાં દાખલ થવા માટે વિનય, નમ્રતાના કિંમતી અંલકારથી સજજ બનવા મહાન ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની આશા સેવી રહી છે. માતાપિતાનું વાત્સલ્યસયું હૈયું પિતાની લાડીલી વહાલસોયી દીકરીને ખાંડાની ધાર સમાન સંયમ માર્ગે પ્રયાણ કરવા આજ્ઞા આપી શકતું નથી. મહાન શાસન શિરોમણી રત્નચંદ્રજી ગુરૂદેવને સમાગમ” :- સવંત ૧૯૯૫માં ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ, શાસન શિરોમણી, જિનશાસન નમણી, ચાસ્ત્રિ ચુડામણી આચાર્ય બા. બ્ર. પૂ. શ્રી રતનચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાણંદમાં થયું. પૂ. ગુરૂદેવના ઉપદેશથી શારદા બહેનને વૈરાગ્ય વધુ દઢ બન્યો. પૂ. ગુરૂદેવને ખબર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે તેથી તેમણે શારદા બહેનને લાવીને કસેટી કરી. બહેન ! સંયમ માર્ગ એ ખાંડાની ધાર છે એ માર્ગે Page #56 -------------------------------------------------------------------------- ________________ વિચરવુ' કડીન છે. સંસારના સુખા અને ર'ગરાગ છેડવા સહેલા નથી. ખાવીસ પરિષઠું સહન કરવા મુશ્કેલ છે. મહેન ! તારી ઉમર સાવ છેટી છે. આત્માતિને માગ ઘણી સાધના માગે છે. તમે આ બધુ કરી શકશે માતાપિતાની શીતળ છાયા ઇંડી શકશે ? માતાપિતા રજા આપશે? જીએ, વૈરાગી શારદાબહેનના જવાબ પણ કેવા વરાગ્યભ છે! તેમણે કહ્યું-ગુરૂદેવ ! મારી સપૂર્ણ તૈયારી છે. (અંતરના ઉંડાણનેા અંતરંગ વૈરાગ્યના આ રણકાર હતા.) જેને મન સંસાર અનની ખણુ છે અને જેને છેડવુ છે તેને કાણુ રોકનાર છે? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અડેનિશ ભાવના છે. હજી ખાલ્યવયના પ્રાંગણમાં રમતી માળાની સંયમ પંથે પ્રયાણ કરવાની કેટલી તીવ્ર ઉત્કંઠા છે સંયમી છત્રનની મેજ માણવા તેનું અંતર ઝંખી રહ્યું છે. જેથી હવે સ’સારમાં વ્યતીત થતી ક્ષણા તેને યુગે જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રો થઈ કે આ “ કન્યારત્ન દીક્ષા લઈને જૈનશાસનને અજવાળશે, સ'પ્રદાયની શાન વધારશે અને ખભાત સ'પ્રદાયમાં ભવિષ્યમાં એવા પ્રસંગ આવશે કે સંપ્રદાયનુ સુકાન તે ચલાવશે અને શાસનને રાશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબહેને પૂ. ગુરૂદેવની સાન્નિધ્યમાં ટૂંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને ચાકડા કંઠસ્થ કર્યાં. તેમણે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં ટ્રેઇનની મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવુ' તેવી મનથી દઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાખહેનના વેરાગ્ય કેટલી ઉચ્ચ કોટીના હશે? દૃઢ વૈરાગી શારદાબહેનની કસેાટી : શારદાબહેનના માતાપિતાએ, તેમના ભાઈજી હીરાચંદભાઈ સકરચંદભાઈ, ન્યાલચંદભાઇ, ખીમચંદભાઇ, ચીમનભાઈ, તેમના મામા નરસિંદુભાઈ સંઘવી તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેન શારદાને સમજાવવા ઘણા પ્રયત્ના કર્યા અને ઘણી આકરી કસેટી કરી છતાં શારદામડેન પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યા. એકના બે ન થયા, તેથી માતાપિતાને ઘણું દુઃખ થયું ને કહ્યું કે અમે અન્નજળના ત્યાગ કરીશુ. પણ જેની રગેરગમાં વૈરાગ્યના સ્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે ને સંસારરૂપી જવાળામુખીશ્રી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડોલ, અડગ દૃઢ શ્રદ્ધાને ધારણ કરી છે તે શુ વૈરાગ્યભાવથી ચલિત થાય ખરા ? ત્રિવિધ પ્રકારની આકરી કસેટી કર્યાં બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કપન જોઈને માતાપિતાએ કહ્યું કે અત્યારે સેળ વર્ષોંની ઊંમરે નિહુ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું પરંતુ શારદાબહેન તા ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષની વિમળાબહેનના મૃત્યુને કોઈ રોકી શક્યુ નઠુિં તે મારી જિંદગીના શે ભરોસા ? મારુ· મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે. તેમાં પીછેહુ થનાર નથી. અંતે શારદા બહેનના વિજય થયે ને માતાપિતાએ રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી. ; Page #57 -------------------------------------------------------------------------- ________________ શારદાબહેનને ભાગવતી દીક્ષા મહેત્સવ: સંવત ૧૯૬ના વૈશાખ સુદ છઠ્ઠ તા. ૧૩-૫-૧૯૪૦ ને સેમવારે સાણંદમાં તેમના માતા-પિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધુમથી શારદાબહેનને દીક્ષા મહત્સવ ઉજવાય. સાણંદ શહેરમાં બહેનોમાં સૌ પ્રથમ દીક્ષા શારદાબહેનની થઈ તેથી આખું ગામ હર્ષના હિલોળે ચઢયું હતું. દીક્ષાવિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. સાથે સાણંદના બીજા બહેન જીવીબહેન પણ તેમની સાથે દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યા બન્યા. જીવીબહેનનું નામ પ. જશુબાઈ મહાસતીજી અને શારદાબહેનનું નામ પૂ. બા. બ્ર. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે વેરાગી વિજેતા બન્યા. તેમના પૂજ્ય પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ તથા પ્રાણલાલભાઇ, ભાભી અ.સૌ. નારંગીબહેન, અ.સૌ. ઈન્દીરાબહેન, બહેને અ.સૌ. ગંગાબહેન, અ.સૌ. શાન્તાબહેન, અસી. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડને સારે વહેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ના વૈશાખ સુદ અને મંગળવાર તા. ૪-૫-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવે અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્ર, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જયારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા. આદર્શ માતાનું સમાધિમય મૃત્યુ - પૂ. શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતા કરતા સંવત ૨૦૨૫ માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબહેનની તબિયત હાટેની ટ્રબલ અને ડાયાબીટીસના કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબહેનના પુત્ર, પુત્રવધૂઓ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે જ કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે સકરીબહેને કહ્યું કે મહાસતીજી! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલા દર્શન છે, ત્યારે મહાસતીજીએ કહ્યું-તમે આમ કેમ બેલે ? ત્યારે તેમણે કહ્યું-હવે આ નશ્વર દેહને રેસે નથી, માટે મને ધર્મારાધના કરી. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શા વાંચન સાંભળ્યું. ઘણાં પચ્ચખાણ લીધા અને પિતાની આત્મસાધનામાં જોડાવા લાગ્યા, પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. સકરીબહેનની તબિયત વધુ બગડતા Page #58 -------------------------------------------------------------------------- ________________ G વી. એસ. હાસ્પિતાલમાં દાખલ કર્યાં. ૧૦ દિવસે બાદ અષાડ સુદ ૧૧ના તબિયત વધુ અગડતા સાંજના પાંચ વચ્ચે તેમણે કહ્યુ કે મને સથારા કરાવેા. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે આથી તેમના પરિવાર વિચારમાં પડી ગયા ને આજીના રૂમમાં દાખલ થયેલાશ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સાધ્વીજી મહારાજને ખેલાવ્યા. તેમણે તરત સાગારી- સચારા કરાવ્યેા. બધા વ્રત પચ્ચખાણ લીધા અને અડધા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહના ત્યાગ કર્યાં. ખરેખર જે માતાએ જૈનશાસનને આવુ અણુમેલુ રત્ન અપણુ કર્યું. હાય તે માતાના જીવનમાં ધમ આતપ્રેત હાય એ તા સહજ છે, તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે. આ વિરાટ સ`સાર સાગરમાં જીવનનૈયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે. તે પ્રમાણે પૂ. શારદાબાઇ મહાસતીજીએ પોતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મડાસતીજીના શરણે હંમેશને માટે તરતી મૂકી અને પેાતાનુ જીન તેમની આજ્ઞામાં અપણુ કરી દીધું. પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવ પાસે સયમી જીવનની બધી કળા શીખી લીધી. છોટી ઉમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવની આજ્ઞામાં એવા સમાઈ ગયા કે પેાતાના જીવનકાળ દરમ્યાન કયારે પણ ગુરૂઆજ્ઞાનું ઉલ્લંઘન તે શુ' પણુ સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર, મુક્તિનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે સદગુરૂદેવની આજ્ઞારૂપી સ લાઈટ પ્રકાશે છે ત્યારે તેમનુ જીવન હજારો યુખલાઇટના પ્રકાશ કરતાં પણ વધુ પ્રકાશિત અને છે. તે આજે પણ 'આપ પ્રત્યક્ષ નિહાળી શકી છે. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂસ્ત્રીદેવની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીના ધાર્મિક અભ્યાસના પુરૂષા ખૂબ પ્રખળ બન્યા અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાઓનુ વાંચન કર્યું, સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યુ. આ જ્ઞાનને લાભ ખીજાને આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઇ મહાસતીજી ખ્યાતિ પામ્યા, ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસનરત્ન પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપની મઘમઘતી સુવાસથી સારા જૈનશાસનનુ કાહીનુર રત્ન બનીને પ્રકાશી રહ્યું છે. પૂ. મહાસતીજી જયારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વત્તા જ નહિં પણુ આત્માના ચૈતન્યની વિશુદ્ધિને રણકાર તેમના અંતરના ઉંડાણુમાંથી આવે છે, ધમ'ના, તત્ત્વના શબ્દાર્થ, ભાષા, ગૂઢાર્થ ને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય, દૃષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રોતાવૃંદ તેમાં તન્મય, ચિન્મય બની જાય છે અને અપૂર્વ શાંતિથી શાસ્ત્રા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માને અ ંતરધ્વનિ આવે છે અને તે ધ્વનિએ અનેક જીવને પ્રતિમાય પમાડવા છે. સુષુપ્ત આત્માઓને ઢઢાળીને સંયમ માર્ગે દોર્યાં છે, તેમાં પૂ. મહાસતીજીના પ્રવચનાના પુસ્તકોએ તે લેાકામાં એવું જાદુ કર્યું" છે કે જે પુસ્તકનુ વાંચન કરી લુહાણા જેવા ભાઈÀએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું, છે. કંઈક જીવાએ વ્યસનાના ત્યાગ કર્યાં. નાસ્તિકમાંથી આસ્તિક બન્યા, પાપીમાંથી પુનિત અન્યા ને Page #59 -------------------------------------------------------------------------- ________________ ભેગીમાંથી ત્યાગી બન્યા. આવા તે કંઈક દાખલા છે પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે, વધુ શું લખું? આ પુસ્તકે મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઈએ પાસે ગયા. તે પુસ્તકનું વાંચન કરતાં તેઓ આર્તધ્યાન છેડીને ધર્મધ્યાનમાં જોડાવા લાગ્યા અને કમની ફિલોસોફી સમજતા શીખ્યા. પૂ. મહાસતીજીની અંતરવાણીને નાદ તેમના દિલ સુધી પહોંચતા એક વખતની જેલ ધર્મસ્થાનક જેવી બની ગઈ અને ત્યાં રહેલા ભાઈઓએ તપ-ત્યાગની અને ધર્મારાધનાની મંગલ શરૂઆત કરી. ઘણા ભાઈએ મસામાંથી મુક્ત થયા પછી પૂ. મહાસતીજીની પાસે આવીને રડી પડ્યા ને કહેવા લાગ્યા કે હે મહાસતીજી ! આપના વ્યાખ્યાને જે પુસ્તક રૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા બળતા દિલમાં શીતળ જળ છાંટયું છે. પછી તેમણે ઘણાં વ્રત-નિયમ અંગીકાર કર્યા. ટૂંકમાં પૂ. મહાસતીજીના બહાર પડેલા વ્યાખ્યાનના પુસ્તકોએ માનને કેટલે જીવનપલટો કર્યો છે તે વાંચકે આ ઉપરથી વિચારી શકશે પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વત્તા જ છે એમ નથી. સાથે તેમના જીવનમાં અનેક અજોડ મહાન ગુણ રહેલા છે. જે ગુણેનું વર્ણન કરવા કેઈની શક્તિ નથી, છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણે ગુરૂભક્તિ, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લઘુતા, અપૂર્વ ક્ષમા અને સહનશીલતા, બીજા પ્રત્યે અપૂર્વ લાગણી, ગુણાનુરાગ, કરૂણા, એ ગુણે તેમના જીવનમાં ઓતપ્રેત વણાઈ ગયા છે. તે ગુણેના પ્રભાવે જેમ ભ્રમર પુષ્પની સુગંધથી આકર્ષાય છે તેમ જાતના છે તેમના તરફ આકર્ષાઈને ધર્મના માર્ગે વળે છે તેમજ પૂ. મહાસતીજીના દિવમાં સતત એક મીઠું સંગીત ગુંજતું હોય છે કે “સર્વ જી શાસનરસી કેમ બને” વીતરાગ મહાવીરના શાસનને પામેલા મારા વીરના સંતાનો વીરના માર્ગને પામ્યા વિના ન રહેવા જોઈએ. પૂ. મહાસતીજીની તબિયત ગમે તેવી નાદુરસ્ત હોય છતાં તેઓ પ્રવચનની પ્રભાવના કરવાનું તે કયારે પણ ચૂક્તા નથી. અત્યાર સુધીના ૩૯ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયેલ છે. તેમના ઉ દેશથી ઘણું આત્માઓએ આજીવન બ્રહ્મચર્યવ્રત તેમજ વ્રત પચ્ચખાણ અંગીકાર કરેલ છે. - પૂ. મહાસતીજીના પ્રતિબંધથી વીસ બહેને વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાએ થયેલ છે, અને જૈન શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈન શાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધી તરીકે રહીને તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ, શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન ચલાવેલ છે. જે જૈન શાસનમાં વિરલ છે. એટલું જ નહિ પણ ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતિભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે જે આજે મહાન વૈરાગી પૂ, કાંતીષજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં ૫. કાંતીત્રીજી મહારાજ સાહેબ ઠાણા-૧૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ બિરાજમાન છે. તેમાં પહેલા પાંચ સંતેને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્દભૂત વાણું છે. ખંભાત સંપ્રદાયમાં અગિયાર રત્ન સમાન ૧૧ સંતે જૈન શાસનને શોભાવી રહ્યા છે. (1) મહાન વૈરાગી પૂ. કાંતીષજી મહારાજ સાહેબ (૨) બા.બ્ર. પૂ. સૂર્યમુનિ મ. (૩) બા.બ્ર. પૂ. અરવિંદ મુનિ મ. (૪) બા. બ્રા પૂ. નવીનમુનિ મ. (-) બા. બ્ર. પૂ. કમલેશમુનિ મ. (૬) બા. બ્ર. પૂ. પ્રકાશમુનિ મ. (૭) બા. બ્ર. પૂ. ચેતનમુનિ મ. (૮) બા. બ્રા પૂ મહેન્દ્રમુનિ મ. (૯) પૂ. દર્શનમુનિ મ. (૧૦) બા. બ્ર. પૂ. ધર્મેન્દ્રમુનિ મ. (૧૧) બા. . પૂ. મૃગેન્દ્રમુનિ મ. આદિ ઠાણા ૧૧ વિદ્યમાન છે. પૂ. મહાસતીજ એ આજથી ૧૬ વર્ષ પહેલા કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની | વિનંતીને માન આપી સં. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું, ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીએ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનેએ જનતામાં અલોકિક અસર કરી અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણીકભાઈ કે ઠારી સહિત ૫૧ ભાઈ–બહેનેએ એક સાથે બ્રહ્મચર્યની વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતું, કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લા અને ઘાટકે પર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસે દરમ્યાન તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથડ થઈ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંપ્રદાયનું નામ રોશન કરી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકેટ, ધ્રાંગધ્રા, અમદાવાદ (નગરશેઠને વંડે) ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત, સૌરાષ્ટ્રમાં તપ-ત્યાગની ભરતી આવી હતી. પૂ. મહાસતીજી એક વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂક્યા હતા પણ પૂર મહાસતીજીની વાણું મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી. એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંઘની વિનંતી. અવારનવાર ચાલુ રહી હતી, તેથી મુંબઈ સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસર્તાજીને ફરીવાર મુંબઈ આવવાનું બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાંચો ! આપ આ ઉપરથી સમજી શકશો કે પૂ. શારદાબાઈ મહાસતીજીએ મુંબઈ નગરીની જનતાના દિલને પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે ! સંવત ૨૦ રલ્માં કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પુ. મહાસતીજીએ કાંદાવાડીમાં ચાતુર્માણ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીજીએ માત્ર બહ૪ મુંબઈમાં નહિ પણ સારા યે ભારતમાં દાન, શીવ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિકમ સ્થાપ્યા. ખંભાત સંપ્રદાયને, ભગવાન મહાવીરને અને જૈન શાસનને જ્યજયકાર Page #61 -------------------------------------------------------------------------- ________________ કર્યો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને વધમી વાત્સલ્ય પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા છકાઈથી લઈને ૪૫ ઉપવાસ સુધીની સંખ્યા પાંચસે (૫૦૦) ઉપર પહોંચી. આ રીતે સતીજીના સતના પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપૂર્વ બની ગયું. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, વાલકેશ્વર, ઘાટકોપર અને બેરીવલી ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનેથી શ્રી સંઘમાં અજોડ તપશ્ચર્યાઓ તેમજ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞાઓ થઈ છે. સંવત ૨૦૩૪ મલાડ શ્રી સંઘની સેળ સેળ વર્ષની આગ્રહભરી વિનંતીને માન આપી મલાડ સંઘના મહાન અહેભાગ્યે પૂ. મહાસતીજી ઠાણ. ૧૧ ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજી નું ચાતુર્માસ મળવાથી શ્રી સંઘમાં નાના મોટા દરેકના હૈયામાં હર્ષની છે ઉછળવા લાગી. પૂ. મહાસતીજીની જવી, તેજસ્વી હાથસ્પણ અને પ્રભાવશાળી વાણીએ જનતાના હૃદયમાં એવી જાદુઈ અસર કરી કે ઉપાશ્રયે નહિ આવનારા યુવાન ભાઈએ પણ રોજ વ્યાખ્યાનમાં હાજરી આપતા થઈ ગયા. ચાતુર્માસના પ્રારંભથી લઈને અંત સુધી વ્યાખ્યાન હોલ ચિક્કાર ભરાયેલે રહ્યો છે. પૂ. મહાસતીજીની જેશીલી હદયરેચક શૈલીથી થતા પ્રવચનના પ્રભાવે પૂ. મહાસતીજીનું મલાડમાં મંગલ આગમન થયું ત્યારથી તપને પ્રવાહ ચાલુ રહ્યો હતો અને મલાડ સંઘમાં કયારે પણ નહિ થયેલ એવી મહાન તપશ્ચર્યાએ થઈ છે. ૫૧ ઉપવાસ, ૧૧ માસખમણ, ઉપવાસના ૪ સિદ્ધિતપ થયા છકાઈથી માંડી માસખમણ સુધીની તપશ્ચર્યા ૩૦૪ થઇ છે. જે મલાડના ઈતિહાસમાં અજોડ ને અનુપમ છે. મલાડ શ્રી સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તેવું ભવ્ય ચાતુર્માસ થયું છે. પૂ. મહાસતીજીના પ્રભાવે દાન, શીલ, તપ અને ભાવનામાં ભરતી આવી હતી. વિશેષ આનંદની વાત એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકો ઘણાં બહાર પડયા છે. આઠ હજાર અને દશ દશ હજાર કેપીએ બહાર પડવા છતાં એક પણ પુસ્તક આજે મળતા નથી. આ ઉપરથી વાચકને ખ્યાલ આવતું હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનનું કેટલું આકર્ષણ છે. જે પુસ્તક ખલાસ થઈ ગયા છે. તેની એટલી બધી માંગણી છે કે કદાચ ફરીને બહાર પાડવા પડશે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૭૪ ના મલાડ ચાતુર્માસના વ્યાખ્યાને “શારદા સુવાસ” (ભાગ ૧-૨-૩ સંયુક્ત) નામથી ૮૦૦૦ (આઠ હજાર) નો પ્રકાશિત થતાં તેઓશ્રીના વ્યાખ્યાનના પુસ્તકમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમેરે થાય છે. એ આપણા સમાજ માટે સદ્ભાગ્યને વિષય છે. આ બધે પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીને છે સંવત ૨૦૩૫ના વૈશાખ સુદ છઠ્ઠના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સંયમી જીવનના ૩૦ વર્ષ પૂરા થાય છે. બા. બ્ર. પૂ. મહાસતીજીની સંયમયાત્રાની આ રજતજયંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડીરૂપ બની રહે. પૂ મહાસતીજીના ચરણકમળમાં અમારા કેટી કેટી વંદન હો. Page #62 -------------------------------------------------------------------------- ________________ www બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના ચાતુર્માસની યાદી સંવત મ સંવત ગામ ૧૯૯૬ ૧૯૯૭ અમદાવાદ , ખંભાત - ૨૦૧૬ ૨૦૧૭ ૧૯૯૮ ખેડા સાણંદ ખંભાત સાણંદ અમદાવાદ સાણંદ અમદાવાદ સાણંદ ખંભાત સાબરમતી ખંભાત કાંદાવાડી-મુંબઈ , માટુંગા » દાદર » વિલેપાલા , ઘાટકોપર , ખંભાત અમદાવાદ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૨૩ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨૬ ૨૦૧૭ ૨૦૨૮ ૨૦૨૦ ૨૦૩૦ ૨૦૩૧ ૨૦૩૨ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪ ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૦૮ ૨૦૦૯ ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ ભાવનગર સુરત અમદાવાદ જોરાવરનગર લખતર ખંભાત સાણંદ રાજકેટ ધાંગધ્રા અમદાવાદ (નગરશેઠને વડા) કાંદાવાડી–મુંબઈ માટુંગા , વાલકેશ્વર , ઘાટકોપર , બોરીવલી , મલાડ સુરત ૨૦૩૩ ૨૦૩૪ અમદાવાદ વિરમગામ તા. ક. પૂ. મહાસતીજીની તબિયતના કારણે સાણંદમાં ચાતુર્માસ ઉપરાઉપરી થયા છે. ^ Page #63 -------------------------------------------------------------------------- ________________ બા. બ્ર. વિદૂષી પૂ. શારદાબાઈ મહાસતીજીની ૩૯મી દીક્ષા–જયંતિ પ્રસંગે ગવાયેલ ગીત (રાગ - કેઈ ન ઉંચું કઈ ન નીચું) શાસન રત્ના શરદુ ગુરણીની, દીક્ષા યંતિ આજ રે, સૌ ઉજવે જૈન સમાજ રે (૨) ઉજજવલ સતીના ચારિત્ર તેજને, પ્રભાવ અપરંપાર રે....સૌ... ગરવી ગુજરાતમાં આણંદ શહેર, ચમક્ય તેજ સિતારે, વાડીભાઈના કુળને મિનારે, રત્નકુક્ષી સકરીબહેન માત રે. ૧ રત્નગુરૂજી મહાપ્રતાપી, આત્મકલ્યાણને પ્રગ બતાવે, ૧૬ વર્ષની કુમળી વયમાં, સજ્યા સંયમના સાજ રે..૨ શાસન મળ્યાની આપને ખુમારી, ગુરૂ આજ્ઞામાં બન્યા મસ્તાની, વીર શાસનને નાદ ગજાવી, કરતા સૌને પડકાર રે..૩ જૈન શાસનના છે રખવાળા, કેહીનુરથી પણ તેજ સવાયા, કર્મસેનાને હઠાવી દેવા, સજ્યા સે નકના સાજ રે...૪ ક્ષમા સૌમ્યતાની અજોડ મૂર્તિ, આપ છો ગુણ ભંડારી, ગુરૂ આજ્ઞામાં અર્પણ થઈ, મેળવ્યા ગુરૂ આશીર્વાદ રેપ જતાં આતાપ લાગે અનેરે, છ કરૂણ ભંડારી, સંસાર કેરા દાવાનળથી, ઉગાર્યા છે અનેક રે.. સિંહગર્જના સમ વાણી સુણવા, માનવ મહેરામણ ઉભરાય સુરીલી, જોશીલી વાણી સુણી, વૈરાગ્ય ભાવ આવી જાય રે..૭ શારદા સુધા સંજીવની માધુરી, પરિમલ સૌરભ સરિતા, ત સાગર શિખર દર્શન, સુવાસના તેજ અપાર રે....૮ પૂર્વ પુણ્યના શુભ ચગથી, ઓજસ્વી ગુરૂણી મળ્યા, શિષ્યાઓના ભાગ્ય સવાયા, સૌ સાથે મળી ગુણ ગાય રે....૯ મહાન વૈરાગી કાંતિષિજીને, દીક્ષાને પાઠ ભણાવે, ખંભાત સંપ્રદાયને રેશન કર્યું, આપને રૂડા પ્રતાપ રે..૧૦ રત્નગુરૂના શુભ આશિષથી, શાસનની શોભા વધારી, શરદૂમંડળ ગુરુ ચરણમાં, લખી લખી વંદન કરે આજ રે..૧૧ જુગ જુગ છ શરદ્દગુરુણી, શાસનને દિગંત ગજા, ૩૯મી દીક્ષા જયંતિએ, અભિનંદન અર્પે સૌ સાથ રે... Page #64 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસ ભાગ ૧-૨-૩ Page #65 --------------------------------------------------------------------------  Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ, બા. બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમઃ સંવત ૨૩૪ ના મલાડના ચાતુર્માસમાં આપેલા પ્રવચને” ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૨૨ મું “અધિકાર–રહનેમિય અને નેમરાજુલ તથા જિનસેન-રામસેન ચરિત્ર.” વ્યાખ્યાન નં. ૧ અષાડ સુદ ૧૧ ને રવિવાર “તકને ઓળખો” તા. ૧૬-૭-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને અનંતજ્ઞાની, ત્રિલેકીનાથ, વિશ્વવંદનીય, તીર્થંકરદેવે જગતના જીવોને કહ્યું કે આ માનવભવ જીવન વિકાસ કરીને સ્વાત્માનો વિકાસ સાધવાની આ એક અણમોલ તક છે. વહેપારની સીઝનમાં વહેપાર કરી પૈસા કમાઈ લેવાની તક મનાય છે ને? બાળકને કુમાર અવસ્થામાં વિદ્યાભ્યાસ કરી લેવાની તક ખરી ને ? ખેડૂતને ચાતુર્માસના દિવસેમાં ખેડ કરીને અનાજ પકાવીને કમાણી કરવાની સોનેરી તક ગણાય ને? એવી જ રીતે આ ઉત્તમ માનવભવમાં આત્માને મહાન વિકાસ સાધી લેવાની આ અનુપમ તક છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે. इणमेव खणंवियाणिया, णोसुलभंबोहिं च आहियं । વંસડિદિયાસણ, શાહ નળોમેર સે અ. ૨ ઉ. ૩ ગા. ૧૯ બુદ્ધિમાન પુરૂષ આ અવસરને (તકને) ઓળખે છે. અર્થાત્ મનુષ્યભવ, સારા કુળમાં જન્મ, આર્યદેશ, આર્યધર્મની પ્રાપ્તિ આદિ અનુકૂળ અવસર પામી ધર્મની આરાધના કરે. વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થવી સરળ નથી. આ અવસર ચાલ્યો ગયો તે ક્યારે બેધિની પ્રાપિત થશે? આ રીતે આત્માથી પુરૂષાએ વિચાર કરવું જોઈએ. શ્રી ત્રાષભદેવ ભગવાને પિતાના પુત્રને આ ઉપદેશ આપે અને બીજા તીર્થકરોએ પણ આ પ્રમાણે કહ્યું છે. આ માનવભવમાં આત્મ સારાસારનો વિવેક કરી શકે છે. કીડા મટૈડા વિગેરે તિર્યંચ નિમાં જીવન વિવેક વિહેણું હોય છે. એને અણવિકસ્યું જીવન કહેવાય છે, ત્યારે મનુષ્યપણામાં વિવેક ભર્યું જીવન જીવવાથી વિકસિત જીવન જીવી શકાય છે, અને એમાં આત્માનો મહાન વિકાસ સાધી શકાય છે. એ વિકાસ સાધવા માટે શું ઉપાય છે તે વાતની જિનેશ્વર ભગવતેએ આગમના પાને પાને ખૂબ સુંદર રીતે રજુઆત કરેલી છે, પણ આજના ભૌતિક યુગમાં માનવીને શાસ્ત્રમાં દષ્ટિ કરી જીવન વિકસિત Page #67 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બનાવવાને ટાઈમ જ ક્યાં છે? વીતરાગના સંતે ભગવતે શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણે ઉપદેશ આપે છે. તે પણ તમારા ગળે ક્યાં ઉતરે છે? સંતે જે તમને ગમે તેવી વાત કરે તે તમને ગમે. કેમ બરાબર છે ને ? પણ જરા સમજે. વિચાર કરો. ભગવાનના સંતે તમને ગમે તે ઉપદેશ આપે નહિ. એ તે ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે જ તમને કહેશે. સાધુએ તે ભગવાને પ્રગટાવેલા દીપકમાં ફક્ત તેલ પૂરવાનું કામ કરવાનું છે. એટલે શાસને આધીન રહીને ઉપદેશ આપવાને છે, પણ તમને રાજી કરવા માટે નહિ” જેમ કેર્ટમાં કાયદા સિવાય ચાલે નહિ, વહેપારીને ચોપડા વિના ચાલે નહિ તેમ સાધુને શાસ્ત્ર સિવાય ચાલે નહિ. સાધુએ તે ભગવાનના શા સાથે રાખીને જ બધી વાત કરવાની છે. જે સંસારને ત્યાગ કરીને જિનેશ્વર ભગવાનના શાસનને અર્પણ થયા છે તેમને તે શાસનને વફાદાર રહેવું જ પડે. જે શાસનને વફાદાર ન રહે તે સાધુ નહિ. તમારે કેર્ટમાં કેશ છત હેય તે વકીલની સલાહ લેવા જાવ છે, મકાનને પ્લાન બનાવે હોય તો એજીનીયરની સલાહ લેવા જાય છે, અને રોગ લાગુ પડ્યો હોય તે તેને નાબૂદ કરવા માટે તે રેગના નિષ્ણાત ડોકટર પાસે જાય છે. વકીલ, એજીનીયર, અને ડોકટર બધાને પૈસા આપવા પડે છે. કેઈ મફત સલાહ આપતું નથી. રોગ નાબૂદ કરવા માટે ડોકટર જે કહે છે તે કરવા માટે તૈયાર થઈ જાય છે, ત્યાં એવો વિચાર નથી કરતા કે આટલે બધે ખર્ચ થશે તે હું કેવી રીતે પહોંચી વળીશ. ત્યાં તે એવો જ વિચાર કરે છે કે કાલ સાજો થઈશ ને મહેનત કરીને પૈસા કમાઈ લઈશ. મારું શરીર સાજુ હશે તે બધું છે પણ કદી એ વિચાર આવે છે કે મારો આત્મા અનંતકાળથી માંદો પડે છે. એ સાજે હશે તે બધું છે. (હસાહસ) મારે આત્મા માં છે તે તેને સાજો કરવા માટે તેને કેઈ નિષ્ણાત ડોકટર પાસે જાઉં? તમે વકીલ, એનજીનીયર, વૈદ, ડોકટર બધા ફેમીલી રાખ્યા છે પણ કેઈ ગુરૂ ફેમીલી રાખ્યા છે. ખરા? જે તમારી ભૂલે ના કાંટા કઢાવી ભવરોગ નાબૂદ કરાવે. જ્યાં સુધી અવા સરૂ શેષા નથી ત્યાં સુધી ભવરોગ નાબૂદ નહિ થાય. બંધુઓ ! ગુરૂ કેવા હોય? તમને મન ગમતા નહિ હૈ. હું પહેલા જ કહી ગઈ ને કે જે વીતરાગ પ્રભુના શાસનને વફાદાર હય, વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તેવા સાધુઓ જ સાચા સદ્ગુરૂ બની શકે છે. આવા ગુરૂઓ સાચો માર્ગ બતાવીને ભવભવના રોગ મટાડે છે. કદાચ તમને અમારી વાત ગમે કે ન ગમે પણ અમે તે તમને સાચું જ કહેવાના. બાળકને તાવ આવે તારે તેની માતા રોગ નાબૂદ કરવા માટે પરાણે કવીનાઈન જેવી કડવી દવા પીવડાવે છે. બાળક ન પીએ તે તેનું નાક દબાવી, મોઢામાં આંગળી નાખીને પીવડાવી દે છે. દેહને રોગ નાબૂદ કરવા માટે Page #68 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આટલું બધુ કરે છે પણ આત્માના રોગ મટાડવા માટે કઈ ઉપાય કરે છે ખરા ? આ રોગ નાબૂદ કરવા માટે ક્વીનાઈન જેવા ભવરેોગ નાબૂદ કરવાના જ ભાવ છે. માટે મેટા ભાગે શ્રદ્ધાનું જ દેવાળુ છે. આત્માને રેગ તે ગુરૂષે જ મટાડે છે. કડવા શબ્દો પણ કહી દે પણ અંતરમાં વીતરાગ વચન ઉપર શ્રદ્ધા કરો. આજે તેા વકીલ, દોદ અને ડૉકટરો જેટલી પણ જ્ઞાનીઓના વચન ઉપર શ્રદ્ધા નથી.” મધુએ ! હું તેા તમને કહું' છું કે ભલે, તમે લાંબુ કંઈ ન જાણેા પણ એવું સાંભળો કે આ ક્રિયા કરવાથી પાપ લાગે, અને પછી એ પાપથી છૂટા અગર છૂટવા માટે પ્રયત્ન કરો તા પણ એ એક પ્રકારના બૈરાગ્ય છે. જેને સંસાર પાપમય લાગે છે તેને બૈરાગ્ય આવે છે ને પાપથી ખચવા માટે દીક્ષા લે છે, અથવા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય વિગેરેમાં જીવ છે. એની વિરાધના કરવાથી પાપ લાગે છે. એનાથી હું ક્યારે છૂટીશ ? એવી ભાવના થાય તેને વૈરાગ્ય ભાવ આવે. મેલેા, તમને પાપના ભય લાગ્યા છે ? કદાચ કોઈ તમને પૂછે કે પૃથ્વી, પાણી વિગેરેમાં જીવ કયાં છે ? મને ખતાવા, ત્યારે તમે શું કહેશેા ? ત્યારે તમે કહે કે મે' જીવ જોયા નથી પણ અનંતજ્ઞાની ભગવંતના વચનથી માનું છું. આવુ' કહેશેા ને ? એક ન્યાય આપુ 44 કાઈ વકીલ તમને કહે કે આ રૅસમાં તમા જીતશે. પછી તમા ઘરમાં કે પેઢીમાં જઈને વાત કરશે કે આ કેસમાં .....પણી જીત થશે, ત્યારે કાઈ તમને પૂછશે કે કેવી રીતે જીતાશે ? તે! તમે કહેશે। કે વકીલ આમ કહે છે. તાવ આવ્યેા ને ૌઢ અગર ડૉકટર પાસે ગયા. તેમણે કહ્યુ` કે તાવ એ દિવસમાં ઉતરી જશે. તે તમે ઘેર આવીને કહેશે! કે એ દિવસમાં તાવ ઉતરી જશે, ત્યારે કાઇ પૂછે કે એની શું ખાત્રી? તે તમે કહેશેા કે ડોકટરે કહ્યું છે. મેલા, ત્યાં તમને શ્રધ્ધા છે ને ? વિચાર કરે. દેવાનુપ્રિયે ! ‘તમને દવાનું જ્ઞાન નથી છતાં શ્રધ્ધાથી દવા પી જાવ છે ને ? આમાં તે પૈસા આપવા પડે છે છતાં કેટલી શ્રધા છે જ્યારે વીતરાગ પ્રભુના સર્જન સા વિના ચાજે ભવેાભવના રોગ નાબૂદ કરવા માટે કેવી અમેધ ઔષિધ આપે છે તેના ઉપર શ્રધ્ધા છે ? શુ ડોકટર અને વૈદો બધા સાચા હોય છે? “ ના ” કોઈ સાચા હૈય અને કોઇ લેાભી પણ હાય. કાને રાગ મટે પણ ખરા ને કાઈને ન પણ મટે. છતાં શ્રધા છે ને ? વિચાર કરે. આવું શાસન મેળવીને જો શ્રધ્ધા ન હોય તા શ્રધ્ધા વિનાનો શ્રાવક જ ન કહેવાય. શ્રષાથી દવા લેનારને ફાયદો થાય છે. હા, તમે દવા લેવા જતા પહેલા એ વિચારે છે કે હૌદ કે ડૅાકટર ખરાખર અનુમવી છે કે નહિ ? ત્યાં જનારા દર્દીઓ સારા થાય છે ને ? આમ વિચારી તમે ડોકટર પાસે ગયાને કહ્યુ - Page #69 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સાહેબ ! મને રોગથી મુક્ત કરો. તમારે જેટલા પૈસા લેવા હાય તેટલા લે। પણ મારા રાગ જલ્દી મટે તેમ કરે. ૪ કરે ને દવા ડોકટર કે ઠૌદ સારા મળી જાય, દર્દીને તપાસીને રોગનું નિદાન પણ સારી આપે પણ જો દર્દી દવા શૉકેશના કબાટમાં મૂકી દે તે શું થાય ? ચાર દિવસ પછી બૈદ પાસે જઈને કહે કે મને દર્દીમાં સ્હેજ પણ રાહત નથી. વૈદ પૂછે કે ભાઈ ! તેં દવા ટાઇમસર લીધી હતી ? દવા ત્રણ ત્રણ કલાકે પીધી હતી ? તા દી કહે ના, મે તેા દવા શેાકેશના કબાટમાં મૂકી દીધી હતી. (હસાહસ) ભાઈ! તે મારી આપેલી દવા લીધી જ નથી તે રાગ કયાંથી મટશે ? જો તારે રેાગથી જલ્દી મુક્ત થવું હાય તેા દવા પીવી જ પડશે, આવી જ રીતે જો આપણે જન્મ-મરણના રાગથી મુક્ત બનવુ' હાય તેા વીતરાગ વચન ઉપર શ્રધ્ધા કરવી પડશે. દેવ, ગુરૂ અને ધ આ ત્રણ તત્ત્વા તમને અમૂલ્યરત્ન સમાન મળ્યા છે. આ રત્ના વારંવાર નહિ મળે. કાઇ એવી જાહેરાત કરે કે અમુક જગ્યાએ કિમતી હીરાના ઢગલા કર્યો છે. જેને જોઈએ તે લઇ જાઓ. તે તે રત્ના લેવા કેટલી દોડાદોડી ને પડાપડી કરે ? પણ વિચાર કરજો કે એ રત્ના આ ભવમાં કામ આવશે પણ પરલેાકમાં સુખ નહિં આપે, એ સાથે નહિ આવે, પણ આ ત્રિરત્ના ભવેાલવમાં સાથે રહેવાના છે. માટે માંગેા તા શું માંગેા ? "देवेषु देवस्तु निरंजनो मे, गुरुषु गुर्वस्तु दमीशमी मे, धर्मेषु धर्मोऽस्तु दयापरोमे, तिण्ये वतत्त्वानि भवेभवे मे ॥ " સર્વે દેવેશમાં અરિહુ ત પ્રભુ અને સિદ્ધ પ્રભુ શ્રેષ્ઠ છે. સવ ધમગુરૂએમાં પાંચ મહાવ્રતના પાળનાર, પાંચ ઇન્દ્રિયાના દમનાર, એવા ગુરૂદેવ શ્રેષ્ઠ છે, અને સ ધર્મોમાં કેવળી પ્રરૂપિત યા ધમ શ્રેષ્ઠ છે. આ ત્રણ તત્વાની શ્રદ્ધા મને ભવોભવ હોજો. મને એનું શરણુ હોજો અને એની શ્રદ્ધા હાજો. એલે, તમે આવી માંગણી કદી કરે છે ? તમને એની શ્રદ્ધા છે ? ખાલે તે ખરા. તમે નહિ મેલા. વણિકનાં દીકરા પાકા હાય. તે હુ' તમને કહું. તમને લક્ષ્મીતત્ત્વ, પત્નીતત્ત્વ અને પુત્રતત્વ એ ત્રણ તત્ત્વની શ્રદ્ધા છે. એટલે તમે એની જ માંગણી કર્યાં કરે છે. રાત દિવસ એનીજ રટણા કરે છે. એ ત્રણ તત્વા ન મળે તે અક્સાસ થાય છે કે મને આ બધુ` કયારે મળશે ? (હસાહસ) એટલેા એનું રટણ છે કે નહિ ? એના અસાસ છે કે નહીં ? પણ અન'તકાળથી ભવભ્રમગુ કરે છે! તે એ ભવભ્રમણ કયારે અટકશે એને અસેસ છે? તમે તા મેટા છે. એક નાના ગાળકની વાત કહું. એક નાને! બાળક દરરેજ સ્કુલે જાય છે, ટીચર દરરેજ હાજરી પૂરે છે ત્યારે એક પછી એક વિદ્યાર્થીનું નામ ખેલવા માંડે છે પશુ પેલા નાના બાળકનું નામ એ!લ તુ' નથી ત્યારે વિદ્યાથી વિચાર કરે છે કે બધા Page #70 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કરાઓનું નામ બલોય છે ને મારું નામ કેમ નથી બેલતા? એના ટીચરને પૂછે છે કે બધાનું નામ બેલાય છે, બધાની હાજરી પૂરાય છે, ને મારી કેમ નહિ? ત્યારે, ટીચર કહે છે બેટા ! તારા પિતાએ હજુ આ સ્કુલમાં તારું નામ દાખલ કરાવ્યું નથી એટલે તારી હાજરી ક્યાંથી પૂરાય ? તેથી બાળક ઘેર આવીને કર્યો કરે છે, કે બાપુજી ! હજુ મારું નામ કેમ લખાવતા નથી ? પછી બાળક શું કરશે ? તમને ખબર છે ને? પરાણે લઈ જશે ને ? બંધુઓ ! બાળકને પિતાનું નામ સ્કુલમાં દાખલ થયું નથી તેને અફસેસ થાય છે પણ આ મારા શ્રાવકેને હજુ અફસોસ નથી કે હું વર્ષોથી નવકારમંત્રનું સ્મરણ કરું છું પણ હજુ પંચપરમેષ્ટિમાં મારું નામ કેમ નથી આવ્યું? મનમાં એવા ભાવ આવે છે ખરા કે ભગવાનના હાજરીપત્રકમાં-પંચપરષ્ટિમાં મારું નામ કયારે દાખલ થશે ? આ અફસોસ થાય છે? પંચપરમેષ્ટિ નવકારમંત્રમાં અજબગજબની તાકાત છે. આપણા જૈન ધર્મમાં નવકારમંત્ર એ મહાન મંત્ર છે. નવકાર મંત્રના પ્રભાવે સળગતે દાવાનળ શીતળ બની જાય છે. શૂળીના સ્થાને સિંહાસન બની ગયું છે. નવકારમંત્રના પ્રતાપે જીવ મહાન સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. બાળકના જીવનમાં રહેલી પવિત્રતા” –એક શેઠને ઘેર રબારીને કરો નોકરી કરતા હતા તે દરરોજ શેઠના હેરોને લઈને વનવગડામાં ચરાવવા માટે જાતે. એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં એક વસ્ત્ર પહેરીને ખુલ્લા બદને ધ્યાનમાં ઉભેલા એક મહાત્માને જેવા. મહાત્માને જોઈને આ અગિયાર વર્ષના છોકરાના મનમાં થયું કે અહે! મેં તે ધાબળા ઓઢા છે ને તાપણું કરીને તાવું છું છતાં શરીર થરથર ધ્રુજે છે. તે આ મહાત્મા તે ખુલ્લા શરીરે ઉભા છે તે શું એમને ઠંડી નહિ લાગતી હેય! કેવા સ્થિર ઉભા છે! અગિયાર વર્ષના છોકરાને સાધુની ચિંતા થઈ પણ તમે ઠંડીના દિવસોમાં તમારા ફલેટમાં ગરમ શાલ અને ધાબળા ઓઢીને સુતા છે ત્યારે ભગવાનના સંતે યાદ આવે છે ખરા ? કેરીની સીઝનના દિવસોમાં તમે કેરી ખાતા છે ત્યારે પરદેશ રહેતે દીકરે તમને યાદ આવે છે ને કે આપણે કેરી ખાઈએ છીએ પણ આપણે દીકરે કેરી ખાધા વિના રહી જશે ? ત્યાં દીકરો કે યાદ આવ્યું ? યાદ રાખજે, જીવને સંતાને વહાલા છે એટલા સંત વહાલા નથી પણ જ્યાં સુધી દેવ, ગુરૂ અને ધર્મ વહાલા નથી ત્યાં સુધી આત્માનો ઉધ્ધાર નથી. મહાત્માને પૂછતે બાળક” –પેલા છોકરાને ચિંતા થવા લાગી કે આ મહાત્માને કેટલી ઠંડી લાગતી હશે? તેમની પાસે જઈને હાથ જોડીને કહે છે હે ભગવાન! તમને ઠંડી નથી લાગતી? આ મારો ધાબળો હું તમને ઓઢાડું પણ મહાત્મા તે કંઈ જ બેલતા નથી. સંધ્યા કાળ થયે એટલે છોકરો તે ઢારા લઈને પિતાના Page #71 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ શેઠ ઘ ચલે ગયે, પણ પિતા મહાત્મા ભૂલાતા નથી. એને ઉંઘ આવતી નથી. મહાત્માનું શું થયું હશે ? સવારે સૂર્યોદય થતા પહેલા ત્યાં પહોંચી ગયો ને હાથ જોડીને પૂછયું-એ ભગવાન ! આ હિમ જેવી ઠંડીમાં આપ રાતભર ખુલ્લા દિલે કેવી રીતે ઉભા રહી શકયા ! આ તે જંઘાચારણ મુનિ હતા. તેમને સૂર્યોદય થતાં ધ્યાન પાળવું હતું એટલે “નમે અરિહંતાણું” બોલી કથાન પાળીને આકાશગામી વિદ્યાના બળે તેઓ આકાશમાં ઉડી ગયા. આ છેકરે સમજ કે મહાત્માએ મને આટલી બધી ઠંડી કેવી રીતે સહન થાય તેને મહામંત્ર આપે. શેઠે કરેલી ઇચ્છા” : મહાત્મા તે ગયા પણ નોકર “નમો અરિહંતાણું” એ મંત્રનું રટણ કરવા લાગે. સાંજ સુધી જંગલમાં રટણ કર્યું. સાંજે ઘેર આવ્યું. ઢોરને પાણી પીવડાવતા ને ખાણ ખવડાવતા એક જ રટણ કરે છે “નમો અરિહંતાણું આ સાંભળીને શેઠ પૂછે છે કે બેટા ! તું આ શું બોલી રહ્યો છે? ત્યારે નેકરે કહ્યું બાપુજી! આજે તે મારા ભાગ્ય ખુલી ગયા. ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય મારા કે મને આજે જંગલમાં મહાન સંતના દર્શન થયા. તેમણે મને ઠંડી સહન કરવાનો મહાન મંત્ર આપે છે તેનું રટણ કરું છું. શેઠે પૂછ્યું કે તેને કેવી રીતે મંત્ર આપ્ય? એટલે નોકરે વિગતવાર બધી વાત કરી. શેઠ તે જૈન હતા એટલે સમજી ગયા કે નેકરે એમ પૂછયું હશે કે આટલી બધી ઠંડી આપે કેવી રીતે સહન કરી ? બરાબર એ જ સમયે મુનિને કાઉસગ પાળવાને સમય હશે એટલે “નમે અરિહંતાણું” બેલ્યા હશે ત્યારે આણે માન્યું કે મને ઠંડી સહન કરવાને મંત્ર આપ્યો. “નમો અરિહંતાણું” એ તે મંત્ર જ છે તે હવે એના ઉપરથી એની શ્રદ્ધા તૂટવી ન જોઈએ પણ શ્રદ્ધા વધે તેમ કરવું જોઈએ. બંધુઓ ! તમારા ઘરમાં, કુટુંબમાં કે જ્ઞાતિમાં કઈ ભાઈ કે બહેન દાન કરતા હિય, તપ કરતા હેય, બ્રહ્મચર્યનું પાલન કરતા હોય કેઈ પણ ધર્માનુષ્ઠાન કરતા હોય તે તેની શ્રદ્ધા ડગમગ થાય તેવું તમે કરશે નહિ. તેની બુદ્ધિમાં ભ્રમ પેદા થાય તેવી વાત કરશે નહિ અને કરનારને કદી અંતરાય પાડશો નહિ. જે કરનારને અંતરાય પાડશે તે મહાન પાપના ભાગીદાર બનશે. હું તે તમને કહું છું કે કદાચ તમારા દીકરા દીકરીએ દીક્ષા લેવા તૈયાર થાય તે પણ તમે અટકાવશે નહિ પણ એમ કહેજે કે બેટા! આ સંસાર દુઃખની ખાણ છે, ભડભડતે દાવાનળ છે. ભયંકર ઉંડી ખાઈ છે. અમે તે આ ખાઈમાં પડયા છીએ પણ ખરેખર પડવા જેવું નથી. આ દાવાનળમાંથી જે બચવું હોય તે સંયમના માર્ગે સિધાવે. આ અસાર સંસારમાંથી બચવા માટે લેવા જેવો હોય તે સંયમ છે, છોડવા જે હોય તે સંસાર છે, અને મેળવવા જેવો હેય તે મોક્ષ છે. આવું કહેજે પણ દીક્ષા લેતા અટકાવશે નહિ. Page #72 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ 66 “ કોઈની ધમ શ્રદ્ધા તાડવી, દેવ, ગુરૂ અને ધમ પ્રત્યેની ભક્તિમાં ભગ પાડવા, દાનાદિ ધર્મના ઉત્સાહ તોડી પાડવા એ માટું પાપ છે.” આને મેઢું પપ થા માટે કહ્યું તે સમજ્યા ? ધર્મ કરનારની શ્રદ્ધા તમે હચમચાવી નાંખી, શુરૂ પ્રત્યેનું બહુમાન ઘટાડી નાંખ્યું, એની આચાર નિષ્ઠા ભાંગી એટલે એ જીવને હવે એ ધર્મ પર, એ ગુરૂ પર અને એ આચાર પર શ્રદ્ધા નિષ્ઠા અને બહુમાન ગુમાવવાથી અભાવ થશે. એ અભાવના કારણે આ જન્મમાં તે શું પણ આવતા જન્મમાં પણ ધર્મ શ્રદ્ધ, ગુરૂ ભક્તિ અને આચાર નિષ્ઠા ન પામી શકે, એવું દુર્તંભ એધિપણાનુ પાપકર્મ બંધાશે પછી એ કર્મના ઉદય વખતે જીવની દશા કેવી થશે તે જાણેા છે ? ધશ્રદ્ધા નહિ પણ ધર્મ ઉપર અભાવ થશે. એટલે પાપકની રૂચી થશે, ધર્મગુરૂ ઉપર અભાવ એટલે પત્ની, પુત્ર પરિવાર અને પૈસા આદિ ઉપર માહ રહેવાને. સદ્ આચારેની નિષ્ઠા કે એમાં તન્મયતા નહિ પણ એના પ્રત્યે નફરત થવાની. આનુ પરિણામ શું આવશે ? દુઃખદ દુર્ગાંતિના દુઃખાની પર પરા સજાશે. માટે કાઈની ધર્મશ્રદ્ધા તૂટે તેવું એક પણ વચન મેલશે નહિ. આ શેઠ ખૂબ ધનિષ્ઠ હતા. એ સમજી ગયા હતા કે મુનિ શા માટે “ નમા અરિહ’તાણુ ” મેલ્યા પણ નાકરની શ્રદ્ધાને શઢ તૂટી ન જાય તેને ખ્યાલ રાખીને નાકરને અભિનંદન આપતા કહે છે દીકરા ! તું ખડા ભાગ્યવાન છે કે આવા મહાન મુનિના તને દČન થયા અને તેમણે તને આવા મહાન મંત્ર આપ્યા પણ ખ્યાલ રાખજે કે આવા મેોટા મહાત્મા સામાન્ય વસ્તુ ન આપે. આ મંત્ર માત્ર 'ડીનું દુઃખ ટાળવાને નહિ પણ સ`સારનાં સમસ્ત દુ:ખે ટાળવાનેા આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મત્ર છે. આવા મહાન મહિષ કઈ મામુલી ચીજ ઘેાડી આપે ? એ તા મહાન ખક્ષીસ કરે. આ એક જ મંત્રમાં અનેક સિદ્ધિઓની તાકાત છે, શેઠે મંત્રની ખૂષ પ્રશસા કરીને તેને મહિમા ખતાન્યા એટલે નેકરના ઉત્સાહ વચ્ચેા. શ્રધ્ધાની જ્યાત જલી, ખસ. હવે તેા એક ક્ષણ પણ મંત્રને ન ભૂલુ'. ખૂબ જોરશેારથી રટણ કર્યુ. આ નેકર તેા ખાતા, પીતા, સૂતા, ઉઠતા, એસતા “ નમા અરિહંતાણુ... ”, નમા અરિહતાણુ. એક જ રટણ કરવા લાગ્યા. સતત મરણ ચાલુ રાખ્યું. આ નવકારમંત્ર કેાઈ સામાન્ય નથી. નવકારમંત્રમાં મહે'ન શક્તિ રહેલી છે. ભાવભીના રંગે, મનડાને ઉમ ંગે, બાલે માનવ બાલા મહામગલમય નવકાર મહામંત્રએ મહાતત્ર એ, મહાશ્રુતસ્કંધ એ નવકાર, જયેષ્ઠ જ્ઞાન એ જયેષ્ડ ધ્યાન એ, ચૌદ પૂર્વના એ છે સાર, જિનશાસનમાં અનુપમ મૉંગલ આરાધા નવકાર—મેલા માનવ~ Page #73 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ - નવકાર મંત્રમાં ચૌદ પૂર્વ સાર સમાયેલું છે. એને અચિંત્ય મહિમા છે. માટે તમે આજથી નિયમ લેજો કે મારે દરરોજ પાંચ નવકારવાળી ગણવી. એ ન બની શકે તે એક તે અવશ્ય ગણવી. નવકારમંત્રના પ્રભાવથી મનુષ્ય મહાનમાં મહાન આપત્તિમાંથી બચી જાય છે. આ છોકરો એક ચિત્તે નમો અરિહંતાણંને જાપ સતત કરવા લાગે. આમ કરતાં શું બન્યું? છોકરાના પેટમાં બેંકો લાકડાને ખીલ” –એક દિવસ છોકરો ટેરે લઈને જંગલમાં ગયો છે. ઢોરે આજુબાજુ ચરી રહ્યા હતા. છોકરો આ ઝાડ નીચે “નમો અરિહંતાણું ”ના દયાનમાં લીન બન્યું છે. નદીમાં થે ડું પાણી હતું એટલે ઢેરો ચરતા ચરતા સામે કિનારે ચાલ્યા ગયા છે. આ વખતે પહાડ ઉપર વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું. ત્રણ ચાર કલાક “નમે અરિહંતાણું"નું રટણ કર્યા પછી આંખ ખેલીને જોયું તે નદીમાં પૂર આવી ગયું છે ને ઢોરો તે સામે કિનારે જતા રહ્યા છે. હવે શું કરવું ? ઢેરે જગલમાં ભૂલા પડી જાય તે? એ સામે કિનારે જવા માટે એક ભેખડ પર ચઢ ને નદીમાં ઝંપલાવ્યું. એને તે જલદી સામે કિનારે જવું હતું પણ તે નદીમાં જે જગ્યાએ પડ્યો તે જગ્યા ઉપર પાણીમાં એક લાકડાને ખૂટે ઉભા હતા. બરાબર તે ખૂંટાની અણી ઉપર આ છોકરાનું પેટ આવી ગયું અને એકદમ જોશથી પડ્યો તેથી તે ખૂટે પેટમાં પેસી ગયો. દેવાનુપ્રિયે! આ જગ્યાએ તમને આવું થાય તે શું કરો ? વેદના થાય તેની હાયવય થાય કે નવકારમંત્રનું સ્મરણ થાય. તમારો અનુભવ શું કહે છે? બેલે તે ખરા ? અજ્ઞાની જીવ હશે તે હાય કરશે ને કહેશે કે મારાથી સહન થતું નથી. જલદી ડૉકટરને બેલા ને ઉપચાર કરાવે. જ્યારે જ્ઞાની હશે તે એમ કહેશે કે હેય મારા કર્મને ઉદય છે. હોય–એમાં રડવાનું શું ? જ્ઞાની અને અજ્ઞાની બંનેને કર્મોદયથી કષ્ટ તે આવે પણ બંનેમાં ફરક એટલે છે કે જ્ઞાની દીર્યથી સહન કરે છે ને અજ્ઞાની રેઈ રેઈને સહન કરે છે. જે સમતાભાવથી સહન કરે છે તેના કર્મના દેણા ચૂકવાઈ જાય છે ને જે હાયવોય કરે છે તે નવા કર્મો બાંધે છે. આ છોકરાના પિટમાં લાકડાને ખૂટે ભરાઈ જવાથી અસહ્ય વેદના થવા લાગી પણ હાયવોયનું નામનિશાન નથી. આનું કારણ શું? તે સમજ્યા. એનું કારણ એક જ છે કે એને નવકાર મંત્ર ઉપર અટલ શ્રદ્ધા હતી ને બીજું એ રટણની સાધના સતત અને દીર્ઘકાળ સુધી કરી હતી, તેથી તેને સંસ્કાર ખૂબ દઢ થઈ ગયા હતા. એટલે વેદનાને ગૌણ કરીને નમો અરિહંતાણુંનું સ્મરણ કરવા માંડ્યું. એને મન નમે અરિહંતાણું સર્વસ્વ હતું. એ મંત્ર પ્રત્યે ખૂબ આદર હતું. બંધુઓ! તમે કઈ પણ સાધના કરો તે આદરપૂર્વક કરો. નાની કે મેટી કેઈપણ સાધના સત્કાર સાથે Page #74 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસ થવી જોઈએ. એમાં હૈયું હર્ષથી ઉછળવું જોઈએ. અદરસત્કારપૂર્વક કરેલી સાધનાનું બહુ મૂલ્ય છે. સત્કાર એટલે હૈયાને આદરભાવ, બહુમાન, અહોભાવ, જેના પ્રત્યે બહુમાન હોય તેની સાધના કરતાં હૈયું ગદ્ગદ્ થાય ને કે અહો ! કેવી સુંદર સાધના કરવાને મને અવસર મળે ! મારા કેવા અહોભાગ્ય ! “અસહય વેદનામાં પણ જીવનને ધન્ય માનતો બાળક” –નેકરને “નમે અરિહંતાણ” આ મંત્ર પ્રત્યે બહુમાન હતું. અંતરને અત્યંત આદર ભાવ હતો. આટલી વેદનામાં નમે અરિહંતાણુંનું રટણ કરતા વિચાર કરે છે કે અહો ! હું તો એક ગરીબ ઢોર ચારનાર નેકર, અને મને વળી આ મહામંત્ર શેને મળે? આ અભાગી જીવને આવા મોટા માણસના બે મીઠા શબ્દો સાંભળવાનાં સાંસા હોય ત્યાં આવે મહાન મંત્ર તે મળે જ શાને ? કમનસીબ ભિખારીના ઠીંકરાના પાત્રમાં રોટલાનો ટુકડો મહામુશ્કેલીઓ પડતો હોય ત્યાં કરોડોની કિંમતના ખજાના તુલ્ય આ મહામંત્ર મળે જ કયાંથી? કયાં હું કમભાગી અને કયાં આ મહાન મંત્ર! મહાત્માએ તે મને ન્યાલ કરી દીધે, જુએ, તેને મહામંત્ર પ્રત્યે કેટલે બધે આદર છે ! કેટલું બહુમાન છે ! તમને ગુરૂ નવકારમંત્ર આપે તે ન્યાલ થઈ જવાના ને ? કેમ કંઇ બોલતા નથી? મને લાગે છે કે તમે કઈ બીજા મંત્રની ઝંખનામાં છે. 38 દર છ બ્રહ્મસેવી કુરકુર સ્વાહા” કઈ તમને આવું કાગળમાં લખી ઉપર કેસરના છાંટણા છાંટી આપે તે તમે ખુશખુશ. (હસાહસ) જુઓ. આ મંત્ર બોલી ત્યાં તમે કેટલા બધા હસ્યા. આ ઉપરથી સમજાય છે કે લક્ષ્મીદેવી પ્રત્યે તમને બહુમાન છે, આદર સત્કાર છે પણ યાદ રાખજો કે લક્ષમીદેવી તમને દુઃખમાં શાંતિ નહિ આપી શકે. લક્ષ્મી તમને એના દાસ બનાવી દેશે તેના કરતાં તમે લક્ષમીને દાસી બનાવી દે. પેલે છોકરો આદરપૂર્વક નમો અરિહંતાણુંનું રટણ કરતે આયુષ્ય પૂર્ણ કરી જે ઘરમાં નેકર હતું તે જ ઘરમાં પુત્ર તરીકે જન્મે. તે બીજે કઈ નહિ પણ સુદર્શન શેઠ બન્યા. આ શાનો પ્રતાપ ? બેલે, નવકારમંત્રને. નવકારમંત્રને મંત્રાધિરાજ કહેવામાં આવે છે. એ પંચ પરમેષ્ટી નવકારમંત્ર મંગલ સ્વરૂપ છે. તે દરેકનું મંગલ કરનાર છે. દરેક શુભ કાર્યમાં સૌથી પ્રથમ આપણે નવકારમંત્રનું મરણ કરીએ છીએ. વ્યાખ્યાનની શરૂઆત કરતાં પહેલા પણ આપણે નવકારમંત્ર જ બેલીએ છીએ ને ? આ ચાતુર્માસના દિવસોમાં ભગવાન કથિત બત્રીસ આગામોમાંથી કઈ પણ એક આગમમાંથી એક અધિકારનું આપણે વાંચન કરીશું. આગમાં ભરપૂર ભા ભરેલા શા. સુ. ૨૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ છે. ભગવાનના જ્ઞાનમાં અમૂલ્ય રત્નો રહેલા છે પણ રત્ન લેવાની આપણી શક્તિ જોઈએ. બત્રીસ સૂત્રોમાંથી આપણે ઉત્તરાધ્યયન સૂત્રનું વાંચન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ મહાવીર પ્રભુની અંતિમ વાણી છે. ભગવાને અંતિમ સમયે પણ આ અપાર સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા જેને આત્મઉદધારને માર્ગ બતાવ્યો. ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૂઢ અને ગહન ભાવે રહેલા છે. સૂત્રના પાને પાને અને શબ્દે શબ્દ અમૂલ્ય રને ભરેલા છે પણ એકાગ્રચિત્તે સૂત્રનું શ્રવણ, વાંચન અને મનન કરવામાં આવે તે જ આપણને એ રત્નની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાદાયન સૂત્રના ૩૬ અધ્યયને છે. આ ચાતુર્માસમાં તેમાંથી આપણે કયા અધ્યયનનું વાંચન કરવું છે તેના ભાવ અવસરે વિચારીશું. વ્યાખ્યાન નં-૨ અષાડ સુદ ૧૫ ને સોમવાર “માનવભવમાં શું કરશો?" તા-૧૭–૭-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, સર્વજ્ઞ ભગવતે જગતના જીવને ઉદ્દધન કરતા ફરમાવે છે કે હે માનવ ! સુખની શોધ માટે તું બ હ્ય પદાર્થોમાં ભટકે છે પણ ત્યાં તને સાચા સુખની પ્રાપ્તિ થવાની નથી. કારણ કે બાહ્ય પદાર્થો બધાં અસ્થિર છે. અસ્થિર પદાર્થોમાંથી સ્થિર સુખની આશા રાખવી તે વંધ્યા પુત્રવત્ છે. વિષયજન્ય સુખે તે ક્ષણિક સુખે છે. એ ક્ષણિક સુખે કદી કાયમ રહેતા નથી. કાયમનું સુખ એક આત્મામાં રહેલું છે. આત્માની બહાર સુખની શોધ કરવી તે અંધકારમાંથી પ્રકાશને શોધવા જેવું છે. આજે કઈ ખાવાપીવામાં સુખ માને છે. કોઈ સારા વસ્ત્રાભૂષણે પહેરીને હરવાફરવામાં સુખ માને છે, તે કઈ એશઆરામને મે જ મઝામાં સુખ માને છે, પણ ખાવું પીવું, વઆભૂષણે પહેરીને હરવું ફરવું, મેજમઝાને એશઆરામ કરવાનું સુખ તે સાચું નથી પણ તમારું માનેલું દુખ મટાડવાનું અકાળનું એસડ છે. વિષયભેગનું સુખ દારૂણ દુઃખ દેનારું છે. સ્વાધીન, સ્વાભાવિક અને શાશ્વત સુખ માત્ર આત્મામાં રહેલું છે. એ સુખની શોધ માટે મહાન પુરૂષ સર્વ પ્રકારના બાહ્ય સુખને તૃણની જેમ સમજીને ત્યાગ કરે છે. દેવાનુપ્રિયે! જ્યારે જીવને બાહ્ય સુખોનો ત્યાગ કરી આત્મિક, અનંત અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાની ભાવના જાગે છે ત્યારે તે સૌથી પ્રથમ શું વિચારણા કરે છે? મારો આત્મા અનાદી અનંત એવા આ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતકાળ સુધી નિગદમાં રહ્યો, ત્યાંથી નીકળીને પૃથ્વીકાયની સાત લાખ નિમાં ભટકે, ત્યાંથી નીકળી અપકાયમાં, તેઉકાયમાં અને વાઉકાયની સાત સાત લાખ નિમાં અસંખ્ય વાર ભટક્યો. દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ Page #76 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ લાખ સાધારણ વનસ્પતિકાયમાં આ જીવ પટકાયે, ત્યાં કપા, શકાશે. આ રીતે જીવે મહાન દુઃખમાં અનંત કાળચક્રો પસાર કર્યા પણ છવના ભવદુઃખને અંત આવ્યા નથી, ત્યાંથી બેન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિય, અને સંસી તિર્યંચ પચેન્દ્રિવમાં આ જીવે ઘણે કાળ પરાધીનપણે દુખે ભગવ્યા. અનંતી વખત જન્મે ને મર્યો. આ રીતે દુઃખ ભોગવતાં ઘણે કાળ વ્યતીત થયે ને અકામ નિર્જરાથી દેવ ગતિ પામ્યા. મારા આત્માએ દેવભવમાં ભેગની અતિશય આસક્તિથી ઘણા પાપકર્મો ઉપાર્જન કર્યા એટલે પાછું તિર્યંચનું ખાતું ખેલ્યું. પહેલા, બીજા દેવલોક સુધીના દેવે પાંચ દંડકમાં જાય છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિર્યંચ. તે રીતે આ જીવ દેવમાંથી નીકળી તિર્યંચ પણ થયો હશે. તિર્યંચ પચેન્દ્રિયમાં જીવે અનેક પ્રકારની હિંસાએ કરીને પાપકર્મો બાંધ્યા ને તે પાપકર્મો ભેગવવા નરકમાં ગયે. આ રીતે અનંત કાળ જીવ કર્મના કારણે સંસારમાં રીબા પણ તેને સુખની છાયા મળી નહિ. એમ કરતાં મહાન પુણ્યોદયે તેને મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ. તેમાં પણ અનાર્યદેશ, અનાર્યકુળ અને અનાર્યજાતિમાં જન્મી પાપ કર્મોને ભયંકર રીતે આચરીને સંસારમાં ઘણું ભટકયે. આ રીતે ચતુર્ગતિ રૂપ સંસારમાં મારે અનંત કાળ વ્યતીત થયે. હવે મારા અનંત પુણ્યોદયે મને માનવભવમાં આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુળ મળ્યું, તેમાં પણ ઉત્તમ શ્રાવકનું કુળ મળ્યું છે. હવે પાપના કીચડમાં શા માટે ખૂચેલે રહું? હવે તે બધી પાપ પય પ્રવૃત્તિઓ અને પાપમય વાસનાઓને ત્યાગ કરીને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાય, અને અશુભ ચગાને ત્યાગ કરીને સંસાર પરિભ્રમણને ટાળવા માટે અનંત ઉપકારી, પરમતારક અરિહંત પ્રભુએ બતાવેલા સંયમ માર્ગને જલદી અંગીકાર કરું. બંધુઓ! તમને તે ધર્મારાધના કરવા માટે આ બધી સામગ્રી મળી છે ને? “હા.” તે તમે પણ હું હમણાં જ કહી ગઈ તેવી ભાવના ભાવતા હશે ને ? કે હું કયારે વિતરાગને સાધુ બનીશ! જે ચતુર્ગ તે સંસારમાં અનંત કાળથી ભગવેલા છે તમને યાદ આવતા હોય ને હવે એવા દુઃખ ભોગવવા ન હોય તે શ્રી વીતરાગ ભગવંતે બતાવેલા ત્યાગ માર્ગે આવી સાધુપણાની આરાધના કરવા માટે ઉજમાળ બનો. તમને સાધુપણામાં કષ્ટ છે એમ લાગતું હોય તે એવો વિચાર કરજો કે આ સંસારમાં મેં કેટલાય દુઃખે ભગવ્યા છેસાધુપણાનું કષ્ટ તે તેની આગળ કંઈ જ હિસાબમાં નથી. ખરેખર સંસાર સુખના રોગના કારણે આત્માએ અનંતા જન્મ મરણના કષ્ટ ભગવ્યા. હવે સંયમની આરાધના દ્વારા કર્મો ક્ષય કરીને અનંત આમિક અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે. Page #77 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આત્મિક સુખ મેળવવા માટે ત્યાગ એ અમૂલ્ય સંજીવની છે. આત્મિક સુખની પ્રાપ્તિ માટે સૌથી પ્રથમ સંસાર સુખની વિસ્મૃતિ કરવી પડશે. જો તમે સંપૂર્ણ ત્યાગી બનવા શક્તિમાન ન હો તે બને તેટલું વધુ બ્રહ્મચર્યનું પાલન કરે, તપ કરે, દાન કરે. દાન પણ એક પ્રકારના પરિગ્રહનો તાગ તે છે જ. જે સંપત્તિને ત્યાગ કરી દાન દે છે તેનું જીવન મીઠું અને મધુર બને છે. એક ન્યાય આપીને સમજાવું. એક વખત એક ગુરુ અને શિષ્ય બંને નદી કિનારા પાસે થઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે હે ગુરૂદેવ ! આ નદીનું પાણી મીઠું છે ને સમુદ્રનું પાણી ખારું છે. આ નદીનું પાણી સમદ્રમાં જાય છે છતાં સમુદ્રનું પાણી કેમ મીઠું થતું નથી? જયારે જોઈએ ત્યારે સમુદ્રનું પાણી તે ખારું ને ખારું જ હોય છે, ત્યારે ગુરૂએ હસીને કહ્યું –હે શિષ્ય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. તેનું કારણ એ છે કે નદી સતત દાન કરતી રહે છે એટલે તે બધાને મીઠું પાણી પીવડાવે છે ને પાછી ઉદારતાથી સમુદ્રને તે સમર્પણ થઈ જાય છે. જયારે સમુદ્ર કેઈને આપને નથી. એ સદા સંગ્રહ કરતો રહે છે. આ ન્યાય ઉપરથી આપણે એ વાત સમજી લેરી જોઈએ કે જે આપને રહે છે તે મધુર બને છે અને સંગ્રહ કરનાર કેઈને દેતે નથી પણ લેવાની ભાવનાવાળે છે તે તિરસ્કારને પાત્ર બને છે. માટે તમે પણ નદીની માફક દાન આપી પરિગ્રહને મોહ છોડી જીવન મધુર બનાવજો. બે વ્યક્તિઓના નામ આપણી સામે મોજુદ છે. શાલીભદ્રને ઘેર સંપત્તિને તૂટે ન હતું અને મમ્મણ શેઠને ઘેર પણ અઢળક સંપત્તિ હતી. તેમાં શાલીભદ્દે સંપત્તિને દાનમાં વાપરી અને છેવટે સાચું જ્ઞાન થતાં તેને ત્યાગ કરીને ચારિત્ર માર્ગે ચાલી નીકળ્યા. ત્યાં ચારિત્રની સુંદર આરાધના કરી કાળ કરીને અનુત્તર વિમાનમાં ગયા ને એકાવતારી બન્યા. જ્યારે મમ્મણ શેઠે ભયંકર લેભવૃત્તિના કારણે એક રાતી પાઈ પણ દાનમાં વાપરી નહિ. તે મરીને નરકે ગયા. શાલીભદ્રનું નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયું અને મમ્મણ શેઠનું નામ કાળા અક્ષરે લખાયું. જે તમારું નામ સુવર્ણાક્ષરે લખાવવું હોય તો સંપત્તિને સદુપય કરજે, ભગવાને દાન, શિયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ધર્મ બતાવ્યો છે. તેમાંથી તમારાથી જે બને તે ધર્મ કો પણ જીવનમાં કંઈક અવશ્ય કરે. ધર્મ વિનાનું જીવન શૂન્ય છે. તમે તે કેવા મહાન પુણ્યવાન છે. તમને બધી સામગ્રી મળી છે. માટે નિર્ણય કરો કે મારાથી જે આરાધના થશે તે હવે હું જલ્દી કરીશ. ફરીને આ અવસર મળે મુશ્કેલ છે. સમજે તે જૈન ધર્મ મળે તે મહાન ભાગેદય છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું, એક શ્રીમંત વણિક શેઠને ત્યાં એક ગરીબ ક્ષત્રિયન કરે નોકરી કરતો હતે. શેઠ વૈષ્ણવ ધમી હતા પણ ધર્મમાં શ્રદ્ધાવાન હતા. આ છોકરાના મા બાપ એને Page #78 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૩ બાળપણમાં મૂકીને પરલોક સિધાવી ગયા હતા. આ નિરાધાર છોકરાને શેઠ પિતાના ઘેર લાવેલા. આ છેક શેઠના ઘરનું બધું કામ કરતા હતા. સાથે ઢોર ચરાવવા પણ જાય. શેઠ તેને ખૂબ સારી રીતે રાખતા હતા પણ એને મા બાપ નહિ એટલે કયારેક ઓછું આવી જતું. શેઠાણી પિતાના પુત્રને હેત કરે ત્યારે એને એમ થતું કે મારે મા બાપ નહિ એટલે મને કણ લાડ લડાવે, હેત કરે ? એવું એના મનમાં એછું આવતું ત્યારે એક ખૂણામાં જઈને રડી લેતે હતે. “રડતા બાળકને આપેલું આશ્વાસન” :- એક દિવસ છોકરાને જંગલમાં ગાયે ચરાવતાં મા બાપ યાદ આવ્યા. એટલે ઝાડ નીચે બેસીને ઇસકે ધ્રુસકે રડવા લાગે. હે માતા-પિતા! તમે મને મૂકીને કયાં ચાલ્યા ગયા ? દુનિયામાં બધુ જ મળે છે પણ માતાના હેત મળતા નથી. ” મા તે મા અને બીજા બધા વગડાના વા.” શેઠ મને ખાવા પીવાનું, કપડા બધું જ આપે છે, મારા કામની કદર કરે છે પણ હૈયાનું હેત નથી મળતું. આમ કરીને ચે ધાર આંસુએ રડતો હતો. આ સમયે ત્યાંથી એક જૈન સંત નીકળ્યા. બાર તેર વર્ષના બાલુડાને રડતે જોઈને સંતને તેની દયા આવી. તે સહજભાવે બેલી ઉઠયા બેટા ! આ જંગલમાં તું એકલે કેમ બેઠે છે ને શા માટે રડે છે ? આ શબ્દો છોકરાએ પહેલી જ વાર સાંભળ્યા હતા. જાણે પિતાની માતા ન મળી હોય તેમ છલાંગ મારીને સંતને વળગી પડે. સંતે રડવાનું કારણ પૂછયું એટલે છોકરાએ બધી વાત કરી અને ખૂબ રડ્યો. એટલે સંતે તેને સમજાવ્યું કે જે બેટા? પૂર્વભવમાં તે એવા કર્મો કર્યા હશે, તે તને ઉદયમાં આવ્યા છે. તે તું હસતા મુખડે ભેગવી લે, રડીશ નહિ, આ દુનિયામાં તેની કિંમત થાય છે. તે તું જાણે છે ? તે સાંભળ. આફત આવે ત્યારે જે મુખ મલકાવે, એને આતની ના થાએ અસર હે. દુઃખના ડુંગર તૂટે પણ મમતા ને ખૂટે, એવા વિરલાની છે જગમાં કદર છે. જે પિતાના માથે દુઃખના ડુંગરા તૂટી પડે છે છતાં હસતે રહે છે તેની દુનિયામાં કદર થાય છે. મહાનપુરૂષોને કેવા દુઃખે પડ્યા છે છતાં અખિનો ખૂણે લાલ કર્યો નથી દુઃખમાં હસતા જ રહ્યા છે, ત્યારે આજે આપણે તેમને યાદ કરીએ છીએ. એમ કહી તેને મહાન પુરૂષની વાત સમજાવી એટલે છોકરાનું મન શાંત થયું, એણે સંતને પૂછ્યું-ભગવાન ! તમે કેણુ છે. ને ક્યાં જાઓ છે ? સંતે કહ્યું કે હું જૈન મુનિ છું અહીંથી ચાર માઈલ દૂર એક ગામ છે ત્યાં મારું ચાતુર્માસ છે. હવે ચાતુર્માસના દિવસે નજીક આવે છે એટલે હું ત્યાં જાઉં છું. છેક રે ભક્તિભાવથી પૂછે છે ભગવાન ચાતુર્માસ એટલે શું? સંતે સરળ ભાષામાં સમજાવ્યું કે ચાતુર્માસ એટલે ચોમાસું. અમે ચેમાસામાં એક ગામથી બીજે ગામ ન જઈએ. એક ગામમાં રહીએ તેનું નામ ચોમાસું Page #79 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જૈનમુનિના દર્શનથી બાળકમાં જાગેલી શ્રદ્ધાઃ- બંધુઓ ! આ છોકરાએ કદી જૈનમુનિને જોયા નથી. પહેલી જ વાર જૈનમુનિને ભેટ થયા છે, પણ સંતને જોઈને એને અપૂર્વ ઉલ્લાસ અને, અને મા-બાપને ભૂલી ગયો તે પગમાં પડીને કહે છે. અહે ભગવંત! તમે જ મારા મા બાપ છે. આજે મારો ઉદ્ધાર થઈ ગયે. મારા હૈયાની હાટડીમાં સોનાનો સૂર ઉ. “પ્રભુ પાવન કરેને મુજ ઝંપલડી, સૂની પડી હૈયાની હાટલડી.” સંતને જે ને તેને ઉંચામાં હેતને કુવારો છૂટે. ચરણમાં પડીને કહે છે. ભગવાન ! હું તમને નહિ જવા દઉ. સંતે કહ્યું ભાઈ! અમારાથી અહીં ન રહેવાય. મને જવા દે. સ તે તેની ભવ્યતા જોઈને તેને નવકાર મંત્ર શીખવાડ્યો. એટલે એને આનંદ એર વયે. અહો ! કરૂણાનીધી ભગવાને મને મંત્ર આપ્યું. તે હર્ષથી નાચવા ને કુદવા લાગ્યા. સંત કહે છે હવે જાઉં છું છોકરાએ કહ્યું ભગવાન! મને તમારા વિના ગમશે નહિ પણ શેઠની નેકરીના ખીલડે બંધાયેલ છું. એટલે મારે જવું જ પડશે પણ ભગવંત! આપના દર્શન વિના હું નહિ રહી શકુ. આપ અહીથી બે માઈલ દૂર છે. તો મને એ નિયમ આપે કે મારે દરરોજ આપના દર્શન કરીને જમવું, ત્યારે સંતે કહ્યું બેટા ! એ નિયમ ન અપાય. તું આટલે નાનો બાલુડે અને શેઠની નોકરી કરવાની. એટલે આ નિયમ તને પાલવે નહિ. નવકારમંત્રની માળા ગણને પછી જમવું એવો નિયમ આપું, પણ છોકરો કહે છે એ મંત્રને જપીશ પણ આપના દર્શન વિના હું નહિ રહી શકું. આટલું બોલતાં એની આંખમાં આંસુની ધાર થઈ. એટલે તે તેને નિવમ આ. બાળકે કરેલી ભાવના ભરી પ્રાર્થના -અશ્રુભરી આંખે બંને હાથ જોડી પગમાં પડીને કહે છે અહો, પરમ કૃપાળુ ભગવંત ! આ સેવકને દર્શન આપીને કે મહાન ઉપકાર કર્યો. મારા ભાગના દ્વાર કે ખેલી નાંખ્યા ! મારા ભાગ્યેાદયથી આજે આપ મને મળી ગયા. શું કહું ભગવંત! મને આપના દર્શન થતાં જંગલ મંગલ બની ગયું. મારા અશુભ કર્મો છેદાઈ જઈને શુભ કર્મને સૂર્ય મારા અંતરમાં ઝળહળી ઉઠશે. ધન્ય છે પ્રભુ આપને ! એના આનંદની કઈ સીમા નથી. સંતે ઘણી ના પાડી પણ એણે તે પ્રતિજ્ઞા લીધી. એ સંત વિહાર કરી ગયા પણ છોકરાના દિલમાં આનંદ સમાતું નથી. જેમ રેકેટ જાય ને પાછળ લિટે રહી જાય છે, તેમ અહી સંત ગયા પણ છોકરાના દિલમાં તેમના દર્શનના તેજના લિસોટા રહી ગયા. એનું જીવન પલટાઈ ગયું. છોકરે તે અભણ ને કર હતો છતાં તેના દિલમાં સંત દર્શનને કે આનંદ છે! બંધુઓ! હું તમને પૂછું છું કે તમે તે ભણેલા ગણેલા અને સુખી સમૃદ્ધ છે પણ સંત દર્શનને આ આનંદ અનુભવે છે ખરા? બેલે, મને જવાબ આપે, તમે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શારદા સુવાસ નહિ લે. હેશિયાર છે ને? તમને સંત દર્શન કરતાં એક લાખ રૂપિયાની નોટ મળી જાય તે વધુ આનંદ થાય ને ! (હસ હસ) હવે તમારું માથું કેવું હાલ્યું. જરા સમજી લેજે કે લાખની નેટે પસ્તી સમાન છે. હમણાં ને ટેનું શું બન્યું તે તે તમને ખબર છે ને હજુ હજારની તે અડધામાં ગઈ પણ દશ હજારની તે પસ્તી જ થઈ છે ને ? કેમ બરાબર છે ને ? વિચાર કરો. સંસારમાં પુદગલ પસ્તી જ છે. “જો પુદગલ ભાવની દૂર થાય પસ્તી તે મળે આત્માની મસ્તી.” જે સંસારના પુદ્ગલ પસ્તી સમાન લાગશે તે એટલે લાખ રૂપિયા મળતા આનંદ, થાય છે તેનાથી અધિક આનંદ સંતદર્શન થતાં થશે. એની મસ્તી કઈ અલૌકિક હશે! પેલા નોકરના આનંદને પાર નથી. સંતને સમાગમ જીવનમાં શું નથી કરતો ? પત્થરો પીગળાવી નાંખે રે સંતની વાણી, હૃદય ઓગાળી નાંખે છે તેની વાણી ભૂલેલાને રાહે લાવે, હાથ પકડીને ચલાવે, જીવનપલ્ટ કરાવી દે રે સંતની વાણી. - સંતના ઉપદેશથી નોકરના દિલમાં અલૌકિક જેમ આવ્યું. જાણે કઈ મોટું રાય ન મળી ગયું હોય ! એના અંતરને અંધકાર નષ્ટ થઈ ગયે. તે ગાય લઈને ઘેર આવ્યા. શેઠનું બધું કામ કરતાં મુખે નવકારમંત્રનો જાપ કરે છે, એના મુખ ઉપરનો આનંદ જોઈને શેઠ પૂછે છે-છોકરા! આજે તારા મુખ ઉપર આટલે બધે આનંદ શેને છે? ત્યારે છોકરાએ કહ્યું–મને ભગવાન માન્યા. શેઠે કહ્યું –ભગવાન કેવા હતા ? તે કહે એમનું વર્ણન મારાથી થઈ શકે નહિ. જુઓ, મને ભગવાને એક મંત્ર આપે છે. બેલ જોઈએ એ મંત્ર. એટલે એક નવકારમંત્ર છે. શેઠ સમજી ગયા કે આને કાઈ જૈન મુનિ મળી ગયા લાગે છે. કામ કરતે જાય ને નવકારમંત્રનું મરણ કરતે જાય છે. દેવાનુપ્રિય? નવકારમંત્ર તે તમે પણ ગણે છે પણ તેનું મહાસ્ય સમજે છે ? નવકારમંત્રમાં ઘણાં રહસ્યો રહેલા છે તે સમજાય છે ને ? નવકારમંત્ર શુદ્ધ ભાવથી ગણનારને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. કદાચ તમને એમ થશે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં સમ્યગદર્શન ક્યાં આવ્યું? પંચપરમેડિ ભગવંતને નમસ્કાર કરવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે તેનું કારણ શું ? નવકારમંત્રનું સ્મરણ કરતી વખતે કઈ ભાવના આવે તે સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય? માત્ર મુખે નવકાર બેલી જવાથી નહિ પણ શ્રદ્ધાપૂર્વક નવકારમંત્રનું સ્મરણ કરવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. જે પંચપરમેષ્ઠિ ભગવતેને હું નમસ્કાર કરું છું તેઓએ જે ફરમાવ્યું છે તે મારે કરવું જોઈએ. તેનાથી વિપરીત કરું છું તે બે છે. પંચપરમેષ્ઠિ ભગવંતે મને કર્મક્ષય કરવાનું કહે છે. એ વાત આત્માને રૂચે, શક્તિ મુજબ કરવાની ભાવના રહે. એવી માન્યતા થાય તે સમ્યગદર્શને આવે ને ? એ તારક Page #81 -------------------------------------------------------------------------- ________________ * શારદા સુવાસ ભગવતીની જેમ મેાક્ષ પ્રાપ્તિની ભાવનામાં તલ્લીન રહેવુ' જોઈ એ. જુએ, નયસાર સુથાર કાંઈ જૈન ધર્મ પામેલેા ન હતા. એક જ વખત જંગલમાં ભૂલા પડેલા સંતને સમાગમ થયા. આહાર પાણી વહેારાવવાને એને લાભ મળ્યેા. એ સમયે એના આનંદ કોઈ અનેરા હતા. ખૂબ ઉલ્લાસપૂર્વક સંતની ભક્તિ કરી. સંતે પણ તેની પાત્રતા જોઈ ને ઉપદેશ આપ્યા. તે સાંભળીને તેના દિલમાં થયું કે આ સંત કહે છે તેમ મારે કરવુ' જોઈ એ. ત્યાં એ સમ્યગ્દર્શન પામી ગયા. આટલું પામવા માત્રથી એના ભવની ગણત્રી થઈ. એણે નંબર નોંધાવી દીધા. દુનિયામાં શ્રેષ્ઠ કોટિમાં એ ગણાયા. સમ્યગ્દન પામેલા જીવ વધુમાં વધુ સંસારમાં રહે તેા કયાં સુધી રહે? તે જાણે છે ને ? ઘણીવાર સાંભળી ગયા છે. મેલા, ભૂલી ગયા લાગેા છે. આ ભૂલી ગયા પણ કેટલી મિલ્કત છે તે ભૂલાય છે ? (હસાહસ) જરા વિચાર કરે. પુદ્ગલના પથારામાં આનંદ આવે તેટલી સંસાર રસિકતા છે. એને છેડયા વિના ઉધાર નહિ થાય. સમકિતી આત્મા વધુમાં વધુ સંસારમાં રહે તે અ પુદ્ગલ-પરાવતનની અંદરના કાળ તે પછી સંસાર એને સઘરે જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા સાથે સંસારને ફાવે નહિ. એ સ'સારથી અલગ રહે. “સમ્યગ્દષ્ટ આત્મા એટલે મેાટે શ્રીમ ંત,” જે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે તે ન્યાલ થઈ જાય છે. કેવી રીતે ? સાંભળે. જેમ કેાઈ ગરીખ માણસ માટે શ્રીમંત અની જાય તે માટે મંગલેા આંધે, તેને ક્રતુ` કે પાઉન્ડ બનાવે, દરવાજે ગુરખા રાખે, ખગલામાં રૂમ બનાવે, રૂમમાં રૂમ અને એમાં તિબ્રેરી, તિજોરીમાં કબાટ, કમાટમાં ડબ્બી, એ ડબ્બીમાં રેશમી કાગળથી વીટીને બધી ચીજો રાખે ને ખુશખુશાલ રહે છે. કેમ આમ જ કરો ને ? સમજે. આ રીતે સમ્યગ્દષ્ટિ એટલે માટી શ્રીમ ંત. એના જેવા શ્રીમત આ સંસારમાં કોઈ નથી છ ખ'ડની સાધના કરવાવાળા ચક્રવતિ પણ નહિ. એક સ’સ્કૃત શ્લાકમાં કહ્યું છે કે— जिनधर्मविनिर्मुक्तो, माभुवं चक्रवर्त्यपि । स्यां चेोऽपि दद्रोऽपि, जिनधर्माधिवासितः || શ્રી જિનેશ્વર દેવના ધર્માંના અભાવવાળુ' ચક્રવર્તિ પણું પણ મને ન પે, પશુ એ ધથી વાસિત દાસપણું કે દ્રીપણું મળે તે પણ મને સ્વીકાર્યાં છે. આટલુ સમ્યગ્દર્શનનુ ખમીર છે. જૈન દર્શનમાં સમ્યગ્દનની નાની સૂની ગણના નથી. ટૂંકમાં આપણે નવકારમંત્રમાં પણ સગ્દર્શન પ્રાપ્ત કરાવવાની તાકાત છે. એ વાત ચાલતી હતી. પેલા ક્ષત્રિયને! દીકરા નાકર કામ કરતાં શુદ્ધ ભાવથી નવકારમંત્રનું સ્મરણ કરે છે અને લીધેલા નિયમનું ખરાખર પાલન કરે છે, અને શેઠની નોકરી પણુ ખરાખર Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શારદા સુવાસ અજાવે છે. શેઠનુ અધુ કામ કરીને મુક્ત થાય એટલે પૂછે કે બાપુજી! હવે મારુ' કામ છે? હું... એ કલાકમાં આવું છું. શેઠની રજા લઈને ગુરૂના દર્શન કરવા ઉપડે છે. તેર વર્ષના બાલુડા હ ભેર ઝડપથી બે માઈલ કાપી નાંખે છે. એને થાક પણ ભક્તિ છે, ભગવંતના દર્શનના તલસાટ છે ત્યાં થાક બદલે ૧૫ મિનિટને રસ્તા હૈાય તે ય દન કરવા નથી લાગતા. જ્યાં ભાવના છે, લાગે ? તમને તે બે માઈલને આવતા થાક લાગી જાય છે. કઈક એમ કહે છે કે અમારુ' ઘર ઘણુ' દૂર છે. કંઈક બારણામાં વસ્યા છે પણ એમને ટાઇમ નથી. કેટલા કમભાગ્ય છે કે ઘેર બેઠા સતરૂપી ગંગા આવી તે પણ પાવન બનવાની ભાવના નથી થતી. આ છે।કરાને પોતે માનેલા ભગવંત એવા ગુરૂના દન કરવાના ભાવ હતા એટલે દોડીને ત્યાં પહોંચી જતેા. લળીલળીને સંતને વંદન કરતા અને કહેતા કે હે ભગવાન ! મારા આત્માનેા જલ્દી ઉદ્ઘાર થાય એવું મને કંઈક સમજાવે. એટલે સત અને થોડી વાર ધર્મ-કર્મીનું સ્વરૂપ સમજાવતાં ને પછી છોકરો પાછો આવીને ભાજન કરીને શેઠનુ કામ કરવા લાગી જતા. થાડા દિવસ તા એના નિયમને વાંધા ન આવ્ચે. પ્રતિજ્ઞામાં થયેલી કપરી કસેટી :–એક દિવસ સવારથી મેઘરાજાની પધરામણી થઈ. છેકરાએ બધુ કામ પતાવી દીધુ.. હવે રાહ જુએ છે કે વરસાદ બંધ રહે એટલે જાઉં, પણ વરસાદ અંધ થતા જ નથી. મૂશળધાર વરસાદ વરસે છે. ચારે તરફ જળઅંબાકાર થઈ ગયુ છે. સાંજ પડી પણ મેઘરાજાએ મહેરખાની કરી નહિ. એ તા ધાધમાર વરસે જ ગયા. છેકરાએ ભાજન ન કર્યું. આખા દિવસ ભૂખ્યો રહ્યો. મનમાં એક અક્સાસ થયા કરે છે કે આજે મને મારા ભગવાનના દર્શન ન થયા ! ઠીક, હવે સવારમાં વરસાદ રહી જાય તેા વહેલા ઉપડી જાઉં ને મારા ભગવાનને ભેટું. મારે આજને દિવસ પ્રભુના દર્શીન વિના અફ઼ળ ગયે. હવે તે સવાર પડવાની રાહ જોવા લાગ્યા. ખીજે દિવસે પણ વરસાદ અંધ રહેતા નથી. છેકરાને ખીજે દિવસે પણ ઉપવાસ થયેા. એમ કરતાં ત્રણ ચાર દિવસ થયા પણ વરસાદ ખંધ રહેતા નથી. છેકરા પણુ ઉપવાસ કરે છે. જેણે કદી ઉપવાસ કર્યાં નથી એવા કુમળા ફુલ જેવા ખાળકનું શું ગંજી ! માઢું કરમાઈ ગયું, પણ એના આત્મા કરમાતા નથી. ખસ, મનમાં એક વાતનુ દુઃખ છે કે અરેરે...કેવા કમભાગી ! કે મને ચાર ચાર દિવસથી મારા ભગવાનના દનના વિરહ પડયે ! હું નથી જઈ શકતે ! પણ એને મનમાં એવા ભાવ નથી આવતા કે મેં કયાં આવી ખાધા લીધી ? ખાધા લીધી તે ભૂખ્યા રહેવાના વખત આવ્યા ને ! આ જગ્યાએ જો તમે હૈ! તેા શું કરે ? હુંતે। માનુ છું કે તમે ખાધા બદલાવવા આવે. મહાસતીજી! બાધા લીધી છે પણ બહુ આકરી પડે છે. મને બદલાવી આપેા, અરે ભલાં તમારા છેકરાને કોઈ દિવસ ખદલાવવા જાવ છે કે અહી. ખાવા શા. સુ. ૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શારદા સુવાસ બદલાવવા આવ્યા છે ? (હસાહસ) જે પ્રતિજ્ઞા લે છે તેની કસાટી થાય છે ને કસોટીમાં જે અડગ રહે છે તે પાર ઉતરે છે. માટે કસેાટી આવે ત્યારે સ્થિર રહે. ટાલતી ધ્વજા જેવા ના બનશે. ચાર દિવસ સુધી વરસાદ ન રહ્યો ત્યારે એના શેઠ-શેઠાણી કહે છે બેટા ! તું ક્યાં સુધી ભૂખ્યા રહીશ ? આ લેાજનના થાળ ભર્યાં છે તું જમી લે, ત્યારે છેકરો કહે ખાપુજી ! મારા ભગવાનના દર્શન નહિ થાય ત્યાં સુધી નહિ જમ્મુ, ત્યારે કહે છે ભાજન ન કર તા દૂધ પી. તે કહે છે મને દૂધ પણ ન જોઈએ. શેઠે કહ્યુ –ભૂખ્યા મરી જઈશ. ત્યારે કહે છે બાપુ! મને મારા ગુરૂ ભગવંતના દર્શન આગળ ભૂખ કંઈ વિસાતમાં નથી લાગતી. કદાચ મરવાનું આવશે તે તે પણ શાના માટે ? દન ન થાય તે માટે ને ? કોઈ ચિ'તા નહિ. એવી ટેકમાં મૃત્યુ થાય એ તે ધન્ય મૃત્યુ છે. મારા એવા અહોભાગ્ય કયાંથી હોય કે મારા ગુરૂ ભગવંતના દનની પવિત્ર ભાવનામાં જ મારું' માત્ત થાય ! કેવી પવિત્ર ભાવના છે! કયારે વરસાદ બંધ પડે ને હું... દર્શન કરુ. એ ભાવનાને વેગ વધતા જતા હતા, ને વરસાદ પણ ચાલુ રહ્યો. સાત દિવસ સુધી મૂશળધાર વરસાદ ચાલુ જ રહ્યો. છેકરાને સાત દિવસના ઉપવાસ થયા પણ ભાવનાના દોર તૂટયા નહિ. સાત આ સમયે એક દેવનું વિમાન પસાર થતું હતુ' તે ત્યાં અટકી ગયુ. વિમાનમાં દેવ અને દેવી બેઠા છે. ઉપચેગ મૂકીને જોયુ તે છેકરાને ધ્યાનમાં બેઠેલા જોચે. ગુરૂદČન માટે તેનું મન તલસી રહ્યુ છે. હવે સમય પણ થઈ ગયા છે. ખાળકના તપ અને શુદ્ધ ભાવ આગળ દેવનું વિમાન સંથલી ગયું. હવે દેવ અને દેવી આ છેકરાની પાસે આવશે ને થ્રુ બનશે તેના ભાવ અવસરે. * વ્યાખ્યાન ન–૩ અષાડ સુદ ૧૪ને મ‘ગળવાર “વિનય વિવેકથી આત્માને શણગારા” તા.૧૮-૭-૭૮ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ તે બહેને! વિશ્વની વિરલ વિભૂતિ, વાત્સલ્ય વારિધિ, કરૂણામૂર્તિ એવા ચરમ તીથંકર મહાવીર પ્રભુએ સંયમ લઈને અજોડ પુરૂષાથ કરી ઘાતીકોના કચર ઘાણ કાઢી કેવળજ્ઞાનની ઝગમગતી રેશની પ્રગટ કરી. એ રોશનીમાં ભગવંતે સમસ્ત દુનિયાના જીવે.ને અજ્ઞાન અને મેહની વિટંબણુાથી પીડાતા દુઃખમય અવસ્થામાં જોયા. એટલે તેમના અંતરમાંથી કરૂણાનેા ધોધ વહ્યો, જેથી ભગવાને અંતિમ સમયે પશુ સેાળ પ્રડર સુધી એકધારી સતત દેશના આપી ઉત્તરાયન સૂત્ર એ સગનની અતિમ વાણી છે. એવુ સ્થાન ખૂબ મહત્રપૂત્રુ છે. તેમાં ઘણી ઘણી વિશિષ્ટતાઓ રહેલી છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ ઉત્તરાધ્યયન સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, ચરણકરણનુયોગ અને ધર્મકથાનુગ એ ચારે વેગેનું જ્ઞાની ભગવતેએ તેમાં કથન કરેલું છે. તેથી ચારે ય ગોને તેમાં સમાવેશ થાય છે. એ પણ ઉત્તરાધ્યયન સૂત્રની એક વિશિષ્ટતા છે. વૈષ્ણવ ધર્મમાં ગીતા તેમ જૈન ધર્મમાં મુખ્ય તત્વ શું છે ને તેનું સ્વરૂપ શું છે તે બતાવનારું જે કઈ સૂત્ર હોય તે તે ઉત્તરાધ્યયન સૂત્ર છે. તેમાં સુંદર રહસ્ય ભરેલા છે. જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર અને પડઘે પાડનાર સૂત્ર તરીકે આપણે ઉત્તરાધ્યયન સૂત્રને ઉલ્લેખ કરી શકીએ. આ કેઈ છમસ્થની વાણી નથી પણ સર્વજ્ઞ ભગવંતની વાણી છે. ઉત્તરાધ્યયન સૂત્રની રચના કયારે થઈ તે તમે જાણે છે ને? અરિહંત પદમાંથી સિધપદમાં જતાં પહેલાં અંતિમ સમયે આસો વદી અમાસ (દિવાળી)ના દિવસે ભગવાન શ્રી મહાવીરદેવે જગતના છના ઉધ્ધાર માટે છેલ્લી વખતે અખંડિતપણે સોળ પ્રહર સુધી એક ધારી દેશના આપી. ભગવંત મોક્ષમાં જવાના છે એમ જાણીને અઢાર અઢાર દેશના મહારાજાઓ ભગવાનની પાસે આવીને ખાવાપીવાની ઝંઝટ છેડી છઠ્ઠ ઔષધ કરીને દેશના સાંભળવા બેસી ગયા. એ સમજતા હતા કે આપણે માટે આ સેનેરી તક છે. ભગવાનના મુખેથી હવે આપણને આ અમૃતવાણીના ઘૂંટડા પીવા મળવાના નથી. માટે આપણે પ્રમાદ છોડીને લેવાય તેટલે લાભ લઈ લે. સિંહણના દુધ ઝીલવા માટે સુવર્ણનું પાત્ર જોઈએ, તેમ ભગવાનની વાણી રૂપી અમૃત ઝીલવા માટે નિર્મળ હદય રૂપી પાત્ર જોઈએ. જે આત્માએ સૂત્રનું વાંચન, મનન અને ચિંતન શુધ્ધ ભાવથી કરે છે તેનું હિત થયા વિના રહેતું નથી. આ સૂત્રની એકેક ગાથા દરેક જીના હિત માટે છે. બત્રીસ સિધાંતમાં કઈ ધર્મનું ખંડન થાય તેવી વાત કરવામાં આવી નથી. કારણ કે જૈન દર્શન એ અનેકાંત દર્શન છે. તમે જે સૂત્ર સિધ્ધાંતનું વાંચન કરશે તે ખ્યાલ આવશે કે તેમાં કેવા ગહન ભાવે ભરેલા છે. જેમાં ગંગા નદીના નીર તૃષાને શાંત કરે છે, શીતળતા આપે છે તેમ ભગવાનની વાણી રૂપી પાણીનું જે આત્માએ પાન કરે છે તેની ભવભવની તૃષા શાંત થાય છે ને તે પરમપદ મોક્ષને પામી શકે છે. પિતા પુત્રને અંતિમ સમયે કેવી હિત શિખામણ આપે છે? પિતાના પુત્રનું હિત થાય, સુખી થાય, આગળ વધે તેવી હિત શિખામણ આપે છે. એ શિખામણ સંતાને માટે ઘણી ઉપયોગી નીવડે છે, તેમ આપણું પરમ ઉપકારી જગતપિતા મહાવીરસ્વામીએ આપણું હિત માટે અંતિમ સમયે ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનરૂપી છત્રીસ હિત શિખામણ આપેલી છે. એ છત્રીસ શિખામણમાંથી એકાદ શિખામણ જે મનુષ્યના અંતરમાં ઉતરી જાય તે કામ થઈ જાય. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધાયનમાંથી આપણે બાવીસમા અધ્યયનને અધિકાર લે છે, પણ પહેલા તેની પૂર્વભૂમિકા જોઈએ, Page #85 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તેમાં પહેલું અધ્યયન વિનયનું છે. વિનય એ ધર્મને મૂળ પાયે છે. જેમ પાયા વિના ઈમારત ટકી શકતી નથી તેમ જેના જીવનમાં વિનય અને વિવેક નથી તેના જીવનમાં ધર્મ ટકી શક્તો નથી. વિદ્યા પણ વિનય વિના શોભતી નથી. કહ્યું છે કે “વિધા વિશેન ફોમ ” વિદ્યા વિનયથી શોભે છે. આપણામાં વિનય હશે તે બધા પગમાં પડતા આવશે. વિનયથી વૈરી વશ થાય છે, પણ જે વિનય ચૂકી ગયા તે બધા આપણાથી દૂર ભાગશે. ભણતરમાં ભલે મેટી ડીગ્રી મેળવી લીધી હોય પણ જે એક વિનાની ખામી હશે તે તે ભણતર કંઈ કામનું નથી. જ્ઞાન મેળવવા ગુરૂ પાસે જઈએ પણ જે વિનયને વગડામાં મૂકીને જઈએ તે જ્ઞાન પ્રાપ્તિ નહિ થાય વિનયની જડી બુટ્ટી સાથે લઈને ગુરૂના ચરણમાં અર્પણ થશું તે ગુરૂ આપણા જીવન બગીચામાં જ્ઞાન રૂપી ગુલાબના બીજ વાવશે ને આપણું જીવનને જ્ઞાનગુણ સૌરભથી મઘમઘતું બનાવશે, આવી તાકાત વિનયગુણમાં છે. વિનયવંત શિષ્ય કેવા હોય! તે બતાવતાં પહેલા અધ્યયનની બીજી ગાથામાં ભગવંત કહે છે કે. आणाणिदेसकरे, गुरुणमुववाय कारए । इंगियागारसंपन्ने, से विणीए ति वुच्चइ ॥२॥ આચાર્ય-ગુરૂ વિગેરેની આજ્ઞાને માનવાવાળા અને તેમની પાસે સદા રહેવા વાળા, ઈંગિત અને આકાર (મને ભાવ તથા મુખાદીના આકાર) ને જાણનાર હોય તેને ભગવતે વિનીત શિષ્ય કહેલ છે. બંધુઓ ! વિનયવંત શિષ્ય ગુરૂની આજ્ઞાનુસાર ચાલે છે. ગુરૂ કહે કે હે શિષ્ય! આ કાર્ય કરો ને આ કાર્ય ન કરે, ત્યારે તે કહે કે તહેત ગુરૂદેવ. આપની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરીશ. આવા પ્રકારનું શિષ્યનું વચન તે નિર્દેશ છે. આ નિર્દેશનું સારી રીતે પાલન કરવાવાળા આજ્ઞા નિર્દેશકર છે. આ વિનયવંત શિષ્ય ગુરૂની સમીપમાં બેસે. એટલે ગુરૂની દ્રષ્ટિ પિતાના ઉપર પડે તેવી રીતે બેસે, અને વિચારે કે મને મારા ગુરૂની આજ્ઞાપાલનને તેમજ સેવાનો લાભ મળે. જયારે અવિનીત શિષ્ય એ વિચાર કરે કે રખે ને ગુરૂની પાસે બેસીશ તે મારે એમનું કામકાજ કરવું પડશે. એના કરતાં કર જઈને બેસું. ગુરૂને અભિપ્રાય જાણુ, તેમની સેવા કરવી તે કઈ સામાન્ય વાત નથી. શિષ્ય ગુરૂની સમીપમાં બેસે, ત્યારે આ બધું શીખી શકે છે. વિનીત શિષ્ય ગુરૂની સેવા ભકિત અને વિનય દ્વારા આત્મકલ્યાણ કરી શકે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. ધર્મસિંહ નામના એક મહાનજ્ઞાની આચાર્યને ગુણનિધી નામનો એક વિનયવંત શિષ્ય હતે. જેવા નામ તેવા જ ગુણુ હતા. ગુણનિધી એટલે ગુણોને જ ભરેલ હતે, સરળતા, નમ્રતા વિગેરે તેનામાં ઘણાં ગુણે હતા. ગુરૂદેવની પાસે બેસવું, તેમની Page #86 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આજ્ઞાનું પાલન કરવું, તેમની પ્રકૃત્તિને અનુકૂળ કામ કરવું ઈત્યાદિ સમસ્ત સદ્ગુણેથી યુક્ત હતું. જયારે ગુરૂદેવ પધારે ત્યારે પિતાના આસનેથી ઉભો થઈ જતે અને વિનયપૂર્વક ગુરૂને બેસવા માટે આસન આપતે. ગુરૂ જયારે ત્યાંથી ઉડીને જતા ત્યારે આસન લઈને તેમની પાછળ જ છે ને જમાં ગુરૂદેવને બેસવાની ઈચ્છા હોય ત્યાં આસન બિછાવી દેતે ગુરૂ દેવ! મને કંઇ આજ્ઞા ફરમાવે. સેવાભકિતને લાભ આપો એમ વારંવાર વિનંતી કરતો. બસ, ગુરૂદેવને ચરણે જીવન અર્પણ કર્યું એટલે એમની આજ્ઞા એ જ મારો શ્વાસ ને એ જ મારે પ્રાણ છે. એમની આજ્ઞાના પાલન માટે મારું જીવન કુરબાન કરવું પડે તે પણ કરવા તૈયાર છું. ગુરૂદેવ જે કંઈ આજ્ઞા ફરમાવે છે. તે “નમ રામોનિ ” એકાંત હિતને માટે જ છે. મારા ગુરૂદેવ મારું અહિત થાય તેવું કદી કરે નહિ. એવી એને ગુરૂમાં શ્રદ્ધા હતી. આવી દઢ શ્રધ્ધાથી ગુરૂની સેવાભક્તિ કર્યા કરતે. “માતા પિતા કરતા ગુરૂને વિશેષ મહાન માનતે શિષ્ય:- બંધુઓ ! આ વિનયવંત શિષ્ય સમજતું હતું કે મારા ગુરૂદેવ તે મારા માતા પિતાથી પણ અધિક ઉપકારી છે, કારણકે જન્મદાતા તે મને પ્રત્યેક ભવમાં મળ્યા છે પણ મુકિતદાતા ગુરૂ તે મહાન સદ્ભાગ્ય હોય તે જ મળે છે. નિર્ધન કમભાગીને ધન મળવું મુશ્કેલ છે તેવી રીતે આત્માને સદ્દગુરૂનો સમાગમ મહાન દુર્લભ છે. બેધિબીજ અને આત્મજ્ઞાનની પ્રાતિ ગુરૂ પાસેથી થાય છે. સિદધ અંજન આંખમાં આંજવાથી દ્રષ્ટિ ખુલી જાય છે તેવી રીતે ગુરૂની કૃપાથી અજ્ઞાનને અંધકાર નષ્ટ થઈને આત્મજ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત થાય છે. ગુરૂની સેવા કર્યા વિના રત્નત્રયીની પ્રાપિત થવી મહાન દુર્લભ છે. મારા ગુરૂદેવ! આપને ધન્ય છે ! હું કયા શબ્દોમાં આપની સ્તુતિ કરું? વિનયવંત શિષ્ય ગુરૂની સ્તુતિ કરતાં શું બોલે છે? વિનીત શિષ્યના ભાવભર્યા ઉદગાર? :- હે ગુરુદેવ! આપ મેઘની માફક મારા ચિત્તરૂપી ચાતકને કરૂણારસ વરસાવીને પ્રમુદિત કરનાર છે. શમ, દમ આદિ ગુણ રૂપી બગીચાને નવપલ્લવિત કરનાર છે. હે કરૂણાનીધિ ! જ્યાં સુધી આપની કરૂણભરી દ્રષ્ટિ જીવ ઉપર પડતી નથી ત્યાં સુધી તેને સમ્પફત્વને લાભ થતો નથી, અને સમ્પફત્વ વિના જીવ તત્તાતત્ત્વના વિવેક રૂપી અમૃતથી ભરેલી ભાવનાને પોતાનામાં ભરી શક્તો નથી, અમૃત ભાવના વિના વિશુદ્ધ ધ્યાન કદી જાગૃત થતું નથી. વિશુધ ધ્યાનની જાગૃતિ વિના જીવને ક્ષેપક શ્રેણીની પ્રાપ્તિ થતી નથી. ક્ષેપક શ્રેણી વિના શુકલધ્યાનનો બીજો પા પ્રાપ્ત થતું નથી. શુકલધ્યાનના બીજા પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કર્મોને ક્ષય થતો નથી. સકલ કર્મોને ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપિત વિના અમર પદ મળી શકતું નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા સુત્રાસ અમરપદ મેળવ્યા વિન આત્મા સિઘ્ધ અવસ્થાસંપન્ન ખની શકતા નથી, માટે હું ગુરૃદેવ! આપ જ મારુ. સકળ કલ્યાણ કરાવનાર છે. એટલે પ્રતિક્ષણ આપની આજ્ઞ માં રમણુતા તે જ મારા સંયમની સાધના છે. આવી રીતે પોતાના ગુરૂની વિનયપૂર્ણાંક સેવાભક્તિ કરતા ગુણનીધિએ તપ, સયમની શ્રેષ્ઠ આરાધના કરીને અપકાળમાં આત્મકલ્યાણ કર્યું. દેવાનુપ્રિયા ! વિનયવંત શિષ્ય જયાં જાય છે ત્યાં આદર સત્કારને પાત્ર બને છે, ને દૂધ સાકરની જેમ ભળી જાય છે. દરેકના પ્રેમ સપાદન કરી શકે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે ભલે, જ્ઞાન એન્નુ' હાય પણ વિનય તે અવશ્ય જોઈ શે. જેના જીવનમાં વિનય નથી, જે ગુરૂ આજ્ઞાનું ઉલ્લ્લંધન કરે છે ને ગુરૂજનેાના હૃદયથી દૂર રહે છે તેવા અવિનીત શિષ્ય જ્યાં જાય ત્યાં ઘણાને પાત્ર બને છે. તેની દશા કેવી થાય છે તે બતાવતાં સૂત્રકાર કહે છે. जहा सुणी पुइ कण्णी, निक्कसिज्जइ सव्वसेा । પુત્ર તુસ્સીલ ડિળીપ, મુદ્દી નિત્તિનર્ ॥ ઉત્ત સુ અ−૧ ગાથા ૪ નીકળે છે, જેમકેાઇ કૂતરીના બંને કાન સડી ગયા છે, તેમાં ઉ’ડા ઘા પડી જવાથી ક્રીડા ખદખદ થાય છે. માખીઓ ચટકા ભરવાથી તેને તીવ્ર વૈદ્યના થાય છે. એ સહુન થતી નથી એટલે આકુળ વ્યાકુળ મનીને પોતાનું રક્ષણ કરવા માટે કાઈ એકાંત સ્થાન શેાધવા માટે આમથી તેમ ભટકે છે, પણ એ જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને સૌ કાઢી મૂકે છે. કાઈ ખેસવા દેતુ' નથી. એને કાઈ પણ સ્થળે આશ્રય મળતા નથી. કેમ ખરું ને? ખોલો, સડેલી કૂતરીને તમારા આંગણામાં બેસવા દેશે? અરે, સારી કૂતરીને પણ ન બેસવા દે તે આવી કૂતરીને તે કયાંથી બેસવા દો? (હસાહસ) આ સડેલી કૂતરીના ન્યાય આપીને જ્ઞાની ભગવંત સમજાવે છે કે જે શિષ્ય પાતાના ઉપકારી ગુરૂને વિનય કરતા નથી અને ગુરૂના દોષ શેાધ્યા કરે છે તે દુઃશીલ છે. આચારથી ભ્રષ્ટ અનેલે છે. જેમ સડેલી કૂતરીને કયાંય આશ્રય મળતા નથી. તે જે સ્થાનમાં જાય છે ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવે છે તેમ અવિનીત શિષ્યને કયાંય આશ્રય મળતા નથી. તે જે સ્થાનમાં જાય છે ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવે છે. માટે જીવનમાં વિનયની અવશ્ય જરૂર છે. જેના જીવનમાં વિનય ડાય છે તે મહાન સુખી બને છે. તે સર્વત્ર પૂજાય છે. આ રીતે ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં વિનયનું સ્વરૂપ ખૂબ સુંદર બનાવ્યુ છે. આપણે ગઈ કાલે પેલા ક્ષત્રિય છેકરાની વાત કરી સદ્દગુરૂના સમાગમથી વિનય-વિવેક આદિ ઘણા સદ્દગુણૢા મળ્યા ને એનું જીવન સુધરી ગયું. એક વખતના સદંત થઈ ગયું....! રાજગુરૂના દન કરવાના નિયમ લીધા હતા. હતી. એ છેકરાના જીવનમાં પ્રગટ થયા હતા. એને સત સમાગમથી કેટલું પરિવર્તન ગુરૂના દર્શન તા થઈ જાય Page #88 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પણ ગુરૂના દર્શન કર્યા વિના જમવું નહિ એ નિયમ બહુ આકરો હતે. આ ક્ષત્રિય છેકરાને સાત સાત દિવસના ઉપવાસ થયા છે પણ મનમાં સહેજ પણ ગ્લાનિ નથી. દિલમાં દુઃખ હેય તે એક જ છે કે અરેરે. કે કમભાગી છું કે સાત સાત દિવસથી મારા ભગવાનના દર્શન નથી કરી શકે? સાત દિવસને ઉપવાસી છે પણ શેઠનું બધું કાર્ય કરે છે. પાપ કર્મના ઉદયથી નોકરી કરે છે પણ ક્ષત્રિયનું ખમીર ગયું નથી. વાદળમાં સૂર્ય છૂપે ન રહે તેમ રજપૂત છુપે ન રહે. શેઠ એને ખૂબ સમજાવે છે કે બેટા ! તું જમીયે પણ એની ટેક છોડતું નથી. કે હળુકમી જીવ હશે ? એને ગુરૂ મન્યાને તમને પણ મળ્યા છે. એણે એક જ વખત દર્શન કર્યાં ને તમે કેટલી વાર કર્યા પણ આ આનંદ કે આવું પરિવર્તન તમારા જીવનમાં આવ્યું છે ! બંધુઓ ! વધુ શું કર્યું, એણે તે છાથી ઉત્કૃષ્ટ ભાવે નિયમ લીધે છે ને એનું પાલન કરે છે ને તમને તે અમારે કહેવું પડે કે દેવાનુપ્રિય ! હવે ધર્મ કરવા યોગ્ય તમારી ઉંમર થઈ છે. બને તેટલી જીવનમાં ધર્મની આરાધના કરી છે. વધુ નહિ તે જ એક સામાયિક કરવી અને કંદમૂળ ન ખાવા એટલે તે નિયમ લે ! તે પણ તમે લેવા તૈયાર નથી. તમારા પુરૂદયે દીકરે સારે છે, તમારું બધું કામકાજ સંભાળી લે છે છતાં શા માટે બળદીયાની જેમ બાજે ખેંચે છે ? એક જમાને એ હતું કે દીકરે ઘરનું સંચાલન કરે તે તૈયાર થઈ જાય એટલે પિતા સંસાર છોડીને સાધુ બની જતા હતા. આગમમાં ઠેરઠેર દીક્ષાની વાતે આવે છે. ભૂતકાળમાં જૈનશાસનને પામેલા રાજા, મહારાજાઓ અને ચક્રવતિએના ઘરમાં પણ વૈરાગ્યની વાત થતી હતી. તે કુળમાં મહાન સુખી જીવે પણ વૈરાગ્ય પામીને દીક્ષા અંગીકાર કરતા હતા. તીર્થકર ભગવતે જ્યારે વિદ્યમાન હતા ત્યારે ભગવાનનું અને ગણધર વિગેરેનું તે પછીના કાળમાં આચાર્ય' આદિ મહાનપુરૂષના આગમનની વાત સાંભળે એટલે નગરના ધર્મપ્રેમી ભાવિક નરનારીઓ તેમના દર્શન અને વ્યાખ્યાન વાણી સાંભળવા માટે હર્ષભેર જતા. મોક્ષમાર્ગને ઉપદેશ એક ચિત્ત પ્રેમથી સાંભળતા. ભગવાને ભવ્ય જીને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે. એ મોક્ષમાર્ગ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. આ ત્રણેની સંપૂર્ણ આરાધના ચારિત્ર અંગીકાર કર્યા વિના થઈ શકતી નથી, અને ચારિત્ર વિના મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભગવાનના શાસનમાં થયેલા મહાન પુરૂષોને પણ એક જ ઉપદેશ છે કે ત્યાગ વિના મેક્ષ નથી. જે તમારા હૈયામાં આ એક વાત બેસી જાય તે કલ્યાણ થઈ જાય. “જીવનમાં શું વિચારશે?” –“સંસાર છેડવા જે છે, મોક્ષ મેળવવા જેવું છે અને એને માટે પ્રવર્યા જ એક માત્ર આધાર છે.” આવું વિચારે છે ખરા? જે આવું વિચારતા હે તે સાચું સમજયા કહેવાય, અને પછી Page #89 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ દીક્ષા લેવાનું મન થાય. કદાચ કઈ એને એમ કહે કે ભાઈ! દીક્ષા લેવી તે સામાન્ય વાત નથી. ત્યાં તે ઘણાં ઉપસર્ગો અને પરિસહે સહન કરવા પડશે. તે પણ એનું મન ડગે નહિ. એ તે એક જ નિર્ણય કરે કે ચારિત્ર માર્ગમાં ગમે તેટલા કષ્ટ પડશે તે પણ હું સહન કરીશ. મહાન પુરૂષને કેટલા કષ્ટ સહન કરવા પડયા છે. કષ્ટ વિના કલ્યાણ કયાં છે? આ જે આત્મા સાથે નિર્ણય કરે છે તે આત્મકલ્યાણ કરી શકે છે. જે કષ્ટ પડતાં ઢીલ થઈ જાય છે તેનું કલ્યાણ થવું મુશ્કેલ છે. પેલા છોકરાને કસેટી આવી છતાં મન મજબૂત છે. મુખ ઉપર મલકાટ છે. કંદન ચમકે જેમ કસ્યાથી, ચંદન મહે કે જેમ ઘસ્યાથી. માનવ જ્યારે દુઃખને ઝીલે છે, સાચા સ્વરૂપને શકિત ખીલે છે--આફત જયારે –માણસની જ્યારે કસોટી થાય છે અને તે કસોટીમાંથી પાર ઉતરે છે, ત્યારે તે વધુ તેજસ્વી બને છે. જેમ સેનું અગ્નિમાં નાંખવામાં આવે છે, ત્યારે વધુ ચમકે છે. ચંદન જેમ જેમ ઘસાય છે તેમ તેમ વધુ મહેકે છે, તેમ મનુષ્યની કસોટી થાય છે ત્યારે તેની શકિત પણ ખીલી ઊઠે છે. આ બાળકને સાત સાત ઉપવાસ થાય છે. શરીરની શક્તિ મંદ પડી છે પણ એને આત્મા તે મજબૂત બની ગયો છે. એક ચિરો ધ્યાનમાં બેસીને પ્રાર્થના કરે છે કે હું મારા ભગવાન ! તમે કયાં ને હું કયાં? આપના દર્શનને મને વિરહ પડે છે. સાત દિવસ તે જાણે સાત યુગ જેવા વીત્યા. હવે કયારે દર્શન થશે? હે દયાળુ ભગવાન મને જ્યારે દર્શન દેશે? ક્યારે મળશે (૨) હે ભગવાન ક્યારે મળશે? દેખું સવાર સાંજ સેનેરી શમણું, આવ્યા કે આવી જાશે પ્રભુજી હમણાં, મારી આંખે કરે ઇતેજાર રેક્યારે મળશે? “દેવે લીધેલી પરીક્ષા – આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરે છે. આ સમયે દેવનું વિમાન જતું હતું તે થંભી ગયું. દેવ દેવીએ જોયું તે આ છોકરાને ભગવાનના દર્શનની ઝંખના કરતે જે. દેવ અને દેવી પણ એની ભક્તિ જોઈને ખુશ થયા. સાત દિવસને ઉપવાસી છે પણ નામ ખેદ નથી. મુખ પર કેટલે આનંદ છે ! દેવીને દયા આવી, એટલે દેવને કહે છે આપણી પાસે શક્તિ છે તે એને એના ભગવાન પાસે મૂકી દે ને, ત્યારે દેવ કહે છે પહેલા એની પરીક્ષા કરી લઉં, પછી બીજી વાત. દેવ મનુષ્યના રૂપમાં આવીને કહે છે કે છોકરા! હવે આ તારા નિયમમાં ફેરફાર કર. લે, આ મેવા મીઠાઈ લાવ્યો છું તે તું જમી લે. નહિ ખાય તે મરી જઈશ. કયાં સુધી ભૂખ્યા રહેવાય ? પહેલા શરીરને સાચવ, પછી તારા ભગવાનના દર્શન કરજે, ત્યારે છે કરે કહે છે ભાઈ! મને આવા શબ્દો કહેવાવાળે તું કોણ છે? ચાલ્યા જા અહીંથી મારે તારી વાત સાંભળવી નથી. પહેલા મારા ભગવાન અને પછી મારું શરીર, ભગવાન આગળ Page #90 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ મને કઈ વિસાતમાં નથી. સારી દુનિયા ભગવાન વિના શુન્ય લાગે છે. એણે દેવને કહી દીધું કે તારા મેવા અને મીઠાઈ મારે ખાવા નથી. મરી જઈશ તે મને કોઈ હરક્ત નથી. તું મારી ચિંતા ન કરીશ. છોકરાની શ્રધ્ધા જોઈ પ્રસન્ન થયેલા દેવ ” આ કુમળા બાલુડાની મક્કમતા જોઈને દેવ પ્રસન્ન થયે, અને દેવનું દિવ્યરૂપ બનાવીને કહે છે છોકરા! હું કેઈ સામાન્ય માનવી નથી. તારી ભક્તિ જોઈને હું તારા પર પ્રસન્ન થયો છું. માંગમાંગતું માંગે તે આપવા તૈયાર છું. છેકરે કહે છે મારે કંઇ ચીજ જોઈતી નથી. દેવે કહ્યુંઅરે ! તું આ નોકરી કરે છે, ઢોર ચરાવવા જાય છે, કપડા ધોવે છે, વાસણ માંજે છે, ઝાડૂ કાઢે છે. આ બધી મજુરી કરવી મટી જાય એવું શ્રેષ્ઠ વરદાન માંગી લે, ત્યારે છોકરાએ કહ્યું-એ ઢેરો ચરાવવાને રૂડે પ્રતાપ છે. ઢેરો ચરાવવા ગયે તે ભગવાન મળ્યા, અહીં કયાં મળવાના હતા? ભગવાન માન્યા ને મારું દુઃખ ગયું. હવે હું નોકર કે રંક નથી. હું તે શેઠને ય શેઠ છું ને રાજાનો રાજા છું. મારે કંઈ ન જોઈએ, ત્યારે દેવે કહ્યું કે દેવના દર્શન થવા જ દુર્લભ છે, અને જેને દેવના દર્શન થાય તે ખાલી ન જાય. માટે તારી જે ઈચ્છા હોય તે ખુશીથી માંગી લે. બંધુઓ! તમારા ઉપર આવી રીતે દેવ પ્રસન્ન થાય અને તમને માંગવાનું કહે તે શું કરે? બોલે, તમે જવાબ નહિ આપે, હું કહું. તમે તે રાહ જોતા હે કે કયારે માંગવાનું કહે. બરાબર ને ? પછી બાકી કાંઈ રાખો ખરા ? (હસાહસ) આ છોકરાને દેવે ખૂબ કહ્યું ત્યારે કહે છે હે દેવ ! તમે મને માંગવાનું શું કહી રહ્યાં છે? ભગવાનની ભક્તિ આગળ ત્રણ ભુવનનું રાજય પણ કંઈ વિસાતમાં નથી. કારણ કે એ બધી સંપત્તિ આત્માનું કલ્યાણ કરાવી શકતી નથી. ભગવાનની ભક્તિ જ આત્મ નું કલ્યાણ કરાવી શકે છે. જગતની ઠકુરાઈ મેક્ષ ન અપાવે. ભગવાનની ભક્તિ આપણને મોક્ષ અપાવનારી છે. એવી શ્રેષ્ઠ ભગવાનની ભક્તિના બદલામાં બીજું શું માગવાનું હોય? રત્નના બદલામાં કાચ કેણુ ખરીદે ? અરાવણ હાથી વેચીને ગધેડે કે ખરીદે? મારે બીજું કંઈ નથી જોઈતું. જો તમે મારા ઉપર પ્રસન્ન થયા છે તે એવું વરદાન આપો કે કયારે હું દર્શન વગરને ન રહું. બંધુઓ ! વિચાર કરો. આ નાનકડા છોકરાની ભક્તિ કેટલી છે ને ભૌતિક પદાર્થો પ્રત્યે નિસ્પૃહતા કેટલી છે. તે તમારામાં આવી શ્રદ્ધા ! તમને તે આટલું મળ્યું છે છતાં ભિખારીપણું જતું નથી. છોકરાએ માંગ્યું તે સાંભળીને દેવ તાજુબ થઈ ગયે. એના માથે હાથ મૂકીને કહે છે- જા બેટા! હમણાં જ વરસાદ રહી જશે ને પાણી ઉતરી જશે ને તું તારા ભગવાનના દર્શન કરી શકીશ. તું કંઈ માંગતે નથી પણ હું કહું છું કે તું આજથી સાતમે દિવસે આ સમૃદ્ધ નગરને રાજા બનીશ, એમ કહીને Page #91 -------------------------------------------------------------------------- ________________ 免费 શારદા સુવાસ દોડતા ભગવાનના દેવ ચાઢ્યા ગયા. વરસાદ ખ'ધ થયે. પૂરના પાણી એાસર્યાં એટલે દન ગયા. માતા વિહેંણા બાળકને માતા મળે ને જે આનંદ થાય તેના કરતા અધિક આનંદ છેકરાને ગુરૂ દČનથી થયા. તેની આંખમાં હર્ષોંનાં આંસુ આવી ગયા. પ્રભુ! મેં કેવા પાપ કર્યાં કે હું સાત સાત દિવસ દન ન કરી શકચા ! પણ એમ ન કહ્યું સાત દિવસ સુધી મારે ભૂખ્યા રહેવુ પડયુ. સંતે તેને ઉપદેશ આપ્યું. સંત પણુ તેની અડાલ શ્રધ્ધા જોઇને આશ્ચય પામી ગયા. છેકરા થાડી વાર બેસીને પાછે! આન્યા શેઠે તેને પ્રેમથી સાત ઉપવાસનુ પારણુ કરાવ્યું. હવે સાત દિવસમાં રાજા બનવાની દેવવાણી કેવી રીતે સફળ બનશે તેના ભાવ અવસરે, * વ્યાખ્યાન ન-૪ અષાડ સુદ ૧૫ ને બુધવાર તા. ૧૯-૭-૭૮ “આરાધનાના સદેશ” સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેના ! અનંત કરૂણાનીધિ, આગમના આખ્યાતા અને વિશ્વમાં વિખ્યાતા સજ્ઞ ભગવતીએ જગતના જીવાને માહુ નિદ્રામાંથી જાગૃત કરવા માટે શસ્ત્રવચનરૂપી એલા વગાડીને ઉદ્દેાષણા કરી કે હે ભવ્ય જીવ! હવે જાગેગા. કયા સુધી ઉંઘ્યા કરશેા ? આ સાંભળીને તમે વિચાર કરશેા કે અમે તે જાગેલા જ છીએ ને જાગ્યા છીએ તે અહીં આવીને બેઠા છીએ. ઉંઘતા હાઈએ તે ક્યાંથી આવી શકાય ? ભાઈ ! તમે જાગ્યા છે. વાત સાચી છે, પણ જ્ઞાનીની દૃષ્ટિએ હનુ દ્રવ્યથી જાગ્યા છે. પણ ભાવથી ઉધે! છે. જ્યાં સુધી તમારા અંતરાત્મા પેકાર કરતા નથી કે અહે। ભગવાન ! અનંતકાળથી હૈ' જન્મ મરણની જેલ રૂપ સ`સારમાં પૂરાયે છું. હવે કયારે છૂટીશ ? સ'સારમાં તમારા પુણ્યા૨ે તમને ગમે તેટલું સુખ મળ્યું હેય પણ જ્યાં સુધી પ્રક્ષ પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી જેલમાં પૂરાયેલા છીએ. કોઈ માણસે ગુન્હા કર્યાં હોય તેા તેને જેલમાં પૂરવામાં આવે છે. જેલમાં ગુન્હો તેવી જેલ મળે છે. ઘણા જેલીને જેલમાં રેડિયે સાંભળવાનુ, પેપર વાંચવાનું મળે અને કદાચ ઘર કરતાં પણ અધિક સારું. જમવાનુ` છતાં તમે એને પૂછે કે કેમ ભાઈ ! આનંદ છે ને ? તે તરત કહેશે કે ભાઇ! જેલમાં આનંદ કેવા ? ઘર કરતાં સવાયી સગવડ મળે છે પણ આ તે જેલ છે ને ? જેલ એ જેલ અને ઘર તે ઘર. ઘરમાં જે આનંદ હોય તે જેલમાં હોય ? જેલ એ તેા બધન છે. હવે અકળાઈ ગયા છું, કયારે છૂટાશે ? આ બંધુએ ! સમજો. આ દ્રશ્ય જેલ છે ને સ`સાર એ ભાવ જેલ છે. જેલમાં વસેલા જેલીને ગમે તેટલી સગવડ મળવા છતાં તેને ત્યાં ગમતું 、થી, તેમ તમને પણ લાગવું જોઈએ કે મને સંસારમાં ગમે તેટલી સુખની સામગ્રી મળતી હોય પણ “મીઠા મધુરા ને મનગમતા પણ બધન અંતે બધન છે.” આ બધુ જ બધન છે. આ જન્મ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શારદા વાસ મરણની સાંકળ રૂપ ખંધનમાંથી હું કયારે મુક્ત થઇશ ? એવી મૂંઝવણ થાય છે ખરી? પેલી જેલમાં જો તમારે સ્ગા કે સ્નેહી પૂરાયે। હોય તે તમે તેને છેડાવવા માટે કેટલી લાગવગ લગાડ!!, કેટલા પૈસા ખચી નાંખશે!? અને તમે તે જેલમાંથી કદાચ મુક્ત કરાવી શકશે. પણ આ જન્મ-મૃત્યુની જેલમાંથી જીવને છેડાવવાની તમારામાં તાકાત નથી, એમાંથી છેડાવનાર જો કાઈ હોય તેા વીતરાગ પ્રભુની વાણી છે અને ખીજા વીતરાગ પ્રભુના સંતા છે, જે સ'સારને જેલ જેવા માનીને નીકળી ગયા છે તે જ છેડાવી શકશે, પણ જે વિષય-વિલાસેામાં અટવાયેલા છે તે ક્યાંથી છેડાવશે ? એ તે ત્યાગી જ છેડાવી શકે. ભગવાનના સંતા સંસાર ત્યાગીને આ પાટ ઉપર બેઠા છે તે કઈ તમને પ પાળવા માટે નથી મેઠા પણ તમને ચેતવણી આપવા માટે એઠા છે. જો તમે અત્યારે નહિ ચેતો તે ક્યાંય ફેકાઈ જશેા. આ સ`સાર કંઈ નાના સૂના નથી. ઘણા વિરાટ અને વિષમ છે. તેમાં કયાંય પટકાઈ જશે। પછી તમને કાણુ બહાર કાઢશે ? કેાઈ ગરીમ માણસને જોઈને તમને દયા આવે છે ને? કે આ બિચારા પાસે પૈસા નથી. એનુ શું થશે ? પણ સાધુને તો જે જીવા પૈસા વધતા પાપથી મેલા બની જાય છે તેમની દયા આવે છે કે આ ખિચારાનુ... શું થશે ? કપડા ઉપર કચરા ચેટે તો ખ'ખેરી નાંખે છે ને ? તેમ અમારે પણ તમારા ઉપરથી કેમ રૂપી મેલ ખ ખેરવે છે. પીજારા ગાદલા ભરતા પહેલાં રૂને ખૂબ પીંજે છે, ઝુડે છે. પછી ગાદલા ભરે તેા ગાદલા પોચા થાય છે, પણ જો એમ જ ભરી દે તે ગાદલામાં ગાંઠા આવી જાય ને તમને વાગે, અમારે તમારી દયા નથી ખાવી પણ સમજણ રૂપી હથેાડાથી કરૂપી કચરાને ખ ખેરીને પાપના ભારથી હળવા નાવવા છે. સાચા સંતા એના ભકતાને હાથ ફેરવી ૫ પાળે નહિ પણ સમજાવીને સીધા ને શુદ્ધ બનાવે. આ તમારી એકલાની વાત નથી. ભેગી અમારી વાત કરુ'. ગુરૂ એના શિષ્યને પપાળે નહિ કે શિષ્ય જો તપ કરશે તે સૂકાઈ જશે. એવે વિચાર નહિ હૈાં. શિષ્યને ઈચ્છા થાય કે મારે તપ કરવા છે તેા કરવા દેવાના. કમ ક્ષય માટે જે કરે તે કરવામાં રોકવાને નહિ. .. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના લાડીલા વીરા ગજસુકુમાલે તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. માતા દેવકીને એ કેટલે વહાલા હતે. માતાપિતાએ એને સંસારમાં રૈકવા ઘણું કર્યું પણ એને જેલમાં પૂરાઈ રહેવુ હતુ. જેલમાંથી છૂટવું હતુ એટલે કાનો રોકયેારાકાયા નહિ. પણ તમને દીક્ષા લેવાનું કહીએ તેા શું કહેશે ? તમે તે કહેશે। કે મહાસતીજી ! દીક્ષા લેવાનું તા ઘણું મન થાય છે પણ શુ કરીએ ? ચારે તરફથી ભમરીએ ચાંટી પડી છે. ભલા, ભમરીએ તને નથી ચાંટી પણુ તમે એને ચેટી પડયા છે. (હસાહસ) હજુ તમને ભવની ભીતિ લાગી નથી, Page #93 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ભવનો જેને લાગે ભીતિ, તેને થાય આત્મા સાથે પ્રીતિ, એ છે જીવનની સાચી રીતિ, સદા રહે સાધકમાં એ જ નીતિ. ગજસુકુમાલને સવની ભીતિ લાગી તા માહને જીતીને સાધુ થયા. દીક્ષા લઈને ભગવાનની પાસે આવીને વનયપૂર્ણાંક વંદન કરીને મધુર શબ્દોથી કહે છે અહે। મારા તારણહાર પ્રભુ ! જન્મ મરણના ફેરા ટાળી જલ્દી મેાક્ષ મેળવવાની અભિલાષાથી ીક્ષા લીધી છે. જો આપની આજ્ઞા હાય તા હું આજે જ શ્મશાન ભૂમિકામાં જઈ ને બારમી પડિમા વહન કરું. ભગવાન તે સંજ્ઞ હતા. બધું જાણતા હતા. હજી તેમની માતા દેવકીજી તે ભગવાનને સોંપવા માટે આવ્યા ત્યારે કેટલી ભલામણ કરીને ગયા છે કે હે ભગવાન! મારે ખાલુડા નાના છે, અતિ સુકુમાલ છે, મને અત્યંત વહાલે છે. એ તપ કરી શકે તેમ નથી. આપ શિયાળે ઉનાળે તેની સ`ભાળ રાખજો. આ પ્રમાણે ઘણી ભલામણ કરી હતી. જ્યારે આ નવદીક્ષિત ગજસુકુમાલ મુનિ તે કહે છે કે હું ખારમી પિડિમા વહન કરવા જાઉં? દેવાનુપ્રિયે ! મશાન ભૂમિકામાં જઈને ખારમી પશ્ચિમા વન કરવી તે કાઇ સામાન્ય કામ નથી. તેમાં પણ પાછે આ તો નવદીક્ષિત કુમળા ફુલ જેવા ખાલુડા હતો. હવે વિચાર કરો. ભગવાન શુ' કરે ? એની દયા કરે ? એ તે જાણતાં હતાં કે એને રાત્રીમાં કેવા ઘાર ઉપસર આવવાને છે. આ લધુ શિષ્ય હવે પાછો નહિ આવે. એ તે એનું કાર્યં સાધી જશે. ભગવાન જ્ઞાનથી જાણતા હતા કે ગજસુકુમાલ મુનિ શૂરવીર ને ધીર છે. એને એના દેહની પરવા નથી. એને મન દેહનુ મહત્વ નથી પણ આત્માનુ` મહત્વ છે. એ દેહના પૂજારી નથી પણ આત્માને પૂજારી છે. આજે તે આત્માની પૂજા વિસરાઈ ગઈ છે. જ્યાં જુએ ત્યાં દેહની પૂજા થાય છે. આજના અજ્ઞાન માનવીને ખખર નથી કે જે આત્મા પહેલા હતા, આજે છે અને પછી પણ રહેવાના છે એવા સદાના સાથી આત્માને ભૂલી જઇને પાંચ પચ્ચીસ, પચાસ કે સેા વર્ષે પૂરતા સાથ છે એવા દેહને દેવ માનીને દિનરાત એની પૂજા કર્યા કરે છે, પણ તે શરીર તે અહી છેાડવાનું છે. મેલે, હવે તમે કેાને મહત્ત્વ આપશે ? દેહને કે આત્માને ? (શ્રોતામાંથી અવાજ) આત્માને. તે તેા હવે મને એમ લાગે છે કે આ સભામાંથી એકાદ ગજસુકુમાલ તૈયાર થઇ જશે. (હુસાહસ). ૨૮ । ભગવાનને ગજસુકુમાલની તૈયતા જોઈને પડમા વહન કરવા જવાની આજ્ઞા આપી 'અહામુતવાનુંવિયા । મા હિબંધ ।” હે દેવાનુપ્રિય ! તને સુખ ઉપજે તેમ કર. સારા કાર્ય માં વિલંબ ન કર. ગજસુકુમાલ મુનિ શૂરવીર હતા. ભગવાનની આજ્ઞા મળી એટલે પ્રભુને વંદન કરીને ડિમા વહન કરવા મહાકાળ નામના શ્મશાનમાં ગયા કાઉસગ્ગ કરીને ઉભા રહ્યા ત્યાં સામિલ બ્રાહ્મણે જે ઉપસગ આપ્યા તે વાત શાસ્ત્રમાં વાંચતા કાળજી ક ́પી જાય છે. માથે ધગધગતા અંગારા મૂકયા. ખાપરી ખદખદવા લાગી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શારદા સુવાસ ત્યારે શું વિચાર કર્યો? મારે દેહ બળે છે, હું નથી બળતે. હે આત્મા ! સજાગ બની જજે. તારે ને કાયાને પાડોશીને સંબંધ છે. આ ઉપસર્ગ કાયા ઉપર આવે છે. એટલે પીડા પાડોશીના ઘેર છે તેથી તારું કંઈ જતું નથી. માથું બળે છે તે ક યાનું છે. તારું નહિ. તારું તે વિશુદ્ધ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. એ કઈ આગથી બળે નહિ. તે કાયાનું જાય એમાં રેવા જેવું શું છે? કારણ કે એ તે સડન પડન, વિધ્વંસના સ્વભાવવાળી છે. એટલે કાયાને બચાવવાં છતાં કયાં એ અમર રહેવાની છે ? આવી તે અનંતી કાયાઓ ઘણી ય બચાવવાની મહેનત કરી છતાં નાશ પામી ગઈ. એની ચિંતા ન કર. જેમ ગુમડુ ફૂટતું ન હોય તો નર મૂકાવાની પીડા વધાવી લેવાય છે ને? તેમ આ ઉપસર્ગ પણ કર્મગુમડા પરનું સ્તર છે. માથું બળવા સાથે કર્મ બળીને ભસ્મ થાય છે, આ પીડા આપનારે તો તારો મિત્ર છે. ભાઈ કરતાં વધુ ભલે ને ઉપકારી છે કે તારા કર્મ ક્ષય કરવામાં સહાયક થઈ રહ્યો છે. હે આત્મન ! આ પીડામાં મિલ તે નિમિત્ત માત્ર છે. બાકી પીડા આપનાર ખરેખર તો તારા પિતાના કર્મો છે. અગ્નિ કાયાને સળગાવે એની સાથે તું તારા કષાયથી તારા આત્માને સળગાવતે નહિ. એવું પણ ન વિચારો કે આવા મારા ઘેર કર્મ કે મને આટલી બધી પીડા આવી! કારણ કે આ તે શું છે ? પૂર્વના અસંખ્ય જન્મમાં તે ઘણું દુષ્ક કરી આવા ઘણાં કર્મો ઉપજેલા હશે! એને આઘાત લગાડવાને બદલે આ એક કર્મની પીડાને આઘાત શું લગાડે છે ! આ દુખ સહર્ષ સહી લેવામાં કલ્યાણ છે. આ આત્માએ સંસારમાં દુબે સહન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. નરકમાં આના કરતાં અનંતગણી વેદના અસંખ્ય વર્ષો સુધી એકધારી સહન કરી છે. તિરચ ગતિમાં પશુ પંખીના ભાવમાં શિકારી, પારધી અને બીજા પશુ પંખીના હાથે ભયંકર પીડાઓ વેઠી છે. આ બધી પીડાઓ પાધીનપણે રડતા રડતા વેઠવી પડી પણ એમાં જરાય લાભ ન થ ને ભવના ફેરા તે ઉભા રહ્યા ત્યારે આજે જે દુઃખ આવ્યું છે તે તે પૂર્વના દુઃખ આગળ કંઈ નથી. છતાં એ દુઃખને સ્વેચ્છાથી સહી લે તે સુખ અપરંપાર છે. કેટલાય કર્મોને નાશ થશે ને આત્માની કમાણીનો મહાન લાભ છે. કેહીનુર હીરા જેવું આ શાસન પામે છે તે પછી કાચના ટુકડા જેવી શરીર શાતા ન હોય એમાં શું રેવાનું? જુઓ ! આ બાલ મુનિની કેવી ભવ્ય વિચારણું! સવારે દીક્ષા લીધીને રાત્રે કર્મોને ખંખેરી મોક્ષમાં ગયા. કેવી અડગતા ને કેવી બૈર્યતા ! છે આજે આવી દૌતા! તમે છાઠા ખામણામાં બેલે છે ને કે ભગવાનના શ્રાવકે દેવના ડગાવ્યા ડગે નહિ. બરાબર છે ને? અને તે દેવના બદલે દેડકાના ડગાવ્યા ન ડગે તે સારી વાત. (હસાહસ) જે તમને આત્મતત્તવની પ્રીતિ થઈ હોય, ભવની ભીતિ લાગી હોય ને સાચું સુખ મેળવવું હોય તે ગજસુકુમાલ જેવા દઢ અને સહનશીલ બનજે, તે આત્માનું અવ્યાબાધ સુખ મળશે. Page #95 -------------------------------------------------------------------------- ________________ શારદા સુાય દેવાનુપ્રિયા ! તમે બધા સુખને ઇચ્છે છે. પણ તમે સુખ શેમાં માન્યું છે? પૈસામાં, પત્નીમાં, ને પુત્ર પરિવારમાં. આજે મેાટા ભાગના માણસેા વિશ્વના તમામ પદાર્થમાં સુખ માનીને તેને મેળવવા કારમી મજુરી કરે છે છતાં હજી શાંતિ મળી ખરી ? જરા વિચાર કરે. અસત્ પદાર્થોની કલ્પના અસત્ હેાય છે. રેતીમાંથી તેલ કાઢવાની કલ્પના અસત્ છે. પાણી લેવીને માખણ મેળવવાની કલ્પના અસત્ છે. છતાં જો કોઈ માણસ રેતી પીલીને તેલ કાઢવાની અને પાણી વલેાવીને માખણુ મેળવવાની મહેનત કરે તા એની મહેનત માથે પડે ને ? તેવી રીતે શેાધવાની કળા જાણી નથી ને પછી કહે છે કે હું સુખી થયે નહિ. શા જમાં ભ્રમ હાય છે ત્યાં ત્યાં વાસ્તવિક સુખના અભાવ હોય છે ને જ્યાં હાય છે ત્યાં ત્યાં વાસ્તવિક સુખ હાય છે. જ્યારે ટ્રેન દોડતી હોય છે ત્યારે વૃક્ષા ઉલ્ટી દિશામાં દોડતા દેખાય છે, પણ વૃક્ષા કઇ દોડતા નથી. એ તો ભ્રમ છે, અને અભ્રમ એટલે જે પદાથ જવા હાય તેવા જ દેખાય. તેમાં વિકૃતિ ન હોય. જેમ કે દણમાં અથવા પાણીમાં જેવું હાય તેવું પ્રતિષિખ પડે છે. તેમાં ભ્રમ નથી પણ વાસ્તવિકતા છે. સ'તાજ દ્વારા પુણીયા શ્રાવકના વિશુદ્ધ હૈયામાં શુદ્ધ ભાવથી સુખને અનુભવ થતેા હતા તે ભ્રમના અભાવવાળુ વસ્તવિક સુખ હતું- તેથી તેની પાસે પૈસા કે સત્તા ન હોવા છતાં આજના અમેરિકાના પ્રેસીન્ટ કરતાં પણ મહાન સુખને તે અનુભવ કરતા હતા. તેનુ કારણ તે ભૌતિક પદાર્થમાં સુખ માનતા ન હતા પણ આત્મામાં સુખ માનતા હતા. ૩. આત્માએ સુખ માટે ? જ્યાં જયાં અભ્રમ જીવને વિશ્વના ભૌતિક પ ર્ઘામાં સુખ છે એવા ભ્રમ નીકળી જાય તે જ વાસ્તવિક સુખ આત્મામાં છે તે વાત સમજાય. એટલું જ નહિ પણ અનાદિકાળથી જે સુખ શેધવા ભટકી રહ્યો છે તેના અંત આવી જાય, અને વાસ્તવિક સુખની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર દ્વારા મેાક્ષ મેળવવાના ઇચ્છુક મને. દુન્યવી સુખાના રંગરાગના પ્રલેાભનના એ દુશ્મન બને અને માક્ષ સુખના અભિલાષી બને. તેમાં જ તેને પેાતાનું વાસ્તવિક સુખ લાગે, અને તેને મેળવવા જ પ્રયત્ન કરે એ માટે પ્રયત્ન કરતાં કરતાં જે કેઈ કષ્ટ પહાડ ખડકાય, દુ:ખના વરસાદ તૂટી પડે છતાં પુરૂષાથ ચાલુ જ રાખે. મહાનપુરૂષના માથે દુઃખની ઝડીઓ પડી છતાં પુરૂષા છેડચા નથી. જેમ કે ખધક મહર્ષિ' ખાલ ચર ચર ઉતરે, છતાં મેાક્ષ પુરૂષા માં પાછઃ ન ઉતરે, ઋષિ મતાને સુવણુકારે શીર પર વાધર વીટી, તે ય તેઓએ મેાક્ષાભિલાષાની નાખે વીટી, ગજસુકુમાલ શીરે સેામલે સૂયા જલતા ખૈર અંગારા, તા ય તેમના અંતરમાં ચમકે મેક્ષ અખનાના ચમકારા રે.. Page #96 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ દેવાનુપ્રિયે! આત્મિક સુખ મેળવવા માટે મહાનપુરૂષએ કેટલું સહન કર્યું છે. આજે તે એનું અંશ પણ સહન કરી શક્તા નથી. દુઃખ સહન કરવું નથી ને સુખ મેળવવું છે તે કયાંથી બને ? સુખ જોઈએ તે દુઃખ સહન કરો. તમારે ત્યાં કે ઈ લેણદાર આવે તેને તમે પાછા કાઢે તે તે પાછા ફરીને આવવાનું છે. જેની પાસે પૈસા આપવાની શક્તિ છે તે દેશું પતાવીને મેકલે. જેથી કરીને તે પાછો ન આવે તેવી રીતે જે આપણામાં શક્તિ હોય તે દુઃખ વેઠીને કર્મના દેણા ચૂકવી દે તે ભવિષ્યમાં દુખ આવે નહિ, પણ આજે તે શક્તિ હોવા છતાં દુઃખ વેઠવું નથી અને સુખની સામગ્રી મળે તે જરૂર ન હોય તે પણ ઉપભેગ કરે છે. એટલું જ નહિ પણ પાપ કરીને ય ભૌતિક સુખની સામગ્રી મળતી હોય તે મેળવવી છે. આવી સ્થિતિમાં ધર્મ હૈયાને ક્યાંથી સ્પશી શકે? ને સુખ કયાંથી મળી શકે ? જે તમારે સાચું સુખ જોઈતું હોય તે એ વિચાર કરો કે આ જગતના જડ પદાર્થો ઉપર રાગ કરવાનો મને જન્મસિદ્ધ હક નથી પણ તેના રાગના બંધનેની ગુલામીની જરુર તેડીને મોક્ષના સુખ મેળવવાને મને જન્મસિદ્ધ હકક છે. તે હક્કને સિદ્ધ કરવા આજથી ભૌતિક પદાર્થોમાં સુખ છે એવી ભ્રમણને ત્યાગ કરી સંસ રના તમામ સંબંધને ભૂલી જઈ સંયમની ભવ્ય આરાધનામાં જોડાઈ જવું જોઈએ, અને ત્યાં સુધી મોક્ષ સુખ ન મળે ત્યાં સુધી તેના માટે ગમે તેવી મોહની આંધી આવે, ગમે તેટલી આફત આવે તે પણ હું ચલિત નહિ થાઉં. આ વિચાર કર્યા પછી તેમાં શ્રદ્ધા કરીને દઢ બનશે. પછી જીવનની મઝા ને આનંદ અલૌકિક હશે. પણ જેને આત્મિક સુખ શું છે તેને વિચાર સરખે નથી આવતે તેવા છે ભૌતિક સુખમાં સાચા સુખની કલ્પના કરી આંધળી દેટ લગાવ્યા કરવાના. દેડીદોડીને થાકી જશે પણ સુખ નહિ મળે. છેવટે વિષયસુખના કીડા બનીને જિંદગી પૂરી કરવાના. તમને પૂછું છું કે તમારો રજને કાર્યક્રમ શું છે? સવારમાં ઉઠીને સૌથી પ્રથમ તમે શું કરે છે? બેલે તો ખરા! તમે જવાબ નહિ આપ પણ હું બધું જાણું છું. દિવસના ચાર પ્રહર છે તેમાં તમે શું કરે છે? “પહેલા પ્રહરે ચા પાણું, બીજે પ્રહરે માલપાણી, ત્રીજે પ્રહરે સેડ તાણું ને ચેથા પ્રહરે જીવન ધૂળધાણી.” બસ, આ જ કાર્યક્રમ છે ને? સવારમાં ઉઠયા એટલે તરત ચા, દૂધ ને નાતા જોઈએ. સવારે આ ટીફીન બેકસમાં નાખ્યું. બાર વાગ્યા એટલે પાછા મલ પાણી ખાવા તૈયાર. માલ પાણુ ખાઈને પલંગ ઢાળેલા પડયા હોય એટલે આળોટવા મંડી પડે. આ રીતે જીવન જીવવાથી ચેથા પ્રહરે તે જીવન ધૂળધાણી થઈ જશે. કારણ કે જ્યાં આ જ કાર્યકમ હોય છે. જીવન ધૂળધાણી જ થઈ જાય ને ! (હસાહસ) જ્ઞાની પુરૂષો કહે છે કે જે જીવન સાર્થક કરવું હોય તે કાર્યક્રમ બદલી નાખે. પહેલા પ્રહરે ચા પાણીને બદલે “પડેલા પ્રહરે વીતરાગ વાણી સાંભળે. સવારમાં ઉઠીને જે તમે વીતરાગ વાણી સાંભળશે તે તમને ખ્યાલ આવશે કે આ જિંદગી કેવી છે! Page #97 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જીવન ચાર દિવસની, આ તે ચાંદની રે લોલ, તારું જોબનીયું વહી જાશે, તારી કાયા કુબડી થાશે, આંખે કંઈ નહિ દેખાશે, કાને કંઈ નહિ સંભળાશે, છે. ઉંબરા તે ડુંગરા થાશે, નહિ ઘરની બહાર જવા” જીવન ચાર .... તમારી જિંદગી સામે દષ્ટિ કરે જેમ સૂર્યના કિરણો પડે ત્યારે નાના કાણામાંથી તમારા ઘરમાં તલક છાયા પડે છે પણ સૂર્ય ખસી જાય એટલે તક છાંયા અદશ્ય થઈ જાય છે. રાત્રે આકાશમાં ચાંદની ખીલે છે ને સવાર પડતા પહેલ ચાંદની અદૃશ્ય થઈ જાય છે, તેમ જિંદગીની ચાંદની ક્યારે અદશ્ય થઈ જશે તેની ખબર નહિ પડે. બાળપણ વીત્યુંને યુવાની આવી. એ યુવાની પણ પાણીના પૂરની જેમ વહી જશે અને વૃદ્ધાવસ્થા આવશે (વારે ગાત્રો ઢીલા પડી જશે, ચામડી લટકશે, આંખના તેજ ઘટી જશે, કોને ઓછું સંભળાશે અને શરીર લથડી જશે ત્યારે ઘરને એક ઉંબરે ઓળંગ તે ડુંગરા જેવા લાગશે, આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે જરા જ્યાં સુધી ના પડે, જ્યાં સુધી વ્યાધિ ના વધે, થઈ ઈન્દ્રિય હાની ના, ત્યાં સુધી ધર્મ આચરેજ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, શરીરમાં રેગ આવ્યો નથી, ઈન્દ્રિયે હાનિ થઈ નથી ત્યાં સુધી તમે ધર્મનું આચરણ કરી લે. પછી કંઈ નહિ કરી શકે. દિવસના પહેલા પ્રહરે વીતર ગ વાણી સાંભળીને બીજા પ્રહરે પ્રકૃતિ બનાવે શાણી” જે વીતરાગ વાણી સાંભળે, અંતરમાં ઉતારે અને તેના ઉપર જે શ્રદ્ધા કરે તે તેની પુષ્ટ પ્રકૃત્તિઓ શણી બન્યા વિના રહે જ નહિ. “ત્રીજે પ્રહરે બને ગુણખાણી” જેની પ્રકૃત્તિ શણ બને તેના જીવનમાંથી કોઇ, માન, માયા, લેભ, નિંદા, વિકથા આદિ દુર્થ છે ચાલ્યા જાય એટલે તે આત્મા ગુણની ખાણ જેવું બની જાય છે. એટલે “ચેથે પ્રહરે કરે કમને ધૂળધાણ” જેના જીવનમાં ગુણે પગટે છે તેના કર્મો ધૂળધાણી થઈ જાય છે. ચાતુર્માસ કહ૫ એટલે શુ ?:- કર્મને ધૂળધાણી કરવા માટે આજથી ચાતુર્માસના મંગલ દિવસોની શરૂઆત થાય છે. જે માસામાં ખેડૂત ખૂબ મહેનત કરે છે. જમીન ખેડી તેમાં બીજ વાવે છે. આપણું જીવન પણ એક ખેતર છે. આપણે આળસુ બનીને જીવન ખેતરમાં વાવવા જેવું કંઈ ન વાવીએ તે દેષ કેને ? ખેતરો કે ખેડૂતો? ચોમાસું એટલે શું એ તમે જાણે છે? દાન, શીયળ, તપ અને ભાવ એ ચારેય ધર્મના બીજેને માનવ ભવ રૂપી ક્ષેત્રમાં વાવ ને ખરેખર કાળ એટલે ચેડમાસુ. અષાડ સુદ પૂર્ણિમાથી કારતક સુદ પૂર્ણિમા આ ચાર મહિના ખેડૂતને મન સૌથી વધુ મહત્વના દિવસે છે. કારણ કે તેને બાર મહિનાને બધે આધાર ચોમાસાના ચાર મહિના ઉપર જ છે જે આ ચાર મહિના લખા ગયા તે બારેય મહિના લુખા સમજી લે. ગમે તે આળસુ ખેડૂત હોય પણ જયાં આકાશમાં વાદળા ચઢી આવે, મેરલા ટહુકવા માંડે, એટલે આળસ છોડીને હળ અને કેદાળી લઈને ખેતરમાં દેડતે જશેને ગીત ગાશે કે “આ તે વાવણની વેળા થઈ ભાઈ વાવી લે, ભાઈ વાવી લો.” એક અભણ ખેડૂત પણ પિતાના ખેતરને ખેડવામાં, બીજ વાવવામાં ને બીજમાંથી અનાજ પકવવા માટે કેટલી તકેદારી રાખે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ * * * * શાંશ સુથાર્સ ૨. પરંતુ આ માનવ ખેડૂત ભણેલ ગણેલે ને હોશિયાર હેવા છતાં પોતાના જીવનરૂપ ખેતર માટે એ કેટલે બેદરકાર રહે છે ! ભલે ને એનું જીવન ખેતર ખાલી અહે, એમાં ધર્મના બીજ ન વવાય, અધર્મના ઘાસથી આખું ખેતર છવાઈ જાય, એની એને પરવા જ ન હોય તેમ મસ્ત બનીને ફરે છે. એના ભાવિની એને ચિંતા થતી નથી. બંધુઓ ! ચાતુર્માસને કાળ એટલે જીવન રૂપી ખેતરને ધર્મારાધનાથી લીલુંછમ બનાવવાને કાળ. ખેતરમાં ઉગેલું નકામું ઘાસ સાફ કરી નાંખવામાં આવે, ખેતરને ખેડવામાં આવે, પછી તેમાં અનાજના બી વવાય અને ઉપરથી મેઘરાજાની મહેરબાની થાય ત્યારે તેમાં અનાજ ઉગે છે. આવી જ રીતે જીવન રૂપી ખેતરમાં રાત્રીજન, કંદમૂળ આદિ અભક્ષ્ય ભક્ષણ, તથા ચારે કષાય આદિ મહાપાપના ઘાસ ઉગ્યા હોય તેને ઉખેડીને ફેંકી દેવામાં ન આવે ત્યાં સુધી એ ધરતી ઉપર વાવેલા દાન, શીયળ, તપ, ભાવનાના બીજ જીવન ખેતરને હર્યું ભર્યું ન બનાવી શકે. - ચાતુર્માસના દિવસોમાં તમારું એ કર્તવ્ય છે કે રાત્રિભૂજન, નાટક, સિનેમા, કંદમૂળ વિગેરે પાપને ત્યાગ કરી માનવજીવનની હરિયાળી ધરતી ઉપર દાન રૂપી ધર્મના બીજ વાવવા જોઈએ. માનવ પાસે જે ધન હોય છતાં દાનમાં ન વાપરે તે એનું ધન એ ધન નથી પણ કાંકરા છે, એમ સમજી કેથળીના મેઢા ખુલ્લા મૂકી દાનમાં ધનવે. સદ્વ્યય કરજે. ધર્મને પહેલે પાયે દાન છે. દાન પછી શીલ યથાશક્તિ સદાચાર અને બ્રહ્મચર્યમય જીવન જીવવું છે. જેને જીવનમાં સંયમ કે સદાચારની સૌરભ નથી એ મનુષ્યનું જીવન નહિ પણ પશુનું જીવન છે. માટે મારા ભાઈ એ ને બહેને! તમે બને તેટલું શીલધર્મનું પાલન કરજે. ધર્મને ત્રી જે પાયે છે તપ. ચાતુર્માસમાં પણ પર્યુષણ પર્વ એટલે માનવજીવનના કોડીયામાં તપ ધર્મની જવલંત જ્યોતિને જલાવવાના મહાન દિવસે છે. આજથી ચાતુર્માસના મંગલ દિવસની શરૂઆત થઈ છે. હવે પર્યુષણ પર્વ રૂમઝુમ કરતાં આવી જશે. નાના મોટા દરેકને અમારું આમંત્રણ છે કે દરેક પિતાની શક્તિ અનુસાર તપ ધર્મની આરાધના કરવા તત્પર બનજે. ધર્મને ચોથો પાયે છે ભાવ. ભાવ કોને કહેવાય? ભવથી છૂટવાની ઈચ્છાનું નામ ભાવ. ભાવ વિના દીધેલું દાન, પાળેલું - શીયળ, કરેલો તપ એ ધર્મ ન બની શકે. ભવથી છૂટવાની જેનામાં ભાવના જાગે તેને જન્મ સફળ બને. દાન, શીયળ, તપ અને ભાવ એ બીજ છે. માનવ ખેડૂત છે. સાધુ સંતના મુખે - સાંભળવા મળતી વીતરાગ પ્રભુની વાણી એ વરસાદ છે, અને ચાતુમર્સ એ વાણીના દિવસો છે. આ વાણના દિવસેમાં પ્રમાદને ત્યાગ કરીને જાગૃત બનજો. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં નેમ-રાજુલને અધિકાર વાંચવે છે. તેમાં ઘણાં ભાવે ભરેલ છે. તેને જે આપણે હૃદયમાં ઉતારીશું તે અવશ્ય કલ્યાણ થશે. • Page #99 -------------------------------------------------------------------------- ________________ શાદી સુ આપણે એ દિવસથી એક દષ્ટાંત ચાલે છે. પેલા ક્ષત્રિયના છેશ ઉપર દેવ પ્રસન્ન મા અને તેને વચન આપ્યું કે તું સાત દિવસમાં આ નગરના રાજા બનીશ. હવે તે દેવવચન કેવી રીતે સત્ય મને છે તે વાત સાંભળેા. છેકર તેા દરરોજ એના ભગવાનના દર્શન કરવા જાય છે. બન્યું એવુ કે એ કરી જે સંતથી ધર્મ પામેલા છે ને જેને ભગવાન તુલ્ય માને છે તેમને કેવળજ્ઞાન થયું. એટલે દેવ-દેવીએ અને મનુષ્ય તેમના કેવળજ્ઞાન મહાત્સવ ઉજવવા માટે આવ્યા. છેકરી જે ગામમાં રહે છે તે ગામના મહારાજાને શ્મા વાતની ખબર પડી. રાજા જૈનધમી હતા. એટલે તે કેવળીભગવાનનાં દર્શને આવ્યા. છેકરાના ગુરૂ સાચે જ ભગવાન મની ગયા. મહારાજાએ કેવળી ભગવાનના દર્શન કર્યાં. એમની વાણી સાંભળીને ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ! હવે મારું આયુષ્ય કેટલું માકી છે ? ત્યારે કેવળ ભગવંતે કહ્યું હું રાજન્ ! તારુ... આયુષ્ય સાત દિવસ બાકી છે. ચેતી જા. તારે જે સાધના કરવી હાય તે કરી લે. મધુએ ! તમને કાઈ કહે કે સાત દિવસ જ તું જીવવાના છે. તે તમારા માતીયા વળી જાય, તમને સ્વપ્નેય માતગમતું નથી, ત્યારે આ રાજાને મનમાં જરા પણ ગણાટ કે દુઃખ ન થયું. કેવળી ભગવ'તને કહે છે પ્રભુ! મારા આત્માનું સુધારવા માટે જ આપ મને મળ્યા છે. આપ મને ન મળ્યા હાત તા મારું મૃત્યુ કેવું થાત ? રાજા રાજ્યનું વીલ કરવા ન ગયા. એમણે નક્કી કર્યુ કે મારે દીક્ષા લેવી છે, રાજા દીક્ષા લેવા નીકળ્યા, ત્યારે રાણી કહે છે નાથ ! મને મૂકીને કયાં ચાલ્યા ! રાજા કહે છે મહારાણી! કેવળી ભગવંતના વચન મિથ્યા ન હેાય, મારું આયુષ્ય સાત દિવસનું ખાકી છે. “ ચાર નિકી ચાંદની ફીર ઘેર અંધેરી રાત હૈ, '' માટે મને મારી સાધના કરી લેવા કે, સંચમ હાઈ લઉ પછી માતને આવવુ હાય તેા આવે. મને શી ચિંતા ! મને મરણના ડર નથી. જેણે ઝળકાવી છે જીવનની યાત, સાા છે એણે તે આતમના ઉદ્યોત, મૃત્યુના હુમલાની અને શાની બીક, એવા માનવને તે મીઠું લાગે માત ...જે..... મહારાજાને મરણના ડર નથી. રાણીને કહે છે જો તમને મારા પ્રત્યે પ્રેમ હાય તે મારી સાથે ચાલો દીક્ષા લેવા, ત્યાં રાણી કહે છે આપણે ત્યાં દીકરો નથી તે આ રાજ્યનુ શુ અને હું દીક્ષા લઉં તા આ દીકરી કુંવારી છે. તેને મેના ભરાસે મૂકવી “ ગુણુસેનના ચમકેલા ભાગ્ય-સિતારા '' :–આ સમયે દેવવાણી થઈ કે દીકરી અને રાજ્યની ચિંતા ન કરો, હું રાજન્! તમે એક હાથણી શણગારી તેની સૂંઢમાં કાશ આપે. જેના ઉપર તે કળશ ઢાળે તેને તમારી પુત્રી પરણાવીને રાજ્યાભિષેક કરીને દીક્ષા તા. દેવવાણી થઈ એટલે રાજાએ તે પ્રમાણે કર્યું. સૂંઢમાં કળશ લઈને હાથણી Page #100 -------------------------------------------------------------------------- ________________ શઠા સુવાસ ૩૫ આખા ગામમાં ફરી પણ કેઈના ઉપર કળશ ન ઢ. તે ફરતી ફરતી જ્યાં પેલે કરે જંગલમાં ગાયે ચરાવવા ગયે છે ત્યાં જઈને તેના ઉપર કળશ લેજો. રાજાના માણસે તેને ઉંચકીને હાથણી ઉપર બેસાડી દીધે ને જયજયકાર બેલા. છોકરે કહે છે ભાઈ! આ બધું શું? ત્યારે રાજાના માણસો કહે છે આજથી તમે અમારા રાજા બન્યા. જાતે તે તમે ક્ષત્રિય જ છે, તે હવે આ રાજગાદી ઉપર બેસી ક્ષાત્રતેજ ઝળકાવે. આ કહે છે મારે વળી રાજ્ય કેવું? હું તો એક શેઠને નેકર છું. ભાઈ! હવે નેકર નહિ પણ રાજા છે. એમ કહીને તેને વાજતે ગાજતે શહેરમાં લઈ ગયા. તાત્કાલિક રાજાએ પિતાની પુત્રી તેની સાથે પરણાવી દીધી અને રાજ્યાભિષેક કર્યો. છોકરાનું નામ ગુણસેન હતું. એટલે તે ગુણસેન મહારાજા બન્ય. એને ગાદી સેંપીને રાજાએ દીક્ષા લીધી. રાજાને હૈયે ઠંડક વળી કે હાશ, હવે મારું કાર્ય સિદ્ધ થયું. તમે દીકરા-દીકરીને પરણુ, ધંધે વિકસાવે, બે ગાડી આંગણુમાં ઉભી રાખે, બૈરા અને છોકરાના નામના વીલ કરી લે પછી કહો ને કે હાશ.... હવે મારા કાળજામાં ઠંડક વળી. (હસાહસ) યાદ દાખજો. આ ઠંડક નથી પણ કર્મ રૂપી ભઠ્ઠામાં શેકાવાનું કામ છે. જ્યારે આત્માનું કાજ સુધરે ત્યારે જ ઠંડક વળી કહેવાય. ગુસેન રાજાની મૂંઝવણ” :- અહીં ગુણસેન રાજા તે બની ગયે પણ વાત એમ બની કે કોઈ પ્રધાન કે મંત્રી એની પાસે આવતા નથી. ગુણસેન પ્રધાનને અને મંત્રીઓને બોલાવવા માણસ મોકલે છે પણ કોઈ તેની પાસે આવતા નથી. સૌ મનમાં એમ વિચાર કરવા લાગ્યા કે એ તે ગઈ કાલને ઢોર ચરાવનાર નેકર ને આજે એ રાજા બની ગયે! શું એની તાબેદારી આપણે ઉઠાવીએ? આપણે નથી જવું. કુમાર મૂંઝાય કે પ્રધાન વિના સલાહ સૂચન મને કણ આપે? મારે રાજ્ય કેવી રીતે ચલાવવું ? બધા ન આવે તે કાંઈ નહિ. એકાદ પ્રધાન આવે તેય હું ચલાવી લઉં પણ કેઈ આવતું જ નથી. શું કરવું? એને તે રાજ્ય જોઈતું જ ન હતું પણ કુદરતે પેગ બની ગયે. હવે શું કરવું તેની ચિંતા કરવા લાગ્યું. ખૂબ વિચારને અંતે તેના મનમાં થયું કે પ્રધાન કે મંત્રી કેઈ ન આવે કાંઈ નહિ. મારા શેઠ વણિક છે ને બુદ્ધિશાળી છે. એમને જ બેલાવી લઉં. એ મને સલાહ આપશે. હું તેમને જ મુખ્ય મંત્રી બનાવી દઉં. આમ વિચાર કરીને શેઠને બેલાવવા માણસ મોકલ્યા. “શેઠના મનમાં આવેલું અભિમાન” : બંધુઓ! આ શેઠના મનમાં પણ અભિમાન આવી ગયું કે એ ગઈ કાલને મારે નેકર આજે રાજા બનીને બેઠે છે. એ મને હુકમ કરે ને હું હુકમ ઉઠાવું! એ નહિ બને. શેઠ ધર્મિષ્ટ હતા પણ અભિમાન નવું. ગુણસેનના કર્મની કઠણાઈ છે. શેઠ પણ ન આવ્યા. ગુણસેનની મૂંઝવણને પાર ન રહ્યો. તે એક ચિત્તે પ્રભુને પ્રાર્થના કરતા કહે છે હે ભગવાન! હું નેકર જ સારે હતે. આ લપ મને ક્યાં વળગાડી ! હવે હું શું કરું ? આ સમયે પેલે દેવ આવીને કહે છે Page #101 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ગની મંઝાઈશ નહિ. તે તે રાજ્યની ઈચ્છા કરી જ નથી પણ તારા પુણ્યનો સિતારે ‘ચમક્યો છે. તું રાજ્ય જરૂર સંભાળી શકીશ. તું એક કામ કર, કુંભારની પાસે એક એ માટીને હાથી બનાવડાવ. પછી તું એના પર સ્વારી કરજે એટલે હાથી ચાલવા માંડશે. એ જોઈને સૌ તારી આગળ આવીને નમી પડશે ને બધું વ્યવસ્થિત થઈ જશે. ‘તારી કીર્તિ દશે દિશામાં ફેલાશે પણ તું એટલું ધ્યાનમાં રાખજે કે આ રાજમાં તું ઉન્મત્ત ન બનીશ, ને ધર્મારાધના ભૂલીશ નહિ. એટલું કહીને દેવ ચાલ્યા ગયે. * “ ગુણસેનના પુણોદયે થયેલો ચમત્કાર”: ગુણસેન દેવની સૂચન પ્રમાણે કુંભારને તેમજ શિલ્પીઓને બેલાવીને મેટો માટીને હાથી બનાવડાવ્યું પછી એના ઉપર અંબાડી મૂકાવીને પોતે બેઠે ને માવતને કહ્યું-હાથી ચલાવ. માવત વિચાર કરવા લાગ્યું કે માટીને હાથી કંઈ છેડે ચાલે! એને કયાં ખબર છે કે આને દેવની સહાય છે. જ્યાં માવતે હાં એટલે હાથી ચાલવા લાગે. લેકે વિચારમાં પડયા કે આ શું? માટીને હાથી જીવતા હાથીની જેમ ચાલે છે. આ તે કઈ ચમત્કાર લાગે છે. માટીના હાથીને ચાલતે જોઈને લેકે સ્તબ્ધ બની ગયા ને બેલવા લાગ્યા કે આમ તે માટીના હાથી ચાલે નહિ પણ નક્કી આ રાજાને કઈ દેવની સહાય લાગે છે. એમ માની મહારાજા ગુણસેનને જય હે......વિજય હોય એમ જયજયકાર બોલાવવા લાગ્યા. આખા નગરમાં જયજયકારને ધ્વનિ ગુંજી ઊઠયે. એ સાંભળી પ્રધાન અને મંત્રીએ દેડતા આવ્યા. બીજા અમલદારે પણ આવી ગયા. દરેકનાં મનમાં થઈ ગયું કે આ કેઈ સામાન્ય પુરૂષ નથી. તેમને દેવની સહાય લાગે છે. આપણે તેમની આજ્ઞા માની નથી, એમને અવિનય કર્યો છે માટે સામે જઈને માફી માંગી લઈએ. જેથી દેવ આપણને શિક્ષા ન કરે. - પ્રધાન, મંત્રી, અમલદારે બધાએ ગુણસેન રાજાના ચરણમાં પડીને માફી માંગી કે હે મહારાજાધિરાજ ! અમને ક્ષમા આપે. અમે આપને ઘોર અવિનય કર્યો છે. અમે આપની આજ્ઞા માની નથી એ અમારો માટે અપરાધ છે. અમે આપની પાસે ક્ષમા માંગીએ છીએ. અમને માફ કરે. ખરેખર, અમે આપને ઓળખ્યા નહિ એ અમારી કમનસીબી છે. આપને દૈવી સહાય છે છતાં આપે અમારા જેવા અધમ ગુનેગારને કંઈ સજા કરી નથી એ આપની ઉદારતા છે. મહાન ગંભીરતા છે. આપ હવે આજ્ઞા કરે. આ સેવકે આજ્ઞા ઉઠાવવા તૈયાર છે. બંધુઓ! ગુણસેન રાજાના પુણ્યબળે દૈવી સહાયથી તેનું રાજ્ય વ્યવસ્થિત બની ગયું. તે ખૂબ નીતિપૂર્વક અનાસકત ભાવે રાજ્ય ચલાવવા લાગે. ચારે તરફ તેની કીર્તિ પ્રસરી ગઈતે રાજ્યમાં રહેવા છતાં અલિપ્ત ભાવથી રહેવા લાગ્યા. રાજ્ય મળ્યું પણ ભગવાનને ભૂલે નહિ. તમે પણ એવી રીતે સંસારમાં અનાસક્ત ભાવે રહે તે કલ્યાણ થઈ જાય. આજે માસી પાખીને દિવસ છે. ખૂબ આરાધનામાં જોડાશે. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે, Page #102 -------------------------------------------------------------------------- ________________ શારદા સવાસ વ્યાખ્યાન નં. ૫ અષાઢ વદ ૧ ને ગુરૂવાર તા. ૨૦-૭-૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત જ્ઞાની, અધમ ઉદ્ધારક પતિતપાવન તીર્થકર ભગવંતે જગતના ના ઉદ્ધાર માટે ફરમાવી ગયા કે હે ભવ્ય છે! તમને અબજોની સંપત્તિ આપતાં પણ ન મળે તે કિંમતી અને સમજણવાળે માનવભવ મળે છે તે જીવન ઉત્તમ જીવી જાઓ. કિંમત કેની અંકાય છે તે તમે જાણે છે? પહાડમાં આરસના પથ્થર તે ઘણું હોય છે પણ તે પથ્થર મજુરના હાથમાં હોય તે તેના માંડ સે બસે રૂપિયા ઉપજે, પણ જો એ પથ્થર શિલ્પીને હાથમાં જાય તે હજારોની કિંમતથી અમૂલ્ય બની જાય છે. કારણ કે એની પાસે ઘડતરની કલા છે, તેવી જ રીતે આ માનવ જીવનનું પણ એવું જ છે. માનવજીવન મળ્યું છે સહુને પણ જે એનું ઘડતર કરી જાણે છે એ જ એની કિંમત આંકી શકે છે.' તમે ધારે તે તમારા જનના શિલ્પી બનીને જીવનનું ઘડતર કરી શકે છે. ઘડતર વિનાનું જીવન નડતર જેવું છે. ધન કમાવું, સત્તા મેળવવી, વિષય વિલાસમાં ખૂચેલા રહેવું તે કંઈ માનવ જીવનનું ઘડતર નથી પણ જીવનમાં સત્ય, નીતિ, સદાચાર, તપ-ત્યાગ અને સંયમ આદિથી ભાવવું તેનું નામ ઘડતર છે. આ તમને એક એવી ઉમદા તક મળી છે કે તમે ધારે તે ભવસાગરને પાર કરીને મોક્ષ મંઝીલે પહોંચી શકો. પણ એ બને જ્યારે તમને એવી ચોટ લાગવી જોઈએ કે આ સંસારમાં રહેવા જેવું નથી. કદાચ કર્મોદયે રહેવું પડે પણ ગમવું ન જોઈએ. સંસારમાં રહેવું અને રમવું એ બંને અલગ વાત છે. સંસારના સુખ મેળવવા, એમાં આનંદ માનવે ને એમાં મસ્ત બનવું તેનું નામ રમવું અને જેને રહેવાની બિલકુલ ઈચ્છા નથી, સંસારના રંગરાગ ઉપર જેને બિલકુલ રૂચી નથી છતાં અનિચ્છાએ રહેવું પડે છે તેનું નામ રહેવું. જેમ કે રેગ આવ્યે ને દવા પીવી પડી તે પીવે છે પણ કઈ હોંશથી પીવે છે ખરા? મીઠી સાકર જેવી દવા હેય પણ એને સાકર નહિ કહેવાય. દવા જ કહેવાશે, અને એ પરાણે જ પીવાશે. નેકરને શેઠની ગુલામી કરવી ગમતી નથી. ન છૂટકે જ નેકરી કરે છે, તેમ જ્ઞાનીને સંસારમાં રહેવું ગમતું જ નથી, ન છૂટકે જ રહે છે. જ્ઞાનીને મન સંસાર ભંગાર જેવું લાગે છે. પણ તમને કેવું લાગે છે? બેલ ધીરૂભાઈ ! તમને બધાને સંસાર ભંગાર જ નહિ પણ કંસાર જે મીઠા લાગે છે ને ? (હસાહસ) ત્યારે તમને એમ લાગશે કે સાધુપણામાં જ સુખ છે ને સાધુપણું લેવા જેવું છે ત્યારે સંસાર: સંગાર જેવું લાગશે. | મુક્તિ સાધુપણથી જ મળે અને સંપૂર્ણ ધર્મ સાધુપણામાં જ છે. આજે ઘણાં એમ પ્રશ્ન કરે છે કે શું સાધુપણું લઈ એ તે જ કલ્યાણ થાય! સંસારમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮ શારદા સુવાસ રહીને ન થાય? જ્ઞાની પુરૂષ કહે છે કે વગર વહેપારે લેટરી લાગી જાય ને કમાય તેવા દાખલા છે, પણ એવા કેટલા? મોટા ભાગે તે ધનવાન પેઢીવાળા જ છે ને ? એ રીતે દીક્ષા લીધા વગર કેવળજ્ઞાન પામ્યાના દાખલા છે પણ તેને રાજમાર્ગ તે દીક્ષા જ છે. શ્રાવક શ્રાવક્ષણમાં મરે તે વધુમાં વધુ બારમા દેવલેક સુધી જાય પણ મુક્તિ તે સાધુપણાથી જ મળે. કદાચ પૂર્વની આરાધનાના બળે ગૃહસ્થપણામાં ભાવચરિત્ર આવી જાય તે કેવળજ્ઞાન થઈ જાય પણ પછી જે આયુષ્ય બાકી હોય તે એ પણ દીક્ષા લે જ. તે હવે તમે વિચાર કરે કે કેવળજ્ઞાની પણ સંસારથી બહાર નીકળી જાય છે ને? તે તમારે સંસાર છોડી દીક્ષા લીધા વિના ચાલે ખરું ? બંધુઓ ! સાધુપણું લે કે તપ-જપ આદિ બીજી કઈ પણ ક્રિયા કરે પણ તેમાં ધ્યેય તે મેક્ષનું કહેવું જોઈએ. દયેય વિના ધર્મક્રિયા ધર્મ રૂપે ન થાય. આજની ધર્મક્રિયા માટે ભાગે ગાડરીઆ પ્રવાહ જેવી બની ગઈ છે. સાચે થેય દેખાવે દુર્લભ છે. જ્યારે ધ્યેયપૂર્વક ધર્મક્રિયા થશે ત્યારે અલૌકિક આનંદ આવશે પણ ધર્મથી દુઃખ નહિ થાય. માતાને પિતાના દીકરા ઉપર કદાચ ગુસ્સો આવે ને થપ્પડ મારે પણ પછી માતાની આંખમાં આંસુ આવી જાય છે. કારણ કે માતાને દીકરા પ્રત્યે દુશમનાવટ નથી પણ પ્રેમ છે. આ રીતે ધમષ્ઠ માણસને સગા સ્નેહી દીક્ષા લેવા તૈયાર થાય તે મોહથી ધમક પુરૂષ રડે, એને સંસારમાં રોકાવાનું કહે પણ અંતરમાં તે આનંદ જ હોય, કારણ કે હદયમાં તે ધર્મને રંગ છે. બંધુઓ! તમને આ મહાન ધર્મ અને ધર્મગુરૂઓ મળવા છતાં જો તેના પ્રત્યે મારાપણું નહિ આવે, તેના ઉપર શ્રદ્ધા નહિ થાય તે કયાં થશે ? જીવને શરીર પ્રત્યે કેટલે રાગ છે? એટલે રાગ અને એટલું મારાપણું જે ધર્મમાં થાય તે કલ્યાણ થઈ જાય. આ માનવ શરીર એ ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશીસ્વામી અને ગૌતમસ્વામીને સંવાદ છે. વાત એમ છે કે કેશીસ્વામી પાર્શ્વનાથ ભગવાનને શિષ્ય હતા અને ગૌતમ સ્વામી મહાવીર ભગવાનના શિષ્ય હતા. પહેલા અને છેલ્લા તીર્થકરના વારામાં પાંચ મહાવત હોય છે ને વચલા બાવીસ તીર્થકરના વારામાં ચાર મહાવત હોય છે. એક વખત શ્રાવસ્તી નગરીમાં કેદસ્વામી અને ગૌતમસ્વામીનું આગમન થયું. કેશી સ્વામી તિંદુક નામના ઉદ્યાનમાં ઉતર્યા, અને ગૌતમસ્વામી કેષ્ટક નામના ઉધાનમાં ઉતર્યા. શ્રાવતી નગરીની જનતા તેમના દર્શન અને ધર્મકથા સાંભળવા ઉમટી પડી. આ સમયે કશીસ્વામી ચાર મહાવતને અને ગૌતમસ્વામી પાંચ મહાવતને ઉપદેશ આપતા હતા. આ સાંભળી શ્રાવસ્તી નગરીની જનતાના મનમાં સંદેહ ત્પન થયે કે “ત્રિો વા રૂમો ઘો, રુમો ધો વા રિો .” Page #104 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસ ૩૯ - આ બંને જૈન મુનિઓ છે છતાં એક ચાર મહાવ્રતને ઉપદેશ આપે છે ને એક પાંચ મહાવ્રતને ઉપદેશ આપે છે. એક જ ધર્મ હોવા છતાં બંનેના ઉપદેશમાં ફરક કેમ છે? આમ નગરજનેમાં ચર્ચા થવા લાગી. આ મહાન પુરૂષને આ વાતની ખબર પડી. જ્ઞાની પુરૂષે કઈ બાબતમાં ચર્ચાને વિષય બની જાય ત્યારે તે વાતને વધવા ન દે પણ જલ્દી તેને અંત લાવવા પ્રયત્ન કરે. ગૌતમસ્વામીએ વિચાર કર્યો કે કેશીસ્વામી મારાથી મેટા છે એટલે હું ત્યાં જાઉં. ગૌતમસ્વામી દીક્ષામાં નાના હતા પણ જ્ઞાનમાં મોટા હતા. ચૌદ ચૌદ હજાર શિષ્યમાં વડેરા હતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. ગણધર પદવી પામેલા હતા છતાં એ વિચાર ન કર્યો કે હું મહાવીર ભગવાનને પટ્ટશિષ્ય વળી પ્રથમ ગણધર અને ચૌદ હજાર સંતેને નાયક છું ને હું શેને જાઉં? એ મહાન પુરૂષમાં સરળતા હતી, આજે તે વિનય વિવેક ચાલ્યા ગયે છે. ગૌતમસ્વામી પિતાના શિષ્ય પરિવાર સહિત તિક ઉધાનમાં જવા તૈયાર થયા. કેશીસ્વામીને ખબર પડી કે ગૌતમસ્વામી પધારે છે તેથી તેઓ સામા ગયા. તેમને બેસવા માટે આસન આપ્યું. બંને મહાન પુરૂષનું મધુરું મિલન થયું. બંને આસન ઉપર બેઠા ત્યારે કેવા શોભતા હતા. તે શાસકાર આ ગાથામાં બતાવે છે , उभओ निसण्णा सोहन्ति चन्द सूर समप्पभा ॥१८॥ કેશીસ્વામી અને ગૌતમસ્વામી અને જાણે ચંદ્ર અને સૂર્યની પ્રજાની જેમ તેજસ્વી દેખાતા હતા. આ બંને મહાપુરૂષે વચ્ચે કેવી ચર્ચા ચાલશે, કેની હાર થશે, જેની છત થશે તે જોવા માટે ઘણું પાખંડીએ અને અજ્ઞાનીઓ કૌતુક જેવા અને ઘણાં જ્ઞાન મેળવવા ત્યાં આવ્યા. એટલું જ નહિ પણ આ વાદવિવાદમાં કે રંગ જામશે તે જોવા માટે દેવે. દાન, ગન્ધર્વો આકાશમાં અદશ્યપણે જેવા લાગ્યા, પણ જ્ઞાની પુરૂષોની ચર્ચામાં કંઈ ચકમક ન કરે, પણ જ્ઞાનરસની લૂંટાલૂંટ હેય. તત્વનું મંથન કરીને માખણ કાઢે એમાં કોઈ કલેશ કે ખોટા વાદવિવાદ ન હોય. જે અજ્ઞાનીઓ ભેગા થાય તે કલેશ ને વાદવિવાદને પાર ન રહે. અહીં લોકોને શંકા થવા લાગી કે આ બંને બળીયા પુરૂષોમાં કેણુ છતશે? પણ અહીં તે એવું કંઈ ન બન્યું. કેશૌસ્વામી ગૌતમસ્વામીને એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યા ને ગૌતમારવામાં તેનું ખૂબ સ્પષ્ટતાપૂર્વક સમાધાન કરવા લાગ્યા. જ્ઞાનરસની છોળે ઉછળવા લાગી. પ્રશ્ન પૂછતાં પૂછતાં કેશીસ્વામીએ ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે હે ગૌતમસ્વામી ! ભવસાગર પાર કરવા માટે નૌકા કઈ? જવાબમાં ગૌતમસ્વામી કહે છે– सरीर माहु नावत्ति, जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो जं तरन्ति महेसिणो ॥७३॥ ( ઉત્ત. સૂ. અ. ૨૩ ગાથા-૭૩) Page #105 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ' હે કેશસ્વામી! ભવસાગર તરવા માટે આ માનવશરીર એ સુંદર નૌકા છે. જીવ તે નૌકાને નાવિક છે અને ચતુર્ગતિરૂપ સંસાર એ મોટે ભયંકર સમુદ્ર છે. આ દેહ રૂપી નૌકામાં બેસીને ઘણું મહાનપુરૂષો આ સંસાર રૂપી સમુદ્રને તરી ગયા છે. બંધુઓ! આ દેહ રૂપી નૌકામાં બેસીને તમારે સાગર તરે છે ને? “હા. જે તમારે સંસાર સાગરથી તરવું હોય તે વ્રત-નિયમ, તપ વિગેરે ધર્મ ક્રિયાઓ થાય તેટલી કરે. આ માનવ દેહ દ્વારા જે ક્રિયાઓ થઈ શકશે તે બીજા દેહ દ્વારા નહિ થાય. સમ્યગદષ્ટિ દેને ગમે તેટલી ભાવના થાય તે પણ એક વ્રત પચ્ચખાણ ન કરી શકે. માટે આ જે સુંદર : માનવભવ મળે છે તેમાં આત્મસાધના કરી લે ને ભવસાગરને તરી જાવ. • આપણુ આત્માને પવિત્ર ને નિર્મળ બનાવનાર વીતરાગ પ્રભુની વાણી છે. ભગવાનની અંતિમવાણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર છે. તેના છત્રીસ અધ્યયને છે. તેમાંથી આપણે બાવીસમું અધ્યયન લેવું છે. તેમાં તેમનાથ ભગવાન અને રાજેમતીને અધિકાર છે. તેમાંથી આપણને ઘણે બે મળશે પણ એ અધિકાર વાંચતાં પહેલાં આગળના અધ્યયનમાં શું વાત આવે છે તેનું આપણે ટૂંકમાં અવલોકન કરી લેવું જોઈએ. પ્રથમ અધ્યયનમાં વિનયની વાત આવે છે. બીજા અધ્યયનમાં પરિવહની વાત આવે છે. એમાં પણ ભગવાને કે સુંદર કમ ગોઠવ્યું છે. ભગવાન કહે છે તે મારા સાધક ! જે તારામાં વિનય હશે તે જ તું પરિષહ આવશે ત્યારે તારી સાધનામાં સ્થિર રહી શકશે. વિનયની વાત આપણે કરી ગયા. હવે પરિવહની વાત કરીએ. સાધુના ૨૨ પરિષહ બતાવ્યા છે. પરિષહ એટલે અનેક પ્રકારથી સહેવું તેનું નામ પરિષહ છે. સૌથી પહેલો પરિષહ સુધાને છે. સાધુને ભૂખ લાગે એટલે ગૌચરી તે જવું પડે. એ ગૌચરી લેવા માટે જઈએ ત્યારે કેવા કેવા પરિષહ સહન કરવા પડે છે. અહીં તે તમે અમને ખમ્મા ખમ્મા કરે છે. તમારે ઘેર ગૌચરી આવ્યાને ત્રણ ચાર દિવસ ન થાય ત્યાં તમે કહેશે કે મહાસતીજી!. અમારે ત્યાં પધારજે, અમને લાભ આપજે, તમારે ત્યાં ગૌચરી આવીએ ત્યારે ભાવથી તમારા ઘરમાં જે ચીજ હોય તે સંતને વહેરાવે છે પણ જ્યાં જેનેનાં ઘર ન હોય તેવા ગામડામાં ગૌચરી જઈએ ત્યારે આક્રોશ વચનેના પરિષહ સહન કરવા પડે છે. બિચારા અજ્ઞાન માણસ એમ બેલે છે કે તમે મેઢા બાંધ્યા છે તે ભેગું પેટ પણ બાંધી દેવું હતું કે કોઈ એમ કહે છે મુંડકી ! તારે માટે કમાયા નથી કે તને આપીએ. આવી રીતે કઈ અપમાન કરે, કેઈ આહારપાણી આપે ને કેઈ ન આપે, ત્યારે ભગવાને સંમીને કહે છે કે હે સાધક! ગૌચરીમાં લાભાંતરાય કર્મના ઉદયથી ભિક્ષા ન મળે તે સાધકે અલાભ પરિષહ જીત ઈએ. તે માટે ભગવાન બેલ્યા છે – परेसु घासमेसेज्जा, भोयणे परिनिहिए। लढे पिंडे अलदे वा, नाणुतप्पेज पंडिए ॥ ३०॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવર્સ | ગૌચરીના જ્ઞાતા મુનિ ગૌચરી માટે કોઈ ગ્રહસ્થના ઘેર જાય એ સમયે શેડો આહાર મળે અથવા બિલકુલ ન મળે તે, “હું ભાગ્યહીન છું. મને ગૌચરી ન મળી” એ રીતે સંતાપ ન કરે. ગૌચરી માટે ગૌચરીના સમયે જ નીકળે. જ્ઞાની કહે છે કે સાધુ ગોચરી જાય અને આહાર ન મળે તે સાધક પિતાના આત્માને કલુષિત ન કરે અને તેના ઉપર ગુસ્સે ન કરે, પણ એ વિચાર કરે કે “અવાજું ન મામો' આજે મને ગૌચરીને લાભ થયે નથી, મારી અંતરાય છે. જે સાધુ આ પ્રકારની વિચારધારાથી યુક્ત છે તેને ભિક્ષાને લાભ ન મળે તે પણ મનમાં ખે થ નથી. તે મુનિ અલાભ પરિષહને વિજેતા બને છે. કૃષ્ણવાસુદેવના પુત્ર ઢંઢણકુમારે શ્રી નેમિનાથ ભગવાનની વાણી સાંભળી દીક્ષા લીધી. ત્રિખંડ અધિપતિ કુવાસુદેવના પુત્ર અને બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય હોવા છતાં તે વિશાળ દ્વારકા નગરીમાં મોટા મોટા શેઠ, શાહુકારે તથા ગરીબ આદિના ઘરમાં ગૌચરી જવા છતાં લાભાંતરાય કર્મના ઉદયથી નિર્દોષ ગૌચરી મળતી ન હતી. આથી તેમનું શરીર ઘસાવા લાગ્યું. એક દિવસ તેમણે તેમનાથ ભગવાન પાસે જઈ વંદન નમસ્કાર કરી ભગવાનને પૂછયું. અહે પ્રભુ! હું પ્રતિદિન ગૌચરી માટે જાઉં છું, છતાં ક્યાં કર્મના ઉદયે મને પ્રાસુક આહારને લાભ મળતું નથી ? ભગવાને કહ્યું- હે દ્રઢ મુનિ! તું આ ભવથી પહેલાં નવાણ લાખ નવ્વાણું હજાર નવસે નવાણુમાં ૯ ૯૯ ભવમાં વિંધ્યાચળ પ્રદેશમાં સૌવીર નામને ગરીબ ખેડૂત હતે. કુટુંબ મોટું હોવાના કારણે તેને પરિવારના પાલનપષણની ચિંતા રાત દિવસ રહેતી હતી. આ ચિંતાના કારણે તારું શરીર ક્ષીણ થવા લાગ્યું. વિંધ્યાચળ પ્રદેશના ગિરિસેન રાજાએ વારા પાડીને ૫૦૦ હળ જોડવા માટે પાંચ ખેડૂતને નિયુક્ત કરી રાખ્યા હતા. આ વારામાં સૌવીર ખેડૂત એ તું તારા વારાના દિવસે ખેતરમાં બળદ લઈ જઈને હળ તૈયારી કરી તે ખેડવાનું શરૂ કર્યું. ખેતર ખેડતા ખેડતા બળદ થાકી ગયા ને વચમાં વચમાં ઊભા રહેવા લાગ્યા. ઉનાળાની સખ્ત ગરમી, અને થાક ખૂબ લાગે તેથી બળદ ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયા, ત્યારે તે બળદ ભૂખ તરસ મટાડવા અને હળથી મુક્ત થવા તારા સામું જોતા હતા, પણ તે સહેજ પણ ધ્યાન ન આપ્યું અને તેમને દૂસરીએથી છોડયા નહિ. એટલું જ નહિ પણું ઉપરથી એક ચાસ વધારે ખેડા. આથી એ ભવમાં તેં જોરદાર અંતરાય કર્મ બાંધ્યું, અને તે કર્મ તને આટલા ભવે ઉદયમાં આવ્યું. ભગવાન નેમનાથના મુખેથી પોતાના પૂર્વભવની વાત સાંભળી ઢંઢણ મુનિએ આ અંતરાય કર્મને નાશ કરવા માટે ગાઢ વૈરાગ્યયુક્ત બની ખૂબ ઉત્સાહપૂર્વક એવો અભિગ્રહ ધારણ કર્યો કે, “મને મારી લબ્ધિને આહાર મળે તે કલ્પ અર્થાત્ બીજાના નિમિત્તથી Page #107 -------------------------------------------------------------------------- ________________ શરદા સુવાસ મળેલ આહારપાણી હું ગ્રહણ નહિ કરું. આ પ્રકારને અભિગ્રહ ધારણ કરી હમેશાં ભિક્ષાચર્યા માટે જતા પરંતુ લાભાંતરાય કર્મના ઉદયથી તેમને થડે પણ આહારને લાભ મળતે નહિ, છતાં મુખ ઉપર જરા પણ છે કે ગ્લાનિ દેખાતી નહિ, તેમજ કેદની નિંદા પણ કરતા નહિ. કૃષ્ણવાસુદેવે એક દિવસ તેમનાથ ભગવાનને પૂછ્યું–હે મારા તારણહાર પ્રભુ! આપના અઢાર હજાર મુનિઓમાં અત્યારે દુષ્કર સ્થિતિ કેણુ ભગવે છે? પ્રભુ બેલ્યા–હે કૃષ્ણજી ! મારા બધા શ્રમણે દુષ્કર કષ્ટ ભોગવે છે પણ ઢઢણમુનિ આ બધાથી વધુ દુષ્કર રિથતિ ભેગવે છે. કૃષ્ણજીએ પૂછયું-ભગવાન ! આપ એમ કેવી રીતે કહે છે? ભગવાને કહ્યું-અલાભ પરિષદને સમભાવથી સહન કરવાથી. આ સાંભળતા કૃષ્ણજીને ખૂબ આનંદ થયે ને પૂછયું-ભગવાન! આ ઢંઢણમુનિ અત્યારે કયાં બિરાજે છે? ભગવાને કહ્યું – તે દ્વારકા નગરીમાં ગૌચરી માટે ગયા છે. તમને અહીંથી જતાં જ ભેટો થઈ જશે. ભગવાન પાસેથી આ વાત સાંભળી કૃષ્ણજી નેમનાથ ભગવાનને વંદન કરી ત્યાંથી રવાના થયા. દ્વારકામાં પ્રવેશ કરતાં જ કૃષ્ણજીએ ખૂબ કૃશ શરીરવાળા ઢંઢણમુનિને જોયા, જતાંની સાથે પિતાના હાથી ઉપરથી નીચે ઉતરી મુનિ પાસે જઈ વંદન નમસ્કાર કર્યા. કૃષ્ણવાસુદેવને વંદન કરતા કોઈ શેઠે જોયા ને મનમાં વિચાર કર્યો કે જે મુનિને કૃણવાસુદેવ વંદન કરી રહ્યા છે તે કઈ સાધારણ સંત નથી પણ મહાન મુનિ લાગે છે. શેઠ આવે વિચાર કરે છે ત્યાં ઢંઢણમુનિ એ જ શેઠને ઘેર ગૌચરી માટે ગયા. શેઠે ખૂબ ભક્તિભાવપૂર્વક મુનિને લાડવા વહેરાવ્યા. ગૌચરી લઈ ભગવાન પાસે આવી મુનિએ આહાર બતાવ્ય ને ભગવાનને પૂછયું- હે ભગવાન! હવે મારું લાભાંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું કે કેમ? ભગવાને કહ્યું-“ના” હજુ થડે સમય બાકી છે. ગૌચરીમાં તમને જે લાડવા મળ્યા છે તે તમારી લબ્ધિના નથી પણ કૃષ્ણવાસુદેવની લબ્ધિના છે કારણ કે કૃષ્ણ તમને વંદન કર્યા. આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે. ભગવાનના વચન સાંભળી ઢઢણમુનિએ વિચાર કર્યો કે બીજાની લબ્ધિને આહાર મને કલ્પત નથી. એમ વિચારી પ્રાણુક ભૂમિમાં લાડવાને યત્નપૂર્વક પરઠવવા ગયા. લાડવા ચળતાં કર્મોને ચાળી મુનિએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અલાભ પરિષહને સમભાવે સહન કરવાથી મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ રીતે બાવીસે પરિવહનું વર્ણન બીજા અધ્યયનમાં ખૂબ વિસ્તારપૂર્વક કર્યું છે. - ત્રીજા અધ્યયનમાં મનુષ્યભવ, સૂત્રનું શ્રવણ, તેના ઉપર શ્રદ્ધા અને સંયમમાં બલવીર્યનું ફેરવવું–આ ચાર અંગ જીવને મળવા મહાન દુર્લભ છે. તમને ચારે ય અંગની પ્રાપ્તિ થઈ છે. આ અવસર મહાન પુણ્યદયે મળે છે. ફરી ફરીને મળવું મુશ્કેલ છે. માટે સાધના કરીને તેને સફળ બનાવે. (આ ચાર બાલનું વર્ણન પૂ. મહાસતીજીએ ખૂબ સુંદર રીતે કર્યું હતું.) સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે. Page #108 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન ન. ૬ અષાડ વદ ૨ ને શુક્રવાર તા, ૨૧-૭-૭૮ દુર્ગતિના દ્વાર ખેલનાર પરિગ્રહની મૂછ” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાન પુરૂષે આ ચતુતિ સંસારમાં રીબાતા પ્રાણીઓના ઉદ્ધાર માટે માર્ગદર્શન આપતાં કહે છે કે હે પુણ્યવાન આત્માઓ! તમારી શક્તિ અગાધ છે. તમે અકથ્ય શક્તિના પૂંજ છે. અનંત જ્ઞાનદર્શન ચારિત્રના ધણી છે. એ રત્નત્રયીના શણગારને છેડીને સુવર્ણાબૂષણે પાછળ શા માટે દેટ લગાવી રહ્યા છે? વીતરાગ પ્રભુની વૈરાગ્ય રૂપ વીણાના તારને છેડીને વિષય રૂપ વાંસળીના નાદે શા માટે નાચી રહ્યા છે? સંતેષના ભેજન આરેગવાને બદલે દુતિમાં ધકેલનાર એવા ષટ્રસ ભેજનમાં કેમ લુબ્ધ બન્યા છે ત્યાગના તંબુરાને છેડીને તૃષ્ણાના તરંગમાં શા માટે લેભાઓ છે? પ્રભુના પ્રેમનું પ્રભાત મૂકીને રાગદ્વેષની અંધારી રાતલડીમાં શા માટે આથડી રહ્યા છે? ઘોર જંગલમાં જતા શાહુકારને જેમ અનેક ચેર ઘેરાઈ વળીને તેને લૂંટી લે છે તેમ આત્માની પાછળ પણ મેહ, માન, મત્સર આદિ અનેક લૂંટારાએ પડેલા છે. આ ચેર જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય ખજાનાને લૂંટી રહ્યા છે. તેનાથી સાવધાન બનીને ખજાનાનું રક્ષણ કરે. બીજા બધા લૂંટારા કરતાં મહ લૂંટાર મહાન બળવાન છે. એને પકડવે મહામુશ્કેલ છે. જે એ એક પકડાઈ જાય તે બીજા બધાને તે સહેલાઈથી પકડી શકાય છે. દશાશ્રુતસ્કંધમાં કહ્યું છે કે " जहा मत्थए सूईए, हताए हम्मइ तले । एवं कम्माणि इम्मंति, मोहणिज्जे खयंगए ॥" જેવી રીતે તાલવૃક્ષના મસ્તક ઉપર તેની મુખ્ય ધોરી નસમાં સોય ખેસવાથી તે તાલવૃક્ષ સંપૂર્ણ નષ્ટ થાય છે તેવી રીતે એક મેહનીય કર્મને નાશ થવાથી બાકી રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે ઘાતી કર્મો નષ્ટ થઈ જાય છે. મેહનીય કર્મને નશે ભયંકર છે. આ સંસારમાં મોટા ભાગના મનુષ્યને મોહ મદિશને નશે ચલે છે. જેને દારૂડિયા માણસને કેઈ જાતનું ભાન રહેતું નથી. કેઈ દારૂ માણસ સારામાં સારું શુટ અને બૂટ પહેરીને તૈયાર થઈને બહાર નીકળે. પછી દારૂને નશો ચઢ. તે શું થાય? કાદવ ને કીચડ હેય, કચરા પેટી હોય કે વિષ્ટા હોય–ગમે ત્યાં પડે છે, જેમ આવે તેમ બને છે. એને કઈ જાતનું ભાન રહેતું નથી. બોલે, દારૂનું વ્યસન તેને હાથે કરીને ગડે કરે છે ને? છતાં દારૂડિયાને તમારો મારે કે પાણી છાંટે તે તે ઠેકાણે આવશે પણ જેને મિહનીય કર્મને ભયંકર નશે ચઢયે છે તેને મહાન પુરૂ ગમે તેટલા Page #109 -------------------------------------------------------------------------- ________________ શાર સુવાસ કડક વચને રૂપી તમાચા મારે અને વીતરાગ વાણીનું પાણી છાંટે તે પણ નશે ઉતરતે નથી. કેમ સાચું છે ને? મેહનીય કર્મનું બળ ઘણું છે. દેવાનુપ્રિયે ! ભગવંત કહે છે કે હે ભાગ્યવાન ! જે તમારે સાચું સુખ જોઈતું હેય ને મેક્ષ દરવાજે પહોંચવું હોય તે આ સંસાર રૂપી જનનીને છોડીને અષ્ટ પ્રવચન માતાનું શરણ સ્વીકાર. લેભ રૂપી પિતાને સાથ છોડીને નિર્લોભરૂપી પિતાના પગલે ચાલ. મોહરૂપ ભ્રાતાને છોડીને ત્યાગરૂપ ભ્રાતાના સ્નેહપાશમાં બંધાઈ જા. મમતારૂપ ભગિનીને સાથ છોડી સમતા ભગિનીને સાથે સ્વીકાર. માયા સાહેલીને સાથે છેડીને સદ્બુદ્ધિરૂપી સાહેલીને સત્સંગ કર. તે ભવમાં ભૂલેલું, મેહમાં મૂંઝાતું, પાપથી પીડાતું, કમેથી કચડાતું ને અજ્ઞાનથી અથડાતું આત્મારૂપી પંખી સંસાર રૂપ પિંજરામાંથી મુક્ત થશે. જ્ઞાની પુરૂષો આપણને માર્ગ બતાવે પણ પુરૂષાર્થે તે પોતાને જ કરવો પડશે પુરૂષાર્થ વિના સિદ્ધિ નથી. આવા સુંદર સાધનો અને અનુકૂળ સમય મળવા છતાં જે જીવ પ્રમાદમાં જ પડયે રહેશે તે શું બંધન તૂટશે? (શ્રેતામાંથી અવાજ -નહિ તૂટે.) તમે સાચું કહે છે ને તે પછી શા માટે બેસી રહ્યા છે ? પુરૂષાર્થ કરવા માંડે. મેક્ષને ભાગ બહુ કઠણ છે. એમ કહીને જે લમણે હાથ દઈને બેસી રહેશે તે આ સંસારરૂપી પિંજરમાંથી-મેહરાજાની કેદમાંથી આત્માને કદી છૂટકારે નહિ થાય. | હિમાલયના શિખરને સર કરવા જતાં કંઈક માનવીએ મરણને શરણ થયા, છતાં પણ કંઈક માનવી શિખરને સર કરવા જાય છે. વિમાનમાં અનેક અકસ્માત સર્જાય છે છતાં વિમાને તે ઉડતા જ રહ્યા છે. વૈજ્ઞાનિક શોધખેળ પાછળ અનેક વૈજ્ઞાનિક સળગી ગયા તે પણ તેમણે સાહસ ન છેડયું. દિવસે દિવસે નવું સર્જન કરતાં અનેક ચાલ્યા ગયા છતાં નવસર્જન અને સંશોધન ચાલુ જ રહ્યા છે. સંસારમાં ભૌતિક સુખની પ્રાપ્તિ માટે પણ જો માનવી આટલું કપરુ સાહસ ખેડે છે, સતત પુરુષાર્થ ચાલુ રાખે છે તે પછી અવ્યાબાધ અને અનંત સુખના સ્થાન માટે અનંત શક્તિને વામી શું વીર્ય ન ફેરવી શકે? પરમ તારક પરમાત્માનું, પરમ ગુરૂદેવ અને પરમ ધર્મનું આલંબન મળ્યું છે, સાધના કરવાનું સ્થાન માનવભવ મળ્યો છે તે પછી શા માટે મુંઝાય છે? મૂંઝવણના ધુમ્મસ ઉપર પરમ પુરૂષાર્થની ધૂણી ધખાવી, ચેતનની જોત જગાવી દે તે ફર્મને મેલ બળીને સાફ થઈ જશે ને આત્મા ઉજજવળ બની જશે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર શરૂ કરે છે. તે પહેલા આપણે આગળ અધ્યયનમાં ભગવંત શું હિત શિખામણ આપી ગયા છે તેમાં જરા દષ્ટિ કરી લઈએ. પ્રથમ ત્રણ અધ્યયનની વાત કરી ગયા. ત્રીજા અધ્યયનમાં ચાર અંગની પ્રાપ્તિ થવી જીવને દુર્લભ છે. એ ચાર વસ્તુઓ પ્રાપ્ત થયા પછી મનુષ્ય પ્રમાદ કરવો જોઈએ Page #110 -------------------------------------------------------------------------- ________________ શાશા સુવાણ નહિ. એ વાત આ ચેથા અધ્યયનમાં સમજાવવામાં આવી છે. ચોથા અધ્યયનની પ્રથમ ગાથામાં જ ભગવાન કહે છે કે असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं वियाणाहि ज़णे पमत्ते, किं नु विहिंसा अजया गहिन्ति ॥ - હે ભય છે! આપણું આયુષ્ય અસંસ્કૃત છે, તેમજ તૂટેલું આયુષ્ય સાધી શકાતું નથી, એવું સમજીને પ્રમાદ ન કરે. કારણ કે વૃદ્ધાવસ્થાથી મરણની સમીપ પહોંચેલા જવનું કઈ શરણું નથી અથવા એ કઈ સમર્થ નથી કે જે પિતાના કર્મ દ્વારા ઘડપણને આરે પહોંચેલા જીવને વૃદ્ધાવરથથી બચાવી શકે. વૃદ્ધાવસ્થાને કારણે જેનું શરીર જર્જરિત થઈ ગયું છે એવા જીવને એવી શક્તિ પણ નથી હોતી કે તે એ અવસ્થામાં પણ ધર્મ કરી શકે. જે મનુષ્ય પ્રમાદી હોય છે તે પોતાના ગુણને ઘાતક હોય છે. તે ઇન્દ્રિ ઉપર કાબૂ મેળવી શક્તા નથી તેમજ પાપ કરતાં પાછા હઠી શક્તા નથી. એવા મનુષ્ય કેનું શરણ પ્રાપ્ત કરી શકે ? એનું કે રક્ષણ કરશે ? જે મનુષ્ય પ્રમાદી અને ઈન્દ્રિયોને ગુલામ હોય છે તેનું કઈ રક્ષક થતું નથી. પ્રમાદી અને વિષયાસક્ત બનેલા છે સર્વ પ્રકારના અનર્થો કરવામાં જરા પણ કચાશ રાખતા નથી તેથી તેને સંસારના દુઃખથી કઈ છેડાવી શકતું નથી. આટલા માટે ધર્મનું આચરણ જીવનમાં આવશ્યક વસ્તુ છે. જેનાથી પળે પળે જીવની રક્ષા થતી રહે છે. જે ધર્મની રક્ષા કરે છે. તેની રક્ષા ધમ અવશ્ય કરે છે. એવું સમજીને ધર્મની આરાધના કરે અને પાપ કર્મથી અટકે. આપણું જૈન ધર્મમાં મુખ્ય અઢાર પાપ બતાવ્યા છે. તેમાં મોટા ભાગના મનુષ્ય ચોથા અને પાંચમા પાપની પાછળ વિશેષ પ્રકારે પાગલ બનેલા છે. તમને અઢ૨ પાપના નામ તે આવડે છે ને? મેટા ભાગના ભાઈઓને નહિ આવડતા હોય. જેને આવડતા હશે એ તે તરત સમજી જશે. નવ ગ્રહના નામ તે ઘણાને આવડતા હશે. ગ્રહને અનુગ્રહ મેળવવાની અનુષ્ઠાન વિધિ પણ ઘણું જાણતાં હશે. બેલે જાણે છે ને? ભલે તમે ન બેલે પણ હું તે બધું સમજુ છું. સૂર્યની સત્તામણીમાંથી છૂટવા, શુક્ર-શનિના શાપમાંથી ઉગરવા, બુધની બાધા ટાળવા, રાહુની રિસામણમાંથી મુક્ત થવા, ચંદ્રની પ્રસન્નતા પામવા, મંગળની મહેર મેળવવા, કેતુની કૃપા ઉતારવા અને ગુરૂની ગ્લાનિ દૂર કરવા કઈ માળા અને કયે મંત્ર જપ જોઈએ. આ બધું તમને બહુ આવડે છે. કેમ ખરું ને?. પણ આ સિવાય દશમે પણ એક ગ્રહ છે. બોલો, એ દશમા ગ્રહનું નામ કેઈને આવડે છે? (સભામાં મૌન...) કેઈને નથી આવડતું? આવડતું તે હશે પણ તમે નહિ કહે. કારણ કે તમે સમજે છે કે આપણે નામ દઈશું તે બંધાઈ જશું. (હસાહસ) ઠીક * * Page #111 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ત્યારે હું તમને જપાબ આપી દઉં. એ દશમા ગ્રહનું નામ છે, પરિગ્રહ, એ તમને ખૂબ વહાલે છે ને? (હસાહસ) તમને જેટલું વહાલો છે તેટલે વહાલે જ તમને પડી રહ્યો છે, એની દાદાગીરી જોઈને મહાન પુરૂષના મુખમાંથી આશ્ચર્ય ભાવે શબ્દ સરી પડયા કે રિષદ-બઃ વોડશે વિવિત નત્રિીઃ આ પરિગ્રહ કે ગ્રહ છે કે જે જગતને પડી રહ્યો? પરિગ્રહના ગ્રહની અસરમાં ઘેરાયેલે માનવ મૃગની જેમ ધનની પાછળ દેટ મકી રહ્યો છે. વચમાં વચમાં મરણતોલ પછડાટ ખાવા છતાં આંધળી દોટથી અટકતું નથી. એના જીવનમાં અસંતોષની આગ ભડભડતી જ રહે છે. એ પરિગ્રહના પાપે જ ને? પરિગ્રહની કેવી કેવી ભયાનક અસર નીચેથી આજને માનવ પસાર થઈ રહ્યો છે. એને વિચાર કરતાં પણ ભયંકર આંચકે આવી જાય તેમ છે. જુઓ, પરિગ્રહ કેવું ભયંકર નુકશાન કરનાર છે. વિસ્ફોટ દ્વારા મહાન શહેરને સ્મશાનમાં ફેરવી દેવાની આસુરી શક્તિ ધરાવતા અણુબોંબના સંશોધક તરીકેનું કલંક તે આ પરિગ્રહ છે ને? બંધુઓ ! કઈ પણ વરતુ ઉપર વિચાર કરશે તે સમજાશે કે આ જગતમાં ઝઘડા અને કલેશનું મૂળ કારણ હેય તે પરિગ્રહ છે. વિગ્રહની સુરંગને દારૂગોળે કોઈ હોય તે સંગ્રહ છે. કઈ પણ વિગ્રહને શાંત કરવા બેમાંથી એક પક્ષ પરિગ્રહના ગ્રહમાંથી મુક્ત થતાંની સાથે જ શાંતિ સ્થપાઈ જશે. જીવનના કેઈપણ ક્ષેત્રે ચાલતા વિગ્રહનું મૂળ તમે તપાસી જે તે સમજાશે કે પ્રગટ કે અપ્રગટ રીતે ત્યાં પરિગ્રહને ગ્રહ ધૂમત જણાશે. આજે રાષ્ટ્ર રાષ્ટ્ર શા માટે લડે છે? પિતા અને પુત્ર, શેઠ અને નેકર, ભાઈભાઈ આ બધા અંદર અંદર ઝઘડતા હોય છે તેનું મૂળ કારણ પરિગ્રહ છે. બાળક નાને હોય ત્યારથી પૈસાની લાલસા ધરાવતું હોય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે અર્થ (પૈસે). પુરૂષાર્થ ભયંકર છે. ધન આદિ પૌગલિક પદાર્થોને સંગ્રહ કરનાર માણસ ભલે મનમાં કુલા હેય કે હું કે મેટો શ્રીમંત છું. સમાજમાં મારી કેટલી પ્રતિષ્ઠા છે. કેટલું માન છે પણ ખરી રીતે તે એ પરિગ્રહ દ્વારા પિતાની આત્મિક સંપત્તિમાં દરિદ્રતા અને દેવાળુ જાહેર કરે છે. અંતરની અપૂર્ણતાને ઢાંકવા માટે બાહ્ય પરિગ્રહ મેળવવાની ઝંખના થાય છે. કદરૂપી કન્યા પિતાના બેડેળપણને ઢાંકવા માટે પોતાના દેહ ઉપર ખૂબ આભૂષણે ઠઠાડે છે, એવી રીતે આત્મિક દષ્ટિએ જે અપૂર્ણ છે એવા પરિગ્રહી જીવાત્માને ભાડુતી અને માંગી લાવેલા આભૂષણે પહેરવાની ઝંખના જાગે છે. આવા ભયંકર દુઃખદાયી અને નાશવંત પરિગ્રહની પકડમાંથી મુક્ત કરાવે એ એક મંત્ર અમારી પાસે છે. બેલે, એ મંત્ર તમારે જોઈએ છે(સભામાં મૌન) કેમ બધા મૌન બેસી રહ્યા છે ? શું તમને પરિગ્રહની પકડમાંથી છૂટવાની ઈચ્છા થતી નથી? તમારે છૂટવું હોય કે ન છૂટવું હોય પણ મારે તમને છેડાવવા છે. એમાંથી છૂટવા માટે મહાન મંત્ર ત્યાગ છે. કેઈ પણ મંત્ર સાધનાની Page #112 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આ ત્યાગ ” મંત્રની સિદ્ધિ કરવા માટે સાધકને ઉત્તર સાધકની જરૂર પડે છે. તા સાધનાની સિદ્ધિના ઉત્તર સાધક જો કોઈ હોય તે તે સ ંતેષ છે. સ ંતેષ આવે તે ત્યાગ આવે છે. સતાષની સહાયથી સાધના આર ભાય તે ત્યાગની સિદ્ધિ થાય અને અનંતકાળથી વળગેલા પગ્રિહની પકડમાંથી મુક્ત બનીને માનવ મુક્તિની મેાજ મળી શકે છે. : ४७ દેવાનુપ્રિયે ! તમે સાંભળી ગયા ને કે પરિગ્રહ કેટલે અન કારી છે! આ ગ્રહમાં આસક્ત બનીને કેટલા પાપકમાં માંધ્યા ? એક કીડી મરી જશે તે તેનું પ્રાથશ્ચિત્ત લેવા આવશે। પણ આ પરિગ્રહની પાછળ કેટલા પાપ કર્યાં છે તેનું હજી સુધી કોઈ પ્રાયશ્ચિત્ત લેવા આવ્યા નથી. હવે સમજીને પાપ છોડો. કારણ કે આ જીવન કેટલું ક્ષણિક છે? આયુષ્ય પૂર્ણ થશે ત્યારે આ ઘરબાર, માલમિધ્ન, પત્ની, પુત્ર, પરિવાર બધા પરિગ્રહ છાડીને જવુ પડશે. તેના કરતાં પહેલેથી છેડી દે ને યારે જવાનું આવશે તેની ખબર છે? કવિ કહે છે કે માત કયારે આવશે એની ખબર પડતી નથી. માતને જીતવાની કાઈ જડીબુટ્ટી જડતી નથી. ’' રેલ્વે સ્ટેશનમાં કઈ ગાડી કેટલા વાગે આવે છે, કયા સ્ટેશને કેટલી ઉભી રહે છે તેનું ટાઈમ-ટેખક તમારે ઘેર હશે પણ આ મૃત્યુલેાકમાંથી માનવજીવનની ગાડી કયારે અને કાંથી ઉપડશે ને કાં લઈ જશે તેની ખબર છે? એની કોઈ . ખબર નથી. જ્ઞાની ભગવતા કહે છે કે તું જન્મ્યા ત્યારથી મૃત્યુની ગાડી દિવસે દિવસે તારી નજીક આવી રહી છે. તમારે ખદ્વારગામ જવુ હોય ત્યારે કેટલા સજાગ રહા છે ? સવારે વહેલા સ્ટેશને જવાનુ હાય તે રાત્રે એલામ મૂકીને માથે ઘડિયાળના ડખ્ખા લઈને સૂઈ જાવ અને શ્રાવિકાને પણુ કહેા છે કે જો જો હુ' ઉધી જાઉં તા મને જગાડજો, નહિંતર ગાડી ચૂકી જવાશે. એમ કહેા છે ને? મેલેા નગીનભાઈ! નટુભાઈ! હું બધાના નામ નથી જાણતી એટલે નામ નથી ખેલતી પણ આ વાત બધાના માટે છે. તમે એમ ન માની લેતા કે મહાસતીજી આ લેાકેાને જ કહે છે. ગાડી ઉપડવાના સમય પહેલાં તમે સ્ટેશને પહોંચી જાઓ છે ને ગાડી આગલા સ્ટેશનેથી છૂટે એટલે પ્લેટફામ ઉપર જઇને ઊભા રહેા છે. તેમાં પણ તમે જો એકલા હૈ। અને સામાનમાં એક થેલી જ હોય તે ખડું ચિંતા નહિ. સડેલાઇથી ગાડીમાં ચઢી શકે પણુ સાથે પત્ની હોય, બાળકો હોય, એગ–ખીન્ના હોય ત્યારે તમને શું થાય ? ભમતીયા મૂકે ને? (હસાઢુસ) ટૂંકમાં એક ગાડીમાં બેસવા માટે તમારી કેટલી સાવધાની છે! તા હવે જ્ઞાનીપુરૂષો પણ તમને પેાકાર કરીને કહે છે કે હું માનવ ! હવે જલ્દી તું સાવધાન અની જા, અને સમજી લેજો ફૈ Page #113 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ • અત્યની ગાડી આવી રહી છે, સિગ્નલ અપાઈ ગયું છે, ઘંટ વાગી ગે છે. જીવન રૂપી ધરતીમાં એના આગમનના ધબકારા વાગી રહ્યા છે. એ અતિ વેગથી આવી રહી છે. એમ જ લાગે છે કે પળ બે પળમાં જ એ ગાડી આવશે અને ઉપડી જશે, આપણે લાખ પ્રયત્ન કરીશું તે પણ એ વધારે વાર રેકાવાની નથી. એને સમય થશે એટલે એ ચાલવા માંડશે. બંધુઓ! આ જ ગાડીમાં સી કેઈને એક દિવસ ગયા વિના છૂટકે નથી. તે પછી એ ગાડી આવતાં પહેલાં સજજ થઈને શા માટે ન રહેવું ? જેમણે ગાડી આવતાં પહેલાં પિતાની બધી તૈયારીઓ કરી લીધી છે તેમને આકુળવ્યાકુળ થવું પડતું નથી. એ તે એમ સમજે છે કે હું તે સંસારભૂમિને એક યાત્રી છું. આ માનવ ભવ રૂપી સ્ટેશનમાં બ્રિડાં સમય માટે વિસામે લેવા આવ્યો છું. તેમાં આટલા બધા પુદ્ગલના-પરિગ્રહના પથારા શા? અને આ પથારા માટે બધા મુસાફરે સાથે ઝઘડા ને કલેશ શા માટે કરવા જોઈએ? આ સ્થાન તારુ ને આ સ્થાન મારું, તારી પાસે સાવ ઓછો (પરિગ્રહ) સામાન અને મારી પાસે આટલે બધે સામાન–એને આટલે બધે ગર્વ શા માટે કરે? જેમ બે એ છે હશે તેમ મુસાફરી સુગમ થશે. વધારે સામાનવાળાને વધારે ચિંતા અને ઓછા સામાનવાળાને ઓછી ચિંતા રહેશે. : પરિગ્રહના પિતા એ તે પાપના પોટલા છે. તે પછી જગ્યા અને હક્ક માટે ગમે તેટલે કલેશ કરશે તે પણ થોડા સમયમાં આ મુસાફરખાનું છેડીને જવાનું છે. અહીંથી છૂટા પડ્યા પછી કઈ કયાં ને કેઈ કયાં ચાલ્યા જશે. સાથે શું લઈ જવાનું છે? આવું સમજીને દરેક જીવે સાથે મૈત્રીભર્યા સંબંધ બાંધે. મૃત્યુની ગાડી એક દિવસ ઓચિંતી આવી જશે ત્યારે સામાન બાંધવાને, સગાં-નેહીઓને અને મિત્રોને મળવાનો અને શાંતિભરી વિદાય લેવાને સમય કયાંથી મળશે? તેના કરતાં અગાઉથી જ બધી તૈયારી કરી લઇએ તે ગમે ત્યારે ગાડી આવે તે હસતા મુખડે તેમાં બેસીને આ ફાની દુનિયામાંથી વિદાય લઈએ. જતી વખતે હસતા હસતા કોણ જાય? જેમણે પિતાની જીવનસાધના સાધી લીધી છે, ઝુંપડી છેડીને મહેલમાં જવાનું છે તે હસતા હસતા જ જાય ને? તમે ચાલીના રૂમમાંથી નીકળીને બ્લોકમાં રહેવા જાઓ તે આનંદ થાય ને? તેમ આ મૃત્યુલેમાંથી નીકળી એકાવતારી બનવાનું થાય તે આનંદ જ થાય ને? એમને મરણને ડર લાગે ખરો ? મૃત્યુને ડર કોને લાગે? મૃત્યુની ભીતિ દિલમાં કેને લાગે? જીવનભર અંધારાને જે ના ત્યાગે, - અજ્ઞાની શું જાણે કર્મોના મહિમાને, મૃત્યુ આવે ત્યાં ફફડાટી જાગે, જમે એને મરવાનું છે જેને સમજાય, એવા જ્ઞાનીને તેં મીઠું લાગે મોત-જેણે Page #114 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ " આ ભાવ તમે સમજી ગયા ને? જેણે જીવન ભેગવિલાસમાં વીતાવ્યું છે તેને ડર લાગે પણ જેણે પરભવનું ભાતુ બાંધી લીધું છે કે જે સમજે છે કે જે જમે છે તેને એક દિવસ જવાનું છે. તેને ફફડાટ થતું નથી. જેમણે જીવનની ત ઝળકાવી હતી, જેમણે હસતે મુખે આ ફાની દુનિયામાંથી, વિદાય લીધી છે એવા અમારા મહાન વૈરાગી પૂ. તારાબાઈ મહાસતીજીની આજે પુણ્યતિથિ છે. એમની સ્વર્ગારોહણ તિથિ તે મહાવદ બીજની છે પણ ચાતુર્માસના દિવસે માં વધારે ધમરાધના થાય તે દષ્ટિથી ખંભાત સંઘે અષાડ વદ બીજની તિથિ નિર્માણ કરી છે. એટલે ખંભાત સંપ્રદાયના દરેક ક્ષેત્રમાં આ પુણ્યતિથિના દિવસે ધર્મારાધના થાય છે. ' - પૂ. તારાબાઈ મહાસતીજી એક મહાન પવિત્ર સતી હતા. જ્યારે જ્યારે તેમની પુણ્યતિથિના દિવસે અમ આદિ ધર્મારાધના કરાવીએ ત્યારે ઘણા જ પ્રમાણમાં થાય છે. આજે તમે પ્રત્યક્ષ જોઈ શકે છે કે ૧૭૧ ઉપરાંત અઠ્ઠમ થયા છે. ૭૫ પૌષધ થયા. આખો દિવસ વાતાવરણ ધરાધનાથી ગાજતું ને ગુંજતું રહ્યું છે. આજે ચાલુ દિવસ છે ને સમય થવા આવ્યો છે એટલે ટૂંકમાં હું તેમનું જીવનચરિત્ર કહીશ. પૂ. તારાબાઈ મહાસતીજીને જન્મ અમદાવાદમાં થયે હતે. માતાનું નામ સમરતબહેન અને પિતાનું નામ ઉગરચંદભાઈ હતું. ચૌદ વર્ષની ઉંમરે તારાબહેનના લગ્ન થયા એમને ઘેર મહાન સાહ્યબી હતી. સંસાર સુખની કઈ કમીના નહોતી, પણ કમની લીલા અલૌકિક છે. ૨૬ વર્ષની ઉંમરે તે તેમના સંસાર સુખના ભંડાર લૂંટાઈ ગયા. સ્ત્રીને મન તે પતિ સર્વસ્વ હોય છે. પતિ સ્વર્ગવાસ થયા ત્યારે ચારે દીકરાઓ નાના હતા. આવી સ્થિતિમાં પતિ જતાં તારાબહેન ખૂબ કલ્પાંત કરતાં હતાં. તારાબહેનને ખૂબ ઝૂરાપ કરતાં જોઈને એમના પાડોશી કહે છે તારાબહેન! દોલતખાનાના ઉપાશ્રયે પૂ. શારદાબાઈ મહાસતીજીનું ચાતુર્માસ છે. તો તમે ત્યાં ચાલો. ત્યાં તમારા મનને શાંતિ મળશે. આમ કયાં સુધી ઝૂર્યા કરશે? પાડોશીએ બે ત્રણ વખત કહ્યું એટલે તેઓ ઉપાશ્રયે આવ્યા, હું પણ ગૌચરી જાઉં ત્યારે તેમને કહું–બહેન ! આ સંસાર સંગ-વિયોગનું ઘર છે. તેમાંથી શાંતિ મેળવવી હોય તે સત્સંગ કરે. સત્સંગના પ્રભાવથી દુઃખમાં પણ સુખ મળશે. એટલે તેઓ વધુ ઉપાશ્રયે આવવા લાગ્યા. વ્યાખ્યાન વાણી સાંભળતાં તેમના આત્માને લાગ્યું કે આ સંચાગ અને વિયોગના ઘર સમા સંસારમાંથી ઉગરવા માટે સંયમ જ શ્રેષ્ઠ માર્ગ છે. આવું સમજાતાં તેમને આમ વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. પછી તે એવી લગની લાગી કે મારે જલ્દી દક્ષા લેવી છે. એમને ધર્મારાધના કરતા જોઈને તેમના કુટુંબીજનેને લાગ્યું કે આ તારાબહેને જેટલું સુખ ભોગવ્યું તેટલા જ તેઓ ધર્મના માર્ગે વળી ગયા છે. હવે એ સંસારમાં રહેશે નહિ. એટલે તેમના સગાવહાલાઓ ભેગા થઈને અમારી પાસે આવ્યા ને કહ્યું શા. સુ.૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ શારકા સુવાસ મહાસતીજી! તારાબહેનને હમણાં તમે દીક્ષા ન આપશે. એને એક દીકરો માટે થાય, તેને પરણવે પછી ભલે દીક્ષા લે અને તારાબહેનને પણ કહ્યું કે તમારી સંયમ લેવાની ભાવને ઉત્કૃષ્ટ છે. ભલે, તમે દીક્ષા લે પણ હમણાં તમારું કર્તવ્ય અદા કરે, ત્યારે એમણે કહ્યું કે મને મારી જવાબદારીને પૂરે ખ્યાલ છે. હું એવી પાગલ નથી કે છોકરાને નોંધાણ મૂકીને નીકળી જાઉં. * “તારાબહેને માંગેલી દીક્ષાની આજ્ઞા”: સમયને જતા ક્યાં વાર લાગે છે. પિતાના દીકરાઓમાં સુસંસ્કારોનું સિંચન કરતાં સંસારમાં રહીને પિતાની ફરજ અદા કરવા લાગ્યા. આમ કરતાં સૌથી મોટા પુત્રના લગ્ન કર્યા. પુત્રવધૂના જીવનનું સુંદર ઘડતર કરીને કહ્યું–મેં મારી ફરજ બરાબર અદા કરી છે. હવે આ ઘરબાર અને નાના ભાઈઓને તમે સંભાળી લેજે ને મને મારા માર્ગે જવાની આજ્ઞા આપે. પુત્રોએ આપેલે જવાબઃ” ત્યારે દીકરાઓ કહે છે-બા! તે તે અમને ભણાવ્યા, મેટા કર્યા. હવે અમારે તારી સેવા કરવાનો સમય આવ્યો ત્યારે તું કયાં જાય છે? અમે દીક્ષા નહિ લેવા દઈએ. કેઈપણ હિસાબે આજ્ઞા ન મળતાં તેઓ ઉપવાસ ઉપર ઉતર્યા. આથી સંઘમાં, સમજમાં ને કુટુંબમાં બધાને આઘાત લાગે, ને સી કેઈ છેકરએને ખૂબ સમજાવવા લાગ્યા. કઈ પણ હિસાબે છેકરાઓ માનતા નથી. છેવટમાં ચાર ઉપવાસે દીક્ષાની આજ્ઞા આપી. દીક્ષાની આજ્ઞા મળતાં હર્ષનાં હિલોળે ચઢેલું હૃદય ” તારાબહેનને આજ્ઞા મળતાં આનંદને પાર ન રહ્યો. તેઓ કહે-મારે તે અષાડ સુદ બીજના દિવસે દીક્ષા લેવી છે. મુહુત જોવડાવવું નથી પણ પૂ. ભાઈચંદજી મહારાજ સાહેબ વિગેરેના આગ્રહથી મુહુર્ત જેવડાવ્યું તે અષાડ સુદ બીજને જ દિવસ આવ્યું. એમને મન આનંદ હને પણ છોકરાઓના દિલમાં ભયંકર આઘાત હતે. એટલે તારાબહેન કહે છે કે મારે ઠાઠમાઠ કંઈ કરી નથી. સાદાઈથી જ દીક્ષા લેવી છે, એટલે તેમને દઢ વૈરાગ્ય તેટલી જ તેમની કસોટી હતી. બાળકોના કલ્પાંત આગળ ભલભલાના હદપ કંપી જાય પણ મહાન વૈરાગી તારાબહેનને તે હર્ષને પાર નથી. બંધુઓ! કુંવારા દીક્ષા લેવી સારી પણ સંતાનને મોહ છેબહુ મુશ્કેલ છે. જે સંતાનો છેડીને દીક્ષા લેવા નીકળે છે તેની કટી અજબગજબની થાય છે. એવા સંતાનને મેહ છોડીને તારાબહેને દીક્ષા લીધી. લીધા પછીની ઉત્તમ ભાવના " દીક્ષા લીધા પછી તેઓ મને એમ જ કહેતા કે મહાસતીજી! મારે કઈ વિદ્વાન કે વ્યાખ્યાતા નથી બનવું, મારે તે પંડિત મરણે મરવું છે ને જલ્દી ભવને અંત લાવે છે. દિક્ષા લઈને વૈરાગી બહેને તથા નવદીક્ષિત નાના સતીઓને ભણાવવા વિગેરે બધું કાર્ય તેઓ સંભાળતા હતા, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧ શાક સુવાસ માંદા-સાજા વિગેરેની સંભાળ રાખતા હતા. દીક્ષામાં નાના હતા પણ ગુણમાં મેાટા હતા. તેમના તે। હુ' જેટલા ગુણ ગાઉ તેટલા ઓછા છે. સંવત ૨૦૧૮ માં અમે મુંબઈ આવ્યા. પ્રથમ ચાતુર્માસ કાંદાવાડી થયું, પછી અનુક્રમે માટુંગા, દાદર ચાતુર્માસ કર્યાં-ખાદ અનુક્રમે ૨૦૨૧ માં પાર્લી ચાતુર્માસ થયું, આ ચાતુર્માસમાં તેમણે છકાઇ, અઠ્ઠાઈ, પાંચ, ચાર, એવા ઉપવાસ કર્યાં. ચાતુર્માસ પણ થવા આવ્યું ત્યાં આસે। માસમાં કેન્સરનું દર્દ થયું. ડોકટરે અમને વાત કરી પણ મેં તેમને વાત ન કરી. છેવટે તેમને જાણ થઇ તે પણ મનમાં સહેજ પણ ઉદ્વેગ ન થયા, પણ પ્રસન્નતાથી કહે છે-મહાસતીજી! તમે શા માટે ચિંતા કરી છે? આ તે દેહનુ કેન્સર છે. દેહના કેન્સર સાથે કનુ કેન્સર થઈ જાય તે! કેવુ ઉત્તમ! તેમના આત્મા ખૂખ જાગૃત હતા. શૂરવીર ને ધીર થઈ ને કમ ખપાવતા હતા. છેવટે એમને ટાટામાં લઈ ગયા ને ટ્રીટમેન્ટ અપાવી એટલે દ` નાબૂદ થયુ... અને સં. ૨૦૨૨માં ઘાટકોપર ચાતુર્માસ થયું. ચાતુર્માસ પૂર્ણ થતાં કારતક સુદ પુનમના દિવસે અપેારના આલેાચના કરતાં તેમને માથામાં અસહ્ય દુખાવા ઉપડયે. તે દુખાવા એ દિવસ રહ્યો, પછી મટી ગયા, અને પછી મહા મહિનામાં માટુંગા પધાર્યાં ત્યાં તેમને ફરીને દ” ઉપડયું. માટુંગા સ'ઘે માથાના સ્પેશ્યાલીસ્ટ મેટા મેટા ડોકટરોને ખેલાવ્યા. ડોકટરોએ કહ્યું કે આ દઈ ભયંકર છે. આવા દર્દી એ તે ભીંત સાથે માથા પછાડે છે પણ આ સતીજીની સહનશીલતા અજમ ગજમની છે. ડોકટરો પણ તેમના ચરણમાં પડી ગયા ને ખેાલી ઉઠયા—સતીજી! આપને ધન્ય છે ! આમ કહી કઇ ચાર્જ લીધા વિના ચાલ્યા જતાં. મહા સુદ આઠમને શનીવારે માટુંગામાં મદાકિનીબાઈના ભવ્ય દીક્ષા મહેાત્સવ ઉજવાયા. પછી મને કહી દીધું કે મહાસતીજી! હવે મારી મમતા છોડી દે. હું વડી દીક્ષા જોવાની છું. તેમના આ ગૂઢ સંકેતને હું સમજી શકી નહિ. મેં કહ્યું. વડી દીક્ષા તા સાયન છે ને તમારી તમિયત સારી નથી. તમે ત્યાં કેવી રીતે આવી શકશે? તે કહે કે હું વડી દીક્ષા એવાની છું, ત્યાર પછી કડે કે મને અંતિમ આલેચના કરાવે. હું અઢી દિવસ છું. ખીજે દિવસે હું વડી દીક્ષા આપવા સાયન જતી હતી ત્યારે કહે છે કે મહાસતી ! આપ વડી દીક્ષા આપીને વહેલા પધારો. તે દિવસે તેમણે દશ ને દશ મિનિટે ધૂન ખેલવાની રારૂ કરી. 64 ' દેહ મરે છે હું નથી મરતી અજર અમર પદ મારુ વડી દીક્ષા પતાવીને હું આવી ત્યારે તે આ ધૂન ખેલતા હતાં, મેં કહ્યુ કે તારાખાઈ ! આ શું ખાલેા છે ! તે કહે જે સત્ય છે તે ખાવું છું. દેહ મરવાના છે, હું નથી મરવાની. મહાસતીજી! નવા સીવેલા કપડા તૈયાર છે ને ? મેં કહ્યું, કપડા તેા છે પણ સવેલા નથી, તે કહે તરત સીવડાવી લે. શા માટે આવું કહ્યું ! આપ સમજી ગયા હશે, Page #117 -------------------------------------------------------------------------- ________________ શારા થાય મારા ગુરૂણીને પાછળ કઇ ફિકર ના રહે. છેવટમાં કહે, મહાસતીજી! હુ ખંભાત આવવાની નથી પણું ચંદ્રિકાની દીક્ષા ખૂબ સારી રીતે ઉજવજે. તા. ૨૫ મી ને શનિવારે કહે-મહાસતીજી! ગૌચરી વધારે ન લાવશે. પાણી પણ વધુ ન લાવશે. જે હેય તે બધું પતાવી દેજે. કંઈ રાખશો નહિ. વાપરવાનું કાર્ય પત્યું એટલે કહે કે મારે કપડા બદલવા છે. તેમ કહી પિતે મરણ પછી જે પહેરવાના હોય તે પહેરી લીધા. મને કહે કે આજે હું આપને પળે માથું મૂકીને દેહ છોડીશ ને આપણું ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ પાસે જઈશ. " આવું કહેવા છતાં હું વ્યાખ્યાનમાં તૈયાર થઈ. દાદરે પહોંચી અને અવાજ આવ્યો, કે જા મા. ઘડીભર વિચારમાં પડી ગઈ. શું કરું? પણ ફરીને કઈ ચેતવણી આપતું હેય તેમ થયું. તેથી પાછી આવી. જ્યાં પાટે બેઠી ત્યાં મારા મેળામાં માથું મૂકી દીધું ને બોલ્યા- ગુરૂદેવ ! દેહ તે નશ્વર છે. તમે મારો રાગ ન રાખશે. તમે ખૂબ હિંમત રાખજે. એમ કહી મસ્તકે હાથ મૂકીને કહે છે તે આદેશ્વર દાદા! મને ભાભવ તમારું શરણું છે. એમ ત્રણ વાર બેલ્યા ત્યાં હું ચમકી. ત્યાં મને થઈ ગયું કે હવે મારા તારાબાઈ મને મૂકીને ચાલ્યા. પછી મેં તરત સંથારાના પચ્ચખાણ આપ્યા. ત્રણ દિવસ પહેલાં તેમણે સંથારાના પચ્ચખાણ માંગેલા પણ મેં આપ્યા નહિ. ૯-૪૫ મિનિટે મેં તેમને સંથારાના પચ્ચખાણ કરાવ્યા ત્યારે તેમના મુખ ઉપર અલૌકિક હર્ષ થયે કે આજે મારી ભાવના પૂર્ણ થઈ. આજે હું ભાગ્યશાળી બની ગઈ સંથારે કરીને એ તે ધૂનમાં મસ્ત બની ગયા. છેલ્લા શ્વાસ સુધી “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મા.” એ ધૂન ચાલુ રાખી. હું વ્યાખ્યાનમાં ન ગઈ એટલે સંઘને થયું કે તારાબાઈ મહાસતીજીની તબિયત બરાબર નહિ હેય. પણ મને ખબર ન પડી કે વ્યાખ્યાન બંધ કરાવું. અમે તે નવકાર મંત્ર બેલતા હતા. દશ વાગે વ્યાખ્યાન બંધ થયું એટલે સંઘના ભાઈ બહેને ઉપર આવ્યા. તારાબાઈ મહાસતીજીએ પિતે ધૂન બેલતાં ૪૮ વર્ષની ઉંમરે તા. ૨૫ મી ને શનિવારે ૧૦ ને ૧૦ મિનિટે સાડા આઠ વર્ષની દીક્ષા પર્યાય પાળી સકળ સંઘની હાજરીમાં જ્ઞાન-ધ્યાનમાં મસ્ત બનતા નશ્વર દેહને ત્યાગ કર્યો. એમની જે ભાવના હતી કે મારે પંડિત મરણે મરવું છે તે ભાવના પરિપૂર્ણ થઈ તેઓ ઓછી દીક્ષા પર્યાયમાં કામ કાઢી ગયા છે. એમના ગુણ રૂપી ગુલાબના પુષ્પો તે ઘણું છે. ચાલુ દિવસ છે. ટાઈમ થયે છે માટે બંધ કરું છું. ૧૧ મી પુણ્યતિથિ છે તે ઓછામાં ઓછા ૧૨ આયંબીલ, ઉપવાસ વિગેરે જે બને તે લેજે. તે જ આપણે ૫. તારાબાઈ મહાસતીજીને શ્રદ્ધાંજલી આપી ગણાય. (૫. તારાબાઈ મહાસતીજીનું જીવન સાંભળીને શ્રોતાજનેની આંખે આંસુથી છલકાઈ ગઈ હતી.) Page #118 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૭' અષાડ વડે ૩ ને શનિવાર તા. ૨૨-૭–૭૮ અનંત ઉપકારી સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતેએ માનવ ભવના મહાન મૂલ્ય આંકયા છે. તેનું કારણ શું? તે તમે જાણે છે ને? દેવ જેવા દેવભવના નહિ અને માત્ર મનુષ્ય ભવના જ ભગવાને મૂલ્યાંકન કર્યા હોય તે તેનું કારણ એક જ છે. અહીં માણસને પરમ પુરૂષાર્થ ખેડીને મેક્ષમાં જવાની ઉત્તમ તક મળી છે. જે આત્મા આ તકને વધાવી લે તે આના જેવી બીજી કોઈ ઉત્તમ તક નથી. સંસારમાં તે તમને ઘણી તક મળે છે. તેને તમે કેવી વધાવી લે છે? વહેપારમાં સીઝનને સમય હોય ત્યારે સમજે છે કે આ નાણાં કમાવાની તક છે. સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાથી પરીક્ષા નજીક આવે છે ત્યારે વિચાર કરે છે કે અત્યારે મારે અભ્યાસ કરવાની તક છે. જે અભ્યાસ બરાબર નહિ કરું તે વર્ષ નકામું જશે. વરસાદ આવે ત્યારે ખેડૂત સમજે છે કે વાવણું કરવાની તક છે. આ રીતે દરેક મનુષ્ય પિતાને લગતી તક આવે ત્યારે તે ઝડપી લે છે, પણ આ માનવભવમાં આવીને ધર્મકમાણી કરવાની તકને માનવી ઝડપી લેતું નથી. એ એક અફસની વાત છે, પણ તમારા દિલમાં એ વાત કેતરી રાખજે કે સંસાર સુખને અર્થે તમે જે તકને ઝડપી લે છે તે સાચી તક નથી. સાચી તક કઈ? સાચી તક તો તેને જ કહેવાય કે જે સ્વ-પર આત્માને મહાન કલ્યાણ કારિણું હોય. એવી તક મળવી મહાન દુર્લભ છે. તેને ઝડપી લેશું તે સ્વ-પાર કલ્યાણ સાધી શકાશે,* તમે જે તમને તક સમજીને ઝડપી લે છે એ તે સંસાર વધારનારી છે. બાળપણ એટલે મામા કરવાની અને રમવાની જ તક ને? યુવાનીમાં રંગરાગ ઉડાવવાની અને પૈસા કમાવાની જ તક ને? અને ઘડપણમાં પુત્ર અને પૌત્રને સંભાળવાની જ તક છે ને ? આવી તકને ઝડપી લેનાર માનવી કદી પિતાના આત્મા તરફ દષ્ટિ નથી કરતું. જેને પાપની કે ભવની ભીતિ નથી લાગતી તે સંસારમાં ખેંચી જાય છે. જ્ઞાની પુરૂષે કહે છે કે: પાપભીરૂ બન્યા વિના આત્મા પવિત્ર નહિ બને અને ભવભીરૂ બન્યા વિના ભવઠ્ઠી નહિ થાય. ” આટલું વાક્ય લક્ષમાં લઈને વિચાર કરશે તે સમજાશે કે આત્માને પાપના મેલથી સાફ કરીને પવિત્ર બનાવવાની અને ભવકટ્ટિી કરવાની અમૂલ્ય તક હોય તે તે આ માનવભવ છે. તેમાં પણ તમે કેટલા ભાગ્યવાન છે કે આવું ઉત્તમકુળ, જિનવાણીનું શ્રવણ અને જિનશાસન મળ્યું છે. ભગવાનની અંતિમ વાણી એવું ઉત્તરાધ્યયન સૂત્ર કે જેમાં અમૂલ્ય ભાવરત્ન રહેલા છે. જેમ ઝવેરી રત્નની પારખ કરી શકે છે કે આ રત્નના કેટલા મૂલ્ય છે, ક્યા રનમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ શુ ગુણ છે તેવી રીતે આત્માથી પુરૂષો આગમના શબ્દે શબ્દમાં રહેલા રત્નના મૂલ્ય આંકી શકે છે. આપણે પ્રથમના ચાર અધ્યયનની વાત કરી. ચેાથા અધ્યયનની પ્રથમ ગાથામાં ભગવંતે કહ્યું કે જીવન ક્ષણભંગુર છે. આયુષ્યનેા તાર તૂટયા પછી સધાતા નથી. માટે પ્રમાદ છેડીને આત્મસાધના કરી લે. જે આત્મા પ્રમાદનો ત્યાગ કરી કલ્યાણના કામી અને છે તે પંડિત મરણે મરી શકે છે. તેથી પાંચમાં અધ્યયનમાં ભગવાને સકામ મરણુ અને અકામ મરણની વાત સમજાવી છે. પંડિત મરણુ કાણુ મરી શકે? જેમણે માનવભવની અમૂલ્ય તકને ઝડપી લીધી છે તે. કાલે પૂ. તારાબાઈ મહાસતીની વાત કરી હતી કે કેવુ એમનું પંડિત મરણુ થયું હતુ! મેં તા તમને ટૂંકમાં જ વાત કરી હતી પણ જે વિસ્તારથી તમે સાંભળ્યુ હાત તા તમને એમ જ થાત કે કેવુ સુંદર પવિત્ર જીવન અને કેવુ પંડિત મરણુ ! જીવન જીવ્યા એનું નામ કહેવાય. ખાકી તા કીડાની જેમ જન્મ્યા ને મર્યા એની કાઈ કિંમત નથી. ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમાં અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે સકામ મરણે કાણુ મરે છે ને અકામ મરણે કાણુ મરે ? बालाणं तु अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्कोसेण स भवे ॥ ३ ॥ સત્ સત્તા વિવેકથી જે વ્યક્તિ વિકળ છે એવા ખાલ જીવાનુ મરણુ તેનું નામ અકામ મરણુ. આવા મરણુ અનેક વાર થયા છે. અકામ મરણવાળા છેિ કે મને મરણુ ન આવે તે સારું. છતાં મરણુ તે ખધાને આવે કામભાગમાં આસક્ત અનેલા અજ્ઞાની જીવા કદી એવું નથી સમજતા કે એક દિવસ આ બધુ... છેડીને મારે જવાનુ છે. આ રીતે વિષય પ્રત્યેના રાગને કારણે તે જીવાને ચાર ગતિ રૂપ સંસારમાં વારંવાર જન્મ લેવા પડે છે, અને વારંવાર મરવુ પડે છે. જે ચારિત્રસ’પન્ન જીવે છે તેનુ સકામ મરણુ થાય છે. મૃત્યુના અવસરને તેઓ એક મહાન ઉત્સવ જેવા માને છે. એમને મરણુજન્ય દુઃખાના સ્હેજ પણ અનુભવ થતો નથી. મરણ આવે તે ભલે આવે. મને તેના ડર કે ચિંતા નથી. જીવવાની અભિલાષા નહિ ને મરણની ભીતિ નહિ. ચારિત્રવાન જીવા મારું' જલ્દી મરણ થાય તેવી ઈચ્છા કરતા નથી. સંયમી જીવાનુ` સકામ મરણુ જઘન્યની અપેક્ષાએ એક વખત અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સાત આઠ વાર થાય છે. જઘન્ય એક વખત સકામ મરણ થાય છે તે કેવળી ભગવડતાની અપેક્ષાએ છે, અને ઉત્કૃષ્ટ સાત આઠ વાર તે ભાવચારિત્ર અપેક્ષાએ. “ રડતા જવું છે કે હસતા ? '' :-બંધુએ ! આપણે તે ટૂંકમાં એક જ વાત સમજવી છે કે જીવન જીવ્યાને સાર પૉંડિત-સકામ મરણુ છે. જ્ઞાની પુરૂષષ જન્મથી ડરે Page #120 -------------------------------------------------------------------------- ________________ રારા સુવાસ છે ને અજ્ઞાની મરણથી ડરે છે. અજ્ઞાની મનુષ્યને મરણ આવે ત્યારે ગભરાય છે, રડે છે ને ઝૂરે છે કે અરેરે...હવે મારે આ બધું છેડીને જવું પડશે. જ્યારે જ્ઞાની પુરૂષોના મનમાં એમ થાય છે કે મને માનવદેહ મળે છે તે એવી કરણી કરી લઉં કે ફરીને મારે જન્મ-મરણ કરવા ન પડે. આ દેહ એ તે બારદાન છે ને ચેતનદેવ એ માલ છે. જ્યાં સુધી બારદાનમાં માલ છે ત્યાં સુધી તેની કિંમત છે. આ તે તમારા અનુભવની વાત છે ને? બારદાનમાંથી માલ કાઢી લીધા પછી બારદાનને સાચવે કે કચરામાં ફેંકી દો ? શું કરે? (શ્રોતામાંથી અવાજ –માલ કાઢી લીધા પછી બારદાનને કઈ સાચવતું નથી.) તે હવે તમે એક વાત સમજી લે કે આ શરીરરૂપ બારદાનમાંથી ચેતન રૂપી માલ ગયા પછી એની શું દશા? (જવાબ -ઝટ કાઢ, ઝટ કાઢે) અરે, આ શું બોલે છે? આવું જાણે છે તે સમજીને શરીરનું મમત્વ છેડીને એવી સાધના કરી લે કે ફરીને ગર્ભની ગંધાતી કોટડીમાં પૂરાઈને જન્મ લે ન પડે. આ રીતે ભગવાને સકામ-અકામ મરણની વાત સમજાવી. હવે છઠ્ઠા અધ્યયનની પહેલી ગાથામાં ભગવાન એ સમજાવે છે કે દરેક જીએ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાન એ આત્માને ઉજાસ છે ને અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાનવાન મનુષ્ય સુખી થાય છે. કર્મોદયે દુખ આવે તે પણ તે દુઃખમાંથી સુખ શોધે છે ને અજ્ઞાની છવ અંધકારમાં આથડે છે. માટે જીવને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. " जावन्ति ऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । . लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणंतए ॥" સમ્યજ્ઞાન રૂ૫ વિદ્યાથી રહિત, મિથ્યાત્વથી ભરેલા જેટલા મનુષ્ય છે તે સર્વે અનંત દુઃખની ઉત્પત્તિના સ્થાનભૂત છે. તથા હિતાહિત વિવેકથી રહિત છે. તે અંતરહિત ચારગતિ રૂપ સંસારમાં તે છ અનેકવાર જન્મ-જરા-મરણ તથા આધિ, વ્યાધિ અને દરિદ્રતા વિગેરે દુખેથી પીડાય છે. જે જીવેમાં જ્ઞાન હોય છે તે દુઃખ પામતા નથી. જ્ઞાન જેવું કંઈ સુખ નથી ને અજ્ઞાન જેવું કંઈ દુખ નથી. જ્ઞાન જે પ્રકાશ નથી ને અજ્ઞાન જે કઈ અંધકાર નથી. દુનિયામાં દેખીતે અંધકાર એ અંધકાર નથી પણ અજ્ઞાન એ ભયંકર કેટને અંધકાર છે જે ઉત્તરોત્તર અવનવા અંધકારેને ઉત્પન્ન કરે છે. એ અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક નાના ગામમાં બધા માણસે અજ્ઞાન અને અબૂઝ હતા. રાત પડે એટલે અંધારું થાય છે તે એક સામાન્ય વાત છે, પણ આ લેને એવી ખબર ન પડે કે અંધકારને દૂર કરવા માટે શું કરવું જોઈએ. એ જમાનામાં Page #121 -------------------------------------------------------------------------- ________________ પર શારદા સુવાસ લાઈટો ન હતી. પણ તે માણસને દીવે કરવાનું પણ જ્ઞાન ન હતું. માડી રાત થાય એટલે ત્યારથી સવાર સુધી અંધારાને કાઢવા માટે લાકડીએ લઈને અંધકારને મારીને કાઢી મૂકવા મથતા. વધુ શું કહુ' ? લાકડીઓ પકડીને હથેળીએ સૂઝી જતી અને ખાવડા રહી જતા પણ મૂર્ખાઓને ખબર પડતી નહોતી કે અંધારું' કેમ જાય ! એ તા સૂર્યોદય થાય એટલે માની લેતા કે હવે અંધારું ભાગી ગયું. આ રીતે ઘણાં વર્ષો સુધી ચાલ્યું. જ્ઞાનીપુરૂષોએ કહ્યુ છે કે ‘તાનુતિને જો ન હો: પારમાર્થિ: ' । આંધળી દોટની માફક ચાલતુ' જ રહ્યું, એકે કયુ, ખીજાએ કયુ. એમ એક પછી એક અજ્ઞાની લોક એકબીજાની નકલ કરતા જ રહ્યા, પણ કોઈ એ પેાતાની અક્કલના ઉપયોગ કર્યાં નહિ ને હાથમાં લાકડી લઈને અંધારાને ભગાડતા જ રહ્યા, પણ મૂર્ખાઓને ખબર ન પડી કે અંધારાને લાકડીથી ન કઢાય. અંધારાને ભગાડવાના કોઇ ઉપાય તેમણે શેાધ્યા નહિ. અરે! એક દિવાસળી પેટાવે તે ય અંધારું ભાગી જાય. હુંવે આ રીતે વર્ષાં વીત્યા પછી ગામના સદ્ભાગ્ય જાગ્યા કે એક ઘરમાં કોઈ સુસ'સ્કારી અને સદ્ગુણી વહુ પરણીને આવી. વહુએ આખા દિવસ કામકાજમાં પસાર કર્યાં. સાંજ પડવા આવી એટલે સાસુ કહે છે કે વહુ બેટા ! તમે થાકયા પાકયા અત્યારે સૂઈ જાઓ. પછી સમય થયે અમે તમને જગાડી, ત્યારે વડુએ કહ્યું-ખા! અત્યારે સૂઇ જવાનું ને પછી ઉઠાડીશું' એમ શા માટે કડા છે? ત્યારે સાસુએ કહ્યું-તને ખબર નથી કે, રાત્રે અંધારાને ભગાડવા માટે જાગવાનુ છે. વહુએ કહ્યું-મા ! તમે કેવી રીતે અ ંધકારને ભગાડી છે ! ત્યારે સાસુ કહે છે વહુ તે મૂખી લાગે છે. અંધારાને કેવી રીત કઢાય એટલી પણ તેને ખખર નથી પડતી. જો, આ લાકડીઓ, રાત્રે હું' ને તારા સસરા, મા દીકરો અને તુ બધાએ ભેગા થઈને અંધારાને મારવાનુ' એટલે અંધારુ... ભાગી જશે ને અજવાળુ થશે. 66 વહુની બુદ્ધિથી ગયેલુ દુઃખ ” :-ચતુર વહુ આ લોકેાની અજ્ઞાનતાનુ કારણ સમજી ગઈ. માત્ર પેાતાના ઘરની જ નહિં પણ પોતાના ગામના બધા લોકોની આ દુઃખદ પરિસ્થિતિ જોઇને તેને દયા આવી. તેણે તેના સાસુ-સસરાને કહ્યું, ખા-બાપુજી ! તમે અંધારું. ભગાડવાનું' કામ મને એકલીને જ સોંપી દે અને આખા ગામમાં સાદ પડાવી દો કે આજે અંધારું ભગાડવાનું કામ અમારી પુત્રવધૂને સોંપ્યુ છે. તે એકલી અંધારાને ભગાડી મૂકશે. સાસુએ કહ્યું, બેટા! એમાં તારી એકલીનુ` કામ નહિ. પછી સાદ પડાવવાની શી જરૂર છે. વહુએ નમ્રતાથી કહ્યું, ખા! તમે જુએ તે ખરા! પુત્રવધૂના કહેવાથી ગામમાં સાદ પડાવ્યેા. વાયુવેગે ગામમાં સમાચાર પ્રસરી ગયા. લોકોને પણ આશ્ચય થયું. કે આ નવી વહુ કેવી રીતે અંધારુ' કાઢશે ! સૌ જોવા માટે ત્યાં આવી ગયા. સૂર્યાસ્ત થઇ ગયા હતા. ધીમે ધીમે અંધારપટ વધતા જતા હતા. એ સમયે આ નવવધૂએ બધાની પંચમાં કાર્ડિયાના દીવા પેટાવ્યા. એટલે અંધકાર ભાગી ગયા ને અજવાળુ' પ્રસરી ગયું. Page #122 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઘરના ને બહારના બધા જોઇ જ રહ્યા કે આ શુ'? ખરેખર આ શેઠની પુત્રવધૂએ તે આપણને નવજીવન આપ્યું. આપણે તે રાતાની રાતેા અંધકારને કાઢવા માટે ઉજાગરા કર્યાં ને થાકી ગયા. આપણી પાસે આ બધી જ સામગ્રી હતી પણ અત્યાર સુધી આપણે અજ્ઞાનના કારણે દુઃખના દરિયામાં ડૂબકી માર્યાં કરી. આ પુત્રવધૂ પર પ્રસંશાના જેટલા પુષ્પા વેરીએ તેટલા એછા છે. જુઓ, ગામમાં એક સ ંસ્કારી વહુ આવી તે બધાનુ અજ્ઞાન ટાળીને નવું માગદશન આપ્યુ. એણે તા દ્રવ્ય અંધકાર દૂર કરવાનું માર્ગદર્શન આપ્યુ પણ ભગવાને તે અજ્ઞાન ભાવ અંધકારને ટાળવાના માર્ગ આપણને બતાવ્યા છે. “ કાટી જન્મના પુણ્યથી, મળ્યે ભાવ ધરી પ્રભુ ભજ્યા નહિ, મનુષ્યને અવતાર, લાખા વાર ધિક્કાર, ' આ રીતે જ્ઞાનીપુરૂષાના વચન સમજીને આપણે ભાવ અંધકારને નષ્ટ કરી જ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. આ મનુષ્ય જન્મમાં જ ભાવ અંધકાર નષ્ટ કરી શકાશે. આ જીવન ચાર દિવસની ચાંદની જેવું છે. પછી જીવન મૂઝાઈ જશે ને જો ભાવ અંધકાર દૂર કરવાના પ્રયત્ન નહિ કર્યાં હાય તેા ચતુતિ સંસારમાં પરિભ્રમણ ચાલુ રહેશે. આ રીતે છઠ્ઠા અધ્યયનની પહેલી ગાથાના ભાવ છે. ખીજી ગાથાઓમાં પણ ઘણાં ભાવ ભરેલા છે. હવે સાતમા અધ્યયનમાં ભગવાને સમજાવ્યું છે કે જે જીવે રસમાં આસક્ત અને છે તેની કેવી દશા થાય છે તે સમજાવવા માટે આ અધ્યયનમાં એલક, કાકિણી, આમ્રફળના દૃષ્ટાંત આપ્યા છે. તે જો જીવ સમજે તે તેની આસક્તિ એછી થઈ જાય. હું તમને એક દૃષ્ટાંત ટૂંકમાં સમજાવુ. એક માણસને ઘેર એક એકડો રાખવામાં આવ્યા હતા, તેમજ એક ગાય અને એક વાછરડી હતી. એકડાને રાજ લીલુ ઘાસ, અનાજ વગેરે સારું સારું ખવડાવતા હતા. એટલે એકડો તે અલમસ્ત અન્ય. તે ગાયને સૂકુ ઘાસ ખવડાવતા. આ જોઈને વાછરડી એની માતાને કહે છે મા! તુ તે મને પૂરૂ દૂધ પીવડાવતી નથી અને માલિકને બેધરણુ ભરીને દૂધ આપે છે. છતાં માલિક આપણુને સૂકુ ઘાસ ખવડાવે છે તે આ એકડો તે કાંઈ આપતા નથી છતાં તેને કેવું સારું સારું ખાવા મળે છે. તે કેવા હષ્ટપુષ્ટ બન્યા છે! ત્યારે ગાયે એના મચ્ચાને કહ્યુ−મેટા! તું ચિંતા ન કર. આ સૂકું ઘાસ ખાવામાં મઝા છે, એવી મલમલીઢા ખાવામાં નથી. જ્યારે માલિકના ઘેર કેાઈ મહેમાન આવશે ત્યારે આ ખિચારા એકડાના બાર વાગી જશે. એને ગળે છરી ફેરવીને મારી નાંખશે, ને એનુ માંસ રાંધીને મડેમાાને ખવડાવશે. સમય જતાં એ જ પ્રમાણે બન્યું. ખાકડાની દીન હીન દશા જોઇને વાછરડી ધ્રુજી ઉડી અને એની માતાને કહે છે મા ! તારી વાત Page #123 -------------------------------------------------------------------------- ________________ પ શારદા સુવાસ સાચી છે, અને તે આ બેકડાની દશા જોઈને કંપારી છૂટે છે. ખાવું ભાવતું નથી. ત્યારે ગાયે કહ્યું-બેટા ! તારે ચિંતા કરવાની જરૂર નથી. તને કે મને એ મારશે નહિ. આ દષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે જેમ બેકડાને મહેમાનેને ભેગ ધરવા માટે જ સારું સારું ખવડાવીને હૃષ્ટપુષ્ટ બનાવવામાં આવ્યું હતું તેવી રીતે જે અજ્ઞાની મનુષ્ય રસમાં, ભેગમાં ને પાપમાં આસક્ત બને છે તેની નરકમાં એવી દશા થાય છે. બીજું દષ્ટાંત ત્રણ વણિકોનું આપ્યું છે. ત્રણ વણિકે મૂળ મૂડી લઈને વહેવાર કરવા માટે નીકળ્યા. તેમને એક લાભ મેળવે છે, બીજે મૂળ મૂડી પાછી લાવે છે ને ત્રીજે મૂડી ગુમાવીને આવે છે. આ રીતે. माणुसत्तं भवे मूलं, लाभो देवगइ भवे । मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ।। १६ ॥ જે મનુષ્યત્વ પ્રગટાવે છે તે મૂળ મૂડીને આબાદ શખે છે. દેવગતિ પામે છે તે લાભ મેળવે છે પણ જે જીવે નરક અને તિર્યંચ ગતિને પામે છે તે ખરેખર મૂળ મૂડીને પણ ગુમાવે છે. આ સાતમા અધ્યયનની વાત કરી. આઠમાં અધ્યનનમાં કપિલ કેવળીએ (૫૦૦) પાંચસે ચોરોને સંસારની ક્ષણિકતા સમજાવીને વૈરાગ્ય પમાડી દીક્ષા આપી. નવમા અધ્યયનમાં નમિરાજર્ષિની વાત આવે છે. નમિરાજર્ષિની વાત ખૂબ જાણવા જેવી છે. નમિરાજને વૈરાગ્ય કે ઉચ્ચ કોટિને હતું કે ખુદ ઈદ્ધ મહારાજા તેમની પરીક્ષા કરવા માટે આવ્યા છતાં ડગ્યા નહિ. નમિરાજર્ષિને ઘણી રાણીઓ હતી. એક વખત નમિરાજર્ષિના શરીરમાં દાહારને રોગ થયે. શરીરમાં અત્યંત બળતરા થવા લાગી. એટલે રાજાની રાણેએ પિતાના પતિને શીતે પચાર (વિલેપન) કરવા માટે જાતે ચંદન ઘસવા લાગી. બંધુઓ ! નમિરાજર્ષિના જીવનમાંથી ઘણું જાણવાનું મળે છે. એ મોટા રાજા હતા. એમના ઘરમાં કઈ જાતની કમીના ન હતી. જોકર ચાકર ઘણાં હતાં, એ નેકરે ચંદન ઘસવાનું કામ કરી શક્ત પણ એ જમાનામાં પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિની સેવા જાતે જ કરતી હતી. એ રાણીએ પિતાના પતિને રેગ જલદી શાંત થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતી ચંદન ઘસતી હતી. કંકણના રણકારે આત્માને રણકાર ” –રાણીઓના હાથે ઘણાં કંકણે હતા એટલે ચંદન ઘસતા અવાજ તે થાય જ ને? જ્યારે શરીરમાં અશાતા હોય ત્યારે અવાજ પણ સહન થતું નથી. નમિરાજર્ષિ પૂછે છે, પ્રધાનજી! આટલે બધે અવાજ શેને થાય છે ત્યારે કહે છે સાહેબ ! આપના મહારાણીએ આપના શરીરે વિલેપન કરવા માટે ચંદન ઘસી રહ્યા છે. નમિરાજે કહ્યું-પ્રધાનજી! આ અવાજ અસહ્ય છે. તેને બંધ કરાવે. પ્રધાને રાણીઓને સૂચના કરી એટલે રાણીઓએ સૌભાગ્યના ચિહ્ન પૂરતા એકેક કંકણ રાખીને બાકીના બધા કંકણે ઉતારી નાખ્યા. તેથી અવાજ બંધ થઈ ગયે, ત્યારે Page #124 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ નમિરાજે પૂછ્યું. ચંદન ઘસવાનું કામ પૂરું થઈ ગયું? પ્રધાને કહ્યું, ના, સાહેબ! કામ તે ચાલુ છે પણ રાણીઓએ એકેક કંકણ રાખીને બાકીના બધા ઉતારી નાંખ્યા તેથી અવાજ બંધ થઈ ગયે. નમિરાજાના વૈરાગ્યનું આ નિમિત્ત છે. તમને પણ સંસારમાં નિમિત્ત તે ઘણું મળે છે પણ કોણ જાણે હૃદય કેવા કાળમીંઢ પાષાણુ જેવા બની ગયા છે કે ગમે તેટલા નિમિત્તો મળે કે ઉપદેશ સાંભળે પણ વૈરાગ્ય આવતું નથી. (હસાહસ) નમિરાજે સાંભળ્યું કે એકેક કંકણું રાખીને બધા ઉતારી નાંખ્યા ત્યારે તેમના વિચારેએ કેવો વળાંક લીધે તે સાંભળવા જેવું છે. અહે! આ અનેક કંકણેનો સંઘર્ષ થતો હતો અને એકમાં સંઘર્ષ મટી ગયો તે દુઃખ પણ ગયું. હાશ-હવે કેવી શાંતિ લાગે છે ! આવી જ રીતે જીવ જેમ જેમ અસંતોષ અને તૃષ્ણ વધારી બહુ પરિગ્રહ ભેગે કરતો જાય છે તેમ તેમ તેને સુખ-શાંતિ નહિ પણ ચિંતા વધે છે. કંકણુ એને પ્રત્યક્ષ પુરાવે છે. જ્યાં એક છે ત્યાં શાંતિ છે અને બે છે ત્યાં બગાડ છે. માટે જે આત્માની સાચી શાંતિ જોઈતી હોય તે સંયમ લે તે જ શ્રેષ્ઠ છે. " દેવાનુપ્રિયે ! એક સામાન્ય નિમિત્ત કેવું કામ કરી ગયું! પહેલાં તે રાણીઓના ઝાંઝરને ઝણકાર અને કંકણુને રણકાર નમિરાજને ખૂબ પ્રિય લાગતું હતું. તે સાંભળવામાં મુગ્ધ બની જતા હતા. એ જ અવાજ વૈરાગ્યનું નિમિત્ત બની ગયે. તેઓ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે ઈન્દ્ર બ્રાહ્મણના રૂપમાં આવીને કહે છે હે રાજન ! આ તારી રાણીએ રડે છે, મિથિલા નગરી બળે છે, નગરજને કલ્પાંત કરે છે તેમના સામું તે જે, પછી દીક્ષા લેજે. નમિરાજર્ષિ કહે છે પિતાના વિશ્રામનું સ્થાન વૃક્ષ પડી જવાથી પક્ષીઓ રડે છે. તે પિતાને વિસામો ગયે તેને રડે છે પણ વૃક્ષને રડતા નથી. એ બધા મને રડતા નથી પણ એમના સ્વાર્થને રડે છે. હું તે मुहं वसामो जीवामो, जेसि मो नत्थि किंचणं । मिहिलाए उज्झमाणीए, न मे उज्झइ किंचणं ॥१४॥ સુખપૂર્વક રહું છું ને સુખપૂર્વક જીવું છું. એમાં મારું કોઈ નથી. મિથિલા નગરી બળતાં મારું કાંઈ નથી બળતું, જે મારું છે તે મારી પાસે જ છે. જુઓ, નમિરાજે કે સુંદર જવાબ આપી દીધે! ઈન્દ્ર મહારાજાના એકેક પ્રશ્ન એવા હતા કે ભલભલાને પીગળાવી દે. પણ આ સામાન્ય વૈરાગી ન હતા. મહાન દઢ વૈરાગી હતા. એટલે સચેટ ઉત્તર આપી દીધા. નવમા અધ્યયન પછી દશમા અધ્યયનમાં ભગવાને પોતાના પટ્ટશિષ્ય ગૌતમ સ્વાને ઉપદેશ આપતાં પહેલી ગાથામાં જ કહ્યું છે કે હુમપત્ત, વંદુ વાહે ગૌતમ! વૃક્ષ ઉપર રહેલું પીળું પાંદડું રાત્રિને વિષે ઝાડ ઉપરથી ખરી પડે છે Page #125 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તેમ આ મનુષ્યનું જીવન પણ ક્ષણિક છે. તે કયારે ખરી પડશે તેની ખબર નથી. વૃક્ષ ઉપર રહેલા પીળા પાંદડા જેવું મનુષ્યનું જીવન છે. એમ સમજીને સમર્થ ચમ માં પનાર હે ગૌતમ! એક સમય માત્રને પણ પ્રમાદ ન કર જોઈએ. આવી રીતે એક બે વખત નહિ પણ ભગવાને ત્રીશ છત્રીશ વખત ગૌતમસ્વામીને ટકેર કરી છે, ગૌતમ સ્વામી જેવા જ્ઞાની મહાન પુરૂષને ભગવાને એક સમયને પણ પ્રમાદ કરવાની ના પાડી છે ત્યારે વિચાર કરો કે આપણે કેટલે પ્રમાદ કરીએ છીએ ! સમયને બદલે કેટલા સંવત્સર (વર્ષ) પ્રમાદમાં ચાલ્યા ગયા ? ને હજુ ક્યાં સુધી પ્રમાદની પથારીમાં પડી રહેવું છે? પ્રમાદ આત્માનું અહિત કરનાર છે. પ્રમાદ અને આળસ એ જીવતા માણસને મરેલા તુલ્ય બનાવી દે છે. માટે જાગૃત બને “જાગૃતિ એટલું જીવન, પ્રમાદ તેટલું પતન અને સાવધાની એટલી સલામતી છે. એ માટે પ્રમાદને ત્યાગ કરીને જાગૃત બને. હવે મહાન મંગલકારી પર્યુષણ પર્વના દિવસે આવશે. તે દિવસમાં મારે શું કરવું છે તેને નિર્ણય કરજે. મલાડ સંઘ ભાગ્યવાન છે કે જેના આંગણે તપશ્ચર્યા શરૂ થઈ છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮ અષાઢ વદ ૪ને રવિવાર તા. ૨૩-૭-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અહિંસાના અવતારી અને સત્યના પૂજારી એવા શાસનપતિ ભગવાને જગતના છ ઉપર પરમ અનુકંપા કરીને સિદ્ધાંત રૂપ વાણીનું નિરૂપણ કર્યું છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં અધ્યયનને અધિકાર લીધે છે. તેમ આપણે દશમાં અધ્યયનની વાત ચાલે છે. ભગવાને કહ્યું છે કે હે જીવાત્મા! તને બધું મળશે પણ માનવભવ વારંવાર નહિ મળે. જેથી ગાથામાં કહ્યું છે કે दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणा, समयं गोयम मा पमायए ॥ ખરેખર! બધા જીવેને ઘણા લાંબા કાળે પણ દુખે કરીને પ્રાપ્ત થાય એ આ મનુષ્યભવ છે. કારણ કે કર્મના વિપાકો ગાઢ એટલે ભગવ્યા વિના ન છૂટે તેવા છે. માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. કારણ કે પ્રમાદ એ આત્માને દુશ્મન છે. પ્રમાદ એટલે શું ? એ જાણે છે? પ્રમાદ એટલે આત્મખલના, (આત્માની ભૂલ) અને આત્મખલન એ જ પતન. દરેક માનવીની ઈચ્છા વિકાસના માર્ગે જવાની હોય છે. આત્મવિકાસ માટે આપણે માનવ દેહ મેળવીને ગૌરવ લઈ રહ્યા છીએ અને આપણુ દરેક પ્રયત્ન વિકાસ માટેના છે. આત્મવિકાસ કરવા સાવધાન રહેવું, જાગૃત બનવું એ આપણે ધ્યેય હવે જોઈએ. એનું નામ અપ્રમત્ત દશા છે. - બંધુઓ! માનવદેહ એ સંસાર સમુદ્ર તરવા માટે નૌકા સમાન છે. આ નૌક પs કંઈ મફત નથી. તેને માટે નીતિકારે કહે છે કે Page #126 -------------------------------------------------------------------------- ________________ શાશ્ત્રા સુય “ ચૂકથી પુણ્યનુ` મૂલ્ય, ખરીદી યાય નાવ તે', તરી જા ભવને સિન્ધુ, જ્યાં સુધી નાવ ના તૂટે.” સ તમે બજારમાં કોઈ ચીજ લેવા જાએ છે તે તે મત મળે છે. ખરી ! kr ના ” માંધી કે સાંધી કાઈ પણ ચીજ એનું મૂલ્ય ચૂકવ્યા વિના મળતી નથી. કદાચિત કાઈને એમ લાગતુ. હાય કે અમને તા મફ્ત મળે છે તે તે ભ્રમ છે. કદાચ આ ભવમાં એનુ મૂલ્ય ન ચૂકયું હોય તેા ગતભવમાં તે જરૂર ચૂકવ્યું હશે. તેથી જ એ ચીજ આપણુને મળી છે, પણ મૂલ્ય વિના માલ કેવા ? એ મૂલ્યની ચૂકવણી આ ભવની હાય ને ગત ભવની પણ હાઈ શકે, એ વાત જુદી છે પણ મૂલ્ય ચૂકવે ને માલ મેળવા એ કર્મના કાયદા અટલ છે. ખીજી રીતે કોઈ વસ્તુના કેટલા મૂલ્ય છે તેની ખબર ન હૈાય તેથી કંઇ તેનુ મૂલ્ય ઘટી જતું ની. દા. ત. કોઈ ભરવાડના હાથમાં હીરા આવી ગયા પણ તે ભરવાડ અજ્ઞાનતાના કારણે હીરાને એક કાચના ટુકડા માની લે તેથી કંઇ હીરાનુ હીર હલકુ પડી જતું નથી. હીરા તે હીરા જ રહેવાના છે, તેવી રીતે આપણને આ મહાન પુણ્યના બદલામાં મળેલા માનવ દેહ (કંમતી છે. મેઢું મૂલ્ય ચૂકવ્યા પછી એ આપણુને મળ્યા છે. આ માનવ જન્મની મહત્તા માણવા જેવી છે, પણ એ મહત્તાને જેણે જાણી હાય એ જ માણી શકે છે. જેએ માનવ જન્મની મહત્તાને માણી શકતા નથી તેને માટે નક્કી થાય છે કે હજુ તેમણે માનવભવની મહત્ત'ને જાણી નથી. સમજો. માનવનુ શરીર સારા યે સંસારમાં સ શરીરામાં શ્રેષ્ઠ છે. એની જો કોઈ વિશેષતા હૈાય તે તે એક છે કે સંસાર સાગરને તરવાની એમાં મહાન શક્તિ રહેલી છે. યાદ રાખજો કે સ'સારના ભાગ ભોગવવામાં તેનુ કોઈ મૂલ્ય નથી. માટે માનવ દેહ પામીને' સંસારસાગર તરવાના પ્રયત્ન કરવા જોઈ એ, બાકી માત્ર ભાગવિલાસમાં જીવનની ઘડીએ વીતતી હૈાય તે સમજી લેજો કે માનવ અને પશુમાં કોઇ ફરક નથી. ખાવું-પીવું, ભાગ લેગવવા એ તે પશુ-પક્ષીઆ કરી શકે છે પણ આત્મિક આબાદી મેળવવા માટે તે માનવદેહ જ કામ લાગે છે. વધુ શુ કહુ, દેવના દેહ પણ કામના નથી. સંસારનુ રેતાળ અને વિશાળ જન તા માનવની કાયા જ પસાર કરી શકે. સંસારનુ` રેતાળ રણુ વટાવીને મુક્તિના મંગલ દ્વારે પહોંચવાની તાકાત માત્ર માનવ ધરાવી શકે છે. તેથી જ બધાએ તેના ગાણા ગયા છે. અંધુએ ! આવા મહાન સશ્રેષ્ઠ માનવદેહ તમને મતમાં મળી ગયા હાય તેમ લાગે છે, પણ એમ નથી. આપણે બધાએ એનું મડામૂલ્ય ચૂકવ્યુ છે. દુઃખ વેઠીને, પરસેવા પાડીને આપણે પુણ્યની જે પુજી એકઠી કરી હતી એ પુણ્ય રૂપ પૈસાની પુંજીના બદલામાં ક રાજાએ આપણને આ માનવદેહની ભેટ આપી છે. આ રીતે પુણ્યનૌ પુંજી આપીને આપણે આ માનવના દેહ ખરીદ કર્યાં છે. આવું મહામૂલ્ય ચૂકવ્યા પછી મળેલી Page #127 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ચીજને સદુપયેગ કરીએ તે આપણે જીવનના નાણાંને વેડફી નાખ્યા કહેવાય. આ માનવ દેહને સદુપયોગ સંસાર સાગરને તરવાની મહેનત કરવા સિવાય બીજું કઈ નથી. કારણ કે સંસાર સાગરને તરવાની તાકાત તે ફક્ત માનવ દેહથી મેળવી શકાય. એટલા માટે માનવદેહને નાવ સાથે સરખાવ્યું છે. ( સંસાર રૂપી સાગરમાં રાખે કુશળ નૌકા - આ સંસાર રૂપી સાગરમાં કાળના વાદળા ભયંકર ગડગડાટ કરી રહ્યા છે. પ્રલયકાળને પવનથી સાગર ખળભળી ઉઠે છે. તેથી આ કાયા રૂપી નૌકાના સાઢ અને સૂકાન એક દિવસ તૂટી જવાના છે. એના પાટીયાના ભૂ ઉડી જશે. એવું સમજીને આ કાયા રૂપી નૌકા તૂટી જાય તે પહેલાં જ આપણે સંસાર સાગરને તરી જઈએ તે પુણ્યરૂપી પૈસાથી ખરીદેલી કાયારૂપી નૌકાને સદુપયોગ કર્યો ગણાય. આટલા માટે ભગવાને આપણને પ્રમાદને ત્યાગ કરવા વારંવાર ટકોર કરી છે. આ માનવજીવન પાછળ કાળરૂપ મહેન્મત હાથી દેડી રહ્યો છે. મૃત્યુરૂપી અજગર મુખ ફાડીને કેળી કરવાની રાહ જોઈ રહ્યો છે. દિવસ અને રાત રૂપી ઉંદરો આયુષ્યના મૂળીયાને પ્રતિદિન કાપી રહ્યા છે. છતાં પણ અજ્ઞાન માનવ જંગલરૂપ સંસારના મેહમાં પડી મધ રૂ૫ ઈદ્રિને રસ લૂંટવામાં મૃત્યુને વિચાર પણ કરી શકો નથી અને કરવા પણ માંગતે નથી. ઘણું આ સંસારમાંથી વિદાય થયા. તેમને તમે મૂકી આવ્યા છતાં પણ હજુ જ્ઞાન થતું નથી. બંધુઓ ! જેમને તમે તમારા વડીલ માનીને માથું નમાવતા હતા, જેમની પાસે બેસીને પ્રેમથી અંતરની વાત કરતા હતા એવા તમારા વજને પણ એક દિવસ ભસ્મીભૂત બની રાખની ઢગલી થઈને ઉડી ગયા. એ નજરે જોયા છતાં જીવનને વિચાર આવે છે ખરો? જે દેડ પિષવા આખી જિંદગી વીતાવી, જેને ખૂબ પંપાળે, આભૂષણથી શણગાર્યો, જેને દર્પણમાં દેખી દેખીને ખૂબ મલકાયે, એ દેહમાંથી ચેતન રૂપી હંસલે ઉડી જતાં તેને પળવારમાં બાળી મૂકવામાં આવશે. એ વાત તે તમે બરાબર જાણે છે ને? તેનાથી અજાણ નથી ને ? (શ્રેતામાંથી અવાજ:- અમે બધું જાણીએ છીએ.) જે બધું જાણે છે તે પછી શા માટે ચેતતા નથી ? શા માટે બેસી રહ્યા છે? જ્ઞાની પુરૂષ કહે છે તમે એકાંતમાં બેસીને જરા વિચાર કરે કે “મેં હૈં કૌન, કહાં સે આયા, મુઝે કહાં પર જાના હૈ?” હું કેણ છું ? ક્યાંથી આવ્યો ? ને મારે કયાં જવાનું છે? મને ઉત્તમ માનવજીવન મળ્યું છે તેને ધ્યેય શું છે? તમે આ વિચાર કરે છે ખરા? જે કદી આ વિચાર આવતે હેય તે હું માનું છું કે તમારું ચૈતન્ય ધબકે છે. જે જવાનો વિચાર ન આવતું હોય તો સમજી લેજો કે જીવતાં છતાં મરેલા જેવું જીવન જીવી રહ્યા છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩ શારદા સુવાસ “ જીવનનું લક્ષ શુ છે ? :- માજના માનવીના જીવનનું લક્ષ શું છે? વહેપાર ધંધા કેવા ચાલે છે? ખીજા કરતાં મને કેમ વધારે નફો મળે, મારા દીકરા ભણીને વકીલ, એન્જીનીયર, ડાકટર કે બેરીસ્ટર કેમ અને અને મોટી ડીગ્રી મેળવીને ફારૈન જઈને ખૂબ નાણાં કમાય, એ દીકરાને ઘણા કરીયાવર લઈને આવે એવી શ્રીમંતની કન્યા સાથે પરણાવ, સમાજમાં મારા માન મેલા કેમ વધે-આવા બધા વિચારો તમે કરતા હશેા, પણ માશ જીવનની પૂર્ણતા શેમાં છે? એના કદી વિચાર કર્યાં છે? જ્યાં સુધી આત્માની પૂર્ણતાના વિચાર નહિ આવે ત્યાં સુધી જીવનયાત્રા ચાલુ જ રહેવાની છે. જો આ યાત્રાને ટકાવવી હોય તે તમે એક ધ્યેય નક્કી કરી લે. મેલા, આટલામાંથી કોઇએ માનવજીવનના અંતિમ ધ્યેય નક્કી કર્યો છે? જો કર્યા હાય તે જવાબ આપેા. તમે ખેલતા નથી માટે નક્કી થાય છે કે જીવનયાત્રાને કોઈ ધ્યેય કે લક્ષ્ય નક્કી કર્યુ નથી. 66 કયા સ્ટેશને ઉતરવુ' છે ?'' :- એક ભાઈ સ્ટેશને ગયા. ગાડી ખાવી એટલે ગાડીમાં બેઠા. ગાડી ઉપડવાની તૈયારી થઈ ત્યારે એની માજુમાં બેઠેલા એક ભાઈએ પૂછ્યું કે ભાઈ ! તમારે કયાં જવુ છે? કયા સ્ટેશને ઉતરવાનું છે ? ત્યારે તેણે જવામ આપ્યા કે ભાઈ મને એ કાંઈ ખબર નથી કે મારે કયાં જવાનુ છે. યા સ્ટેશને ઉતરવાનું. છે. આવા માણુસને તમે કેવા કહેશે? એને જવામ સાંભળીને તમે તરત કહેશેા કે આ તા એક નોંખરના મૂખ છે. ગાડીમાં બેઠા પણ એને એટલું ભાન નથી કે મારે કયા સ્ટેશને ઉતરવાનુ છે. ખંધુએ ! તમે એને તા એક નંબરના મૂર્ખા કહ્યો પણ તમે એનાથી ઊતરા એમ નથી, જો કે રેલ્વે સ્ટેશનમાં તે આવી વ્યક્તિ ભાગ્યે જ મળશે, પણ આ માનવજીવનની મુસાફરીમાં કઈ ચાલીશ, પચાસ, એંશી વષઁ પસાર કરી ગયા હશે છતાં પણ એમને ખખર નથી કે મારે ક્યા સ્ટેશને ઉતરવાનુ છે. આને વિચાર સરખા પણુ નહિ આવતા હેાય. મેલે, કોઈ ને વિચાર આવે છે ? તમે મને જવાબ આપે! પણ હું નથી માનતી કે તમારા જીવનનુ ધ્યેય નક્કી કર્યું... હાય, પણ તે જરૂર કર્યાં હશે કે મારે લક્ષાધિપતિ બનવું છે, અને વાલકેશ્વર કે પેડર એરિયામાં દશ રૂમને બ્લેક લેવા છે. તેમાં આધુનિક ફ્નીચર વસાવવું છે. ચાર ગાડી રાખવી છે ને મારા શ્રીમતીજીને હીરાના દાગીનાથી ઝગમગ મનાવવા છે. બેલેા, આવે ધ્યેય નક્કી કર્યાં છે ને ? આવું બધું તે તમને બહુ ગમે છે. એમાં કહેવું જ ન પડે, પણ યાદ રાખો કે આ ધ્યેય તમને જીવનની સાચી દિશા સૂઝવા નહિ દે. મેાક્ષ મ ંઝિલે નહિ લઈ જાય, પણ દુઃખની ઉંડી ખાઈમાં ધકેલી મૂકશે. આપે કે ન એવા ધ્યેય રોડ જેવા દેવાનુપ્રિયા ! આવું સમજીને જીવનમાંથી પ્રમાદને ત્યાગ કરી જીવનના ધ્યેય નક્કી કરો. આજે તા માટા ભાગે દુનિયામાં શું ચાલી રહ્યું છે? ચરણસિંહ શું કરે છે. ઇન્દિરા કોંગ્રેસમાં શું ચાલે છે ? આ બધું જાણવા તમારો કેટલેા બધા અમૂલ્ય છે, પણ આ બધું જાણવા કરતા તમારા પાતના આત્માને જાણી લે, સમય વેડફી રહ્યા બધાને જાણનાર્ Page #129 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આત્માને નથી જાણે ત્યાં સુધી જન્મા અફળ છે. આજે મોટા ભાગના માનવી આત્માની ચિંતા નથી કરતા પણ બીજા શું કરે છે અથવા આ તેને મિત્ર કે કોઈ સ્વજન વધુ કમાઈ ગયે એની ઈર્ષા કરશે. કેઈની પ્રશંસા એનાથી સહન નહિ થાય તે બીજાને મેં એની નિંદા કરશે, એનું ખરાબ કેમ થાય તે માટે પ્રપંચે ઉભા કરશે–પણ એને ખબર નથી કે એનું અહિત તે થતાં થશે પણ મારું તે પહેલાં અહિત થઈ જશે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. - અકબર બાદશાહનું નામ તે તમે બધાએ સાંભળ્યું છે ને ? અકબરને મહાન બુદ્ધિને ભંડાર બીરબલ પ્રધાન હતું. આ બીરબલનું બાદશાહ પાસે ઘણું માન હતું. દરેક કાર્યમાં અકબર બાદશાહ બીરબલ પ્રધાનને પૂછે. બીરબલ સારી સલાહ આપે એટલે બાદશાહ એની ખૂબ પ્રશંસા કરતા. આ સંસારમાં એ ક્રમ છે કે એકની પ્રશંસા બીજાથી સહન ન થાય. બાદશાહના બીજા મંત્રીઓ, સામતે બધાને બીરબલ ઉપર ખૂબ ઈર્ષ્યા હતી. તેઓ ઘણી વાર બીરબલને હલકે પાડવાના પ્રયાસ કરતા પણ કેઈ ફાવી શકતું નહિ. આ અકબરને રેજ સવારમાં હજામત કરવા એક હજામ આવતું હતું. ઘણુ વખતને જુનો હજામ હતો એટલે એ પણ બાદશાહને ખૂબ માનીતું હતું. એના મનમાં થયું કે બાદશાહ બીરબલની આટલી બધી પ્રશંસા કરે છે ને એનું આટલું બધું માન ! હું એને નીચે પાડી દઉં તે મારુ માન વધે, પણ મૂખને ખબર નથી કે બીરબલ ઉપર ઈર્ષ્યા કરવા જતાં હું જ ઈર્ષાની આગમાં ઝડપાઈ જઈશ. - “આગ કરતાં ભયંકર આગ ઈષ્ય” –બંધુઓ ! ઈર્ષા એ ભયંકર આગ છે. આગ કેટલું ભયંકર નુકશાન કરે છે, આગને અંજામ કે કરૂણ હોય છે! તમે ઘણું વાર આગનું દશ્ય નજરે નિહાળ્યું હશે ને પેપરમાં વાગ્યું પણ હશે. જ્યારે આગ લાગે છે ત્યારે આગની ભયંકર વાળાઓના સપાટામાં આવી જઈને મકાનના મકાને, મિલેની મિલે ને ગામના ગામ બળીને ખાખ થઈ ગયા. એ હૃદયદ્રાવક દશ્ય જોતાં અને પેપમાં સમાચાર વાંચતા પણ હૃદયમાં કમકમાટી આવી જાય છે. એકાદ નાની શી ચિનગારીમાં ભયંકર દાવાનળ સળગાવવાની શક્તિ છે. દાવાનળમાં મેટા મેટા જંગી જંગલે બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમાં ઘણા નિર્દોષ પશુઓ પક્ષીઓ પણ સ્વાહા થઈ જાય છે. એવું અતિ વિનાશકારી સ્વરૂપ આગથી સર્જાય છે. એ આગનું તાંડવ નૃત્ય શાંત પડયા પછી સમયના વહેણ વહેતાં જાણે કંઈ જ ન બન્યું હોય તેવું વાતાવરણ સર્જાઈ જાય છે, પણ એ આગે સજેલા વિનાશના સ્મરણ પાછળ રહી જાય છે. આ તે તમારા બધાના જાત અનુભવની વાત છે ને? આ તે સ્થળે આગની અને તેણે સજેલા અનર્થકારી મહાવિનાશ ની વાત થઈ. આ આગ તે કમે ક્રમે ઓલવાઈ જાય છે ને બધું થાળે પડી જઈને વિસ્મરણની ખાઈમાં દટાઈ જાય છે. માત્ર ઈતિહાસના પાને ન ભૂંસી શકાય તેવા અક્ષરોથી લખાયેલી એ આગની તેમજ તેણે સજેલા વિનાશની યાદી રહી જાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આ તે મેં સ્કૂલ આગની વાત કરી, પણ સૂમ આગની વાત તમે જાણે છે ? સૂક્ષમ આગ એટલે અંતરમાં જલી રહેલી ભીષણ આગ. એવી આગની એક જ ચિનગારી પેદા થતાં ન કલ્પી શકાય તેવા ભયંકર વિનાશનું તાંડવ ખેલાય છે ત્યારે આપણે સમજી ન શકીએ એ રીતે એમાં આત્માના ગુણરૂપી સર્વસ્વ સંપત્તિ તેમાં ભસ્મીભૂત થઈ જાય છે. એ સૂમ આગને જોઈ શકાતી નથી. તેને તે માત્ર સમજી શકાય છે, અને બહુ બહુ તે તેણે આચરેલા વિનાશને માત્ર સ્પશી શકાય છે. એ વિકરાળ આગને જ્ઞાની પુરૂષો અંતરની આગ કહે છે. આ ઈષ્યની આગ મુખ્યત્વે મનુષ્યના અંતરમાં જલતી હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫ મા અધ્યયનમાં ભગવાને દ્રવ્ય અગ્નિને મહાભયંકર શસ્ત્ર કહ્યું છે. विसप्पे सव्वओ धारे, बहु पाणि विणासणे । नत्थि जोइ समे सत्थे, तम्हा जोइ न दीवए ॥ १२ ॥ સર્વ દિશાઓમાં શસ્ત્રની ધારાની જેમ ફેલાયેલું ઘણું જીવને વિનાશ કરનાર તિ (અગ્નિ) સમાન એક પણ શસ્ત્ર નથી. માટે સાધુએ અગ્નિ પ્રગટાવવી નહિ. બીજું શસ્ત્ર તે જેના ઉપર ફેંકે તેને જ વિનાશ કરે છે. પણ અગ્નિ તે દશે દિશાઓમાં વ્યાપી જાય છે, તેવી રીતે આ ઈર્ષોની સૂમિ આગ પિતાને જલાવે છે ને બીજાને પણ પરેશાન કરે છે. ઈષ્ય રૂપી એ આગની ચિનગારી રાય કે રંકના હૃદયમાં પ્રગટે છે ત્યારે એ આગની જ્વાળાઓ એટલી જોરદાર બને છે કે તેમાં બધા ગુણે બળીને ખાખ થઈ જાય છે. એ આગને ઝપાટો એ ભયંકર હોય છે કે તેમાં ઝડપાઈ ગયા પછી માનવીની બુદ્ધિ અને બળ બુઠ્ઠા બની જાય છે, અને એ ઈર્ષાની આગના ઝેરી ધુમાડાને અનુભવ થતાં વિનાશના મુખમાં હેમાવું પડે છે. એવી જોરદાર ઈષ્યની આગ હોય છે. ઈર્ષ્યાથી સર્જાયેલા વિનાશે :-આ ઈર્ષ્યાની આગે સજેલા વિનાશના કેટલાય દાખલાઓ ઇતિહાસના પાને નેંધાયેલા છે. તે તમે જાણે છે ને? જુઓ, દશરથ રાજાની રાણી કૈકેયી મંથરા દાસીની ચઢવણીથી ઈર્ષાની આગમાં ઝડપાઈ ગઈ હતી. દાસી મંથરાએ પ્રગટાવેલી આગની ચિનગારીએ અને રાણું કેકેયીએ ગાવેલી આગની જવાળાએએ રામચંદ્રજીને રાજ્યાભિષેકને બદલે વનવાસ અપાવ્યું હતું, અને સીતા તથા લક્ષમણું વનવાસને સાથી બનીને સાથે ગયા. એટલું જ નહિ પણ આખી અયોધ્યામાં વિષાદનું વાતાવરણ સર્જાવી દીધું હતું. આ વાત કેણ નથી જાણતું ? તમે સૌ જાણે છે. બેલે, આ ઈષ્યને કરૂણ અંજામ છે ને ! ઈર્ષ્યાથી હજામે વાપરેલી ચતુરાઈ -આપણે અકબર બાદશાહની વાત ચાલતી હતી. પેલા હજામને બીરબલ ઉપર ઈર્ષ્યા થઈ એટલે તેણે બીરબલને નીચે પાડવા માટે એક કીમી ર. સવારે બાદશાહને હજામત કરવા આવે ત્યારે કહે છે સાહેબ ! આજે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું છે. બાદશાહ કહે-શું સ્વપ્ન આવ્યું તે શા સુ. ૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કહે સાહેબ! મને કહેતા સંકેચ થાય છે. બાદશાહ કહે એમાં સંકેચ શા માટે રાખે છે? ખુલ્લા દિલથી કહે. એટલે હજાએ કહ્યું-જહાંપનાહ! આપના બાપદાદા મરીને સ્વર્ગમાં ગયા છે. તેમણે મને સ્વપ્નમાં એવા સમાચાર આપ્યા છે કે અમે મરણ પામ્યા ત્યારે બીરબલ હાજર ન હતું. બીરબલ પ્રત્યે અમને ઘણે પ્રેમ છે. અંતિમ સમયે એને મળવાની અમારી ઈચ્છા અધૂરી રહી ગઈ છે. તે તું અકબરની પાસે જા ને તેને કહેજે કે બીરબલ પ્રધાનને અમારા દર્શન કરવા માટે સ્વર્ગમાં મોકલે, ત્યારે અકબરે કહ્યું–મારા બાપદાદાના દર્શન કરવા હમણું જ બીરબલને એકલું. એમાં શી મોટી વાત છે! હજામ તે બાદશાહને કહીને હજામત કરીને ચાલ્યા ગયે. બાદશાહે બીરબલને કરેલી આજ્ઞા :-બાદશાહ નાહી ધોઈ તૈયાર થઈને સભામાં આવ્યા. બીરબલ પ્રધાન પણ આવ્યું. આખી સભા ઠઠ ભરાઈ એટલે બાદશાહે કહ્યું બીરબલ! તારે એક કામ કરવાનું છે. બીરબલે કહ્યું-હજૂર! ફરમાવે. જે હુકમ હોય તે ઉઠાવવા આ સેવક તૈયાર છે. એટલે અકબરે કહ્યું–તમારે મારા બાપદાદાના દર્શન કરવા સ્વર્ગમાં જવાનું છે. તેઓ સ્વર્ગમાં બેઠા બેઠા તમને ખૂબ યાદ કરે છે. (હસાહસ) અકબરને હુકમ સાંભળીને બીરબલ વિચારમાં પડી ગયે. આખી સભા પણ દિમૂઢ બની ગઈ કે બાદશાહ આ શું બોલે છે? જીવતે માણસ સ્વર્ગમાં કેવી રીતે જઈ શકે ? બાદશાહ આ હુકમ કેમ કરતા હશે? પણ બીરબલ તે બુદ્ધિને ખજાને હતો. તેના મનમાં થયું કે બાદશાહ આવે વગર વિચાર્યો હુકમ કરે તેવા નથી પણ પેલો હજામ તેમની પાસે બહુ બેસે છે તેણે આ તુકકો ઉભું કરીને હજામવેડા કર્યા લાગે છે. ઠીક, હું એને બરાબર બતાવી દઈશ. બીરબલે કહ્યું–સાહેબ! ભલે, હું દાદાના દર્શન કરવા સ્વર્ગમાં જઈશ. બુદ્ધિને કીમિયો”:-બંધુઓ! બુદ્ધિ કેઈન બાપની છે! બીરબલની બુદ્ધિને કઈ પહોંચી શકે તેમ ન હતું. તેણે શ્મશાનમાં ગુપ્ત રીતે એક મોટી સુરંગ ખોદાવી. સુરંગમાં થોડે દૂર રહેવા માટે એક નાની બંગલી જેવી એારડી બનાવી. તેમાં એક મહિને ચાલે તેટલી ખાવા-પીવાની બધી સગવડ કરી દીધી. સુરંગનું દ્વાર હતું તેના ઉપર ચિતા ગોઠવાવી બધી તૈયારી કરીને બાદશાહ પાસે આવ્યું ને હાથ જોડીને કહ્યું-જહાંપનાહ! આપને હુકમ શિરોમાન્ય કરીને હું આજે સ્વર્ગમાં આપના દાદા અને બાપાના દર્શન કરવા માટે જાઉં છું. એક મહિને હું ત્યાંથી પાછા આવીશ. એટલે બાદશાહે આખા ગામમાં દ્વરે પીટા કે બીરબલ સ્વર્ગમાં જાય છે. તેને વિદાય આપવા સૌ સ્મશાનમાં આવજે. અબરને ઢંઢરે સાંભળતા પ્રજામાં થયેલ હાહાકાર” –બાદશાહને દ્રઢ સાંભળીને નગરજનના હાજા ગગડી ગયા. આખા નગરમાં હાહાકાર મચી ગયો કે બાદશાહે આ શું કર્યું? સ્વર્ગમાં ગયેલો કેઈ પાછા આવ્યું છે? અને બીરબલ જે પરોપકારી, બુદ્ધિવંત અને નીતિમાન પ્રધાન બીજો કેણ મળશે! આ રાજ્ય રંડાઈ જશે. બાદશાહને Page #132 -------------------------------------------------------------------------- ________________ ६७ શારદા સુવાસ કંઈ વિચાર નથી આવતા ? લેક ચેાધાર આંસુએ રડતા સ્મશાનમાં ગયા. ખીરમલે માદશાહને પ્રણામ કરીને કહ્યું, સાહેબ! ખાપાને ને દાદાને કઇ સદેશેા કહેવા છે? ત કહે મારા પ્રણામ કહેજે ને તેમના સ ંદેશા લેતા આવજે. ખીરમલે ફરીને પૂછ્યું, સાહેબ ! મને એમણે એલાવ્યો છે તે કદાચ આપને ખેલાવે તે? અકબરે કહ્યું, મને નહિં ખેલાવે. પણ કદાચ તમને ખેલાવે તે શું કરવું ? તે તું મારા વતી બધું કામકાજ પતાવીને આવજે એટલે મારે જવુ ન પડે. ( હસાહસ ) ખીરબલ કહે ભલે, એમ કહીને એ તે ચિતામાં બેઠો ને પેાતાને ફરતા લાકડા ને ઘાસને ગેાઢવાવી ને કહે છે હવે ચિતા સળગાવા. એટલે માણસાએ ચિતા સળગાવી. ખૂબ ધૂમાડા થયા એટલે બીરબલ તે સુરંગમાંથી સરકી ગયા ને ખંગલીમાં જઈને બેસી ગયા. પણ લાકા તા કલ્પાંત કરવા લાગ્યા કે બાદશાહે આ શું કર્યુ ! આવા તેજસ્વી પ્રધાન કયાંથી મળશે ! ચિતા ભડભડ મળવા લાગી. નગરજના દુઃખિત દિલે પાછા ફર્યા. એકેક દિવસ કરતાં મહિના પૂરા થયા એટલે ખીરમલ રાત્રે સુરંગમાંથી નીકળી છાનામાના પેાતાને ઘેર ચાલ્યેા ગયા. સવાર પડતાં સભા ભરાઈ એટલે ખીરમલ સભામાં પહોંચી ગયા. ખીરમલને જોઈ ને સભામાં આનદ આનદ છવાઈ ગયા. તાળીઓના ગડગડાટ થયા. સૌના મનમાં થયું કે ખીરબલને ચિતામાં ખાળી મૂકયા હતા ને કેવી રીતે આવ્યા ? ખીરમલે તે ખરામરનું ખીલ કર્યુ. બીરબલની બુદ્ધિને ચમત્કાર ઃ-ઔરમલ બાદશાહ સામે હાથ જોડીને ઉભા રહ્યો એટલે ખાદશાહે પૂછ્યુ કેમ ખીરમલ ! બાપાજી ને દાદાના દર્શન કરી આવ્યા ! એ મઝામાં છે ને ! જી, હજીર. ત્યાં તને ખહુ ગમ્યું? છ સાહેબ, ત્યાંની તે વાત પૂછે મા. ત્યાંની ભૂમિ તા એવી રળીયામણી ને શું એમના મહેલ. એમની આગળ આ તમારા મહેલ તે પાયખાના જેવા લાગે. મને તે બહુ ગમી ગયું ને આપના બાપા અને દાદા સાથે પેટ ભરીને વાત કરી. મને તે ત્યાંથી આવવાનું મન થતું ન હતું. મને ગયા પછી પસ્તાવા થયું કે હું આપને સાથે લઇ ગયા હોત તે સારું હતું. (હસાહસ) એક મહિના પછી મે' રજા માંગી, પણ દાદા તે મને રજા નહાતા આપતા. મને કહે કે ત્યાં નથી જવું. અહી' જ રહી જા, પણ મે' કહ્યું ના, મારે મારા બાદશાહ પાસે જવુ' છે. મને તે માંડ રજા આપી. (હસાઠુસ ) ફરીને બાદશાહે પૂછ્યું કે ખીન્ને કેાઈ સદેશે। આપ્યું છે હા, હું તેમની પાસેથી નીકળ્યા ત્યારે તેમણે મને છેલ્લે કહ્યું કે મારા અકબરને કહેજે કે અહીં અમને ખધુ સુખ છે, બધી સગવડ છે પણ એક દુઃખ છે. અહી બધા જ દેવા છે એટલે એક પણ હજામ નથી. તેથી આપના દાદાની દાઢી ખૂબ વધી ગઇ છે. તેથી તેમણે કહેવરાવ્યું છે કે તુ' તારા હજામને મોકલી આપજે. (હસાહસ ) બાદશાહ ખીજે કોઈ વિચાર કરતા નથી. તેમણે સીધા આર જ છેડયા. એ લાલિયા ! તારે સ્વર્ગમાં મારા બાપદાદાની હજામત કરવા જવાનું છે. તું જલ્દી જા, Page #133 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઓર્ડર સાંભળીને હજામને તે મુજારી છૂટી. શરીરે પરસેવે વળી ગયે. હવે શું કરવું ? બીરબલ તે બુદ્ધિશાળી હતા એટલે વાંધો ન આવ્યું. પણ આ બિયારે હજામ શું કરે? હજામ બીરબલને હલકે પાડવા ગમે તે એનું જ આવી બન્યું. બીરબલનું તે બૂરું ન થયું પણ એનું તે બૂરું થવાની અણી આર્વી ગઈ. હજામભાઈ તે ઢીલા ઢસ થઈ ગયા. ઘેર આવીને લમણે હાથ દઈને બેઠા. એની સ્ત્રી પૂછે છે–તમને શું થયું છે ? ત્યારે કહ્યું, મારે બાદશાહના બાપદાદાની હજામત કરવા સ્વર્ગમાં જવાનું છે. જલ્દી જવાને હુકમ છે એટલે હવે હું સ્વર્ગમાંથી એક છે પાછા આવવાને છું ! એની સ્ત્રી પણ રડવા લાગી, પણ કેઈની તાકાત ન હતી કે અકબરના હુકમને ભંગ કરી શકે. બીજે દિવસે હજામે બાદશાહ પાસે આવીને કહ્યું, સાહેબ હું કાલે સ્વર્ગમાં જવાનું છું. એટલે અકબરે ઢહેર પીટાવ્યું કે હજામ સ્વર્ગે જાય છે. તેથી લેકો મશાનમાં ભેગા થયા. હજામ રડતા રડતે ચિતામાં બેઠે. બંધુઓ ! મરવું કેઈને ગમે ખરું? ભગવાને દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે " सब्वे जीवा वि इच्छन्ति, जीविउ न मरीजिउ" આ સંસારમાં નાના કે મેટા સર્વ પ્રાણુઓ જીવવાને ઈ છે છે. કેઈને મરવું ગમતું નથી. માટે છે અને જીવવા દે. કઈ જીવને તમે મારશે નહિ. બીરબલ બુદ્ધિશાળી હત ને દયાળ પણ હતું. તેણે બાદશાહને સત્ય કહી દીધું કે કેઈ આ દેહે સ્વર્ગમાં જઈ શકતું નથી, અને જે જાય છે તે પાછા આવતું નથી. મેં તે આ પ્રમાણે કર્યું હતું પણ એણે મારા ઉપર ઈર્ષ્યા કરીને તમને ઉંધા માર્ગે ચઢાવ્યા હતા. તેથી તેને શિક્ષા કરવા માટે આ પ્રમાણે કર્યું હતું. એક વખત સજા થાય તે માણસ આવી ઈર્ષ્યા કરે અટકી જાય. હવે તેની આંખ ખુલી ગઈ છે માટે એને છોડી દે. હજામ બીરબલના ચરણમાં નમી પડે. ધન્ય છે તમારી બુદ્ધિને અને તમારી પવિત્ર ભાવનાને-એમ કહી માફી માંગી. ટૂંકમાં ઈર્ષ્યા એ ભયંકર આગ છે. તેની જવાળામાં કઈ સપડાશે નહિ. બહુશ્રુતી કેણુ?” આપણે ઉત્તરાધ્યયન સૂત્રની વાત ચાલે છે. તેમાં દશ અધ્યયનની વાત પૂરી થઈ અગિયારમા અધ્યયનમાં બહુશ્રુત પૂજ્યની વાત આવે છે. જે આત્માઓ શાસ્ત્રોને ઉડે અભ્યાસ કરે છે, તેના અર્થ, ભાવાર્થ અને પરમાર્થના પારગામી બની પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે, બીજાને ભણાવે છે તે બહુશ્રુત બની શકે જ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ દરેક આત્માઓમાં ભરે છે. માત્ર તેના આવરણ ખસેડવાની જરૂર છે. જ્ઞાન એ અમૃત છે. જ્ઞાન એ અંતઃકરણની વસ્તુ છે. શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા કે મહાન પુરૂષની કૃપા દ્વારા તે પ્રાપ્ત થઈ શકે. આ અધ્યયનમાં ભગવાને વિનયવંત કોણ કહેવાય ? ક છવ સાચી હિતશિક્ષાને પ્રાપ્ત કરી શકે, બહુશ્રુતજ્ઞાનીના ગુણોનું તેમજ બહુશ્રુતીને કેવી ઉપમા આપવામાં આવી છે તેનું વર્ણન કર્યું છે. જાતિએ ચંડાળ પણ આત્મા મહાન” :-બારમા અધ્યયનમાં હરિકેશ બલ મુનિને અધિકાર છે, એ હરિકેશ મુનિ ચાંડાળ કુળમાં જન્મ્યા હતા, પણ આત્મ Page #134 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વિકાસમાં જાતિના બંધન હોતા નથી. ચંડાલ પણ આત્મવિકાસને માર્ગ આરાધી શકે છે. ચંડાલ જાતિમાં ઉત્પન્ન થનારનું હદય પણ પવિત્ર હોઈ શકે છે. હરિકેશ મુનિ ચંડળ કુળમાં જન્મ્યા હતા પણ એમને આત્મા ચંડાલ ન હતા. એમણે દીક્ષા કેવી રીતે લીધી હતી તે તમે જાણે છે ? હરિકેશબેલ એમની સમાન વયના બાળકો સાથે રમવા માટે જતા ત્યારે બધા છોકરાઓ ભેગા થઈને એને કાઢી મૂકતા અને એમની કંપનીમાં ભળવા દેતા નહિ, ત્યારે આ હરિકેશબવ એક બાજુ દૂર ઉભા રહીને બધા એકરા રમત રમતા તે જેતા હતા. તે વખતે એક સર્પ નીકળે. એટલે બધા છોકરાઓ કહે છે એને મારે... મારે. એમ કહીને લાકડી, કાંકરા, પથરા વિગેરે તેના ઉપર ફેંકીને તેને મારી નાંખે. ત્યાં થોડીવારે બીજે સર્પ નીકળ્યો. એટલે બધા છોકરાઓ કહે છે એને જવા દો જવા દે. એમ કહીને જવા દીધે. માર્યો નહિ. આ જોઈને હરિકેશે વિચાર કર્યો કે ખરેખર ! પહેલે સર્ષ વિષવાળ હતું તેથી તેને બધાએ મારી નાંખે, અને આ બીજે સર્ષ નિર્વિષ હતે એટલે તેને જવા દીધે, તે રીતે હું પહેલા સર્ષની જેમ વિષવાળો છું, તેથી મને આ બધા કારએ તેમના ભેગા રમાડતા નથી. એમાં એમને શું દેષ? દેષ મારા કર્મને છે. આ બધા છોકરાઓ, બીજા સર્ષ જેવા નિર્વિષ છે તેથી બધા ભેગા થઈને આનંદ કિલ્લોલ કરે છે. આ પ્રમાણે વિચાર કર્યો પણ કેઈન ઉપર દ્વેષ કે ઈર્ષ્યા ન કરતાં આત્મચિંતન કરવા લાગ્યા. તેથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આટલા નિમિત્ત માત્રથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. દેવાનુપ્રિયે ! જૈન દર્શન ખૂબ વિશાળ દર્શન છે. જૈન દર્શનમાં જાતિની પૂજા નથી પણ ગુણની પૂજા છે. જાતિએ જૈન હેય પણ જે કર્મ ચંડાળના હોય તે તે જૈન નથી અને જાતિના ચંડાળ હોય પણ જે તેનામાં ગુણે જૈનના હોય તે તે સાચે જૈન છે. જેના દર્શનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર દરેકને અપનાવ્યા છે. અહીં દરેકને સરખું સ્થાન આપવામાં આવ્યું છે. કેઈ ન ઉચું કેઈ ન નીચું, મહાવીરના શાસનમાં, હે મહાવીરના શાસનમાં, એકજ સરખું સ્થાન સહુનું, ધર્મ તણું આંગણુમાં, હો મહાવીરના શાસનમાં ગૌતમ જમ્યા બ્રાહ્મણકુળમાં, અભયકુમાર તે ક્ષત્રિય કુળમાં, જંબુસ્વામી વૈશ્ય થયા તે, હરિકેશી હરિજનમાં મહાવીરના શાસનમાં જૈન દર્શનની મહાન વિશાળતા” – જૈનદર્શનમાં બયાનું સ્થાન સરખું છે. તેમાં જાતિના કેઈ ભેદભાવ નથી. ગૌતમસ્વામી બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા. તે ચાર વેદના જાણકાર હતા, પણ જ્યારે સમજાયું કે સાચું જ્ઞાન કયાં છે, ત્યારે સત્યની પીછાણું થતાં તેમણે મહાવીર પ્રભુની પાસે દીક્ષા લીધી. અભયકુમાર ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા. એક તરફથી તે શ્રેણુક રાજાને પુત્ર હતું ને બીજી તરફ મુખ્ય પ્રધાન હતા. તે કેટલા ગામને વહીવટ ચલાવતું હતું છતાં અવસર મેળવીને દીક્ષા લઈ લીધી. જેનું નામ અભય હતું તેવા અભયે પિતાના તરફથી બધા જીવોને અભયદાન આપ્યું. આ હતા અભયકુમાર. તમે પણ એના જેવા સાચા અભય બનશે. જંબુસ્વામી વણિક કુળમાં જન્મ્યા હતા, Page #135 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જંબુસ્વામી વણિક હતા ને તમે પણ વણિક છે ને ? પણ એ તમારી જેમ વેવલા ના હતા. શુરવીર ને ધીર હતા. એમને સવારે દીક્ષા લેવી હતી ને રાત્રે ઘેર આવ્યા. ૫૦૦ ચોરે ઘરમાં પિઠા. ધનમાલના પિોટલા બાંધ્યા ત્યારે જંબુકુમારને વિચાર થયે કે આ ધન માલ બધું લઈ જાય છે. મને એની જરૂર નથી પણ આ ચોર ચોરી કરીને બધું લઈ જશે ને સવારમાં હું દીક્ષા લઈશ તે જગત એમ કહેશે કે ઘરમાં કંઈ રહ્યું નહિ, માલ મિલ્કત ચેરે ચરી ગયા પછી બિચારે દીક્ષા ન લે તે શું કરે? એમ નિંદા થશે. મારે બિચારા બનીને દીક્ષા નથી લેવી પણ બહાદુર બનીને લેવી છે. એટલે તેમણે શુદ્ધ ભાવથી નવકારમંત્રનું સ્મરણ કર્યું. તેથી ચોરી કરવા આવેલા ચેરે ત્યાં થંભી ગયા. એમણે ચેરેને પ્રતિબંધ પમાડે. ચોરી કરવા આવેલા ૫૦૦ ચોરોએ પણ જંબુકુમાર સાથે દીક્ષા લીધી. સાથે પિતાની આઠ પનીઓ, તેમના માતા પિતા અને પિતાના માતાપિતા બધાએ દીક્ષા લીધી. દેવાનપ્રિયે! કેટલે ઊંચે વૈરાગ્ય ! આ વણિકનું ખમીર હતું. તમે પણ એવું ખમીર પ્રગટાવજે. તે તમે સાચા વણિક છે નહિતર વેવલા બની વાતમાં જ રહી જશે, અને જિંદગી પૂરી થઈ જશે. બીસ્ત્રા ઉઠાવીને જવું પડશે. માટે કાલે કરીશું એવી રાહ ન જુઓ. જાગ્યા ત્યારથી સવાર સમજીને ધર્મારાધના કરી લે. આપણે હરિકેશ મુનિની વાત ચાલતી હતી. તેઓ ચંડાળ કુળમાં જન્મ્યા હતા પણ તેમના જીવનમાં ગુણે ઘણુ હતા. સંયમ લઈને ખૂબ કઠીન તપશ્ચર્યા કરતા હતા. ઉચ્ચ કેટીનું ચારિત્ર પાળી ઘણું જેને જૈન ધર્મનું મહત્ય સમજાવીને ધર્મ પમાડ્યા ને વ–પર કલ્યાણ કર્યું. “બ્રહ્મદત્તને જગાડવાનો ચિત્ત મુનિનો પ્રયાસ” હવે તેરમા અધ્યયનમાં ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તિની વાત આવે છે. તેમાં પણ ઘણું ગૂઢ ભા રહેલા છે, પણ ટૂંકમાં થોડું કહીશ. ચિત્ત અને સંભૂતિ બંને ભાઈઓ હતા. અખંડ પ્રેમની ગાંઠથી બંધાયેલા હતા. એક-બે–ત્રણ નહિ પણ પાંચ પાંચ ભવ સુધી સાથે રહ્યા હતા. પરસ્પરના પ્રેમના કારણે ત્રણાનુબંધ થાય છે. તેમાં કોઈ સમાન ગુણવાળા પ્રાણીઓ એક સ્થળે ઉત્પન્ન થાય છે ને અખૂટ પ્રેમની સરિતામાં સ્નાન કરે છે, અને પછી પણ સાથે જ જન્મ લે છે. આ રીતે ચિત્ત અને બ્રહ્મદત્ત પણ પાંચ ભવ સુધી સાથે રહ્યા અને છઠ્ઠા ભવે જુદા પડ્યા. તેનું મુખ્ય કારણ ચિત્તની અનાસક્તિની અને બ્રહ્મદત્ત આસક્તિ હતી. પાંચમા ભવમાં બંને ભાઈઓએ દિક્ષા લીધી હતી. દીક્ષા લઈને ઉગ્ર સાધના કરતા હતા. એક વખત તેઓ વિચરતા વિચરતા હસ્તિનાપુરમાં આવ્યા, ત્યારે સનત્કુમાર ચક્રવતિ પિતાના પરિવાર સહિત દર્શન કરવા આવ્યા. તેમની સમૃદ્ધિ જોઈને સંભૂતિ મુનિ તેમાં આસક્ત થયા. ત્યાં તેમણે એવું નિયાણું કર્યું કે જે મારા તપ, સંયમનું ફળ હોય તે આવતા ભવમાં હું આ ચક્રવર્તિ બનું, બંધુઓ! નિયાણું આત્મસાધનાને ખઈ નાંખવાનું Page #136 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૧ કાય છે. તમે તપ, જપ, વ્રત-નિયમ બધું કરી પણ કદી નિયાણુ' કરશેા નહિ. નિયાણું એટલે એક લાખ રૂપિયાની ચીજ કાડીમાં વેચી દેવી તે. સભૂતિ મુનિએ પેાતાના અપૂ ખળથી પ્રાપ્ત કરેલા તપ અને સયમરૂપી અમૂલ્ય ઝવેરાતને કામભોગા રૂપી કાડીને ખાતર વેચી દીધા, ચિત્તમુનિએ તેમને ઘણું સમજાવ્યા પણ આલેચના કરી નહિ. ત્યાંથી ખને કાળ કરીને દેવ થયા, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને કાંપિલ્ય નગરમાં ચુલ્લણીરાણીની કુખે જન્મ લઈને બ્રહ્મદત્ત ચક્રવતિ અને છે ને ચિત્ત પુરિમતાલપુર નગરમાં ધનપતિ શેઠને ત્યાં જન્મ લઈને સંતના સંચાગ મળતાં દીક્ષા લે છે. ત્યાર પછી બ્રહ્મદત્ત અને ચિત્તમુનિનું મિલન કેવી રીતે થયું તે વાત લાંખી છે. ટૂંકમાં એક વખત બંનેનું મિલન થાય છે, ત્યારે ભૌતિક સુખના ભિખારી બનેલે બ્રહ્મદત્ત કહે છે ભાઈ ! તું આ ઘરઘરમાં ટૂકડા શા માટે માંગે છે? અને આ તપ કરીને શરીરને શા માટે સૂકાવી રહ્યો છે? મારા ઉત્તમ પ્રકારના કામભેગા છે. હું તને ગમશે તેવી કન્યાઓ પરણાવીશ, મનગમતે મહેલ આપીશ, સુખ ભાગવવા જે ચીજ જોઇશે તે બધી હું તને આપીશ પણ આ દીક્ષા છેડીને મારે ઘેર આવી જા. જુઓ, ભાગના ભિખારી ભાગનું જ આમત્રણ આપે ને! પણ ચિત્ત મુનિ તેમાં લેાભાય તેવા ન હતા. જેના અંતરમાં વૈરાગ્યની જ્ગ્યાતિ ઝળકી રહી તેવા ચિત્ત મુનિએ તેને કહી દીધું કે હું બ્રહ્મદત્ત ! સાંભળ. सव्वं विलवियं गीयं सव्यं न विडम्बियं । , सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १६ ॥ બધા સંગીત એક પ્રકારના વિલાપ જેવા છે. સર્વ પ્રકારના નાટક અને નૃત્ય એ વિટંબના રૂપ છે. બધા આભૂષણ્ણા ખેાજારૂપ છે, અને બધા કામભોગા એકાંત દુઃખને આપનારા છે. હું બ્રહ્મદત્ત! આ આખા સસાર જયાં નાટકરૂપે છે ત્યાં ખીજા નાટકો શા જોવા? જે સ્થળે ક્ષણુ પહેલાં સ’ગીત અને નૃત્ય થતા હાય છે ત્યાં થેડી ક્ષણુ પછી હાહાકાર ભર્યાં કરૂણ રૂદને થાય છે. ત્યાં કેને 'ગીત માનવા ? આભૂષા તા બાળકની ચિત્તવૃત્તિને પોષવાના રમકડા છે. ત્યાં સમજીને વળી માહ શા? અને ભોગેા તા આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણે તાપના મૂળ છે. તેા દુઃખના મૂળમાં સુખ શી રીતે સંભવી શકે? સુખ તે તપશ્ચર્યારૂપી ધનવાળા અને કામમોગેાથી વિરક્ત બની ચારિત્ર ગુણુમાં લીન બનેલા મુનિઓને છે, માટે હું બ્રહ્મદત્ત તું સંસાર છેડીને સાધુ બની જા. ચિત્તમુનિએ બ્રહ્મદત્તને ઘણું સમજાવ્યે પણ પૂર્વે નિયાણું કર્યુ હતુ. તેથી તેની આસક્તિ છૂટી નહિ. તેમણે અંતે મુનિને કહી દીધુ કે ગુરૂદેવ ! આપની બધી વાત સાચી છે. જેમ કીચડમાં ખૂંચેલા હાથી સામે કિનારો જોઈ શકે છે પણ કિનારે જવાની ઇચ્છા હોવા છતાં જઈ શકતા નથી. મારી પણ એવી જ દશા છે. સમજું છું છતાં છોડી શકું Page #137 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તેમ નથી. બ્રહ્મદત્તે ભોગાસક્તિ ન છેડી તે મરીને નરકમાં ગયાં ને ચિત્તમુનિ મેક્ષમાં ગયા. જે તમારે કલ્યાણ કરવું હોય તે પુણ્યોદયે મળેલી સામગ્રીમાં લીન ન બનશે, અનાસક્ત ભાવથી રહેજે. તમે સંસાર છોડી સાધુ ન બની શકતા હે તે બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરજે. એમાં ધન કે શક્તિની જરૂર નથી, મનને દઢ બનાવવાનું છે, બ્રહ્મચર્ય પાલન કરનારને પણ મહાન લાભ થાય છે. આજે સમય ઘણો થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૯. અષાઢ વદ ૫ ને સોમવાર તા. ૨૪-૭-૭૮ નિર્વાણ પંથના નેતા, રાગ-દ્વેષના વિજેતા, અને વિશ્વમાં વિખ્યાતા એવા સર્વજ્ઞ ભગવંત મહાવીર સ્વામીએ તેમના જ્ઞાનમાં જોયું કે આ જગતના તમામ પ્રાણીઓ દુઃખ દૂર કરવાને અને સુખ મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તે જીવેએ સુખની ખેજમાં અનંતકાળ પસાર કર્યો પણ હજુ સુખની પ્રાપ્તિ થઈ નથી. કારણ કે સુખ કયાં છે તે સમજ્યા નથી. આ સુખ પાછળ વર્ષો ખરચું, તે એ સુખી ના થાઉં, એ જ લગન જે પ્રભુની રાખું, શાશ્વત સુખમાં જાઉં, પણ બરબાદી પ્યારી ગણું છું, ઉપાધિ લઈને ફરું છું. આવા ભૌતિક સુખની પાછળ આખી જિંદગી ચાલી જશે તે પણ સાચું સુખ મળવાનું નથી. એક વખત જે ચેતન આત્માની પિછાણ થઈ જાય તે સાચું સુખ મળે અને દુઃખ ટળે. બાકી આ સંસારની ખોટી ઉપાધિઓ કર્મને બેજે વધારી રહી છે. મહાપુરૂષે માનવજીવન પ્રાપ્ત કરી કર્મને બેજે હળવે કરવા, આત્માની આઝાદી મેળવવામાં પ્રયત્નશીલ બન્યા તે સાચું સુખ અને આત્મિક આઝાદી મેળવી. ગઈ કાલે ૧૩ માં અધ્યયનની વાત કરી હતી કે બ્રહ્મદને પૂર્વભવમાં નિયાણું કર્યું હતું તેથી ચિત્ત મુનિએ તેને ગમે તેટલે ઉપદેશ આપ્યા છતાં તે ભેગાસક્તિ છેડીને આત્મિક સુખ મેળવી શકે નહિ. નિયાણું આત્માનું કેટલું ભયંકર નુકશાન કરે છે તે તેમને સમજાણું ને? હવે ચૌદમા અધ્યયનમાં છે જેને અધિકાર આવે છે. એ છ આત્માઓ પૂર્વભવના ત્રાણાનુબંધ સંબંધના કારણે દેવકમાંથી ચવીને ઈષકાર નગરમાં ઉત્પન્ન થાય છે. એ છએ જ દેવલેકમાં એક જ વિમાનમાં સાથે હતા. તેમાંના બે જીવે ક્ષત્રિયકુળમાં જન્મ્યા અને ચાર જીવે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. જે ક્ષત્રિય કુળમાં જન્મ્યા તે ઈષકાર રાજા અને કમલાવંતી રાણી બન્યા. બ્રાહ્મણકુળમાં ચાર જ આવ્યા તેમાં જે બે જીવે આવ્યા તે ભૃગુપુરોહિત અને તેમની યશા નામની પત્ની બન્યા. તેમને બે પુત્રે જેડલે જન્મ્યા તે દેવભદ્ર અને Page #138 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શારદા સુવાસ જશોભદ્ર. આ રીતે છે જેની આ અધ્યયનમાં વાત આવે છે. છ એ છ પૂર્વભવના અનુબંધ સંબંધે સંકળાયેલા હતા. ઈષકાર રાજાના રાજ્યમાં પ્રધાને, સામંત અને સેનાધિપતિઓ ઘણા હતા, પણ બધા કરતાં ભૃગુપુરોહિત ઉપર રાજાની ખૂબ અમીદ્રષ્ટિ હતી. રાજાએ ભૃગુપુરહિતને પિતાને માનનીય પુરહિત બનાવ્યો હતે. બંધુઓ! જેની સાથે તમારે પૂર્વ સંબંધ હશે તે કદાચ બીજાને ઘેર જન્મશે છતાં તમને પ્રેમ આવશે, અને પૂર્વનું વૈર હશે તે બાપ-દીકર, મા-દીકરે, પતિ-પત્ની, બની આવા સંબંધમાં પણ વૈર લેશે વૈરની વણઝાર કેવી રીતે પ્રગટે છે ! સમરાદિત્ય કેવળીના નવ ભવ છે. તેમાં એ જેને કેવી રીતે સંબંધ બંધાય છે ને કેવી રીતે વૈરને બદલે લે છે તે વાંચતા હૈયામાં કંપારી છૂટી જાય છે. એમાં ગુણસેન રાજા અને અગ્નિશર્માના ભાવથી તેમના વૈરની પરંપરા સર્જાય છે તે કેવી રીતે સર્જાય છે તે હું તમને ટૂંકમાં સમજાવું. ગુણસેન રાજકુમાર હવે ને અગ્નિશર્મા ગુણસેનના પિતાના પુરોહિતને પુત્ર હતે. અગ્નિશર્મા પૂર્વકર્મના કારણે શરીરે કદરૂપ, તેથી ગુણસેન કુમાર તેને ગધેડા ઉપર બેસાડીને ખૂબ મજાક કરતે. તેના ત્રાસથી કંટાળીને અગ્નિશર્મા ચાલ્યા ગયે, અને તાપસ પાસે જઈ તાપસ બને ને મા ખમણને પારણે માસખમણ કરવા લાગ્યા. એના તપની ખૂબ પ્રશંસા થવા લાગી. આ તરફ ગુણસેન રાજા બને. એક વખત તે ફરતે ફરતે તાપસના આશ્રમ તરફ આવ્યું. ગુણસેનની દષ્ટિ ગુણગ્રાહી હતી તે તાપના આશ્રમમાં ગયે. તેને ખબર પડી કે અગ્નિશર્મા તાપસ ખૂબ ઉગ્ર તપશ્ચર્યા કરે છે તેથી તેની પાસે જઈને વંદન નમસ્કાર કરીને કહ્યું–તપસ્વીજી! આ વખતે પારણને લાભ મને આપજે. ગુણસેનને ખબર નથી કે હું જેની મજાક ઉડાવતે હવે તે આ તાપસ છે, પણ અગ્નિશમાં તેને ઓળખી ગયા હતા, તેમણે રાજાના આમંત્રણને સ્વીકાર કર્યો. ગુણસેનના દિલમાં ખૂબ આનંદ થયો અને તપસ્વીના પારણાની રાડ જેવા લાગ્યા. પારણાના આગલા દિવસે રાજાના મનમાં આનંદની છોળે ઉછળતી હતી કે મારા ધન્ય ભાગ્ય કે કાલે મારે ઘેર મા ખમણના તપસ્વીના પગલા થશે, અને હું તેમના પારણાને લાભ લઈશ. એમના આવા ભાવ હતા પણ કર્મની વિચિત્રતા કેઈ અજબ છે. માણસ ધારે છે શું ને બને છે શું? ગુણસેન રાજાના ઘરે તાપસનું આગમન” – અગ્નિશર્મા તાપસ તેમના વડીલ તાપસની આજ્ઞા લઈને ગુણસેન રાજાને ત્યાં પારણું કરવા માટે આવ્યા ત્યારે રાજાના મહેલમાં રોકકળ મચી ગઈ હતી. ગુણસેન રાજાના મસ્તકમાં શૂળની ભયંકર વેદના ઉપાડી હતી. એટલે સૌ તેની ચિંતામાં હતા. ઘરના મુખ્ય માણસને કેઈ બિમારી આવે તે ઘરના બધા ચિંતાતુર બની જાય છે ને ! આ તે મેટા રાજા હતા. એટલે એમની રાણીઓ, પ્રધાને, દાસ-દાસીઓ બધા જ રાજાની વેદના મટાડવા માટે કંઈક ઈલાજે ને ઉપાય કરતા હતા. આવા સમયે તપસ્વીજી પધાર્યા. કેઈએ તેમને આદર સત્કાર ન કર્યો કે પારણું ન કરાવ્યું તેથી તાપસ ચાલ્યા ગયા. એમને એ નિયમ હતો કે તેઓ જેને ત્યાં પારણું કરવા જાય Page #139 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ત્યાં જે પારણું થાય તે કરવું ને જે ન થાય તે બીજું માસમણ કરવું. એટલે તાપસે બીજુ માસમણ કરવાને સંકલ્પ કર્યો. આ તરફ રાજાને વેદના શાંત થઈ ગઈ એટલે તરત જ યાદ આવ્યું ને પૂછયું કે તપસ્વીજી આવ્યા હતા ત્યારે કેઈએ કહ્યું–આવ્યા હતા પણ આપને ખૂબ વેદના હતી એટલે તેમને કેઈએ પારણાને ભાવ પૂછે નહિ, તેથી તે ચાલ્યા ગયા. રાજાને ખૂબ દુઃખ થયું. અહે ! મારા કેવા કમભાગ્ય કે હું લાભ ન લઈ શક્યો! કે પાપી ! “ગુણસેન રાજા તાપસના આશ્રમે – ગુણસેન રાજાએ તાપસના આશ્રમે આવી ચરણમાં પડીને માફી માંગી. મહારાજ !મારા અપરાધને ક્ષમા કરે. હું પાપી છું, અધમ છું કે આપને આમંત્રણ આપીને પારણું ન કરાવી શકે ! ત્યારે તાપસે કહ્યું–રાજન! તમે ચિંતા ન કરે. પારણું ન થયું તે સહેજે મને તપને લાભ મળે. એટલે રાજાએ કહ્યુંહવે બીજી વખત મને જ લાભ આપજો. એમના આમંત્રણને તાપસે સ્વીકાર કર્યો. બીજી વખત પારણાના દિવસે રાજાને યુદ્ધમાં જવાનું બન્યું. એટલે પારણું ન કરાવી શક્યા. તાપસે ત્રીજું માખમણ શરૂ કર્યું. રાજાએ તાપસ પાસે માફી માંગીને ત્રીજી વખત પારણાનું આમંત્રણ આપ્યું ને તાપસે સ્વીકાર્યું, પણ રાજાના એવા ગાઢ કર્મને ઉદય હતું કે પિતાને પારણું કરાવવાના કેટલા ઉત્કૃષ્ટ ભાવ હેય પણ કંઈને કંઈ વિના આવી જાય છે. ત્રણ ત્રણ માસખમણના તપસ્વી તાપસ જે દિવસે પારણું કરવા આવે છે તે દિવસે રાજાની રાણીએ પુત્રને જન્મ આપે. એ પુત્રને જન્મ મહોત્સવ ઉજવવામાં સૌ પડી ગયા ને પારણાની વાત વિકૃત થઈ ગઈ. ઉત્કૃષ્ટ ભાવના હોવા છતાં કર્મોએ કેવા ખેલ કરાવ્યા કે તાપસને કોઈએ આવકાર સરખે પણ દીધે નહિ. તાપસ પારણું કર્યા વિના ચાલ્યા ગયા. મનમાં ક્રોધને પાર ન રહ્યો અહે! આ ગુણસે પહેલેથી જ મારે વૈરી છે. મારી મજાક ઉડાવનાર છે. મને ત્રણ ત્રણ વખતથી આમંત્રણ આપીને પારણું કરાવતે નથી, ને મારી હાંસી કરે છે. બસ, હવે મારે પારણું કરવું જ નથી. મારા આ તપનું જે કંઈ ફળ દેય તે ભભવ હું તેને મારનારે થાઉં. આવું નિયાણું કર્યું. એ નિયાણાના બળે નવ નવ ભવ સુધી ગુણસેન અને અગ્નિશર્મા સાંકડી સગાઈમાં ઉત્પન્ન થયા. દરેક ભવમાં અગ્નિશમને જીવ ગુણસેનને કેઈ ને કઈ રીતે મારી નાંખતે હતું ને ગુણસેનને જવ ખૂબ ક્ષમા રાખત. અંતે નવમા ભવે ગુણસેનને:જીવ સમરાદિત્ય કેવળી થયે ને કને ક્ષય કરીને મેક્ષમાં ગયા. એક જીવે જે ક્ષમા રાખી તે છૂટકારો થયો. જે બંને સરખા હેત તે આ પરંપરા ક્યાં સુધી ચાલત તે કેવળી ભગવાન સિવાય કઈ કહી શકે નહિ. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીની વાત ચાલે છે. તેમાં પૂર્વભવના નેહના કારણે ઇષકાર રાજાની ભૃગુપુરોહિત પ્રત્યે ખૂબ કૃપાદ્રષ્ટિ હતી. તેથી રાજા તેમને ખૂબ ધન આપતા હતા. ભૃગુપુરોહિત અને તેની પત્ની યશા બંને રાજશાહી સુખ ભોગવતાં હતાં મહારાજાની મહેરથી એને સંપત્તિની કમીના ન હતી, પણ સંતાનના અભાવમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૫ અને માણસાને ખૂબ દુઃખ હતું. અહા! પૂર્વના પુણ્યદયે બધું જ છે પણ એક દીકરા ની. હવે બન્યુ એવું કે દેવલાકમાંથી પેલા એ દેવાને ચવવાના સમય આવ્યે. જ્યારે દેવલાકમાંથી દેવાને ચવવાના છ મહિના બાકી રહે છે, ત્યારે તેના કંઠમાં રહેલી પુષ્પની માળા કરમાય છે. મિથ્યાત્વી દેવાને ત્યાંથી ચવવાનું થાય ત્યારે ઝૂરે છે પણ સમકિતીદેવા તા માનવના ભવને ઝંખે છે. 64 માનવના ભવને દેવતાએ ઝંખતા, સ્વગ ના વિલાસ અને ઘણીવાર ડંખતી, ” * ઝંખના શેનીકરશા ! ’” સમકિતી દેવા શુ' ઝંખે છે? હૈ પ્રભુ ભલે રોટલા ને દાળ ખાવા મળે, ઝુંપડામાં રહેવા મળે પણ જ્યાં જૈન ધર્મ હૈાય ત્યાં મારી જન્મ થજો જુઓ, દેવને સ્વર્ગના સુખા ડંખે છે પણ તમે એવા સુખાને અખા છે ને ? કેવી વિપરીત વાત છે. જેને મળ્યા છે તેને 'ખે છે ને જેને નથી મળ્યા તે ઝ ંખે છે. પેલા એ દેવાએ જાણ્યુ કે હવે આપણે અહી થી જવાનુ છે એટલે ઉપયેગ મૂકીને જેયું કે આપણે અહી થી ચીને કયાં જઈશુ ? જોયું તે ખખર પડી કે આપણે તે બ્રાહ્મણને ત્યાં જવાનું છે, જોયું તે ખખર પડી કે આપણે તે ત્યારે વિચાર કર્યો કે બ્રાહ્મણ તેા પૂરા વેદ-વેદાંતને જાણકાર છે. ત્યાં આપણે દીક્ષા કેવી રીતે લઈ શકીશું...? પહેલાથી જ આપણે તેને પ્રમધ કરી દઇએ. એમ વિચાર કરીને અને દેવા મૃત્યુલેાકમાં આવ્યા ને જ્યેાતિષીનું રૂપ લઇને યશા ભાર્યાની પાસે ગયા ને કહ્યું-હે માતા ! ભૂત-ભવિષ્ય ને વત માન ત્રણે કાળની વાત અમે કહી શકીએ છીએ. જોષ જોવડાવવા છે? યશા તેા તૈયાર જ હતી. તેણે પૂછ્યુ – મહારાજ ! મારા કિસ્મતમાં પુત્ર છે કે નહિ ? જોષી મહારાજે તેને હાથ જોઇને કહ્યુંમાતા! તારે એ સતાન જોડલે થશે, પણ એક શરત છે, તે મંજુર છે? યશા ભા કહે જે હશે તે હું કરીશ જ્યાતિષી કહે તમારા માળા માલપણામાં દીક્ષા લેશે. બ્રાહ્મણીએ વિચાર કર્યાં કે પુત્ર થયા પછી સાધુ થવાની વાત છે ને ? જોયું જશે, હુમાં હા કહેવામાં શુ વાંધા છે ? એણે કહ્યું–ભલે. 6: પુત્રના માહે ગામના કરેલા ત્યાગ ‰ : હવે અને જીવા દેવલાકમાંથી ચવીને યશા ભાર્યોની કુખે આવ્યા ને ગભ`સ્થિતિ પૂર્ણ થતાં યશાએ મને પુત્રને જન્મ આપ્યા. જ્યાતિષીના વચન અનુસાર ખખર હતી કે ખ'ને પુત્રો દીક્ષા લેવ.ના છે પણ જો એને સાધુના ભેટો જ ન થવા દઇએ તેા દીક્ષા કેવી રીતે લેશે? આમ વિચાર કરી રાજાની આજ્ઞા લઈ રાજાની હદના બાજુના ગામમાં જઇને વસ્યા અને ત્યાં તેને સંપૂર્ણ સત્તા મળી. તેમણે ગામમાં સાધુ ન આવે તે રીતે ગુપ્ત ગેઠવણ કરી, અને બાળકોને કહ્યું કે આવા સાધુ હોય ત્યાં જવું નહિ. એમને દેખા ત્યાંથી દૂર ભાગી જવું, કારણ કે તે છેકરાઓને ઉપાડી જાય છે ને નાક, કાન કાપીને મારી નાંખે છે. મેહ કેવા ભયંકર છે! ઘણી વાર છેકરા રડતા હાય ત્યારે બહેનેા કહે છે, છાના રહે નહિતર આ મહાસતીજી ઉપાડી જશે. ખેલે અેટલી અજ્ઞાનતા! શું તમારા છેકરા ઉપાડી જાય ખરા? Page #141 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સંત સમાગમે બાળકના જીવનમાં કરેલ પલટો" - એક દિવસ બંને બાળકે રમતા રમતા ગામની બહાર ચાલ્યા ગયા. ત્યાં જૈન મુનિને વિહાર કરીને જતા જોયા. એટલે બંને બાળકે થરથર ધ્રુજી ઉઠયા. ડરના માર્યા બંને એક ઝાડ ઉપર ચઢી ગયા. ભાવિભાવ બન્યું એવું કે સાધુ એ ઝાડ નીચે બેઠા, એટલે છોકરાઓએ ખૂબ ધ્રુજવા લાગ્યા કે આ સાધુ હમણાં એના પોટલામાંથી છરી, ચપુ, કાતર વિગેરે કાઢશે ને આપણા નાક કાન કાપી લેશે. આપણું શું થશે? મુનિ પડિલેહણ કરે છે પણ છોકરાઓએ છરી કે કાતર ન જોયા એટલે તેમને ગભરાટ બંધ થયું. પછી તે ધીમેથી નીચે ઉતર્યા. સાધુને વંદન કરીને બેઠા. પછી સંતે પૂછ્યું કે છોકરાઓ ! તમે કેમ ધ્રુજે છે? ત્યારે કહે છે મહારાજ ! તમે છરી, ચપુ, કાતર રાખે ખરા? અમારા જેવા છોકરાઓને ઉપાડી જાવ ખરા? મહારાજે કહ્યું-ભાઈ! અમે તે એક સેય પણ ન રાખીએ તે છરી ને કાતરની તે વાત જ કયાં! અમે કઈ છોકરાને ઉપાડી જઈએ નહિ. એક કીડીને પણ ન દુભવીએ તે તમારા નાક કાન કેવી રીતે કાપીએ ? બંને છોકરાઓ અરસપરસ કહે છે-આપણી માતાએ આપણને બેટા ભમાવ્યા છે. કેવા સરસ મહારાજ છે! મહારાજે તેમને ધર્મને ઉપદેશ આપે એટલે બંને બાળકે વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. બાળકેએ માંગેલી દીક્ષાની આજ્ઞા:” બંને છોકરાઓએ માતા-પિતા પાસે જઈને દક્ષાની આજ્ઞા માંગી, ત્યારે તેમના માતાપિતાએ તેમને ખૂબ સમજાવ્યા કે બેટા! તમે ચાર વેદ ભણે, તેમાં નિપુણ થાઓ, સંસાર સુખ ભોગવે ને ઘેર દીકરા થાય પછી દીક્ષા લેજે, આપણું ધર્મમાં કહ્યું છે કે “પુત્રસ્ય તિરિત” પુત્ર વિના જે દીક્ષા લે છે તેને સ્વર્ગ મળતું નથી. આ રીતે ખૂબ સમજાવ્યા પણ જેને જન્મ-જરા અને મરણને ડર લાગે છે તે કઈ રીતે વૈરાગ્ય ભાવથી ચલિત થયા નહિ. એમને દઢ વૈરાગ્ય જેઈને પિતાએ રજા આપી. સાથે પોતે વિચાર કર્યો કે મારા કુમળા ફુલ જેવા દીકરા જે દીક્ષા લે છે તે મારે સંસારમાં રહીને શું કામ છે? એટલે ભૃગુપુરોહિત પણ દીક્ષા લેવા તૈયાર થયા, ત્યારે યશા ભાર્યા કહે છે હે નાથ ! તમે એ છોકરાઓની સાથે કયાં ચાલ્યા ? એ તે નાના છે એટલે વાંધો નહિ પણ તમારી ઉંમર થઈ છે. માટે સંયમને બે વહન નહિ કરી શકે. મારી વાત સાંભળો. मा हु तुमं सोथरियाण संवरे, जुण्णो व हंसो पडिसोत्तगामी । मुंजाहि भोगाहि मए समाणं, दुक्खं खु भिक्खायरिया विहारो ॥ ३३ ॥ પાણીના પૂરની સામે ચાલનારે વૃદ્ધ હંસ જેમ પછીથી ઝૂરે છે તેમ મેત ખરેખર ! નેહીજનેને યાદ કરીને ખેદ પામશો કે મેં કયાં દીક્ષા લીધી ! આભાર મારાથી વહન થ નથી. એના કરતાં હમણાં ગૃહસ્થાશ્રમમાં રહીને મારી સાથે ભેગ ભોગવે. ભિક્ષાચરીની Page #142 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૭. વાટ બહુ દુઃખદ છે. આ રીતે ઘણાં પ્રભુને આપ્યા પણ ભૃગુપુરોહિત રેકાતા નથી અને બંને વચ્ચે વાદવિવાદ થતાં યશા ભાર્યાને વૈરાગ્ય આવી ગયે. માતાપિતા અને બે પુત્રે ચારે જણ વૈભવથી છલકતા મહેલ છોડીને સંયમ પંથે ચાલી નીકળ્યા. “ઇષકાર રાજા સામે કમલાવતીનો પડકારઃ” આ ચાર એ છતી ઋદ્ધિ છોડીને દીક્ષા લીધી તે ઈષકાર રાજાને ખબર પડી. એટલે તેની સંપત્તિ પ્રજાના રક્ષણ માટે રાજા પિતાના ભંડારમાં લાવે છે. કારણ કે જે સંપત્તિને કઈ વારસદાર ન હોય તેને માલિક રાજા બને છે. એ અનુસાર ભૃગુપુરોહિતની સંપત્તિ ગાડા ને ગાડા ભરીને રાજ્યમાં આવવા લાગી. આ વાતની કમલાવતી રાણીને ખબર પડી. એટલે તરત કચેરીમાં રાજા પાસે ગયા. રાણી કદી બહાર નીકળ્યા ન હતા. તે આજે ભરી સભામાં આવ્યા. તે જોઈને રાજા તે ચક્તિ થઈ ગયા કે આ શું? રાણે અહીં કેમ આવ્યા ? ત્યાં તે રાણી લાલઘૂમ આંખ કરીને પડકાર કરીને કહે છે હે મહારાજા! બ્રાહ્મણ અર્થના લેભી હોય, તે સંપત્તિને છેડી શકે નહિ, તેને બદલે ઘરબાર, માલમિક્ત અનર્થકારી લાગ્યા ને છેડયા તે ધન તમારે શું કરવું છે? આ તે એંઠવાડ કહેવાય. આ બધું ભેગું કરે છે તે શું સાથે લઈ જશે? " मरिहिसि रायं जया तया वा, मणोरमे कामगुणे पहाय । एको हु धम्मो नरदेव ताणं, न विज्जाहि अन्नमिहेह किंचि ॥४॥ હે રાજન ! જ્યારે કે ત્યારે આ બધા મનહર કામભાગે છેડીને તમે મરવાના છે. મરણ સમયે આ બધું શરણ રૂપ થવાનું નથી. હે નરપતિ! તે સમયે માત્ર એક ધર્મ જ સાચે શરણભૂત થશે, બીજું કંઈ શરણભૂત થઈ શકશે નહિ, બંધુઓ ! કમલાવતી રાણી ઈષકાર રાજાની કેવી ઝાટકણી કાઢે છે ! ગમે તેમ તે ય સ્ત્રી છે. એક સ્ત્રી ભરી સભામાં આવા શબ્દો કહી શકે ખરી? કે હે રાજા ! જ્યારે ત્યારે તમે મરી જશે. આ અમારી બહેનો કમલાવતી બને તે આ ઈષકાર હમણાં ઠેકાણે આવી જાય જે આમાંથી કેઈક પણ કમલાવતી બનશે તે જરૂર તેના પતિને કહેશે કે નાથ! કોના માટે પાપ કરે છે? સાથે શું લઈ જશો? ઘણું કમાયા, હવે આત્માનું કરે. જે ઉપાશ્રયે તમે નહિ આવે તે મારે જમવું નથી, પછી જેઈ લે ઈષકાર સીધા થઈ જાય છે કે નહિ? (હસાહસ). કમલાવતી રાણી રાજાને કહે છે તે રાજા! વમેલું ધાન્ય કેણ ખાય! કાગડા અને કૂતરા ખાય, પણ માણસ ન ખાય. આ સંપત્તિ વમેલા આહાર જેવી છે. તમે શા માટે તેને ગ્રહણ કરે છે ? કમલાવતી રાણીના ઝાટકણી ભરેલા કઠોર શબ્દો સાંભળીને રાજા કહે છે તે રાણી! આજે તને શું થયું છે? શું કંઈ ગાંડી થઈ ગઈ છે કે વળગાડ Page #143 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વળગે છે? કે આમ ગમે તેમ મારી સામે બોલી રહી છે? રાણી કહે છે હે રાજન ! મને કંઈ વળગાડ નથી વળ. તમને મેહને વળગાડ વળગ્ય છે? રાજા કહે છે તમારી વાત ઠીક છે પણ વિચાર કર. જે સંપત્તિથી ભંડાર ન છલકાવું તે તમને આવા સુંદર રાજભવનમાં મહાલવા કયાંથી મળશે? રાજાના શબ્દો સાંભળીને રાણી બેલી. રત્નજડિત રાય તારું પાંજરું, માંહી સૂડલે મને જાણ સાંભળ હે રાજાબ્રાહ્મણની ઠંડી ઋદ્ધિમત આદરે. હે રાજન ! આ તમારા રાજભવન મને બંધનરૂપ લાગે છે. પિોપટને કઈ રત્નજડિત સેનાના પિંજરામાં રાખે ને દાડમની કળીઓ ખવડાવે તે પણ તેને મન એ બંધન લાગે છે તેમ મને પણ આ રાજમહેલ સોનાના પિંજર જેવા લાગે છે. માટે આ સનેહ રૂપી તાંતણુને છેદીને, આરંભ પરિગ્રહથી મુક્ત બનીને હું સંયમ માર્ગે પ્રયાણ કરીશ. કમલાવતી રાણીના વૈરાગ્ય ભરેલા અસરકારક વચને સાંભળીને ઈષકાર રાજાની મેહ રૂપ નિદ્રા ઉડી ગઈ. રાજા વૈરાગ્ય પામી ગયા. એટલે મેટું રાજ્ય અને આકર્ષક કામને છેડીને બંનેએ દીક્ષા લીધી. આ રીતે એકેકના નિમિત્તથી વૈરાગ્ય પામીને છ એ છે એ દીક્ષા લઈને કલ્યાણ કર્યું. આ રીતે ચોદમાં અધ્યયનના ભાવ છે. પંદરમા અધ્યયનનું નામ “સ ભિકબૂમાં છે. તેમાં સાધુએ પિતાના ચારિત્રમાં કેવી રીતે સાવધાન રહેવું જોઈએ તે વાતને ભગવાને ઉલ્લેખ કર્યો છે. આ સંસારમાં જીવને પતનના નિમિત્તો ઘણાં છે. તેમાં સાધકે કેવી રીતે સાવધાન રહેવું જોઈએ, સાધક જીવનમાં ઉપયોગી આહાર-વસ્ત્રાદિમાં પણ સંયમ રાખવે, સાધુએ સત્કાર, સન્માન, પ્રતિષ્ઠામાં આસક્ત ન બનવું, તેની લાલસા રોકવી, મંત્ર જંત્ર વિદ્યા ન શીખવી-ઈત્યાદિ વાતને ઉલ્લેખ કર્યો છે. તપશ્ચર્યા અને સહિષતા એ બે આત્મવિકાસના ગગનમાં ઉડવાની પાંખે છે. તે પાંખને ખૂબ સંભાળીને સાથે લઈને ભિક્ષુ ઉંચે ચડે. આ બધી સાધક જીવનમાં ઉપયોગી વાતોનું કથન કર્યું છે. સોળમા અધ્યયનમાં બ્રહ્મચર્ય સમાધિના રથનું ભગવાને વર્ણન કર્યું છે. નવાવાડ વિશદ્ધ બ્રહ્મચર્ય પાળવાને ભગવાને ઉપદેશ આપે છે. સંપૂર્ણપણે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જીવનમાં બ્રહ્મચર્યની ખૂબ આવશ્યકતા છે. બ્રહ્મચર્યના પાલનથી મનુષ્ય મટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. તેમાં પણ સાધકનું બ્રહ્મચર્ય કેવું હોવું જોઈએ તે વાત કહેલી છે. સત્તરમા અધ્યયનમાં પાપશ્રવણને અધિકાર કહ્યો છે. તેમાં જે કંઈ સાધુ સંયમ લીધા પછી માલ મલીદા ખાઈને ઘણીવાર સુધી સૂઈ રહે, જે આચાર્યો વિનય માર્ગ શીખવાડે, જ્ઞાન ભણવે તેમની નિંદા કરે, પિતાને બેસવાના પાટ, પાટલા, શૈયા વિગેરેનું પડિલેહણ ન કરે, ગુરૂ અને વડીલોને વિનય ન કરે વિગેરે કુલક્ષણે જેનામાં હોય તેને Page #144 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જ્ઞાની “પાવામmત્તિ પુજા ” પાપશ્રમણ કહે છે. આવા પાપશ્રમણના લક્ષણે આ અધ્યયનમાં બતાવ્યા છે. વિશેષ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૧૦ અષાડ વદ ૬ ને મંગળવાર તા. ૨૫-૭–૭૮ મમતાના મારક, સમતાના સાધક, અને વિષયેના વારક એવા વીતરાગ પ્રભુએ વિશ્વના જે માટે વાત્સલ્યના વહેણ વહાવી અર્થરૂપે વાણી પ્રકાશી અને ગણધર ભગવંતેએ તેની સૂત્ર રૂપે ગૂંથણી કરી પંચમ ગણધર સુધમાં સ્વામીને તેમના પ્યારા શિષ્ય જંબુસ્વામીએ વિનયપૂર્વક વંદન કરીને પૂછયું, હે પ્રભુ! ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રમાં કયા રહસ્ય બતાવ્યા છે? ત્યારે સુધર્મા સ્વામી વહાલથી કહેતા કે હે આયુષ્યમાન જંબુ ! ભગવાને આ પ્રમાણે કહ્યું છે. જેને ભૂખ લાગે છે તેને ભેજન દેનારા મળી જાય છે. જંબુસ્વામીને જ્ઞાનામૃતના ભોજનની ભૂખ લાગી હતી એટલે તેઓ વારંવાર ભગવાનને પ્રશ્નો પૂછતાં અને સુધમાં સ્વામી તેનું સમાધાન કરતા. એ સુધર્મા સ્વામી ચાર જ્ઞાન, ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. જિન નહિ પણ જિન સરીખા તેઓ જિન નહિ પણ જિનવર સરીખા હતાં. સુધર્માસ્વામી પાંચમાં ગણધર હતા. ભગવાનની હયાતીમાં નવ ગણધર મેક્ષમાં ગયા છે. ભગવાન મેક્ષમાં ગયા ત્યારે ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી બે જ ગણધરે હયાત હતા. તેમાં ભગવાન મેક્ષમાં ગયા એ જ સમયે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. તેથી સુધર્મા સ્વામી પાટે આવ્યા. જંબુસ્વામી જ્યારે પ્રશ્ન કરે ત્યારે તેઓ કહેતા હે જંબુ! ભગવાને આમ કહ્યું છે. જંબુસ્વામી વિનય, નમ્રતા, સરળતા, કમળતા આદિ અનેક ગુણેથી ભરેલા હતા. એમની બેલવાની મીઠાશ તે અલૌકિક હતી. એટલે તે દેવને પણ પ્રિય લાગતા હતા. કહ્યું છે કે, “દેવતાને વલ્લભ લાગે એવા શ્રી જંબુસ્વામીને જાણીએ” જંબુસ્વામી બેલે તે જાણે મોઢામાંથી ફૂલ ઝરે એવું લાગતું. એક વિનય અને બીજું મધુર વચન એ જગતને જીતવાની અને દુશ્મનને દોસ્ત બનાવવાની અમૂલ્ય જડીબુટ્ટ છે. તમને એમ લાગતું હશે કે એક શબ્દ બોલવામાં શું ? પણ શબ્દમાં ઘણી શક્તિ રહેલી છે. “શબ્દ શબ્દ કયા કરે નહિ હાથ નહિં પાંવ, એક શબ્દ ઘા રૂઝવે, એક શબ્દ કરે ઘા” શબ્દને કોઈ હાથ કે પગ નથી પણ તેનામાં બળ ઘણું છે. વિવેકહીન એક વચન મિત્રતા તેડાવે, પતિ-પત્નીમાં વિખવાદ ઉભું કરે અને શાંતિને નાશ કરે છે. જ્ઞાની પુરૂષ તે કહે છે કે હે માનવ ! શબ્દોનો મહિમા અપરંપાર છે, શબ્દની શક્તિ અચિંત્ય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ શબ્દનો અર્થ અનેક છે અને શબ્દના ભાવ અગમ્ય, અકથ્ય અને અવર્ણનીય છે. શબ્દ દ્વારા આપણે આપણું ભાવ અન્યને સમજાવી શકીએ છીએ અને બીજાના ભાવને સમજી શકીએ છીએ. સાત નમાં પણ શબ્દ નયનું એક સ્થાન અલગ છે. વ્યાકરણ શાસ્ત્રને આધાર શબ્દ પર નિર્ભર છે. પુદ્ગલની આઠ મહાવર્ગણાઓમાં એક સૂમવર્ગણા ભાષાવર્ગણ છે. શબ્દની શક્તિ અદ્દભુત છેમાત્ર એક જ શબ્દ સુખ અને દુઃખની પરંપરા ઉભી કરે છે. એક શબ્દથી શાંત મનુષ્ય ધી બની જાય છે ને કોધી મનુષ્ય શાંત બને છે. શબ્દની અસર અણુબંબન ધડાકા કરતાં પણ વધુ ભયંકર થઈ શકે છે, અને અમૃતના સ્વાદ કરતાં પણ અધિક સુખ, શાંતિ અને આનંદ પણ ઉપજાવી શકે છે. એક શબ્દ ખૂનખાર જંગ ખેલાવે ને લેહીની નદીઓ વહાવે, મહાભારત લખાણું હોય છે કે પ્રભાવ છે? શબ્દને ને ? પાંડેની કરામતમાં દુર્યોધનની મૂંઝવણ પાંડેએ દેવવિમાન જે સુંદર મહેલ બાંધ્યું. તે જોવા માટે દુર્યોધનને આમંત્રણ આપેલ તેથી તે જોવા આવ્યું. એ મહેલમાં ખૂબ સુંદર રચના કરી હતી. તેમાં કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે જ્યાં દરવાજો ન હોય ત્યાં દરવાજો દેખાય. પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. દુર્યોધન મહેલમાં આવ્યો એટલે જ્યાં દરવાજે ન હતું ત્યાં દરવાજે માનીને દાખલ થવા ગયે તે માથું અથડાયું. એક વચને મહાભારત ઉભું કર્યું” આથી દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળ્યા કે “આંધળાના આંધળા જ હેય." આટલા શબ્દોથી દુર્મતિ એવા દુર્યોધનના હદયમાં ઝેરના બીજ વવાઈ ગયા. ત્યારથી એણે ગાંઠ વાળી કે ગમે તેમ કરીને મારે આ વૈરને બદલે લે છે. પરિણામે ભયંકર યુદ્ધ ખેલાયા. આ મહાભારતની વાત થઈ. રામાયણને પણ આ જ પ્રસંગ છે. એ તમે જાણે છે ને? જ્યારે અયોધ્યામાં શમના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી હતી. શરણાઈના સૂર સારી અધ્યામાં ગુંજી રહ્યા હતા. દશરથ રાજા અને પ્રજાના અંતરમાં આનંદ સમાતો ન હતો. એ સમયે કૈકેયીએ વચનનું લેણું હતું તે વચન દશરથ રાજા પાસે માગ્યું, કે “રામને વનવાસ અને ભરતને ગાદી.” કૈકેયીરાણીના આટલા જ શબ્દ સારી અધ્યા નગરી શોકસાગરમાં ડૂબી ગઈ. આ પણ વચનના કારણે જ ને? આટલા માટે કહ્યું છે સજજન અને દુર્જનના વચનમાં અંતર છે. સજજન પુરૂષનું વચન દુઃખ રૂપી અગ્નિથી જલતા હૃદયને ઠારે છે ને દુર્જનનું એક વચન શાંતિના સદનમાં મહાલતા જીવેના સંસારમાં દાવાનળ લગાડી દે છે. આ જ એક પ્રસંગ મહાવીર પ્રભુના જીવનને છે. ચંડકૌશિક દષ્ટિવિષ સ હતે. જેની સામે દૃષ્ટિ કરે તેને ઝેર ચઢે ને તરત તરફડીને મરી જાય એવું કાતિલ વિષ તેનામાં Page #146 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ હતું. તેની ભવ્યતા જાગી ત્યારે ભગવાન ત્યાં ગયા. તેણે ભગવાનને અંગુઠ ડ ખ દીધે ત્યારે ભગવાને તેને એક જ વચન કહ્યું-“બૂઝબૂઝ. ચંડ કેશિયા.? હે ચંડકૌશિક બેધ પામ. વૈરથી વૈર કદી શમવાનું નથી. વૈરની આગ ઉપર પ્રેમના પાણીને છંટકાવ કર આટલા શબ્દ ભયંકર વિષધર ચંડકૌશિક સપને જીવનપલટો થઈ ગયે. એ સર્પ ફીટીને દેવ બની ગયે. આટલા માટે જ્ઞાની કહે છે કે શબ્દની શક્તિ અમાપ છે. શબ્દ સોય અને કાતરનું કામ કરે છે. તમે દરજીને ત્યાં જઈને જે જો કે સેય અને કાતર શું કામ કરે છે? કાતર આખે દિવસ કાપવાનું કામ કરે છે ને સોય કાપેલાને સાંધવાનું કામ કરે છે. જ્યારે દરજીને વેતરવાનું કામ પતશે ત્યારે કાતર નીચે મૂકશે ને સેયને માથામાં ભરાવશે. એને પૂછવામાં આવે કે ભાઈ! આમ કેમ કર્યું ? તે કહેશે કે સોય જુદાને ભેગા કરે છે માટે તેને મસ્તકે ચઢાવું છું અને કાતર તે કાપવાનું કામ કરે છે. માટે તેને નીચે મૂકું છું. કેના જેવા બનશે? :- દેવાનુપ્રિય ! તમારે સેય બનવું છે કે કાતર જેવા? એક અનુભવી કહે છે કે – હું કદી કાતર થવા ન ચાહું, એ કરે એકમાંથી અનેક, એટલે સેય જેવું જીવન ચાહું, જે કરે અનેકમાંથી એક. હું ક્યારે કાતર જે થવા ઈચ્છતા નથી. જે એકમાંથી અનેક કરે છે. પણ મારે તે સેય જેવું જીવન બનાવવું છે કે જે અનેકમાંથી એક કરે. તમારે કેવા બનવું છે? તમે સોય જેવા બનજે હ. કાતર જેવા ન બનશે. બને તે કેઈનું તૂટ્યું હોય તે સેય જેવા બનીને સાંધી આજે પણ કેઈને પ્રેમ તોડવામાં કાતર જેવા ન બનશે. પુલ નદ્રીના બે કિનારને જોડી દે છે, તેમ તમે પણ મધુર વચન બેલીને તૂટેલા હૃદયને જોડી આપજે. શબ્દની કરામત કેઈ અજબ છે. “શબ્દ સંસાર સાંધે છે ને તેડે છે. શબદ હૃદયને ભાંગે છે ને ભેગા કરે છે. શબ્દથી પ્રેમને ઉલ્લાસ પ્રગટે છે. ને કેધનું વિષ વ્યાપે છે. મેહની નિદ્રામાં સૂતેલાને શબ્દ જગાડે છે અને શબ્દથી માનવી માયાની જાળમાં ફસાય છે.” શબ્દને આ પ્રભાવ છે. માટે ખૂબ વિચારીને શબ્દ બોલો. જંબુસવામી મધુર વાણી બોલતા હતાં. તે સિવાય તેમના જીરનમાં ઘણું ગુણ રહેલા હતા. તેથી તે દેવેને પણ પ્રિય લાગે તેવા હતા. તે આપણે દેવોને પ્રિય લાગીએ તેવા ન બની શકીએ તે ખેર ! પણ મનુષ્યને વલ્લભ લાગીએ એવું તે કરી શકીએ ને? મનુષ્યને પ્રિય બની શકે? જેનામાં દયા, દાન, પરોપકાર, સહિષ્ણુતા, ધર્મમાં શ્રદ્ધા, સેવા વિગેરે સદ્ગુણે હોય તે જ ને ? તમારા જીવનમાં આવા ગુણો છે કે નહિ? જેના જીવનમાં આવા સદ્દગુણ રૂપી પુપની સૌરભ મહેંકતી હોય છે તે આ લોકમાં સૌને પ્રિય બની જાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સંઘને તે સ્થંભ બને છે. તેના હૃદયમાં પણ તેનું સ્થાન હોય છે. એવા માણસને મરણ આવે તે પણ નામ ગભરાટ થતું નથી. એ હસતે મુખડે આ દુનિયામાંથી વિદાય લે છે. હસતા મુખે મરણને ભેટનાર એક ગામમાં એક શેડ સંઘના સ્થંભ જેવા હતા. તે ધર્મ ખૂબ કરતા. ગરીબના બેલી હતા. તેના અમ્માપિયા હતા. એવા શેઠ બિમાર પડયા. આજુબાજુ ત્રણ ચાર માઈલના અંતરે સંતે બિરાજતા હતા. તેમને ખબર પડી કે ફલાણા શેઠ મરણ પથારીએ પડયા છે. આવા માણસો પ્રત્યે સંતના દિલમાં લાગણી વાય છે કે આવા સંઘના સ્થંભ જેવા શ્રાવક ચાલ્યા જશે ? ચાલે, આપણે તેમને ધર્મના બે શબ્દ સંભળાવીએ. સંતે વિહાર કરી તેમની પાસે આવ્યા. આ સમયે ડોકટર શેઠને કહે છે શેઠ! હવે તમે બે કલાકના મહેમાન છે. માટે તમારે જે કરવું હોય તે કરી લે. ડૉકટર દર્દીના મઢે જે આવું કહે છે તેને આઘાત લાગી જાય અને બે કલાકમાં મરવાને હોય તે બે મિનિટમાં મરી જાય, પણ અહીં આવું ન બન્યું. શેઠના મુખ ઉપર નામ ગભરાટ નથી. હસતા ચહેરે કહે છે ડૉકટર ! તમે બે કલાક તે ઘણા કહ્યા. મને બે મિનિટમાં મરણ આવે તે પણ ચિંતા નથી. મારે જે કરવાનું છે તે બધું મેં કરી લીધું છે. તે ઉપરાંત મારી સામે ઉભેલા મારા ધર્મગુરૂઓએ મને આત્માનું જ્ઞાન આપ્યું છે. તેથી હું સમજું છું કે આ દેહ તે મારે નથી. આ સંપત્તિ, ઘર, પ્રતિષ્ઠા, પત્ની, સંતાન આ બધા મારા નથી. હું આત્મા છું, અવિનાશી છું, અજર અમર છું, આત્માના અનંત ગુણે મારા છે, મારું મૃત્યુ નથી. આવા શબ્દ શેઠે ડૉકટરને કહી દીધ. શેઠની નીડરતા અને નિર્ભયતા જોઈને ડૉકટર પણ ચક્તિ થઈ ગયું કે ધન્ય છે આવા આત્માને! બેલે, તમારામાં આવી તાકાત છે? અરે, તમને તે કદાચ સવપ્ન આવે કે હું મરી ગમે તે પણ ધજારી છૂટી જાય, કારણ કે આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. અજ્ઞાની છને મૃત્યુને ભય લાગે છે. જેણે શરીર, સંપત્તિ અને કુટુંબ-પરિવાર બધાને મારા માન્યા હોય તેને છેડીને જવાનું થાય ત્યારે ભય લાગે, પણ જેને મમત્વ નથી તેને ભય નથી લાગતું. તે હસતા હસતા જાય છે. ભય કેને? – એક ગામમાં એ રિવાજ હતું કે જેને રાજા બનવું હોય તે બને પણ એક વર્ષ પછી એને રાજગાદીએથી દAડી મૂકવાનો અને નદીને પેલે પાર જંગલમાં તેને મૂકી આવવાને. આ રીતે ઘણું રાજા થય ને વર્ષ પૂરું થતાં તેને જંગલમાં મૂકી આવવામાં આવ્યા. એક રાજા એવા આવ્યા કે તેણે વર્ષમાં પ્રજાના હિત માટે ઘણાં કાર્યો કર્યા અને બીજી તરફ જે જંગલમાં પિતાને જવાનું હતું ત્યાં તેણે માણસે મેકલીને પિતાને માટે સુંદર બંગલે બંધાવ્યું, ખાવાપીવાની સગવડ કરી અને જંગલને સાફ કરાવી ઘર બંધાવીને ગામ વસાવી દીધું, ને જાહેરાત કરી કે જેને રહેવા જવું હોય તે ત્યાં આવે. Page #148 -------------------------------------------------------------------------- ________________ શાઠા સુવાસ બધી સગવડ તૈયાર છે. વર્ષ પૂરું થતાં તે રાજાને ગાદીએથી ઉઠાડીને નૌકામાં બેસાડ્યો ત્યારે તેમનું મુખ હસતું હતું. આ સમયે ખલાસીઓના મનમાં થયું કે આપણે ઘણા રાજાઓને મૂકી આવ્યા, ત્યારે તેઓ રડતા હતા ને આ રાજા કેમ હસે છે? બંધુઓ! જેણે પિતાને માટે બધી તૈયારી કરી લીધી હોય તેને ડર હોય ખરે? “ના.” કારણ કે ત્યાં બધું તૈયાર છે. બેલે, તમારે હસતા જવું છે કે રડતા? જેને ભોગવિષય પ્યારા લાગ્યા છે ને સંસારમાં આનંદ માને છે તેવા જીવોને જવાનું થાય ત્યારે શું લાગે ? ભય, પણ ખબર નથી કે સંસારના સુખે કેવા ક્ષણિક છે, એમાં રાચવા જેવું નથી. આ ક્ષણિક સુખો જીવને દુર્ગતિમાં લઈ જનારા છે, વિષય-સુખ ખસના દર્દ જેવા છે. જે મનુષ્યને ખસ કે ખરજવાનું દર્દ લાગું પડતું હેય તેની બુદ્ધિ ક્ષણ પૂરતી મીઠાશને આનંદ લૂંટવામાં અને ખણવામાં હોય છે, પણ દર્દીને નાબૂદ કરવા તરફ હોતી નથી, તેમ આત્માના હિતાહિતના વિવેક વગરના માનવીઓની બુદ્ધિ ભેગ વિષયે ભોગવવામાં હોય છે, પણ તેની ઈચ્છાઓને ક્ષય કરવામાં હતી નથી. એક ન્યાય આપીને સમજાવું. એક માણસને ખસનું દર્દ થયું હતું. એને એવી ખણજ ઉપડે કે ન પૂછો વાત. ચળ આવે ત્યારે ખણતા તેના હાથના નખ પણ ઘસાઈ જાય. એક વખત તે જંગલમાં જતું હતું તે વખતે ખૂબ ચળ ઉપડી. તે વખતે ખણવા માટે કઈ સાધન ન હતું. ખણવા માટે કઈ સાધન શેતે આમતેમ ફાંફા મારતું હતું, ત્યારે એક વૈદ તીણુ અણીદાર તણખલાને ભારો લઈને જતે તેને સામે મળ્યો. એ તણખલાને જોઈને ખસના દર્દીના મનમાં થયું કે તણખલા બહુ સારા છે. તેથી તેણે વૈદને કહ્યું–ભાઈ મને બે ત્રણ તણખલા આપને ! વેદે તેને ચાર પાંચ તણખલા આપ્યા, ત્યારે તે કહે છે ભાઈ! તમે મારા ઉપર મહેર કરી મને તણખલા આપ્યા. તમારે જેટલે આભાર માનું એટલે એ છે, ત્યારે વૈદે કહ્યું–ભાઈ ! એમાં આભાર શેને? ભલે, તમારે મન એની ગણત્રી ન હોય પણ મારે મન તે આ અમૂલ્ય ચીજ છે. તમે તે કેવા ભાગ્યશાળી છે કે તમારી પાસે આટલા બધા તણખલા છે. એણે ફરીને વૈદને પૂછ્યું કે ભાઈ! આટલા બધા સરસ અણીદાર તણખલા કયાં મળે છે? વૈદે કહ્યું કે લાટ આદિ દેશમાં પુષ્કળ પ્રમાણમાં આવા તૃણ ઉગે છે ને ત્યાં મળે છે. વૈદે પૂછ્યું કે ભાઈ! તું આવું બધું મને શા માટે પૂછે? આવા તણખલાની શી જરૂર છે? ત્યારે દર્દીએ કહ્યું મને ખસનું દર્દ થયું છે એની ખણુજ ઉપડે ત્યારે ખણવા માટે મારે આની જરૂર છે. દેવાનુપ્રિયે! તમે સાંભળે છે પણ ખ્યાલ રાખજો કે તમે આ ખસના દદી જેવા તે નથી ને? પેલે વૈદ કહે છે ભાઈ! તું આ તણખલા રહેવા દે. ખણવાથી ખસ નહિ મટે પણ હું તને ત્રિફળાની ફાકી આપું છું. તેનું સેવન કરે છે આ ખસનું દર્દ ફક્ત Page #149 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સાત દિવસમાં તને મટી જશે. પછી આની જરૂર જ નહિ પડે. ત્યારે ખસને દર્દી કહે, છે ભાઈ! તું બે એ બે, હવે બેલીશ નહિ. મારે તારી ત્રિફળા ફીફળ ખાવી. નથી. ખસની વ્યાધિ મટી જાય પછી મારી ખણવાની મઝા જ જતી રહે ને? (હસાહસ) પછી અને અનુપમ આનંદ ક્યાંથી લૂટી શકાય? ખસને આવા તીક્ષ્ણ તણખલાથી કે હાથના નખથી ખણતા જે મીઠાશને આનંદ લૂટી શકાય છે તે ઇલેકના સુખને પણ ભૂલાવી દે તે આનંદ છે. માટે મારે ત્રિફળને પ્રયોગ કરે નથી. મારે તે આ તણખલા જ જોઈએ છે. ભવરૂપી ખસ મટાડવા શેઠેલા વૈદ:” સંસારી એની દશા ખસના દર્દી જેવી છે. સંસારી જીને ભવરૂપી ખસને રોગ લાગુ પડે છે. તેના કારણે વિષયવાસનાની મીડી ખણજ ઉપડે છે, અને સંસારી છે તેને વિષયભોગરૂપી તણખલાથી શાંત કરવા ઈચ્છે છે, પણ અંદરની ભોગતૃષ્ણા કદી વિષયભો થી શમતી નથી. એ તે જેમ અગ્નિમાં ઘી નાંખીએ તેમ અગ્નિ વધુ જાજવલ્યમાન બને છે, તેમ ભોગ ભોગવવાથી ભોગતૃષ્ણ વધવાની છે. જરા વિચાર કરે. દેવેલેકના દિવ્ય સુખે જીવે અનંતી વાર ભગવ્યા છે, છતાં ગંધાતી ગટર જેવા વિષયસુખ જીવને પ્રિય લાગે છે. જીવનું કેવું અજ્ઞાન છે! જ્ઞાનદશાથી વાસનાને જીતી શકાય છે. વિષયોના સેવનથી તે ભોગતૃષ્ણ વધે છે. જેમ પેલા ખસના દદીને વૈદે કહ્યું-ભાઈ! હું તને ત્રિફળાની ફાકી આપું છું. તું તેનું સેવન કર તે તારું દર્દ મૂળમાંથી મટી જશે, તેમ તમને પણ તમારા સદુર્ભાગ્યે સદ્દગુરૂ રૂપી વૈદને સમાગમ થયેલ છે. તે તમને કહે છે હે ભવ્ય ! વિષય સેવનથી તમારી ખણજ શાંત નહિ થાય. અમે તમને એક ઔષધિ આપીએ તેનું તમે સેવન કરે તે તમારે ભગ મૂળમાંથી નાબૂદ થઈ જાય. એ દવા ત્રિફળા કઈ છે તે તમે જાણે છે? તમને પેલી ત્રિફળા શેની બને તે ખબર છે પણ સદ્દગુરૂ પાસે કઈ ત્રિફળા છે તેની ખબર નથી. સદ્દગુરૂ કહે છે તમે જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી ત્રિફળાનું સેવન કરે. અમારી પાસે તૈયાર છે. તમે માગે એટલી જ વાર છે, ત્યારે સંસારી જી કહે છે કે ગુરૂદેવ ! ભવરૂપી ખસને રેગ મટી જાય પછી જિંદગીને આનંદ જ કયાં રહે! ને આ વિષયસુખ ભોગવવાને કયાંથી મળે? આ છોકરા, પત્ની વગર ? ગમે? (હસાહસ) અમારે તમારી ત્રિફળા જોઈતી નથી. અરે મૂર્ખના સરદારે! આ ક્ષણિક સુખોમાં તમને આટલે બધે આનંદ કેમ આવે છે? એમાં શું હાંધ બની ગયા છો? આ આનંદ અને સુખ તે એક બિન્દરૂપ છે. જ્યારે મોક્ષમાં તે પરમાનંદ છે. તે સિલ્વરૂપ છે. આ વાત કઈ હળુકમ જીવને સમજાય છે. જેમ પેલે ખસને દર્દી ખણજ ખણવામાં આનંદ માને છે તેમ ભારે કમી છે દુઃખમાં સુખ માને છે. અત્યાર સુધી તે સમજ્યા નહિ પણ હવે તમને આ વાત સમજાતી હોય તે હજુ બાજી હાથમાં છે, ત્યાં સુધીમાં ચેતી જાઓ. હજુ તમે ધારે તે કરી શકે તેમ છે, બીજું ન કરી શકે તે ખેર, બ્રહ્મચર્યનું પાલન તે કરે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ', શારદા સુવાસ ૮૫ બંધુએ ! જ્ઞાની ભગવ ંતાના વચનાનુસાર તમને કહુ છું કે જ્ઞાન, દર્શન, ચારિત્રની ત્રિફળાનું સેવન કર્યા વિના તમારા ભવરોગ મટવાને નથી. ચારિત્ર લઈ શકો તેા ઉત્તમ છે પણ જો ચારિત્ર ન લઈ શકે તે અમુક ઉંમર થાય એટલે બ્રહ્મચય નું પાલન તે કરવું જોઇએ. ભાગેથી નિવૃત્ત થવું જોઈએ. એક જમાના એવા હતા કે માલુસને પચાસ વર્ષ પુરા થાય એટલે તે સ ́સારની પ્રવૃત્તિથી નિવૃત્ત ખની જતા. પચાસ વર્ષ પછી કેટલામું વર્ષ આવે ? (Àાતામાંથી અવાજ : એકાવન) એકાવનમાં વર્ષોમાં પ્રવેશ થાય એટલે માણસા વનમાં જઈને તપ કરતા હતા. પચાસ વર્ષ પૂરા થાય એટલે તમે કહેા હૈ। ને કે અમે વનમાં પ્રવેશ્યા. તમે આટલા બધા બેઠા છે. તેમાંથી કેટલા વનમાં પ્રવેશી ચૂંટચા છે ? ( શ્રેાતામાંથી અવાજ : સાહેબ, ઘણાં ય) તે ઘણાંમાંથી કેટલાએ નિવૃત્તિ લીધી છે ! અમે તમને ત્રિફળાની ફાકી સામેથી વિના ચાજે આપીએ છીએ તે ય તમને લેવાનું મન થતું નથી. ક્યાં સુધી વિષયેાના ગુલામ બનીને પડયા રહેશેા : એકાવન, બાવનથી સાઠ સુધીના કાળ એ વનનેા કાળ ગણાય છે. વનમાં નહિ ચેતા તે કયારે ચેતા ? ચેતા અને સંસારમાં ખૂચેલા રહેશે અને સાઠ વર્ષની કિંમત નહિં રહે. સાઠ પછી અ વે એકસઠ. અશુદ્ધ ભાષામાં ઘરડા માણુસેને પૂછવામાં આવે કે તમારી ઉંમર કેટલી થઈ? થયા ને હવે એકટમુ' બેઠું. એક હટ એટલે તમે સમજ્યા ? માહટ એટલે એ હુડ (હુડ હુડ), ચારે બાજુથી તમે હડ હડ વર્ષ થયા ને ઘરમાં શાંતિથી બેઠા હશે તે દીકરાની વહુ એના મામાને કહેવા માકલશે કે જા, ખાપાને કહી આવ કે ઘરમાં ને ઘરમાં બેસી રહેા છે! તેા થાડી વાર દુકાને જઈ આવે. જો ડોસા ઘરમાંથી નય તે વહુને છૂટથી જે કામ કરવું હોય તે કરી શકાય. એટલે બાપા બિચારા દુકાને ગયા, ત્યારે દીકરા કહે છે કે ખાપુજી! હવે જો તમારે ધંધામાં માથુ... મારવાની જરૂર નથી. અમે ખરાખર તૈયાર થઈ ગયા છીએ, ત્યારે માપ કહે કે દીકરાએ ! હજી તમે નાના કહેવાએ. હું જે કરી શકુ તે તમે ન કરી શકે. એટલે દીકરાઓ કહે છે કે બાપા ! તમે શું સમજો, અમે તમારાથી સવાયા છીએ, જરાય ચિતા ન કરશે. તમે ઉપાશ્રયે જઇને શાંતિથી ધર્મ ધ્યાન કરો. ( હસાહસ ). : વનના કાળમાં જો તમે નહિ ઉંમર થશે પછી તમારી કાંઈ એકસઠને એકટ કહે છે. તે કહેશે કે સાઠ પૂરા એકડટ એટલે હડ અને થવાના. એકસઠ, ખાસઠ જુઓ, ઘડપણમાં કેવી દશા થાય છે! શાંતિથી બેઠા હતા તે વહુએ હુડ હુડ કરીને દુકાને માકલ્યા અને દુકાને ગયા તા કરાએએ ઉપાશ્રયે મેાકલ્યા. જ્યાં ગયા ત્યાંથી હુડ હુડ થયા ને ! તેના કરતાં પહેલેથી સમજીને જ છેડી દેવુ' શુ ખાટુ ? જે આપ કદી ઉપાશ્રયના પગથીયા ચઢયા ન હેાય તેને હવે દીકરા કડ઼ે ઉપાશ્રયે જાએ, તે ગમે ખરુ'! હા, રાજ કલાક આવતા હાય, ધમ સમજતા હોય તે ગમે. માકી ન ગમે. Page #151 -------------------------------------------------------------------------- ________________ s શારદા સુવાસ આવી રીતે હડ હડ થઈને છેડવાનો વખત આવે તેના કરતાં સ્વેચ્છાથી છેડી દેવું તેમાં જ શૂરવીરતા છે. સ્વેચ્છાથી છેડવામાં સમાધિ છે ને પરાણે છોડવામાં સંતાય છે. સંસારના સુખ તમને છેડીને ચાલ્યા જાય તેના કરતાં તમે તેને સ્વેચ્છાથી છોડી દેશે તે ચિત્તની સમાધિ પ્રાપ્ત થશે. તમે વૃદ્ધ થશે તે હડ હડ થશો પણ અમારા સાધુ વૃદ્ધ થશે તે કઈ હડ હડ નહિ, કરે પણ શિવે પ્રેમથી સેવા કરશે. માટે જે આ ઘરમાં સમજીને આવી જાઓ તો તેના જેવું રૂડું કંઈ નથી. (શ્રેતામાંથી અવાજ ? હાજી. હા-બધું સમજીએ છીએ.) હા... હા કરે છે તે શા માટે સંસારમાં પડયા રહ્યા છે? આવી જાઓ ને ! (હસાહસ) બંધુઓ ! તમારા મહાન પુણ્યદય છે કે ભગવાનના દેવવંશી દૂતે તમને સામેથી જાગૃત કરવા આવે છે. દેશમાં તે કંઈક ગામ એવા છે કે જ્યાં સંતના પગલા થતા નથી. સુપાત્રે દાન દેવાતું નથી તે પછી ચેમાસા તે ક્યાંથી મળે? તમને તે બધે વેગ મળે છે. જેટલું થાય તેટલું તમે કરી શકે તેમ છે તે શા માટે પ્રમાદ કરે છે? શરીરમાં શક્તિ હોય તે તપશ્ચર્યા કરી લે. એ વિચાર ન કરશે કે મારે માસ ખમણ તે કરવું છે પણ અત્યારે નહિ, પછી કરીશ, પણ પછી આપણી હયાતી અહીં હશે કે નહિ તેની ખાત્રી છે? “ના.” તે હવે કાલનો વિશ્વાસ ન કરે. ધર્મના કાર્યો કાલે કરવાના છે તે આજે જે કરી લે ને આજે કરવાનું હોય તે હમણું કરી લે, પણ મળેલી તક ચૂકશે નહિ. ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનમાં સંયતિ રાજાને અધિકાર છે. સંપતિ રાજાનું નામ તે ઘણું સારું છે. સં+પતિ. જે બધા ની સારી રીતે યત્ના કરે, રક્ષણ કરે તે સંયતિ કહેવાય, પણ આ સંયતિ ધર્મથી અજાણ હોવાથી શિકારના ઘણા શોખીન હતા. એક વખત સંયતિ રાજા ચતુરંગી સેના સાથે લઈને કાંપિલ્ય કેશર નામના ઉદ્યાનમાં શિકાર કરવા માટે આવ્યા. રાજાને મન શિકાર એક રમત હતી પણ ઉદ્યાનમાં મૃગાદિ નિર્દોષ બિચારા પશુઓ ત્રાસથી ભયભીત બનીને આમથી તેમ દેડવા લાગ્યા. કારણ કે મરવું કે ગમે? સૌને જીવવું ગમે છે, પણ રાજાના દિલમાં દયાદેવીને બદલે નિર્દયતાએ સ્થાન જમાવ્યું હતું. એટલે તેમને કેઈની દયા ન આવી. શિકાર કરતાં મળેલી શિક્ષા :–અશ્વ ઉપર બેસીને રાજાએ ઘણાં મૃગલાઓને વીંધી નાંખ્યા. એક વખત એવું બન્યું કે એક મૃગને બાણ માર્યું. બાણ માર્યા પછી રાજા તે વીંધાયેલા મૃગની પાસે આવ્યા. મૃગ તે તરફડતું હતું. ત્યાં તેની પાસે તેણે પદ્માસને ધ્યાનાવસ્થામાં બેઠેલા એક મુનિરાજને જોયા. મુનિને જોઈને રાજા ચમક્યા. તેમના મનમાં થયું કે શું આ મુનિને મૃગ હશે ! જે એમને મૃગ હશે તે મારું આવી Page #152 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૭ બનશે. કારણ કે આ ગી–મહાત્માઓ પાસે ઘણું શક્તિ હોય છે. આ જાણશે કે રાજાએ મારા મૃગને મારી નાંખે છે તે એ મારા ઉપર કે પાયમાન થશે ને મને શ્રાપ આપશે તે? એટલે તે મુનિના ચરણમાં પડીને પિતાના અપરાધની માફી માંગવા લાગ્યા કે, હે મુનિરાજ ! મને માફ કરે. હું પાપી છું. મને ખબર નહિ કે આપને મૃગ છે. મારાથી તેને વધ થઈ ગયેલ છે. એમ ખૂબ કરગર્યા પણ મુનિ તે ધ્યાનમાં હતા એટલે કંઈ જવાબ ન આપ્યું. તેથી રાજાને ભય વધે ને કરગરીને કહે છે કે હે ભગવાન! હું સંયતિ નામને રાજા છું. આપ મને કંઈક કહે. કારણ કે આપ બોલતા નથી એટલે મને તે બહુ બીક લાગે છે કે એ “દુધે તે ગળHIT દત્ત રોહિશો ” કુપિત થયેલ અણગાર પોતાની શક્તિના પ્રભાવથી કરોડે મનુષ્યને બાળી નાંખે પણ રાજાને ખબર નથી કે જૈન મુનિએ આવા પશુઓને પાળે નહિ અને આવા ગીશ્વરેને તપશ્ચર્યા દ્વારા અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય પણ તેને તેઓ દુરૂપયેગ કરે નહિ, પણ રાજાને આવી જાણ નહિ હેવાથી તે ભયભીત બનીને ધ્રુજવા લાગ્યા. | મુનિના વચનોથી જાગૃત બનેલા રાજા” –એ મુનિનું નામ ગઈ ભાળી મુનિ હતું. તેઓ જ્યારે ધ્યાનમાંથી મુક્ત થયા ત્યારે રાજાને ચરણમાં પડીને કરગરતા જોયા. બીજી તરફ મૃગને વીંધાયેલું છે. એટલે પરિસ્થિતિ સમજી ગયા ને બોલી ઉઠ્યા કે अभओ पत्थिवा तुम्भं, अभयदाया भवाहिय । अणिच्चे जीव लोगम्मि, किं हिंसाए पसज्जसि ॥ ११ ॥ હે રાજન! તને અભય હે ! અને તું પણ હવે અભયદાનને દાતા બની જા. અનિત્ય એવા આ જીવલેકમાં હિંસાના કાર્યોમાં તું શા માટે આસક્ત થાય? ત્યાગી સાતે કેઈની શેહમાં તણાતા નથી. સત્ય વાત સમજાવી દે છે. એ તે પિતાના આ માની ખુમારીમાં મસ્ત રહે છે ને બીજાને પોતાના જેવા બનાવે છે. ગીએ રાજાને કહ્યું- જેમ, મારા ભયથી તું મુક્ત થયે તેમ તું પણ સર્વ ને તારા ભયથી મુક્ત કર. અભયદાન જેવું એકે ય ઉત્તમ દાન નથી. ક્ષણિક એવા મનુષ્ય જીવનમાં ઘોર પાપે શા માટે કરે છે? મુનિના આટલા જ શબ્દોએ સંયતિ રાજાને જાગૃત કર્યા. રાજાએ વિચાર કર્યો કે સંસારમાં તે પાપ, પાપ ને પાપ જ છે. ત્યાં હું બધા અને અભયદાન કેવી રીતે આપી શકું? સાધુ બની જાઉ તે જ બધા ને અભયદાન આપી શકાય. એટલે ત્યાં ને ત્યાં સંયતિ રાજા વૈરાગ્ય પામી ગયા, પછી ચારિત્ર અંગીકાર કરી મહાન મહાત્મા બન્યા. હવે વધુ ભાવ અવસરે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ! શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૧૧ અષાડ વદ ૮ ને ગુરૂવાર તા. ૨૭-૭-૭૮ અનંતજ્ઞાની, શાસનપતિ, ગેલેકય પ્રકાશક ભગવંતે પરમ પુરૂષાર્થ કરી, આત્મા ઉપરથી કર્મોને કચરાને સાફ કરીને કેવળજ્ઞાનની જોત પ્રગટાવીને જગતના જીને કહ્યું કે હે આત્માઓ! આ માનવજીવનની એંધી ઘડીએ ચાલી જાય છે માટે જીવનની ઘડીને ઓળખો. જીવનની ઘડીને ઓળખી કયારે કહેવાય? જીવ પગલાનંદી મટીને આત્માનંદી બને ત્યારે. તમે સવારથી ઊઠીને કેની સેવા કરે છે? આત્માની કે પુદ્ગલની ? બેલે, તમે બધા મન બેઠા છે એટલે નક્કી થાય છે કે તમે પુદ્ગલના પૂજારી છે. પુદ્ગલને પૂજારી સવારથી ઉઠીને સાંજ સુધી પુદ્ગલની પૂજા કરે છે. સવારે ઉઠીને દાતણ કરવું, સ્નાન કરવું, ચા-પાણી કરવા-આ બધી પુગલની પૂજા છે ને? આજે મોટા ભાગના મનુષ્ય આ રીતે પુગલની પૂજા કર્યા કરે છે. તેમાં જીવનના કિંમતી સમયને વેડફી નાંખે છે. ભક્ત ભગવાનને પિકાર કરીને કહે છે – આ દેહની પૂજામાં, દિનરાત વીતાવું છું, કિંમતી સમય જીવનને રાખમાં મીલાવું છું, અચાનક દેહ મરવાનો, ફરી આત્મા રઝળવાને, પછી મુજને ઉગરવાનો, નથી સંવેગ મળવાને; અધૂરા રહે અભરખા, એવા કદમ ઉઠાવું છું....આ દેહની પૂજામાં... - હે ભગવાન! મારું શું થશે? હું તે આ સંસારમાં એ ગૂંચવાઈ ગયે છું કે મને તારી ભકિન કરવાને સમય જ મળતું નથી. મનની મનમાં રહી જશે ને અચાનક બીસ્ત્રા ઉઠાવવાનો સમય આવી જશે જ્ઞાની કહે છે કે એ વખત આવ્યા પહેલાં ચેતી જજો. જેટલી પુદ્ગલની ચિંતા છે તેટલી આત્માની નથી. તમારે બહારગામ જવાનું હેય ત્યારે અગાઉથી તમારા શ્રીમતીજીને કહી રાખે છે કે મારા માટે બેગ, બી અને માતાને ડબ્બો તૈયાર કરજે. અરે દંતમંજન, હજામત કરવાને સામાન બધું બેગમાં મૂકી દેજે. ભૂલતા નથી (હસાહસ) પણ કઈ એમ કહે છે કે પથરણું, ગુચ્છ ને મુહપત્તિ બેગમાં મૂકજો. કોઈ હળુકર્મી જીવ એમ કહેતે હશે. બાકી તે પથરણા ને ગુચ્છા કયાંય રખડતા હેય. બંધુઓ ! તમે વધુ કંઈને કરી શકો તે ખેર, પણ જૈનકુળમાં જન્મેલા ભાગ્યવાનને દરરોજ એક સામાયિક કરવી એ નિયમ હવે જોઈએ. સામાયિકના સ્વરૂપને જે તમે સમજ્યા હશે તો તમને એમ થશે કે શું એક સામાયિકમાં આટલે બધે લાભ છે? ભગવતીસૂત્રમાં ભગવાને સામાયિકના અર્થની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “બાપા ને સામાઘઆમા એ જ જ્ઞાન છે, આત્મા એ જ દર્શન છે ને આત્મા એ જ ચારિત્ર Page #154 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ છે, ને આત્મા એ જ સામાયિક છે. કદાચ તમારા મનમાં એમ થશે કે શું જેટલા આત્માઓ છે તે બધા સામાયિક છે? ના, એમ નથી પણ જ્ઞાની પુરુષે કહે છે કે, “સમતા ભાવમાં સ્થિત જે આત્મા તે સામાયિક, સર્વ સાવધ વ્યાપારને દેશથી કે સર્વથી ત્યાગ કરીને સમતા ભાવમાં સ્થિત બનેલે જે આત્મા તે સામાયિક છે અને જેમાં સમતાની આવક થયા કરે તેનું નામ સામાયિક.” જેનામાં ભારોભાર કષાયે ભરેલી હોય, વાતવાતમાં ઉગ્ર થઈ જતું હોય તેવા આત્માને સામાયિક ન કહેવાય, પણ જેના કષા પાતળા પડતા જાય તે આત્મામાં સમતા. આવતી જાય તેને સામાયિક કહેવાય. જ્યારે કઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ ન રહે અને કેઈના પ્રત્યે મનમાં દ્વેષ ન રહે ત્યારે આત્મા વીતરાગ બને છે. સામાયિકના અભ્યાસથી આત્મા વીતરાગ બની શકે છે. ભગવાને પાંચ પ્રકારનું ચારિત્ર બતાવ્યું છે. તેમાં જ્યારે સંયમી દીક્ષા લે છે ત્યારે તેને પહેલું સામાયિક નામનું ચારિત્ર આપવામાં આવે છે અને વડી દીક્ષા અપાય છે ત્યારે છેદે પસ્થાપનીય ચારિત્ર આપવામાં આવે છે. પછી આ સાધક આગળ વધતો વધતો યથાખ્યાત ચારિત્રમાં આવી જાય પણ એમાં સામાયિક ચારિત્ર તે છે જ. આપણા જિનશાસનમાં સામાયિકનો મહિમા અપરંપાર છે. જેમ ચૌદ પૂર્વનો સાર નવકાર મંત્રમાં છે તેમ આખી એ દ્વાદશાંગીને સાર સામાયિકમાં છે. દરરોજ સવારના પ્રહરમાં ઉઠીને કરોડ સોનામહેરેનું દાન આપનાર કરતાં સમતા ભાવમાં રહીને સામાયિક કરનાર અધિક ફળ મેળવે છે. પણ આ સામાયિક કેવી હોવી જોઈએ. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એ બત્રીશ દોષ ટાળીને શુદ્ધ સામાયિક કરવી જોઈએ. સામાયિકનું ફળ કેટલું મહાન છે! ભગવાને કાની સામાયિક વખાણ હતી તે જાણે છે ને ? પુણીયા શ્રાવકની. એ પુણીયા શ્રાવકનું જીવન કેવું પવિત્ર હતું. તેના જીવનમાં કેટલો સંતેષ હતે. પુણી શ્રાવક મેટો શ્રીમંત ન હતે. તે પુણીયે કાંતીને રેજ માત્ર સાડા બાર દોકડા કમાતું હતું. તેમાં તે શાંતિથી પિતાની જીવનયાત્રા ચલાવતા હતા. આટલી ઓછી આવકમાં તેમણે કદી કોઈને મોઢે દણ રેયા નથી, અને તમારે તે ગમે તેટલી આવક ન હોય! પણ જ્યારે જુઓ ત્યારે એમ જ કહેતા છે કે શું કરીએ ? મેઘવારી ખૂબ વધી ગઈ છે. આટલી આવકમાં માંડ પૂરું થાય છે, અને પુણીયા શ્રાવકે તે એવી સંતોષવૃત્તિ જીવનમાં કેળવી હતી કે અધિક પરિગ્રહ મેળવવાની મનમાં ઇચ્છા પણ થઈ નથી. એ તે એક જ વાત સમજતા હતા કે જેટલે પરિગ્રહ વધારે તેટલી ચિંતા ને ઉપાધિ વધારે. પુણ શ્રાવક ગરીબ હતે પણ એનું દિલ દિલાવર હતું. જે દિવસે વધમીની ભક્તિ ન મળે ત્યારે તેમની આંખમાં આંસુ આવી જતા હતાં. શ્રેણીક મહારાજાને પણ પુણીયા શ્રાવક પ્રત્યે માન હતું. એટલે શ્રેણીક મહારાજાએ વહેપારીઓને ખાનગીમાં કહી Page #155 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ રાખ્યું હતું કે આ શ્રાવકને ઓછા ભાવે માલ આપે. આ વાતની જ્યારે પુણીયા શ્રાવકને ખબર પડી ત્યારે તેણે વહેપારીઓને ત્યાંથી રૂની પુણીઓ ખરીદવાનું બંધ કર્યું. આવી નિસ્પૃહતા આવવી એ સામાયિકનું ખરું ફળ છે. પુણી શ્રાવકના જીવનમાં સમતા અને નિસ્પૃહતા એ બંને મુખ્ય ગુણ હતા. એ ગુણ એમને સામાયિકમાંથી પ્રાપ્ત થયા હતા. તેથી જ ભગવાને એમની સામાયિક વખાણી હતી અને મહારાજા શ્રેણિક તેની સામાયિકનું ફળ લેવા ગયા હતા. દેવાનુપ્રિયે? શ્રેણિક મહારાજા કેઈસામાન્ય ન હતા. ક્ષાયક સમક્તિના ધણી હતા. તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. આવા તીર્થંકરના આત્માને પણ કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટક રે, થતું નથી. ભવાને કહ્યું છે ને કે, “કાળ ક્રમ્માન મો ગથિ” કરેલા કર્મો ભોગવ્યા વિના જીવને છૂટકારે થતું નથી. શ્રેણીક રાજાને નરકના આયુષ્યને બંધ પડે હતે. તેથી પહેલી નરકે ગયા. ચિરાશી હજાર વર્ષો સુધી નરકના ભયંકર દુઃખે ભેગવવાના છે. ત્યાં એવું નથી કે આ તીર્થકરને આત્મા છે તે એને ઓછી સજા થશે. ત્યાં તે સૌ સરખા છે. ટૂંકમાં આપણે તે એટલું સમજવું છે કે જે ભાવિન તીર્થંકરના આત્માને પણ નષ્કમાં આવા ભયાનક દુખે ભેગવવા પડે છે તે પછી જે આત્માઓ પાપ કરીને આનંદ માને છે તેમને કેવી આકરી સજા ભોગવવી પડશે ! બંધુઓ ! આયુષ્યના બંધ પડયા હોય તે ફરતા નથી, તેમ શ્રેણીક રાજા પણ આયુષ્યના બંધ પ્રમાણે નરકે ગયા પણ એક સામાયિકનું ફળ કેટલું છે તે સમજી ગયા ને ! પન્નવણાજી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવાન! એક મુહુર્ત શદ્ધ સમક્તિ સહિત સામાયિક કરે તે તેનું શું ફળ મળે ત્યારે ભગવાને કહ્યું કે હે ગૌતમ! બાણું કરડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર, નવસો પચ્ચીસ પલ્યોપમ અને એક પોપમના સાત ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ ઝાઝેરા શુભ દેવતાનું આયુષ્ય બાંધે. સમક્તિ સહિતની શુદ્ધ સામાયિકમાં કેટલો બધે લાભ છે! તમને જે આ વાત ગળે ઉતરતી હોય તે હવે આવી શુદ્ધ સામાયિક કરે. જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી તમે ધારશો તેટલું કરી શકશે. પરાધીનપણે આ જીવે ઘણું કષ્ટ વેડ્યું છે પણ આત્માના સુખ માટે સ્વાધીનપણે જીવે સહન કર્યું નથી. ગાય, ભેંસ, ઘોડા વિગેરે પશુઓને એનો માલિક ખાવાનું ન આપે ને ભૂખ્યા રહેવું પડે તે તેને તપ ગણાય ખરે? એ તે ઢોરની લાંઘણુ કહેવાય, અને તમે જો વેચ્છાપૂર્વક એક નવકારશી, રિશી, દેઢ-બે રિશી, ઉપવાસ, એકાસણું કરે તે કેવો મહાન લાભ મેળવે. આટલા માટે તમને વારંવાર કહીએ છીએ કે તમે જે કંઈ છોડે તે સ્વેચ્છાથી ને સમજણપૂર્વક છોડ. તપ, સંયમ દ્વારા સ્વ. આત્મા ઉપર વિજય મેળવે. સૂયગડાયંગ સૂત્રના આઠમા અધ્યયનમાં ભગવાન ફરમાવે છે કે Page #156 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ जहा कुम्मो स अंगाइ, सए देहे समाहरे । एवं पावाई मेहावी, अज्झपेणं समाहरे ॥ કાચબો જેમ પિતાના અવયવોને પિતાના શરીરમાં સંકેચી લે છે તેમ આત્માથી પુરૂ પાપકર્મોને માર્ગે અથવા અસંયમને માર્ગે જતી પિતાની ઈન્દ્રિયોને અને મનને સંયમ વડે સંકેચી લે છે. સંયમી આત્મા આ ભવમાં ને ભવભવમાં સુખી થાય છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રને અધિકાર શરૂ કર્યો છે. તેમાં પણ સંયમી આત્માઓની જ વાત ચાલે છે. ગઈ કાલે સંયતિ રાજાની વાત કરી હતી. હવે એગણસમા અધ્યયનમાં મૃગાપુત્રને અધિકાર આવે છે. મૃગાપુત્રનું અધ્યયન તે ઘણું મોટું છે. તેમાં મૃગાપુત્ર દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમની માતાએ સંયમ માર્ગમાં કેવા કેવા કો પડશે, સંયમ માર્ગ કે કઠિન છે તેનું વર્ણન કર્યું છે. મૃગાપુત્રે પણ તેમની માતાને કેવા ઉત્તર આપ્યા છે, નરક ગતિમાં જીવે કેવા કેવા દુઃખો વેડ્યા છે તેનું આબેહૂબ વર્ણન કરેલું છે, તે ટૂંકમાં કહીશ. સુગ્રીવ નામના એક સમૃદ્ધ નગરમાં બલભદ્ર નામના રાજા હતા ને મૃગાવતી નામની તેમની પટ્ટરાણી હતી. સંસાર સુખ ભોગવતાં તેમને એક પુત્ર થયે. તેનું નામ બલશ્રી પાડયું હતું, પણ મૃગાવતી રાણીને પુત્ર હોવાથી તેને મૃગાપુત્ર કહીને બોલાવતા હતા. એટલે તે મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયે હતે. મૃગાપુત્ર એના માતાપિતાને અત્યંત પ્રિય હતે. સમય જતાં તે ભણી ગણીને યુવાન બને. લગ્ન થયા પછી नंदणे सो उ पासाए, कीलए सह इस्थिहि । देवे दो गुन्दगे चेव, निच्चं मुइय माणसो ॥३॥ દેગુંદક દેવેની માફક મનહર રમણીઓ સાથે હંમેશા નંદન નામના મહેલમાં આનંદપૂર્વક ક્રીડા કરતું હતું. એના મહેલના એંયતળીઆ તે મણ અને રત્નથી જડેલા હતા. આવી અપાર સંપત્તિ અને સુંદરીઓથી ઘેરાયેલે તે સંસારના અપાર સુખમાં ખૂચેલે હતે. એક વખત મૃગાપુત્ર મહેલના ઝરૂખે ઉભા હતા. તે વખતે તેમણે તપ, સંયમ, જ્ઞાન ધ્યાનથી યુક્ત, એવા ગુણોની ખાણ રૂપ પંચ મહાવ્રતધારી સંતને ત્યાંથી પસાર થતા જોયા. મૃગાપુત્ર અનિમેષ દષ્ટિથી એ સંતની સામે જોઈ રહ્યા. મુનિને જેનાં તેમને વિચાર આવ્યું કે મેં પૂર્વે આવું સ્વરૂપ યાંક જોયું છે. આ પ્રમાણે ચિંતવતા શુભ અધ્યવસાય જાગૃત થયા અને મેહનીય કર્મ ઉપશાંત થવાથી ત્યાં ને ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાના પૂર્વભવે નજર સમક્ષ દેખાવા લાગ્યા. આથી તેમને સંયમ માર્ગ પ્રત્યે પ્રીતિ થઈ ને સંસારના વિષય સુખ પ્રત્યે વિરક્તિ થઈ તેથી તે રમણીઓના મહેલેથી નીકળીને માતાના મહેલે ગયા ને માતાને પગે લાગીને કહે છે Page #157 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ માતા અનુમતિ આપીએ છ લઈશું સંયમ ભાર, પંચ રતન મુજ સાંભર્યા છે... કરીશું તેની સાર...હો.... હે માતાજી! પૂર્વભવમાં મેં પંચ મહાવ્રત રૂપ સંયમ ધર્મનું પાલન કર્યું હતું તેવું મને સ્મરણ થયું છે. તેથી હું નરક-તિર્યંચ ઈત્યાદિ દુખેથી ભરેલા સંસાર સમુદ્રથી નિવૃત્ત થવા ઈચ્છું છું. માટે હે માતા ! મને આજ્ઞા આપે તે હું પવિત્ર પ્રવજ્યા અંગીકાર કરીશ. આ સાંભળી માતા વિચારમાં પડી ગઈ. થોડી વાર પહેલા જે રમણીઓની સાથે ખેલ ખેલી રહ્યો હતો તે આટલી વારમાં કયાંથી વૈરાગી બની ગયો? આ મારા દીકરાને શું થઈ ગયું? મેહઘેલી માતા કહે છે. તને કેણ ભેટી ગયું ? અરેરે... દીકરા ! તું શું બેલી રહ્યો છે? માતાને ખૂબ આઘાત લાગ્યું ને વચન સુણ બેટા તણું છ, જનની ધરણી ઢળંત, ચિત્ત વળ્યું નવ એારડે છે, નયણે નીર ઝરત.... રે જાય તુમ વિણ ઘડી રે છ માસ પુત્રના વચન સાંભળીને માતા ધરતી ઉપર ઢળી પડી. દાસીઓએ શીતળ પાણી છાંટવા, પવન નાંખે એટલે મૃગાવતી રાણી ભાનમાં આવીને બેસવા લાગ્યા કે હે દીકરા ! તારા વિના મને ક્ષણવાર ગમતું નથી. હું તને એક ઘડી વાર ન જેઉં તે મને એમ લાગે છે કે મેં છ મહિનાથી તારું મુખ જોયું નથી. તે હું તને દીક્ષાની રજા કેવી રીતે આપું ? વળી હે દીકરા ! આમ એકદમ દીક્ષા ન લેવાય, દીક્ષા ખાંડાની ધાર છે. તું તે કેટલે બધે સુકમળ છે ! તારું આ સુકોમળ શરીર સંયમ માર્ગમાં આવતા કષ્ટો સહન કરી શકે તેવું નથી, ત્યારે મૃગાપુત્ર કહે છે તે માતા ! તું મને કહે છે કે સંયમમાં બહુ કષ્ટ છે પણ સંભળ. મારે આત્મા નરક ગતિમાં ઘણું વાર ગયો. ત્યાં પરમાધામીઓએ મને કરવતથી કાપે, ભાલાથી વીં, અગ્નિમાં શે, ગળામાં ફડફડતું ગરમ સીસુ રેડયું, ઊંચા ઝાડેથી પછાડ, ગળે પથ્થરની શીલા બાંધીને મને પાણીમાં ડૂબાડશે. તે સમયે હું કરૂણ સ્વરે રૂદન કરતું હતું કે મને કોઈ બચાવે..બચાવે, પણ કઈ મને બચાવવા માં આવ્યું. એ નરકના દુઃખને યાદ કરું છું ને મને ધ્રુજારી છૂટે છે. એનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી. માટે આ દુઃખોથી છૂટવા માટે જે કઈ સાધન હોય તે સંયમ છે. માતા ! તું મને જલદી આજ્ઞા આપ. મારી એકેક ક્ષણ લાખેણું જાય છે. બંધુઓ! જેને સંસાર દાવાનળ અને કુંભારના નિભાડા ને લાગે છે તેને એક ક્ષણ પણ સંસારમાં રહેવું ગમતું નથી. મૃગાપુત્ર કહે છે તે માતા ! મારી એકેક ક્ષણ કિંમતી જાય છે. મને જલદી રજા આપે, ત્યારે એમની માતા રડતી રડતી એક પછી એક લીલે કરે છે. હે દીકરા! સંયમ માર્ગ તલવારની ધાર પર ચાલવા જેવું છે. મીણના Page #158 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ દાંતે લેઢાના ચણા ચાવવા જેવા છે, વેળુના કોળીયા જેવા સંયમ માગ નિરસ છે. મોઢેથી કોથળામાં હવા ભરવી દુષ્કર છે તેમ ભરયુવાનીમાં સયમ પાળવા દુષ્કર છે. માટે તુ' સમજી જા અને આ તારી સ્ત્રીઓના સામુ તા જો એકએકથી ચઢિયાતી અપ્સરા જેવી પત્નીઓને ર્ાવડાવે છે અને તારી માતા તે અનરાધાર રડે છે. તેની તને દયા નથી આવતી ? પહેલાં તમારું માથુ સ્હેજ દુઃખે તેા તુ કઇંક કરતા હતા ને આજે હુ' આટલી બેભાન ખની જા' છું તેા પણ વજ્ર જેવું કઠોર હૃદય કરીને ઉભા રહ્યો છે! ત્યારે મૃગાપુત્ર કહે હે માતા ! મેં એટલી બધી માતાએ કરી છે કે તેના પીધેલા દૂધથી દરિયા ભરાય ને મારા મરણ પછી જે આંસુ સર્યો છે તેનાથી પણ દરિયા ભરાય વળી તું કહે છે કે હું દીકરા! તું ત્યાં માંદા પડીશ ત્યારે તરું કોણ ? દરે હૈ માતા ! વનવગડામાં બિચારા મૃગલા એકલા જ વિચરે છે ને ? ત્યાં એની સારસભાળ લેવા કોણ જાય છે? એને ખાવાપીત્રાનુ કોઈ આપે છે? એ માંદા પડે ત્યારે એને દવા કોણ આપે છે ! एगन्भूए अरण्णेव, जहा उ चरई मिगे । एवं धम्मं चरिस्सामि, संजमेण तवेण य ॥ ( ઉત્ત. અ ૧૯ ગાથા-૭૮) જેમ જંગલમાં મૃગ એકલા સુખેથી વિચરે છે તેમ સંયમ અને તપશ્ચર્યાં વડે હું એકાકી ચારિત્ર ધમમાં સુખપૂર્વક વિચરીશ. આ પ્રમાણે મૃગ પુત્રે તેમની માતાના એકેક પ્રશ્નોના જડખાડ જવા" આપ્યા. આથી માતાપિતાનું હૃદય પીગળી ગયુ' ને દીક્ષાની આજ્ઞા આપી, વૈરાગીની કસેાટી તા થાય છે પશુ જે કસોટીમાં દૃઢ રહે છે તેની જીત અવશ્ય થાય છે. મૃગાપુત્રની જીત થઈ એટલે જેમ વસ્ત્ર પર લાગેલી ધૂળને ખ'ખેરી નાંખે તેમ તેઓ સમૃદ્ધિ, ધન મિત્રા, પત્નીએ અને સ્વજનોને બધાને છેડીને નીકળી ગયા, અને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિએથી યુક્ત બની બાહ્ય-આભ્યંતર તપશ્ચર્યામાં ઉઘમવંત બની ઘણાં વર્ષોં સંયમ પાળી અ ંતે એક માસનુ અણુસણુ કરી સિદ્ધગતિને પામ્યા. મૃગાપુત્રના અધિકાર ટૂંકમાં કહ્યો. હવે વીસમા અધ્યયનમાં શ્રેણીક રાજા અને અનાથી મુનિની વાત આવે છે. શ્રેણીક રાજા અને અનાથી મુનિનું મિલન કયાં અને કેવી રીતે થયું તે વાત આ અધ્યયનમાં બતાવી છે. શ્રેણીક રાજા પહેલેથી જૈનધી ન હતા. પહેલાં તે એ બૌદ્ધ ધર્મી હતા. જ્યાં સુધી જીવને સદ્ગુરૂના ચેગ મળતા નથી ત્યાં સુધી જીવનું અજ્ઞાન ટળતુ નથી. સદ્ગુરૂ સાચા ભેમીયા છે. વટેમાર્ગુ ગઢ જંગલમાં ભૂલા પડયો હોય, ભૂખ–તરસ, ગરમી અને થાકથી આકુળ વ્યાકુળ–બની ગયા હાય, દિશા સૂઝતી ન હોય, એવા સમયે કઈ માણસ એને સાચે માગ ખતાવે તે કેવા આનંદ થાય ! તેના મુખમાંથી શબ્દો સરી Page #159 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પડે કે ભગવાન તમારું ભલું કરે. તમારે ઉપકાર કદી નહિ ભૂલું. આ તે એક દ્રવ્ય માર્ગ બતાવ્યું પણ આપણે આત્મારૂપી વટેમાર્ગ સંસાર રૂપી ભયંકર વિશાળ અટવીમાં અનાદિ કાળથી ભૂલે પડેલ છે. હજુ તેને સાચો રાહ મળ્યું નથી. એ સાચા માગે જીવને લઈ જનાર હોય તે સદ્દગુરૂ દે છે. સશુરૂઓ ભવાટવીમાં ભૂલા પડેલા જીને હાથ પકડીને કહે છે હે જીવ! તને આ સંસારની વિષમ અટવીમાં કષાના કાંટા ભેંકાઈ રહ્યા છે, વિષય-ભેગો રૂપી ભેરીંગના ઝેર તને ચઢેલા છે ને તું રાગથી રંગાઈ ગયે છે. તેથી તું ચેરાશી લાખ જીવાનીની વિષમ અટવીમાં ભૂલે પડ્યો છે. આ બધાથી તારે બચવું હોય તે મારા રાહે ચાલ. હું તને સાથે રાહ બતાવું. સંતે કેટલા પોપકારી હોય છે. નિસ્વાર્થ ભાવે તમને સાચે રાહ બતાવે છે. જેને આવા તારણહાર ગુરૂને ભેટો થાય છે તેનું જીવન પલટાઈ જાય છે. જ્યાં સંતના પાવનકારી પગલા થાય છે તે ભૂમિનું વાતાવરણ પણ આહાદકારી બની જાય છે. જેમ તમે અત્તરની બાટલી ખુલ્લી મૂકો તે સુગંધ સુગંધ ફેલાઈ જાય છે, તેમ સંત જ્યાં વસે છે ત્યાંનું વાતાવરણ પણ તપ-ત્યાગની સુગંધથી મઘમઘતું બની જાય છે. શ્રેણીક રાજાની રાજગૃહી નગરીના મંડીકુક્ષ નામના ઉદ્યાનમાં મહાન અધ્યાત્મયોગી સંત અનાથી નિગ્રંથ એક વૃક્ષ નીચે ધ્યાનમાં મસ્ત રીતે બેઠા હતા. મગધાધિપતિ રાજા શ્રેણક મંડિકક્ષ ઉદ્યાનમાં એક વખત વિહાયાત્રા (ફરવા) માટે આવ્યા. મંડિકુક્ષ ઉદ્યાનના દરવાજામાં જ્યાં શ્રેણીક મહારાજાએ પગ મૂક્યો ત્યાં તેને અલૌકિક શીતળતાને અનુભવ થયા. બગીચાનું વાતાવરણ અત્યંત આહાદકારી લાગ્યું. આથી શ્રેણીક રાજા વિચાર કરવા લાગ્યા કે અહો! આ બગીચામાં હું આજે પ્રથમ વાર નથી આવ્યું. ઘણીવાર આવ્યું છે પણ આજે અહીંના વાતાવરણમાં ફરક લાગે છે. આજે અહીં પગ મૂકતાં જાણે અને આનંદ અનુભવું છું. આનું કારણ શું હશે ? વિચાર કરતાં કરતાં ધીમે ધીમે રાજા આગળ વધ્યા. ચારે તરફ દષ્ટિ કરતાં એક અવધૂત યોગીને વૃક્ષ નીચે આત્મધ્યાનમાં મસ્ત બનેલા જોયા. આ પવિત્ર સંતને જોતાં જ શ્રેણીક મહારાજાના રૂંવાડા ખડા થઈ ગયા. અહે! આ પવિત્ર સંતના પાવનકારી પગલાથી આ બગીચામાં આનંદકારી વાતાવરણ છવાઈ ગયું છે. બંધુઓ! વિચાર કરે. સંતે શ્રેણીક રાજાની સામે જોયું છે કે તેમની સાથે એક શબ્દ પણ બેલ્યા છે? “ના” છતાં શ્રેણીકને મુનિ પ્રત્યે આટલું બધું આકર્ષણ કેમ થયું? તમને આનું કારણ સમજાય છે? પવિત્ર સંતેમાં ચારિત્ર અને તપનું ઓજસ હોય છે. ત્યાગની પ્રતિભા પડે છે. સાચા સાધુ-સંત એટલે શું? સાંભળે. સાધુ એટલે પવિત્રતાનું સરેવર, તૃષાતુર તેના માટે પ્રાણ પાથરે, તેને દેખીને શાંતિના ઝરણું ઝરે, તેના સમાગમથી જીવન જ્યોતમાં પ્રાણુ સંચરે, તેને પગલે અમેદતાનું વાતાવરણ જામે અને જેના પરિચયથી Page #160 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૯૫ અંતરની આગ ઓલવાય એ જ સાચો સાધુ છે. ” સાધુ એ વિશ્વનું આરામક્ષેત્ર છે. સાધુ જનતાને માનવતાની અભેદ સાંકળનું ભાન કરાવી શકે છે જેને જોતાં ગર્વ ગળી જાય ને ધીઠાઈ નાશી જાય એ જ ઈશ્વરને દૂત સાચો સાધુ છે. જે શાસ્ત્રની ઉડી ભૂમિકામાં પ્રવેશ કરી તેના રહને આંતર પ્રદેશમાં ઉતારી તેનું યથાર્થ પાચન કરતાની સાથે તે મય પિતાનું જીવન બતાવી શકે તે સાધુ કહેવાય. સાધુ એટલે અગમનિગમને જાણકાર, કઈ અગાધ શક્તિ ધરાવતે દેવાંશી પુરૂષ, પ્રભુને બંદે, સચ્ચિદાનંદ સ્વરૂપને તેજોમય પુંજ. દેવાનુપ્રિયે! અનાથી મુનિ આવા પવિત્ર સાધુ હતા. એમને જોતાં જ શ્રેણીક શાનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. સમભાવની શ્રેણીમાં પ્રાણ પાથરતા સાધુ સત્ય પંથે નીડરતાથી વિચરે છે. નિસ્પૃહપણને તે પિતાના જીવનનો ખોરાક માને છે. રાગ-દ્વેષ એ દ્વૈતભાવનું ભૂત તેમને વળગી શકતું નથી. જગતમાં રહેવા છતાં જગતભાવથી પર રહે છે, પૃથ્વી ઉપર વસવા છતાં તે પ્રભુની આજ્ઞામાં લીન રહે છે. સાધુઓનું મૌન પણ જગતના જેને માટે ઉપદેશ રૂપ છે. સાધુની પાસે બેસવું, તેમને સમાગમ કરે એ જીવનને લ્હાવે છે. સંતને સમાગમ એ શ્રેષ્ઠ સમાગમ છે, સંતના સમાગમમાં આવેલે તૃષાતર માનવી જ્ઞાનામૃતનું પાલન કરીને જાય છે. સંતને સમાગમ કદી નિષ્ફળ જતે નથી. શ્રેણીક રાજાના જીવનમાં પણ એવું જ બન્યું. શ્રેણીક રાજાએ કરી જૈન સાધુને સમાગમ કર્યું ન હતું. એ બૌદ્ધ ધમી હતા એટલે જૈન સાધુની તે ઠેકડી ઉડાવતા હતા, પણ હવે એમના ચેતનને ચાંદ ચમકવાને છે અને જીવનમાં સમ્યફ વનો સૂર્ય ઉદય પામવાને છે એટલે અનાથી મુનિને જોતાં જ તેમને ખૂબ આશ્ચર્ય થયું કે આ હું કેને જોઉં છું ? મુનિને જોતાં જ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને તેમના મુખમાંથી શબ્દો સરી પડયા. ગct! Toળો ગો ! , અ! ગઝરત હોય ગઈ ! ક્ષત્તિ ગદ્દો ! મુત્તિ, યહો ! મને મivયા ૭ |. અરે! આ મુનિની કેવી કાંતિ છે ! અહો ! કેવું રૂપ છે ! અહો ! એ અર્થની કેવી સૌમ્યતા છે! કેવી ક્ષમા, નિર્લોભતા અને ભેગે પ્રત્યે અનાસક્તિ છે ! રાજા આ યોગીશ્વરનું રૂપ જોઈને અત્યંત આશ્ચર્ય પામ્યા. જે શ્રેણિક રાજાને અનાથી મુનિનું રૂપ જોઈને અટલ બધું આશ્ચર્ય થાય છે, એમનું હૈયું હચમચી જાય છે તે શ્રેણક રાજાનું રૂપ કંઈ સામાન્ય ન હતું. એમનું રૂપ જોઈને દેવાંગના પણ મહિત થઈ હતી એવા શ્રેણક રાજા મુનિનું રૂપ જોઈને આશ્ચર્ય પામી ગયા કે શું આ મુનિનું રૂપ છે! શું એમની કાતિ છે! અહો ! આવા મુનિએ ભરયુવાનીમાં સાધુપણું શા માટે લીધું હશે? તેમ વિચારતા Page #161 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ શ્રેણીક રાજા મુનિના અને ચણામાં નમીને, પ્રદક્ષિણા કરીને, અતિ દૂર નહુિ ને અતિ નજીક ડુિ તેમ ઉભા રહીને બે હાથ જોડીને પૂછે કે – तरुणोसि अज्जो पव्वइओ, भोग कालम्भि संजया । ओ सि सामणे, एयमहं सुणेमि ता ॥ ८ ॥ હું આ ! આપ આવી તરૂણ અવસ્થામાં ભાગ ભાગવવાના સમયે પ્રવર્જિત કેમ થયા ? આવું ઉગ્ર ચારિત્ર શા માટે લીધું? આ વસ્તુને હું સાંભળવા ઇચ્છું છું. ગળોમિ મહારાય, નાદો મા ન વિજ્ઞરૂ હે મહારાજા ! હું અનાથ છું. મારી કેઇ નાથ નથી તેથી મં દીક્ષા લીધી. આ સાંભળીને શ્રેણીક રાજાનુ આશ્ચય વધ્યું. અહા ! પુણ્યવાન પુરૂષનું લલાટ કઈ છાનું રહેતું નથી. આ મુનિનું તેજ એવુ છે કે એમના કેઈ નાથ ન હાય એ વાત તદ્ન અસંભવિત છે. મહાન બુદ્ધિશાળી શ્રેણીક રાજા ઓલ્યા - હે મુનિ ! જો તમારો કાઈ નાથ ન હેાય તે હું તમારે નથ બનવા તૈયાર છું. તમે મારા મહેલમાં પધારો. હું તમને અપ્સરા જેવી કન્યા પરણાવું. આપ સ્વજનોથી ઘેરાઈ ને ઇચ્છિત સુખ ભાગવા, ત્યારે મુનિ કહે છે અવળા ત્રિ ગળાતિ, સેળિયા માફિયા હે મગધાધિપતિ શ્રેણીક રાજા! તું પોતે જ અનાથ છે તે પછી મારા નાથ કેવી રીતે બનીશ? મુનિના આ શબ્દો રાજારે લાગી આવ્યા કે શું હું અનાથ છું! હા, મુનિ મને કદાચ ન એળખતા હોત તેા જુદી વાત પણ મને મગધના અધિપતિ શ્રેણીક કહીને સખાધે છે ને પાછા અનાથ કહે છે, એ કેમ બને? રાજાને કદી કાઇએ અનાથ કહ્યા ન હતા. તેથી મુનિના આવા વચન સાંભળીને રાજા વિસ્મય પામ્યા અને કહેવ લાગ્યા. હે મુનિરાજ! હાથી, ઘેાડા, શહેરા અને અનેક નગરીઓને હું ધણી છુ મનુષ્ય સંબધી ઉત્તમ કામભોગા હું ભોગવું છું, મારુ અશ્વ અજોડ છે, આવી વિપુલ સોંપત્તિ મારી પાસે છે છતાં આપ મને અનાથ કેમ કહો છે ? હે ભગવંત ! આપ કદાચ રખે ખાટું તે નથી એલ । ને! જવાબમાં મુનિએ કહ્યું-હે રાજન તુ જેને અનાથ મને છે તેને હું અનાથ નથી કહેતા. તુ અનાથ અને સનાથના પરમાને સમજી શકયા નથી તેથી એમ કહે છે. બાકી હું અસત્ય ખેલતેા નથી. સત્ય કહું છું. જો તારે અનાથ અને સનાથના ભાવને સમજવા હોય તે હું કેવી રીતે અનાથ હતા તે સાંભળ. હુવે રાજાની જિજ્ઞાસા વધી. મુનિના મુખેથી સનાથ અને અનાથના ભાવ સમજવા એસી ગયા. શ્રેણીક રાજાની જિજ્ઞાસા જોઇને મુનિએ કહ્યું-ડે શ્રેણીક ! હું કોશાંખી નગરીમાં પ્રભૂતધનસંચય નામના શ્રેષ્ઠિના પુત્ર હતા. હું યુવાન થયા ત્યારે મને એકાએક આંખની પીડા ઉત્પન્ન થઈ. તે પીડાથી આખા શરીરમાં દાહવર થયા. દાહશ્ર્વરની દારૂણ વેદના કેડના મધ્ય ભાગ, મસ્તક અને હૃદયને પીતી હતી, અને શરીરના મમ ભાગમાં ફ઼ાઈ અતિ તીક્ષ્ણ શસ્ત્રથી Page #162 -------------------------------------------------------------------------- ________________ ચાર્થી સાસ. ઘેાર પીડા ઉપજાવે તેવી મને આંખમાં વેદના થતી હતી. મારી વેદના જોઇને મારા માતા પિતા બધા ત્રાસી ગયા. એમણે મારા રોગ મટાડવા માટે મેાટા મોટા વૈદ્યો, હકીમેા, મંત્રવિદ્યામાં પારંગત આચાયાને લાવીને મારા રોગની ચિકિત્સા કરાવી પણ કઇ રોગ મટાડી શક્યાઃ નહિ, ત્યારે મારા માતાપિતાએ એવી જાહેરાત કરાવી કે જે મારા પુત્રને રોગ મટાડશે તેને અમારી સ` સ`પત્તિ આપી દઇશું. છતાં કોઇ રોગ મટાડી શકયું નહિ, મારી માતા મારી વૈદ્યનાથી શેાકાતુર ખની જતી. મારા નાના માતા ભાઇ-બહેના ખડે પગે મારી સેવા કરતા હતા છતાં કાઈ મને રાગથી મુક્ત કરી શક્યું નહિ. હું રાજન્ ! એ જ મારી અનાથતા છે. હે રાજન્ ! મારી પત્નીની તે શું વાત કરવી ? એણે મારી પાછળ ભેખ લીધા હતા. ખાવું, પીવુ, સ્નાન-શણગાર વિગેરેના ત્યાગ કરીને મારી પાસે જ બેસી રહેતી હતી. મારી પાસેથી ક્ષણ વાર દૂર જતી ન હતી. તેની આંખમાંથી આંસુ કદી સુકાયા જ નથી. એ સદા મારા રોગ દૂર કરવા માટે પ્રભુને પ્રાથના કરતી હતી. છતાં તે મને રેગથી મુક્ત કરાવી શકી નહિં. આ જ મારી અનાથતા હતી. આ રેગથી કંટાળીને એક દિવસ રાત્રે સૂતા સૂતા મને વિચાર થયા કે મારા માટે આટલુ' આટલું કરવા છતાં મારા રોગ મટાડવા કોઈ સમર્થ નથી. અરે રે....જીવને આવી ઘેર વેદનાએ ભાગવવી પડે છે તે બહુ અસહ્ય છે. જો આ વિપુલ વેદનાથી હું એક વાર મુક્ત થાઉં તેા ક્ષાન્ત, દાન્ત અને નિરારંભી મનીને શુદ્ધ સંયમ અંગીકાર કરીશ. હે રાજન ! આવા સંકલ્પ કરીને હું સૂઈ ગયા. જેમ જેમ રાત્રી વ્યતીત થતી ગઈ તેમ તેમ મારી વિપુલ વેદના પણુ ક્ષીણ થતી ગઈ. અતુલ વેદના હેાવાના કારણે હું ઘણા દિવસથી ઊધ્યેય ન હતા તે મને ઉંઘ આવી, સવાર પડી પણ હું જાગ્યેા નહિ ત્યારે મારા માતા-પિતા વિગેરેના મનમાં થયું કે આજે વેદના શાંત થઈ લાગે છે. હું જાગ્યે એટલે ખધા મને વીટળાઈ વળ્યા ને મારી ખખર પૂછવા લાગ્યા. મેં કહ્યું કે મેં એક ખાધા રાખી છે તે ફળી છે, ત્યારે માતા-પિતાભાઈ-બહેન-પત્ની, સ્વજના બધા ખૂખ ઇંતેજારીથી પૂછવા લાગ્યા કે તારી કઈ ખાધા છે? મે' કહ્યું કે આજે રાત્રે મેં' નિશ્ચય કર્યું કે આ વેદનાથી મુક્ત થાઉં તે મારે સયમ લેવા અને મારી વેદના શાંત થઈ, માટે મને સંયમ લેવાની આજ્ઞા આપેા. મેં જ્યાં દીક્ષાની વાત કરી ત્યાં માતા-પિતા બધા ધ્રુસ્કે રડવા લાગ્યા ને કહેવા લાગ્યા કે બેટા ! માંડ સાજો થયા અને હવે અમને રડતા મૂકીને કયાં ચાલ્યા ? પત્ની તે મારા પગમાં પડીને કહેવા લાગી, નાથ ! મારા સામુ' તા જુએ, પણ હું મારા નિયમમાં દૃઢ રહ્યો ને બધાને સમજાવી ચારિત્ર ગ્રહણ કર્યુ. હવે અનાથમાંથી સનાથ બની ગયા. અનેક પ્રકારથી મુનિએ શ્રેણીક રાજાને સમજાવ્યુ કે અનાથ કાણુ અને સનાથ કાણુ ? શા. સુ. છ Page #163 -------------------------------------------------------------------------- ________________ શારદા મુલાણ છેવટે હું કેવી રીતે સનાથ બને તે પણ સમજાવ્યું. આ સાંભળી શ્રેણક રાજાને ખૂબ આનંદ થયે ને મુનિના ચરણમાં મૂકી ગયા. ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા. આવતી ચોવીસીમાં તે પ્રથમ તીર્થંકર થશે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૨ અષાઢ વદ ૯ ને શુક્રવાર તા. ૨૮-૭-૭૮ અનંત પ્રકાશના પંજ, પરમ કલ્યાણના કિમિયાગર, વિકીનાથ ભગવંતે સકa સંસારને ત્યાગ કર્યા પછી જે આનંદ અનુભવ કર્યો તે આનંદ આપણા જેવા બાલા છે સમક્ષ વ્યક્ત કર્યો કે હે ભવ્ય છે! સાચે આનંદ ને સાચું સુખ આત્મસ્વરૂપની રમણતામાં છે, પણ અનંતકાળથી જીવે ધ્રુવ એવા આત્માને ઓળખે નથી તેથી અખંડ આનંદ પ્રાપ્ત થયું નથી. જે વસ્તુ નાશવંત છે તેનાં મેહમાં ફસાઈને જીવે દુખે સહન કર્યા છે. અંતરના ખૂણામાં રહેલે અજ્ઞાન રૂપ ગાઢ અંધકાર જ્ઞાનને પ્રકાશ થવા દેને નથી પણ જ્યારે અંતરમાં જ્ઞાનને દીપક પ્રગટે છે ત્યારે બહાર અને અંદર પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે. એ પ્રકાશ દ્વારા આત્મા પિતાને અને પરને નિર્ણય કરી શકે છે. જ્ઞાન એ પ્રકાશ છે ને અજ્ઞાન એ અંધકાર છે. ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! नाणसंपन्नयाएणं भन्ते जीवे कि जणयइ ? नाणसंपन्नेणं जीवे सव्वभावाहिगम जणयइ, नाणसंपन्नेणं जीवे चाउरन्ते संसार कन्तारे न विणस्सइ, जहा सूइ ससुत्ता न विणस्सइ तहा जीवे ससुत्ते संसारे न विणस्सइ, नाग विणय तव चरित्त जोगे संपाउणइ ससमय परसमय विसारए य असंघायणिज्जे भवइ । જ્ઞાનસંપન્નતાથી જીવને શું લાભ થાય? ભગવંતે કહ્યું- હે ગૌતમ! જ્ઞાનસંપન્નજેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જીવ સર્વ પદાર્થોના યથાર્થ ભાવને જાણી શકે છે. તે ચતુર્ગતિ રૂપ સંસાર અટવીમાં દુઃખી થતું નથી. જેમ દોરાવાળી સેય ખેવાતી નથી તેમ જ્ઞાની જીવ સંસારમાં ભૂલે પડતું નથી અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયના વેગોને પ્રાપ્ત કરે છે, તેમજ પિતાના દર્શન અને પરના દર્શનને બરાબર જાણુને અસત્ય માર્ગમાં ફસા નથી. આ જ્ઞાનપ્રાપ્તિમાં મહાન લાભ રહે છે. જ્ઞાન દ્વારા જવ મુક્તિ મેળવી શકે છે. જે જલદી મુક્તિ મેળવવી હોય તે પુરૂષાર્થની પગદંડીએ પ્રયાણ કરે ને જ્ઞાનીએ બતાવેલા ત્યાગમાર્ગે આવી જાવ. હા, તમને આ માર્ગે આવતા મુશ્કેલી પડશે પણ આ માગે આવ્યા વિના છૂટકે નથી. એક માર્ગ કાંટાવાળા ને લાગે છે પણ સલામતી ભરેલું છે. એ માર્ગે કઈ ચેર પાક્ને ભય નથી અને ટૂંકા માર્ગે ચેર ડાકૃને ભય છે. તે બોલે ધીરૂભાઈ? મૂળચંદભાઈ! તમે કયે માર્ગ પસંદ કરશે ? સલામતિવાળે કે ભયવળે? (તામાંથી Page #164 -------------------------------------------------------------------------- ________________ સાહા સુવાસ અવાજ:- ભલે લાંબે ને કાંટાળે માર્ગ હોય પણ અમે તે સલામતીવાળે માર્ગ પસંદ કરીએ.) આ વાત બરાબર છે ને ? તેમ ત્યાગને માર્ગ કાંટાળે છે પણ સલામતીવાળો છે અને સંસારને માર્ગ ભયથી ભરેલું છે. તમે જે સલામતીવાળે માર્ગ પસંદ કર્યો છે તે અમારા માર્ગે આવી જાઓ, તૈયાર છે ને લાઠીયા? (હસાહસ) આ માર્ગે આવવાની વાત તે બાજુમાં રહી પણ હું કહું કે આ ચાતુર્માસના દિવસેમાં ચૌવિહારની પ્રતિજ્ઞા છે. તેમાં છૂટ ન રાખતા. સમજે, ગુલાબનું ફૂલ કાંટામાં વસે છે પણ તેનામાં સુગંધ ઘણું છે. તમને એ ફૂલ બહુ ગમે છે. હવે એ ફૂલ લેવા જતાં કાંટા વાગે, કષ્ટ પડે છતાં ગમે છે તેથી લેવા જવાના ને? હવે બોલે, મુક્તિનું ગુલાબ લેવું હોય તે આ માર્ગમાં કાંટા રૂપી ઉપસર્ગ અને પરિષહ નડે તે તે ગભરાય નહિ ને? એનું મન ડગમગ થાય ખરું? (વાબ:- ના, સાહેબ, ના.) આ તે શૂરવીર અને ધીરના કામ છે. અહીં કાયર કે ડરપકનું કામ નથી. વીતરાગ પ્રભુના સંતે શૂરવીર ને ધીર બનીને નિર્મળ ચારિત્રનું પાલન કરે છે. સાધુનું ચારિત્ર જેટલું વધુ નિર્મળ હોય તેટલી અસર વધુ પડે છે. નિર્મળ ચારિત્રવાન સાધુ પાસે જઈને તમે બેસે, એ તમને ઉપદેશ આપે કે ન આપે પણ તેની અસર તમારા જીવનમાં થવા માંડશે. જેમ પાણીમાં ફટકડી નાંખવામાં આવે તે મેલ ને પાણી જુદા પડીને પાણી નિર્મળ બની જાય છે તેમ પવિત્ર સંતના સમાગમથી પાપીમાં પાપી જીવ પણ પવિત્ર બની જાય છે. શ્રેણીક મહારાજાના મિથ્યાવરૂપી મેલ જે દૂર કરનાર હેય તે ચારિત્રવાન સંતને પ્રભાવ છે. બંધુઓ! સમ્યકત્વની લહેજત કઈ અલૌકિક છે. શ્રેણક રાજા સમ્યકત્વ પામ્યા પહેલા તેમના આયુષ્યને બંધ પડી ગયે હતું. તેથી તેમને પહેલી નરકે જવું પડયું. તમને થશે કે બંધ એટલે શું? અહીંયા બીજા કોઈ બંધની વાત નથી પણ કર્મબંધની વાત છે. ભગવાને શાસ્ત્રમાં કર્મબંધના ચાર પ્રકાર બતાવ્યા છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, અને પ્રદેશબંધ. જે કર્મને સ્વભાવ તેને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. સાકર જેમ પિત્તને હરે છે, સૂઠ વાયુને હરે છે તેમ કઈ કર્મજ્ઞાનને આવરે છે, તે કઈ કર્મ દર્શનને આવરે છે, આ રીતે દરેક કર્મના સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. કર્મોની જે કાળમર્યાદા તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે. જેમ આઠ કર્મોમાં મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કડાકોડી સાગરોપમની છે. જ્ઞાનાવરણીય કર્મની ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. આત્માના અધ્યવસાયથી રસ બંધ પડે છે તેને અનુભાગ બંધ કહેવાય છે, અને આત્માના પ્રદેશમાં કર્મવર્ગણાના પુદ્ગલેને સંચય થાય તેને પ્રદેશબંધ કહેવાય છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ મુખ્યતયા ગબળથી થાય છે. અનુભાગબંધ અને સ્થિતિબંધ કષાયના પરિણામથી થાય છે. તીવ્ર કષાયના પરિણામથી તીવ્ર રસબંધ પડી જાય છે. બંધના ચાર પ્રકારમાં અનુભાગબંધ તીવ્ર ન પડી જાય તે માટે જીવે ખૂબ સજાગ Page #165 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાણ રહેવાની જરૂર છે. ચારેય બંધમાં અનુભાગબંધ મહાભયંકર છે. લેહ્યા અને કષાયના પરિણામથી તીવ્ર રસબંધ પડે છે. કષયના તીવ્ર પરિણામથી કયારેક નિકાચિત બંધ પણ પડી જાય છે. અનિકાચિત (નિદ્ધત) કર્મ તે પ્રાયશ્ચિત્ત, આલેચના, તપ આદિથી અપાવી શકાય છે પણ નિકાચિત તે ભેગવવા પડે છે. જે મનુષ્ય ક્યાય ઉપર વિજય મેળવે છે તે તીવ્ર નિકાચિત બંધથી બચી જાય છે. શ્રેણીક રાજાને નિકાચિત બંધ પડી ગયું હતું તેથી તેમને પહેલી નરકમાં ચેરાશી હજાર વર્ષની સ્થિતિએ જવું પડ્યું. આપણુ આયુષ્યને આવે બંધ ન પડી જાય તે માટે જ્ઞાની પુરૂષ સાવધાન રહેવાનું કહે છે કે “બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શે ઉચાટ, ” હે જી ! કમને બંધ પડતાં પહેલાં તમે સાવધાન રહો. જીવ હસી હસીને રસપૂર્વક કર્મ કરતા વિચાર કરતો નથી કે મારે કર્મો ભોગવવા પડશે ત્યારે રડી રડીને ભેગવતા પાર નહિ આવે. ગુણસ્થાન ચોદ છે. તેમાં પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વનું છે. જ્યારે મિથ્યાત્વ હેય છે ત્યારે જીવ અનંતાનુબંધી કષાયના પરિણામવાળો બની જાય છે. માટે કર્મોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પહેલે ગુણઠાણે હોય છે. ચેથા ગુણઠાણે જીવ સમ્યકત્વ પામે છે. અનંતાનુબંધી કેધ, માન, માયા, લેભ, સમ્યક મિહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય, એ સાત પ્રકૃત્તિને ક્ષયે પશમાવે તે પશમ સમક્તિ કહેવાય. સાત પ્રકૃત્તિને ક્ષય કરે તે ક્ષાયક સમ્યકત્વ કહેવાય, અને સાત પ્રકૃતિને ઢાંકે, ઉપશમાવે તેને ઉપશમ સમક્તિ કહે છે. ચેથા ગુણઠાણે અનંતાનુબંધી કષાયને ઉદય થતું નથી એટલે ત્યાં કષાયના તીવ્ર પરિણામ હોતા નથી. અનાદિ સંસારમાં એક વાર પણ છવ સમક્તિ પામી જાય તે તેનું કામ થઈ જાય. એ ન્યાલ બની જાય છે તેનું કારણ શું? તે તમે સમજ્યા! જીવના કને બંધ અંતઃ કટાકેટીની સ્થિતિમાં આવી જાય છે. એક વાર સમક્તિ પામીને વમી યે તે પણ સ્થિતિ બંધ તે અંતઃ કોટાકોટીમાં રહે છે. જેમ જેમ જીવ આગળ આગળના ગુણસ્થાનકે ચઢતો જાય તેમ તેમ પરિણામ શુદ્ધ થતા જાય છે. દશમા ગુણસ્થાનકે અંતર્મુહુર્તની સ્થિતિ બંધાય છે, અને તેમાં ગુણસ્થાનકે એક સમયને બંધ હોય છે. ત્યાં ગબળ હેવાથી સામાન્ય પથિક બંધ હોય છે તે પણ જ્ઞાની ___तं पढम समए बद्धं, बिश्य समए वेइयं, तइए समए निज्जिण्णं, तं बद्धं पुढे उदीવિ વેફર્ચ નિરિઝvi ચાલે જ નવા મવા તે કર્મ પહેલે સમયે બંધાય છે. બીજે સમયે વેરાય છે અને ત્રીજે સમયે નિર્જરી જાય છે. ઈપથિક બંધ તે એક સમય પૂરતે હેય છે પણ સાંપરાયિક બંધ સંસારનું કારણ છે, માટે જ્ઞાની કહે છે કે જેમ બને તેમ કષાય ઉપર વિજય મેળ. કષાયના પરિણામને લીધે સંસારની વૃદ્ધિ થાય છે અને જેમ જેમ કપાયે પાતળા પડતા જાય છે તેમ તેમ કર્મબંધ અતિ અલ્પ થાય Page #166 -------------------------------------------------------------------------- ________________ શરદી સુવાસ છે. જેને આવું જ્ઞાન થાય છે તે કષાયો ઉપર વિજય મેળવી શકે છે ને સંસારથી મુક્ત બની અનંત સુખને સ્વામી બની મોક્ષમાં બિરાજે છે. શ્રેણક રાજાને નરકને બંધ પડ્યો હતે એટલે તેમને આત્મા નરકમાં રૌ રૌ વેદના ભગવે છે પણ સમ્યકત્વ પામીને ગયા છે એટલે સમતા ભાવે બધું સહન કરે છે. આ સમ્યકત્વની લહેજત છે. ગઈ કાલે વીસમા અધ્યયનના ભાવ કહ્યા હતા. આજે એકવીસમા અધ્યયન તરફ દષ્ટિ કરીએ. એકવીસમા અધ્યયનમાં સમુદ્રપાલને અધિકાર છે. સમુદ્રપાલ ચંપા નગરીના એક સમૃદ્ધ અને જૈન ધર્મના અનુરાગી મહાવીર પ્રભુના શ્રાવક પાલિત નામના શ્રેષ્ઠીને પુત્ર હતું. એ પાલિત શેઠ એક વખત દરિયાઈ માર્ગે વહાણમાં બેસીને પિહુંડ નામના નગરમાં વહેપાર અર્થે ગયેલા. ત્યાં તેમણે વહેપાર ખૂબ જમાવેલે એટલે ઘણાં વર્ષો ત્યાં રહેલા. ત્યાં એક વણિકની સ્વરૂપવતી કન્યા સાથે તેમનું લગ્ન થયું. સમય જતાં તે કન્યા ગર્ભવતી થઈ તેને લઈને પાલિત શેઠ ચંપાનગરી આવતા હતા ત્યારે વહાણમાં જ તેની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યું. સમુદ્રમાં તેને જન્મ થયે તેથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. સમુદ્રપાલ સૌમ્ય કાન્તિવાળે અને જેનારને વલ્લભ લાગે તે હતે. તે બુદ્ધિમાન પણ ખૂબ હતે. સમય જતાં તે યુવાન બન્યું. ભણી ગણીને બહેતર કળામાં કુશળ બન્યું. તેને અપ્સરા જેવી રૂપાળી કન્યા સાથે પરણાવ્યું. પૂર્વના પુણ્યથી પાલિત શેઠને ત્યાં ઘણું સમૃદ્ધિ હતી એટલે તે રમણીય મહેલમાં તેની પત્નીની સાથે દેગુંદક દેવની જેમ સુખ ભોગવતે હતે. કેણુ કેવું? એક દિવસ તે પિતાની પત્ની સાથે મહેલના ઉપલા માળે સેગઠાબાજી રમી રહ્યો હતે. બાજી રમવાને રંગ બરાબર જામ્યું હતું. કોઈને ખબર ન હતી કે ક્ષણ વાર પછી આ રંગમાં ભંગ પડી જશે. બાજી રમતાં રમતાં જેરશેરથી ઢેલને અવાજ સાંભળે. એટલે બાજી રમતાં રમતાં ઊભા થઈને મહેલના ઝરૂખેથી નીચે રસ્તા ઉપર દષ્ટિ કરી. તે એક માણસને ગધેડા ઉપર બેસાડ્યો હતે. તેના ગળામાં કણેરના કુલની માળા પહેરાવી હતી માથે હાંડલું ઊંધું વાળેલું હતું ને એકલું ઢેલ વાગતું હતું. આ જોઈને સમુદ્રપાલના મનમાં થયું કે શું! આ માણસ પરણવા જતા હશે ? પરણવા કંઈ ગધેડા ઉપર બેસીને છેડે જાય? તે આ બધું શું હશે? એમને કંઈ સમજ ન પડી એટલે એક માણસને પૂછ્યું કે ભાઈ! આ બધું શું છે? માણસે કહ્યું-ભાઈ! એણે માટે અપરાધ કર્યો છે. તેથી તેના અપરાધની શિક્ષા કરવા તેને વધસ્થાને લઈ જવામાં આવે છે. આ સાંભળીને સમુદ્રપાલ ધ્રુજી ઉઠશે. અહો ! આ માણસનું કોઈ નથી? એણે શું અપશધ કર્યો કે એને મારી નાંખવાનો? આ વિચાર કરતા સમુદ્રપાલના રૂંવાડા ખડા થઈ ગયા. મૃત્યુદંડની શિક્ષા સાંભળીને એને કરંટ લાગે. દેવાનુપ્રિયે! આ સમુદ્રપાલનું હૃદય કેવું કેમળ હશે! તમે પણ માનવ છે ને? તમે પેપરમાં સમાચાર વાંચે છે ને કે અમુક નદીમાં પૂર આવ્યું તેમાં ગામના ગામ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શારદા સુવાસ તણાઈ ગયા. કેટલા માણસો અને પશુઓ તણાઈ ગયા. બિહારમાં કે ભયંકર ધરતીકંપ થયે ને તેમાં હજારો માણસ અને કેટલી ઈમારતે તારાજ થઈ ગઈ અમુક જગ્યાએ આગ લાગી ને આટલા માણસે મરી ગયા. થોડા સમય પહેલા આંધ્ર પ્રદેશમાં વાવાઝોડું થયું તેમાં કેટલા લેકેના જાનમાલની હાની થઈ હતી. કંઈક જગ્યાએ રેલ્વે ટ્રેઈનની હોનારત થઈ તે કેટલા અને કચ્ચરઘાણ વળી ગયે. કયારેક પ્લેનની હોનારત થઈ તેમાં કંઈક માતા પિતાના કલૈયા કુંવર જેવા લાડીલા પુત્રે તેમાં મરણ પામ્યા. કંઈક પિતાની જ ગાડી લઇને જતાં એકસીડન્ટથી મરણ પામ્યા. આવા સમાચાર તમે પેપરમાં અવારનવાર વાંચે છે. હવે તે તમને ટી. વી. માં પણ પ્રત્યક્ષ બતાવે છે છતાં તમને કરંટ લાગે છે ખરે? - હાય અન પેપરમાં આવા કોઈપણ સમાચાર વાંચો તે ચાના કપ હાથમાં ને હાથમાં રહી જાય છે ખરે કે ગટગટાવી જાઓ છે ? (હસાહસ) આવી હોનારતેમાં બિચારા કરૂણ રીતે મરી ગયા એમને કેવી વેદના થઈ હશે! જનારના કુટુંબ પરિવારનું શું થયું હશે ? એવા વિચારથી આમાંની કેટલાની ઉંઘ ઉડી ગઈ ને કેટલાની ભૂખ ભાગી ગઈ? જેને પિતાના માન્યા છે તેનું કંઈક થાય તે ઊંઘ ઉડી જાય, ભૂખ ભાગી જાય ને દુઃખ થાય, પણ જેને પોતાના નથી માન્યા તેનું ગમે તે થાય તેમાં મારે શું? ત્યાં તે ગળે ચાને ઘૂંટડે કે રેટીનું બટકું નહિ અટકે. કારણ કે આજે માનવ તે માનવ નથી રહ્યો. એના કોઠામાંથી દયાદેવીને દેશનિકાલ થયે છે. ચેરને જોતાં સમુદ્રપાલનું કંપી ઉઠેલું હૃદય” આ સમુદ્રપાલના દિલમાં દયા હતી. તેમના દિલમાં–મારા તારાને ભેદભાવ નહતે. એ એટલે બધે સુખમાં મગ્ન હતો કે મરણ શું ને દુઃખ શું. તેની એને ખબર ન હતી. તેથી આ દશ્ય જોઈને તેનું હૃદય હચમચી ગયું. શું માણસ જેવા માણસને મારી નાંખશે? શું અપરાધની શિક્ષા મૃત્યુદંડ? મરી ગયા પછી એને અપરાધ નાશ પામશે? એણે શું અપરાધ કર્યો હશે? આવા પ્રકારની વિચારધારાએ ચઢી ગયે. સમુદ્રપાવ ઉંડા વિચારસાગરમાં ડૂબકી ખાવા લાગે. તમે તે પેપરમાં વાંચે છે, ટી, વી.માં કેવા કેવા કરૂણ હૃદયદ્રાવક દશ્ય નજરે દેખો છો છતાં ઘડી પછી એની અસર પણ તમારા દિલમાં રહેતી નથી. બસ, આ સંસારમાં જન્મવું ને મરવું એક રમત થઈ પડી છે. વિચાર કરે કે આ બધા ગયા ને શું મારે નથી જવાનું ? મારે પણ એક દિવસ તે જવાનું છે. માનવનું જીવન પંખીને માળા જેવું છે. પંખીના માળામાંથી જ એકેક તણખલું લઈએ તે એક દિવસ માળે વીંખાઈ જશે. ઓઢવાની ગરમ શાલમાંથી આપણે એકેક તાંતણે ખેંચી લઈએ તે શાલ એ શાલ ન રહે. એ તાંતણું થઈ જાય છે તેમ આપણું જીવન પણ એક દિવસ વીંખાઈ જશે. ( દિન રૂપી એ તરણું તારા, રોજ વિખુટા થાય; પળ પળ કરતાં પહોંચ્યા પચાસે (૨) હજુએ ન સમજાય-જીવ તારે Page #168 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૩ જ્ઞાની કહે છે કે હે જીવડા! તું સમજ. જેમ એકેક તરણું કાઢતાં પંખીને માળો વીંખાઈ જાય છે, ગરમ શાલમાંથી એકેક તાંતણે છૂટો કરતાં શાલ પણ વખાઈ જાય છે તેમ આ દિવસ અને રાત્રી રૂપી આયુષ્યના તરણ વિખૂટા પડતાં જીવ રૂપી પક્ષીને મળે વીંખાઈ જાય છે. પુત્ર જન્મે એટલે માતા સમજે છે કે મારે દીકરે મોટે થાય છે પણ કાળરાજા દિવસ ગણુતા જાય છે કે કયારે એનું આયુષ્ય પૂરું થાય ને હું તેને લઈ જાઉં તમને જિંદગીની અમૂલ્ય ક્ષણેનો હિસાબ નથી પણ એ તે ક્ષણેક્ષણને હિસાબ રાખે છે. એક દિવસ જિંદગીને ખેલ ખતમ થઈ જશે. આવી કિંમતી જિંદગીમાં પરની પળોજણ છેડીને સ્વમાં લીન બને, પરથી ભિન્ન બને, અને વિચાર કરે કે હે પ્રભુ! તું જે પદને પામે છું તે પદને મારે પામવું છે. એ પદ્યની પ્રાપ્તિ માટે હે પ્રભુ! મને “આ વોદિમ” આરોગ્યતા–રોગરહિતપણું આપે, મને બધિલાભ-સમ્યકત્વની પ્રાપ્તિ થાય. તમે આવી માંગણું તે કરે છે પણ એ પામવા માટે ભગવાનની આજ્ઞા શું છે? મારે શું કરવું જોઈએ? તેને વિચાર નથી કરતા પણ સંસાર સુખની ઇચ્છા કરે છે. પછી એ કયાંથી મળે? તમને શરીર નિરોગી જોઈએ. શરીર નિરોગી હોય તે બધું ગમે છે. એટલે કહો છે ને કે ““પહેલું સુખ તે જાતે નર્યા વાત સાચી છે. શરીર સારું હોય તે બધું ગમે છે પણું શરીર સારું હોય તે ધર્મધ્યાન વધુ થાય તે વિચાર આવે છે? તમે તે તમારા સંસારમાં સુખી થવા માટે ચાર બેલ ઠીક ગઠવી દીધા છે. એ તમને આવડતા હશે? બેલે ઈએ. બેતામાંથી અવાજ: “બીજું સુખ તે કેઠીએ જાર) એ ઠીક કહ્યું. શરીર સારું હોય ને ખાવા માટે કોઠીમાં અનાજ ભર્યું હોય પછી ચિંતા શું ? હવે આગળ બેલે. “ત્રીજું સુખ તે કુળવંતી નાર અને ચોથું સુખ તે પુત્ર પરિવાર” (હસાહસ) તમને શરીર સારું મળ્યું, પુણ્યથી પૈસા મળ્યા, પત્ની સારી મળી અને પુત્ર પરિવાર વળે એટલે સંસાર-સુખની વાડી લીલીછમ થઈ ગઈ બસ, પછી તમને તે આનંદ આનંદ. સુખની કંઈ સીમા ન રહી, પણ વિચાર કરજે. એ સંસારસુખની વાડી ક્યારે કરમાઈ જશે તેની ખબર નથી. તમે ચાર બેલ કહ્યા. હવે હું તમને જ્ઞાનીના ચાર બેલ કહું. “પહેલું સુખ તે આત્મજ્ઞાન.” જેને આત્માનું જ્ઞાન થયું છે તે આત્મજ્ઞાની પુરૂષ સારી દુનિયાને ધ્રુજાવી શકે છે. અજ્ઞાની સામે પડકાર કરીને તેને હઠાવી શકે છે. એ ભલે, કર્મના ઉદયથી સંસારમાં રહેતે હોય પણ સંસારર્થી પર હોય. એને સંસારના રંગરાગ ન ગમે. એનું મન તે આત્મિક સુખની મસ્તીમાં જ હાલતું હોય. “બીજું સુખ તે ચારિત્રવાન” જેને અધ્યાત્મની વાતે ગમતી હોય તેને ચારિત્ર અવશ્ય ગમે. આત્માણાની ચાસ્ત્રિવાન બની શકે છે. જડને પૂજારી ચારિત્ર ન લઈ શકે. ભગવાનેદુનિયામાં ચારિત્રવાન સાધુ કરતા બીજા કેઈને સુખી નથી કહા. માટે બીજું સુખ તે ચારિત્રવાની Page #169 -------------------------------------------------------------------------- ________________ જિં ' શારદા સુવાસ ત્રીજું સુખ તે વીતરાગ ધ્યાન” જેણે ચારિત્ર લીધું તેનું મન વીતરાગ ધ્યાનમાં લીન રહે છે. ધ્યાનની ધૂણી ધખાવીને ઘાતી કમેને બાળીને ખાખ કરે છે એટલે તેને . કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી, “ચેથું સુખ તે કેવળજ્ઞાન.” જેને કેવળજ્ઞાન થાય છે તે અવશ્ય મેક્ષમાં જાય છે. ત્યાં અનંત, અવ્યાબાધ, શાશ્વત આત્મિક સુખને આનંદ માણે છે. આ સુખ તે સાચું સુખ છે. બાકી બધું જે સુખ છે તે વારતવિક સુખ નથી, પણ સુખાભાસ છે. હવે તમને અમારા ચાર બેલ પસંદ છે કે તમારા જવાબ આપે. (શ્રોતામાં મૌન) તમને અમારા બેલ નહિ ગમે. તેનું કારણ અનાદિ કાળથી જીવે સંસાર સુખમાં જ આનંદ માન્ય છે. પણ હવે દિશા બદલે. સમુદ્રપાલનું આત્મમંથન” :-સમુદ્રપાલે પેલા ચેરનું દ્રશ્ય જોયું ને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. તે વિચારે ચઢયા કે આ માણસને આમ મારી નાંખશે ? શું દરેકને મરવાનું? એવું ચિંતન મનન કરતાં તે આત્માભિમુખ બન્ય. પત્ની સાથે સેગઠાબાજી રમતા હતા. તે સોગઠા એમ ને એમ પડયા રહ્યા ને હૃદય પલ્ટાઈ ગયું. હું કેણિ? જીવને સુખ-દુઃખનું કારણ શું? આવી શુભ વિચારધારામાં મગ્ન બનતા એમને જાતિ મરણ જ્ઞાન થયું. તેમાં જોયું કે અહે! હું આ સંસારમાં બહુ રખડ. આગળના ભવમાં પિતે સાધુ બન્યો હતે. ખૂબ તપશ્ચર્યા કરી હતી અને તે પહેલાના ભવમાં કેવા કેવા દુઃખે અનુભવ્યા હતા તે બધું તેમને યાદ આવ્યું. સમુદ્રપાલ પિતાનું સંસાર ચિત્રપટ જેવામાં તલ્લીન બની ગયા. તેમાં તેમણે ઘણુ ભવ જોઈ લીધા. એ એનામાં લીન છે. એની પત્ની તે થંભી ગઈ ને તેમના સામું જોઈ રહી કે આ શું? થેડીવાર પહેલાં તે કેટલો આનંદ વિને દ કરતા હતાં ને અત્યારે મારી સામું પણ જોતા નથી. પત્નીએ પૂછયું-નાથ તમે એકદમ ઉદાસ કેમ બની ગયા? ત્યારે સમુદ્રપાલે કહ્યું –દેવી! મને શું વિચાર આવે છે તે હું તમને અને મારા માતાપિતાને કહેવા ઈચ્છું છું. એમ કહીને એના માતાપિતાને તેમજ પત્નીને કહે છે. દીક્ષા માટે માંગેલી આજ્ઞા” :- હે મારા સ્વજને ! આ માનવને જન્મ આપણને અપૂર્વ મળે છે. આ બધી લક્ષ્મી, વૈભવ, સુખ બધું કાયમ ટકવાનું નથી. છેડે સમય અથવા ઝાઝો સમય રહીને અહીંથી એક દિવસ અવશ્ય જવાનું છે. જેટલી આસક્તિ વધારે તેટલું દુઃખ વધારે છે. તે પિતાજી! સમય થડે છે ને કામ ઝાઝું કરવાનું છે. મને હવે એક ક્ષણ સંસારમાં ગમતું નથી. સંસાર એકાંત દુઃખથી ભરેલું છે, જ્યારે સંયમ માર્ગમાં સુખ છે. હવે આ પાપમય સંસારમાં હું રોકાવાને નથી. મારો કિંમતી સમય અવિરતિમાં જાય છે. માટે મને દીક્ષાની આજ્ઞા આપે. તે સમુદ્રપાલની વૈરાગ્યભરી વાત એના માતાપિતાના હૃદયમાં ઉતરી ગઈ પણ પુત્ર પ્રત્યેના મેહના કારણે સમજાવીને સંસારમાં રોકવા ઘણું પ્રભનો આપ્યા અને ત્યાગની વિકતા સમજાવી, પણ સમુદ્રપાલે સૌને ગ્ય જવાબ આપીને નિરુત્તર કર્યા. છેવટે માતા 9 Page #170 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પિતાએ દીક્ષાની આજ્ઞા આપી. સમુદ્રપાલે દીક્ષા લઈને ત્યાગમાર્ગમાં અપ્રમત બની અપૂર્વ સાધના કરી પિતાનું કાર્ય પૂરું કર્યું. સંસારના કાર્યો કદી પૂરા થતા નથી. આદરેલા અધૂરા રહી જાય છે ને જીવડે ચાલ્યા જાય છે. જ્યારે આત્માનું કાર્ય માનવ ધારે તે પૂરું કરી શકે છે. સિદ્ધગતિને પ્રાપ્ત કર્યા પછી એને સુખ માટે કઈ પ્રયત્ન કરે પડતું નથી. આજે એકવીસમું અધ્યયન પૂરું થયું. હવે આપણે મૂળ અધિકાર બાવીસમું અધ્યયન ચાલુ થશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૩ અષાડ વદ ૧૦ ને શનીવાર તા. ૨૯-૭-૭૮ અનંત ઉપકારી, પતતપાવન, અને અધમ ઉદ્ધારક એવા સર્વજ્ઞ ભગવંતે વિશ્વના વિલાસી જીવડીઓના કલ્યાણ માટે વાત્સલ્યના વહેણ વહાવી દ્વાદશાંગી સૂત્રની રજુઆત કરી છે. તેમાં ભગવાનની અંતિમ વાણુ ઉત્તરાધ્યયન સૂત્ર છે. તેમાં અનેક ભાવ રને ભરેલા છે પણ એ રોને કોણુ પિછાણી શકે છે ને કેણ લઈ શકે? જેને આત્માની પિછાણ થઈ હોય તે પિછાણી શકે છે તેને લેવાની જિજ્ઞાસા જાગે તે લઈ શકે છે. દરિયામાં અનેક રને રહેલા છે. તેથી રત્નાકર કહેવામાં આવે છે. એ દરિયા કિનારે તમે ફરવા જશે તે દરિયાના મેજા જોશો. ખાર જશે તે તે દરિયામાં મીઠું જશે, માછીમાર જશે તે તેની દષ્ટિ માછલા ઉપર જશે અને ઝવેરી જશે તે વિચાર કરશે કે દરિયામાં રને ભરેલા છે. એ રતને કયાંથી મળે? રત્નાકરમાં મરક બનીને ડૂબકી લગાવે તે જ રત્નો મળે છે. જેને રત્ન મેળવવાની તમન્ના જાગે છે એ તે રત્ન મેળવે જ છૂટકો કરે છે, તેમ આ ભગવાનની વાણું રૂપી સિદ્ધાંત સાગરમાં મૂલ્યવાન રત્ન સમાયેલા છે. તેને મેળવવા માટે આપણે તેના ઉપર શ્રદ્ધા કરવી પડશે. તેનું એક ચિતે વાંચન, મનને કરવું પડશે. બત્રીશ સૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્ર સમસ્ત પ્રવચનેને સાર છે. આ ઉત્તરાર્થયને સૂત્રના ૩૬ અધ્યયનને છે. સંપૂર્ણ ઉત્તરાધ્યયન સુત્રને ક્રમશ વાંચીને તેને ભાવ સમજાવવા માટે તે ઘણે સમય જોઈએ. આપણી પાસે તે સમય ઘણે એ છે છે. છતાં ઉત્તરાધ્યયન સૂત્રના એકવીસમાં અધ્યયન સુધી ટૂંકમાં દષ્ટિ કરી ગયા. કારણ કે આપણું શક્તિ તે નાનકડી ગાગર ઉપાડવા જેટલી છે તે પછી સાગરને કેવી રીતે ઉપાડી શકીએ? પણ આચાર્ય ભગવંતેએ ભગવાનની વાણીરૂપ સાગરને આ ઉત્તરાધ્યયન સૂત્રરૂપી ગાગરમાં ભરી દીધું છે, અને એ રીતે આપણા જેવા અલ્પ શક્તિવાળા છ જિનાગમને સંક્ષેપમાં સમજી શકે એ હિતકારી પ્રયત્ન કર્યો છે, પણ એને સમજવાનું ઉપદાન કારણ તો આપણે આત્મા છે. શસ તે નિમિત્ત કારેણ છે. જેમ કે પુસ્તકનું વાંચન બધા કરે છે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શારદા સુવાસ પણ જેની બુદ્ધિ જેટલા પ્રમાણમાં વિકસિત થયેલી હોય તેટલા પ્રમાણમાં તે પુસ્તકના વિષયને સમજી શકે છે. આ વાતને લક્ષમાં રાખીને કક્ષા પ્રમાણે પાઠયક્રમ તૈયાર કરવામાં આવે છે. જેમ કે મેટ્રિકમાં ચાલતા પુસ્તકે પહેલી ભણનાને વાંચવા આપવામાં આવે તે તે સમજી શકશે નહિ. કારણ કે તેની બુદ્ધિ એટલી વિકસિત થયેલી હોતી નથી. શાસ્ત્રના વિષયમાં પણ આવું જ છે. જેમને આત્મા જેટલો વિકસિત થયેલ હોય તેટલે તે શાસ્ત્રના ભાવને સમજી શકે છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનનું વર્ણન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં નેમનાથ ભગવાન, સતી રાજેમતી તથા રહનેમી એ ત્રણની વાત મુખ્ય છે. તેમ-રાજુલના જીવનની વાતે તે તમે ઘણી વાર સાંભળી હશે ! પણ તેઓ આગળના ભાવમાં કોણ હતા તે નહિ સાંભળ્યું હોય. જે આત્માઓ ભવસાગરને તરનાર છે અથવા તરી ગયા છે તેમના નામ સિદ્ધાંતના પાને લખાયા છે. અહીંયા આપણે જેમને અધિકાર ચાલવાનું છે તેમના માતા-પિતા કોણ હતા? તેઓ ક્યાં જન્મ્યા હતા? તેમને કેટલા ભાઈઓ હતા. તેમનું કુળ કેવું ઉંચું હતું. એ બધાનું શાસ્ત્રકાર વર્ણન કરે છે. નેમનાથ ભગવાનના માતા-પિતા કેણ હતા ? તેમને કેટલા ભાઈએ હતા? તે ક્યા કુળના શણગાર હતા તે વાત પછી આવશે. આજે આપણે તેમના પૂર્વભવથી શરૂઆત કરીએ છીએ. તેમનાથ ભગવાન અને રાજેતીને અધિકાર સાંભળવા બધા ઉત્સુક બન્યા છે. એ સાંભળતા તમે પણ એવી ભાવના ભાવજે કે આપણે ભગવાનની સાથે તેમ-રાજુલ જેવી પ્રીતિ બાંધીએ, અને જલ્દી સંસાર સાગર તરી જઈએ. જે સંસાર સાગરને તરી જાય છે તે સાચે મહર્ષિ છે. આ ખારે સમુદ્ર તે વહાણ અને સ્ટીમર દ્વારા ઘણી વાર તર્યો પણ હવે તે સંસાર રૂપખારે સમુદ્ર કેમ જલદી તરી જવાય તેનું લક્ષ રાખજે. હવે આપણે તેમનાથ ભગવાન પૂર્વભવમાં કેણ હતા તે અંગે વિચાર કરીએ. એક લાખ જેજનને જંબુદ્વીપ છે તેમાં ભરતક્ષેત્ર છે. તમને કોઈ પૂછે કે તમે કયા દ્વીપમાં અને કયા ક્ષેત્રમાં રહો છો! તમને ખબર છે? આમાંથી થોડા ઘણુને ખબર હશે. બેલે ખબર છે ને ? (મૌન) આપણે જંબુદ્વિીપમાં આવેલા ભરતક્ષેત્રમાં રહીએ છીએ. ભરતક્ષેત્રમાં અચલપુર નામનું નગર હતું. ત્યાં વિક્રમધન નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજા મહાન પ્રતાપી હતા. તેમણે શત્રુઓને જીતીને કબજે કર્યા હતા. વિકમ ધન રાજા પ્રજાપ્રેમી અને ન્યાયનીતિસંપન્ન હતા. ચેપડામાં તમે જે વિક્રમ સંવત લખે છે અને જે વિક્રમ રાજાના નામથી વિક્રમ સંવત શરૂ થઈ છે તે આ વિક્રમ રાજા નથી. આ તે વિક્રમધન રાજા છે. આ રાજાના રાજ્યમાં સૌને સરખે ન્યાય મળતું હતું. પછી ચાહે પ્રજાને ગુન્હ હોય, પુત્રને હેય કે રાણીને હેય. એવું નહિ કે દીકરાને ગુહે છે માટે દબાવી દઉં ને પ્રજાને હોય તે તેને ભારે સજા કરવાની. દરેક માટે સરખે ન્યાય હતા. તેમને પવિત્ર, Page #172 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પતિવ્રતા અને સદ્દગુણ ધારિણી નામની રાણી હતી. આ રાજા પિતાની પ્રજાનું દુઃખ દૂર કરવા માટે સદા સજાગ રહેતા હતા. એટલે પ્રજા રાજાને ખૂબ ચાહતી હતી. જે રાજા ન્યાયનીતિ સંપન્ન હોય છે તેમની કીતિ ચોમેર પ્રસરે છે. આ રાજાને પ્રધાન પણ ખૂબ બુદ્ધિશાળી અને સદ્ગુણી હતું. રાજાની શોભા વધારનાર પ્રધાન સારે હવે જોઈએ. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. - ઘણાં વર્ષો પહેલા ભાવનગરના મહારાજાને એક પ્રભાશંકર પટણી નામે પ્રધાન હતા. તે ખૂબ વિચક્ષણ અને કુનેહબાજ હતા. તેમના જીવનમાં સજજનતા અને માનવતાના દીવડા ઝગમગતા હતા. આ પ્રધાનને સી પટણી સાહેબ કહેતા હતા. એક વખત આ પટણી સાહેબ રાજ્યના કામ અંગે બહારગામ ગયા હતા. તે દિવસે રાત્રે તેમના ઘરમાં ચોરી થઈ. તેમના ઘરમાંથી કઈ સોનાના કિંમતી દાગીના ચોરી ગયું હતું. પ્રધાનજી બહારગામ હતા એટલે તેમની પત્નીએ પોલીસ ખાતામાં ફરિયાદ નોંધાવી. તેથી પોલિસેએ તેની તપાસ કરવા માંડી. બીજા કેઈ સામાન્ય ઘરમાં ચોરી થઈ હોય તે પલિસ કદાચ તરત હાથમાં ન લે પણ આ તે પ્રધાન સાહેબના ઘરમાં ચોરી થઈ હતી. એટલે વિલંબ કરાય જ નહિ ને ! તપાસ કરતાં પિલિસેને પ્રધાનજીના ઘરમાં કામ કરનાર નેકર ઉપર વહેમ ગયે એટલે તેને પકડી લીધે ને તેને પૂછપરછ કરવા લાગ્યા. બીજે દિવસે પટણી સાહેબ બહારગામથી આવ્યા એટલે તેમની પત્નીએ પોતાના ઘરમાં ચોરી થયાની વાત કરીને પોતે પિલિસખાતામાં ફરિયાદ નેંધાવી છે, અને તપાસ કરતાં પોલિસને પિતાના ઘરના નેકર ઉપર વહેમ આવ્યું છે ને તેને પકડી લીધું છે, તે વાત પ્રધાનજીને તેની પત્ની કરી રહી હતી. તે જ વખતે પેલા નેકરની પત્ની પાટણ સાહેબ પાસે આવીને પટણી સાહેબના પગ પકડીને રડતી રડતી કહે છે. સાહેબ! મારું જીવન તમારા હાથમાં છે. અમે ગરીબ માણસ છીએ. ગરીબ ઉપર દયા કરે. મારા પતિએ ચેરી કરી નથી. એ તદ્દન નિર્દોષ છે. એમના ઉપર ચરીને જૂઠો આરોપ મૂકવામાં આવ્યું છે. સાહેબ! એમને પિલિસના હાથમાંથી જલ્દી છેડા. મારા નિર્દોષ પતિને પિલિસે મારી મારીને હાડકા ખરા કરી નાંખશે. આટલી મારા ઉપર દયા કરે. મારો જીવનને આધાર આપના ઉપર જ છે. આપ જ મારા પતિને પિલિસના હાથમાંથી છોડાવી શકશે. નેકરની પત્નીની દયાભરી અરજી સાંભળીને પ્રધાનનું હૃદય પીગળી ગયું. તેને બે હાથ પકડીને ઉભી કરીને કહ્યું, બહેન ! તું બિલકુલ ગભરાઈશ નહિ. હું તારા પતિને હમણાં છેડાવી દઉં છું. પ્રધાન સાહેબના વચનથી તેની ચિંતા દૂર થઈ. તેને માનવતાની અવતાર સમા પ્રધાન સાહેબના વચન ઉપર વિશ્વાસ હતેએટલે તે આનંદ પામતી પિતાને ઘેર ચાલી ગઈ ' “પ્રધાનની કરૂણા” –આ તરફ પ્રધાને પિલિસખાતામાં ચિઠ્ઠી લખીને મોકલાવી કે તમે જે નેકરને પકડે છે તેને છોડી મૂકો. ગમે તે ગુનેગાર હેય પણ જ્યાં પ્રધાન Page #173 -------------------------------------------------------------------------- ________________ noć શારદા સુવાસ સાહેબને હુકમ હોય ત્યાં પોલિસ ખાતાને અધિકારી પણ અનાદર કરી શકે નહિ એટલે તરત તેને છોડી મૂક્યો. પતિ મુક્ત થઈને ઘેર આવ્યું તેથી તેની પત્નીના આનંદને પાર ન રહ્યો. આ તરફ નેકરને મુક્ત કરીને પિલિસને અધિકારી પ્રધાન સાબહે પાસે આવ્યું. તેને પ્રેમથી પિતાની પાસે બેસાડીને કહ્યું કે અમારા ઘરમાં ચોરી થઈને સોનાના દાગીના ચેરાયા તે એક દુઃખજનક વાત કહેવાય. તેના કરતાં વધુ દુઃખજનક બીજી વાત છે. એટલે પિલિસના અધિકારીએ પૂછયું, સાહેબ! બીજી દુ:ખજનક વાત કઈ બની છે? ત્યારે પ્રધાન સાહેબે ગંભીર અવાજે કહ્યું, તમે મારા ઘરના નેકર ઉપર શંકા લાવીને તેને પકડે તે ખૂબ દુઃખજનક વાત છે. કદાચ તમને ખબર નહિ હોય કે મારે મન સોનાના દાગીના કરતાં માણસની કિંમત વધારે છે. સોનાના દાગીના કરતાં માણસની કિંમત ઓછી આંકનાર માણસને માણસ કહેવાય? આ રીતે વાતચીત ચાલતી હતી તે વખતે પેલે નેકર પ્રધાનના બંગલે પહોંચી ગયે. પ્રધાન અને પિલિસખાતાના અધિકારી વચ્ચે થતી વાતચીત દીવાલની પાછળ ઊભે રહીને સાંભળવા લાગે. પ્રધાનજીએ પોલિસખાતાના અધિકારીને જે શબ્દો કહ્યા તે સાંભળીને તેના હૃદય પર ભારે અસર થઈ શું સાહેબની ઉદારતા છે! તે તરત પ્રધાનની સામે આવીને ઉભો રહ્યો, અને હાથ જોડીને પ્રધાનને કંઈક કહેવા જતું હતું તે પહેલાં જ પ્રધાનજી કહેવા લાગ્યા-ભાઈ! મારા ઘરમાં ચોરી થઈ તેને વહેમ પોલિસને તારા ઉપર આવે તે સ્વાભાવિક છે, પણ તે મારા ઘરમાં ચોરી કરી હોય તે જરાય વહેમ મને આવતું નથી, પણ તારે અમારા લીધે સહન કરવું પડયું તેનું મારા દિલમાં દુઃખ થાય છે. મારી પત્નીએ જે પિલિસ ખાતામાં ફરિયાદ કરી ન હતી તે તારે આ દુઃખ સહન કરવું ન પડત ને? પણ જે કંઈ બની ગયું તેને માટે હું તારી માફી માગું છું. પ્રધાનસાહેબના આવા શબ્દો સાંભળીને નેકર તે રડી પડયે. પ્રધાનના વચનેથી ચેરનો હૃદયપ”? અહો ! શું સાહેબની સજજનતા ને ઉદારતા છે! આવા મેટ પ્રધાન એક તુચ્છ નોકરની પાસે માફી માંગે તે કંઈ સામાન્ય વાત છે? નેકર શેરડી વાર મૌન ઉભો રહ્યો. પછી એકદમ ધ્રુસકે ને ધ્રુસ્કે રડતે પ્રધાન સાહેબના પગમાં પડીને ગદ્ગદ્દ કંઠે બે-સાહેબ! હું માફી માંગવાને ચગ્ય નથી. હું અધમ છું, પાપી છું, મને માફ કરો. હવે હું સાચું કહી દઉં છું કે મેં જ આપના ઘરમાં ચેરી કરી સોનાના દાગીના ચેર્યા છે. પ્રધાને કહ્યું-કંઈ વાંધો નહિ. બેટા! તે ચિરી નથી કરી પણ તારા મનની ભૂખે ચોરી કરી છે. ભલે, તે દાગીના લીધા. ચિંતા ન કર, ત્યારે નેકરે કહ્યું–સાહેબ! હું હમણાં જ બધા દાગીના લાવીને આપની સમક્ષ હાજર કરું છું. આપ પિલિસને બોલાવી લાવને મને પકડાવી દે. હું સજાને પાત્ર છું. આપના જેવા મહાન પુરૂષને ત્યાં ચોરી કરી તે એક મોટામાં મોટું પાપ છે, ને અપરાધ છે. અને મારા અપરાધની સજા થવી જ જોઈએ. Page #174 -------------------------------------------------------------------------- ________________ સાહા સુદાસ - પ્રધાને કહ્યું-તે તારી જાતે સત્ય હકીકત જણાવી લીધી તેથી તું હવે ગુનેગાર નથીતને તારા પાપકૃત્યને પશ્ચાત્તાપ થઈ રહ્યો છે તે ઘણું છે. હવે મારે પિસિને બોલાવવાની જરૂર નથી, પણ આજથી મારી એક રિખામણ તું દિલમાં ઉતરી રાખજે કે અમે તેટલી ગરીબી આવે, ખાવાના સાંસા પડે તે પણ ચરી કરવી નહિ ને નીતિને માર્ગ છેડવો નહિ. નકારે હાથ જોડીને પ્રતિજ્ઞા કરી કે સાહેબ! હવે હું ચેર, જૂઠ, અનીતિના કાર્યો. કદી નહિ કરું. આથી પ્રધાનને ખૂબ આનંદ થશે ને તેના હાથમાં હજાર રૂપિયા આપવાં. કહ્યું–લે, તારે ભીડ છે તેથી તે ચોરી કરીને? પ્રધાનની માનવતા, સજજનતા અને ઉદારતા જોઇને નેકરનું જીવન સુધરી ગયું. આ પ્રધાન હોય તે રાજાની શોભા વધે છે. | વિક્રમધન રાજાને આવે બુદ્ધિશાળી પ્રધાન હતું. તેથી રાજાનું રાજ્ય ખૂબ સમૃદ્ધ અને શોભાયુક્ત હતું. રાજાની કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી હતી. વિક્રમધન રાજાને રાણી પણ ખૂબ વિનયવંત, સુશીલ અને પતિની આજ્ઞામાં અનુરક્ત રહેવાવાળી હતી. એટલે રાજાને સુખને પાર ન હતે. સંસારમાં તેઓ સ્વર્ગ જેવા સુખ ભોગવતા હતા. બંધુઓ ! જેના પુણ્યને ઉદય હોય છે. આવી સુશીલ પત્ની મળે છે. “ર્વે, મિત્ર, મુક્તપુ માતા, રાજુ મ” પતિવ્રતા, સુશીલ અને સંસ્કારી સ્ત્રી એના પતિને કાર્ય કરવામાં મિત્ર જેવી હોય છે. જેમ મિત્ર સાચી સલાહ આપે, કાર્યમાં મદદ કરે છે ને મિત્રની મૂંઝવણ દૂર કરે છે તેમ સુશીલ સ્ત્રી પતિના દરેક કાર્યમાં સહાયક બને છે. પતિને સુખે સુખી અને દુખે દુઃખી બને છે. એટલે તે પત્ની મિત્ર જેવી છે. ધારણ રાણીએ જોયેલું સ્વપ્નમાં આ વિક્રમધન રાજાના પૂરા પુણ્ય હતા એટલે પત્ની તસ્ફથી પૂરું સુખ હતું. એક વખત ધારિણી રાણી પલંગમાં સૂતા હતા. પાછલી રાત્રે રાણીએ એક સુંદર વિપ્ન જોયું કે એક માટે સુંદર બગીચે છે. તેમાં દાડમ, ચીકુ, મોસંબી વિગેરે ફળના અને ગુલાબ, મગરે, જુઈ, ચંપા, માલતી આદિ ફૂલના અનેક વૃક્ષે છે. ફળ-ફૂલથી બગીચે ખીલી ઉક્યો છે. ફૂલેની આસપાસ જામરો ઉડી રહ્યા છે. એ બગીચાની વચમાં એક મોટું ઘટાદાર આંબાનું ઝાડ છે. તેના ઉપર નવો મોર આવે છે. એક દિવ્ય તેજસ્વી પુરૂષ તે આંબાનું વૃક્ષ ત્યાંથી ઉપાડીને રાણી પાસે લા ને બે, હે રાણીજી! તમારા બગીચામાં આવા આંબાના વૃક્ષની જરૂર છે માટે તમે તેને રેપિ. એટલે રાણી તેને પિતાના બગીચામાં રોપે છે ને ખૂબ આનંદ થાય છે. પછી દિવ્ય પુરૂષે તેને કહ્યું કે આ આંબાનું વૃક્ષ જે અહીં રોપાયું છે તેના મીઠા ફળ ચાખીને દુનિયા આનંદ પામશે. સાથે જ તેની ગોટલીમાંથી એક પછી એક કરીને નવ વાર વૃક્ષ પાશે. રાણી તેને પૂછવા ગઈ કે તમે આ શું કહે છે? ત્યાં તે એ દિવ્ય પુરૂષ અદ્રશ્ય થઈ ગયે ને રાણીજી જાગૃત થયા. રાણીએ આંખ, ખોલીને જોયું તે સૂર્યોદયની તૈયારી છે પણ પેલું આંબાનું વૃક્ષ કે દિવ્ય પુરૂષ દેખાતો નથી, ત્યારે રાણુને લાગ્યું કે આ તે મેં સ્વપ્ન જોયું છે. જે મેં શ્રેષ્ઠ સ્વપ્ન જોયું છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ શાહ સુકાય: તે મારે મારા પતિને કહેવું જોઈએ. જેને તેને કહેવાથી સ્વપ્નના ફળ અવળી પડે છે માટે મહાન પુરૂ પાસે વાત કરવી. જોતિષીને પૂછેલું સ્વપ્ન ફળ" ધારિણી રાણીને સ્વપ્ન આવ્યું એટલે તે જાગૃત થઈને રાજા પાસે ગયા ને સ્વપ્ન સંબંધી વાત કરી. એ સાંભળીને રાજાએ કહ્યું. હે રાણીજી! તમારું સ્વપ્ન તે શ્રેષ્ઠ છે, અને તમે પાછલી રાતે જોયું છે માટે તેનું ફળ આપણને જલદી મળશે. આપણે તિષને બેલાવીને તેને અર્થ પૂછીએ. એટલે રાજાએ તિષીને રાણીના સ્વપ્નાની વાત કરી. તિષીએ કહ્યું : મહારાજા ! મહારાણીએ સ્વપમાં આંબાના વૃક્ષનું રેપણ કર્યું, તેને અર્થ એ થાય છે કે અચલપુરના ભાગ્ય ખુલશે, તેની પ્રજાને યુવરાજ મળશે એટલે કે તમારે ત્યાં મહારાણીજી એક પરાક્રમી પુત્રને જન્મ આપશે. તે પુત્ર મહાન થશે અને પ્રેમથી દુનિયાના દિલને જીતી લેશે. જોતિષીના મુખેથી સ્વપ્નને અર્થ સાંભળીને રાજા-રાણીને ખૂબ આનંદ થયે અને પૂછયું કે તે દિવ્ય પુરૂષે કહ્યું કે તેનું ફરીથી નવ વખત પણ થશે. તેને અર્થ શું હશે? ત્યારે જોતિષીએ કહ્યું, મહારાજા ! એને શું આશય છે તે હું મારા જ્ઞાન દ્વારા જાણી શકતા નથી. એનો અર્થ કઈ કેવળી ભગવંત તમને કહેશે. રાજા કહે ભલે. રાજા તિષી ઉપર પ્રસન્ન થયા અને તેને ઘણું ધન આપીને સંતુષ્ટ કરી વિદાય કર્યો. પુત્રજન્મને મહત્સવ – રાજાને ઘેર પુત્રને જન્મ થશે એ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. આ સાંભળી પ્રજાજનેને ખૂબ આનંદ થયે. પછી થોડા સમયમાં જ મહારાણીએ એક તેજવી પુત્રને જન્મ આપે. એનું રૂપ તે કઈ અલૌકિક હતું. એને જોઈને એમ જ લાગતું કે આ કેઈ દેવકુમાર દેવલોકમાંથી આવ્યું છે. વિક્રમધન રાજાએ ખૂબ ધામધૂમથી પુત્રને જન્મ મહેત્સવ ઉજવે, પ્રજાજનોએ તેમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધે. આ પુત્રનું નામ ધનકુમાર પાડ્યું. પુત્રને ઉછેરવા માટે પાંચ તે ધાવમાતાએ રાખી અને અઢાર દેશની દાસીઓ રાખી જુદા જુદા દેશની દાસીએ પિતાની ભાષામાં બેલે એટલે બાળકને અઢાર ભાષાઓ તે હેજે આવડી જાય. ધનકુમાર ખૂબ લાડકોડથી મટો, થાય છે. થોડા સમય પછી રાણીએ અનુક્રમે બીજા બે પુત્રને જન્મ આપે. તે બંનેનું નામ અનુક્રમે ધનદત્ત અને ધનદેવ પાડયું. સમય જતાં ત્રણેય ભાઈઓ મોટા થયા. આ ત્રણમાં ધનકુમાર ઘણે ગુણવાન, પરાક્રમી, અને દેખાવમાં સુંદર હતું. એટલે તેના ગુણ રૂપી પુછપની સુવાસ અને કીર્તિ ચારે દિશામાં ફૂલની સુવાસ પ્રસરે તેમ પ્રસરવા લાગી. - કુમારને ચિત્રશાળા માટે જાગેલી ભાવના "_એક વખત ધનકુમારને એક સુંદર ચિત્રશાળા બનાવવાનું મન થયું. એના પિતાને ધનકુમાર પ્રત્યે ઘણે પ્રેમ હતું. એટલે કદી તેની ઈચ્છાને રેકતા ન હતા. રાજાએ કહ્યું બેટા! તારી જેમ ઈચ્છા હોય તેમ કરવા તૈયાર છું. પુત્રની ઈચ્છા નુસાર ચિત્રશાળા બનાવવા માટે Page #176 -------------------------------------------------------------------------- ________________ હા સુવાસ જુદા જુદા દેશના કુશળ ચિત્રકારને લાવ્યા. તેમાં એક ચિત્રકાર એ શિયાર હતાં કે તે માણસને એક વાર દેખે તે આંખ મીંચીને આબેહુબ ચિત્ર બનાવી દેત. છેડા સમયમાં ચિત્રશાળાનું કામ પૂરું થયું એટલે ધનકુમાર ચિત્રશાળા જેવા એબે. તેમાં પેલા ચિત્રકારના વિવિધ પ્રકારના સુંદર ચિત્ર જોઈએ ખુશ થયે અને તેને બધા કરતાં વધુ ઈનામ આપીને ખુશ કર્યો. આ ધનકુમારનું રૂપ જોઈને ચિત્રકારના મનમાં થયું કે મેં આવું અદ્ભુત રૂપ અત્યાર સુધીમાં કોઈનું જોયું નથી. આનું ચિત્ર બનાવું. તેથી ચિત્રકારે ચિત્ર બનાવવા ધનકુમારની રજા માંગી. રજા મળતાં ચિત્રકારે આંખ બંધ કરીને થડીવારમાં એવું ચિત્ર તૈયાર કર્યું કે જાણે સાક્ષાત્ બીજે ધનકુમાર જ ન હોય! ધનકુમાર પિતાનું ચિત્ર જોઈ ભૂલાવામાં પડી ગયું કે આ કયે ધનકુમાર છે? તેમણે ચિત્રકારની ચિત્રકળાની ખૂબ પ્રશંસા કરી. ચિત્રકાર કુમારની રજા લઈ સાથે ધનકુમારનું ચિત્ર લઈને અચલપુરથી રવાના થઈ દેશદેશ ફરતે એક દિવસ તે કુસુમપુરમાં આવ્યું. ત્યાં ગામ બહાર વસંત નામના બગીચામાં થાપાયે આરામ કરવા માટે એક વૃક્ષ નીચે સૂઈ ગયે. “કુંવરીનું બગીચામાં આગમન”:- કુસુમપુરમાં સિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. વિમળા નામે તેમની રાણી હતી. તેમને ધનવંતી નામની અપ્સરા જેવી સૌદર્યવાન એક પુત્રી હતી. તે ભણીગણીને તૈયાર થતાં યુવાન થઈ હતી. એનું રૂપ છે. દેવાંગનાથી પણ ચઢી જાય તેવું હતું. આ ધનવંતી કયારેક એની સખીઓ સાથે બગીચામાં ફરવા જતી. જ્યારે કુકરી ફરવા જાય ત્યારે તે બગીચામાં કોઈ પુરૂષે જવું નહિ એવી જાહેરાત થતી. આ ચિત્રકાર વસંત બગીચામાં સૂતે હતો. તેને ખબર નહિ કે ધનવંતી કુમારી તેની સખી અને દાસીઓ સાથે બગીચામાં આનંદ કરતા ફરે છે. ત્યાં અવાજ સાંભળીને ચિત્રકાર જાગી ગયે. આ ગામથી અને જાહેરાતથી તે અજાણ હતે. કુંવરીને જતાં એકદમ બેઠો થયો. તેણે જાગતાની સાથે જ ધનવંતીને જોઈ, તેનું રૂપ જોતાં તે આશ્ચર્ય પામી ગયે કે શું આ કઈ વનદેવી તે નથી ને? તેને ખાત્રી થઈ કે આ મનુષ્યાણી છે, એટલે તેણે પિતાની પાસે પડેલું ધનકુમારનું ચિત્ર જોઈને ધનવંતી તરફ જોવા લાગ્યો. એના મનમાં થયું કે ધનકુમાર અને આ રાજકુમારીની જોડી જામે તે સોનામાં સુગંધ ભળે તેમ શેભી ઉઠે. આવા વિચારથી ચિત્રકાર વારંવાર કુંવરી સામે જેવા લાગે. કુંવરીની દાસીને આ જાઈને ચિત્રકાર ઉપર ગુસ્સો આવે. એટલે તેણે કહ્યું, કે તું કેણુ છે ? અમારા કાયદાને ભંગ કરીને બગીચામાં આવ્યું છે ને પાછા કુંવરી સામે એકીટશે શા માટે જોયા કરે છે? ત્યારે ચિત્રકારે કહ્યું–બહેન! હું તે અજાણે પરદેશી મુસાફર છું. મને આ વાતની ખબર નહિ તેથી આરામ લેવા અહીં આવ્યો છું. ધનકુમારનું ચિત્ર જોતાં કુંવરીને જાગેલો પ્રેમ” –આમ વાત કરતાં કરતાં ચિત્રકારની પાસે પડેલું ધનકુમારનું ચિત્ર દાસીએ જોયું. એટલે આશ્ચર્યથી બેલી Page #177 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ , GA. અહે! કેવું અદ્ભત રૂપ છે! શું આ કઈ માનવીનું ચિત્ર છે કે કેઈ દેવનું? ચિત્રકારે કહ્યું કે માનવીનું ચિત્ર છે, આ ચિત્રમાં તે કંઈ નથી. એકવાર જે પ્રત્યક્ષ તમે જુએ તે તમને થશે કે આ ચિત્ર બરાબર નથી. આ સાંભળી દાસીએ પૂછયું કે આ કેનું ચિત્ર છે. ત્યારે કહે અચલપુરના રાજકુમાર ધનકુમારનું છે. આ પૃથ્વી પર આના જેવું અત્યારે કેઈનું રૂપ નથી. - દાસીએ ફરીને પૂછયું કે તમે એ કુમારને કેવી રીતે ઓળખ્યા? ત્યારે કહે છે કે હું અચલપુર ચિત્રશાળામાં ચિત્રો બનાવવા ગયે હતું ત્યારે મેં આ ચિત્ર દોર્યું હતું. ચિત્રકાર અને દાસી કમલિની બંનેની વાતચીત સાંભળી ધનવતી ત્યાં આવી. એણે ધનકુમારનું ચિત્ર જોયું, એ જોતાંની સાથે તેમાં મુગ્ધ બની. બસ, પરણું તે આની જ સાથે. બીજે નહિ. આ કમલિની રાજકુમારીના મુખ ઉપરથી તેના મનની વાત સમજી ગઈ. એટલે તેણે ચિત્રકારને પૂછ્યું કે ભાઈ! તું રાજકુમારી સામું શા માટે જેતે હતો? ત્યારે ચિત્રકારે હસીને કહ્યું. જેવો ધનકુમાર રૂપવાન છે તેવી જ તમારી આ રાજકન્યા રૂપવંતી છે. તેને જોઈને મારા મનમાં થયું કે આ બંનેની જોડી જામે તે કેટલી સુંદર લાગે ને કેવી શોભી ઉઠે ! આ સાંભળીને ધનવંતીને ખૂબ આનંદ થયે, પણ હવે એના ચિત્તડામાં ચટપટી લાગી ધનકુમારને મળવાની. દાસી તે સમજી ગઈ હતી એટલે ચિત્રકારને કહ્યું કે તું કાલે મને અહીં મળજે. એમ કહીને ચાલી ગઈ પણ ધનવંતીનું ચિત્ત ચકડોળે ચઢયું છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૪ અષાડ વદ ૧૧ ને રવીવાર તા. ૩૦-૭-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ધર્મ અને કર્મને મને સમજાવનાર, પાપ, તાપ અને સંતાપથી બચાવનાર, વાસનામાંથી ઉપાસના તરફ લઈ જનાર, સર્વજ્ઞ ભગવતે આ જગત ઉપર કરૂણભરી દષ્ટિએ પિતાના પૂર્ણજ્ઞાનમાં જગતના જીવને અજ્ઞાનમાં આથડતા જોયા. અહો! આ જગતના મનુષ્ય ભૌતિક સુખમાં પાગલ બનીને મનુષ્યભવના અનેખા મૂલ્યને સમજતા નથી ને જિંદગીમાં પુદ્ગલની પસ્તીઓને કચરો એકઠો કરવામાં અમૂલ્ય સમય વેડફી રહ્યા છે. નાશવંતને નેહ કરીને શાશ્વતને ભૂલી જાય છે, પણ ખબર નથી કે આ દુનિયાની તમામ સામગ્રી નાશવંત છે. તેમાંથી એક તણખલું જેટલું પણ સાથે આવનાર નથી. જે શરીરમાં આત્મા રાત-દિવસ વસેલો છે તે શરીર પણ અહીં મૂક્યાનું છે તે બીજાની તે શી વાત ! ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે હે જીવ! આ શરીર કેવું છે? Page #178 -------------------------------------------------------------------------- ________________ શાહી સુવાસ असासए सरीरम्मि, रई नोवलभामहं । पच्छा पुरा व चइयव्वे, फेणबुब्बुय सन्निभे ॥ અ. ૧૯, ગાથા ૧૩ આ શરીર અશાશ્વત છે. તેમાં આનંદ પામવા જેવું નથી. કારણ કે પાણીના પરપિટ જેવું આ શરીર પહેલાં કે પછી અવશ્ય નાશ થવાનું છે. જૈનશાસ્ત્રમાં ભગવાને પાંચ પ્રકારના શરીર બતાવ્યા છે. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કામણ શરીર. આ પાંચ શરીરમાં નારકી અને દેવે વૈકિય, તૈજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે. અંશી તિર્યંચ પચેન્દ્રિયને અને વાયરાને ઔદારિક, તેજસ, કામણ અને વૈકિય એ ચાર શરીર હોય છે. પૃથ્વી, પાણી, તે, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિય, અસંજ્ઞી મનુષ્ય પચેન્દ્રિય અને જુગલીયા વિગેરેને ઔદારિક, તેજસ અને કાશ્મણ એ ત્રણ શરીર હોય છે. પંદર કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યને પાંચે પાંચ શરીર હેય છે. આહારક શરીર તે લબ્ધિવંત ચૌદ પૂર્વધારી સાધુને હોય છે. એ આહારક શરીર કયારે બનાવે છે? જ્યારે કોઈ પ્રશ્નમાં શંકા પડે, તેનું કઈ રીતે સમાધાન ન થાય ત્યારે તે શંકાનું સમાધાન કરવા માટે પિતાના શરીરમાંથી પુદ્ગલ કાઢીને મૂઢા હાથનું શરીર બનાવીને મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવાન પાસે જાય. ત્યાં જઈ ભગવાન પાસે શંકાનું નિવારણ કરીને પાછા આવે કે તરત જ તે શરીર વિખેરી નાંખે ને જતાં આવતાં લાગેલા દેષનું પ્રાયશ્ચિત કરે. પાંચ શરીરમાં સાધના કરવા માટે જે કઈ પ્રધાન શરીર હોય તે ઔદારિક શરીર છે, પણ એ શરીરને ક્ષણ વાર વિશ્વાસ કરવા જેવું નથી. કયારે રોગ અવશે અથવા જ્યારે વિદાય લેવી પડશે તેની ખબર નથી. માટે સમજે. સાધના કરવાનો સમય થેડે છે ને કામ ઘણું છે. કવિઓ કહે છે કે શ્વાસે શ્વાસ આ ખર્ચાઈ જાય, આયુષ્યની દેરી થાતી મૂકી, કંઈક ગયા કઈક જવાના, કંઈકને દીધા કૂકી. ” મનુષ્ય જીવનના એકેક શ્વાસે માનવી ધારે તે કર્મોની નિર્જરા કરી શકે છે. આ એકેક શ્વાસોશ્વાસ કેટલા કિંમતી છે! આત્માથી પુરૂ શ્વાસે શ્વાસે કર્મની નિર્જરા કરે છે, અને સંસાર સુખના અથી આત્મા શ્વાસે શ્વાસે કર્મો બાંધે છે. દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છે. અરે! તમે તે કંઈકને તમારી કાંધે ચઢાવી સેનાપુરીમાં પહોંચાડી આવ્યા. તમે નજરે દેખ છે છતાં વૈરાગ્ય નથી આવતું. જંબુકુમારે એક જ વખત સુધમસ્વામીની વાણી સાંભળી ત્યાં વૈરાગ્ય પામી ગયા. એ પ્રસંગ જાણવા જેવું છે. પાંચમા ગણધર સુધર્માસ્વામી રાજગૃહી નગરીની બહાર શ. જી. ૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ શાશા સુર ઉદ્યાનમાં પધાર્યાં, રાજગૃહીના નાગરિક સુધર્માસ્વામીને વંદન કરવા અને ધ દેશના સાંભળવા આવે છે. સાથે જ બુકુમાર પણ આવ્યા છે. બધા નગરજનાએ ઉપદેશ સાંભળ્યા અને જબુકુમારે પણ સાંભળ્યા. સુધર્માસ્વામીની વાણી તેમની રગેરગમાં ઉતરી ગઈ અને ત્યાં ને ત્યાંજ દીક્ષા લેવાના નિર્ણય કર્યાં, “ ભગવાનની વાણીના શ્રવણનુ ફળ પ્રવજા છે. ’ વાણી સાંભળ્યા પછી જ બુકુમાર ઉભા થઈને બે હાથ જોડીને સુધર્માંસ્વામીને વિનંતી કરવા લાગ્યા કે હે ભગવત! હું ઘેર જઈ ને મારા માતાપિતાની અનુમતી લઈ ને આપની પાસે દીક્ષા લેવા માટે આવું છું, ત્યાં સુધી આપ મારા ઉપર કૃપા કરીને અહી' સ્થિરતા કરજો, એની વિનંતી સાંભળીને સુધર્માસ્વામીએ કહ્યું, "" अहा મુદ્દે તેવાળુ—િચા, મા વિંધ દેવાનુપ્રિય! તને સુખ ઉપજે તેમ કર. સારા ્ ।” કાર્ય માં વિલામ કરીશ નહિ. જબુકુમાર ઘર તરફ જાય છે, નગરના દરવાજે પહોંચ્યા ત્યાં તે દરવાજામાં હાથી, ઘેાડા, રથ વિગેરે સજ્જ થઈને ઉભા છે. માણસોના પાર નથી. આ જોઇને જ બુકુમારના મનમાં થયું કે બીજા દરવાજે થઈને ચાલ્યા જાઉં. બીજા દરવાજે આવ્યા તે આખા કિલ્લા શસ્ત્રોથી સજ્જ થઇ ગયા છે. તે દરવાજાથી બે ફૂટ દૂર છે ત્યાં દરવાજો તૂટી પડચા. આ બધુ જોઈ ને જ બુકુમારના મનમાં થયું કે કોઈ દુશ્મન ચઢી આવ્યા લાગે છે. એટલે યુદ્ધની તૈયારી થઇ રહી છે. હવે જો હું અહીથી જા' ને શસ્ત્રો છૂટે, ઉપરથી શીલાએ પડે ને મારું આયુષ્ય પૂર્ણ થાય તે હુ* તે અવિરતિમાં જ મૃત્યુ પામુ અને મારે અવિરતિમાં તે મરવું નથી, “ જબુકુમારની ભવ્ય વિચારણા ** બંધુએ ! હવે જ બુકુમારને એક ક્ષણુ પણ અવિરતિમાં રહેવું ગમતુ' નથી. તમને મન થાય છે કે હું કયાં સુધી અવિરતિના ઘરમાં રહીશ ? કયારે અવિરતિમાંથી મારા છૂટકારો થશે? “ જૈનશાસન પામેલાને અવિરતિ કાંટાની જેમ ખટકે-સ વિતિ જ ગમે.” તમે પણ જૈનશાનમાં જન્મ્યા છે ને ? જંબુકુમારની જેમ અવિરતિ ખટકતી હોય તેા કહેજો, જબુકુમાર ત્યાંથી પાછા ફર્યાં ને સુધર્માસ્વામીની પાસે આવીને જીવનભર માટે બ્રહ્મચય વ્રત અંગીકાર કર્યું. કદાચ આયુષ્ય પૂરું થાય ને મરી જાઉ તે વ્રતમાં તે જાઉં ને ? જ્યાં સુધી અવિરતિ હૈયામાં ખટકે નહિ ને સવિરતિ ગમે નહિ ત્યાં સુધી ધર્મેશ્રવણનું' સાચું ફળ પ્રાપ્ત થાય નહિ. તમે કેટલાં વધેર્યાંથી ધ શ્રવણુ કરી છે ? પણ આવા ભાવ આવે છે ખરા? “ ના. ’' જ્યાં સુધી સંસાર ખોટો ન લાગે ત્યાં સુધી નહિ આવે. -: જબુકુમારને ઘેર સંપત્તિના તૂટા ન હતે. તે મહાન સુખી હતાં છતાં વ્રતમાં અડગ રહી શકે તેવા સમ હતા. તેથી તેમને સુધર્મા સ્વામીએ પ્રતિજ્ઞા આપી. બાકી સ'સારમાં મૂંઝવે તેવા સાધના ઘણાં હતા. તેમના પિતા નવ્વાણુ ક્રેાડ સોનૈયાના સ્વામી હતા અને Page #180 -------------------------------------------------------------------------- ________________ શાહા સુવાસ : ૧૧૫ ઘણી માનતાઓ પછી પુત્રની પ્રાપ્તિ થઈ હતી એટલે માતા-પિતાને પુત્રને મોહ ઘણે હતે. જંબુકમારના લગ્ન આઠ આઠે શ્રીમત શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે થવાના હતા. તેમના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. માતાપિતાને પુત્રને પારણવવાને આનંદ હતું. ત્યાં જંબુકુમાર સુધર્માસ્વામી પાસે બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરીને માતાપિતા પાસે આવ્યા ને બેલ્યા, હે માતાપિતા ! હું ભગવાન સુધર્માસ્વામીના દર્શન કરવા ગયો હતો. તેમની ધર્મદેશના સાંભળી. આથી માતાપિતાને ખૂબ આનંદ થયે, ને બેલ્યા ધન્ય છે બેટા! તું ભગવાનના દર્શન કરી આવ્યું, તેના જેવું ઉત્તમ શું? આવા પુણ્યવાન પુત્રને પ્રાપ્ત કરીને અમારું જીવન પણ ધન્ય બન્યું છે. ત્યાં જંબુકુમારે કહ્યું, માતા! મેં ભગવાનની વાણું સાંભળી એટલું જ નહિ પણ મને ભગવાનની વાણી ગમી ગઈ. મને એના ઉપર શ્રદ્ધા થઈ છે. હવે મારે દીક્ષા લેવી છે. મને આજ્ઞા આપે. “માતાપિતાની દલીલ સામે પડકાર કરતા જંબુકુમાર” -પુત્રની વાત સાંભળીને માતાપિતાને ખૂબ આઘાત લાગ્યો કારણ કે પુત્ર પ્રત્યેને અત્યંત મોહ હતો. એટલે તેમને મેહ સતાવતે હતે. માતા તે બેભાન થઈને પડી ગઈ છેડી વારે સ્વસ્થ થઈને કહે છે બેટા! અમને તે આઠ આઠ અપ્સરા જેવી કન્યાઓ સાથે ધામધૂમથી તને પરણવવાના કેડ છે. ભેગ ભેગવવાને ગ્ય આ યૌવનકાળ તારા માટે સંયમ સ્વીકારવાનો સમય નથી દીકરા ! સંયમમાર્ગ અતિ કઠિન છે અને તારું શરીર અત્યંત સુકુમાલ છે. વળી સંયમ માર્ગમાં કેમ રહેવાય, કેમ બેલાય, કેમ ચલાય, કેમ ખવાય તે તું જાણુ નથી. કેવી રીતે સંયમ લઈશ! સંયમી જીવનની કઠોરતાનું તેમના માતાપિતાએ ઘણું વર્ણન કર્યું, પણ જંબુકુમારને મજીઠી રંગ લાગ્યું હતું. એટલે હવે તેમને “સંસારનું કાઈ સુખ મૂંઝવી શકે તેમ નથી અને સંયમનું કઈ કષ્ટ ડગાવી શકે તેમ નથી.' વૈરાગી જંબુકુમાર અડગ રહ્યા. માતાપિતાએ જાણ્યું કે હવે દીકરો રોકાય તેમ નથી એટલે છેલ્લે કહ્યું–બેટા ! અમે તને વધુ નથી કહેતા પણ તારે અમારી એક આજ્ઞાનું પાલન કરવું પડશે. જંબુકુમારે કહ્યું-શું આજ્ઞા છે ? ત્યારે કહે છે જે આઠ કન્યાઓ સાથે તારા વિવાહ નક્કી કર્યા છે તેમની સાથે તું એક વાર લગ્ન કર, પછી તું દીક્ષા લેજે. જંબુકુમારે વિચાર કરીને કહ્યું-હું લગ્ન તે કરું પણ લગ્ન પછી સવારે દીક્ષા લઈશ. એ કન્યાઓના માતાપિતાને આ વાત પહેલેથી જણાવી દે. તેથી તેના માતાપિતાએ આઠે કન્યાઓના માતાપિતાને કહેવડાવી દીધું કે અમારે પુત્ર તમારી કન્યાઓને પરણ્યા પછી તરત જ દીક્ષા ગ્રહણ કરશે. અમારા આગ્રહથી જ લગ્ન કરે છે. માટે પછી તમને મનમાં દુઃખ થાય કે જે એમને દીક્ષા જ લેવી હતી તે લગ્ન શા માટે કર્યા? તેથી તમને સત્ય હકીકત જણાવી છે. આ વાત સાંભળીને કન્યાઓના માતાપિતા વિચારમાં પડી ગયા. જે એમને દીક્ષા લેવી હોય તે આપણી પુત્રીઓને પરણાવીને શું કરવું ? બધા મૂંઝાયા, Page #181 -------------------------------------------------------------------------- ________________ શારા યુવાસ: ત્યારે કન્યાઓ એમના માતા પિતાને કહે છે કે હે માતાપિતા તમે ચિંતા ન કરે અમારી જેની સાથે સગાઈ થઈ તેમને અમે વરી ચૂકયા છીએ અમે જંબુકુમારને સ્વામી તરીકે સ્વીકારી લીધા છે. માટે હવે એ જેમ કરશે તેમ અમે કરીશું. એમને જે માર્ગ તે અમારે માર્ગઆ ભવમાં અમારે બીજો પતિ ન જોઈએ. અમે એમની સાથે જ પરણીશું. બુકમારની આકરી કસેટી – જંબુકુમારના માતાપિતા પણ વિચાર કરવા લાગ્યા કે ભલે ને દીકરે દીક્ષા લેવાનું કહે પણ આ આઠ આઠ રંભા જેવી કન્યાઓના મેહમાં પડી જશે પછી દીક્ષાનું નામ નહિ લે. આઠ આઠ કન્યાઓ સાથે જંબુકુમારના ઠાઠમાઠથી લગ્ન થયા, કન્યાઓ કરડેને દાયજો લઈને આવી છે. તે સમયે પ્રભવ નામને પ્રસિદ્ધ એર હતું. તેણે વિચાર કર્યો કે આજે જે આપણે જંબુકુમારના ઘેર ચોરી કરવા જઈએ તે સફળ થઈએ. જીવનમાં ફરીને ચોરી કરવી ન પડે, એટલે દાયજો કન્યાઓ લાવી છે. આ તરફ આઠ ય નવવધૂઓ જાણે છે કે પતિ સવારે દીક્ષા લેવાના છે. એમણે આપ્ટેએ નક્કી કર્યું છે કે આપણે આઠે જણાએ પતિ સંસારમાં રોકાય તે માટે આપણી સમગ્ર શક્તિને ઉપયોગ કરવાને આઠેય કન્યાઓ જંબુકુમારને ફરતી વીંટળાઈને બેઠી છે. અનેક યુક્તિઓ અને દષ્ટાંતે દ્વારા જંબુકુમારને સંસારમાં રહી ભેગે ભેગવવા સમજાવે છે. તે વખતે પ્રભવ આદિ ૫૦૦ ચોરે તેમની હવેલીમાં દાખલ થયા. જે અમારે પ્રભવ આદિને કરેલા સ્થિર --પ્રભવ પાસે અવસ્થાપિની અને તાલે દુટિની આ બે વિદ્યાઓ હતી. પ્રથમ વિદ્યાને પ્રગ જેના ઉપર કરે તે નિદ્રાધીન બને અને બીજી વિદ્યાના પ્રભાવથી તાળા ખુલી જાય. આ શક્તિધારી ચેર જયાં નિશાન તાકે ત્યાં પાર પડી જાય, એમાં કંઈ નવાઈ નથી. પણ અહીં શું બન્યું તે જોવાનું છે. પ્રભવે પોતાની વિદ્યાને પ્રયોગ કર્યો પણ મહાપુરૂષને વિદ્યાઓ અસર કરી શકતી નથી. જંબુકુમાર સિવાય બધા ઉપર અવસ્થાપિની વિદ્યાએ અસર કરી. બધા નિદ્રાધીન બની ગયા. આથી ચોરે ધન, અંલકારે વિગેરે ચરવા જાય છે ત્યારે જંબુકમારે નીડરતાથી કહ્યું, હું જાણું છું. તમે કે ઈ ચીજને સ્પર્શ નહિ કરી શકે. જંબુ કુમારના પ્રભાવશાળી વચનથી ચારે ત્યાં ને ત્યાં થંભી ગયા. આ સમયે પ્રભવે પિતાની ઓળખાણ આપીને જંબુકુમારને કહ્યું, હે કુમાર ! હું મારી અવસ્થાપિની અને તદ્દઘાટિની વિદ્યા તમને આપું. તેના બદલામાં તમે તમારી ધૃભિની અને મેચિની વિદ્યા મને આપે. એ સમજે છે કે આ મહાપુરૂષે અમને સ્થભિની વિદ્યા થી સ્થિર કરી દીધા છે. જેની પાસે સ્થભિની વિદ્યા હોય તેની પાસે મેચિની વિદ્યા તે અવશ્ય હોય. કારણ કે મારણ વિદ્યાને જાણ્યા વિના કોઈ વિદ્યાને પ્રગ ન કરે. એવી આર્યદેશની નીતિ હતી. પ્રભવ ચેરમાં જાગેલી વૈરાગ્ય ભાવના :-પ્રભવની વાત સાંભળીને જંબુકુમારે કહ્યું, ભાઈ! મારી પાસે કેઈ વિદ્યા નથી અને મારે તારી વિદ્યા જોઇતી નથી. હું તે કાલે સવારે આ સર્વ સામગ્રીને ત્યાગ કરીને સાધુ બની જવાને છું. આ સાંભળીને પ્રભાવ Page #182 -------------------------------------------------------------------------- ________________ શાશ્તો સુવાસ ૧૧૭ આઢિ ચારાને ખૂબ આશ્ચય થયુ` કે મહા ! આટલી બધી સ`પત્તિ, આ નવયુવાન અપ્સરા જેવી કન્યાએ આ બધું છેાડીને એ સાધુ બનશે અને આપણે આ બધુ` મેળવવા પાપ કરી રહ્યા છીએ! જ બુકુમારે તેમને પ્રતિષેધ આપ્યો. અંતે પાંચસેા ચાર વૈરાગ્ય પામી ગયા ને જ બુકુમાર સાથે દીક્ષા લેવા તૈયાર થયા. જુએ, આ છે જ બુકુમારના વૈરાગ્યની ન્યાત. ચાર વૈરાગ્ય પામ્યા. આ તરફ જ મુકુમારની નવાઢા પત્નીએ તેને સંસારમાં ફસાવવા પ્રેમના લટકા ચટકા કરે છે, ત્યારે જ મુકુમારે પૂછ્યું, તમને મારું ઉપર પ્રેમ છે? પત્નીએએ કહ્યું, નાથ ! પ્રેમ વિના થાડા પરણ્યા છીએ, ત્યારે જ મુકુમારે કહ્યું, જો તમને મારા ઉપર સાચા પ્રેમ હાય તા માયાજાળ સમાન સ`સારને છેડીને મારી સાથે પ્રવર્યા સ્વીકારે. છેવટે પત્નીએ સમજી ગઈ કે પતિ કોઇ રીતે સંસારમાં શકાય તેમ નથી. એટલે તે આઠેય સ્ત્રીઓ પ્રતિબંધ પામીને દીક્ષા લેવા સંમત થઈ, અને પતિને હાય જોડીને કહે છે “નાથ! આપ જેમ સ'સારથી નિસ્તાર પામેા છે. તેમ અમારા પણ નિસ્તાર કરી. હવે અમને સમજાઇ ગયુ` કે સસારની લહેર મારનારી છે અને સંયમની લહેર તારનારી છે. ’ આ તરફ્ જ મુકુમારના માતાપિતા અને આઠે કન્યાના માતા-પિતા સમજતા હતા કે સવાર પડતાં વૈરાગી જબુકુમાર વરણાગી બની જશે. એટલે સવારે માતાર્પિતા જ બુકુમારને પૂછે છે દીકરા ! ખેલ, હવે શું વિચાર છે? જબુકુમાર કહે છે કે માતાપિતા ! બીજો વિચાર થું ઢાય ? હું તે. દીક્ષા લેવાના જ છું. માતાપિતા કહે છે આ કોડભરી કન્યાઓનું શું થશે? ત્યાં આઠેય કન્યા કહે છે. અમે પણ દીક્ષા લેવા તૈયાર છીએ. દીકરી વૈરાગ્ય પામી એટલે તેમના માતાપિતા પણ દીક્ષા લેવા તૈયાર થયા. જ બુકુમારના માતાપિતાને થયું કે જ્યારે દીકરો આવી નાની ઉંમરમાં છતી ઋદ્ધિને છે. તે આપણે સ`સારમાં શા માટે રહેવુ ? એમ વિચાર કરી તે પશુ દીક્ષા લેવા તૈયાર થયા એટલે જ બુકુમાર અને તેના માતા-પિતા એ ત્રણ, આઠ કન્યાઓ અને તેમના માતાપિતા એ ચાવીસ અને પ્રભવાદિ ૫૦૦ ચાર એમ કુલ ૫૨૭ ભાગ્યવાન આત્માઓએ મહાન રિદ્ધિ સિદ્ધિના ત્યાગ કરી પ્રવર્ત્યના પુનિત પંથે પ્રયાણ કર્યું. એ ૫૨૭ આત્મા સુધર્માંસ્વામીના ચરણામાં પેાતાનુ જીવન સમર્પણ કરીને અપૂર્વ સાધના કરી ઘાતી કર્માંને ખપાવી કેવળજ્ઞાન પામી મેક્ષમાં ગયા. બંધુએ ! મલાડમાં છે આવા કોઈ જ મુકુમાર ! હાય તેા ઉઠા. (હસાહસ) ઝુકુમારની પાસે શુ નહેતું ? બધું જ હતું, છતાં એમણે છેડી દીધું અને તમે એ પરિગ્રહ મેળવવા પાછળ ચામડા ઉતરડી નાંખા છે. બસ, એક જ લગની છે કે મારા સંસાર સમૃદ્ધ કેમ બને ? સંસારની વાડી સહેજ પણ સૂકાય નહિ ને લીલીછમ રહે તે માટે રાત દિવસ પ્રયત્ન કશ છે, પણ માત્માના બગીચા નઃવિત રાખવાને માટે તમારા ચાડી પણ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ : : શારદા સુવાસ પ્રયત્ન ખરે? સંસારના સુખ માટે જીવ બધું કરે છે પણ ધર્મના કાર્યમાં કંજુસ બની જાય છે. યાદ રાખે. જીવન જરૂરિયાત પૂરતું મળી જાય પછી સંતેષમાં આવે. કારણ કે અતિ લોભ એ પાપનું મૂળ છે. જે માણસ અતિ લોભ કરે છે તેની કેવી દશા થાય છે તેના ઉપર મને એક દષ્ટાંત યાદ આવે છે. એક શેઠ પાસે લક્ષ્મી ઘણી હતી. ચાર દીકરા, વહુઓ વિગેરે મોટું કુટુંબ હતું. ઘરમાં લક્ષ્મીની રેલમછેલ હતી, પણ શેઠ એવા લેભી હતા કે પુત્ર કે પુત્રવધુઓ સારા કપડા પહેરે, દાગીના પહેરે ને સારું ખાય-આ બધું શેઠથી જોઈ શકાય નહિ ઘરની બધી ચાવીઓ શેઠના હાથમાં હતી. શેઠાણું તે વહેલા સ્વર્ગે સિધાવી ગયા હતા. સવાર પડે એટલે દાળ, ચેખા, લેટ, તેલ વિગેરે તેલીને આપી દે, પછી તાળા મારે. ખાવામાં જેટલી ને દાળ. આ સિવાય કાંઈ નહિ. બધી રીતે દીકરા-વહુને હેરાન કરે. આથી દીકરા અને વહુઓ ખૂબ કંટાળી ગયા હતા, પણ થાય શું ? દુઃખમાં દિવસો પસાર કરતા. એક દિવસ ચારે ય વહુઓ મોડી રાતે બંગલાની અગાશીમાં જઈ આકાશ તરફ દષ્ટિ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન ! અમારા પાપકર્મે અમને સસરા કેવા લેથી મળ્યા છે કે છતી સંપત્તિએ અમને સુખે ખાવા-પીવા, હરવા ફરવા કે પહેરવા ઓઢવા દેતા નથી. બસ, આ કાળી મજુરી કરાવીને અમારે દમ કાઢી નાંખે છે. આ કરતાં સાસુજી હોત તે સારું થાત, આ દુઃખ અમે તેને કહીએ? આ નિસાસા નાંખતા પ્રાર્થના કરે છે. વિદ્યાધરીએ સાંભળેલે વહુઓને પિકાર” -આ સમયે એક વિદ્યાધરી આકાશમાં જઈ રહી હતી. તેણે આ ચારે સ્ત્રીઓને કલ્પાંત કરતી જોઈ એટલે તેને દયા આવી. તેથી તેણે નીચે ઉતરીને પૂછયું-તમે શા માટે રડે છે? ત્યારે ચારે ય વહુએ કહે છે દેવી ! અમને બીજું કઈ દુઃખ નથી. ઘરમાં લક્ષ્મીને પાર નથી પણ અમારા કર્મોદયે સસરાજી એવા લેભી મળ્યા છે કે અમે છતા પૈસે સુખ ભોગવી શકતા નથી. તેમણે વિદ્યાધરીને બધી વાત કરી. વિદ્યાધરીએ કહ્યું–બહેને! દુઃખ તે જીવનમાં આવે પણ એનાથી ગભરાવું નહિ. દુઃખ વિના સુખ કયાંય નથી. મને તમારી ખૂબ દયા આવે છે. તમે ચિંતા ન કરે. હું તમારું દુઃખ દૂર કરીશ, જુઓ, હું તમને એક વિદ્યા આપું છું તેના પ્રતાપે તમે જે વેશ પહેરે હશે તે પહેરી શકશે. જે ખાવુપીવું હશે ? તે ખાઈ પી શકશે, અને આ બીજ મંત્ર આપું છું તે બેલીને તમે એક લાકડા ઉપર બેસશો તે એ લાકડું તમારે જે દેશમાં જવું હશે તે દેશમાં લઈ જશે. આવી વિદ્યા અને મંત્ર મળવાથી ચારે ય વહુઓને ખૂબ આનંદ થયે, અને વિદ્યાધરીના પગમાં પડી. તેમને માટે ઉપકાર માન્ય. ચારે ય વહુઓએ એમના પતિને આ વાત જણાવી દીધી, દિવસે ઘરનું કામકાજ કરે ને રાત્રે પતિની રજા લઈને ચારે ય વહુઓ એક મોટા લાકડા. ઉપર બેસીને મંત્ર ભણે એટલે એમની જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જઈને લાકડું ઉભું . Page #184 -------------------------------------------------------------------------- ________________ શરદી સુવાસ ૧૧ રહે. ત્યાં જઈને હરે ફરે, મનગમતા પિશાક પહેરે, ખાય પીએ બે ત્રણ કલાક મજ માણીને પાછા ઘેર આવી જતા ને પેલુ તેલીંગ જેવું લાકડું પાછું ઠેકાણે મૂકી દેતા. આ રીતે દરરોજ રાત્રે ફરવા જવાને કાર્યક્રમ થઈ ગયા. નેકરે પકડેલો પીછે” હવે આ શેઠના પશુઓની સાર સંભાળ રાખનારે એક નોકર હતું. તે ઘણીવાર શેઠના બંગલામાં આવતા. એના મનમાં થયું કે આવા સરસ બંગલાની અગાશીમાં આવું મોટું તીંગ જેવું લાકડું કેમ રાખ્યું હશે ? આનું શું પ્રયેાજન છે ? એને જાણવાનું મન થયું. એટલે એક દિવસ અગાશીના એક ખૂણામાં કોઈ ન દેખે તેમ છૂપાઈ ગયે. રાત્રે બાર વાગ્યા એટલે ચારે ય વહુઓ સારા વસ્ત્રાલંકાર પહેરીને રૂમઝુમ કરતી આવી ને લાકડા ઉપર બેસીને મંત્ર ભણ્યા એટલે લાકડું વિમાનની જેમ ઉડયું. નોકરને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું? એ ક્યાં જાય છે તે મારે જેવું છે. બીજે દિવસે નેકર કેઈ ન જાણે તેમ લાકડાની પિલાણમાં પેસી ગયે. સમય થતાં વહુઓ આવી. એ દિવસે તેમણે સુવર્ણ દ્વીપમાં જવાનું નક્કી કર્યું હતું. થોડીવારમાં તેઓ સુવર્ણ દ્વીપે પહોંચી ગયા. ચારે ય વહુઓ લાકડા ઉપરથી ઉતરીને દૂર દૂર ફરવા ગઈ ત્યારે નેકર પિલાણમાંથી બહાર નીકળે. એણે જોયું તે ચારે તરફ સેનું સેનું દેખાય છે, લાવ, ત્યારે થોડું સોનું લઈ લઉં. નેકર ડું સોનું લઈને વહુઓના આવતા પહેલાં લાકડાની પિલાણમાં ભરાઈ ગયું. થોડી વારમાં ચારે ય વહુઓ આવીને લાકડા ઉપર બેસી પિતાને ઘેર પહોંચી ગઈ નેકર આ રીતે ચારે ય વહુઓની સાથે પિલાણમાં બેસીને છાને માને સુવર્ણદ્વીપે ગયા અને થોડું થોડું કરતા ઘણું સેનું ભેગું કર્યું. “શેઠ ઉપડયા રત્નદ્વીપે”:-બંધુઓ ! ધન મેળવીને જીરવવું તે સામાન્ય વાત નથી. એ તે ગંભીર પુરૂષે જીરવી શકે. આ નેકર તે ગમે તેમ તે ય હલકે માણસ કહેવાય. તેની પાસે સેનું આવ્યું એટલે અભિમાનથી કુલાઈને ફરવા લાગ્યું. શેઠ કંઈ કામ કરવાનું કહે તે ન કરે. નેકરનું વર્તન જોઈને ચતુર શેઠ સમજી ગયા કે નકકી આ નોકર પાસે પૈસે વો લાગે છે. પૈસે ન હોય તે આટલે રૂઆબ ન કરે. એટલે શેઠે મીઠું મીઠું બેલીને તેની પાસેથી વાત કઢાવી. નેકરે બધી વાત શેઠને કરી દીધી. તેથી શેઠના મનમાં થયું કે હું પણ સુવર્ણદ્વીપે જાઉં. સસરાજી અગાઉથી આવીને લાકડાની પિલાણમાં પેસી ગયા. વહુએ આવી. લાકડું ઉપડ્યું ને રતનદ્વીપે પહોંચ્યું. લાકડને એક બાજુએ મૂકીને વહુઓ રતનદ્વીપ જોવા માટે દૂર દૂર ચાલી ગઈ. સસરાજી પણ પિલાણમાંથી બહાર નીકળ્યા. ત્યાં તે રત્નના ઢગલે ઢગલા પડ્યા હતા. એ જોઈને શેઠ તાજુબ થઈ ગયા. એમના મનમાં થયું કે અહીં આટલા બધા રને પડયા રહે તે શા કામનું લાવને, થડો થડા રને હું લઈ જાઉં તે કામ આવશે. લોભી શેઠે તે ઝપાટે લગાવ્યે : જેટલા રત્ન લેવાય તેટલા લઈને તેણે પોલાણમાં ભરી દીધા. પિતાને બેસવા જેટલી માંડ જગ્યા રાખી હતી. સસરાએ રત્ન લીધા પણ વહુઓની નીતિ એટલી ચેખી હતી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શારદા સુવાસ કે તેમણે કદી એક હીરે કે સેનાની લગડી લીધી ન હતી. પણ લેભી બાપાનું મન ઝાવ્યું કેમ રહે? થેડી વારે વહુએ ફરીને આવી અને લાકડા ઉપર બેસીને મંત્રનો જાપ કર્યો એટલે લાકડું ઉડયું. આજે લાકડામાં વજન ખૂબ હતું એટલે વારંવાર નીચું નમી જતું. વહુએ વિચારમાં પડી કે કોઈ દિવસ નહિ ને આજે આ લાકડું કેમ નમી જાય છે? આમ વાત કરતાં દરિયા ઉપરથી પસાર થઈ રહ્યા છે. ત્યાં મોટી વહુએ કહ્યું, આજે લાકડાનું વજન વધી ગયું છે. તે આ સમુદ્રમાં પેલું હલકું લાકડું પડયું છે તે લઈ લઈએ ને અને દરિયામાં ફેંકી દઈએ આ શબ્દો સાંભળતા શેઠ લાકડાની પિલાણમાંથી બેલ્યા-એ વહુ બેટા! મહેરબાની કરીને તમે લાકડાને પાણીમાં વહેતું મૂકશો નહિ. હું મરી જઈશ. સસરાના શબ્દો સાંભળીને વહુઓ વિચારવા લાગી કે આ ડેસો અહીં કેવી રીતે આવે? એણે તે આપણને કેટલો ત્રાસ આપે છે ઠીક, લાગ મળે છે તે કામ કરી લઈએ. એમ વિચારીને ડેસે તે બૂમ મારતો રહ્યો અને વહુઓએ તે જુનું લાકડું સમુદ્રમાં ફેંકી દીધું. લાકડામાં વજન ઘણું હતું એટલે સસરાજી સાગરના પેટાળમાં સમાઈ ગયા. ચારે ય વહુઓના મનમાં થયું કે હાશ હવે શાંતિ થઈ આવું ભયંકર પરિણામ આવ્યું હોય તે અતિ લેભના કારણે ને? “ધનવંતીનું ચિત્ત ચગડોળે' - આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં અધ્યયનમાં નેમ રાજુલના આગલા ભવની વાત ચાલે છે. ધનવંતીએ ચિત્રકાર પાસેથી ધનકુમારનું ચિત્ર જોયું એટલે તેનું ચિત્ત તેમાં એંટી ગયું. એ બગીચામાંથી મહેલમાં ગઈ પણ ચેન પડતું નથી. કમલિની આ વાત બરાબર સમજી ગઈ હતી. એટલે તેણે કહ્યું બહેન! તમે ચિંતા ન કરે. હું ચિત્રકારને બોલાવીને તમારું ચિત્ર તૈયાર કરાવીને ધનકુમાર પાસે મોકલીશ. સાથે તમે પણ પત્ર લખીને આપજે, એટલું બધું કામ થઈ જશે.. આ સાંભળીને ધનવંતીને ખૂબ આનંદ થયો. દાસી ધનવંતીને બગીચામાં લઈ ગઈને ચિત્રકારને તેનું સુંદર ચિત્ર બનાવવાનું કહ્યું. આ તરફ ધનવંતીના પિતા સિંહરથ રાજાના મનમાં વિચાર થયે કે હવે મારી પુત્રી ધનવંતી મટી થઈ છે. તેને માટે યોગ્ય કુમારની તપાસ કરું. આમ વિચાર કરતા હતાં. તે સમયે અચલપુર રાજ્યના કામ પ્રસંગે મોકલેલે. ફત આવી પહોંચે ને જે કામ અંગે ગયે હતું તેની બધી વાત રાજાને કરી. પછી સિંહરથ રાજાએ પૂછ્યું-વિક્રમધન રાજાના રજવાડામાં તે નવીન શું જોયું? મહારાજા ! મેં એક નવીનતા જોઈ રાજા કહેશું ? ત્યારે દૂતે કહ્યું–સાહેબ! વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારને મેં જોયા. હું તે એનું રૂપ જોઈને મુગ્ધ બની ગયું છું. શું એનું રૂપ છે! આ લેકમાં એના જેવું રૂપ કોઈનું નથી. ધનકુમારની પ્રશંસાથી રાજાને થયેલો આનંદ” -દૂતની વાત સાંભળીને રાજાને ખુબ આનંદ થયે ને કૂતને કહ્યું- આપણી ધનવંતી માટે માંગણી કરીએ. તે Page #186 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૨૧ આપણી વાતને સ્વીકાર કરશે ને ? દૂતે કહ્યું સાહેબ ! આપણા કુંવરીબા એમનાથી કંઈ ઉતરે તેવા નથી. મને તે લાગે છે કે વિક્રમધન રાજા આપણું માંગુ વધાવી લેશે. રાજાએ કહ્યું–તે તું કાલે જ અહીંથી પાછો અચલપુર જા અને ધનવંતીને માટે કહેણ મૂકજે, જે રાજા તેને સ્વીકાર કરે તે નાળિયેર આપીને આવજે, મહારાજા અને દૂત વચ્ચે આ પ્રમાણે વાત થઈ તે ધનવંતીની નાની બહેન ચંદ્રાવતીએ સાંભળી, એટલે દેડતી ધનવંતીની પાસે ગઈ ને જે વાત સાંભળી હતી તે ધનવંતીને કહી આ વાત સાંભળીને ધનવંતીને આનંદ થયો. કારણ કે જેને જેની ઈચ્છા હોય તેના વિષયમાં સહેજ વાત સાંભળે તે તેના આનંદની અવધિ રહેતી નથી. આ ધનવંતીએ તેની નાની બહેન ઉપર ખુશ થઈને કિંમતી હીરાની વીંટી ભેટ આપી, પણ બહેન હજુ નાની છે એટલે તેની વાત ઉપર પૂરો વિશ્વાસ ન બેઠે. તેથી પિતાની દાસી કમલિની દ્વારા દૂતને બેલાબે. દૂત પાસેથી બધી વાત સાંભળીને ધનવંતી અત્યંત ખુશ થઈ કમલિનીએ દૂતને કહ્યું-ભાઈ! તમે અચલપુર જાઓ ત્યારે રાજકુમારીને ફેટે અને એક પત્ર ધનકુમારને આપવા માટે લઈ જવાને છે. દૂતે કહ્યું- ભલે, બહેન ! હું ખુશીથી એ બંને ચીજે લઈ જઈને ખાનગીમાં ધનકુમારને આપી દઈશ. ચિત્રકારે ચિત્ર તૈયાર કર્યું હતું તે કમલિનીએ લઈ લીધું. ચિત્રને જોઈને તે ખુશ થઈ ગઈ. તેણે ચિત્રકારને કહ્યું–ભાઈ! મેં તને પહેલા અચલપુર જવાનું કહ્યું, હતું પણ હવે રાજાને દૂત જાય છે માટે તારે જવાની જરૂર નથી. ચિત્રકારે કહ્યું-ભલે બહેન, જેવી તારી મરજી. કમલિનીએ ચિત્રકારને મોટું ઈનામ આપીને ખુશ કર્યો એટલે તે ત્યાંથી ચાલી નીકળે. ધનવંતીએ ધનકુમારને મોકલેલો સંદેશે' - બીજે દિવસે રાજદૂત અચલપુર જવા તૈયાર થયે ત્યારે ધનવંતીએ પિતાનું ચિત્ર અને સાથે એક પત્ર લખી આપે, ને તેમાં માત્ર એટલું જ લખ્યું કે, “તળાવમાં ખીલેલી પદ્મિની સૂર્યના દર્શન કરવા ઇચ્છે છે. આ બંને ચીજો લઈને દૂત અચલપુર પહોંચ્યા. તે પહેલાં સીધે રાજકુમાર પાસે ગયો અને બધી વાત કરીને ધનવંતીનું ચિત્ર અને પત્ર ધનકુમારને આપ્યા. ચિત્રને જોતાં જ ધનકુમારના ચિત્તમાં ધનવંતી વસી ગઈ અને નિશ્ચય કર્યો કે બસ, પરણું તે આની સાથે જ. બાકી જગતની બધી સ્ત્રીએ મારે માતા અને બહેન સમાન છે. સાથે પત્રમાં સંદેશા વાંચીને અત્યંત ખુશ થયે, અને ધનકુમારે પણ પત્રમાં લખી આપ્યું કે, “હે પ્રિયે! પરિની જેમ સૂર્યને ઇચ્છે છે તેમ સૂર્ય પણ પશ્ચિનને ઇચ્છે છે. ” આ પ્રમાણે સંદેશ લખી આપે. સાથે પિતાના કંઠમાંથી કિંમતી હાર કાઢીને ધનવંતીને આપવા મોકલાવ્યું. આ જોઈને દૂતને થયું કે હવે વાંધો નહિ આવે, માટે રાજા પાસે જાઉં. દૂત વિકેમધન રાજા પાસે ગયે. રાજાએ આશ્ચર્યથી પૂછયું-ભાઈ! તું તે હજુ થોડા દિવસ પહેલા જ અહીંથી ગયે હતું ને અચાનક ફરીને આવવાનું કેમ બન્યું? સિંહ રથ રાજા આનંદમાં છે ને? કુશળ સમાચાર પડ્યા એટલે દૂતે કહ્યું-સિંહરથ રાજાએ મને ખાસ કારણસર આપની પાસે મોકલ્યો છે એમ કહી સિંહરથ રાજાને સંદેશ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - શારદા સુવાસ આપે. તેથી વિકમ ધન રાજા ખુશ થયા, પણ દૂતને કહ્યું–ભાઈ હું ધનકુમારને પૂછીને જવાબ આપીશ. દૂત તે જાણે કે હવે ધનકુમાર કંઈ ના પાડવાના નથી. મારું કામ ફત્તેહ થઈ ગયું. તરત જ રાજાએ ધનકુમારને બેલાવીને વાત કરી. એનું મન ધનવંતીમાં લાગી ગયેલું જ હતું, એટલે ક-પિતાજી! જે આપને એગ્ય લાગે તે મને આ સંબંધ જોડવામાં આનંદ થશે. પુત્રને જવાબ સાંભળીને રાજાએ પુત્રને આશીર્વાદ આપતાં કહ્યું-બેટા! તે મારી આશા પૂર્ણ કરી છે, તેથી મને આનંદ થયે છે. પુત્રએ હા પાડી એટલે વિક્રમધન રાજાએ દૂતને કહ્યું, “અમારા ધનકુમારના વિવાહ તમારા સિંહરથ રાજાની સુપુત્રી ધનવંતી સાથે કરીશું. અમે તેનું શ્રીફળ સ્વીકારી લઈએ છીએ. એમ કહીને દૂતને વસ્ત્રાભૂષણ આપી ખુશ કર્યો. તે તેમનો આભાર માન્ય ને ખુશ થતે અચલપુરથી નીકળીને કુસુમપુર આવે. સૌથી પહેલાં કુંવરીને ધનકુમારે આપેલ પત્ર અને હાર આપ્યો. પત્ર વાંચીને કુંવરીના આનંદનો પાર ન રહ્યો, અને કમલિનીને કહ્યું-સખી ! મને તેઓ પિતાના ગળાને હાર બનાવવા ઈચ્છે છે. એ સંદેશ આપવા માટે હાર મોકલે છે. જે તે ખરી, કેવો સુંદર હાર છે! એમ કહીને તેણે ગળામાં હાર પહેરી લીધે. દૂત કુંવરી પાસેથી સિંહરથ રાજા પાસે આવ્યું ને બધી વાત કરી તેથી રાજા પણ ખુશ થયા ને દૂતને ઈનામ આપ્યું. પછી રાજા-રાણીએ કુંવરીને ખુશખબર આપ્યા. કુંવરી તે પહેલેથી જાણતી હતી એટલે એના આનંદને તે પાર ન રહ્યો. “અચલપુર તરફ ધનવંતીનું પ્રયાણુ” :- સિંહરથ રાજાએ સારું શ્રેષ્ઠ મુહુર્ત જેવડાવીને ધનવંતીને અચલપુર મોકલવાની તૈયારી કરી. એ જમાનામાં રાજકુમારે પરણવા માટે સામા આવતા ન હતા, પણ કુંવરીને સામે મેકલાતી હતી. તે રીતે ધનવંતીને અચલપુર એકલવા તૈયાર કરી. સાથે રાજાના વૃદ્ધ મંત્રી બને તૈયાર કર્યા. ધનવંતી માતાપિતાને પગે લાગી ત્યારે છેલ્લી વિદાય વખતે તેની માતા વિમલારાણીએ પિતાની લાડીલી પુત્રીને હિત શિખામણ આપતાં કહ્યું, બેટા ! વડીલેની આજ્ઞામ રહેજે. બંને પક્ષને દીપાવજે. આ પ્રમાણે ધનવંતીની માતાએ ઘણું હિત-શિખામણ આપી. જે સદગુણું માતા હોય છે તે પિતાની દિકરીને હિત શિખામણ આપે છે. છેલ્લે માતા અને પુત્રી ભેટી પડયા, ધનવંતીની સખી એ પણ ભેટી પડી. બધાની આંખમાં અશ્રુની ધાર થઈ દુખિત દિલે માતા પિતા તેમજ સખી આદિ સ્વજનેએ ધનવંતીને વિદાય આપી. ધનવંતને લઈને મંત્રીઓ અચલપુર આવ્યા. વિક્રમધન રાજાએ તેમનું સ્વાગત કર્યું અને નગરની બહાર એક ભવ્ય મહેલમાં તેમને ઉતારે આપે. શુભ મુહુર્ત ધનકુમાર અને ધનવંતીના લગ્ન થયા. ધનવંતીને દાયજામ હીરા-માણેક, મોતી, રથ વિગેરે ઘણું આપ્યું અને વડીલે એ બંનેને આશીર્વાદ આપ્યા. પછી ધનકુમાર અને ધનવંતીનું ખૂબ સ્વાગત કરીને અચલપુર ગામમાં લાવે છે. પ્રજાજને આ નવદંપતિને વધાવવા લાગ્યા. અહે, વિધાતાએ કેવી સુંદર જોડી બનાવી છે! બંનેની જુગલ ડી કેવી શોભે છે! Page #188 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ રિક આપણું ધનકુમારને ઘેર જાણે સાક્ષાત લક્ષમીજી જ અવતાર લઈને ન આવ્યા હોય ! એવું લાગે છે. આ બંને એક બીજાને માટે જ જન્મ્યા હશે. આ રીતે બંનેની લોકો ખૂબ પ્રશંસા કરે છે. પુત્ર અને પુત્રવધુની પ્રશંસા સાંભળીને તેમના માતાપિતા પણ ખુશ થાય છે. સિંહરથ રાજાના મંત્રીઓ ધનવંતીને પરણાવીને વિદાય થયા. ધનકુમાર અને ધનવંતી આનંદથી રહે છે હવે બનશે. તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૫ અષાઢ વદ ૧૨ ને સોમવાર તા. ૩૧-૭-૭૮ અનંતજ્ઞાની, શાસનપતિ, ત્રિલોકીનાથે ભવ્ય જીવોના હિત માટે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. સમુદ્રમાં જેમ દીવાદાંડી ખડકે, ખાડાઓ વિગેરે ભયસ્થાને બતાવીને વહાણેને માત્ર દર્શન આપે છે તેમ ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતે આ સંસારમાં રહેલા રાગદ્વેષ રૂપી ખડકોને બતાવી માર્ગદર્શન આપે છે. શાસ્ત્રકાર કહે છે, ___ . अच्चन्त नियाण खमा, सच्चा मे भासिया वई। શતજિંદુ તરં, રિત્તિ શાનિયા ઉત્ત. અ. ૧૮, ગાથા ૫૩ કમમલને સાફ કરવામાં કોઈ સમર્થ હોય તે ભગવાનની વાણી છે. વીતરાગની વાણી સર્વ જીવેનું હિત કરનારી છે. આ વાણીનું આલંબન લઈને અનંતા જ તરી ગયા છે, ભવિષ્યકાળમાં અનંતા જી તરશે અને વર્તમાનકાળે તરી રહ્યા છે. દુસ્તર સંસાર સાગર તરવા માટે આ જિનવાણી નૌકા સમાન છે. જે આત્માઓ જિનવાણી રૂપી નૌકાને આશ્રય લે છે તે અવશ્ય સંસાર સાગરને તરી જાય છે. વીતરાગ વાણી એ ભવગ નાબૂદ કરવાની અમેઘ સંજીવની છે. * આ વાણી અલૌકિક ચીજ છે, એમાં શાશ્વત સુખનું બીજ છે. આ પરમ પ્રભુની ફીઝ છે, શીતળદાયક ફ્રીજ છે,” વીતરાગવાણી એ કઈ સામાન્ય ચીજ નથી. વીતરાગ પ્રભુની વાણીનું સૂત્ર ભલે નાનું હેય પણ ભાવ ઘણું છે. વડલાનું બીજ તે ઘણું નાનું હોય છે ને? પણ એ નાનકડા બીજમાંથી કેટલે મેટો વિશાળ વડેલે થાય છે, તેમ ભગવાનના એક વચનનું આપણે પાલન કરીએ તે ધીમે ધીમે આપણે આત્મા એક દિવસ મહાન બની જ્ય છે. ભગવાને આપણા ઉપર મહાન કરૂણા કરીને આ સિદ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યું છે. છેલા પદમાં કહે છે પ્રભુની વાણી શીતળતા આપનાર ફ્રીજ જેવી છે. આજે ઘર ઘરમાં ફ્રીજ આવી ગયા છે. તમને બધાને ફ્રીજના પાણુ ભાવે છે. છાશ, દૂધ, દહીં બધી ચીજે ઠંડી બને તે માટે ફ્રીજમાં રાખે છે પણ એ ઠંડક જીભને લાગશે. ગળેથી ઉતર્યું એટલે બધું ગરમ થઈ જાય છે. આ ક્રીજ નુકશાન કરશે, ઠંડુ ખાવામાં રસેન્દ્રિયના વાદ વધશે એટલે કમ , Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શારદા સુવાસ બંધાશે. એમાં અગ્નિકાયના જીવા મરે છે. એ કેટલા પાપ કરાવનાર છે. એવા ફ્રીજ વસાવવા કરતાં વીતરાગ પ્રભુની વાણીરૂપી ફ્રીજ અંતરમાં વસાવી દો. તેનાથી શારીકિ, માનસિક અને આત્મિક શીતળતા મળશે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. મેાક્ષ મળશે ને દેવલે ક મળશે, પણ નરક, તિયચ જેવી હલકી ગતિમાં જવું નહિં પડે. આવુ... વીર પ્રભુની વાણીમાં ખળ છે. પ્રભુની વાણીમાં જેણે શ્રદ્ધા કરી તે તરી ગયા. આટલા માટે કહ્યું કે કમરૂપી મળને સાફ કરનારી જિનવાણી છે. દાખલા તરીકે તમે બિમાર પડયા ને ડૉકટર પાસે ગયા. પ્રથમ ડોકટર તમને પૂછશે કે પેટ ખરાબર છે ને ? જે તે ખરાખર ન હોય તેા પ્રથમ દવા આપી પેટ સાફ કરાવશે ને પછી દવા આપશે, તે રીતે આત્મા પણ ક્ર*રૂપી મળથી મલિન અનેલે છે. તેને શુદ્ધ મનાવવા માટે સૌથી પહેલા પાંચ ઇંદ્રિયાનું દમન કરવું પડશે. જેની ઇંદ્રિયાના ઘેાડા છૂટા રહે છે તેનું કલ્યાણુ થતું નથી અને ઈંદ્વિચાના સ્વભાવ એવા છે કે એને ગમે તેટલું મળે તે પણ તે કદી ધરાતી નથી. એની માંગ ચાલુ ને ચાલુ રહે છે, અહીં અકબર અને ખીમલનુ' દૃષ્ટાંત યાદ આવે છે. એક વખત અકમર ખાદશાહે ભરી સભામાં ખીરખલને પ્રશ્ન કર્યો કે હું ખીરખવ ! આ દુનિયામાં એવુ કયું પ્રાણી છે કે જે ગમે તેટલું ખાવા છતાં ધાતુ નથી. ખીરમલે કહ્યું સાહેબ ! બકરી. ખકરી એવું પ્રાણી છે કે તે ગમે તેટલા ચારા ચરીને આવે છતાં એ જ્યાં અનાજ કે ઘાસ દેખે ત્યાં માં નાંખે. બાદશાહ કહે, ઠીક ત્યારે હું પરીક્ષા કરી જોઉ, ખીરમલ ! જો ખોટુ પડશે તા તને સજા કરીશ. ખીરમલે કહ્યુ “ભલે, સાહેબ ! એક વાર નહિ, સત્તરવાર મને સજા કરજો, મને મંજુર છે. અકબર બાદશાહે ગામમાં ઢઢરા પીટલ્યે કે એક મહિના પછી બાદશાહ પરીક્ષા કરશે. તેમાં જેની ખકરી ધરાયેલી હશે તેને માટુ ઈનામ મળશે. ખાદશાહના ઢઢા સાંભળીને લેાકાએ માટા ઈનામની આશાએ બકરીઓ પાળવા માંડી. આજુબાજુના ગામમાંથી બકરીઓ લાવવા લાગ્યા. પરિણામે બકરી માંઘી થઈ ગઈ. લેાકેાની કેટલી ઘેલછા છે! હવે લેાકેા બકરીઓને ખૂબ ઘાસ, અનાજ વિગેરે ખવડાવવા લાગ્યા. ખીજી બાજુ રાજાએ પરીક્ષાના દિવસ જાહેર કર્યાં. લેાકેા પાતપાતાની બકરીને ખૂબ સારી રીતે ઘાસ-ખાણુ વિગેરે ખવરાવી ખાદશાહે જે સમય કહ્યો છે તે સમયે હાજર થવા લાગ્યા. ખીરમલ કુંડામાં અનાજ લીલુ ઘાસ લઈને બેઠો છે ને બાજુમાં ખાદશાહ બેઠા. બાદશાહના આદેશ થયા એટલે એક પછી એક તેમની કરી લઈને ત્યાંથી પસાર થવા લાગ્યા. જ્યાં કુંડામાં અનાજ ને લીલું ઘાસ જોયુ' એટલે દરેક ખકરીએ તેમાં માં નાંખવા લાગી. આથી ખાદશાહને ખાતરી થઈ કે બકરી ગમે તેટલુ ખાય છતાં ધરાતી નથી. દેવાનુપ્રિયે ! આપણી ઇન્દ્રિયા પણ ખરી જેવી જ છે ને? આ માંખડીએ ઘણાં રૂપ જોયા છતાં ખાંખા રૂપ જોઇને ધરાણી ! કાનને પણ તૃપ્તિ છે? નથી, એને સૂરીલા સંગીત અને પ્રશંસાત્મક શબ્દો સાંભળવાની ભૂખ છે. જીભ તા ભારે ભૂખાળવી છે. એના Page #190 -------------------------------------------------------------------------- ________________ શાખા સુવાણ ચોપડામાં જમાનું ખાતું જ ન મળે. જ્યારે જુઓ ત્યારે ઉધાર ને ઉધારની વાત, મનગમતા ભેજન મળે એટલે આરોગવા તૈયાર બધા રસોની ઉઘરાણું ચાલું રહે એની દુકાનને મૌનનું તાળુ તે ઉંઘ વખતે જ લાગે. જીભ તે ખાવાનું અને બેલવાનું બે કામ કરે છે. આ નાકની પણ આવી જ દશા છે. અત્તર કે ફુલની સુગંધ આવે તે નાક નાચી ઉઠે અને ન ગમે તેવી દુર્ગધ આવે તે નાક મચકોડાઈ જાય છે. પશેન્દ્રિયને પણ મનગમતા સ્પર્શ મળી જાય તે એની મઝા માણવા તૈયાર રહે છે. આ રીતે ઈન્દ્રિયોએ અત્યાર સુધીમાં અનંતા રૂપે જેયા, રસે ચાખ્યા, સુવર સાંભળ્યા, સુગંધ લીધી, ઈષ્ટ સ્પર્શ અનુભવ્યા તેમ છતાં સામે નજ વિષય ખડે થયે કે ઈન્દ્રિયે પેલી બકરીઓની જેમ એમાં મોઢું નાખ્યા સિવાય રહી શકતી નથી. માટે ઈન્દ્રિયોને જીતવા પ્રયત્ન કરે. ક્યાં સુધી ઇન્દ્રિયના વિષયના ગુલામ બનીને રહેશે? જે એના ગુલામ બનશે તે બકરીની જેમ સેટીના માર ખાવા પડશે. માટે સમજીને ઈન્દ્રિયોને આત્મા તરફ વાળો. ભવાંતરમાં આ જીવે પાંચ ઇન્દ્રિયના વિષયે ભેગવ્યા છે અને અત્યારે પણ જોગવી રહ્યો છે, છતાં તૃપ્તિ થતી નથી પણ યાદ રાખજો કે વિષ તરફથી નિવૃત્તિ લીધા વિના કલ્યાણ નહિ થાય. આપણે તેમનાથ અને રાજેમતીના આગળના ભવની વાત ચાલે છે. ધનકુમારની સાથે ધનવંતીના લગ્ન થયા. બંને આનંદથી રહે છે. એમને ત્યાં સંસાર સુખની કમીના નથી. એક દિવસ ધનકુમાર ઘેડા ખેલાવતે ખેલાવતે અચલપુરની બહાર આવેલા ઉધાનમાં પહેચી ગયે. કેવળ ભગવાનનું આગમન -મુનિરાજ ઉપદેશ સુનાતે, વહાં પર દિયે દેખાઈ નમસ્કાર કરી રાજકુંવર ભી, બેઠા સન્મુખ આઈ. ઉદ્યાનમાં ધનકુમારે એક પંચ મહાવ્રતધારી મુનિરાજને દેશના આપતાં જોયા. એ જઈને હૈયું હરખાઈ ગયું. અહો! કે ભાગ્યવાન છું કે આ જંગલમાં મને પવિત્ર સંતના દર્શન થયા. તરત ઘોડા ઉપરથી નીચે ઉતરીને જ્યાં મુનિ ઉપદેશ દેતા હતા ત્યાં પહોંચી ગયા ને વિનયપૂર્વક વંદન કરીને ઉપદેશ સાંભળવા બેસી ગયા. આ મુનિ કેવળી ભગવંત હતા. તેમનું નામ વસુંધર સ્વામી હતું. કેવળી ભગવંત ઉદ્યાનમાં પધાર્યાના સમાચાર વનપાલકે વિક્રમધન મહારાજાને આપ્યા. આ સમાચાર મળતાં રાજારાણીના હર્ષને પાર ન રહ્યો. વનપાલકને સારી ભેટ આપીને ખુશ કરીને વિદાય કર્યો, અને ગામમાં ઢંઢેરો પીટાવ્યું કે આપણું નગરની બહારના ઉદ્યાનમાં કેવળજ્ઞાની વસુંધર સ્વામી પધાર્યા છે. જેને તેમના દર્શન અને વાણીને લાભ લે હોય તે જલ્દી ચાલે. આ અવસર ફરી ફરીને નહિ મળે, એટલે નગરજને પણ કેવળી ભગવાનના દર્શને ઉમટયા. થોડી વારમાં વિક્રમધનરાજા, ધારિણી રાણી, અને ધનવંતી તેમજ પ્રજાજને બધા મેટા સમુદાય સાથે ત્યાં પહોંચી ગયા ને બધા એક ચિત્તે કેવળી પ્રભુની વાણી સાંભળવા બેસી ગયા, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શાહા સુવાસ “રાજાના પ્રશ્નનું કેવળી ભગવાને કરેલું સમાધાન” - કેવળી ભગવાનની દેશના સાંભળતા સૌના હદય નાચી ઉઠયા. અહે પ્રભુ! શું આપની વાણી છે! દેશના પૂરી થઈ એટલે સૌ દર્શન કરીને વિખરાવા લાગ્યા, પણ રાજા-રાણી ઉભા રહ્યા. જેને જાણવાની જિજ્ઞાસા છે તે તરત ચાલ્યા ન જાય. બેલે, તમે શું કરો ? દેશના પૂરી થયા બાદ વિક્રમધન રાજાએ કેવળી ભગવાનને વંદન કરી પૂછ્યું-ભગવંત! આપને શાતા છે? મારે આપને એક પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછવામાં નમ્રતા હોવી જોઈએ. વિનય વિવેકપૂર્વક લીધેલું જ્ઞાન ફળદાયી બને છે. રાજાએ વિનયપૂર્વક પૂછ્યું–હે ભગવંત! આપ તે ત્રિકાળજ્ઞાની છે બધું જાણે છે. ધનકુમારની માતાએ સ્વપ્નમાં એક દિવ્ય પુરૂષે આંબાનું ઝાડ આપીને બગીચામાં રોપવાનું કહેલું અને એ વૃક્ષનું નવ વખત પણ થશે ને ઉત્તરોત્તર ઉત્તમ ફળ મળશે એમ કહેલું. અમે જોતિષીને એને અર્થ પૂછે ત્યારે કહ્યું કે આંબાનું વૃક્ષ જોયું છે તેથી કંઈ ઉત્તમ પુત્ર જન્મશે પણ નવ વાર રોપાશે તેને અર્થ જોતિષીને પૂછતા તેમણે કહ્યું કે એને જવાબ કેવલી ભગવંત તમને આપશે. અમે એ કહેવા સમર્થ નથી. આ વખ જોયા પછી રાણએ જે પુત્રને જન્મ આયે તે આ ધનકુમાર. પણ બીજી વાત કરી તે મને શું છે તે સમજાવે. વસુંધર કેવળી ભગવંતે કહ્યું- હે રાજન ! એનો અર્થ એ છે કે ધનકુમારને આત્મા એક એકથી ચઢિયાતા નવ ભવ કરશે. તેમાં નવમા ભવે તે બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ થશે. આ પ્રમાણે કહીને કેવળી ભગવાને તેમનાથ (અરિષ્ટનેમિ) પ્રભુના નવભવની બધી વાત કહી. તે સાંભળીને રાજા-રાણીને ખૂબ આનંદ થયે, અને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા વધી. રાજા-રાણી, ધનકુમાર અને ધનવંતી બધા વસુંધર કેવળી ભગવંતને વંદન કરીને રાજમહેલમાં આવ્યા, પછી કેવળી ભગવંત વિહાર કરી ગયા. ભગવાનના મુખેથી પિતાના નવ ભવની વાત સાંભળીને ધનકુમાર અને ધનવંતી પણ પોતાના જીવનને ધન્ય માનતા સંસારમાં આનંદથી રહેવા લાગ્યા. જલ કીડા કે કાજ દંપતિ, સરોવર આએ ચલાઈ, મહાત્યાગી વૈરાગી મુનિવર, વહાં પર દિયા દિખાઈ ધનકુમાર અને ધનવંતી સરોવરની પાળે” –એક દિવસ ધનકુમાર અને ધનવંતીને સરેવરમાં સ્નાન કરવા જવાનું મન થયું. એટલે બંને જણા પગે ચાલીને સરોવરમાં સ્નાન કરવા જતા હતાં. ત્યાં સરોવરની પાળે એક અશોક વૃક્ષ નીચે એક મુનિ આવ્યા. તે એકદમ ધરતી ઉપર પડી ગયા ને બેભાન થઈ ગયા. મુનિને પડતા જોયા કે તરત ધનકુમાર અને ધનવંતી ત્યાં દેડતા આવ્યા. મુનિની મુખમુદ્રા શાંત હતી, પણ શરીર તદ્ સૂકાઈ ગયેલું. જાણે ઘણાં દિવસના ઉપવાસી હોય તેવું લાગતું હતું. પગમાંથી લેહી નીકળતું હતું. આ જોઈને ધનકુમાર અને ધનવંતી વિચાર કરવા લાગ્યા કે શું આ Page #192 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાસ ૧૨૭ મુનિ એકલા જ હશે? એમના ગુરૂ કે શિષ્યને પરિવાર નહિ હોય? જે પરિવાર હોય તે આવી સ્થિતિમાં એકલા કેમ મૂકે ? | મુનિની દશા જોઈને ધનકુમાર કહે છે ગમે તે કારણે એકલા હેય પણ તેઓ ભાનમાં કેમ કરીને આવે તે આપણું કર્તવ્ય છે. એમ સમજીને તેઓ આજુબાજુથી અચેત પાણી લઈ આવ્યા ને મુનિના શરીર ઉપર છાંટયું, તે સિવાય મુનિને કપે તેવા ઉપચારો કર્યા. સરોવરને કિનારે હતું એટલે કુદરતી શીતળ પવન આવતું હતું. તેથી મુનિને શાતા વળી અને ધીમે ધીમે આંખ ખેલવા લાગ્યા. મુનિને શાતા વળતી જોઈને ધનકુમાર અને ધનવંતીને પણ શાતા વળી મુનિ બરાબર ભાનમાં આવ્યા ત્યારે પિતાની પાસે કોઈ યુવાન અને યુવતિ ઉભેલા જોયા. મુનિએ પૂછયું-ભાઈ! તમે કોણ છો? ધનકુમારે કહ્યું–મહારાજ ! હું અહીના રાજાને પુત્ર ધનકુમાર છું, અને આ મારી પત્ની ધનવંતી છે. અમે આ સરોવરમાં સ્નાન કરવા જતા હતા ત્યાં તમને એકદમ પડતા જોયા, એટલે આ ની પાસે આવ્યા. આજે અમારી ધન્ય ઘડી અને ધન્ય માગ્યું કે આપની સેવાને અમને લાભ મળે. મુનિ વધુ સ્વસ્થ થયા એટલે ધનકુમારે હાથને ટેકે આપીને બેઠા કર્યા, પછી ધનકુમારે પૂછ્યું-ગુરૂદેવ ! આપની આ દશા કેમ થઈ? અને આપ એકલા કેમ છો ? મુનિએ કહ્યુંભાઈ! મારું નામ મુનિચંદ્ર છે, હું મારા ગુરૂદેવ સાથે વિહાર કરતે હતે, રસ્તામાં મારે ઠંડીલ જવું પડયું એટલે મેં મારા ગુરૂને કહ્યું-આપ ચાલતા થાઓ. હું પહોંચી જઈશ, તેથી ગુરૂદેવ ગયા ને હું માર્ગ ભૂલી જવાથી અવળે માર્ગે ચઢી ગયે. ખૂબ ભયે પણ માર્ગ મળતું નથી. બીજું ગરમી ઘણી છે તેથી ભૂખ-તરસથી આકુળ વ્યાકુળ થઈ જવાથી ચક્કર આવી ગયા ને હું બેભાન બનવાથી પડી ગયે, પણ તમે મારી સેવા કરીને મને નવું જીવન આપ્યું છે. આજે તમે સંતની સેવા કરીને મહાન પુણ્ય ઉપાર્જન કર્યું છે. ધનકુમાર અને ધનવંતી કહે છે ગુરૂદેવ! અમે તે કંઈ કર્યું નથી. આપે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મુનિના મુખ ઉપર ફાકા પડતા હતા. પરાણે બેલતા હતા. એટલે તેઓ મુનિને ગામમાં ધર્મસ્થાનક હતું ત્યાં લઈ ગયા ને શ્રાવકના ઘર બતાવી નિર્દોષ આહાર પાણી વહેરાવ્યા. આહાર પાણી કર્યા એટલે તેમનામાં ચેતન આવ્યું. પછી ધનકુમાર અને ધનવંતી તેમની પાસે જઈને બેઠા. મહારાજે તેમને શ્રાવક ધર્મ સમજાવ્યો. ત્યાં બંને જણાએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. બંધુઓ ! જુઓ, આ આત્માઓ કેવા પવિત્ર છે ! નાન કરવા માટે જતા હતા પણ સાધુની આ દશા જોતાં સ્નાન કરવાનું છોડીને સંતની સેવામાં લાગી ગયા. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે સંતની સેવાને લાભ મળે છે. સંતની સેવા મુક્તિના મેવા છે. ધનકુમાર અને ધનવંતીએ સંતની સેવા કરીને તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા. આશીર્વાદ માંગ્યા નથી મળતા. આ દંપતીએ નાની વયમાં બાર વ્રત અંગીકાર કર્યા. બપોર પછી તાપ એ છે થયે એટલે સંતે કહ્યું-હવે હું વિહાર કરીને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાહ સુવાણ મારા સંતેના પરિવાર લેગે થઈ જાઉં. ધનકુમાર કહે, ગુરૂવ! તમે એકલા અજાણયા કેવી રીતે જશે? અમે આપને મૂકવા આવીએ, સંતે ઘણી ના પાડી છતાં આ તે બંને જણા સાથે ગયા અને જ્યાં તેમના ગુરૂ અને પરિવાર હતું ત્યાં પહોંચાડી દીધા. પછી વંદન કરીને પાછા ફર્યા. જે આત્માએ ભવિષ્યમાં મહાન બનવાના છે તેમનું જીવન પહેલા પણું કેટલું પવિત્ર હોય છે ! રાજકુમાર હોવા છતાં સંત પ્રત્યે કેટલી ઉચ્ચ ભાવના ! સંતને એમને પરિવાર મળે એટલે હાશ કરીને બેઠા. અહાહા....કેટલી શાતા ઉપજાવી ! ધનકુમાર અને ધનવંતીને આનંદને પાર નથી. તેઓ સંતને લાભ લઈને પિતાના મહેલે આવ્યા. ખરેખર, પાણીના સરોવર કરતાં સંત સરોવરમાં સ્નાન કરી સાચા શ્રાવક અને શ્રાવિકા બની ધર્મનું પાલન કરવા લાગ્યા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૬ અષાઢ વદ ૧૩ ને મંગળવાર તા. ૧-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ જેમણે પ્રાપ્ત કરી છે અને જગતના અને સુખ અને શાંતિનો રાહ બતાવે છે એવા સર્વજ્ઞા ભગવંત જગતના જીને બોધ આપતા ફરમાવે છે કે હે ભવ્ય જીવે ! જગતના સર્વ છે શાંતિ અને સુખના ચાહક છે. સુખ અને શાંતિ માટે સર્વ જી સ્વબુદ્ધિ અનુસાર પ્રયત્નો પણ કરે છે છતાં આજે વિશ્વમાં જ્યાં દષ્ટિ કરીએ ત્યાં અશાંતિની આગ ભડકે મળે છે. આજના કહેવાતા શાંતિચાહકો દિનપતિદિન નવી જનાઓ ઘડે છે પણ શાંતિને બદલે અશાંતિની આગ વધતી જાય છે. તેનું કારણ શું? તેને હજુ વિચાર કર્યો નથી. જ્ઞાની ભગવંત પણ ફરમાવે છે કે હે આત્માઓ! તમે દિશા અવળી પકડી છે. પૂર્વ દિશામાં જવાને બદલે પશ્ચિમ દિશામાં પ્રયાણું આદર્યું છે, પછી શાશ્વત સુખ-શાંતિ કયાંથી મળે? આ માનવદેહ મહાન પુણ્યથી મળે છે. તેનાથી શું કરવાનું છે ને શું કરી રહ્યા છે? તમારી ભાવના કેવી હેવી જોઈએ ? દેહ મળે છે ભવ તરવાને, ધર્મ કરીશું એના સહારે, ખાવાપીવાના શોખ ભૂલીશું, ફરવા જઈશું તે દ્વારા તમારે, કષ્ટ દઈને તનને તપાવી કચરે કરમને અમે બાળવાના, હે પરમાત્મા! તમે જે દીધી છે તે આજ્ઞા હંમેશાં અમે પાળવાના, જીવન આખું તમેએ કહેલા વિચારે પ્રમાણે અમે ગાળવાના. Page #194 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસ કવિએ શું કહે છે તે સમજાણું ને? પણ આજે જ્યાં દષ્ટિ કરીએ ત્યાં અને ઇનિદ્રના વિષયેને વળગાડ વળગે છે, અને ભૌતિક સુખ મેળવવા માટે ભૂત જે બનીને દુનિયામાં ભમી રહ્યો છે. પાંચ ઈન્દ્રિયેના વિષે અને તેની વૃત્તિએ આત્મામાં અશાંતિની આગ પટાવી છે. આજના ટી. વી, નાટક-સિનેમા, વિલાસિત્તેજક પુસ્તકો, વિલાસી ગાયને, પરસ્ત્રી તરફ કુદષ્ટિ, દારૂ, ઈડ, કંદમૂળ, વિગેરે અભક્ષા સેવન, પરસ્ત્રીગમન, જુગાર, આદિ પાંચઈન્દ્રિયના વિષયેના ભાગે આ બધાએ આગને પટાવવામાં પટેલનું કામ કર્યું છે. એ આગને બૂઝવવા માટે શું જોઈએ? આ આગ પાણીથી નહિ બૂઝાય, પણ સત્ય-શિયળ-સદાચાર, તપ, સંયમ, અને સંતોષથી આગ કાબૂમાં આવશે. અનુભવીઓ કહે છે કે “ સંતોષી નર સદા સુખી” સંતેષમાં સુખ છે. આત્મદમનમાં સાચા સુખને સ્વાદ છે. ભગ એ દુઃખનું મૂળ છે, અને ત્યાગ એ સાચી શાંતિને પરમ ઉપાય છે. એ બાબત લક્ષ્યમાં લીધા વિના કદાપિ સાચી શાંતિ મળી શકે તેમ નથી. બંધુઓ ! સમજાણું ? જો સમજાણું હોય તે જીવનને રાહ બદલે. દિશા બદલશે તે દશા બદલાશે. હું તમને પૂછું છું કે તમે કદી એ વિચાર કર્યો છે કે અનંતકાળથી આ સંસારમાં ભટકાવનાર વિષયે છે. હું અનંતકાળથી વિષયેની રમત રમી રહ્યો છું અને દુર્ગતિના દારૂણ દુઃખ ભોગવી રહ્યો છું. તે હવે સ્થાન બદલું. સંસાર છોડીને સંયમી બનું! બેલે, આ વિચાર આવે છે ? (હસાહસ) સંસારનું સ્થાન બદલીને સંયમના સ્થાનમાં આવી જાઓ. અહીંયા મહાન સુખ અને શાંતિ છે. અશાંતિ કે દુઃખનું નામનિશાન નથી. ત્યાગ વિના બીજા કેઈ સ્થાનમાં શાંતિ મળી શકે તેમ નથી. અહીં ત્રષભદેવ ભગવાનના જીવનને એક પ્રસંગ યાદ આવે છે. - અષભદેવ ભગવાને દીક્ષા લીધા પહેલાં તક્ષશિલાનું રાજ્ય બાહુબલિને આપ્યું. બીજા અઠ્ઠાણુ દેશ અડ્ડાણ પુત્રને આપ્યા અને બાકીનું રાજ્ય સૌથી મોટા પુત્ર ભરતકુમારને સમર્પણ કરીને ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી. બધા પુત્રે શાંતિથી રહેવા લાગ્યા. ભરત મહારાજાની આયુધશાળામાં ચક્રરત્ન, છત્રરત્ન, આદિ સાત રને ઉત્પન્ન થયા એટલે તેઓ છ ખંડ સાધવા ગયા. છ ખંડ સાધવા એ કંઈ નાનીસૂની વાત નથી. છ ખંડ સાધીને પિતાની રાજધાની અયોધ્યા નગરીમાં પ્રવેશ કરે છે ત્યારે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. ભરત મહારાજાએ પૂછયું, આમ કેમ બન્યુંતપાસ કરીને મંત્રીએ જણાવ્યું કે બધા રાજાઓએ આપની આજ્ઞાને સ્વીકાર કર્યો છે, પણ આપના ૯૮ ભાઈઓએ આપની આજ્ઞાને સ્વીકાર કર્યો નથી, તેથી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. ભરત મહારાજાએ દૂતને મોકલીને પિતાના ૯૮ ભાઈઓને સંદેશે કહેવડાવ્યું કે તમે બધા ભરત મહારાજાની આજ્ઞાને સ્વીકાર કરે અથવા યુદ્ધ માટે તૈયાર થાઓ. આ સાંભળીને ૯૮ ભાઈ એ ખળભળી ઉઠયા. અહે ! આપણું પિતાજી અપણને રાજ્ય આપીને ગયા Page #195 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાસ છે તે મોટાભાઈ પડાવી લેવા માંગે છે. તે તે આપીને તેમની આજ્ઞાને સ્વીકાર કેવી રીતે કરે? એમની આજ્ઞાને આધીન ન થઈએ તે મટાભાઈ સાથે યુદ્ધ પણ કેવી રીતે કરવું ? જુઓ, એ સમયના ભાઈઓ કેવા હતા? વડીલ ગમે તેમ કરે પણ નાના વડીલને વિનય ચૂકતા ન હતા. આજે જે આવું બને તે તડ ને ફડ કરે, કેટે ચઢે ને કંઈક કરે. આ વિચાર ન કરે કે આ મારા વડીલ છે. એમની સામે આવું વર્તન મારાથી ન કરાય. આ તે ૯૮ ભાઈ એ ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે આપણે શું કરવું ? છેવટે નિર્ણય કર્યો કે આપણે પિતાજી રાષભદેવ પાસે જઈએ. તેઓ જેમ કહેશે તેમ કરીશું, પણ એમને ખબર નથી કે ભગવાન તે ત્યાગી છે. તે આવી બાબતમાં માથું ન મારે. એ તે બધા ભેગા થઈને ઋષભદેવ ભગવાન પાસે ગયા અને ખુલ્લા દિલે નમ્રતાપૂર્વક ભગવાનને બધી વાત જણાવીને પૂછયું કે અમારે હવે શું કરવું ? ભગવાનની દિવ્ય વાણું”:- ભગવાને એમને એમ ન કહ્યું કે ભરત ચક્રવતિ છે માટે તમે ભરતને આધીન થઈ જાઓ. પણ શું કહ્યું? હે કુમારો! તમારે કયું રાજ્ય જોઈએ છે? નાશવંત કે શાશ્વત? ત્યારે કુમારે એકી અવાજે બેલી ઉઠયા, ભગવંત! અમારે શાશ્વત રાજ્ય જોઈએ છે. ભગવાને તેમની ભવ્યતા જઈને કહ્યું. જે તમારે શાશ્વત રાજ્ય જોઈતું હોય તે સાંભળો. આ સંસારમાં જીવને અનંતી વાર અનેક પ્રકારની ઋદ્ધિઓ, રાજે, મનુષ્ય તેમના સુખ અને દેવકના દિવ્ય સુખની પ્રાપ્તિ થઈ પણ હજુ જીવને તૃપ્તિ થઈનથી. જેમ અગ્નિમાં ગમે તેટલા લાકડાં નાંખવામાં આવે છતાં અગ્નિ તૃપ્ત થતી નથી તેમ સંસારનાં ગમે તેટલા ભોગે અનંતા કાળ સુધી ભોગવવા છતાં આ જીવને તૃપ્તિ થતી નથી. મેરૂ પર્વત જેટલા અસંખ્ય તા પર્વતે પ્રમાણ અનાજના ઢગ ને ઢગ ખાવા છતાં ભૂખ મટી નથી. સઘળા સાગરના પાણી જેટલું પાણી પીવા છતાં તેની તૃષા છીપતી નથી પણ વધતી જાય છે, તેમ ભોગની તૃષ્ણા પણ વધતી જાય છે. માટે ભોગના ત્યાગમાં આત્માની સાચી શાંતિ અને સુખ સમાયેલા છે. ' હે કુમારો ! સમ્યગ્ગદર્શન પામવામાં અંતરાય પાડનાર વિષય કષાય છે. સમ્યગદર્શન પામ્યા પછી પણ તેને મલિન કરનાર અને સભ્યદર્શનથી પતિત કરનાર પણ વિષય કષાય છે. જ્ઞાનને સમ્યજ્ઞાન ન થવા દેનાર અને સમ્યજ્ઞાનને નાશ કરનાર વિષય કષાય છે. સમ્યગુચારિત્રને શુદ્ધ પાળવા ન દેનાર અને સમગ્રચારિત્રથી પતિત કરનાર પણ વિષય કષાય છે, માટે તેનાથી સાવધાન રહે. એમાં પડવા જેવું નથી. એ રાજ્યના સુખ ઈન્દ્રિયજન્ય વિષય સુખની વૃદ્ધિ કરાવનાર છે. જો તમે એમાં આસક્ત બની જશે તે પછી તૃપ્તિ થવી મુશ્કેલ છે. હું તમને એક ન્યાય આપીને સમજાવું. સાંભળે, Page #196 -------------------------------------------------------------------------- ________________ ' ' - શારદા સુવાસ ' એક વખત ગ્રીષ્મ ઋતુ અને વૈશાખ મહિનાના દિવસોમાં સખ્ત ગરમી પડતી હતી. તેવા સમયે એક ગરીબ મહામુશ્કેલીથી આજીવિકા ચલાવનાર એક અંગારક (લાકડા સળગાવીને કોલસા બનાવનાર ) પાણીથી ભરેલી એક મશક લઈને જંગલમાં ગયો. ત્યાં લાકડા વીણને તે સળગાવીને કેલસા પાડવા લાગે. એક બાજુ ગ્રીષ્મકાળની સખ્ત ગરમી અને બીજી બાજુ અગ્નિની ભયંકર ગરમીને કારણે તેને ખૂબ તરસ લાગી. એટલે મથકમાં જે પાણી લાવ્યો હતે તે બધું પી ગયે, પણ તેની તૃષા અંશ માત્ર છીપાઈ નહિ. અત્યંત ગરમીના કારણે તેને મૂછ આવી ગઈ. મૂછગ્રસ્ત અવસ્થામાં પણ એને પાણીની તૃષા સતાવવા, લાગી, એટલે બેભાન અવસ્થામાં મનથી કલ્પના રૂપે તે સરોવર પાસે ગયે ને સરોવરનું બધું પણું પી ગયો. પછી તળાવ પાસે ગયા ને તળાવનું બધું પાણી પી ગયા. પછી નદી કિનારે જઈને નદીનું પાણી પીવા લાગ્યું. તે નદીમાં પાણુ ખલાસ થઈ ગયું. તે પણ એની તૃષા શાંત ન થઈ, ત્યારે તેની દષ્ટિ સાગર તરફ ગઈ, અને એકેક સાગરના પાણી પીવા લાગે. એકેક કરતાં બધા સાગરના પાણી પી ગયો છતાં તેની તૃષા શાંત ન થઈ એટલે તે હતાશ થઈ ગયો, અને પાણી માટે ચારે તરફ જેવા લાગ્યા, ત્યારે એક જુને કૂવે તેની નજરે પડ્યો. તેથી ખુશ થઈને કૂવા તરફ દેડ. કૂવાના કાંઠે જઈને અંદર ડોકીયું કર્યું તે કૂવાનું તળીયું દેખાતું હતું. કૂવાના ઉંડાણમાં એક ખાબોચીયા જેટલું પાણી હતું. એટલે તેણે પિતાનું ફળીયું ઉકેલીને એક છેડેથી કૂવામાં નાંખ્યું. એ પલળી ગયું એટલે ઉપર ખેંચીને તેને નીચવીને જે થોડું પાણી નીકળ્યું તે પીવા લાગે તે પણ તેની તૃષા શાંત ન થઈ કયાંથી થાય? કારણ કે જ્યાં અસંખ્યાતા સમુદ્રના પાણી પીવા છતાં તૃષા શાંત ન થઈ તે નાના બાચીયામાં કપડું પલાળીને નીચવીને પાણી પીવાથી તૃષા શાંત થાય ખરી ? - બેલે, તમારે કેવું સુખ જોઈએ છે?” -હે કુમારે! તમે આ ન્યાયથી સમજે કે અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં અનંતી વાર આ જીવને રાજ્યાદિની પ્રાપ્તિ થવા છતાં જીવને તૃપ્તિ ન થઈ એક સામાન્ય રાજ્યાદિ સુખમાં જીવને તૃપ્તિ કેવી રીતે થશે? સંસારનું સુખ એ સાચું સુખ નથી પણ સુખાભાસ રૂપ છે. તે તેને ભોગવવાથી જીવને તૃપ્તિ થાય? ઉલ્ટી અશાંતિની આગ વધતી જાય છે, પણું કર્મોને ક્ષય થયા પછી પ્રાપ્ત થતું જે અવ્યાબાધ સુખ છે તે આત્માના ઘરનું સુખ છે. તે સુખ પ્રગટ થતાં સાચું સુખ અને શાંતિ સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. માટે સંસારના સર્વ સંબ, સર્વે પરિગ્રહ, આરંભ સમારંભેને ત્યાગ કરી આત્માના વાસ્તવિક સુખ માટે પ્રયત્ન કરે એ પરમ હિતકર છે. દેવાનુપ્રિયે! જુઓ, ભગવાને અઠ્ઠાણુ કુમારને કેવી સરસ વાત સમજાવી. રાજ્ય સંબંધી કઈ વાત કરી? આવું સાંભળીને તમે જીવનમાં કંઈ અપનાવે. જ્ઞાની કહે છે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧મ શારહા સુવાસ સંસાર અસાર છે. અનંત દુઃખમય છે, મેક્ષ અનંત સુખમય છે. તેનું કારણ સાધુપણું છે, અને તે આ મનુષ્ય જન્મમાં પામી શકાય તેમ છે. ઋષભદેવ ભગવાનને અમૂલ્ય ઉપદેશ સાંભળીને અઠ્ઠાણુ ભાઈઓ વૈરાગ્ય પામી ગયા, અને સંયમ લઈને સુંદર આરાધના કરી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામી આત્માના સુખરૂપ સાચી શાંતિના ભોક્તા બન્યા. અઠ્ઠાણુ ભાઈઓએ દીક્ષા લીધી. હવે બાકી રહ્યા બાહુબલી બાહુબલીને આત્મ રણકાર” – ભલે, એ ચક્રવતિ ન હતા પણ બળવાન ઘણુ હતા. તેમણે ભારત સામે યુદ્ધ કર્યું. ઘણી જાતના યુદ્ધ કર્યા પણ બેમાંથી કેઈ હાર્યા નહિ ને કોઈ જીત્યા નહિ. ભરતે બાહુબલિ ઉપર ચક છેડયું એટલે ભરતને મારવા બાહુબલિએ મુઠ્ઠી ઉગામી પણ અંતરાત્મા જાગી ઉઠયે. અને વિચાર કર્યો. અહે! આ મુઠ્ઠી કોને મારવા માટે ? આ યુદ્ધ કેના કુળમાં આ મુઠ્ઠીથી મોટાભાઈને મારું તે ઈતિહાસમાં શું લખાશે? રાજ્યના ટુકડા માટે નાનાભાઈએ મોટાભાઈને માર્યો. એવું કાળા અક્ષરે લખશે. અષભદેવ પ્રભુના બે દીકરા લડયા. અરે, મોટાભાઈ પિતાતુલ્ય ગણાય ને! તેમને પૂજવાને બદલે હું તેમને મારવા જાઉં ? બંધુઓ ! સાંભળજે એ જ ભરત અને એ જ બાહુબલિજી છે પણ દષ્ટિ પટાતા કે ફરક પડી ગયે! હવે મટાભાઈને મારવા નથી ને રાજ્ય જોઈતું નથી પણ મુઠ્ઠી ઉગામી છે તેનું શું થાય? હવે તે ઉગામેલી મુઠ્ઠી મારા મસ્તકે લગાડી લેચ કરીને ચારિત્ર લેવું તે જ મારા માટે શ્રેયકર છે. કેવું નિર્મળ આત્મદર્શન! કેવું સાત્વિક દર્શન! એ ઉગામેલી મુઠીથી લેચ કરીને ત્યાંને ત્યાં જ સાધુ બની ગયા. “ પશ્ચાતાપથી આંસુ સારતા ભરત” :- ત્યારે ભરતજી પણ પશ્ચાતાપ કરે છે કે હે ! આ રાજલક્ષમી એ તે ભવ વૃક્ષનું બીજ છે. એવું જે સમજતા નથી. એ તે અધમ છે, અને સમજવા છતાં પણ એને વળગી રહેનારે હું તે અધમાધમ છું કે મારા પિતાજી અને મારા નવાણુ ભાઈ એ જે રાજ્યસુખને લાત મારીને ચાલી નીકળ્યા ને હું પડે રહ્યો! મારા નાના ભાઈએ મારાથી મહાન બની ગયા ને હું રહી ગયે. એ ભરતજીને ખૂબ પશ્ચાતાપ થય ને આંખમાં આંસુ આવી ગયા. બધા ભાઇઓ રાજ્યસુખને ત્યાગ કરીને સંયમના માર્ગે ગયા ત્યારથી ભરતજી છ ખંડનું રાજ્ય ચલાવવા છતાં તેમાં અનાસક્ત ભાવે રહેતા હતા. તેથી જ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ને? પછી તે તેમણે પણ દીક્ષા લીધી ને મેક્ષમાં ગયા. અષભદેવ ભગવાનને પરિવાર કેટલે ઉજળો હતે. પોતે દીક્ષા લીધી અને સે પુત્રએ પણ દીક્ષા લઈને સાચું સુખ અને શાંતિનું સામ્રાજ્ય મોક્ષ મેળવ્યું. બંધુઓ ! આ ઉપરથી તમને સમજાય છે ને કે વિષયેના ભાગમાં અશાંતિની આગ ભડકે એળે છે તે ત્યાગજો સારી તિઃ દર્શન થાય છે લા અંશે વિશે Page #198 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ ૧૩ પ્રત્યે વિરાગ અને ત્યાગ એટલા અંશે સાચી શાન્તિ. વિષયને વિરાગ અને આસક્તિને ત્યાગ સાચી શાંતિ મેળવવાને ઉપાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે કેवियाणिया दुक्ख विवकृणं धणं, ममत्तबंधं च महाभयावहं । કુદાવ૬ ધમ્મપુરાણુત્તર, ઘાઝ નિવ્વાણ મુળા મર્દ II (ઉત્ત. અ. ૧૯, ગાથા-૯૮) | દુખવર્ધક, ભયના મહાન નિમિત્ત રૂપ અને આસક્તિ વધારનાર એવા ધનને બરાબર ઓળખ્યા પછી તજી દઈ સાચા સુખને લાવનાર, મુક્તિમાં જવા ગ્ય ગુણોને પ્રગટાવનાર સર્વશ્રેષ્ઠ એવી ધર્મરૂપી ધુંસરીને ધારણ કરે. સંસાર આખે દુખમય છે ને ધન દુઃખવર્ધક છે. આવું જાણવા છતાં અજ્ઞાની છે ધનને પિતાનું સર્વસ્વ માને છે. એટલે તેમાં અમૂલ્ય સમય ખચી રહ્યા છે. પણ યાદ રાખે કે આ મનુષ્યભવ એ ધન કમાવા માટે નથી પણ મેક્ષમાં જવા માટેનું લાયસન્સ છે. તમે પૈસા ખર્ચીને ગાડી ખરીદે પણ એ ગાડી કેણું ચલાવી શકે? લાયસન્સ મેળવ્યું હોય તે જ ને? લાયસન્સ મળ્યા પછી જે ગાડી બેફામ ચલાવી એકસીડન્ટ કરી નાંખે તે શું થાય? સરકાર લાયસન્સ પાછું વાઈ લે, તેવી રીતે આ મનુષ્યભવ એ પણ મેક્ષમાં જવા માટેનું લાયસન્સ છે. મહાન પુણ્યના ઉદયથી માનવભવની લાયકાત મેળવીને લાયસન્સ મેળવ્યું છે, પણ તેમાં જે તમે કાંઈતપ ત્યાગ ન કરે અને પાંચ ઇંદ્રિયેના ઘેડા બેફામ ચલાવશે તે આ લાયસન્સ ખેંચાઈ જશે ને જીવ દુર્ગતિમાં ફેંકાઈ જશે, પછી માનવભવ કયારે મળશે તેની ખબર છે? ગાડીને જેમ બ્રેક રાખવી પડે છે તેમ જીવનમાં પણ વ્રત પચ્ચખાણું રૂપી બ્રેક રાખે. બ્રેક વિનાના જીવનની કાંઈ કિંમત નથી સમજે. પૈસાની પાછળ જીવન વેડફી ન નખે. ધન એ મહામાવઠું મહાન ભયનું કારણ છે. જેટલું ધન વધ્યું તેટલે ભય અને ઉપાધિ વધે છે. કવિએ પણ કહે છે કેપૈસે શું લાવે? ઉપાધિને લાવે કે નીંદર ન આવે લુંટારા બીવરાવે; ઓછી થાયે આવરદા જે પસે સાચવતા, એ પૈસાની પાછળ જીવતર ખેશે મા, પૈસે વધે એટલે પાપ વધે છે, ઉપાધિઓ વધે છે. આજે સરકારને લફરા કેટલા ? વચમાં હજારની નેટે બંધ થઈ ત્યારે બે નંબરની નેટવાળા કેટલી દોડાદોડી કરતા હતા! આપણાં પ્રમુખ ઉમરશીભાઈને પત્ર કઈક ઉપાડી ગયું છે. ઉપાડી જવામાં લઈ જનારને પૈસાની જ ભૂખ છે ને ? તેને બાળકની દયા પણ આવે છે કે મા વગર બાળક કેટલો શકે છે, તેનું કુટુંબ કેટલું ચૂરે છે? સમજે, પૈસાની પાછળ કેવા કેવા અનર્થો થઈ રહ્યા છે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શારદા સુવાસ આપણે તેમ-રાજુલને પૂર્વભવની વાત ચાલે છે. ધનકુમાર અને ધનવંતી બને જણાએ મુનિચંદ્ર મુનિની સેવા કરી અને તેમને માર્ગ બતાવ્યું, ત્યારે મુનિએ તેમને મેક્ષને માર્ગ શ્રાવક ધર્મ સમજાવ્યો એટલે તેમણે બંનેએ મુનિ પાસે બાર વ્રત અંગીકાર કર્યા. ભગવાને સાધુ અને શ્રાવક એ બે પ્રકારે ધર્મ બતાવ્યું છે. તમે જે સાધુ ન બની શકે તે શ્રાવકના બાર વ્રત તે અંગીકાર કરે. બાર વ્રત અંગીકાર કરવામાં કંઈ બધે ત્યાગ કરવાનું નથી. તમારે તમારા જીવનની જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં જેટલી ચીજો વાપરે છે તેમની મર્યાદા કરવાની છે, અને જેને કદી વાપરતા જ નથી તેના પચ્ચખાણ કરવાના છે. જેથી પાપની ક્રિયા આવતી બંધ થાય. આ દેહને સાર શું છે? તે જાણે છે ? તે સારો વ્રત પાળે ના બત નિયમ ધારણ કરવા તે દેહનો સાર છે. હેડીને જે શઢ ન હોય તે ગમે તે દિશામાં ચાલી જાય છે પણ જે શઢ હોય તે જે દિશામાં લઈ જવી હેય તે દિશામાં લઈ જવાય છે. તે રીતે આ દેહ રૂપી નૌકાને સામે કિનારે લઈ જવા માટે વ્રત-નિયમ રૂપી શઢની જરૂર છે. ગત વિનાનું જીવન શઢ વિનાની નૌકા જેવું, અંકુશ વિનાના હાથી જેવું અને બ્રેક વિનાની ગાડી જેવું છે. ગત વિના જીવન રૂપી નૌકા કઈ દિશામાં ચાલી જશે તેની ખબર નહિ પડે. માટે બને તેટલા બત-નિયમમાં આવે. ધનકુમાર અને ધનવંતીએ પિતાના જીવનમાં વ્રતરૂપી બ્રેક લગાવી દીધી. બંને જણા સુંદર રીતે શ્રાવક ધર્મનું પાલન કરવા લાગ્યા. હવે ધનકુમારના પિતા વિક્રમધન રાજા કહે-બેટા ! આ જિંદગીને હવે ભરેસે નથી. માટે તું રાજ્ય સંભાળ તે હું મારા આત્મશ્રેય માટે નિવૃત્તિમય જીવન ગાળું અને બને તેટલે આશ્રવ છોડી સંવર કરું. કારણ કે હવે હું ચારિત્ર અંગીકાર કરી શકે તેવી મારી શક્તિ નથી. તેથી શુભ દિવસે ધનકુમારને રાજતિલક કરી પોતે ધર્મમય જીવન ગાળવા લાગ્યા. થોડા સમય બાદ રાજા-રાણું સ્વર્ગવાસ પામ્યા. આ તરફ ધનકુમાર પોતાની માફક અચલપુરના રાજ્યનું ન્યાય નીતિપૂર્વક પાલન કરવા લાગ્યા. તેથી પ્રજાને પ્રેમ ખૂબ સંપાદન કર્યો. સમય જતાં ધનવંતીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ જયંત પાડવામાં આવ્યું. ધનકુમાર રાજાને ત્યાં કેઈ સુખની ઉણપ ન હતી. તેઓ બંને સ્વર્ગ જેવા સુખ ભોગવતા હતા. કેવળ ભગવાનના આગમનથી ધનકુમારને જાગેલે વૈરાગ્ય" - એક વખત ધનકુમાર રાજા અને ધનવંતી રાણું ધર્મચર્ચા કરી રહ્યા છે. તે વખતે દ્વારપાળે આવીને સમાચાર આપ્યા કે હે મહારાજા ! શ્રી વસુંધર કેવળી ભગવાન બહારના ઉદ્યાનમાં પધાર્યા છે. આ સાંભળીને ધનરાજા અને ધનવંતી રાણીના આનંદનો પાર ન રહ્યો. બંને જણ કેવળી ભગવાનની દેશના સાંભળવા માટે આવ્યા. બંને ધર્મ પ્રત્યે લાગણીવાળા તે હતા. તેમાં કેવળી ભગવાનની વૈરાગ્યભરી દેશના સાંભળીને બંને આત્માએ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તેમને સંસાર અસાર લાગે. એ આત્માઓ કેવા પવિત્ર હશે! એક જ વાર દેશના Page #200 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સાંભળીને દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે ધનરાજાના નાના ભાઈ ધનદેવ અને ધનદત્ત કહે છે મોટાભાઈ! તમે ને ભાભી બંને દીક્ષા લે છે તે અમે પણ તમારી સાથે આવીશું. આ ચાર આત્માએ દીક્ષા લેવા તૈયાર થયા એટલે ધનરાજાએ પોતાના પુત્ર જયંતને શુભ મુહુતે રાજતિલક કરી રાજ્યને ભાર શેંપીને ચારે ય આત્માઓએ વસુંધર કેવળી પાસે દીક્ષા લીધી. ધનમુનિએ ગુરૂ પાસે રહીને ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમની ગ્યતા જોઈને ગુરૂએ તેમને આચાર્યપદ આપ્યું. ધનાચાર્યે ઘણા રાજાઓને તેમજ તેમના પ્રજાજનોને પ્રતિબંધ પમાડીને દીક્ષા આપી. હવે આયુષ્યને દીપક બૂઝાવાને સમય નજીક આવે છે એમ જાણીને ધનમુનિ તથા ધનવંતી સાવિજીએ એક માસને સંથાર કર્યો. એક માસ પછી બંને કાળધર્મ પામ્યા. બંને સૌધર્મ દેશમાં મહર્ધિક દેવ બન્યા. ધનદેવ મુનિ તથા ધનદત્ત મુનિ પણ ધર્મ દેવકમાં દેવ થયા. ધનકુમાર અને ધનવંતીએ સાથે જ દીક્ષા લીધી, સાથે જ અણુશન કર્યું અને દેવલોકમાં પણ સાથે ગયા. આ તેમના મનુષ્ય અને દેવ એ બે ભનની વાત થઈ હવે ત્રીજા ભવમાં કેણુ થશે તેના ભાવ અવસરે. ખાખ્યાન નં-૧૭ અષાઢ વદ ૧૪ ને બુધવાર તા. ૨-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાના સાગર, અનંત ગુણેના આકર, દિવ્યજ્ઞાન સુધાકર એવા ભગવતે જગતવર્તી ને કહ્યું કે હે ભવ્ય છે ! માનવજીવન અમૂલ્ય ધનને ખજાને છે. એ ખજાનામાંથી તમને બધું સુખ મળે તેમ છે. આવે મઝાને ખજાને હાથમાં આવ્યા પછી જે એની સંભાળ નહિ રાખે તે માનવજીવન રૂપી ખજાને ગુમાવી બેસશે. આવું ઉત્તમ જીવનધન જાળવવા માટે ઉત્તમ ઉપાયે યોજવા જરૂરી છે. જીવનના અગણિત સાધનેમાં નીતિકારોએ શાન્તિને પ્રથમ સ્થાન આપ્યું છે. शान्ति तुल्यं तपो नास्ति, न संतोषात् परं सुखस् । न तुष्णाया परो व्याधिः न च धर्मों दया परः ॥ આ જગતમાં જે કંઈ ઉત્તમ તપ હોય તે તે શાંતિ છે. કોઈપણ તપ શાંતિની તેલ આવી શકતું નથી. શાનિત સમભાવમાંથી ઉત્પન્ન થાય છે. જ્યાં અજબ શાન્તિ હેય ત્યાં સ્વાર્થનું નામનિશાન રહેતું નથી. અશાંતિને ઉભી કરનાર સ્વાર્થ છે. નિઃસ્વાર્થ ભાવ આવી જાય એટલે આપોઆપ શાન્તિ આવીને જીવનને ધન્ય બનાવી દે છે. તપ તપનાર મનુષ્ય પણ અશાંતિના દાવાનળમાં સળગતે હેય તે એના ભવની પરંપરા વધી જાય છે, માટે શાંતિ સમાન કેઈ તપ નથી એ હકીક્ત સર્વથા સત્ય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બંધુઓ! તમે સુખ ઇચ્છો છો ને? સુખ માટે ભૌતિક પદાર્થોમાં ક્યાંય ફાંફા મારશે નહિ. ભૌતિક સાધનમાં સુખની શોધ કરનાર પથિક ખરેખર સુખને બદલે દુઃખને પ્રાપ્ત કરી લે છે. જે તમારે સુખ જોઈતું હોય તે જગતના સાધને ઉપરથી દષ્ટિ હટાવી લે. મળે તેટલામાં સંતોષ માનવાની મનવૃત્તિ કેળવી લે. સંતેષથી અધિક દુનિયામાં બીજું કઈ સુખ નથી. કદાચ તમને મનગમતે રાજમહેલ જે એકાદ બંગલે મળી જાય, તેમાં ફ્રીજ, ટી. વી. મેટર વિગેરે સાધનેને સેટ મળી જાય, આધુનિક સાધને અને સામગ્રીથી તમારે રૂમ ભરાઈ જાય તે પણ તેનાથી તમે સુખી બની શકશે નહિ. જેમ જેમ ભૌતિક સુખ અને સાધને મળતા જશે તેમ તેમ તમારી ભૌતિક ભૂખ ભડકે બળતી જશે. માટે સંતોષને જીવનને મુદ્રાલેખ બનાવી લે. વધુ મેળવવાની આંધળી દેટે ઓછી કરી નાંખે. પછી તમે અનુભવ કરી જુઓ કે તમારા જે બીજો કોઈ સુખી નહિ હોય. જગતના ચરણમાં મૂકી જઈને જેટલી સંપત્તિ દેખી તેટલી માંગવા પ્રાર્થના કરનાર સિકંદર સામે નજર સરખી નહિ નાંખનાર “ડાયેજિનિસ” વધુ સુખી હતું અને સમૃદ્ધિશાળી સિકંદર દુઃખી હતો. આ વાત પ્રસિદ્ધ છે. તમે સૌ જાણે છે ને? બંધુઓ ! આ જગતમાં મોટામાં મોટે રેગ કર્યો? (શ્રેતામાંથી અવાજ - કેન્સર, ટી. બી., ડાયાબીટીસ, હાર્ટએટેક, બી. પી. વિગેરે) જ્ઞાની કહે છે કે આવા રેગને ઉપાય મળતાં ને શાતા વેદનીયને ઉદય થતાં તે મટે છે, પણ એક રોગ એ છે કે જે માટે મુશ્કેલ છે. જેનું નામ છે તૃષ્ણ. તૃષ્ણને તેણે આત્મદ્વારે લટક્તા હોય ત્યાં માનવીના મનને વિશ્રાંતિ કયાંથી હોય ? સુભૂમ ચકવતિ છ ખંડને સ્વામી હોવા છતાં સાતમા ખંડને સાધવાની ઈચ્છા થઈ. એને ત્યાં સંપત્તિની શું ખામી હતી? એની તૃષ્ણએ એને સાતમી નરકને સ્વામી બનાવ્યું. મમ્મણ શેઠ પાસે કરડે સૌનેયાની પૂંછ હેવા છતાં નદીને પૂરમાં લાકડા વીણતે હતે. અઢળક સંપત્તિના સ્વામીઓની પણ તૃષ્ણાએ આવી અવદશા કરી છે. આવા અસાધ્ય તૃષ્ણા રૂપી રોગને મટાડવાને કેઈ ઉપાય હોય તે સંતોષ છે. જ્યારે સંતેષ આવશે ત્યારે દયાધર્મ સમજાશે. જ્ઞાની કહે છે કે સર્વ છ ઉપર કરૂણભાવ રાખે. પોતાના આત્મા જેવા બીજા આત્માઓને જાણી હિંસાથી વિરામ પામનાર આત્મસમાધિને સારો અનુભવ કરી શકે છે. અહિંસા વિનાને ધર્મ એ ધર્મ નથી. સર્વ જીવે ઉપર કરૂણ રાખી ને બચાવવા તે ઉત્તમ ધર્મ છે. કહ્યું છે કે શાંતિ સમાન કેઈ તપ નથી, સંતેષ જેવું કંઈ સુખ નથી, આ તૃણુ જેવી કેઈ વ્યાધિ નથી, દયા જે કોઈ ધર્મ નથી. - આ ચાર વાક્યોનું જે આત્મા બરાબર મનન કરશે, શાંતિ, સંતોષ અને દયાને સાધશે અને તૃષ્ણાને દૂર કરશે તે જીવનધનનું સારી રીતે રક્ષણ કરી શકશે. આપણે નેમ રાજુલના પૂર્વભવની વાત ચાલે છે. ધનકુમાર અને તેમના બંને ભાઈઓ તથા ધનવંતી બધા સંયમ લઈને કાળ કરીને સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયા. ત્યાં દેવ Page #202 -------------------------------------------------------------------------- ________________ શાપ્તિ થાય ૧૪૭ લેકના દિવ્ય સુખ મળ્યા પણ આત્માથી જેને એવા સુખમાં આનંદ નથી આવતું. એમાં તે આસક્ત નથી બનતા. એ તે આત્મરમણતામાં મસ્ત બનીને સમય પસાર કરે છે. એમને સુખ મળ્યા પણ સુખને રાગ નથી. આ રીતે મનુષ્યનો અને દેવને એમ બે ભવ થયા. હવે સૌધર્મ દેવકથી તેમનું આયુષ્ય પૂર્ણ કરીને એ પુણ્યાત્માઓ કયાં જન્મ લે છે તે તરફ દષ્ટિ કરીએ. “ત્રીજે ભવ - જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં સૂરતેજ નામનું ધનધાન્યથી સમૃદ્ધ અને મહર નગર હતું. ત્યાં સૂર નામના પરાક્રમી, પવિત્ર અને ન્યાયસંપન્ન રાજા રાજ્ય કરતા હતા. એ રાજા વિદ્યાધરોના ચક્રવતિ હતા. તેથી તેમને સૌ સૂચી મહારાજા કહેતા હતા. આ સૂરચકી વિદ્યાધર રાજાને વિન્મતી નામની પતિવ્રતા રાણી હતી. તે રાણીનું રૂપ વિજળીના ચમકારા જેવું તેજસ્વી હતું, રાણી ખૂબ પવિત્ર અને ગુણસંપન્ન હતી. વિનય આદિ ગુણેથી તેણે રાજાનું દિલ જીતી લીધું હતું. રાજારાણી બંને સંસારમાં મહાન સુખ ભોગવતાં આનંદથી રહેતા હતા, ત્યાં શું બને છે? ' ધનકુમારને જીવ સૌધર્મ દેવેલેકનું આયુષ્ય પૂર્ણ કરીને આ વિન્મતી રણની કુક્ષીમાં પુત્ર પણે ઉત્પન્ન થયે. સવા નવ માસ પૂરા થતાં રાણીએ એક દિવ્ય તેજસ્વી પુત્રને જન્મ આપ્યું. પુત્રજન્મની વધામણું સાંભળતા આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયે. સૂરચક્રી રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં ઘણું દાન આપ્યું, બંદીવાનેને જેલમાંથી મુક્ત કર્યા અને દશ દિવસ સુધી જન્મ મહોત્સવ ઉજવ્યું. બાર દિવસને થતાં તેનું ચિત્રગતિ નામ પડ્યું. ચિત્રગતિકુમારને રાજા-રાણુ ખૂબ લાડકેડથી ઉછેરવા લાગ્યા. પુણ્યવાન આત્મા છે એટલે તે સૌને વહાલો લાગે છે. જેમ જેમ કુમાર મેટો થતું જાય છે તેમ તેમ તેનું રૂપ ખીલતું જાય છે. એને જોઈને સૌના મનમાં થતું કે શું આ કેઈ દેવકુમાર તે નથી ને ? જેવું રૂપ હતું તેવી બુદ્ધિ અને ગુણે પણ હતા. એટલે કુમાર માટે થતાં વિવિધ પ્રકારની અનેક કળાઓ શીખે. એણે પિતાની બુદ્ધિ, કળા અને ગુણેથી માતા-પિતા આદિ દરેકના મનને જીતી લીધું. ચિત્રગતિના પૂર્વજન્મના બે નાના ભાઈઓ તેમની સાથે દેવલેકમાં ગયા હતા. તેઓ આ ભવમાં પણ તેમના નાના ભાઈ ઓ થયા. તેમના નામ અને ગતિ અને વિપુલગતિ રાખવામાં આવ્યા. પૂર્વજન્મના ભાઈએ આ ભવમાં પણ ભાઈ ઓ થયા. ત્રણે ભાઈ એ આનંદથી દિવસે પસાર કરવા લાગ્યા. - હવે ધનવંતીને આત્મા કયાં ઉત્પન્ન થાય છે તે વાત વિચારીએ. વૈતાઢય પર્વતની દક્ષિણ દિશામાં શિવમંદિર નામનું નગર હતું. ત્યાં અસંગસિંહ નામે મહાપ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમને ઘણું રાણીઓ હતી અને કમલકુમાર પ્રમુખ પુત્ર પણ ઘણા હતા, પણ એકે ય રાણીને પુત્રી ન હતી. તેથી સૌને પુત્રીની ખૂબ ચાહના હતી. આ સંપારમાં એકે ય વાતે સુખ નથી. જે દીકરીએ હેય ને દીકરા ન હોય તે એમ શોધ કે એક દીકરી હોય તે સારું અને દીકરા ચાર પાંચ હેય તે માતા વિચાર કરે કે મારે એક Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શારો સુવાસ દીકરી હોય તે સારું. વાતને વિસામે રહે અનંગસિંહ રાજાને ત્યાં પુત્રીની ખૂબ ઝંખના હતી. આ રાજાને શશીપ્રભા નામની પટ્ટરાણી હતી. શશી એટલે ચંદ્ર. એનું મુખ ચંદ્ર જેવું હતું. ધનવંતીને જીવ પહેલા દેવકથી ચવીને શશી પ્રભા રાણીની કક્ષામાં પુત્રીપણે આવ્યું. સમય જતાં તેને જન્મ થયો. પુત્રીને જન્મ થતાં રાજ્યમાં સર્વત્ર આનંદ આનંદ પ્રસરી ગયે. જાણે કેઈ રાજાને ત્યાં સાત ખોટને કુંવર જન્મ ને જે આનંદ થાય તે આનંદ થયે. ખૂબ ધામધૂમથી અનંગસિંહ રાજાએ તેને જન્મ મહોત્સવ ઉજવે. તમારે ત્યાં પણ દીકરીની ખોટ હોય ને દીકરી જન્મે તે દીકરા કરતાં પણ તેના માન વધી જાય ને જાણે લક્ષ્મીજી પધાર્યા. (હસાહસ) કેમ બરાબર છે ને? રત્નતી દિયા નામ સૂતા કા, હે વલ્લભ સબ તાઈ, મહિલે ચિત શુભ સર્વ કલામેં, ઇપ્રવીન બનાઈ કુંવરી રૂપ અને ગુણેથી યુક્ત હતી, અને તેની માતાથી અધિક તેજસ્વી હતી. તેમાં તેનું નામ રત્નતી પાડયું. રત્નાવતી સને ખૂબ વહાલી. એને ભાઈ એ ઘણાં હતા. માતાઓ-ભાઈઓ બધા તેને ખળામાંથી નીચે મૂક્તા ન હતા, પછી દાસીઓને તે રમાડવાને વખત જ કયાંથી આવે? રત્નપતી ખૂબ આનંદપૂર્વક માતા-પિતા અને ભાઈઓના લડ-પ્યારમાં મોટી થવા લાગી. ધીમે ધીમે મેટી આીઓની સર્વ કળાઓમાં પ્રવીણ બની. એ તે રૂપ, બીજા ગુણો અને ચતુરાઈ હેય પછી શું બાકી રહે? અનુક્રમે બધી કળાએ શીખીને રત્નાવતી યૌવનને આંગણે આવીને ઉભી રહી. અગસિંહ રાજાએ બોલાવેલ જેતિષી” – અનંગસિંહ રાજા પુત્રીને જોઈને વિચાર કરવા લાગ્યા કે મારી આ એકની એક સુશીલ અને સર્વાંગસુંદર કુંવરી કેની સાથે પરણશે? તે જાણવા માટે એક દિવસ રાજાએ એક હોંશિયાર જ્યોતિષીને બોલાવ્યું. રાજા મહારાજા બોલાવે એટલે તિષીઓ દોડતા આવે ને? તે રીતે જતિષી મહારાજા પાસે આવીને હાથ જોડીને ઉભો રહ્યો. મહારાજા! શું આજ્ઞા છે? ત્યારે રાજાએ પૂછ્યું કે આ મારી લાડકવાયી પુત્રીને પતિ કોણ થશે. ત્યારે જોતિષીએ કહ્યું હે રાજન ! જો પુરૂષ આપ કા, તેગ છીન લે આઈ, વહી સુતા કા કંત બને, એ સાંચ વાત દર્શાઈ હે મહારાજા ! જે પુરૂષ તમારા હાથમાંથી તલવાર લઈ લેશે એ તમારી કુંવરીને પરણશે. આ સાંભળીને રાજાને જરા ગુસે આવી ગયું કે હું, એ મારા હાથમાંથી તાવાર લઈને મારું અપમાન કરશે. રાજાના મુખ ઉપરની રેખા જોઈને તિષીએ કહ્યું કે મહારાજા! એ કઈ સામાન્ય પુરૂષ નથી. એ તમારા હાથમાંથી તલવાર લઈ લેશે અને જેના ઉપર સિદ્ધાયતના ક્ષેત્રમાં દેવતાઓ પુપની વૃષ્ટિ કરશે એ તમારી પુત્રીને પર શે. આ વાત સાંભળીને રાજાને ક્રોધ શાંત થઈ ગયે ને મનમાં વિચાર કરવા લાગ્યા Page #204 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૩૯ કે આવા કોઈ વીર, પરાક્રમી અને પાવત્ર પુરૂષ પેાતાની પુત્રીને પરણશે. માટે પુત્રી ઘણી ભાગ્યવાન છે. રત્નવતી મેાટી થઈ છે. પૂર્વજન્મના સંસ્કારો લઈને આવી છે. તેથી તેના જીવનમાં રગેરગે ધર્મોની શ્રદ્ધા હતી, તે ખૂબ શ્રદ્ધાપૂર્ણાંક ધર્મારાધના કરતી હતી. મધુઓ! તમે જે કઈ ધક્રિયાએ કરી તે શ્રદ્ધાપૂર્વક કરો. શ્રદ્ધાપૂર્વક કરેલી ધ ક્રિયા મહાન ફળ આપનારી બને છે. ગમે તેટલી ધ ક્રિયા કરો પણ જો તેમાં શ્રદ્ધા ન હેાય તે ક્રિયા ફળદાયી બનતી નથી. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે— अश्रद्धा परमं पापं श्रद्धा पापविमोचनी । जहाति पापं श्रद्धावान, सर्पाजीर्णामिव त्वचम् ॥ અશ્રદ્ધા ( અધશ્રદ્ધા ) એ પરમ પાપ છે ને સમ્યક્ શ્રદ્ધા પાપને નષ્ટ કરનારી છે. જેવી રીતે સર્પ જીણુ થયેલી ક્રાંચળીને છેડી દે છે તેવી રીતે શ્રદ્ધાવાન મનુષ્ય પાપને છેડી દે છે. જુઓ, શ્રદ્ધા સહિત ક્રિયા કરવામાં કેટોા મા લાભ છે! આપણે ત્યાં મલાડમાં પણ એક આવા જ પ્રસંગ બન્યા છે. આજે છ છ દિવસથી આપણા સંધના પ્રમુખ શ્રી ઉમરશીભાઈ ના પૌત્ર ભરત જે માત્ર પાંચ વષઁની ઉમરના કુલ જેવા ખાખે છે, તેને કોઈ ઉપાડી ગયા હતા. તેના કારણે છ છ દિવસથી તેમના કુટુંબમાં અને શ્રીસંઘમાં સૌના મન ચિંતાતુર હતા. એ કુટુંબ ખૂબ ધી જ છે. એમને ઘણાં માણસાએ કહ્યું કે તમે આમ કરી, તેમ કરે, પણ સૌને કહ્યું કે મને ધમ મચાવશે. બંધુઓ ! ધમ કરે છે તેની કસાટી તેા થાય છે પણુ કસોટીમાંથી જે પાર ઉતરે છે તેના મૂલ્ય અંકાય છે. સાનાને અગ્નિમાં નાંખે ત્યારે તે શુદ્ધ અને છે. હીચે સરણે ચઢે છે ત્યારે તેના મૂલ્ય અકાય છે. તો પછી ધર્મ કરે તેની કસોટી થાય તેમાં શુ નવાઈ ! આ કુટુંબ કસોટીમાંથી પસાર થઈ ગયુ. બીજી કોઈ શ્રદ્ધા કે માનતા કર્યા વગર સારુ એ કુટુંબ ધમાં જોડાઈ ગયું. જ્યારથી બાખા ગયા ત્યારથી અખંડ નવકારમંત્રના જાપ, ઉપવાસ, આયંબીલ વિગેરે કરવા લાગ્યા. ઉમરશીભાઈના મોટા પુત્ર હું સરાજભાઈ એ અઠ્ઠમ કર્યાં, ધર્માંના પ્રભાવે ભરત ક્ષેમકુશળ આવી ગયા, ધમાઁ પ્રત્યે શ્રદ્ધા હતી તેા આવેલું. વિઘ્ન દૂર થયું. અવે હું મીએ એક દાખલા આપુ. એક ધનાઢચ શ્રીમત શેઠને ઘેર ઘણાં કામ કરનારા નાકરા હતા. તેમાં એક નાકર દશ વર્ષોંથી શેઠને ઘેર કામ કરતા હતા, તેનું નામ દૌલત હતું. દૌલત જીના નાકર હતા. તે શેઠનું કામ તન તાડીને કરતા હતા. એટલે તેના ઉપર શેઠના ચારે હાથ હતાં. બીજા નાકરાને દૌલત પ્રત્યે ઈર્ષ્યા આવી એટલે લાગ શેાધીને શેઠના કાન ભંભેરવા લાગ્યા કે શેઠ! આ દૌલત કંઇ કામ કરતા નથી, એ તા હરામી છે, એને ખાટા પગાર દેવાય છે. એમ શેઠના કાન ભંભેર્યાં, એટલે શેઠ તે ચઢી ગયા. માટા માણસો કાચા કાનના હાય છે. જેમ કોઈ ચઢાવે તેમ ચઢી જાય પણ સાચુ શું છે તેની તપાસ ન કરે. બીજાની વાત ઉપર વિશ્વાસ કરવા કરતાં તે ખરાબર તપાસ કરીને પોતાના હૈયાને પૂછીને કામ કર Page #205 -------------------------------------------------------------------------- ________________ ૦િ શારદા સુવાસ તે વધે ન આવે, આ શેઠ બીજા નોકરીના ચઢાવ્યા ચઢી ગયા, પણ દશ દશ વર્ષથી શેઠ પ્રત્યે મારાપણું માનીને કામ કરનાર નેકરની કદર ન કરી શકયા. શેઠે કહ્યું–અરે દૌલત! દૌલત કહે-જી સાહેબ, ફરમાવે, શેઠે કહ્યું–તને હું દિવાળીએ છૂટે કરવાને છું. શું બેલે છે શેઠ ! મારે ગુને? શેઠ કહે-ગુને કાંઈ નહિ પણ એક વાત સમજી લે કે દિવાળીએ મારે તને છૂટો કરવાને છે. શેઠની વાત સાંભળીને બિચારા દોલતના તે હોશકેશ ઉડી ગયા. તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યું. દિવાળીને હજુ એક મહિને બાકી હતું પણ આને તે અસર થઈ ગઈ. દૌલત ખૂબગરીબ હતું, તેને કેઈની લાગવગ કે ઓળખાણ ન હતી. એટલે એના મનમાં હાય લાગી કે શેઠ મને દિવાળીએ રજા આપશે તે હું કયાં જઈશ? મારું શું થશે ? મારા બૈરા છોકરાનું શું થશે? દૌલત કામ ઘણું કરતો પણ તેનામાં બાહોશી ન હતી. જે બહેશી હેત તે શેઠને કહી દેત કે હું અત્યારથી છૂટે થઈ જાઉં છું. મને તમારા જેવા શેઠ મળી રહેશે, પણ આ તે બિચારો ગભરાઈ ગયે. શું કરવું તે સૂઝતું નથી. ચિંતામાં ને ચિંતામાં દૌલત ઘેર આવ્યો. તે ખૂબ ઉદાસ બની ગયે. એનું મોટું જોઈને પત્ની પૂછે છે કે આજે તમને શું થયું છે? આજે તમારું મુખ આટલું બધું ઉદાસ કેમ છે? ત્યારે દૌલત રડતે રડતે કહે છે આજે તે ચિંતાને પાર નથી. શું છે તે કહે તે ખરા. શેઠ મને દિવાળીએ છૂટે કરવાના છે. પત્ની કહે છે શેઠ તમને છૂટા ન કરે. અરે, શું ન કરે! મને આજે ચેખું કહી દીધું છે, ત્યારે એની પત્ની કહે છે તમે ચિંતા ન કરે. હજુ દિવાળીને એક મહિને બાકી છે. પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે શેઠને સદ્બુદ્ધિ મળે ને તમને છૂટા ન કરે. નાના નક્કી મને છૂટો કરવાના છે. બિચાર દૌલત એક દિવસ લોટે લઈને જંગલ જવા ગયો. ચિંતામાં ને ચિંતામાં ખૂબ દૂર ચાલ્યા ગયે. કારણ કે ચિંતા બહુ બૂરી ચીજ છે. ચિંતા જીવતા માણસને વગર અગ્નિએ બાળી મૂકે છે. અતિ ચિંતા કરવાથી મ ણસની બુદ્ધિ ઘટી જાય છે ને રૂપ પણ ઝાંખું પડી જાય છે. એટલે ચિંતાતુર માણસ જીવતે છતાં મરેલા જેવો છે. દૌલત ચિંતામાં ને ચિંતામાં ઘણે દૂર નીકળી ગયું. છેવટે થાકીને એક ઝાડ નીચે બેઠો ને વિચાર કરે છે શું કરવું? મને શેઠ જે દિવાળીએ નેકરીમાંથી છૂટો કરવાના છે તે પહેલાં આ દેહથી છૂટે થઈ જાઉં તે શું બેટું ? - દૌલત મનમાં આ વિચાર કરે છે ત્યાં સામે એક સંતને જોયા. સંતને જોતાં એનું હૈયું હરખાઈ ગયું. અહે! મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આજે મારે જંગલમાં માલ થયું. મરતાં પહેલા સંતના દર્શન કરી લઉં તે મારું મરણ સુધરી જાય. એમ વિચાર કરીને તે સંત પાસે આવ્યા. સંતના દર્શન કર્યા. એનું મુખ જોઈને સંત સમજી ગણ કે આ માણસ દુઃખમાં ઘેરાયેલે લાગે છે. સંતે પૂછ્યું, ભાઈ ! તું જંગલમાં શા Page #206 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસ ૧૫ માટે આવે છે? તારું મુખ જોતાં તે મહાન લખી હોય તેમ લાગે છે. જ્યારે દુઃખી માણસને કોઈ તેને દુઃખની વાત પૂછે છે ત્યારે તેનું દિલ દ્રવી જાય છે. એના અંતરમાં એવી લાગણી ઉભરાઈ આવે છે કે જાણે મને મા બાપ મળ્યા. “ જીવનને વિસામો કેવું?” – બંધુઓ ! વિચાર કરજે. સુખ-દુઃખના સાચા સંગાથી કેણ? પૈસે કે ગુરૂ ગુરૂ, પિસે તમને જે શાંતિ નહિ આપે, એર કંડીશન જે, શીતળતા નહિ આપે તે સંત આપશે. સંસારના તાપથી આકુળ વ્યાકુળ થયેલા છે માટે સંતે મીઠે વિસામે છે. જેની પાસે જતાં શીતળતા મળે તે સંત છે. જે સાચી શાંતિ પમાડે તે સંત છે. સંતે દૌલતને આટલું પૂછયું ત્યાં તેનું અડધું દુઃખ ઓછું થઈ ગયું. દોલતે સંતને પિતાની વીતક કહી સંભળાવી ત્યારે સંતે કહ્યું, માનવજીવન કિંમતી છે, આપઘાત કરીને એને તું અંત લાવવા ઈચ્છે છે? કદાચ તું માનતે હઈશ કે હું દુઃખથી છૂટ પણ તું છૂટતે નથી, બંધાય છે. આ રીતે જીવનને અંત લાવવા કરતાં અમારા જે સાધુ બની જા. દૌલત કહે છે ના, મહારાજ મારે સાધુ બનવું નથી. જુઓ, દુઃખને માર્યો આપઘાત કરવા આવ્યા છે, છતાં સાધુપણું લેવાનું મન થતું નથી. સાધુપણું કેટલું દુર્લભ છે! સંતે તેને કહ્યું –દૌલત ! તું દીક્ષા લેવાની ના પાડે છે તે એમ કર. હું તને આ ચાર બોલ આપું છું તેનું રટણ કર્યા કરજે. મહારાજ ! રટણ કરું પણ મારી નેકરીનું શું? મહારાજ કહે છે તું ચિંતા ન કરીશ. અત્યારે તું નેકરીની ચિંતા છોડીને હું કહું તેનું શ્રદ્ધાપૂર્વક એક ચિત્તે રટણ કર. સૌ સારા વાના થશે. અને તે સંતના વચનમાં શ્રદ્ધા થઈ સંતે તેને કહ્યું-“અરિહંતા શરણું પહજજામિ, સિદ્ધા શરણું પવજામિ, સાહું શરણું પહજજામિ, કેવલી ૫નાં ધમ્મ શરણે પવજામિ.” બસ, આટલું તું રાત-દિવસ રટણ કર્યા કરજે. દૌલત આ ચાર બેલ શીખી ગયે. રાત-દિવસ : એનું રટણ કરતાં ચાર દિવસ થઈ ગયા. બસ, હવે તે તેને ખાવું, પીવું કંઈ ગમતું નથી. ચાર શરણનું શ્રદ્ધાપૂર્વક રટણ કરે છે. ચાર શરણનું રટણ ચિંતા દૂર કરવાની . જડીબુટ્ટી છે. આ તે નેકરીની ચિંતા છોડીને ચાર શરણની ધૂનમાં એક્તાન બની ગયે. આ સમયે તેને કેઈ ગેબી અવાજ આવ્યો. હે દૌલત ! સાંભળ. દૌલત આંખ ખોલીને જુએ છે તે કઈ દેખાતું નથી. એ તે એની ધૂનમાં લાગી ગયે. ત્યાં ફરીને અવાજ આવ્યો. દૌલત ત્યાં જુએ છે તે કઈ દેખાતું નથી. તેથી તે વિચાર કરે છે કે બેટી ભ્રમણ છે. મારું નામ દૌલત છે પણ દૌલતના દર્શન કદી કર્યા નથી. આવા ગરીબને કેણ બોલાવે? પાછા ચાર શરણનું રટણ કરવા લાગ્યો. ત્યાં ત્રીજી વાર અવાજ આવ્યો, દોલત! સાંભળ, ત્યારે દૌલતના મનમાં થયું કે નકકી કઈ દૈવી અવાજ છે. ભલે, કેઈ દેખાતું નથી પણ શું કહે છે તે સાંભળી લઉં, દોલત હવે સાબદો બન્યો. તેણે કહ્યું, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શારદા સુવાસ તમે મને દેખાતા નથી પણ જે છે તે ભલે છે. શું કહેવું છે? ત્યારે કેઈએ અદશ્ય રીતે કહ્યું કે હે દૌલત ! સાંભળ. ધનતેરસના દિવસે તારા શેઠ તિજોરીમાંથી માલ મિલ્કત બહાર કાઢીને ધનની પૂજા કરશે. તે સમયે કેઈ તને કાઢી મૂકે, કઈ તારું અપમાન કરે તે તું સહન કરીને પણ શેઠની પાસે પહોંચી જજે ને હું કહું તેમ કરજે, દેવાનુપ્રિય ચાર શરણના રટણ કે પ્રભાવ છે ! એકેક દિવસ જતાં ધનતેરસને દિવસ આવે. એ દિવસે શેઠ ધનની પૂજા કરવા બેઠા છે. રેકડા રૂપિયા, હીરા, સોનું ચાંદી વગેરે પાથરીને તેની પૂજા કરે છે. આ સમયે દૌલત ત્યાં પહોંચી ગયે ને શેઠની સામે બેઠો. શેઠે એના સામું જોઈને કહ્યું દાલત! તું અહીં કેમ બેઠે છે? ત્યારે દૌલતે કહ્યું, સાહેબ! મારે આપને એક વાત કરવી છે. આપ મારી વાત સાંભળશો? શેઠે કહ્યું, તારે જે કહેવું હોય તે કહે. દૌલતે દેવે કહેવા પ્રમાણે કહ્યું, સાહેબ! તમને દેલત ગમે કે ન ગમે? શેઠે કહ્યું-અરે મૂર્ખ ! દેલત કેને ન ગમે? કેઈને દેલત ન ગમે એવું કદી બને ? (હસાહસ) તમને દેલા કેવી ગમે? શેઠે કહ્યું કે મને દેલત ખૂબ ગમે. જે તમને દેલત ખૂબ ગમે છે તે થોડા દિવસ સુધી રહે તે ગમે કે ઝાઝા દિવસ રહે તે ગમે? બોલે મારા ભાઈએ ને બહેન ! તમે શું કહેશે? શેઠે કહ્યું–અરે! જિંદગીભર સુધી દલિત રહે તે ગમે. બેલે, તમને ક્યાં સુધી ગમે? (શ્રોતામાંથી અવાજ :-જિંદગીભર રહે તે ગમે.) (હસાહસ) શેઠે કહ્યું-દૌલત ! દેલત યુગના યુગ સુધી મારી પાસે રહે તે બહુ ગમે. દૌલતે એક કાગળ લાવીને શેઠને આપે ને કહ્યું–સાહેબ! આપ એમાં લખે કે મને દેલત ગમે, મને દોલત બહુ ગમે, ઘણાં વર્ષો સુધી મારી જિંદગી પર્વત, યુગોના મગ સુધી દોલત રહે તે મને ગમે. શેઠે તે કાગળમાં લખી આપ્યું. દૌલતે શેઠના હાથનું વખાણ સાચવીને મૂકી દીધું. બીજે દિવસે કાળીચૌદશ આવી ને ત્રીજે દિવસે દિવાળી આવી. એટલે શેઠે -દીલત! આ તારો પગાર લઈ લે. હવે તું આજથી છૂટો. ત્યારે દોલત પેલો કાગળ કાઢીને બતાવ્યું. સાહેબ! આપનું લખાણ વાંચે. મને દોલત ગમે, મને દોલત મહ ગમે, જિંદગીપર્યત યુગના યુગ સુધી દેહત રહે તે મને ગમે. બેલે, જે દોલત મહ ગમે તેને રજા અપાય? શેઠે દૌલત નેકર સમજીને કહ્યું ન હતું, દોલત લક્ષમી સમજીને કહ્યું હતું. શેઠ કોલતની બુદ્ધિ ઉપર ખુશ થઈ ગયા અને પિતાના હાથનું લખાણ વાંચીને હોલાત ઉપર પ્રસન્ન થઈને તેના માથે હાથ મૂકીને કહે છે-દૌલત ! હવે જિંદગીભર તું મારે ત્યાં રહેજે. હવે તને આ ઘરમાંથી કઈ છૂટે નહિ કરી શકે. દૌલત ખુશ થઈ ગયે. તેણે વિચાર કર્યો કે અહ, સંતને કે પ્રભાવ છે! એમણે મને ચાર શરણું રટણ કરવાનું કહ્યું હતું તે પ્રમાણે મેં કર્યું તે હું ન્યાલ થઈ ગયો. તેને ધર્મ ઉપર શ્રદ્ધા વધી, અને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન! જે મનુષ્ય તારું શરણું ગ્રહણ કરે છે તે ન્યાલ થઈ જાય છે, એને આ જગતમાં કોઈ ચિંતા કે ઉપાધિ રહેતી નથી, Page #208 -------------------------------------------------------------------------- ________________ સાધુ વાસ ૧૭ બસ, પ્રભુ! હવે હું તને અર્પણ થઈ ગયો. ચાહે તું મને ડૂબાડે કે તાર, છંવાડ કે માર એમાં મારે શું ? મારી ચિંતા તારે માથે છે. સંતના વચન ઉપર શ્રદ્ધા કરી અને ચાર શરણું શ્રદ્ધાપૂર્વક અંગીકાર કર્યા તેના પ્રતાપે એને શેઠને આવું પૂછવાની અને લખાવી લેવાની બુદ્ધિ આવી. દૌલતની શ્રદ્ધા ફળી ને તે સુખી થયો, આવી રીતે આપણા ઉમરશીભાઈની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આજે ફળી છે ને ભરત ઘેર આવી ગયા છે. - ચિત્રગતિ રાજકુમાર અને રત્નાવતી નામની રાજકુમારી બંનેને સંગ કેવી રીતે થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૮ અષાઢ વદ અમાસ ને ગુરૂવાર તા. ૩-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ પુરૂષે ભવ્ય જીને કલ્યાણ માટે ઉદ્ઘેષણા કરીને ફરમાવે છે કે હે આત્માઓ! મોક્ષરૂપી શિખરને સર કરવા માનવભવ રૂપી પરમીટ મળ્યું છે. માટે આ જીવનની એકેક ક્ષણને સદુપયોગ કરે. જેમને મેક્ષના શાશ્વત સુખની સમજણ નથી તેવા જી ભૌતિક સુખને સાચું સુખ માનીને તેને મેળવવા જ્યાં ને ત્યાં ભટક્યા કરે છે, પણ તેને ખબર નથી કે આ બધું સુખ ખાંડ ચોપડેલ ઝેર જેવું છે. તેને મેળવતાં આત્માનું અનંત સુખ લૂંટાઈ જાય છે. રામજે. ઈચ્છાએ, કામનાઓ અને આવશ્યકતાઓ વધારવાથી સુખ મળે છે એ બ્રાન્તિ ભાગ્યે જ છૂટકે છે. સાર-અસાર, અનિત્ય અને સાચા ખેટાને સમજવાને વિવેક જાગે તે ભૌતિક સુખની લોલુપતા અને મોહજાળ તૂટી જાય. જે પરમ દુઃખરૂપ છે તેને સુખ માની લેવાનું અજ્ઞાન આપોઆપ ટળી જાય છે. વિવેકષ્ટિ એ આત્મજ્ઞાનની ચાવી છે. તેનાથી અજ્ઞાનને અંધકાર હટી જશે પણ એક વાર સત્ય વસ્તુને સમજવાની, ગ્રહણ કરવાન, ધારણ કરવાની જીવને તીન તમન્ના જોઈએ. તીન તમન્ના વિના કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ જલદી થતી નથી. અનંતકાળથી પરને સંગ, પરને પરિચય અને પરની પંચાતમાં આત્માએ પિતાનું જ્ઞાન ગુમાવી દીધું છે, અને લક્ષ ચોર્યાશીની ઘટમાળમાં પડીને ભાવ વધારી દીધા છે. પરમાં સુખબુદ્ધિ એ મોટામાં મોટું અજ્ઞાન છે. પરમાં ત્રણ કાળે સુખ મળતું નથી. આ સંસારમાં પણ માનવી જે પરાધીન હોય તે કહે છે કે હું દુઃખી છું. સુખ સ્વાધીનતામાં છે. પરાધીનને કદી સ્વાનંદ પ્રાપ્ત નહિ થાય. એક અનુભવી કવિએ પણ કહ્યું છે કે, પરાધીન સપને હું સુખ નહી.” જે મનુષ્ય પિતાના મામાં સ્થિત છે તેને સમજાય છે કે સાચું સુખ પિતાનામાં રહેલું છે. આત્મા અનંત સુખને સાગર છે છતાં જીવને સુખ કેમ જણાતું નથી તેનું કારણ એ છે કે આત્માએ પિતાના તરફ દષ્ટિ કરી નથી. આ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાર સુવાસ જગતના પદાર્થો પર ભમતી દષ્ટિને પિતાના તરફ વાળી નથી. આપણા પિતાના અવરૂપને આપણે નિહાળ્યું નથી ને પિછાણ્યું નથી. આ સંસારમાં અનેકને પરિચય કરતાં પહેલાં જેને પરિચય પ્રથમ કરવું જોઈએ તે આત્માને પરિચય આપણે કર્યો નથી. પછી આત્માની મહત્તા કયાંથી સમજાય? બંધુઓ! આ જીવનની ગાડી ઉધે પાટે ચઢી ગઈ છે. ક્ષણિક સુખના ભાગેલા પુલ ઉપરથી પસાર થવા માટે પૂરપાટ દેડી રહ્યા છે, પછી શાંતિનું સ્ટેશન ક્યાંથી આવે? ઉંડી ખાઈમાં પડવાનું જ આવે ને? એક સાચી સમજણથી, સાચી તત્વજિજ્ઞાસાથી અને સમક્તિથી આત્મસુખના દરવાજા આપોઆપ ખૂલી જાય છે. સમ્યકત્વ સહિત વિરતિ ધર્મનું પાલન કરનાર જરૂર મોક્ષમાં જાય છે. મારે આત્મા અનંત સુખનો સાગર છે. ૫રમાં મને સુખ નથી. આ સત્યનું રટણ કરે તે સંસારને અને દુઃખનો અંત આવશે. આત્મસ્વરૂપની અને પરસ્વરૂપની પીછાણુ કરી પરથી પાછા હઠવાની અને કર્મબંધન ઓછા કરવાની જિજ્ઞાસા જાગે તે સમજવું કે મારા પુણ્યને ઉદય છે. અજ્ઞાન રૂપી અંધકારમાં ઘણું આત્મા ડૂબી રહ્યા છે. પિતાના પ્રકાશને, પોતાની પરમ શક્તિને ને પીછાણે તેની શી દશા થાય ? પર પરિણતિ પિતાની માને, વતે આ રીઢ ધ્યાને, બંધ મોક્ષ નવ પિછાણે, તે જ પહેલે ગુણઠાણે. . પર પરિણતિને પિતાની માને, જે આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં વર્તતા હોય, જેને બંધ, મિક્ષ આદિ તની પીછાણ નથી તેવા આત્માઓ પહેલા ગુણરથાનકે વતી રહ્યા છે. મિથ્યાત્વમાં વર્તતા ની આ દશા છે. આવા જ પિતાની માન્યતાને છોડતા નથી, તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે, પણ વિચાર કરે. મનુષ્ય જન્મની સાર્થકતા શું છે? અજન્મ દશા પ્રાપ્ત કરવામાં માનવજન્મની સાર્થકતા છે. જેને જન્મ થયો છે તેનું મરણ તે અવશ્ય છે પણ મરણ પછી જન્મને અટકાવી દે તે પોતાના હાથની વાત છે. મરણ કયારે બાજ પક્ષીની જેમ આપણા ઉપર તૂટી પડશે તેની આપણને ખબર નથી. માટે પહેલેથી ચેતીને આત્મખેજને પંથે પગલા માંડે, આત્મધર્મને ઓળખે તે જન્મ-મરણને ગાઢ અંધકાર દૂર થતાં આત્મપ્રભા ઝળહળી ઉઠશે. - જે શરીરને સાચવવા માટે આટલી બધી મહેનત કરે છે તે શરીર પણ નાશવંત છે. કારણ કે તે પર છે. જેટલા પરને પોતાના માનશે તેટલા વાઘાત સહન કરવા પડશે. ધન અને વૈભવ પણ ક્યારે ચાલ્યા જશે તે ખબર નથી. માટે સ્વજન કે સંપત્તિના સંગમાં હર્ષ પામવે અને વિયેગમાં શેક કરે નામ છે માટે સમજી લેવું જોઈએ કે સંગ અને વિયેગ બંને આત્માના ઘરની વસ્તુ નથી. અજ્ઞાની જીવ સંગ થતાં સુખ અને વિવેગ થતાં દુઃખ માને છે. જ્ઞાની પુરુષે કહે છે કે આ મને ઈષ્ટ છે કે આ મને અનિષ્ટ છે એમ રાગ દ્વેષ કરી સંસાર વધારો નહિ. દરેક જીવે કર્મની જાળમાં સપડાયેલા છે. તેમને છોડાવવાની આપણામાં તાકાત નથી પણ પિતે જ પોતાના પુરૂષાર્થદ્વારા કર્મની જાળમાંથી Page #210 -------------------------------------------------------------------------- ________________ શાપર સુવાસ ૧૪ છૂટી શકે છે. પ્રત્યેક પદાર્થો અને પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખ, આત્માને જ્ઞાતા અને દષ્ટ બનાવે તે સંસાર ચક્રમાંથી છૂટી શકાશે, બાકી તે જે કર્મ જાણતાં કે અજાણતાં પિતાના માટે કે પિતાના કુટુંબ માટે ગમે તેને માટે બાંધ્યા હશે તે પિતાને જ ભોગવવા પડશે, માટે છૂટવું હોય તે કર્મબંધનથી અટકે. આપણે તેમનાથ ભગવાન અને રાજેમતના પૂર્વભવેનું વર્ણન ચાલે છે, તેમાં ધનકુમાર સુરતેજ નગરમાં સુરચકી રાજાને ત્યાં પુત્રપણે જમ્યા છે અને ધનવંતી શિવમંદીર નગરમાં અસંગસિંહ રાજાને ત્યાં જન્મી છે, બંને આત્માઓ વિદ્યાધરના કુળમાં જમ્યા છે. બંને તેમના માતા-પિતાને ત્યાં લાડકોડથી ઉછરે છે. માતા-પિતાએ તેમને પ્રેમથી ભણાવી ગણાવીને ઉછેર્યા છે. તેમાં રનવતી તે ઘણા ભાઈઓની એક જ બહેનડી છે. એટલે એના તે ઘણું માન છે. માતા-પિતાઓની સંતાને પ્રત્યે અલૌકિક મમતા હોય છે, અને આશાના મિનારા હોય છે કે સંતાને મોટા થશે એટલે આપણે સુખી થઈશું. પણ જ્ઞાની કહે છે કે તમે સંતાને પ્રત્યે ગમે તેટલું મમત્વ રાખો પણ “ન તે તાળ વા સરળ વા, તુi fજ તેજલ ના તાળા વા સાળા વા ... તમારા સંતાન કે બીજા કુટુંબીજને કે જેમને પિતાના માને છે તે તમને ત્રાણ શરણું નથી અને તમે પણ તેમને ત્રાણ શરણું નથી. જેની સાથે જેટલા લેણ દેણ હશે તેટલા લેવાશે. પુષ્યને ઉદય હોય તે સંતાને માતા-પિતાને સંભાળે છે. અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે. - એક ગામડામાં એક ગરીબ પતિ-પત્ની રહેતા હતા. તેઓ કર્મોદયે ખૂબ ગરીબ હતા. તેમની પાસે માત્ર ચાર વીઘા જમીન હતી. એટલે ખેતી કરીને પિતાનું જીવન વીતાવતા હતા. બે ત્રણ સંતાન થયા પણ બાળપણમાં જ મરી ગયા પછી એક પુત્ર થયે. તે દીકરે બાલપણુથી ખુબ હોંશિયાર અને વિનયવંત હતે. એને જોઈને માતા પિતાની આંખડી કરી જતી. માબાપને પુત્ર પ્રત્યે ખૂબ પ્રેમ હતું. એના ઉપર એમણે આશાના મિનાર બધા હતા. દીકરે મોટે થયે એટલે તેને ભણવા મૂ. આ છેક બધા વિદ્યાર્થીઓમાં હોંશિયાર હતે. દરેક વખતે પહેલાં નંબરે પાસ થતું હતું. પુત્રની હોંશિયરી જોઈને માતા પિતાની છાતી ગજગજ ફુલવા લાગી અને પુત્ર કેમ વધુ પ્રગતિ કરે તે માટે સતત ધ્યાન રાખતા. છેક ભણે છે એટલે એને ઘી, દૂધ, ફૂટ વિગેરે પૌષ્ટિક પદાર્થો ખવડાવીએ તે એની યાદશક્તિ વધે, શરીર સારું રહે એને સારા કપડા પહેરાવીએ તે શોભી ઉઠે, અને બહાર એની પ્રતિભા પડે. એ માટે આ ગરીબ મા-બાપ રાત દિવસ સતત પરિશ્રમ કરતાં હતાં. તે જ સંતાનો માટે મા-બાપ શું નથી કરતા?” – મા બાપને પિતાના સંતાનને ભણાવી ગણાવી હોશિયાર બનાવવાનાં કેટલા કેડ હોય છે ! એ સમજે છે કે પછી આપણે બધા દુઃખ ચાલ્યા જશે, પણ સંસાર એ વિચિત્ર પ્રકારને છે કે માણસ શા. સુ-૧૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ k શારદા સુવાસ ખારે છે શું ખને છે શું? આ છેકરા ભૂખ ગુણીયલ અને વિનયવંત છે. પેાતાના માટે માતાપિતાને આટલી બધી મહેનત કરતા જોઈને તેના મનમાં થતું કે હું આ મારા માતા પિતાના ઋણમાંથી કયારે મુક્ત થઈશ ? એમના ઉપકારના બદલે કયારે વાળીશ ? આ મા બાપ ઘણી વખત અડધા ભૂખ્યા રહેતા પણ દીકરાને પેટ ભરીને ખવડાવતા. દીકરાની જરૂરિયાતમાં કંઈ પણ ખામી ન રહે તે માટે અને માણસ કાયાના કેડિયા જલાવી પોતાના જીવનનું તેલ સીંચી રહ્યા હતા. ગજા ઉપરાંત મજુરી કરવાથી મને જણા વગર ઘડપણે ઘરડા જેવા છની ગયા હતા. એક તે કડકડતી ગરીબાઈ એટલે લૂખા સૂકા ભાજન ખાવાના અને કામ ઘણુ' કરવાનું, એટલે ઘરડા જ દેખાય ને ? “ પુત્રના દિલાસાથી આંસુધી છલકાતી મા-બાપની આંખા ” :- મા— માપનું શરીર જોઈને છેકરાની આંખમાં આંસુ આવી જતા. મારી પાછળ મારા મા-બાપે તા જાત ધોઇ નાંખી. તેમનુ શરીર કેવુ થઈ ગયું છે! ઘણી વાર તે કહેતા. બા-બાપુજી! હુ' ભણી રહીશ એટલે તમને ખિલકુલ કામ નહિ કરવા દઉં... હાં....ત્યારે મા-માપની આંખમાં હર્ષના આંસુ આવી જતાં. ગામડામાં અભ્યાસ પૂરો થયે એટલે મા-બાપે વિચાર કર્યા કે વધુ મજુરી કરીશું. પણ દીકરાને મુંબઈ જેવા મેટા શહેરમાં ભણવા મૂકીએ. દીકરા વધુ ડાંશિયાર થાય તેમાં આપણી શે।ભા છે ને ? પુત્રને આગળ ભણાવવા માટા શહેરમાં માકલ્યા. જેટલુ ભણતર વધે એટલેા ખર્ચ પણ વધુ થાય ને? એને પૈસા વધારે મેાકલવા પડે. આ મા–માપે પેાતાના એકના એક પુત્રની ઉન્નતિ માટે પેાતાનું સર્વસ્વ ફના કરી દીધું. માતા-પેાતાની પાસે જે દાગીના હતા ગીરવે મૂકીને પુત્રને પૈસા મેકલે છે. એથી વધુ જરૂર પડે તેા કેાઈની પાસેથી વ્યાજે પૈસા લાવીને પણ પુત્રની જ્ઞાનજ્યેાતિના દીવડાને જલતા રખાવતી. પુત્ર પણ માતાપિતા ને સહાનુભૂતિ દર્શાવતા, લાગણીથી છલકાતા પત્ર લખતા, અને કયારેક રજાના દિવસેામાં માતા પિતાની ખબર લઈ જતે, સય જતાં દીકરાના અભ્યાસ પૂરા થયા એટલે તે કોલેજમાં પ્રેસર બન્યા, જે દિવસે દીકરો પ્રેફેસર અન્યા તે દિવસે માતાપિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પાના પુરૂષાર્થ ની વેલે પાંગરેલા પુષ્પા નિહાળીને કયા માતાપિતાને આનંă ન થાય ? د. “ દીકરાને પરણાવવા ગીરવે મૂકેલા ઘર ૧ :– દીકરો હે ંશિયાર છે, દેખાવમાં પણ સારા છે અને સારી નાકરી મળી એટલે સારા ઘરની કન્યાઓના કહેણ આવવા લાગ્યા. મા-બાપને દીકરાને પરણાવવાના ખૂબ કોડ હેાય છે. સારા ઘરની કન્યાઓના કહેણ આવે છે પણ એને પરણાવવાના ખર્ચ કરવા જેટલા પૈસા નથી. જે ક ંઈ હતું તે ભણાવવામાં ખચી નાંખ્યુ હતુ. અંતે અને માણુસે વિચાર કર્યાં કે હવે તા દીકરા નાકરી પર ચઢી ગયે છે એટલે પગાર આવશે, તેથી ચિંતા નથી. આપણું ઘર અને જમીન ગીરવે મૂકીને દીકરાને પરણાવવી દઇએ, પછી પુત્રના પગારમાંથી એછા ખર્ચે નભાવીને જે પૈસા બચશે તે ભેગા Page #212 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૪ કરીને ઘર અને જમીન એ ત્રણ વર્ષમાં છેડાવી લઈશું'. આવા વિચારીને ઘર અને જમીન ગીરવે મૂકીને સારા ઘરની સુદર કન્યા સાથે પુત્રના લગ્ન કરી દીધા. લગ્ન પછી આ કરો-વહુ મા-ખાપને પગે લાગીને પ્રેફેસરની ચાલુ નાકરી માટે શહેરમાં જવા નીકળ્યા. માતા-પિતાએ આશીર્વાદ આપ્યા કે દીકરા વહુ ! તમે સુખી થાવ. તમારો સ`સાર સ્વગ જેવા રળિયામણા મને, એમ અંતરના આશીર્વાદ આપીને ખંને જણા પેાતાના વહાલસેાયા પુત્રને ગામના પાદરે બસ સ્ટેશને વળાવવા આવ્યા. જતી વખતે પુત્ર કરીને પગે લાગ્યા, ત્યારે મા-ખાપ કહે છે દીકરા ! તું મોટા શહેરમાં રહેવા જાય છે પણ અમને ભૂલી ન જતા હાં....અમારી ખખર લેજે અને જેવા છે તેવા રહેશે. હવે અમારા જીવનના આધાર તારા પર છે, ત્યારે દીકરાએ કહ્યું-ખા બાપુજી! તમે ચિં'તા ન કરો. હું દર મહિને પગારમાંથી આપને પૈસા મેકલાવીશ. એ પણ સમજતા હતા કે મને ભણાવવા ને પરણાવવાની પાછળ મા બાપે તેમની જાત નિચેાવી નાંખી છે. એમનુ શરીર હાડિપંજર જેવુ' બની ગયુ છે. હવે હુ એમને સારા- મનાવી દઈશ. માતા–પિતા પાસેથી વિદાય લઇને પુત્ર અને પુત્રવધૂ બસમાં બેઠા ને બસ ઉપડી. મા-બાપ તે પુત્રની સામે ટગર ટગર જોઈ રહ્યા. પુત્રવિદાય થયા ત્યારે એમની આંખમાંથી શ્રુના ધેાધ વહ્યો. પુત્ર પણ કાચની ખારીમાંથી માતા-પિતાની વિરહ વેદના નિહાળતે તેમના દૃષ્ટિપથ પરથી અદૃશ્ય થયા. મધુએ ! મા–માપ પેાતાના સતાના માટે કેટલુ કરે છે? મા-બાપને પેાતાના દીકરા ફેટલા વહાલા હાય છે ? સંતાનોને સુખી કરવા પોતાની જાત સામુ પણ જોતાં નથી, પણ આજના સંતાનેા ભણીગણીને ઢાંશિયાર થાય, પેાતાના પગભર થાય છે એટલે મા– માપને ભૂલી જાય છે. અનુભવીઓ કહે છે કે હૈ સંતાના! 66 ભૂલા ભલે બીજું બધુ.... પણ મા-બાપને ભૂલશે। નહિ, અગણિત છે ઉપકાર એહના, એ વિસરા નહિ. "" તમે ખીજું બધુ ભૂલી જજો પણ મા-બાપને કદી ભૂલશે। નહિ. સંતાના ઉપર માતા –પિતાના અનડદ ઉપકાર હાય છે. એમને માટે સંતાનેા જેટલુ કરે તેટલું ઓછું છે, મા-બાપ તે। તી સમાન છે. આજે માણસ તીર્થં સ્થાનોમાં યાત્રા કરવા જાય છે પણ હું તે કહું છુ` કે બહારના તીર્થાંમાં જવા કરતાં ઘરમાં જાગતુ ને જીવતું તી માતા પિતા છે તેમની સેવા કરી. એના અંતરના આશીવાદ મળશે તે મહાન સુખી થશે. આજે કંઈક ઘરમાં એવા કુપાત્ર પુત્રા જોવા મળે છે કે મા-બાપ વૃદ્ધ થાય, બિમાર થાય છતાં તેમની ખખર નથી લેતા. કોઈક જગ્યાએ દીકરા જુદા થાય તે મા-બાપને અને ઘરે એકએક વહેંચી લે છે. અહાહા....આવા સ`સારને ધિક્કાર છે ! પાતાના સંતાનો પળાય પણ એક તીર્થ સમાન પવિત્ર અને ઉપકારી મા-બાપ નથી પળાતા. કંઈક ભાગ્યવાન માતાપિતા દીકરાથી ફુલે પૂજાય તેમ પૂજાતા હાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ શારદા સુય પેલા છોકરા શહેરમાં રહેવા ગયા, શરૂઆતમાં તો મા-બાપ ખૂબ યાદ આવતા. તેના દિલમાં એક ખટક હતી કે હું ક્યારે એમના ઋણમાંથી મુક્ત થઈશ. મા-બાપને મી હેતભર્યાં પત્ર પણ લખતા કે હું પૈસા ભેગા થશે એટલે મેકલાૌશ, માતા–પિતા પણ આશામાં દિવસે પસાર કરતા હતા, પણ ક`રાજાની લીલા આર છે. માનવી ધારે છે. શુ ને થાય છે શુ? દીકરા ગામડામાંથી શહેરમાં આવ્યો. થોડો સુખી થયા ને પત્નીના પ્રેમમાં પડ્યો એટલે ધીમે ધીમે માતાપિતાને ભૂલવા લાગ્યા. પત્ર લખવાના પણ અંધ થયા પછી પૈસાની તે વાત જ કયાં રહી! માણુસ ગામડામાંથી શહેરમાં આવે છે એટલે તે પાકે શહેરી બની જાય છે અને માતાપિતા પ્રત્યેની માયાને જેમ સર્પ કાંચળી ઉતારે એમ પાતાના પરથી ઉતારી નાંખે છે. પછી તા એનુ' જગત પોતે, પાતાની પત્ની અને પેાતાના પરિવાર પૂરતું સીમિત બની જાય છે. સ્વાર્થના આ કોચલામાં એને સ્વગ સુખ દેખાય છે. ,, “ માબાપના પ્રેમને ભૂલતે પુત્ર :– છેાકરાના જીવનમાં આવું જ બન્યુ શરૂઆતમાં પત્ર લખ્યો ને થાડા પૈસા માકલ્યા પછી તેા બધુ... બંધ થઈ ગયું. પુત્ર પાછળ જાન આપનાર માતાપિતા સમાચાર બંધ થતાં ચિ ંતાતુર ખની ગયા. અરેરે..માા દીકરાનુ શુ થયુ હશે? પણ એમને કયાં ખઞર છે કે દીકરાના દિલમાંથી અમારા પ્રત્યેના સ્નેહની સરવાણી સુકાઈ ગઈ છે. છેવટે પિતાએ પત્ર લખ્યા કે બેટા ! હવે મારાથી ખેતીનુ કામ થતુ' નથી અને તારી માતાથી લેાકેાના કામ થતા નથી ને દાડીયે પશુ જઈ શકતી નથી, માટે તુ અમને પૈસા મેાકલજે. તુ પત્ર કેમ નથી લખતા? અમને તારી યાદ સતાવે છે. આ રીતે ઘણું લખ્યું. દીકારાને પત્ર મળ્યા. પત્ર વાંચ્ચેા પણ એનુ હૃદય ન પીગળ્યું ને પત્રને જવાબ પણ ન આપ્યા. છેવટે રાહ જોતાં મ-ખાપ નિરાશ થઈ ગયા. અહા! જે છેકરા માટે જાત સામું જોયુ' નહિ, પેટે પાટા બાંધીને ભાગ્યે ત્યારે એ આપણને ભૂલી ગયા? આમ વિચારતાં છાતીફાટ રડવા લાગ્યા. મધુએ ! માણુસ ધારે છે શુ' ને મને છે શુ'? માણસનું' ધારેલું કામ પાર પડતુ નથી. મનુષ્ય બધાને પહાંચી શકે છે પણ કમને કોઈ પહોંચી શકતુ નથી. આ દીકરા જ્યારે ભણતા હતા ત્યારે માતાપિતાને દેવની જેમ પૂજતા હતા ને મા-બાપને હું ક્યારે સુખી કરીશ તેની ચિંતામાં રડતા હતા પણ હવે એ બધું જ એને વીસરાઈ ગયું છે. વીસર્યાં તે કેવું વીસર્યાં કે મા-બાપ ભૂખ્યા મરે છે છતાં એને જવાનું કે પૈસા મોકલવાનું મન થતું નથી. અહાહા....કમ` શુ` તારા ખેલ છે! સદ્ગુણી પુત્રને તે આજે કુપુત્ર બનાવી દીધેા. ' ', પિતાનું કરૂણ રૂદન ” :– બીજી તરફ દીકરાને પરણાવવા માટે ઘર અને જમીન જેને ત્યાં ગીરવે મૂકયા હતા તે શેફ ધમકી આપતા હતા કે પૈસા આપી . નહિંતર ઘર Page #214 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ અને જમીન લઈ લઈશ. એટલે બાપ કેઈની પાસે ભીખ માંગીને ટિકિટના પૈસા મેળવી શોધતા શોધતે પુત્રને ઘેર ગયે. પ્રેમથી પુત્રને કહ્યું–બેટા! તું અમને સાવ ભૂલી જ ગયે! અમારા સામું તે જે. અમે ભૂખ્યા મરીએ છીએ, તે પણ દીકરાએ સામું ન જોયું, ત્યારે કહે છે બેટા! તને પરણાવવા માટે ઘર અને જમીન ગીરવે મૂક્યા છે તે શેઠ અમને બહુ ધમકી આપે છે તે તું પૈસા આપ તે હું ઘર અને જમીન છેડાવી લઉં. એ ઘર લઈ લેશે તે અમે કયાં રહીશું ? આટલું બોલતાં બાપની આંખમાંથી બેર બેર જેટલા આંસુ ટપકવા લાગ્યા તે પણ દીકરાનું દિલ ન પીગળ્યું, ત્યારે જરા ગુસ્સે થઈને કહ્યું. દીકરા! અમે તે તાર ઉપર આશાને ઘેર બ હ પણ તું તે કૃતન નીવડે. પેટે પાટ. બાંધીને તને ભણાવે, ગણુ ને પરણુ એને તું અમને આ જ બદલે વાળી રહ્યો છે? મા-બાપની આંતરડી દુભાવી રહ્યો છે ? તે પણ દીકરે ન પીગળે. બાપને પાણી સમું પાયું નહિ. અહાહા...હદય કેવું કઠેર બની ગયું ! પથ્થર પૂજ્ય પૃથ્વી તણું, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા, પથ્થર બની છુંદશો નહિ. આ છે એ નિખર બની ગયો કે બાપ આટલું કરગર્યો છતાં પીગળે નહિ, અને ઉપરથી કહ્યું કે ચાલ્યા જાવ. ભણુ, ગણાવ્યું, પણ એમાં શું મોટું કર્યું છે? તમારી ફરજ હતી. અરે બેટા! તે તારી ફરજ શું છે? તારી માતા તને યાદ કરી કરીને ઝૂરે છે. મરવા પડી છે તેની તે દયા કર, ત્યારે કહે છે કાલે મરતી હોય તે આજે મરે. મારે કોઈની જરૂર નથી. દીકરાના આવા કઠેર શબ્દ બાપનું હદય વીંધી નાંખ્યું. તેમને ભયંકર આઘાત લાગ્યું. આશાભેર આવેલે બાપ નિરાશ થઈને પાછો ફર્યો. બાપ ઘેર આવ્યું ત્યારે શેઠે ઘર અને જમીન ટાંચ લાવીને કબજે કરી લીધા. આ બધાથી બાપનું હદય ચીરાઈ ગયું ને પુત્ર જે વર્તન કર્યું તેના આઘાતે તે બાપના પગ ભાંગી ગયા. પુત્રના આવા નિર્દય વર્તનથી માતાને ખૂબ દુઃખ થયું ને બાપને અસહ્ય આઘાત લાગે એટલે ચેડા સમયમાં તે અંતિમ સેડ તાણને સૂઈ ગયા. માતાએ કરેલી આજીજી” – પિતા મરણ પામ્યા એટલે આડશીપાડોશીએ એને દીકરાને ખબર આપ્યા, તે પણ એને આઘાત ન લાગે, પણ વ્યવહાર દષ્ટિથી બાપની અંતિમ ક્રિયા કરવા આવવું જોઈએ એટલે ગામડામાં આવ્યા ને અંતિમ ક્રિયા કરીને બીજે દિવસે શહેરમાં જવા તૈયાર થશે ત્યારે માતા કહે છે બેટા ! તારા પિતાજી ગયા ને હું કામ કરી શકતી નથી, અહીં મારું કેણ છે? તું મને તારી સાથે લઈ જા, તારા ઘરમાં " એક નેકરડી તરીકે રહીશ, ત્યારે છોકરે કહે છે બા! તું તે આ ગામડામાં રહી છે એટલે શહેરના ધમાલિયા જીવનમાં તને નહિ ફાવે. પૈસાટકાની ચિંતા તું ન કરીશ. હું દર મહિને રૂ. ૨૫) મોકલી આપીશ, અને દર વેકેશનમાં તારા દીકરા વહુને લઈને અહી આવીશ, એટલે તને છોકરા રમાડવાને હાવ પણ ઘર આંગણે જ મળી જશે. મા સમજી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શારદા સુવાસ ગઈ કે દીકરાને મને લઈ જવાની ઇચ્છા નથી. એટલે કહે છે જોજે ડાં દીકરા ભૂલતા નહિ. પૈસા જરૂર મેકલો ને કાગળ લખજે. દીકરો કહે ભલે....ખા. એમ આશ્વાસન આપીને પેાતાને ઘેર આવ્યા. ચાર પાંચ મહિના તે પૈસા મોકલ્યા, કાગળ પણ લખ્યા પણ પછી પુત્ર પરિવાર અને પત્તીના પ્યારમાં તથા ધનના ઘમંડમાં દુ:ખીયારી માતાને વિસારી દીધી, kk છતે પુત્રે માતાની કારમી કહાણી '' :- આ તરફ માતાને શેઠે ઘરમાંથી કાઢી મૂકી એટલે એક ખૂણામાં ભાંગ તૂટી ઝુંપડીમાં પડી રહે છે. કાઈ દયાળુ મટકુ રટલે આપે તેા ખાય છે. નહિતર ભૂખી રહે છે. ભૂખનું દુ:ખ સહન થતું નથી એટલે કોઈની પાસે પુત્રને પૈસા માકલવા પત્ર લખાવે છે પણ પુત્ર તે માતાને પત્ર વાંચતા નથી. કચરા નાંખવાની ડોલમાં ફ્રેંકી દે છે. ચાર પાંચ પત્રા લખાવ્યા પણ બધા કચરામાં ગયા, પણુ દીકરાએ માની ખબર ન લીધી તે ન જ લીધી. કવિ કડે છે. લાખા કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠંર્યો, એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભુલશા નહિ. લાખપતિના મા-ખાપ જો દુઃખી હોય તેા એના લાખ એ રૂપિયા રાખની ઢગલી છે. આ છોકરા લાખા રૂપિયા કમાતા હતા પણુ ઉપકારી માતા જે ઘરઘરમાં ટુકડા માંગીને ખાય છે તેની ખખર લેતે નથી. આવા પુત્રને હજારો વાર ધિક્કાર છે. છેવટે માતા મરણુ પથારીએ પડી ત્યારે સમાચાર મેાકલાવ્યા કે દીકરા ! એક વખત તારુ' મુખ ખતાવી જા, તે મને સતાષ થાય. જુઓ, દીકરો આટલા દુઃખમાં માતાની ખખર લેતે નથી છતાં મા દીકરાને કેટલું ઝ ંખે છે ! મોંધુએ ! દુનિયામાં બધું મળશે પણ માતાના હેત નહિ મળે. માતાએ લખાવ્યું કે દીકરા આ પત્ર વાંચીને જલ્દી આવજે. આ તારી દુઃખીયારી માતાના આ છેલ્લા સંદેશ છે, હવે ફરીને સ ંદેશા મોકલવાની નથી. પુત્ર માતાના અંતિમ સ ંદેશે વાંચ્યા, એનું હૃદય હચમચી ઉઠયું. અહા ! જે માતાએ મારે માટે કેટલાં કષ્ટો સહ્યાં, મને પેટ ભરીને જમાડવા કાઇ ન જાણે તેમ કેટલા ટંક ભુખી રહી, મને ભણાવવા એણે શરીર સાષુ' ન જોયુ, આવી પવિત્ર માતાની મેં ખબર ન લીધી ! હું મારી ફરજ ચૂકી ગયા! એમ પશ્ચાતાપ કરતા માતાને મળવા અધીરા અન્ય ને તરત ખસ પકડી લીધી. પાછળના પસ્તાવા છુ' કામના ? ગામ આવતા ખસમાંથી ઉતરીને ગામમાં દાખલ થયા. ત્યાં સમાચાર મળ્યા કે દીકરાના નામની માળા જપતી માતા આજે સવારે મૃત્યુની ગાઢ નિદ્રામાં પોઢી ગઇ, ગામના લોકોએ ભેગા થઈને એની અંતિમ ક્રિયા કરી. આ સમાચાર સાંભળીને દીકરાને ખૂબ આઘાત લાગ્યા. એક તરફ માતાના આધાત છે ને ખીજી તરફ ગામના લોકો એના તિરસ્કાર કરતાં ખેલવા લાગ્યા કે જીવતાં માની ખબર લીધી નહિં ને હવે દેખાવ કરવા માટે આવ્યો. કાઈ કટાક્ષ કરતા બેલે છે કે જુએ.... Page #216 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જુઓ આ માતાપિતાની સેવા કરનારે શ્રવણ આવ્યો. એની માતા પૈસા માટે તલસી રહી હતી, અને માટે વલખા મારી રહી હતી અને આ બાદશાહ શહેરમાં એની મલ્લિકા અને શાહજાદા સાથે અમનચમન ઉડાવી રહ્યો હતો. હવે માતા પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવવા આવ્યું છે. લેકેના શબ્દો છાતીમાં તીરની જેમ ભેંકાઈ જવા લાગ્યા. હવે એને એની ભૂલનું ભાન થયું કે મેં મારા મા-બાપની જીવતા ખબર ન લીધી, ત્યારે બધા મને કહે છે ને ! ધિક્કાર છે મને! આના કરતાં હું પથ્થર પાયે હેત તે સારું થાત. એમણે મારે માટે કેટલું દુઃખ સહન કર્યું ને મેં એમને માટે શું કર્યું? આ રીતે પિતાને ભૂતકાળ નજર સમક્ષ ખડો થઈ ગયે. એને પિતાની ભૂલને ભારે પશ્ચાતાપ થયે. તે બેભાન થઈને ભોંય પડયે પણ કેઈ એની સામું જોતું નથી. માતાનો અંતિમ સંદેશે- છેવટે ભાન આવતાં એની માતાની ઝુંપડીની બાજુમાં રહેલા એક વૃદ્ધ ડોશીમાની પાસે જઈને પૂછ્યું, હે માજી! મારી માતાએ મને કહેવા માટે કંઈ અંતિમ સંદેશ આપે છે? ત્યારે કહે છે હા.....એણે મરતાં મરતાં કહ્યું છે કે મારે દીકરે મારા મરણ પહેલાં ન આવી શકે તે તમે મારા વ્હાલસોયા દીકરાને કહેજે કે તારી માતાએ તને, તારી વહુને અને પૌત્રોને એવા અંતરના આશીર્વાદ આપ્યા છે કે “તારા માતાપિતા જેવી વસમી વૃદ્ધાવસ્થા તને ન સાંપડશે, પણ જિંદગીના અંત સુધી તને તારા સંતાનનું સુખ સાંપડજે.” માતાને આ અંતિમ સંદેશે સાંભળીને પુત્રનું હદય ઘવાઈ ગયું. અહ! તે માતાની ખબર ન લીધી પણ એણે મને કેવા આશીર્વાદ આપ્યા છે! ધિક્કાર છે આ પાપી પુત્રને! કે પિતાજી મારે ઘેર આવ્યા, રડયા, ગુય છતાં તેમને દાદ ન દીધી. એ આઘાતમાં એમણે પ્રાણ ગુમાવ્યા ને મા પણ મને મળવાની ઝંખના કરતી ચાલી ગઈ. હવે દીકરે મહિનાઓ સુધી પશ્ચાતાપની પાવક જવાળામાં સળગતે જ રહ્યો, અને એને સત્યનું દર્શન થતાં ભાન થયું કે જે સંતને પિતાના માતા-પિતાની સેવા નથી કરતા એમને પ્રાયશ્ચિતમાં પિતાના સંતાનની સેવા સ્વીકારવાનો પણ કાંઈ અધિકાર નથી. આ સત્યને સાક્ષાત્કાર થતાં એણે પ્રતિજ્ઞા કરી કે મારું સર્વસ્વ સમપ દઈને પણ હું મારા સંતાનોને ઉચ્ચતમ શિક્ષણ અપાવીશ. પણ હું મારા એક પણ સંતાનની સેવાને સ્વીકાર કદી નહિ કરું. આપણે ચિત્રગતિ અને રનવતીની વાત ચાલે છે. એમને સબંધ કેવી રીતે બંધાશે. તેના અનુસંધાનમાં વચમાં શું ઘટના બને છે તે સાંભળો. તે સમયમાં ભરતક્ષેત્રમાં ચકપુર નગરમાં સુગ્રીવ નામના રાજા હતા. તેમને બે રાણી હતી. એકનું નામ યશવંતી અને બીજીનું નામ ભદ્રા હતું. યશવંતીને સુમિત્ર નામે પુત્ર હતું ને પ્રિયદર્શના નામે પુત્રી હતી, અને ભદ્રાને પદ્મ નામે એક પુત્ર હતું. સુમિત્ર અને પદમ એક જ પિતાના સંતાને Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શારદા સુવાસ હતા પણ બંનેમાં આસમાન અને જમીન જેટલું અંતર હતું. સુમિત્ર વિનિત, ગંભીર અને દરેક જનું ભલું કરનારે હતું. જ્યારે પદમકુમાર સ્વાર્થી અને નીચ વૃત્તિને હતે. સુમિત્રના લોકો બે મેઢે વખાણ કરતાં ને કહેતા કે રાજા સુમિત્રને જ રાજ્યને વારસદાર બનાવશે. પદમકુમાર રાજા બને તેવી તેનામાં બુદ્ધિ નથી. આ સાંભળીને ભદ્રા રાણી બળી જતી. “ઈથી ભદ્રા રાણુએ આપેલું ઝેર :- ભદ્રાના મનમાં એ કુવિચાર ઉત્પન્ન થયે કે જ્યાં સુધી આ સુમિત્ર જીવતે રહેશે ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય નહિ મળે. માટે હું એને કોઈ પણ રીતે વિનાશ કરું. એમ નક્કી કરીને એક દિવસ તેણે સુમિત્રને ઘણા પ્રેમથી પિતાના મહેલે બોલાવ્યું. સુમિત્ર તે પવિત્ર હતું. એને માતાના કપટની ખબર ન હતી. એ તે જઈને માતાના ચરણમાં પડયે ને પૂછ્યું, માતા! મને કેમ યાદ કર્યો ? ત્યારે ભદ્રાએ કહ્યું, બેટા ! તું મને ખૂબ વહાલે છે. મેં તને ઘણું દિવસથી જોયે ન હતું તેથી બોલાવે છે. તું બેસ. ખૂબ પ્રેમથી બેસાડે. એડી વારે કહેલા દૂધને ગ્લાસ લાવીને કહે છે બેટા ! આ દૂધ પી, ત્યારે સુમિત્રે કહ્યું, માતાજી! મને બિલકુલ ભૂખ નથી, ત્યારે કહે છે બેટા! આ માતાના મહેલેથી ભૂખ્યા ન જવાય. થવું તે પી. ખૂબ કહ્યું એટલે સુમિત્રકુમારે થોડું દૂધ પીધું. રાણીએ દૂધમાં ભારે ઝેર નાંખ્યું હતું. એટલે સુમિત્રે જેવું દૂધ પીધું તે જ તે બેભાન થઈને પડી ગયે. બનવા કાળે બનવાનું હશે એટલે તે જ સમયે કોઈ કાર્યમાં રાજાને સુમિત્રની જરૂર પડી. એટલે શોધતાં ભદ્રારાણીના મહેલે આવ્યા ને જોયું તે સુમિત્રકુમાર બેભાન દશામાં પડે છે. એનું શરીર લીલું થઈ ગયું છે. આ જોઈને રાજા સમજી ગયા કે આને ઝેર આપવામાં આવ્યું છે. એટલે રાજાએ તરત જ મંત્રીઓને વૈદેને તેમજ ડોકટરને બોલાવવા મોકલ્યા. મોટા મોટા વૈદ અને ડેકટરે આવ્યા. ઉપચારે શરૂ થયા પણ કઈ રીતે ઝેર ઉતરતું નથી. બધાને ચિંતા થવા લાગી કે હવે શું થશે ? આખા નગરમાં એવી વાત ફેલાઈ ગઈ કે ભદ્રાએ ઈર્ષાના કારણે સુમિત્રને ઝેર આપ્યું છે. ભદ્રા રાણીને કાને વાત આવી એટલે એના મનમાં થયું કે હવે રાજા મને મારી નાંખશે. તેથી ભયની મારી મહેલની પાછલી બારીએથી ભાગી ગઈ. આ તરફ મહારાજાએ સુમિત્રનું ઝેર ઉતરાવવા ઘણાં ઘણાં પ્રયત્ન કર્યા. મંત્રવાદી-તંત્રવાદીઓને લાવ્યા. ઝેર આખ્યાને બન્ને દિવાસા થઈ ગયા પણ હજુ ઝેર ઉતરતું નથી. ગામમાં હાહાકાર મચી ગયો છે. સૌના મુખ ઉદાસ બની ગયા છે. રાજમહેલ આગળ ઘણું માણસે ભેગા થયા છે ને કાળે કલ્પાંત કરે છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. Page #218 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં ૧૯ . શ્રાવણ સુદ ૧ ને શુક્રવાર - તા. ૪-૮-૭૮ અનંતજ્ઞાની, ત્રિકાળદશી, ઉપકારી ભગવંત ફરમાવે છે કે હે ભવ્ય છે! માયા અને મમતા એ માનવીને સંસારમાં જકડી રાખનાર બંધને છે. એ બંધનોને તેડવાની જયાં સુધી જીવમાં ભાવના જાગતી નથી ત્યાં સુધી પરવશપણે તે મોહની ગુલામી ક્ય કરે છે. જેના પ્રત્યે જીવ માયા અને મમતા કરે છે તે બધું ક્ષણભંગુર છે. છતાં માનવી તેમાં અમૂલ્ય જીવનને વેડફયા કરે છે. તે પણ તેને દિલમાં અફસેસ હોતે નથી, કારણ કે તેને આત્માની પિછાણુ થઈ નથી. જે માનવીના હૃદયમાં ભૌતિક સંપત્તિ, સત્તા અને સંસાર પ્રત્યેને રાગ છે ત્યાં સુધી તેની દશા કાદવમાં ખદબદતા કીડા જેવી છે. તે ભૌતિક પદાર્થો મેળવવામાં અને તેને ભોગવવામાં પિતાના જીવનને કૃતકૃત્ય માને છે, પણ એ નથી જાણ છે કે આ બધું નાશવંત અને અસ્થાયી છે. તેને મેહ અંતે વિષાદ કરાવશે. ઝાકળના બિંદુઓ પાણીદાર મતીની જેમ ભલે ચમકતા હોય પણ તેને પરોવીને ગળામાં માળા પહેરી શકાતી નથી. ગમે તેટલા ઝાકળના બિંદુઓ એકઠા કરવામાં આવે પણ તેનાથી તૃષા છીપાવી શકતી નથી, તેવી રીતે સંસારિક પદાર્થોથી મળતા સુખે ગમે તેટલા લેભાવનારા હેય પણ તેનાથી કરી શાશ્વત સુખ કે આનંદ મળતા નથી. અશાશ્વત ચીજના ઉપગથી મળતું સુખ અલ્પજીવી હોય છે. તેથી જ્ઞાની કહે છે તેવા સુખનું એક જ બિંદુ દુઃખના સિધુને મૂકી જાય છે. સર્વ સંસારિક ચીજો અનિત્ય છે. તે વહેલી કે મેડી એક દિવસ છોડવાની છે. એવી ચીજના વિગ વખતે વિષાદ અનુભવ તે પાગલતાનું લક્ષણ છે. સંયોગ અને વિયોગ સમયે સમાનભાવ રાખે એ સાચા અવનવીરને મહામૂલે આદર્શ છે. અશાશ્વત ચીજને મેહ એ માનવીની મોટામાં મોટી અજ્ઞાનતા છે. અપ્રાપ્યને પ્રાપ્ત કરવાની ઝંખનામાં જીવનને વ્યર્થ ગુમાવી દેવું તે જીવનું ગાંડપણ જ છે ને ? એક દિવસ તે આ બંધું ત્યાગવાનું છે. એવી દઢ શ્રદ્ધા જેના મનમાં હોય છે તેને પાછળથી દુઃખ અનુભવવું પડતું નથી. આવી અવસ્થા તે જીવનની ધન્ય અવસ્થા છે. એક કવિએ પણ કહ્યું છે કે- “મોહ માયાને કરનારા....જરા જેને વિચારી તારી કાયા...” આ પદ ખૂબ વિચારવા જેવું છે. આપણને જેના ઉપર અત્યંત રાગ છે એ કાયાને પણ એક દિવસ છોડવાની છે. શ્રીમંત હોય, ગરીબ હોય કે મોટા ચમરબંધી હોય પણ. આયુષ્ય પૂર્ણ થતાં એક દિસવ સૌ કોઈને જવું પડે છે. આ ઘડિયાળ પણ કટકટ કરીને આપણને સમજાવે છે કે હે માનવ! તારા જીવનની દોરી પણ ક્ષણે ક્ષણે કટકટ કરતી. Page #219 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કપાઈ રહી છે. ગમે તે માટે શક્તિધારી મનુષ્ય પણ આયુષ્યની દેરીને સાંધવા સમર્થ નથી, માટે જ્યાં સુધી આયુષ્યની દેરી તૂટી નથી ત્યાં સુધી જીવનમાં ધર્મારાધના કરી લે. જે ધર્મની આરાધના કરે છે તેના રાત્રિ અને દિવસે સફળ બને છે, અને જેઓ ધર્મારાધના કરતા નથી પણ ભેગવિલાસમાં જ રચ્યાપચ્યા રહે છે તેને રાત્રિઓ ને દિવસો અફળ જાય છે. હવે બેલે, તમારે તમારા જીવનમાં રાત્રિ ને દિવસે સફળ બનાવવા છે કે અફળ? આપણો આત્મા ભવસાગરની સફરે નીકળેલે યાત્રિક છે. ઘણી લાંબી યાત્રા કરતે કરતે પવિત્ર તીર્થધામ સમા માનવભવમાં આવ્યું છે. અહીં જ એને સફરની સફળતા મેળવવાની છે. ઘણું માણસ બબે-ત્રણ ત્રણ મહિના યાત્રાએ જાય છે. એ યાત્રા પૂરી કરીને આવે છે ત્યારે લોકે એમનું સ્વાગત અને સન્માન શા માટે કરે છે? તે તમને ખબર છે ને? વૈષ્ણવ લેકે એમ માને છે કે યાત્રા કરીને આવનાર પવિત્ર બની ગયે હેય. એના પાપ ધોવાઈ ગયા હોય, ભાવ શુદ્ધ બની ગયા હોય એવા આશયથી સ્વાગત કરે છે પણ યાદ રાખજો કે માણસ ગમે તેટલી યાત્રા કરીને આવે પણ જે તેને આત્મા પાપભીરૂ ન બન્યું હોય, તેના જીવનમાંથી દુર્ગની દુર્ગધ ન ગઈ હય, આત્મા પવિત્ર ન બન્યું હોય તે તેની યાત્રા સફળ બનતી નથી, તેવી રીતે આ અનંતભવને યાત્રિક આપણે આત્મા મનુષ્યભવ, આર્ય ક્ષેત્ર, ઉત્તમકુળ અને જૈન ધર્મરૂપી પવિત્ર તીર્થસ્થાનમાં આવ્યો છે. અહીં આવીને જે તેના જીવનમાંથી કષાયેની કડવાશ ન જાય અને કર્મોની કાલિમા ધવાય નહિ તે આ યાત્રા સફળ થાય ખરી? “ના” હવે જે આ વાત સમજાતી હોય તે યાત્રાને સફળ બનાવવાના પ્રયત્ન કરે આ પવિત્ર તીર્થધામ સમાન માનવભવમાં રાગ-દ્વેષ, અને વિષય કષાયના કચરા દૂર કરે. માનવજન્મ રૂપી તીર્થધામ સમાન બીજું કઈ પવિત્ર ધામ નથી પણ અનાદિ કાળથી જીવ સંવરના સ્થાને પણ આશ્રવ કરે છે એટલે કર્મબંધન તેડવાને બદલે કર્મબંધન કરે છે, પણ યાદ રાખજો કે બીજા સ્થાનમાં કરેલા પાપ ધર્મસ્થાનકમાં છુટી જાય છે પણ ધર્મસ્થાને તે વા, વઝા મવિષ્યતિ | ધર્મસ્થાનકમાં કરેલા પાપ વજાલેપ જેવા બની જાય છે. ધર્મસ્થાનકમાં ધર્મારાધના કરીને પાપને સાફ કરવાના છે પણ રાગ-દ્વેષ, પારકી નિંદા, કુથલી કરીને ગાઢ કેમ બાંધવાના નથી. અહીં એક દાંત યાદ આવે છે. એક વેશ્યાના ઘરની સામે એક સંન્યાસી રહેતું હતું. આ વેશ્યા રોજ સવારમાં ઉઠીને સંન્યાસી બાવાને નમસરકાર કરતી હતી અને મનમાં જ ચિંતવણુ કરતી હતી કે આ મહાન ભેગી આત્મજ્ઞાનમાં કેવા મસ્ત રહે છે! એ કેવા પવિત્ર છે ! ધન્ય છે એ પવિત્ર અંત્માને અને હું કેવી અધમ, નીચ છું કે સવારથી ઉડું ત્યારથી પાપ કરું છું. પવિત્ર પુરૂષને પછાડી દઉં છું. અરેરે.મરી જઈશ ત્યારે મારા માટે તે નરક Page #220 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૫૫ જ છે. આમ પિતાના પાપને પશ્ચાતાપ કરતી હતી. પશ્ચાતાપ કરતાં એની આંખમાં આંસુ આવી જતાં. પેલે સંન્યાસી રેજ સવાથી ઉઠે ત્યારથી વેશ્ય ને ઘેર કેટલા પુરૂષ આવ્યા ને કેટલા ગયા તે ગણ્યા કરતો ને એક કુલડી રાખી હતી તેમાં તે જેટલા પુરૂષો આવે તેટલા કાંકરા નાંખ્યા કરતે. સવરાથી ઉઠીને ન ભગવાનનું નામ લેતે કે ન આત્મચિંતન કરતે. એની પાસે જે માણસ આવે તેમને આત્મજ્ઞાનની વાત સમજાવતે પણ પિતાના જીવનમાં તેનું આચરણ ન હતું. એક વખતે એ ગામમાં કઈ મહાન પુરૂષ પધાર્યા ત્યારે ગામના લેકેએ તેમને પૂછયું કે અમારા ગામમાં એક સંન્યાસી ભગવા કપડા પહેરે છે, ટીલા ટપક તાણે છે ને આત્મજ્ઞાનની વાત કરે છે. તે એ મહાન સંન્યાસી છે. ત્યારે જ્ઞાની પુરુષે કહ્યું કે એ સંન્યાસીએ ભલે ભગવા વસ્ત્રો પહેર્યા છે, ટીલા ટપકા તાણ્યા છે પણ એના કરતાં એની સામેના મકાનમાં જે વેશ્યા રહે છે તે પાપભીરુ છે. આ સાંભળીને લેકે આશ્ચર્યમાં પડી ગયા ને પૂછયું–મહારાજ ! એવું કેમ? ત્યારે કહે છે સાંભળે. એ વેશ્યા દરરોજ આ સંન્યાસીને પવિત્ર માનીને તેમને નમસ્કાર કરે છે, તેમના ગુણ ગાય છે અને પિતાનાં પાપને પશ્ચાતાપ કરે છે. પશ્ચાતાપ કરતાં એની આંખમાં આંસુ આવી જાય છે. હવે તે તે પાથી મુક્ત બની ગઈ છે, ત્યારે સંન્યાસી તે સવારથી ઉઠીને વેશ્યાને ઘેર કેટલા પુરૂષો આવ્યા ને કેટલા ગયા તે ગણવા માટે કુલડીમાં જ કાંકરા નાંખતે અને વેશ્યાની નિંદા કરતે. બેલે, બેમાં પવિત્ર કોણ? વેશ્યા પિતાના પાપ કરાર કરતી હવે સુધરી ગઈ છે ત્યારે સંન્યાસીએ તેની નિંદા કરતા અનેક પાપ બાંધ્યા. આનું કારણ એ છે કે એને ત્યાગ બાહ્ય હતે પણ આત્યંતર ન હતે. ટૂંકમાં જે સ્થાન પાપ છોડવાનું હતું તે રથાનમાં પણ સંન્યાસીએ પાપ દડવાને બદલે પાપ બાંધ્યા. અન્ય સ્થાને કરેલા પાપ ધર્મસ્થાનમાં ધશે પણ અહીં જે પાપ કરશે તે ક્યાં છેડશે? આપણે ગઈ કાલે એ વાત આવી હતી કે બબ્બે દિવસ પૂરા થયા પછી પણ સુમિત્ર. કુમારનું ઝેર ઉતરતું નથી. ત્રીજો દિવસ આવ્ય, ઉપાયે ચાલુ જ હતા છતાં સુમિત્રની પરિસ્થિતિમાં સુધારો થયે નહિ એટલે સુગ્રીવ રાજા નિરાશ થઈ ગયા અને તેમના મનથી નક્કી કર્યું કે સુમિત્રકુમાર મરી ગયો છે. પુત્રના મૃત્યુના આઘાતથી રાજા-રાણ આદિ સઘળે પરિવાર એકત્ર થઈને કરૂણ સ્વરે રૂદન કરવા લાગે. આખા નગરમાં ભારે શેક છવાઈ ગયે. આ સમયે આપણા અધિકારના નાયક ચિત્રગતિ નામે રાજકુમાર અને તેને મિત્ર બંને વિમાનમાં બેસીને ફરવા નીકળેલા. ત્યાં તેમણે વિમાનમથી આ લોકને રડતા જોયા. જેનું દિલ કરુણામય છે એવા ચિત્રગતિકુમારે પૂછયું કે આ ગામમાં શું બન્યું છે? લેકે શા માટે કલ્પાંત કરે છે? મંત્રીપુત્રે તપાસ કરીને કહ્યું કે આ નગરના રાજાના પુત્રને ઝેર ચહ્યું છે. ત્રણ ત્રણ દિવસ થયા પણ ઝેર ઉતરતું નથી તેથી તે મૃત્યુ પાયે Page #221 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ છે એમ માનીને હવે તેને અગ્નિસંસ્કાર કરવા માટે લઈ જવાની તૈયારી કરે છે. આ કારણથી બધા રડે છે. ચિવગતિએ ઉતારેલા ઝેર” –ચિત્રગતિ વિદ્યાધર પુત્ર હતું. વિદ્યાધરની પાસે ઘણી ઘણી વિદ્યાઓ હોય છે. ચિત્રગતિએ વિચાર કર્યો કે મારી પાસે વિદ્યા છે તેને અજમાશ કરું ને ઝેર ઉતરે તે કુમાર બચી જાય. એવા ભાવથી તેઓ નીચે ઉતર્યા ને રાજાની પાસે આવીને કહ્યું–મને કુમાર પાસે લઈ જાઓ. કેવા પ્રકારનું ઝેર છે તે હું જોઈ લઉં, પછી ઉતારવા પ્રયત્ન કરું, ત્યારે રાજાએ કહ્યું- ભાઈ ! તું તે હજુ નાનકડે છે. તું કેવી રીતે ઝેર ઉતારીશ? મેં ઘણું ઘણું ઉપચાર કરાવ્યા પણ સફળ થયા નથી, ત્યારે કુમારે કહ્યું–મને અજમાશ તે કરવા દે. એટલે તેને કુમાર પાસે લઈ ગયા. ચિત્રગતિને લાગ્યું કે વિષ ઉતરે એમ છે. તેથી તેણે પાણી મંગાવીને વિષહર મંત્ર જાપ કરીને સુમિત્રના મોઢા ઉપર છાંટયું ને થોડું પાણી શરીરે ચોપડયું. ડી વારમાં કુમારને હલી થઈ તેમાં બધું ઝેર નીકળી ગયું ને આંખ ખેલી એટલે બધાને ખૂબ આનંદ થયે. જ્યાં જીવવાની કેઈ આશા ન હતી ત્યાં કુમાર જીવી ગમે એટલે કેટલો આનંદ થાય ? એ તે અનુભવે તે જ જાણી શકે, સુમિત્રકુમારે પિતાને ફરતા બધાને ટિળાઈ વળેલા જોઈને પૂછયું કે મને અહીં શા માટે લાવ્યા છે? ને બધા કેમ ઉભા છે? એટલે રાજાએ કહ્યું. “હે બેટા ! કયા કહું તુઝે અબ હૃદય કમલ હરસાયા, વિમાતાને જહર દિયા થા, ઇસ નરને જાન બચાયા. ” હે મારા વહાલસોયા પુત્ર! તને શું વાત કરું. આજે તે હજારે નિરાશામાં આશાનું કિરણ ફૂટ્યું છે. તારી અપર માતા ભદ્રાએ ઈર્ષાભાવથી તને ઝેર આપ્યું હતું. પછી ચિત્રગતિ તરફ આંગળી ચીંધીને કહ્યું કે કેઈથી ન ઉતરે તેવું ભયંકર ઝેર આ પરમ ઉપકારી કુમારે ઉતાર્યું છે. એટલે સુમિત્રે ચિત્રગતિને આભાર માન્ય ને પૂછયું કે મને જીવતદાન આપનાર છે ઉપકારી મહાનુભાવ! આપ કેણ છે? મહાન પુરૂષ જદી કેઈને પિતાનો પરિચય આપતા નથી. ચિત્રગતિ મૌન રહ્યા એટલે સાથે આવેલા મંત્રીપુત્રે ચિત્રગતિને પરિચય આપે. તેથી સુમિત્રે કહ્યું–મારી માતાએ મને ગમે તે ભાવે ઝેર આપ્યું પણ મને તે આપના જેવા પવિત્ર પુરૂષના દર્શન થયા. આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. આપના ઉપકારને બદલે હું. કેવી રીતે વાળી શકીશ? ત્યારે ચિત્રગતિએ કહ્યું –ભાઈ મેં આમાં કંઈ માટે ઉપકાર કર્યો નથી. એક માનવ તરીકેની મારી ફરજ બજાવી છે. હવે હું જાઉં છું. ચિત્રગતિએ જવા માટે માંગેલી રજાઓ - ચિત્રગતિએ જવા માટે રજા માંગી ત્યારે સુમિત્રે કહ્યું–વીરા ! હું તમને નહિ જવા દઉં. આપ અહીં થોડા દિવસ શકાય. ચિત્રગતિએ કહ્યું-હું કાઈ શકું તેમ નથી. મારે જવાની ઉતાવળ છે, પણ. Page #222 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાસ સુમિત્રને ઘણો આગ્રહ હ તેથી ચિત્રગતિ રોકો અને મંત્રીપુત્રને પિતાના માતાપિતાને સમાચાર આપવા મોકલ્ય. સુમિત્ર જૈનધમી હતું એટલે તેની સાથે રહીને ધર્મચર્ચા કરવામાં ચિત્રગતિને ખૂબ આનંદ આવ્યો. પૂર્વના સંસ્કારો તે હતાં. તેમાં આ સંગ મળે એટલે જૈનધર્મ પ્રત્યે તેમને ખૂબ માન વધ્યું. એક દિવસ નગર બહાર સુયા નામના કેવળી ભગવંત પધાર્યા. વનપાલકે કેવળી ભગવાન પધાર્યાના સમાચાર આપ્યા. તેથી બધાને અપૂર્વ આનંદ થયે, અને સુગ્રીવ રાજા, ચિત્રગતિ, સુમિત્ર આદિ પરિવાર સહિત કેવળી ભગવાનના દર્શને આવ્યા. ભગવંતે બધા જીવનું કલ્યાણ થાય તે ઉપદેશ આપ્યો. આ સાંભળીને ચિત્રગતિને તે અત્યંત આનંદ થયો ને સુમિત્રને ઉપકાર માનતા કહ્યું-મિત્ર ! તમે મને આગ્રહ કરીને રેયો તે મને આ કેવળી ભગવંતના દર્શનને અને ઉપદેશ સાંભળવાને લાભ મળ્યો. ચિત્રગતિએ કેવળી ભગવંતને વંદન કરીને કહ્યું કે પ્રભુ! મારા મહાન સદભાગ્યે આજે આ૫ના મને દર્શન થયા. આપની અમૃતવાણી સાંભળીને હું ધન્ય બની ગયે છું. આજે મારું હૈયું અલૌકિક આનંદ અનુભવી રહ્યું છે. જૈનધર્મ અમારે કુળધર્મ છે, મિત્રના સહવાસથી મારા અંતરમાં ધર્મભાવના જાગૃત થઈ છે, અને આપને ઉપદેશ સાંભળતાં વિશેષ જાગૃત બને . એટલે આજે હું આપની પાસે બાર વ્રત અંગીકાર કરવા ઈચ્છું છું. કેવળી ભગવંતે તેમને બાર શ્રત અંગીકાર કરાવ્યા. બંધુઓ ! જુઓ, આ ચિત્રગતિ વિદ્યાધર રાજાને પુત્ર હતું. એને ત્યાં સંપત્તિને પાર ન હતું. તેમજ દાણ વિદ્યાઓ શીખે તે, છતાં અભિમાની ન હતે. એક જ વખત કેવળ ભગવાનની દેશના સાંભળીને બાર વ્રતધારી બની ગયે. તમે કેટલા વખતથી સાંભળે છે? બેલે, હવે બાર બત અંગીકાર કરવા છે ને? હવે શું બન્યું. સુન ઉપદેશ કરી નૃપ પૃચ્છા, કુંવર સુમિત્ર વિમાતા, ગઈ કહાં લો ભાગ મહલસે, કહે જ્ઞાન કે જ્ઞાતા. સુગ્રીવ રાજાએ ઉભા થઈને સુયશા કેવળી ભગવંતને વંદન કરીને પૂછ્યું-ભગવંત! સુમિત્રકુમારને ઝેર આપ્યા પછી તેની ઓરમાન માતા ભદ્રારાણી મહેલમાંથી ભાગી ગઈ છે, તેને શેધવા માટે ઘણી કેશિષ કરી પણ એને કયાંય પત્તો પડતો નથી. તે છે કૃપાનીધિ ! મારા ગુણીયલ પુત્રને ઝેર આપનારી એ ભદ્રા ક્યાં ગઈ? એનું શું થયું? આગળના રાજાઓ કેવા પવિત્ર હતા ! આમ તે ભદ્રારાણીએ સુમિત્રને ઝેર આપ્યું હતું એટલે તેના પ્રત્યે દ્વેષ થાય ને? આજે કેઈના ઘરે આવું બને છે કે સામું જુવે ? પણ આ રાજા એવા ન હતા. એમણે એ વિચાર ન કર્યો. એ એવું સમજતાં હતાં કે દુનિયામાં ઉપકાર ઉપર ઉપકાર સૌ કરે પણ અપકાર ઉપર ઉપકાર કરે તે જ સાથે માનવ છે. ભલે, એણે ગુને કર્યો છે પણ હું એને સમજાવું ને એની મતિ સુધરે તે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શારદા સુવાસ મહાન લાભનું કારણ છે ને? માનવ માત્ર ભૂલને પાત્ર છે પણ એને પશ્ચાતાપ થાય તે પવિત્ર બની જાય છે. રામચંદ્રજી ચૌદ વર્ષ વનવાસ રહીને અધ્યામાં આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા કૌશલ્યા, સુમિત્રા વિગેરે રાણીએ, રાજકુમાર અને સારી અયોધ્યા નગરીની પ્રજા ઉમટી. રામચંદ્રજીએ સૌને જયા પણ પિતાની માતા કૈકેયીને ન જઈ એટલે પૂછ્યું, કે માતા કેરિયી કેમ દેખાતા નથી. કેઈએ જવાબ ન આપ્યો એટલે સિંહાસને બેસતા પહેલાં ઉકેયીના મહેલે ગયા, તે કયી ખૂબ રડતી હતી. રામે કૈકેયીના પગમાં પડીને કહ્યું–માતા! આજે સૌના મુખ ઉપર આનંદની ઉમિઓ ઉછળી રહી છે ને તું શા માટે રડે છે? ત્યારે કૈકેયી કહે છે બેટા! આ પાપણને તું પગે ન લાગીશ. તને રાજગાદીએ બેસવાના સમયે વનવાસ મેકલનારી આ અધમ માતા મરીને ક્યાં જશે? આ પાપણીનું મુખ તું ન જોઈશ, ત્યારે રામચંદ્રજીએ કહ્યું- હે માતા! તું આ શું બેલે છે? તું તે મહાન પવિત્ર છે. માતા! જે આ રોમ જગતમાં એાળખાયે હોય તે તારે પ્રભાવ છે. તેં મને વનવાસ મેક ન હોત તે પિતાજીની આજ્ઞાનું પાલન કરવાને લાભ મને મળત નહિ, એમ કહીને કૈકેયીને શાંત કરી. કેકેયીએ એક વખત ભૂલ તે કરી પણ પછી એને પસ્તાવો થયો. અનુભવીઓ કહે છે, માનવ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કરે તે માનવ છે. ભલ કરીને પશ્ચાતાપ કરે છે તે દેવ છે અને જે ભૂલ નથી કરતા તે મહામાનવ છે, પણ જે ભૂલ કરીને ભૂલ માનતા નથી અને ભૂલ કરી હરખાય છે તે દાનવ છે. એક બને પ્રસંગ યાદ આવે છે. ચારિત્રના પ્રાંગણમાં ભૂલેલા રાજા” –ભૂયાજ નામે એક પવિત્ર રાજા હતા. તેઓ સંસારી હોવા છતાં યેગી જેવું જીવન જીવવાની તેમની ભાવના હતી, પણ માનવીનું હૃદય આકાશ જેવું છે. આકાશમાં કયારેક પૂર્ણિમાનો પ્રકાશ હોય છે ને કયારેક અમાસના અંધારા પણ હોય છે. પૂર્ણિમાના પ્રકાશના જેવા તેજસ્વી ભૂયરાજના અંતર આકાશે એક વખત વાસનાભર્યા મલિન વિચારની વાદળી ચઢી આવી, એટલે પ્રકાશ ઢંકાઈ ગયો. વાત એમ બની કે ભૂયાજ રાજા જોડે બેસીને ફરવા નીકળ્યા, ત્યારે કઈ ઘરમાંથી એક રૂપવંતી અબળા કચરે કાઢીને બહાર ફેંકવા આવી. તે સમયે રાજા ત્યાંથી પસાર થયા એટલે રાજાની દષ્ટિ તેના ઉપર પડી. રાજાના અંતઃપુરમાં એકએકથી ચઢિયાતી ઘણી રાણીઓ હતી પણ રાજાએ રૂપની પાછળ પતંગિયાની જેમ ભમે છે. પેલી સ્ત્રી ગરીબ હતી પણ રૂપરૂપને અંબાર હતી. જોતાવેંત રાજા તેના રૂપમાં અંજાઈ ગયા. એ માનસિક પવિત્રતા ખેઈ બેઠા અને મનમાં નકકી કર્યું કે આ સ્ત્રી મળે તે જ મારો જન્મારો સફળ થાય. હવે એમને ફરવા જવાને આનંદ ઉડી ગયો. એમનું ચિત્ત પેલી યુવતીમાં ચહ્યું. રાજાએ એ સ્ત્રીનું ઘર યાદ રાખી લીધું હતું. તે ફરવા જવાનું બંધ રાખીને પિતાના Page #224 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ મહેલમાં અવ્યા. ચિત્તને કયાંય ચેન પડતું નથી. પેલી રન જેવી ઝળહળતી રમણીની યાદ તેને સતાવે છે. છેવટે એ ભૂયરાજે પિતાના અંગત સેવકને બેલાવ્યો, અને ખાનગીમાં પેલી સ્ત્રીના ઘરનું નિશાન બતાવીને કહ્યું આ સ્ત્રીને તું ગમે તેમ કરીને મારા મહેલે લઈ આવ. હું એના વિના જીવી શકું તેમ નથી. જે તું એને નહિ લાવ તે તને જીવતે નહિ મૂકું. “આકરી કેસેટીમાં આવેલ સેવક” :- સેવકે કહ્યું-ચોવીસ કલાકની મુદત આપ. રાજાએ કહ્યું-ભલે. રાજાને હુકમ સાંભળીને સેવકનું મગજ ભમી ગયું, આંખે અંધારા આવી ગયા પણ સેવક તે ચિઠ્ઠીને ચાકર હતે એનું રાજા આગળ શું ગજું! સેવક મનમાં વિચાર કરવા લાગે કે અ! આ પેટ માટે આવી વેઠ કરવી પડે છે ને? પેટ માટે આવી અપવિત્ર આજ્ઞા માથે ચઢાવવાની? જે અપવિત્ર આજ્ઞા પગ નીચે પણ ન રખાય એને માથે ચડાવવાની ફરજ પાડનાર આ પેટ છે ને? પૂર્વે કેવા પાપ કર્યા હશે કે મારે આવી આજ્ઞાનું પાલન કરવું પડે છે. પરસ્ત્રી માતા અને બહેન જેવી ગણવી જોઈએ તેના બદલે તેના શિયળને ભંગ કરવા ઉઠાવી લાવવાની ? ધિક્કાર છે મારા અવતારને ! અંતરમાં ઉહાપેહ કરતે સેવક રવાના થયે, રાજાએ બતાવેલ સ્થાને ગયો અને સ્ત્રીને રાજાની આજ્ઞાની વાત કરી, એટલે તે સ્ત્રીએ કહ્યું-કંઈ વધે નહિ રાજાને કહેજે. હું રાત્રે ખુશીથી તેમના મહેલમાં આવીશ. સ્ત્રીની વાત સાંભળીને સેવક તે સ્તબ્ધ બની ગયે, એના દિલનું દર્દ વધી ગયું. અહો ! જે ઢાલ જ તલવારનું કામ કરશે તે પછી બચાવશે કેણુ? સ્ત્રીની મર્દાનગી' –બંધુઓ! તમને એમ થશે કે આ સ્ત્રી પણ ખરાબ હશે ધીરજ રાખે, મનમાં એના માટે ખરાબ વિચાર કરીને પાપ ન બાંધતા. સે કે રાજાને કહ્યું કે એ સ્ત્રી ખુશીથી રાત્રે આપને મહેલમાં આવશે. આ સાંભળી કામના કીડા ભૂયરાજના આનંદનો પાર ન રહ્યો. એણે મહેલને ખૂબ સુંદર રીતે શણગાર્યો. ભલભલા ભૂલા પડે તેવું તેના શયનખંડનું વાતાવરણ હતું. રાત પડતાં કાગડોળે હૃદયમાં વસેલી સુંદરીની રાહ જોવા લાગ્યા. એમની દષ્ટિ સામે સૌંદર્યની સુંદરી સિવાય બીજું કંઈ દેખાતું નથી. એવા એ વિષયાંધ બની ગયા છે. કાગડો રાત્રે દેખતે નથી અને ઘુવડ દિવસે દેખતું નથી પણ વિષયાંધ મનુષ્ય તે દિવસે અને રાત્રે નથી દેખતે. આપેલા સમય અને સંકેત પ્રમાણે તેજતેજના અંબાર સમી સુંદરીએ રૂમઝુમ ઝાંઝરનો ઝણકાર સાથે રાજાના શયનખંડમાં પગ મૂ. ઝાંઝરના ઝણકારે ભૂયરાજનું મન નાચી ઉઠયું, હૈયામાં વસેલી સુંદરી નજર સમક્ષ આવીને ઉભી રહી, એને જલદી ભેટવા માટે ભૂયરાજે હાથ લંબાવ્યા, એટલે સુંદરીએ નીડરતાથી કહ્યું- મહારાજા ! જરા ધીરજ ધરે. હૈયાને ઉમળકે હૈયામાં રાખે. હું તમને એક પ્રશ્ન પૂછું તેને જવાબ આપે. રાજાએ કહ્યું-જે પ્રશ્ન પૂછે હેય તે જલ્લી પૂછી લે. હવે તારી વિરહદના મારાથી સહન થતી નથી. Page #225 -------------------------------------------------------------------------- ________________ શાહ સુત્રાએ * “એક ટકે રે જાગ્રત બનેલે રાજાને અંતરત્મા" -રૂપસુંદરીએ મધુર સ્વરે પૂછયું મહારાજા ! કમળ જ છે કાદવથી ખરડાશે તે બીજા ફૂલે કેવી રીતે પવિત્ર રહી શકશે ! દેવાનુપ્રિયે! કદિયે આ રાજા ભાન ભૂલ્યા હતા પણ આમ તે પવિત્ર જ હતા, ખૂબ વિચક્ષણ હતા, એટલે ગૂઢ પ્રશ્ન સાંભળીને સમજી ગયા કે આ સ્ત્રી શું કહેવા માંગે છે. જાતિવંત ઘોડાને ચાબૂક બતાવવાની હેય, મારવાની ન હોય, રાજાને પિતાની ભૂલ સમજાઈ ગઈ અહે! હું ભાન ભૂલ્યો! રૈયતના રક્ષકને બદલે ભક્ષક બને ! પછી સામાન્ય માણસની તે વાત જ શું કરવી ? “ તેજીને ટકે ને ગધેડાને ડફણું" રાજા તે તેજી ઘડા જેવા હતા. એટલે એક શબ્દમાં સમજી ગયા. તમે બધા કેવા છો? એક ટકે રે સમજી જાવ તેવા કે ડફણું ખાવ તેવા? મારે તમને કંઈ કહેવું નથી. તમે તમારી જાતે જ સમજી લેજે. (હસાહસ) રાજા વિચારવા લાગ્યા કે અહો! કમળ જે હું છું. હું જે કામવાસનના કાદવથી મલીન બનીશ તે મારું શીયળવત ખંડિત થશે. કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે પણ તેમાં લેપાતું નથી, તેવી રીતે આ સંસારના કીચડમાં સવા છતાં તેનાથી અલિપ્ત રહીને નિર્મળ રહેવું, એમાં જીવનની ધન્યતા છે. આ પ્રશ્નને રાજાને ભાન કરાવ્યું. પ્રશ્નને ગંભીરપણે વિચાર કરીને બેલ્યા, બહેન ! કમળ કાદવથી નહિ લેપાય. આજે તેં મને અંધને દેખતે બનાવ્યું અને એક રાજા તરીકેની નહિ પણ એક સામાન્ય માનવી તરીકેની મારી ફરજ તેં મને યાદ કરાવી છે. તે બદલ હું તારે ઉપકાર નહિ ભૂલું. એમ કહીને સ્ત્રીને ચરણમાં પડી ગયા ને પોતાની ભૂલની માફી માંગી, અને કહ્યું, બહેન! તું કે, છે? મને તારી ઓળખાણ આપ. સ્ત્રીએ કહ્યું, હું આપની એક દાસી છું. મારી ઓળખાણ શું આપું ? રાજાએ પૂછ્યું, તું મારી દાસી કેવી રીતે ? મહારાજા ! સાંભળે. આપે મને બોલાવી લાવવાની જેમને આજ્ઞા આપી હતી એ મારા પતિ છે. હું એમની દાસી છે. આપના દાસની જે દાસી એ આપની પણ દાસી ગણાય ને? જ્યારે તે આવી ત્યારે રાજાની આંખમાં વિકાર ભર્યો હતો એટલે દષ્ટિ મલીન બનેલી હતી પણ હવે દષ્ટિ નિર્મળ બની હતી એટલે રાજાએ એ સુંદર સ્ત્રીને પિતાની બહેન બનાવીને વિદાય કરી, ત્યારે એમની આંખમાં ભાઈ તરીકેનું વાત્સલ્ય નીતરતું હતું. પેલે સેવક પણ કેટલો ગંભીર હતો કે જે સ્ત્રીને રાજા ચાહતા હતા તે પિતાની સ્ત્રી છે એમ રાજાને ન કહ્યું. એ સેવક પિતાની સ્ત્રી મહેલમાં આવી ત્યારે રાજાની સાથે કેવી રમત રમે છે છે તે છુપાઈને જેતે હતું, પણ એની સ્ત્રીએ તે કમાલ કરી. ભાન ભૂલેલા રાજાની શાન ઠેકાણે લાવી. આથી તેના પતિની છાતી ગજગજ ફૂલી ગઈ ધન્ય છે સતિ તને ધન્ય છે! એવા શબ્દો એના મુખમાંથી સરી પડયા. પાપના કરાર કરતા રાજા - બંધુઓ! પેલી સ્ત્રી તે ચાલી ગઈ પણ હવે ભૂયરાજના પશ્ચાતાપને કઈ પાર ન રહ્યો. અહ, પાપીએ આ શું કર્યું ? અંતરમાંથી વાસનાના વાદળો વિખરાઈ ગયા ને પુનઃ પ્રકાશ પથરાયે પણ પિતે જે ભૂલ કરી તેને Page #226 -------------------------------------------------------------------------- ________________ સદા સુવાસ ની અસાસ જતા નથી. હું કેવા અધમ ! કેવા નીચે ! પરથી તે પેાતાની માતા અને બહેન સમાન ગણવી જોઇએ. તેની સામે દૃષ્ટિ પણ ન કશય તેના બદલે મેં તેને ભેટવા માટે હાથ લખાવ્યા ! આ હાથ હતા તે એને અડકવા ગયા ને? બસ, હવે આ હાથને તે કડક સજા થવી જોઈએ, પણ રાજાના હાથ કાપવા કાણુ તૈયાર થાય ? પેાતાના એક હાથ પોતાની જાતે કાપે તેા બીજો હાથ કાણુ કાપે ? પેાતાના અપરાધની સજા ભોગવવા પેતે ચારના વેશ પહેરીને બહાર નીકળ્યા. પહેરેગીરા ખડે પગે ચેકી કરતા હતા એવા સમયે ચારના વેશમાં રહેલા રાજાએ અને હાથ રાજમહેલની ખારી ખેાલવા માટે લઆવ્યા. આ દર ચાકી ભરવા ઉભેલે. પહેરેગીર સાવધાન બની ગયા. રાજા મહેટની ખરી ખેાલીને જે રૂમમાં મહારાણી સૂતા હતા ત્યાં જવા જાય તે પહેલાં પહેરેગીરે દાંત પીસીને કહ્યુ’-રાજમહેલમાં ચેરી કરવા આવ્યા છે ને? તો જોઈ લે, હવે તારી શી દશા થાય છે! એમ કહીને પહેરેગીરે ચકચકતી તલવારને એવા ઘા કર્યાં કે રાજાના ખ'ને હાથ ધડ દઈને કપાઇ ગયા. એટલે લેાહીની ધાર થઈ. પેાતાના હાથને શિક્ષા મળી ગઈ એટલે રાજા હસતે મુખે ત્યાંથી એકદમ રવાના થઈ ગયા ને મનમાં વિચારવા લાગ્યા કે જે હાથ એક પરાઈ સ્ત્રીને ભેટવા લખાય તેને સાથ હૈાય તે શુ ને ન હોય તા ય શું? પોતાની ભૂલને પશ્ચાતાપ કરતાં ભૂયરાજ મહેલના એક ખૂણામાં જઈ ને ધ્યાનમાં લીન બની ગયા. સવાર પડી. મહેલમાં ચાર આવ્યાના સમાચાર બધે ફેલાઈ ગયા. રાજ્યના માણસા મધા દોડીને આવ્યા. બધાના મનમાં થયું કે આટલા બધા દેખાય છે ને રાજા કેમ નથી દેખાતા ? સૌ રાજાની તપાસ કરવા લાગ્યા. રાજાની તપાસ કરતાં કરતાં ખારીમાં રાજાના કપાયેલા હાથ જોયા, પણ હાથ ચારના માન્યા. ઘણી શેાધને અંતે એક ખૂણામાં ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠેલા રાજાને જોયા. રાજ્યના પ્રધાના ત્યાં પહોંચ્યા ને પૂછ્યુ “મડારાજા! આપ અહીં કેમ બેઠા છે? અને આપના હાથ કાણે કાપી નાંખ્યા? સૂયરાજે કહ્યું -મારા હાથના કાપનારો હું પોતે જ છુ. વાસનાથી ખરડાયેલા હાથ હાય કે ન હૈાય અને ખરાખર છે. રાજાએ પેાતાની બધી વાત ખુલ્લા દિલે ખધાની વચમાં કહી સભળાવી, અને કહ્યું કે પવિત્રતાની પરિમલને જગતભરમાં પ્રસરાવવાની જેની ફરજ છે એ રાજા જો પાતાની ભૂલનુ આવુ કડક પ્રાયશ્ચિત નહિ કરે તેા પ્રજામાં પવિત્રતા કેવી રીતે રીતે ટકી શકશે ! રાજાએ ભૂલ કરતાં કરી પણ એના ડ′ખ દિલમાંથી ન ગયા. એમની પવિત્રતા અને પ્રશ્ચાતાપથી દેવા પ્રસન્ન થયા ને પુનઃ નવા હાથ બનાવી દીધા ને દેવાએ તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી, પણ હવે રાજાને સસાર દાવાનળ લાગ્યા. એટલે આત્મપ્રાધના કરવા સંન્યાસી ખની ગયા. માણસ ભાન ભૂલે છે પણ જ્યારે ભૂલેલા ઠેકાણે આવે છે ત્યારે તેની દશા જુદી જ હાય છે. “ રાણીએ કરેલા કર્મોના કેવા અજામ ભાન ભૂલી અને કુમારને ઝેર આપીને ભાગી ગઈ છે. શા, સુ. ૧૧ :– અહી' સુગ્રીવ રાજાની ભદ્રારાણી રાત્રે ઘણી તપાસ કશવી છતાં Page #227 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ ન મળી ત્યારે કેવળી ભગવાન પધાર્યા છે તેમને પ્રશ્ન પૂછ્યું કે રાણી કયાં ગઈ હશે! ત્યારે ભગવાને કહ્યું હે રાજન ભદ્રારાણીને સુમિત્રકુમારને ઝેર આપ્યા પછી એ વિચાર આવ્યું કે હવે હું અહીં રહીશ તે પકડાઈ જઈશ, અને રાજા મને મારી નાંખશે, એટલે તરત ત્યાંથી ભાગીને જંગલમાં ગઈ. ત્યાં તેને ચોર મળે ને તેના દાગીના વિગેરે લૂંટી લીધા. ચોરેએ વિચાર કર્યો કે આ સ્ત્રી રૂપાળી છે એટલે એને વેચી દઈએ તે સારા પૈસા મળશે. એમ સમજીને ભીલના સરદાર પાસે લઈ ગયા. ભલેના સરદારે એને ડે સમય પિતાને ત્યાં રાખીને એક વાણિયાને ત્યાં વેચી. વાણિયાને ત્યાં શાંતિ ન વળી એટલે એક દિવસ લાગ જોઈને નાસી છૂટી. ચાલતી ચાલતી તે જંગલમાં ગઈ તે તેના દુર્ભાગ્યે ત્યાં ભયંકર દાવાનળ લાગે. એટલે એ દાવાનળમાં ભડથાની જેમ બળીને ખાખ થઈ ગઈને ત્યાંથી મરીને પહેલી નરકમાં ગઈ છે. તે નરકના દુખે ભેળવીને એક ચંડાળની બીજી પત્ની થશે. જ્યારે તે ગર્ભવંતી થશે ત્યારે તેની શકય ઈષ્યના કારણે તેને છરી વડે મારી નાંખશે, અને તે મરીને ત્રીજી નરકે જશે, ત્યથી મરીને તિયચ થશે. આવી રીતે તે ભભવ અથડાશે. આ પ્રમાણે કેવળી ભગવતે કહ્યું. રાજા સુનકે જન્મ મરણુકી, હૃદય બહુત કપાયા, કહે સુમિત્ર કષ્ટ મુઝ કારણ, માતાને યહ પાયા ભદ્વારાણીની વાત સાંભળીને રાજાનું હૃદય કંપી ઉઠયું. અહે! રાણીની આ દશા થઈ દુખેથી ભરેલા સંસાર ઉપરથી રાજાનું મન ઉઠી ગયું અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. સુગ્રીવ રાજાએ સુયશ કેવલી ભગવંતની સમક્ષ પુત્રને કહ્યું, બેટા! આ બધી વાતે સાંભળીને હવે મારું મન સંસાર ઉપરથી ઊઠી ગયું છે. મને સંસાર ભડભડત દાવાનળ લાગે છે. માટે તું રાજ્ય સંભાળજે. હું તે આ ભગવાન પાસે દીક્ષા લઈશ, ત્યારે સુમિત્રે કહ્યું, પિતાજી! મારી માતાના ભવભ્રમણનું કારણ તે હું જ બન્યું ને! મને ઝેર આપ્યું તે એને નરકે જવું પડયું ને? માટે મને દીક્ષા લેવા દે, ત્યારે રાજાએ કહ્યું, બેટા ! તું તે હજુ નાનું છે. મારે દીક્ષા લેવાને સમય આવી ગયો છે. રાજાને સંસારની અસારતા સમજાણી છે તેથી તે દીક્ષા લેવા તૈયાર થયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૨૦ શ્રાવણ સુદ ૨ ને શનીવાર તા. ૫-૮-૭૮ અનંત ઉપકારી, શાસનનાયક, ચરમ તીર્થકર ભગવાને ફરમાન કર્યું કે જીવાત્માને આ સંસારમાં રખડાવનાર અને મેક્ષમાં જતા રૂકાવટ કરનાર કઈ હોય તે તે મોહનીય ફર્મ છે. આઠ કર્મોમાં મેહનીય કર્મ રાજા છે ને બાકીના સાત કર્યો પ્રજા છે, તે સાત Page #228 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ * કર્મી તા બિચારા ભલા માણસ જેવા છે પણ માહનીય ક્રમ` તે જબરદસ્ત માટી ગૂડા છે પણ જીવને લાગી રહ્યો છે રૂડો. મને મારે તા મોક્ષમાં જવાય. મેહના અક્ષરો એ છે. મે' એટલે મેક્ષ અને ‘હુ' એટલે હરણ કરવાવાળા. માહ એટલે માક્ષમાં ન જવા દે. માહનીય ક` આદિ ચાર ઘાતીર્માં દૂર થાય એટલે કેવળજ્ઞાન અને કેવળદેશ ન થાય. અસાર સંસારમાંથી સાર શેાધવા હાય તા સૌથી પ્રથમ જીવે મેહુ છેડવા પડશે, કારણ કે આઠ કર્મોમાં જે માટું જખ્મર કહાય તા મેહનીય કમ છે. તે જીવને સત્યનું દર્શન કરવા દૈતું નથી. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે ૧૬૩ “ મેળવન્નિ નિર્દેપ, નન્હા મેળા પળસર્ । एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयंगए | ,, લશ્કરના રણસંગ્રામમાં મેાટી સેનાને લઇને સેનાપતિ ગયો, ખૂબ પરાક્રમથી લડચો પણ લડતાં લડતાં સેનાપતિ મરાયા, પછી એની સેના શત્રુ સામે ટકી શકે ખરી ? ‘ ના મુખ્ય સેનાધિપતિ મરી જાય પછી સેનામાં ભંગાણ પડી જાય છે. સેના નાશી જાય છે, છિન્નભિન્ન થઈ જાય છે તેમ ભગવાન કહે છે આઠ કર્મોના મુખ્ય સેનાપતિ હાય તે તે માહનીય કર્મો છે. જીવન સ`ગ્રામમાં જે શૌયવાન આત્મા પરમ પરાક્રમ ફેરવીને જે માહનીય કમને જીતે છે તેના ખીજા કર્યું તે આપે।આપ જીતાઈ જાય છે. માટે સ પ્રથમ માહને જીતવાના ઉપાય કરવા જોઇએ. આપણે ચાલુ અધિકારમાં નેમનાથ ભગવાનના પૂર્વભવની વાત ચાલે છે. પિતાની દીક્ષા અને પુત્ર ગાદીએ” – કેવળી ભગવ′તના મુખેથી ભદ્રાની વાત સાંભળીને સુગ્રીવ રાજાને વૈરાગ્ય આવ્યે ને તેએ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે સુમિત્ર કહે છે મારી માતાને મારા નિમિત્તે ઇર્ષ્યા આવી અને મને ઝેર આપ્યું. તેના કારણે તેના સસાર વધી ગયો. માટે તે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે હું દીક્ષા લઉં, પણ પિતાજીએ તેને કહ્યું–ઝુમણાં તું રાજ્ય સભાળ, પછી દીક્ષા લેજે. અત્યારે તે! હું જ દીક્ષા લઈશ. પિતાજીની આજ્ઞા માની સુમિત્રને રાજ્ય સંભાળવુ પડયુ અને સુગ્રીવ રાજાએ સુયશ કેવળી ભગવંત પાસે દીક્ષા લીધી. સુમિત્રકુમાર રાજા બન્યા. ચિત્રગતિ ઘણાં દિવસ સુમિત્રને ત્યાં રોકાયા. બંને વચ્ચે ગાઢ મિત્રાચારી જામી. પછી ચિત્રગતિએ સુમિત્ર પાસે જવાની આજ્ઞા માંગી. સુમિત્રને ચિત્રગતિને જવા દેવાનુ મન થતું' નથી પણ અનિચ્છાએ ચિત્રગતિને રજા આપવી પડી, ચિત્રગતિ સૂરતેજ નગરમાં આવ્યું ને પેાતાના માતાપિતાને મળ્યા. આ બાજુ સુમિત્ર રાજગાદીએ બેઠા. તે ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે પણ મનમાંથી ખટકારો જતા નથી કે ભદ્રા માતાએ પેાતાના પુત્ર પદમ માટે આવું પાપ કર્યું ! જે પુત્ર માટે આવું ઘાર પાપ કર્યુ એ તે અહીં રહ્યો ને પોતે કેવા દુઃખ ભોગવવા ચાલી Page #229 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ગઈ ! આ દુખ એના દિલમાંથી જતું નથી. સુમિત્રે રાજા બન્યા પછી પિતાના ભાઈ પદમકુમારને બેલાવીને તેને અમુક ગામ આપ્યા. એણે એ વિચાર ન કર્યો કે હવે હું સર્વોપરિ રાજા છું. મારી સંપૂર્ણ સત્તા છે. પદમકુમારની માતાએ મને ઝેર આપ્યું હતું તે હવે હું એને ગામ શેના આપું ? આ વિચાર ન કર્યો પણ જેની દષ્ટિમાં ઝેર ભર્યું હોય તેને સવળી મતિ કર્યાથી સૂઝે? જેવી માતા હતી તે દીકરો હતે. એટલે આટલા ગામ મળવા છતાં પદમકુમારને સંતોષ ન થયે. મનમાં વૈરની ગાંઠ વાળી કે જ્યારે મને લાગ મળશે ત્યારે હું સુમિત્રને બતાવી દઈશ. હું એને જીવતે નહિ રાખું. આમ વિચારીને ગામ છોડીને ચાલ્યા ગયે. | સુમિત્રને પમકુમાર પ્રત્યે નામ ઠેષ કે ઈર્ષ્યા નથી. એ તે તેને પ્રેમથી બેલાવતે હતે પણ પદમકુમારના દિલમાં તેના પ્રત્યે દ્વેષને દાવાનળ સળગતું હતું, તેથી તે ભાગી ગયે. સુમિત્ર રાજ્યમાં રહેવા છતાં અનાસકત ભાવથી રહેતું હતું. બોલે તે ખરા, તમે કેવી રીતે રહે? સુમિત્રને રાજ્ય મળ્યું છે, પણ રાજ્યના સુખ ગમતા નથી અને આજે તે સત્તા માટે કેટલી પડાપડી થઈ રહી છે! યાદ રાખે કે ધર્મ વિના ત્રણ કાળમાં નથી. સુખ-દુઃખમાં જે કોઈ સાથી હોય તે ધર્મ છે. સગાવહાલા બધા દુઃખમાં તમારે ઉદ્ધાર થવાને સાથ છોડી દેશે પણ ધર્મ સુખમાં ને દુઃખમાં, આલેકમાં અને પરલેકમાં સાથે રહેશે. ધર્મ કરનારની કસેટી થાય પણ કટી વખતે જે દઢ રહે છે તેને દેવે પણ સહાય કરે છે. માતા પિતાએ આપેલા સંસ્કાર” –એક ધમષ્ઠ શ્રાવકને અરૂણા નામની એકની એક પુત્રી હતી. આ શ્રાવકની રગેરગમાં જૈન ધર્મની શ્રદ્ધા હતી. એણે પિતાની પુત્રીને સંસ્કાર આપ્યાં હતાં કે બેટા! આપણુ દેવ અરહિંત, ગુરૂ નિગ્રંથ અને કેવળી પ્રરૂપિત ધર્મ છે. તું એમની શ્રદ્ધા રાખજે. રેજ સામાયિક પ્રતિક્રમણ કરવું, વિભાજન ન કરવું, કંદમૂળ ન ખાવું અને કદાચ આ દેહ પડી જાય તે કુરબાન પણ શીયળ જવા દઈશ નહિ, આવા ઉત્તમ દઢ સંસ્કાર આપીને પિતાએ નિર્ણય કર્યો હતો કે મારી પુત્રીને જૈનધમી અને સંસ્કારી છોકરા સાથે પરણાવવી છે, પણ કર્મો ક્યાં લઈ જાય છે. શ્રાવક જૈન ધમી મુરતીયે શોધતો હતો. તેમાં અરૂણ નામને એક બનાવટી જૈન મુરતી મળી ગયે. ઘણી વખત એવું બને છે કે અસલી જેન કરતા નકલી જૈન વધુ ધમીઠ દેખાય છે. માતાપિતા નકલી જૈનને જોઈને અંજાઈ ગયા ને પિતાની વહાલસોયી, ધમક અને સુસંરકારી પુત્રીને પરણાવી દીધી. એમને સંતોષ થયે કે અમે શેધતાં હતાં તેવું જેન ઘર મળ્યું. હું તમને પૂછું–બેલે તમને કે મુરતી મળે તે વધુ આનંદ થાય? (હસાહસ) આજે માણસના દિલમાં ધર્મની શ્રદ્ધા ઓછી છે. તેથી ધમી મુરતીયા કરતા નાણુની કથળીને અને ચામડીના રૂપને વધુ મહત્ત્વ અપાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૬૫ “સંકટની જાળમાં સપડાવવા છતાં ધર્મમાં દઢ રહેલી અરૂણું – અરૂણું પરણીને સાસરે આવી. બે ચાર મહિના તે વધે ન આવ્યું. પછી તે ઘરમાં કાંદા-બટાટા આવવા લાગ્યા. રાત્રી જન ચાલુ થયું. આવા વાતાવરણથી અરૂણાનું દિલ દ્રવી ઉઠયું. અહે પ્રભુ! આ શું? કારણ કે અરૂણ જેન ધર્મની અનન્ય શ્રદ્ધાવાન હતી. એના દેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ અને અહિંસામય ધર્મ તે તેને પ્રાણ હતું, પણ સાસરીયામાં તે આથી બધું જ વિરુદ્ધ હતું. અરૂણાના દિલમાં ઘણું દુઃખ થયું પણ પરણ્યા પછી શું થાય? એ કર્મને સમજતી હતી. એણે વિચાર કર્યો કે મારા પૂર્વકના ઉદયથી મને ધર્મ વિરૂદ્ધ ઘર મળ્યું. છતાં તે શાંતિ રાખતી પણ જેમ જેમ વખત ગયો તેમ અરૂણું પ્રત્યે દ્વેષ રૂપી દાવાનળ સળગતે ગયો તેથી અરૂણું સામાયિક પ્રતિક્રમણ કરે, નવકારમંત્રનું સમરણ કરે એ તેમને બિલકુલ ગમતું નહિ, તેથી ઘરમાં વિરોધને વંટોળ વધ્યો. તેઓ કહેતા જૈનધર્મ અમારા ઘરમાં ન જોઇએ. ધર્મ છોડાવવા તેના માથે જામ થવા લાગ્યા, પણ અરૂણાની દષ્ટિસમ્યફ હતી. એને હાડ હડની મીજામાં જૈનધર્મની શ્રદ્ધા પરગમી ચૂકી હતી. એટલે પતિ વિરોધી હતે, સાસુ સસરાને મેર એની સામે ખડો હતે છતાં તે કોઈની સામે એક પણ અક્ષર બેલ્યા વિના એના ધર્મમાં અડગ રહેતી અને બધાના સખ્ત વિરોધ વચ્ચે પણ એના નિયમોનું પાલન કર્યા કરતી. એના દિલમાં દુઃખ ઘણું થતું કે મેં કેવા પાપ કર્યા હશે કે આ ઘરમાં આવીને મેં કદી સુપાત્ર દાન દઈને મારા કર પવિત્ર ન કર્યો કે મારા ગુરૂ-ગુરૂણીના દર્શન પણ નથી કરી શકી. મુનિને જોતાં હર્ષઘેલી બનેલી અરૂણુ” – એક દિવસ એના સાસુ, સસરા અને પતિ બધા એમના ધર્મને કઈ માટે ઉત્સવ હતું એટલે ત્યાં ગયેલા. ઘરમાં અરૂણા સિવાય કોઈ ન હતું. અરૂણાને બે બાલુડા હતા. એમને લૌકિક પર્વને દિવસ હતું એટલે સાસુજી મિષ્ટાન્ન બનાવવાનું કહી ગયા હતા. અરૂણાએ રસોઈ બનાવીને તૈયાર કરી. ઘરમાં બધી જોગવાઈ હતી. આ સમયે મનમાં ભાવ જાગ્યા કે કેઈ નિગ્રંથ ગુરૂ કે ગુરૂણી પધારે તે વહોરાવીને મારા કર પવિત્ર કરું. કુદરતે એવું જ બન્યું. એની ભાવના ફળભૂત થવાની એટલે બડાર એટલે જઈને નજર કરે છે તે મહાન તપવી જૈનમુનિને આવા જોયા. તેથી હરખઘેલી બનીને દેડી. પધારે....પધારે ગુરૂદેવ ! મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય. આપના પુનિત પગલાથી મારું ઘર પાવન થયું. ઘણાં વર્ષે ગુરૂના દર્શન થયા ને સુપાત્રે દાન દેવાને અવસર આવ્યો. એટલે ગાંડીતૂર થઈ ગઈ. આજે ઘરમાં પણ કેઈ નથી એટલે એને ફાવતું મળી ગયું. સંતને પિતાના ઘરમાં લઈ ગઈ. આજુબાજુમાં વસતા પાડોશીએ પણ જૈન ધર્મના કટ્ટર વિરોધી ઓ હતા એટલે જૈનને સાધુને ઘરમાં લઈ જઈને તે શું આપે છે તે જોવા લાગ્યા. જૈન મુનિઓ ગૃહસ્થના ઘરમાં ગમે તેટલું હોય પણ બહુ અલ્પ પ્રમાણમાં વહેરે છે. સામાન્ય એક સાકરને કકડો વિગેરે વહેરીને સત ચાલ્યા ગયા. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શારદા સુવાસ આ તરફ સમય થતાં સાસુ-સસરા અને એને પતિ ઘેર આવ્યા. એટલે આડેશી પાડેથી બધા એમને ચાડી ખાવા ગયા. ઘણાં માણસને ઘરની ખીચડી ખાઈને બીજાની નિંદા કુથલી કરવી, કેઈના ઘરમાં ઝઘડા કરાવવા બહુ ગમતા હોય છે. આ ઘરમાં વહુ પ્રત્યે દ્વેષ હતું. એ સૌ જાણતાં હતાં. એમાં આ નિમિત્ત મળ્યું, પાડોશણે કહ્યું–બાઈ! તારી વહુ તે આજે જૈન સાધુને બેલાવી લાવી હતી ને ઘરમાં લઈ જઈને બનાવેલી રસેઈ એને આપી દીધી. આમ મીઠું મરચું ભભરાવીને વઘાર કરીને બધી વાત કરી. સાસુને તે જોઈતું હતું ને મળી ગયું. એના અંતરમાં શ્રેષને દવ જલતે હતે. તેમાં કેરોસીન રેડયું પછી શું બાકી રહે? સાસુ બહારથી બરાડા પાડતી ધમધમ કરતી ઘરમાં આવીને કહે છે તે પાપણ! તે આ શું કર્યું? આજે તો મારે ફેંસલે કરે છે. આ ઘરમાં જે તારે રહેવું હોય તે તારો ધર્મ છેડ. એક મ્યાનમાં બે તલવાર નહિ રહી શકે. કાં તું નહિ ને કાં તે તારો જૈન ધર્મ નહિ. આ મિષ્ટાન્ન કંઈ એ મુંડિયા માટે હેતું બનાવ્યું. મિષ્ટાનનું મંગલાચરણ તે એ મુંડિયાથી જ કર્યું? ચાલી જા આ ઘરમાંથી તારું કાળું મુખ અમને કદી બતાવીશ નહિ. આમ કહીને સાસુએ એને મારવા માટે હાથમાં ધકે લીધે. સસરા અને પતિ પણ જૈન ધર્મનું હડહડતું અપમાન કરતાં વચનની ઝડીઓ વરસાવી રહ્યા હતા. આટલા દિવસથી બધું સહન કરતી હતી પણ આજનું કલેશમય વાતાવરણ જોઈને ધ્રુજી ઉઠી, ત્યાં સાસુએ ઘેક લઇને મારવા માંડી. ધર્મ માટે વનની વાટે :- અરૂણાએ વિચાર કર્યો કે હવે આ ઘરમાં રહેવાય તેમ નથી. મને તે ગમે તેમ ભલે કહે પણ મારા ધર્મનું અને મારા ધર્મગુરૂનું અપમાન કરે તે કેમ સહન થાય? અને જ્યાં મને શખવી જ નથી ત્યાં કેવી રીતે રહેવું ! ભૂખી ને તરસી અરૂણ પિતાના કુમળા કુલ જેવા બે બાલુડાઓને લઈને વનવગડાની વાટે ચાલી નીકળી. ઘણે દૂર અઘેર જંગલમાં ચાલી ગઈ બંધુઓ ને બહેને! તમે સાંભળીને વિચાર કરે કે આ છોકરીની ધર્મમાં કેટલી શ્રદ્ધા છે! દેહ પડે તે કુરબાન પણ ધર્મને છેડે નહિ એ તેને અફર નિર્ણય હતે. આ એકલી અબળા પિતાના કુમળા ફુલ જેવા બાલુડાને લઈને જંગલમાં ગઈ એક તે ત્રણે ભૂખ્યા ને તરસ્યા હતા. સખત ગરમીના દિવસો હતાં. એટલે બંને બાળકો કહે છે બા ! બહુ ભૂખ લાગી છે. અમને દૂધ આપ ને, ખાવાનું આપ ને. મોટા માણસો કરમાઈ જાય તેવી ગરમી હતી તે પછી આ કુમળા બાળકોનું શું ગજું ! અરૂણ એક વૃક્ષ નીચે બંને બાળકને લઈને બેડી. નાને બાબે તે ભૂખ તરસથી એ શેષાઈ ગયે કે જાણે હાલતે ચાલતે પણ નથી ને મોટે ભાગે ખૂબ રડવા લાગે. છેકરાઓનું રૂદને માતાથી જોવાતું નથી. એણે ચારે તરફ દષ્ટિ કરી પણ કયાંય કઈ ફળ ફૂલનું વૃક્ષ દેખાયું નહિ કે પિતાના પુત્રના પેટની પુકાર શાંત કરી શકે ! અને ન તે કયાંય સરોવર Page #232 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૬૭ દેખાયું કે એકાદ બે પાણી લાવીને કરમાયેલા બાલુડાને પાઈને તેના સૂકાયેલા હોઠ ઉપર હાસ્યની હરિયાળી સઈ શકે? એને તે ઉપર આભ અને નીચે ધરતી હતી. નિરાશ થઈને મોટા ત્રણ વર્ષના બાલુડાને જમીન પર સૂવા ને નાનાને મેળામાં લઈને બેઠી. હજાર નિરાશામાંથી એક આશાનું કિરણ ફૂટયું. એને એના ધર્મ ઉપર અને પિતાના શીલ ઉપર અડગ શ્રદ્ધા હતી. આંખ બંધ કરી એકાગ્ર ચિત્તે પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ! મેં મારા પતિ સિવાય કઈ પણ પરપુરૂષને મનથી ન ઈ હોય અને આટલા દુઃખમાં પણ મારું મન જૈનધર્મથી કદી વિચલિત ન થયું હોય તે મારા આ બે બાલુડાના રૂદન હાસ્યમાં ફેરવાઈ જાય એવું વાતાવરણ બની જાય. મારે બીજું કાંઈ નંથી જોઈતું. આ કુમળા કુલના મુખ સામે મારાથી જેવાતું નથી. ખરેખર, જે ધર્મ પર દઢ શ્રદ્ધા રાખે છે તેને દુઃખ અવશ્ય દૂર થાય જ સતીને પિકાર શાસનના રક્ષક દેવે અવશ્ય સાંભળે છે. તમારે તે કોઈને ટેલીફેન કરવું હોય તે નંબર લગાડ પડે, અહીં તે શ્રદ્ધાને ટેલીફેન લાગતા દેવેના આસન ચલાયમાન થાય છે. આ ધર્મશ્રદ્ધાનું અને શીયળનું અહૌકિક બળ છે. અરૂણાને ફેન પહોંચી ગયું. એણે આંખ ખોલીને જોયું તે પોતે જ્યાં બેઠી છે ત્યાં ફરતે ફળફૂલના વૃક્ષોથી ભરપૂર બગીચે જે ને શીતળ જળનું નાનકડું સરોવર જોયું. એ જોઈને હૈયું હરખાઈ ગયું. અહાહા...પ્રભુ! શું તારી કરૂણાદષ્ટિ છે! એણે ઉભી થઈને સંતરા, ચીકુ, મોસંબી, દાડમ વિગેરે ફળ લાવીને ખવડાવ્યાં ને સરોવરનું પાણી પીવડાવ્યું. હવે બાળકે આનંદમાં આવ્યા. “અરૂણા અરૂણને પિકાર કરતે અરૂણુ” – આ તરફ અરૂણા અને તેના બે બાલુડા ગયા એટલે ઘર ખાલી પડ્યું અને ઘરમાં સૂનું સૂનું લાગવા માંડયું, રસોડામાં જઈને જુવે છે તે રઈના તપેલા ને મિષ્ટાન્ન બધું ભરપૂર ભરેલું છે. એમાંથી એક કણ પણ ઓછો થયે નથી. આ જોઈને બધાને થયું કે આ તે જુલમ થઈ ગયું. એણે સાધુને તે કંઈ આપ્યું નથી, આપણે એને ખૂબ દુઃખ આપ્યું. એ ચાલી ગઈ. અરેરે... મારા કુલ જેવા બાળકે ભૂખ્યાં ને તરસ્યા શું કરતા હશે? સાસુ બહાર આવીને પાડોશણને કહે છે કે તમે ખોટી ભેરણી કરીને અમારા ઘરમાં કલેશ કરાવ્યો, અમારી વહુ છોકરાઓને લઈને ચાલી ગઈ. અરૂણાના પતિની આંખ પણ ખુલી ગઈ અહે! હું કપટ કરીને પરણ્ય, પવિત્ર સતી જેવી સ્ત્રી ઉપર અમે સીતમ ગુજાર્યો, એને કાઢી મૂકી પિતાની ભૂલને પશ્ચાતાપ કરતે એનો પતિ અરૂણાની શોધ કરવા નીકળે. અત્યારે ક્રૂરતાનું સ્થાન કરૂણાએ લીધું હતું, અને પ્રચંડતાના સિંહાસને પશ્ચાતાપની છડીએ પુકારાતી હતી. અરૂણકુમાર અરૂણું....અચ્છાના પિકાર કરતે વનવગડાના ખૂણે ખૂણે ઘૂમવા લાગે. Page #233 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ - અરૂણ પિતાના ધર્મ ઉપર શ્રદ્ધા રાખી નિર્ભયપણે વનમાં આગળ વધતી ગઈ. એણે નિર્ણય કર્યો હતેા કે કઈ સારી જગ્યા મળે તે ત્યાં ઝુંપડી બનાવીને રહું, શુદ્ધ ધર્મનું આરાધન કરું ને શાંતિમય જીવન વીતાવું, એમ વિચાર કરતી એક ઘટાદાર વડલાના વૃક્ષ નીચે આવીને બેઠી. એને લાગ્યું કે આ સ્થાન નિર્ભય છે. હવે અહીં જ રહીશ, પણ આ નિર્ભય સ્થાનમાં પણ એને ભયને ભણકારા વાગવા લાગ્યા. સામે દષ્ટિ કરી તે કઈ પુરૂષ એની નજીક આવતે દેખાયે. વધુ નજીક આવે ત્યારે ઓળખી ગઈ કે આ તે મારો પતિ છે. એને જોતાં જ ધ્રુજી ઉઠી. અહો ! ઘરમાં આગ લાગી એટલે વગડામાં આવી તે વનમાં પણ આગ ! અહા ! મેં કેવા ક્રૂર કમે કર્યા હશે ! અરેરે... મને સંત સતીજીએ સમજાવતા હતાં કે બહેન ! આ સંસાર દાવાનળ છે, સંસારમાં કંઈ સાર નથી. તું દીક્ષા લે પણ હું સમજી નહિ ને સંસારમાં પડી તે આ દુઃખ આવ્યા ને? દીક્ષા લીધી હતી તે મારું કલ્યાણ થઈ જાત. ભયની મારી અરૂણું કૂવામાં :- પતિને નજીક આવતે જોઈને અરૂણાને ધ્રુજારી છૂટી. પતિએ પણ નિર્જન જંગલમાં વૃક્ષ નીચે બે બાળકોને લઈને બેઠેલી સ્ત્રીને જઈને માન્યું કે મારી પત્ની છે. વેગથી દોડતું આવતું હતું. અરૂણાના મનમાં થયું કે એ આવશે ને મને મારશે અગર મારા ધર્મની નિંદા કરશે. એના હાથે મરવા કરતાં હું મારી જાતે જ આ બાજુના કૂવામાં પડીને મરી જાઉં. એવો નિર્ણય કરીને ઝડપભેર ત્યાંથી ઉઠી પિતાના બંને બાળકોને લઈને કૂવાકાંઠે જઈ શાસનદેવને પ્રાર્થના કરી સર્વ જેને ખમાવી, પંચ પરમેષ્ટી ભગવંતનું સ્મરણ કરીને બંને બાળક સહિત એણે કૂવામાં ઝંપલાવ્યું આ સમયે એને પતિ અત્યંત નજીક પહોંચી ગયું હતું, ત્યાં એના કાને ધમાકે સંભળાવે. નક્કી, અરૂણાએ બે બાળકને લઈને કૂવામાં ઝંપલાવ્યું લાગે છે. પતિને પારાવાર દુઃખ થયું. ધિક્કાર છે આ પાપીને! મારા પાપે, મારા ડરથી એણે કૂવો પૂર્યો ને? આશાભેર આવ્યો પણ મને અરૂણા ન મળી. અરૂણને એક તે પિતાની સતી જેવી પત્ની ગઈ તેનું દુખ થયું. બીજું નિર્દોષ સતી ઉપર આવે સીતમ ગુજાર્યો તેને હૈયામાં કારણે ઘા હતા, પણ પાછળને પરત શું કરે ! અરૂણને ભયંકર આઘાત હેવાથી તે બેભાન થઈને પડી ગયે. “ અરૂણાની વહારે આવેલા દે”:- અરૂણા તેના બે બાળકને લઈને કૂવામાં પડી તે વખતે ધર્મના રક્ષક દેવેએ તેને અદશ્ય રીતે ઝીલી લીધી અને કૂવામાં વચ્ચે મઝાને સુંદર નાનકડો બંગલે બનાવી દીધું. તેમાં ખાવાપીવાની બધી સગવડ કરી દીધી. એટલે માતા અને બંને બાળકો આનંદથી કૂવામાં રહ્યા. બંધુઓ! જુઓ, ધર્મને કે પ્રભાવ છે! ધર્મ માણસને કષ્ટમાં કેટલી સહાય કરે છે એ આ દૃષ્ટાંત દ્વારા તમને સમજાશે. થડી વારે અરૂણાને પતિ ભાનમાં આવ્યો ત્યારે તેના મનમાં થયું કે મારી પ્રેમાળ પત્ની ગઈ બંને બાળકે ગયા તે હવે મારે જીવવાને શું અર્થ છે? જેને માટે આવ્યો હતો. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શારદા સુવાસ તેનું મિલન થયુ નહિ. તેએ આ કૂવામાં જ પડયા છે તેા હું પણ તેમની પાછળ જ જાઉ. એમ વિચારીને અરૂણું પણ કૂવામાં ઝ ંપલાવ્યું. હવે એના પણુ પુણ્યના ઉદય થયો છે એટલે તે મને ખાળકો અને સતી બેઠા હતાં ત્યાં જ પડયો. અરૂણાએ પતિને જોયો એટલે ધ્રુજવા લાગી કે આ તે મારી પાછળ કૂવામાં આવ્યા. હવે હું કાં જા ! અરૂણુ તેનુ મુખ જોઈને સમજી ગયો કે આ મારાથી ધ્રુજે છે એટલે નમ્રતાથી ખેલ્યો-અરૂણુા હવે હું પહેલાના અરૂણુ નથી. હવે તું મારાથી ડરીશ નહિં, ગભરાઈશ નડિ. આ પાપીને ક્ષમા કર. વિના અપરાધે તારા જેવી ધીબ્ડ સીને સ ંતાપી તેના મારા દિલમાં પૂર પશ્ચાતાપ થયો છે. હવે તે તું જેમ કહીશ તેમ હું કરીશ. તુ' ઘેર ચાલ. અરૂણાએ કહ્યું-નાથ ! હવે એ ઘેર નહુિં આવું. આપ આપના માળક લઈ જા ને હું મારા આત્માનું કલ્યાણુ કરીશ, ત્યારે એના પતિની આંખમાં આંસુ આવી ગયા ને કરગરીને કહ્યું-અરુણા ! હવે હું સાચા જૈન મનીશ ને ધર્મના બધા નિયમોનું પાલન કીશ. હવે મને જૈન ધર્મ પ્રત્યે માન જાગ્યું છે. તારા જૈન ધર્માંના પ્રભાવ મને પ્રત્યક્ષ દેખાયો, આ કૂવામાં આપણને બચાવનાર જૈન ધર્મ છે. પતિએ ખૂબ કછુ એટલે ફૂવામાંથી બહાર નીકળવાની ઇચ્છા કરી, ત્યાં દેવે તેમને કૂવામાંથી ખદ્ગાર મૂકી દીધા. એટલે તેઓ ત્યાંથી નજીક આવેલા એક ગામમાં ગયા. ત્યાં પુણ્યના ઉદય જાગ્યો એટલે સામેથી સહકાર મળ્યો. તેથી ત્યાં રોકાયા. અરૂણે ત્યાં નાની દુકાન કરી. ધીમે ધીમે કમાતા ગયા તેમ વહેવાર વધાર્યા ને માટે શ્રીમંત ખન્યો. આ બધું બનતાં જૈન ધર્મની શ્રદ્ધા વધી ગઈ. પેાતાના પતિ સાચો જૈત અન્યો એટલે અરૂણાને પણ સતાષ થયો ને આન ંદથી રહેવા લાગ્યા. આ તરફ અરૂણાના સાસુ-સસરા ચિંતામાં પડચા. આપણી વહુ ગઇ, નાના બાલુડા ગયા ને તેમને શોધવા આપણેા દીકરા ગયો એ પણુ પાછો ન આવ્યો. એમનુ શુ થયું હશે ? ચિંતાતુર બનેલા માતા-પિતા પણ શોધતાં શોધતાં જ્યાં આ લેાકેા રહેતા હતા ત્યાં આવ્યા. અરૂણે અને અરૂણાએ માતા-પિતાના આદર સત્કાર કર્યાં. સાસુ-સસરાએ અરૂણાને કહ્યું-બેટા ! આ દેવી જેવી વહુને અમે આળખી નહિ. અમે તને કેટલા દુઃખ આપ્યા. તને મારીને કાઢી મૂકી. અમે પાપી છીએ. અપરાધી છીએ, અમને માફ કર. અરૂણ્ણાએ કહ્યુંમા-માપુજી! આપ અપરાધી નથી. આપ પવિત્ર છે. અપરાધ તે મારા કમના છે. આપ ા મહાન ઉપકારી છે. આપ દિલમાં જરાપણું દુઃખ ન ધરશે. આપને હું જેટલે ઉપકાર માનુ તેટલે આછે છે. એમ કહીને સાસુ-સસરાના ચરણમાં પડીને કહ્યું-મા— ખાપુજી ! ૨ ઘર અને માલ મિલક્ત મધુ આપતુ છે. આવા મીઠા શબ્દેથી અરૂણુાના સાસુ-સસરાને શાંતિ થઇ. પછી બધા જૈન ધર્મનું આરાધન કરતાં શાંતિથી રહેવા લાગ્યા. અરૂણ્ણાએ કદી મતમ એવા વિચાર ન કર્યો કે મને આ લોકોએ કેવા દુઃખ દીધા છે, "( સાસુસસરાને હૃદયપલ્ટો ’ ܕܕ - - Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શારહા સુવાસ પણ પોતે દુઃખ સહન કરતાં કુટુંબ જૈન ધર્મનાં રંગે રંગાયું તેને અલૌકિક આનંદ થયે. સીએ ધર્મની આરાધના કરીને કલ્યાણ કર્યું. દેવાનુપ્રિયે ! જે ધર્મ કરે છે તેની કસોટી તે અવશ્ય થાય છે પણ જે કટીમાં દઢ રહે છે તે સંસારસાગરને પાર ઉતરી જાય છે. તમને પણ કદાચ કસટી આવે તે ગભરાતા નહિ પણ દઢ રહેજે. ધર્મ તમને અવશ્ય સહાય કરશે. સુમિત્રકુમાર ધર્મમાં શ્રદ્ધાવાન હતું. તે રાજ્યનું પાલન કરવા છતાં ધર્મને ચૂક્યો નથી. એક દિવસ સુમિત્ર રાજા સિંહાસને બેઠા હતા તે વખતે કલિંગ દેશથી એક દૂત આવ્યો. તે આવીને સમાચાર આપ્યા કે હે મહારાજા! આપના બહેન પ્રિયદર્શના જે કલિંગ દેશના રાજા સાથે પરણાવ્યા છે તેમનું અપહરણ થયું છે. એટલે મિત્રે પૂછયું કે મારી બહેનનું હરણ કરનાર કોણ છે? ત્યારે તે કહ્યું કે શિવમંદિર નગરના રાજા અનંગસિ હને પુત્ર કમલકુમાર તેનું હરણ કરી ગયો છે. તમે જલદી છોડાવવા માટે ચાલે. આ સાંભળીને સુમિત્ર રાજાને ખૂબ દુ:ખ થયું. કયાં કલિંગ અને કયાં શિવમંદિર નગર ! સુમિત્ર રાજા વિચારમાં પડ્યા કે હવે મારે શું કરવું ? આ સંસારમાં રહ્યો તે બધી ઉપાધિ છે ને ? આ યુદ્ધ-સંગ્રામમાં કેટલા માણસોની હિંસા થઈ જશે મને પિતાજીએ દીક્ષા લેવા ન દીધી તે આ હિંસામય યુદ્ધ કરવું પડશે. મારી ફરજ છે કે મારી બેન છે કે કઈ પણ બહેન-દીકરી છે તે તેને પરપુરૂષના હાથમાંથી છેડાવવી એ ક્ષત્રિયોને ધર્મ છે જે યુદ્ધ કરવા ન જાઉં તે મારે ક્ષત્રિય ધર્મ લાજે છે. તે ખૂબ ચિંતા કરવા લાગ્યા, બીજી તરફ બહેનનું હરણ થયાના સમાચાર બીજા કે વિદ્યાધર દ્વારા ચિત્રગતિએ સાંભળ્યા. સતીની વહારે ચિત્રગતિકુમાર” – ચિત્રગતિ પરદુઃખભંજન હતે. તેને ખબર પડી એટલે તેણે પિતાના વિદ્યાધરને સુમિત્ર રાજા પાસે મોકલીને સંદેશે કહેવડાવ્યું કે હે સુમિત્ર રાજા ! તમે મારા ધર્મના વીરા છે. તમારી બહેન તે મારી બહેન છે. હું તેને શોધીને ચેડા દિવસમાં જ લઈ આવીશ. ચિત્રગતિના સમાચાર આવતા સુમિત્રની ચિંતા ઓછી થઈ ને તેણે ચિત્રગતિને ખૂબ ઉપકાર માન્યો. ચિત્રગતિએ વિદ્યાધરે દ્વારા તપાસ કરવી કે પ્રિયદર્શનને કોણ ઉપાડી ગયું છે ને હાલ તે કયાં છે ? તપાસ • કરાવતા ખબર પડી કે પ્રિયદર્શનનું હરણ કરનાર અનંગસિંહ રાજાને પુત્ર કમલકુમાર છે. એટલે ચિત્રગતિ મોટું સૈન્ય લઈને શિવમંદિર નગર પોંચે, અને એક હોંશિયાર દૂતને અનંગસિંહ રાજાના દરબારમાં મોકલીને સંદેશે કહેવડાવ્યું. દૂતે દરબારમાં આવીને અનંગસિંહ રાજાને કહ્યું કે અમારા રાજકુમાર ચિત્રગતિએ કહેવડાવ્યું છે કે તમારા પુત્ર કેમકે મારા મિત્ર સુમિત્ર રાજાની બહેનનું હરણ કર્યું છે. આ બહુ અગ્ય છે. પરાઈ Page #236 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૭૫ સ્ત્રીને ઉપાડી લાવવી તે ઘેર પાપ છે, માટે માન સહિત પ્રિયદર્શનને પાછી આપી દે. નહિતર યુદ્ધ કરવા તૈયાર થાઓ. આ સમયે કમલકુમારે કહ્યું કે પ્રિયદર્શનને પાછી આપવા માટે નથી લાવ્યું પણ તારા રાજાના હાથમાં લડવા માટે ચળ આવતી હોય તે કહી દેજે કે થોડી જ વારમાં મોતને ભેટવા તૈયાર થાય. હું તેને કીડાની માફક ચપટીમાં ચાળી નાંખીશ. “યુદ્ધની વાગેલી ભેરી” – કમલને ઉદ્ધત અને ગર્વયુક્ત જવાબ સાંભળીને દૂતને ક્રોધ ચઢયે ને ચિત્રગતિ પાસે આવીને બધી વાત કરી. થેડીવારમાં જ કમલકુમાર સૈન્ય લઈને યુદ્ધ મેદાનમાં ચિત્રગતિ સાથે લડવા આવે. ચિત્રગતિ અને કમલ બંનેની સેનાઓ લડવા લાગી કમલ કરતાં ચિત્રગતિનું સૈન્ય મોટું અને બળવાન હતું. એટલે ડી જ વારમાં કમલ અને તેની સેનાને હરાવી દીધી. પિતાને પુત્ર હારી ગયો તે સમાચાર અનંગસિંહ રાજાને મળ્યા એટલે તરત પોતે જાતે બીજું સૈન્ય લઇને રણસંગ્રામમાં લડવા આવ્યા. અનંગસિંહ રાજા ખુદ સૈન્યના મોખરે આવીને લડવા તૈયાર થયા. ચિત્રગતિ અને અનંગસિંહ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંને બળીયા પુરુષો હતા ને બંનેનું સૈન્ય પણ બળવાન હતું. શસ્ત્રોને વરસાદ વરસવા લાગ્યો. અનંગસિંહ રાજા તીર, તલવાર, ભાલા, ગદા વિગેરે શસ્ત્રોથી ચિત્રગતિ સાથે લડ્યો પણ ચિત્રગતિને હરાવી ન શકયો. લડતા લડતા એના બધા શસ્ત્રો ખૂટી ગયા, ત્યારે છેવટે તેની પાસે એક દૈવી ખગ હતું તેને યાદ કર્યું એટલે ખગ ત્યાં હાજર થઈ ગયું આ ખડૂગને જોતાં ભલભલા રાજાઓના હાજા ગગડી જતાં હતાં પણ ચિત્રગતિ સહેજ પણ ડર્યો નહિ. ખગ હથિયાર સામે કુમારે કરેલો ચમત્કાર” – બંધુઓ! ક્ષત્રિયને બચ્ચે કદી સંગ્રામમાં ડરે નહિ અને જે ડરી જાય છે તે સાચે ક્ષત્રિય ન કહેવાય, ખગ હાથમાં લઈને અનંગસિંહે કહ્યું– છોકરા ! તું નાનું બાળક છે એટલે મને તારી દયા આવે છે. આ ખડૂગ ચલાવતાં પહેલાં તને હું એક વાર કહું છું કે તું અહીંથી ચાલ્યો જા. શા માટે હાથે કરીને મોતને ભેટવા તૈયાર થયે છે? ત્યારે ચિત્રગતિએ કહ્યું છે રાજા! હું તમારી આગળ ભલે ના હોઉં પણ વીરના પુત્ર વીર હોય છે. તે કદી પછે. હઠ કરતા નથી. તારા હાથમાં દેવી ખગ આવ્યું છે એટલે તેને ઘણું અભિમાન આવ્યું લાગે છે પણ હું તને મારી વિદ્યાને પચે બતાવું છું. તું જઈ લે. એમ કહીને ચિત્ર 'ગતિએ અંધકાર વિદ્યાથી બધે અંધારું કરી નાંખ્યું. એવું ઘર અંધારું છવાઈ ગયું કે કેઈ કોઈને જોઈ ન શકે. અંધકારમાં કોણ મિત્ર અને કેશુ શત્રુ તે દેખી ન શકાય. આવા અંધકારમાં અસંગસિંહ રાજા મૂંઝાઈ ગયા. હવે તેના ઉપર ખગ્ર ચલાવવું? આવા ઘોર અંધકારમાં બધા પથ્થરની જેમ જડાયેલા ઉભા રહ્યા. હવે ચિત્રગતિ શું કરશે તેને ભાવ અવસરે કહેવાશે. Page #237 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧. પુ. આચાય શ્રી હરખચદ્રજી મહારાજ સાહેબનુ વૈરાગ્યમય, ચારિત્રની સુવાસથી મ્હેંકતા જીવનનુ' પૂ. મહાસતીજીએ સુ ંદર વર્ણન કર્યું હતું.) X વ્યાખ્યાન ન. ૨૧ ૧૭૨ શ્રાવણ સુદ ૩ ને રવિવાર તા. ૬-૮-૭૨ “ ભાવમ`ગલની મહત્તા ’ અનંત કરૂણાસાગર, નૈલેાકય પ્રકાશક, અનંત ઉપકારી સ`જ્ઞ ભગવાએ ભવ્ય જીવે ઉપર કરૂણાને ધોધ વરસાવી ધર્માંરૂપી મ ંગલનું સ્વરૂપ સમજાવ્યું છે, જગતના દરેક જીવેાની એ ઇચ્છા હૈાય છે કે મારા દરેક કાય` મ`ગલમય બને. કોઈ અમંગલની ઇચ્છા કરતું નથી. પેાતાનુ મંગલ થાય તે માટે સૌ તલસી રહ્યા છે. માનવ માત્રના અંતરના આકાશમાં સદાને માટે મંગલને સૂર્ય પ્રકાસ્યા કરે એવી ઝંખના જીવતર સાથે જકડાઇ રહી છે, પશુ જ્ઞાની ભગવ ́તા ફરમાવે છે કે તમે બધા મોંગલની ઈચ્છા કરી છે પણ પહેલા મંગલના મમ તમારે જાણવા પડશે. મગલના મમ જાણ્યા સિવાય મંગલની પ્રાપ્તિ થઈ શકતી નથી. કદાચ કાઈ ને મોંગલની પ્રાપ્તિ થઇ જાય તે તેના જતન થવા મુશ્કેલ છે. આમ તા મંગલ ઘણા પ્રકારનું છે. જેમ કે કોઈ ભાઇનું નામ મંગળદાસ હોય તેા તે નામ મંગલ છે. કોઇ ક્ષેત્ર પવિત્ર તીર્થધામ બની ગયુ. હાય તો તે ધામ મંગલ છે. કામ મંગલ સ્વરૂપે હોય તા તે કામ મંગલ છે. આવા અનેક પ્રકારના મંગલ આ જગતમાં રહેલા છે. આ બધા મગલની વાત છેડીને આપણે આજે એ મુખ્ય મગલની વાત કરવી છે. આ બે મંગલ કયા છે તે જાણેા છે ? એક દ્રવ્ય મોંગલ અને બીજી' ભાવમ’ગલ તમે બહારગામ જાવ અગર તેા સંસારના શુભ કામે જાવ છે ત્યારે કપાળમાં કુકુના ચાંલ્લા કરીને ઉપર ચોખા ચોટાડા છે, દહી' કે ગોળ ચાખેા છે અને ઘરની ખહાર નીકળતી વખતે શુકન જુએ છે. ઘરમાંથી નીકળ્યા ને કોઇ સૌભાગ્યવતી સ્ત્રી અગર કુમારિકા મળે તે તેને શુભ શુકન ગણા છે. ગાય સામી મળે તે સારા શુકન થયા એમ માનીને આગળ વધે છે. આ બધા દ્રવ્યમ ગઢ છે. દ્રવ્યમ ગલ માહ્યલાભમાં ઉપયાગી છે પણ આભ્યંતર લાભમાં એના ફાળા નથી. આ જગતમાં ખાહ્યસુખની ઈચ્છાવાળા જીવા દ્રવ્યમ ગલમાં આન ંદ માને છે. દ્રવ્યમંગલ મળી ગયું એટલે જાણે બધુ જ મળી ગયું એમ સમજે છે, પણ માત્મિક સુખની ઝંખનાવાળા જીવાને મન દ્રવ્યમંગલની કિંમત નથી. એમને તે ભાવમંગલ પ્રાપ્ત થાય તેા જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ભૌતિક સુખની અપેક્ષાવાળા જીવાને સ્હેજ કંઈ અમંગલસૂચક ચિન્હ થાય તે તેમના મનની મૂંઝવણ વધી જાય છે. માની લે કે સવારમાં દૂધની તપેલી ઊ ́ધી પડી ગઇ ને મધુ દૂધ ઢોળાઈ ગયું, અગર ઘી ઢોળાઈ Page #238 -------------------------------------------------------------------------- ________________ fET શાશ્ત્રી સુષાસ ગયું તે એમ થશે કે આજે કંઈક નુકશાન થશે. ઘરની બહાર નીકળ્યાને બિલાડી આડી ઉતરે તેા કહેશે કે અપશુકન થયા. થોડીવાર થેલીને આગળ ચાલશે. કોઈ વિધવા બહેન સામી મળે તે માટું બગડી જાય છે કે આ ક્યાં સામી મળી? પણ હું તમને પૂછુ કે વિધવા બહેન સામી મળી તેા તમે અપશુકન ગણ્યા, તે કોઈ ભાઈની પત્ની મરી ગઈ હાય એવા વિધુર પુરૂષ સામા મળે તે અપશુકન ગણાય ને? (હસાહસ) તમે ભલે ફરીને પરણ્યા હા પણ વિધુર થયેલા તેા ખરા જ ને? વિધવા બહેન તા જિંદગીભર બ્રહ્મચર્ય નુ પાલન કરે છે ને વિધુર બનેલા પુરૂષ તા પરણીને લેાગી બને છે. ખ ંધુએ ! દ્રવ્યમંગલના સાંસારની દૃષ્ટિએ અમુક અંશે લાભ મળે છે. જ્યારે ભાવમંગલ જગતના સર્વ મ ́ગલે.માં શ્રેષ્ઠ મંગલ છે. મંગલ એટલે શું? “મામ શત્તિ વાપાત્ '' મને જે પાપાથી ગાળે એટલે કે પાપાથી દૂર કરે તે મંગલ કહેવાય. જીવને પાપથી દૂર કરે એવુ ભાવમ ંગલ કર્યુ છે એ જાણેા છે? ભગવાને દશવૈકાલિક સૂત્રના પ્રથમ અયનની પ્રથમ ગાથામાં કહ્યું છે કે धम्मो मंगलमुकिटं, अहिंसा संजमो तवो । देवा वितं नमसंति, जस्स धम्मे सयामणो ॥ ', અહિંસા, સંયમ અને તપ રૂપી ધ' એ સાચુ' અને ઉત્કૃષ્ટ મગઢ છે. એ ધમ જેના દિલમાં આવી જાય છે તે પવિત્ર ખની જાય છે અને એવા પુષિત્ર આત્માના ચરણમાં દેવા નમે છે. આવુ ભાવમંગલ આવી જાય પછી દ્રવ્યમંગલની કિંમત રહેતી નથી. ભાગમ`ગલ થઇ ગયા પછી કદાચ દ્રવ્ય અમંગલ થયું હેાય તે પણ તેના પ્રભાવ રહેતા નથી દા. ત. તમારે ઘેર પુત્રના જન્મ થાય તેને તમે મોંગલ માના છે, પુત્રને પરણાવવા જાવ તે તેને પણ મંગલ માનો છે, નવુ ઘર બંધાવીને તેમાં કુંભ મૂકવા, વાસ્તુ કરવુ તેને પણુ તમે મંગલ માના છે. પણ વિચાર કરે, શું એ મંગલનું અમંગલ નથી થતું! પુત્રને જન્મ થયા ને મરી ગયા તે શું થયુ...! અમંગલ જ થયું ને ? કેટલી હાંશથી માટુ મકાન બંધાવ્યું, એ બંગલામાં રહેવાના કેટલા કાડ હતા પણ એમાં રહેવા જતાં પહેલાં જ એ બંગલે વેચી દેવાના સમય આવ્યે તે એ અમંગલ ખરુ ને? સંસારના બધા કાર્યાં તમે શુકન, મુર્હુત બધુ... જોઇને જ કરી છે ને? છતાં તેમાં અમંગલ થાય છે ને ? તે હવે વિચાર કરો કે જે મંગલ કર્યાં પછી અમંગલ થાય તે સાચુ` મંગલ કે જે મંગલ કર્યાં પછી કઢી તેમાં અમંગલ ન થાય તે સાચું મંગલ ? ધમ` એ સ` મગલેામાં ઉત્કૃષ્ટ ભાવમંગલ છે. તેમાં કદી અમંગલ થતુ નથી, જે ભાવમંગલનું મહત્ત્વ સમજે છે તેને પછી કદાચ દ્રવ્ય અમંગલ થાય તે પણ તે ભાવમાંગલધમાં એને દુઃખના સમયે સાચી સમજણ આપે છે ને તેનુ દુઃખ હરે છે. આત્માના અનંત સુખમાં જે સહાયક અને તે ભાવમ ́ગલ કહેવાય. ભાવમંગલ એવા ધમ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શાશ્ત્રા સુવાસ એ સામાન્ય-શેઠ નથી, મહા ઉદાર શેઠ છે. આખી જિંદગી એને ભૂલે-વિરાધે, પણ અંતકાળે મરતાં તેનું સ્મરણ કરે તે પણ પાતાના દ્રોહ કરનારને પણ તારે છે. મરતાં પણુ શરણુ લેવાથી ગેાશાલક આરમે દેવલાકે ગયા. ભાવમાં ગલ આત્માના મહ ન ગુણુ છે. જેમાં આત્મવિકાસની સવ સામગ્રી સાકાર બનેલી હેાય છે. આત્માના જ્ઞાન-દન-ચારિત્ર આદિ ગુણા એ ભાવમ’ગલ છે, એ ગુણેાને વિકસાવનારા જે સાધના હોય તેને પણ સાધનમાં સાધ્ય બુદ્ધિનુ ́ આરોપણ કરીને ભાવમંગલ તરીકે અપનાવી શકાય. દેવાનુપ્રિયા! જીવનમાં બધું મળશે પણ ભાવમંગળ મળવું મુશ્કેલ છે. ભગવાને ધર્માંને જ ઉત્કૃષ્ટ મંગલ કહેલ છે. આત્માના સહજ ગુણાની જેનાથી ખીલવણી થાય તે ભાવમ ́ગલ છે ગુલાબના છેડને તૈયાર થયા પછી ગુલાબના કુલ લાવવા પડતા નથી. એની મેળે જ સમય થતાં ગુલામના પુષ્પા એ છેડ ઉપર ખીલે છે ને જગતના ચાકમાં એની સૌરભ મ્હેકાવે છે, એવી રીતે ઉત્કૃષ્ટ ભાવમ’ગલ સ્વરૂપ ધર્મ આત્મિક ગુણૅ રૂપી ગુલામને ખીલાવે છે તેમાંથી સદ્દગુણુની સુગંધ જગતના વાને મળે છે. ભાવમંગલથી ભાવિત ચિત્તવાળા આત્માને સોંસારની કોઈ પણ ઉપાધિ અકળાવી શકતી નથી. કોઈ પણ સચેગામાં એની આત્મિક શાંતિ ખૂટતી નથી. ભાવમ’ગલની નૌકામાં બેઠા પછી સંસાર સમુદ્ર તરી શકાય છે. સસારની અનેકવિધ ઉપાધિઓમાં સપડાયેલે પામર પ્રાણી ભાવમંગલને છેડીને દ્રવ્યમંગલમાં આથડી રહ્યો છે અને તે અજ્ઞાયને વશ થઈ ને ભાવમંગલને દ્રવ્યમ ગલમાં પલ્ટાવી દે છે. પરમાત્માનું સ્મરણ કરતાં લાલસાના લાવારસમાં ડૂબકી લગાવતા જીવ ભગવાનની પાસે એવી માંગણી કરતા હાય છે કે એને જોઈને એમ લાગે કે આના જીવનમાં ભાવમંગલની પ્રાપ્તિ હજી ઘણી દૂર છે. જેને ભવસમુદ્રમાં વારવાર ડૂબકી લગાવવી ન હોય અને પ્રગતિના સેાપાન સર કરવા હોય તેણે આત્માન્નતિમાં સહાયક ભાવમ’ગદ્યને અંતરમાં સ્થાન આપવુ' પડશે. ભાવમંગલ વિના જીવન નિર્થીક ખની જશે. ભાવમંગલ વિનાના જીવતે જીવવાના કોઈ આનંદ નથી. ભાવમંગલરૂપ અમૃતકુંભને અપનાવશે તે વિપત્તિની વાદળીએ ખસી જશે ને મનની મૂંઝવણા પણ દૂર થશે. ભાવમ ગલ સ્વરૂપ ધર્મને જીવનમાં તાણાવાણાની જેમ વણીને અખંડ, અજર-અમર, અન'ત સુખની પ્રાપ્તિ કરવી એમાં માનવભવની મઢુત્તા છે. અહિંસા, સંયમ અને તપ એ ત્રણ રૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ માંગલ છે. દાન, શીયળ, તપ અને ભાવ એ ધમ મગલના પેટા ભેા છે, જ્ઞાનીઓની કેટલી કરૂણા છે કે માનવી કોઈ પણ રીતે આત્માનું કલ્યાણુ કરી શકે તે માટે વિવિધ પ્રકારે ધમ બતાવ્યા છે, તમે સંસારમાં રહીને પણુ અને તેટલી હિં'સાથી મચેા, જેમાં વધુ વિષયલાગેા આછા કરો. પાંચ ઇન્દ્રિયાના હિંસા થાય છે તેવા ખાનપાન અને વિષયામાં નિય ંત્રણ કરી અને ખની શકે તેા પુરાણા કર્મો ખપાવવા માટે તપ કરો. તપ Page #240 -------------------------------------------------------------------------- ________________ શારદા સુસ ૧૭૫ વિના જૂના કર્માંના કાટ ખળવા મુરકેલ છે. આપણે ત્યાં તપશ્ચર્યાંના મંગલ માંડવડા ન ખાઈ ગયા છે. કંઈક ભાઈ-બહેનેાને આજે ૧૯ મે ઉપવાસ છે, કંઇકને ઉપવાસના સિદ્ધિતય છે. આ આત્મા તેા સાધનામાં જોડાઈ ગયા છે. ભગવાને ચાર પ્રકારે ધમ બતાવ્યો છે. ૬.ન, શીયળ, તપ અને ભાવના. જે તપ ન કરી શકે તેમ હોય તે દાન કરે, ઉત્કૃષ્ટ ભાવે સુપાત્ર દાન દેવાથી જીવ મહાન લાભ મેળવે છે, સુપાત્ર દાન એ શ્રેષ્ઠ દાન છે. "" ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યાં કે “ સમળોવાસણળ મન્તે ! तहरुवं समणं वा, माहणं वा, फासुएसणिज्जेगं असणं, पाणं, खाइम, साइमेण पडिला भेमा - ગલ્લ (ફ ? ” હે ભગવંત! શ્રમણાપાસકને, તથા રૂપ શ્રમણુ, માહશુને પ્રાસુ', એષણીય આડાર પાણી, વસ્ત્ર, પાત્ર વિગેરે આપે છે તેા તેનાથી તેને શું લાભ થાય છે? જવામમાં ભગવંતે કહ્યું, “ નોયના ! વંતસો નિષ્ના ગ઼ર્નસ્થિય સે પાવે વચ્ચે વાર ॥ હું ગૌતમ ! તે એક'ત કનિજા કરે છે પણુ પાપ કરતા નથી. ભગવાનની આજ્ઞામાં વિચરતાં સંતા કેવા પવિત્ર હાય છે ! જે તમારી પાસેથી લે છે થાડું અને જ્ઞાનલાભ ઘણા આપે છે. ઉત્કૃષ્ટ ભાવે સુપાત્ર દાન દેવાથી જીવ તીથ કર નામકમ ઉપાર્જન કરી શકે છે. તમે તેા ભાગ્યવાન છે કે તમને દાન દેવાના અવસર મળે છે પણ જે લેકે અમેરિકા, યુરોપ, જર્મીન, લડન વિગેરે દેશામાં જઈને વસ્યા છે તેમને સંતના દર્શન કદી થવાના છે! એમને સુપાત્ર દાન દઇને કર પવિત્ર કરવાના અવસર મળવાના છે ! ભલે ને એમની પાસે ધનના ઢગલા હૈાય, વૈભવ વિલાસના અનેક સાધના હાય ને સુખ ભાગવતા હાય, તેનાથી કંઈ એમનુ કલ્યાણ થવાનુ નથી. માટે તમને જે મળ્યુ છે તેના સદુપયોગ કરો. સુપાત્ર દાન દે, સત્કા માં ધનના સદુપયેાગ કરી અને પાપના કાર્યમાં ન જોડાવ. સત્કા માં વાપરેલું ધન એ સાચુ ધન છે. બાકી તમારા સંસારમાં ધૂમ પૈસા વાપરા, લેગવિલાસમાં ધન વપરાશે. તેમાં કંઈ ધનની વિશેષતા નથી પણ ધર્માંના કાર્ય માં, સત્કાર્યમાં વાપરેલું ધન એ સાચુ' ધન છે. એની જ વિશેષતા છે. કહ્યું છે કે, दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य । यो न ददाति भुङ्क्ते, तस्य तृतीया गति र्भवति ॥ દાન, ભાગ અને વિનાશ એ ત્રણ ધનની ગતિએ છે. જે મનુષ્ય રાતી પાઈ દાનમાં વાપરતા નથી કે પોતે ખાતાપીતેા નથી ને ખીજાને દેતા નથી તેનુ ધન છેવટે નાશ થાય છે અથવા મૂકીને જવુ પડે છે. માટે તમને જે મળ્યું છે. તેમાંથી યથાશક્તિ વાપરીને દિલના દિલાવર ખનો પણ લેાભી ન ખનશે. ધન મેળવવા માટે માણુસ કેવા પાપ કરે છે! પાપનું આચરણ કરીને ધન મેળવનાર પાપ કરતાં પાછું વાળીને જોડા નથી. બિચારા ગીમાને કચડી નાંખે છે પણ એને ખ્યાલ નથી આવતા કે અનીતિનું ચણુ કરીને હું ધન ભેગું કરીશ તા મારુ શુ થશે ? લેાભી મ ણસના દિલમાં દયા હાતી નથી. Page #241 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પાપને બાપ લે છે. લેભીયાનું ધન શુભકાર્યમાં વપરાતું નથી અને અંતે કર્મ ભોગવવા માટે દુર્ગતિમાં ચાલ્યા જાય. લેભી મનુષ્ય કેવું હોય છે. પૈસે ભેગા કરવા માટે લેભી કે અન્યાય કરે છે તે વિષે મને એક લેભી વણિકનું દષ્ટાંત યાદ આવે છે. એક શહેરમાં દાતારામ નામને શ્રીમંત વણિક અનાજને મેટ વહેપારી હતું. તેને ત્યાં બધી જાતનું જથ્થાબંધ અનાજ રાખવામાં આવતું. પુણ્યના ઉદયે લક્ષ્મીને પાર ન હિતે. ધ ધમધોકાર ચાલતું હતું. ભાઈનું નામ તે દાતારામ પણ પાકો લેભી હતે. એક રાતી પાઈ સત્કાર્યમાં વાપરતે ન હતું, અને ઘરાકને ચૂસી લેતે હતે. ગામડામાંથી કઈ પટેલ ખેડૂત તલનું ગાડું લઈને શેઠની દુકાને આવ્યું. શેઠે તેને આવકાર આપે ને પિતાની બાજુમાં બેસાડીને પૂછયું–બેલે પટેલ! આજે શું માલ લઈને આવ્યા છે ? પટેલે કહ્યું–આજે તે ચાંદી જેવા સફેદ તલ લઈને આવે છું. લગભગ બાર મણ તલ હશે. જુઓ, આ નમૂને. કેટલા સરસ તલ છે! શેઠ તલ હાથમાં લઈને ઝીણી નજરે બિરાબર જોઈને બેલ્યા-પટેલ! દીકરાના વખાણ તે એની મા જ કરે ને? તેમ તમે તમારા તલના વખાણ કરે છે. તલ સફેદ છે એ વાત સાચી છે પણ એમાં કાળી છાંટ છે. તમે વખાણ કરે છે એવા આ તલ નથી. મોટા ભાગે વહેપારીઓ ઘરાક સામે દગો કરે છે. કેઈક નીતિવાન હશે. આજે જ્યાં જુઓ ત્યાં દગા-પ્રપંચ સિવાય વાત નથી. કહેવાય છે ને કે વહેપારી નહિ એના છોકરાને કે નહિ એની પત્નીને. વહેપારી તે એના વહેપારને. કેઈની પાસેથી સસ્તા ભાવે માલ કેમ પડાવી લેવું અને મેંઘા ભાવે કેમ વેચવે એવી શેઠાણમાં જ પડે હોય છે, એટલે વહેપારીની કરવત કાશીની કરવત જેવી કહેવાય. એ જતાં ય વહેરે ને આવતાં ય વહેરે. રાત દિવસ ભૂખ–તરસ વેઠી, કાળી મજુરી કરીને અનાજ પકાવનાર જગતના પિતા સમાન ખેડૂતના લેહી ચૂસીને પિતે માલદાર બનવાના ઉપાયે આજના વહેપારીઓ શૈધતા હોય છે. એટલે સારા માલમાં કંઈને કંઈ ખામી બતાવ્યા કરે. ભેંશભેર તલ લઈને આવેલા પટેલનું મન નાસીપાસ થઈ ગયું પણ હિંમત કરીને કહ્યું શેઠ ! મારા ખેતરમાં જે માલ પાકે તે લઈને હું આવ્યો છું. સફેદ તલમાં કેઇક કાળી છાંટ હોય તેથી શું એમાં તેલ નથી? આપ મારો નવે માલ ખરીદી લે. શેઠે ગરજ ઓળખી ઠાવકું મોઢું રાખીને કહ્યું, પટેલ! તમે તે સેદે થશે એટલે રાકડા રૂપિયા ગણું લઈને. ગાડા ખાલી કરીને ચાલ્યા જશે પણ એ માલને વેચતાં, ઘરાકને શોધતાં અને વખારમાં સાચવતાં કેટલી મહેનત પડે છે એ તે અમારું મન જાણે છે. તમને એની શું ખબર પડે ? જે તમારે તલ વેચવા જ હોય તે પાંચ રૂપિયે મણ લેખે બારે મણ તલ ખરીદી લઈશ, બેલે આપવા છે? પટેલ ઢીલા થઈને બેલ્યા, શેઠ! હું તે સફેદ ચાંદી જેવા નવા તેલ લઈને દશ રૂપિયે મણ વેચવાની આશાથી ત્રણ ગાઉથી Page #242 -------------------------------------------------------------------------- ________________ શારલા સુવાસ ৬৩ આ છું. શેઠ ! કઈક સમજીને ભાવ કરશે તે હું રાજી થાય. દશના બદલે આઠ આપે પણ શેક ઢીલા ન પડ્યા ત્યારે પટેલે સાત-છના ભાવે આપવા કહ્યું. ઘણુ કમાંથી એક શેઠે જરા મગરૂરીથી કહ્યું કે પટેલ! જે વધારે ભાવ જોઈતા હોય તે સફેદ બાસ્તા જેવા તલ લાવે. આ તલના પાંચ રૂપિયાથી વધારે એક પાઈ પણ હું નહિ આપું. તમારે જે ન આપવા હોય તે જ્યાં સારો ભાવ ઉપજતો હોય ત્યાં ખુશીથી વેચી આવે મારું તમને કોઈ દબાણ નથી. શેઠે નાખેલી માયાજાળ -પટેલ ભેળા બહુ છે. આ જાળી પટેલ હ છે શેઠ ! અમે તે ગામડાના માણસ, ગાડા લઈને કયાં ઠેર ઠેર ફરીએ ને અમારા બીજા શેક કરવા નથી. રાત દિવસના વહેપારી શેક છેડીને બીજે છે જવાય? ભલે, તમે સાઇ રહે તેમ કરે. પાંચ રૂપિયાના ભાવે બાર ખાંડી તલ તળી લે. એ નક્કી છે એટલે શેઠે ત્રાજવા ઉપર કાંટા ચઢાવ્યા ને પટેલ અને તેમના માણસોએ તક આજશામાં નાના માંડયા. શેઠે કાટલા મૂકવાના પલ્લામાં મણિયાને બદલે બેંતાલી શોરલા છાપા માં એટલે પટેલની આંખ ફાટીને કહ્યું શેઠ મણને બદલે બેતાલે તેલ કેમ કરે છે અને તેલ કરે તે મણે બશેર તલ તે તમને મફત જ આપી દેલ પડે! ત્યારે શું કહે પટેલ! આ ચમાસાના દિવસે છે. ચોમાસામાં તલમાં હવા ભરેલી હેય. આ તલ અને કંઈ બે ચાર દિવસમાં વેચાઈ જવાના નથી. આ તે વખારમાં ચાર છ મહિના પડયા રહેશે ને કેણું જાણે ક્યારે વેચાશે ? એ પડ્યા પડ્યા સૂકાઈ જશે એટલે વજન પણ ઘટી જશે. આ વાણિયાના દીકરાને તમારે મારી નાંખે છે કે શું ? હું ય ઘેર લઈનૈ બેઠે છું. પટેલ! જરા વિચાર કરે. જુઓ, વાણિ કે લેભી છે! બોલે, એ પટેલને મારી નાંખવા બેઠો છે કે પટેલ એને મારી નાંખવા બેઠે છે? (હસાહસ) વાણિયામાં બુદ્ધિ ઘણું હોય. એને કાઈ ન પહોંચી શકે. પટેલનું મન કચવાતું હતું કે જે તલ પકવતાં કેડ ભાંગી ગઈ, કાળી મજુરી કરીને આટલા તલ પકવ્યા તે આ વહેપારી મણે રે તલ તે મફતમાં જ પડાવી રહ્યો છે અને પાછો દેખાવ એ કરે છે કે ન્યાયપૂર્વક ઈમાનદારીથી જોખી રહ્યો છે. તલ પૂરા તળાઈ ગયા તે બાર ખાંડીને બદલે અગિયાર ખાલી થય ઉપર દશ શેર તલ વધ્યા. પટેલની ધારણા બાર ખાંડીની હતી ને અહીં એછા કેમ થયા? એનું કારણ તમે સમજી ગયા ને? તમે તે આવું નથી કરતા ને? (હસાહસ) તેલ તાલે હવે ને પાછું નમતું જોખતે હતે. પછી શું થાય? પટેલે દશ શેર તલ કપડાથી બાંધ્યા એટલે વાણિયે કહે છે પટેલ! ખેડૂતને દીકરે તે ઉદાર હોય. આટલા બધા તલ તમે વેચ્યા ને આ દશ શેર પાછા લઈ જાઓ છે તે સારું દેખાતું નથી. મારી વખારમાં દશ શૈર તેલ તે ઉંદરડા ખાઈ જશે. માટે કંઈક વિચાર કરે. (હસાહસ). હું બે પૈસા વધુ કમાઈશ તો આવતી વખતે તમને વધુ ભાવ આપીશ. બિચારે ભલે પટેલ વાણિયાના ધાકાળમાં ફસાઈ ગયે ને કપડામાં બાંધેલા તલ પણ ત્યાં ખાલી કરી નાંખ્યા. તેલ પણે થયો જી શા. સુ. ૧૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શારદા સુવાસ વાણિ હિસાબ કરવા બેઠે. એમાં માલની દલાલી, તળવાની મહેનત અને સરકારને ટેકસ બધું કાપતાં સવા ચાર રૂપિયે મણની આસપાસ તલ વેચાયા. પણ બિચારા ગરીબ અને ભલા ખેડૂતોને વહેપારીઓની ચાલબાજીની શું ખબર પડે ? બિચારો પટેલ તે શેઠે પૈસા ગણીને આપ્યા પેટલા લઈને રવાના થઈ ગયે, પણ વાણી મનમાં મલકાવા લાગ્યું કે હું કે હોંશિયાર, મેંઘા ભાવના, ઉંચી જાતના તલ મેં તે સસ્તા ભાવે ખરીદી લીધા. મને તે કેટલે બધે નફો થશે? ભગવાન કહે છે કે હે જીવ! તું આ ધંધા કરે છે પણ યાદ રાખજે કે નરકગતિમાં કરવતથી કપાવું પડશે, અગ્નિમાં શેકાવું પડશે. ત્યાં તારો નફે રમવળ નીકળી જશે. બચાવે...બચાવોના પકાર કરીશ તે ય કઈ નહિ સાંભળે. ખરેખર ખેડૂત બિચારે રડે ને વહેપારી રળે તે ય પાછા રોદણાં રડતે જાય. આ શેઠ તો બધા વહેપારીઓમાં એવા ચાલાક હતા કે કોઈ ખેડૂત સફેદ તલ લઈને એની પાસે આવે ત્યારે કાળા તલના ગુણ ગાવા બેસી જ કે તમે કાળા તલ લઈને આવે તે મેં માંગ્યા ભાવ આપું, અને કોઈ કાળા તલ લઈને આવે ત્યારે સફેદ તલના ગાણું ગાવા માંડે ને કાળા તલને અપડે. બસ, એની પાસે તે એક જ કામ હતું કે ખેડૂત પાસેથી સસ્તા ભાવે અનાજ લેવું અને તે ભાવે ઘરાકને વેચવું. : “શેરના માથે સવાશેર”:- ઘણાં વર્ષોથી આ રીતે શેઠ ધંધા કરતા હતા. શેઠની આવી કુટનીતિ જોઈને ગામડાના કેળી પટેલે વિચાર કર્યો કે આ વાણિ કઈ દિવસ આપણને મેં માંગ્યા મૂલ્ય આપતું નથી. આપણે સારો માલ સસ્તા ભાવે જ ખરીદે છે. તે હવે આપણે એને ઘાટ ઘડવો જોઈએ. .૨ કોળી પટેલે ભેગા થઈને એક બીજાને કહેવા લાગ્યા કે આ શેઠ નથી પણ શઠ છે. એણે કેટલાય ખેડૂતોને ચૂસીને આંતરડી કકળાવી છે તે આપણે પણ હવે એની વખારનો ભાર હળવે કરવો છે. એ ધૂળે દિવસે દુનિયાને લૂટે છે તે આપણે રાત્રે એને લૂંટ છે. એટલે એને પણ ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે. ચારે જણએ નકકી કર્યું ને રાત્રે શેઠની વખારે ઉપડ્યા. વખારના દરવાજે મજબૂત ખંભાતી તાળું લગાવેલું હતું. આ લેકે તાળાને અડક્યા નહિ પણ પાછળ જઈને કેરું પાડ્યું, વખારમાં ઘણા તલ હતા. આ ચારે ય જણ વખારમાંથી ચાર મોટા કેથળા તલના ભરીને બહાર નીકળ્યા. શેઠની વખારમાં ખાતર પડી તલના કેથળા તો કર્યા પણ હવે મધરાતે વેચવા ક્યાં જવું? જ્યારે આ પ્રશ્ન ઉભો થયો ત્યારે એક જણે કહ્યું કે આપણે બીજે ક્યાંય નથી જવું. આ તલ દાતારામ શેઠના છે તે એને ત્યાં જ પધરાવી દઈએ, ફઈબાએ નામ તો દાતારામ પડયું છે પણ ઉદારતાને તે એનામાં છાંટે ય નથી. એ તે રહે લે છે કે છેડે લાભ વધુ મળે તે અડધી રાત્રે પણ માલ ખરીદીન રીસા ચૂકવી દે. Page #244 -------------------------------------------------------------------------- ________________ શાહી સુવાસ ચારેય જણા ખભે તલના કેથળા ઉંચકીને આવ્યા લેભીયા શેઠને ઘેર ને દરવાજા ખખડાવીને કહ્યું કે શેઠ! દરવાજા ખુલે. અમે તલ વેચવા આવ્યા છીએ. શેઠે બારણું ખેલ્યું પણ નાની બારીમાંથી ડેકું કાઢીને કહ્યું, ભાઈ! અત્યારે અડધી રાતે તે કાંઈ તલના સોદા થતા હશે ? સવારે આવજે. એટલે પેલા કેળી પટેલે કહ્યું, શેઠ! અમે ગામડેથી વહેલા નીકળ્યા હતા પણું વચમાં ગાડું કાદવમાં ખૂંપી ગયું. કાઢતાં વાર લાગી ને બળદ ચાલતા ન હતા એટલે આવતા મોડું થયું. કંઈક દયા કરે. સવાર પડતાં પાછા - ગામડે પહોંચવું છે માટે અત્યારે રોકડે માલ ખરીદો જેથી અમારી નવી વાવણી શરૂ થાય. - “ઠગને મળ્યા ઠગ":- વાણિયાએ જાણ્યું કે આ લોકોને અત્યારે ગરજ છે. તે ગરજને લાભ ઉઠાવી લઉં. વિચાર કરીને બોયે. અત્યારે તલ જોખવા હોય તે તેતાલીશ શેરને તેલ થશે. બોલે, કબૂલ છે? આ પટેલ પાક થઈ ગયા હતા. એટલે વિચાર કર્યો કે સીધી રીતે કબૂલ કરીએ તે વાણિયાને વહેમ પડે. તેથી બે હાથ જોડીને દયામણું અવાજે કહ્યું, શેઠ ! અમારી ગરજને આ ગેરલાભ લેવાય? જરા ભગવાનને તે ડર રાખે. તલ પકવતા કેસ ખેંચી ખેંચીને બાવડા રહી ગયા છે, ત્યારે શેઠે કહ્યું, અલ્યા ! તમે વળી મને ભગવાનને ડર બતાવનારા કેણ? હું તે દરરોજ ઉપાશ્રયે જવાવાળે, ગુરુને વંદન કરનારે, રાજ સામાયિક, પ્રતિક્રમણ અને ચૌવિહાર કરનારે, તિથિને દિવસે ઉપવાસ, આયંબીલને એકાસણું કરવાવાળો ને તું મને ભગવાનને ડર બતાવનારે કોણ? એક તે મારી લાખ રૂપિયાની ઉંઘ બગાડી ને પાછે મને ઉપદેશ દેવા બેઠે? બેંતાલે તેલ કરવા હોય તે સવારે દુકાને આવજે. જુઓ, શેઠ કેવા લેબિયા છે ! જરાય કોઈની દયા ખાય છે? પેલા કેળીઓ દીનતાભર્યા સ્વરે કહે છે શેઠ! તમે નારાજ ન થાઓ, ભલે તેંતાલે તેલ કરે પણ અમારા તલ તળી લઈને અમને ઝટ પિસા આપો તે ઘર ભેગા થઈએ. બહુ થાકી ગયા છીએ. એટલે વાણિયાએ ચારે ય કેથળાના તલ તેંતાલા તેલે ને નમતા ત્રાજવે વટાવ વિગેરે કાપીને રોકડા રૂપિયા ગણુને દઈ દીધા. આ કેળી પટેલે પૈસા લઈને વિદાય થતી વખતે ધીમે ધીમે કંઈક ગાય તેમ બોલ્યા કે “રાત છે અંધારી ને તલ છે કાળા, લે વાણિયા લે, તલ તારા ને તારા. (હસાહસ) આ ચારે તે આટલું બેલીને ઝડપભેર રવાના થઈ ગયા. એ સમજતા હતા કે વાણિયે બહુ ચકોર છે. જે એને વહેમ પડશે તે બાર વાગી જશે. તેના કરતાં ઝટ ઘેર ભેગા થઈ જઈએ. પટેલના છેલ્લા શબ્દો શેઠે સાંભળ્યા કે “ રાત છે અંધારી ને તલ છે કાળા, લે વાણિયા લે, તલ તારા ને તારા." આ શું બોલ્યા ? શું મારા તલ હશે ? મારી વખારમાંથી ચોરી કરીને તે નહિ લાવ્યા હેય ને? બનવા જોગ છે. અડધી રાત્રે ક્યાંથી આવે? અને તેતાલા તેલે Page #245 -------------------------------------------------------------------------- ________________ મારી નવી ઉષા મહકી કાળમાં કંઈક કાળું લાગે છે. શેઠ તે અધી રાત્રે વખારે જેવા ગાયા. જઈને જુઓ તે ખંભાતી મજબુત તાળું બરાબર બંધ હતું. એટલે કને થી શાંતિ વળી ને પાછા ફર્યા. થેડે ગયા ત્યાં પેલા કેળ ખેડૂતના અરે યાદ આવ્યા, અને એને થયું કે પાછળના ભાગમાંથી ખાતર તે નહિ પાડ્યું છે ને! એટલે તે પાછા ફરીને જોવા ગયે, તે પાછલા ભાગમાં મેટું ગાબડું પડેલું, અને અંદર જઈને જોયું તે બધા તલ વેરણ છેરણ પડેલા હતા. આ જોઈને લેભી વાણિએ સમજી ગયો કે આ તે મારા તલ મને આપ્યા. લેભી વાણિયે ગલે થઈને પડી ગયે. તેના પેશકશ ઉડી ગયા. કહેવત અનુસાર “ભીયાનું ધન ધૂતારા ખાય” એવી સ્થિતિ થઈ અને લોકોએ નિંદા કરી. તમને બધાને લેભનું સ્વરૂપ સમજાણું ને? જ્યાં સુધી જીવન દીપક જલતે છે ત્યાં સુધી નવું પુણ્યનું તેલ પૂરી દે. તમારા ધનને બને તેટલે સદ્વ્યય કરે. કહ્યું છે ને કે दातव्यं मोक्तव्यं, घनविषये संचयो न कर्तव्यः । पश्येह मधुकरीणां, सचितमर्थे हरन्त्यन्ये ॥ મળેલા ધનને દાનમાં સદ્વ્યય કરે, જરૂરિયાત પૂરતે ઉપભેગ કરે પણ લેબી બનીને સંગ્રહ ન કરે. નહિતર મધમાખી જેવી દશા થશે. મધમાખી ફૂલને રસ ચૂસીને મધ એકત્ર કરે છે પણ તે ખાતી નથી ને ખાવા દેતી નથી. પરિણામે અંતે લૂંટારા લૂંટી લે છે. એવી દશા ન થાય તે ધ્યાન રાખજે. આંખ મીંચાયા પછી સાથે કાંઈ નહિ આવે. સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય.મનની મનમાં ના રહી જાય. એમ બને કે આજ રાતમાં, મૃત્યુ સામે આવે, કાલે સવારે સૂર્ય ઉગે તું જેવા પણ ના પામે સૂતા સૂતા.. માનવી વિચારે છે કે હજુ જિંદગી ઘણી બાકી છે, ધર્મ શું અત્યારથી કરવાને હોય? પણ ધ્યાન રાખજો કે મૃત્યુ કોઈની રાહ જોતું નથી. પછી મનની મનમાં રહી જશે. શું આપણે નજરે નથી જોતાં કે માણસ સાજે સારે સૂઈ ગયો ને સવારે પથારીમાંથી જૈયે પણ નહિ ને કાળ આવી ગયે. આ બધું તમે જાણે છે એટલે મારે તમને વધુ કહેવું નથી, માત્ર ટૂંકમાં એટલું જ કહું છું કે ઉંઘતા નહિ, જાગતા રહેજે. ચિત્રગતિ રાજકુમાર બન્યો છે. તે સતી સ્ત્રીને છોડાવવા માટે શિવમંદિર નગરમાં યુદ્ધ કરવા આવે છે. એણે પિતાની વિદ્યાના બળથી યુદ્ધક્ષેત્રમાં ઘર અંધકાર ફેલાવી દીધું. અંધકારમાં કેના ઉપર શસ્ત્ર ચલાવવું તે ખબર પડતી નથી. આ સમયે ચિત્રગતિએ અરૂપ અનંગસિંહ રાજીના હાથમાંથી ખડગ લઈ લીધું ને સુમિત્રની બહેન પ્રિયદર્શનને લઈને ત્યાંથી જલ્દી રવાના થઈ ગયે, ભયંકર ગાઢ અંધકાર થઈ જવાથી ચિત્રગતિનું સૈન્ય Page #246 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાણ પિતાનું કાર્ય કરી રવાના થઈ ગયા. અંધારામાં ખબર નહિ પડવાથી અશસિંહ રાજાનું સૈન્ય સામાસામી લઠે છે. થડી વાર થતાં અંધકાર નષ્ટ થયે પ્રકાશ પથરાય ત્યારે સૌને ખબર પડી કે ચિત્રગતિ કે એનું સૈન્ય કેઈ નવી, પણ પિતાના જ સૈનિકે ચાસણ આપસમાં લી રહ્યા છે. રાજાએ બધાને લડતા બંધ કર્યા પદ્ધ તેને યાદ આસું કે હાથમાંથી ખડ઼ા કયાં ગયું? પિતાનું દેવી શસ્ત્ર ચાલ્યું જતાં રાજાને ખૂબ હખ થઈ નકી પેલે કરે લઈ ગયે લાગે છે. ત્યાં એને જોતિષીને વચન યાદ આવ્યા કે જે તમારા હાથમાંથી ખડ્ઝ લઈ જશે તે તમારે જમાઈ થશે. આથી એમલે આનંદ થી પણ હવે એને શેધવા કયાં જવું? ત્યાં યાદ આવ્યું કે પ્રતિષીએ કહ્યું હતું કે સિદ્ધારા ક્ષેત્રમાં દેવે તેના ઉપર પુષ્પની વૃષ્ટિ કરશે, પણ હવે સિદ્ધાયતન ક્ષેત્રમાં જવાનું અમારે બને.રાજા એ અવસરની રાહ જોતા સુખપૂર્વક મહેલમાં રહેવા લાગ્યા. બહેનના અપહરણથી ભાઈને આવેલા વૈરાગ્ય આ તરફ ચિત્રગતિ સુમિત્રની બહેનને લઈને ચક્રપુર નગરમાં આવ્યું ને સુમિત્રને તેની બહેન સેંપી દીધી એટલે સુમિત્ર બહેનને કલિંગદેશ એના સાસરે મોકલી દીધી. આ કાર્ય કરવા બદલ સુમિત્રે ચિત્રગતિના ખૂબ આભાર માન્યો અને થોડા દિવસ પિતાને ત્યાં રે. આમ તે સુમિત્રનું ચિત્ત કેવળી ભગવાન પાસે ભદ્રાનું જીવન સાંભળ્યા પછી વૈરાગી બની ગયું હતું. તેમાં પિતાની બહેનના હરણને પ્રસંગ બનતાં તેનું મન તદ્દને સંસાર ઉપરથી ઉઠી ગયું. એટલે તેણે ચિત્રગતિને કહ્યું? મિત્ર! આ સંસારની માયાજાળથી હું કંટાળી ગયે છું. મારે તે હવે દીક્ષા લેવી છે, ત્યારે ચિત્રગતિએ કહ્યું, ભાઈ ! તારી ઉંમર નાની છે માટે જે કર તે વિચારીને કર. આ સાંભળી સુમિત્રે કહ્યું, મિત્ર ! રાજ્ય માટે મારી અપરમાતાએ મને એર આપ્યું પણ હું તમારા પ્રભાવે તેમાંથી બચી ગયે, અને મારી માતા પાપ કરીને મરકે ગઈ. બહેનનું હરણ થયું. તેમાં મારા માટે તમારે યુદ્ધ કરવું પડ્યું. આવા પ્રપંચથી ઘરે સંસારમાં રહીને શું કામ છે? રાજય ચલાવવામાં કેટલા પાપ કરા પડે છે. મારે હવે એક ક્ષણ પણ સંસારમાં રહેવું નથી. સુમિને તીત્ર વૈરાગ્ય જેઈને ચિત્રગતિએ કહ્યું, તમને જેમ સુખ ઉપજે તે કરી ચિત્રગતિની રજા મળતાં તેની હાજરીમાં સુમિત્ર રાજાએ સુયશા કેવળી ભગવાન પણ ઢા લીધી. પછી ચિત્રગતિ મુનિને વંદન કરીને પિતાના નગરમાં ચાલ્યા ગયે. સુપિત્ર ખુલ દિક્ષા લઈને સુયશા કેવળી ભગવાનની સાથે ગ્રામનુગ્રામ વિચરવા લાગ્યા. ગુરની સાનિધ્યમાં રહીને તેમણે નવપૂર્વનું જ્ઞાન મેળવ્યું, પછી ગુરૂની પાસે આજ્ઞા માગી કે હે ભગવંત ! જે આપની આજ્ઞા હોય તે થેડે વખત એકાકી વિહાર કર્યું. ગુરુ તે કેવળી ભાત હતા. શિષ્યનું હિત જાની આજ્ઞા આપી. Page #247 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ “ગુરૂ આજ્ઞા શિરામાન્ય કરી ચાહ્યા વિહારની વાટે' : ગુરૂની આજ્ઞા મળતાં સુમિત્ર મુનિ ચામાનુગ્રામ વિચરતા, અનેક જીવાને પ્રતિધ પમાડતાં તેઓ એક વાર મગધ દેશમાં સિદ્ધાયતન ગામની બહાર ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં તેઓ એક વૃક્ષ નીચે ધ્યાનમગ્ન બનીને બેઠા, સુમિત્ર મુનિ મેટા ભાગે આત્મધ્યાનમાં લીન રહેતા. તે સમયે તેમને સંસારી ભારમાન ભાઈ પદ્મકુમાર જે રાજ્ય ોડીને ચાલ્યા ગયા હતા તે ફરતા ફરતા ત્યાં આવ્યા. સુમિત્ર મુનિને જોતાં પદ્મકુમારને જીનુ વેર યાદ આવ્યું. અડ્ડા ! તે મને રાજ્યના માલિક નહિ મનાવતા થોડા ગામ આપ્યા ને હવે સાધુડા બનીને બેસી ગયા છે. યાદ રાખ, હવે હું તને જીવતા નિહુ છેોડું. એમ કહી ગુસ્સામાં આવીને એક તીથ્રુ તીર સુમિત્ર મુનિની છાતીમાં માયુ. ૧૮૨ અહાહા ! કમે શું કરાવે છે? પાપી પદ્મકુમાર પવિત્ર મુનિને તીર મારતાં પણ અચકાયા નહિ. છાતીમાં તીર પેસી જતાં મુનિને અસહ્ય વેદના થવા લાગી. પોતે જાણ્યું કે પેાતાના ભાઈ પદ્મકુમારે જ તીર માયુ છે, છતાં તેના ઉપર લેશ માત્ર ક્રોધ ન કર્યાં. મનમાં એવા વિચાર કર્યું કે પદ્મકુમાર ! એમાં તારો દોષ નથી. મે' તને રાજય ન આપ્યું તેના તને રોષ છે, છતાં તે તે મને કર્માં ખપાવવામાં ઘણી સહાય કરી છે. દુનિયામાં ભાઈ તા ઘણાં ઢાય પણ તારા જેવા હિતસ્ત્રી, જલ્દી કલ્યાણ કરાવનાર ભાઈ કયાં ઢાય ? આવી શુભ ભાવના ભાવતાં મુનિ સમાધિપૂર્વક કાળ કરીને બ્રહ્મ દેવાકમાં ઇન્દ્રના સામાનિક દેવ થયા. 97 પાપ છુપાવવાના પ્રયત્ન કરતાં ગુમાવેલા પ્રાણ * : પદ્મકુમારે સુમિત્ર મુનિને તીર તેા માર્યુ પણ પછી એના મનમાં થયુ કે મને કોઈ જોઈ જશે ને ખબર પડશે તે મને મારી નાંખશે. એટલે તે ભયના માર્યા ખાજુના જંગલમાં ભાગી ગયા. ત્યાં તેને ભયંકર ઝેરી સર્પ ડંશ દીધા. ત્યારે ઘણી બૂમો પાડી પણ ત્યાં કેણુ સાંભળે ? શરીરમાં ઝેર વ્યાપી ગયું ને ત્યાં ને ત્યાં જ મરણ પામ્યા. એ મરીને નરકમાં ગયા. આ તરફ આસપાસના ઘણાં રાજાઓને ખબર પડી કે સુમિત્ર મુનિ સિદ્ધાયતન ક્ષેત્રમાં કાળધમ પામ્યા છે. ચિત્રગતિને પણુ આ વાતની ખબર પડી એટલે ચિત્રગતિ તેમજ બીજા ઘણાં રાજાએ ત્યાં પહોંચી ગયા. તેમાં અનંગસ'હું રાજા પણ આવ્યા હતા. સુમિત્રમુનિના આ રીતે કાળધર્મ પામવાથી ચિત્રગતિને ખૂબ દુઃખ થયું. આ બધા રાજાએએ ભેગા થઈ ને સુમિત્ર મુનિના દેહની અંતિમ ક્રિયા કરી, અ ચિત્રગતિ કુમાર ઉપર દેવે કરેલી પુષ્પવૃષ્ટિ : અ ંતિમ ક્રિયા કર્યા પછી ચિત્રગતિ ઉભા છે ત્યારે સુમિત્ર મુનિના જીવ જે દેવ થયા હતા તેણે તરત અવધિજ્ઞાન મૂકીને જોયુ. એટલે તરત તેણે ચિત્રગતિ ઉપર સેનાના અચેત પુષ્પની વૃષ્ટિ કરી. આ સમયે અન’ગસિંહ રાજાને તેમજ ખીજા રાજાને થયુ` કે અહા ! આ પુષ્પવૃષ્ટિ કાણું Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શારદ સુવાસ કરે છે? અગસિંહ રાજા તે વિચારમાં પડી ગયા. તેમને તિષીનું વચન યાઢ આવ્યું. તિષીના વચન અનુસાર આ જ મારે જમાઈ થશે. આણે જ મારા હાથમાંથી દૈવી બલ્ગ લઈ લીધું હશે. ત્યાં તે દેવ દિવ્યરૂપમાં ચિત્રગતિ પાસે આવ્યો ને કહ્યું. તમે મને ઓળખે છે? ત્યારે ચિત્રગતિએ કહ્યું “તમે કઈ દેવ લાગે છે.” એટલે સુમિત્રે પિતાનું રઅસલ માનવ ભવનું રૂપ ધારણ કર્યું. પછી બન્ને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા ને એકબીજાની પ્રશંસા કરતાં છુટા પડ્યા. સુમિત્ર દેવલોકમાં ગયે ને ચિત્રગતિ સૂરતેજ પાછા ગયે. હવે અનંગસિંહ રાજા પિતાની પુત્રી રનવતીનું માંગુ મેકલાવશે તે વાત અવસરે કહેવાશે. (પૂ. જાબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હોવાથી પૂ. મહાસતીજીએ તેમના જીવનનું સુંદર વર્ણન કર્યું હતું.) વ્યાખ્યાન નં. ૨૨ શાસણ સુદ ૪ ને એમવાર તા. ૭-૮-૭૮, અનંતજ્ઞાની, સ્વ–પર ઉદ્ધારક, પરમ હિતવી, ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ જગતના જીના ઉદ્ધાર માટે અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ફરમાવ્યું છે કે હે આત્માઓ ! મનુષ્ય જન્મ મળ મહાન દુર્લભ છે. कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइ उ । जीवा सोहिमणुपत्ता, आययंति मणुस्सयं ॥७॥ અનુ ને કર્મોને ક્ષય થવાથી શુદ્ધ બનેલ જીવ કદાચિત ઘણા લાંબા સમય પછી મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. જીવ અનંતકાળથી ભવસાગરમાં ભમી રહ્યો છે, અનેક ભમાં જ્યાં જ્યાં ગમે છે ત્યાં તેણે કર્મબંધન કર્યું છે. એ ક જેમ જેમ આત્મા ઉપરથી ખરતા જાય તેમ તેમ આત્મા શુદ્ધ બનતું જાય છે. મનુષ્યભવ પ્રાપ્ત કરવા ગ્ય કમનો ક્ષય થતાં આત્મા વિશુદ્ધ બન્યો ત્યારે મનુષ્યત્વયુક્ત માનવભવ મળે છે. ભગવાન કહે છે આ માનવભવ તે દુર્લભ છે પણ માનવભવની એકેક ક્ષણ પણ કિંમતી છે. તેમાં તમે બને તેટલી આત્મસાધના કરી લે, સહેજ પણ પ્રમાદ કરશો નહિ. કારણ કે જે ક્ષણે જાય છે તે પાછી મળતી નથી અને આયુષ્ય કપાઈ રહ્યું છે. એક વાત નક્કી સમજી લેજો કે જન્મ્યા ત્યારથી આપણુ માટે મૃત્યુની ફાંસી તૈયાર છે. અસંખ્ય દેવેના સ્વામી. ઈદ્ર હોય કે રસ્તાને રખડતે ભિખારી હોય, પણ મૃત્યુની ફાંસી બંને માટે તૈયાર છે આવું જાણવા છતાં મનુષ્ય માને છે કે હજુ તો ઘણે સમય બાકી છે. ખાઈ પીને મઝા કરી લે, આજને માનવી જન્મદિવસે ખૂબ હરખાય છે પણ તેને ખબર નથી કે મારી જિંદગી એછી થતી જાય છે. આ જિંદગીની ઘડી સુવર્ણ રસના ટીપા કરતાં પણ મેંઘી છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શારદા સુવાસ એક વખત જગલમાં યાગી લેકા સુવરસની સિદ્ધિ કરી રહ્યા હતા. સુવર્ણીરસ બનાવવા માટે જે વનસ્પતિ લેવા જાય છે ત્યાં ઝાડા-ઝાંખરા વાગે, કાંટા વાગે, પગમાં લોહીની ધાર થાય અને ભૂખ તરસ વેઠવી પડે. આ બધું સહન કરીને પણ ચેગી– સાધકાએ વનસ્પતિ ભેગી કરી. એને વાટીને રસ કાઢા પણ સુવણરસ ખનતે ન હતા. ખવા મૂંઝવણુમાં પડયા કે જેની પાછળ આટલી બધી મહેનત કરી તે બધી નકામી ગઈ! બધા નિરાશ થઈને ખેડા હતાં, ત્યાં પરોપકારી પુરૂષ શ્રીપાલ આવી પહોંચ્યા. યાગીઓએ શ્રીપાલનું સુખ જોઈને કલ્પી લીધું કે આ કાઈ તેજસ્વી પુરૂષ છે. બધા એને જોઇને ખુશ થયા ને આવકાર આપીને ખેલાવ્યા. શ્રીપાલે પૂછ્યું તમે બધા ઉદાસ કેમ છે ? ત્યારે યાગી સાધકાએ કહ્યુ –ભાઇ ! અમે ઘણી મહેનત કરી પણ સુવર્ણરસ ખનતા નથી. શ્રીપાલે કહ્યું. કેમ ન બને ? આટલી વનસ્પતિઓ હાજર છે ને? ચેયીએ કહે-ડા, બધુંજ છે, ત્યારે શ્રોપાલે કહ્યું મારી નજર સમક્ષ મનાવે, શ્રીપાલની દૃષ્ટિ સમક્ષ રસ બનાવ્યા. ઉત્તમ આત્માની મંત્રતુલ્ય દૃષ્ટિથી તરત જ સુવરસની સિદ્ધિ થઇ ગઈ. એટલે સાધકો ખુશ થઈ ગયા ને શ્રીપાલને કહ્યું, હું પવિત્ર પુરૂષ ! આપ જ આ સુવરસની તુંબડી લઈ જાવ, એના એકેક ટીપામાંથી ઢગલા સેતુ મનશે. શ્રીપાલે કહ્યુ. ભાઈ! મારે સુવણુ રસ શું કરવા છે? મારે એ વેઠની જરૂર નથી. હું કયાં સંભાળુ ! દેશાટનની મઝા લૂટવામાં લક્ષ્મી રૂકાવટ કરનારી છે. શ્રીપાલને ચેાગીએ સામેથી સુવરસથી ભરેલી તુખડી આપે છે છતાં લેતા નથી. પણ તમને કોઇ આપે તે શુ કરી? (હસાહસ) શ્વેતામાંથી અવાજ ( અમે તે તરત લઈ લઈએ) જેના જીવનમાં લેાભ નથી, કેાઈ જાતની સાલસા નથી તેનું હૃદય કારુ અને હળવું ફુલ જેવુ છે. શ્રીપાલને ઘણું કહ્યું. પણુ એમણે સુવર્ણરસની તુંબડી ન લીધી પણ કદાચ તમને મળી ગઇ, પી લઈને ઘેર ાવ છે ત્યાં તુંબડીમાં તડ પડીને સુવર્ણરસના ટીપા નીચે પડવા લાગ્યા. સેલે, મનમાં શું થાય? (અરે....ટીપુ` પડે તે। અમારું હૈયુ મળી જાય ને એમ થાય કે નું ટીપુ` નહિં પણ ઢગલે ઢગલા નું ઢળી રહ્યું છે. ખશ્રુએ ! હવે હું... તમને પૂછું છું કે માનવ જીવનના અતિ માધેરા આયુષ્ય રૂપી જીવણુ માંથી મિનિટ મિનિટ કે સેકન્ડ સેકડ રૂપી ટીપા ઢળી રહ્યા છે તેની તમને ચિંતા, હયાય કે ઉતાવળ છે? યાદ રાખે. નવકારમ ંત્રના સ્મરણમાં સાગર ધામના અમાં ખેંચેલી આયુષ્યની એક મિનિટ સુવણરસના બિન્દુની જેમ દેવતાઇ સુખા જીસ પુણ્ય પેદા કરી આપે છે. કમઠના ખળતા લાકડામાંથી નીકળેલા નાગે મરતાં સુતાં કારષત્રમાં ચિત્તોડયું તે મરીને ધરણેન્દ્ર દેવ થયા. સમડીએ મરતાં મરતાં કુના જુએથી નવકાર મત્ર સાંભળ્યા તા મરીને રાજકુમારી થઇ. માનવભવના આયુષ્યની ગી ક્ષણ જીવવું રસથી ાન'ત ગણી કિંમતી છે. સુવર્ણરસનું એક ટીપુ લેખડ ઉપ૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવ્યસ છાંટશે તે ઢગલાબંધ સોનું મળશે. એ સોનું છે તે અહીં રહી જશે પણ માનવજીની એકેક કિંમતી ક્ષણને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં સદુપયોગ કરશે તે સતિના મહાન સુખ રૂપી સુવર્ણના ઢગલા સશે. તમે ચાલ્યા જતાં હોય અને રેતીના ગાડામાંથી રેતી વેરાઈ રહી . આ જોઈને તમને એમ થથ કે ફિગટ રેતી વેરાઈ રહી છે, પણ આ જીવનની અતિ ઉંચી કિંમતવાળી આયુષ્યની છણે ઢળાઈ રહી છે તેની ચિંતા થાય છે? આ જીવને હજુ અમૂલ્ય માનવજન્મની કિંમત સમજાણી નથી. સુવર્ણરસ જેવી જીવનની કિંમતી ક્ષણે સંસારના રંગરાગમાં વેડફાઈ રહી છે તેનું દુઃખ છે? દેવતાઓ માનવજન્મની અભિલાષા સેવે છે કારણ કે માનવજીવનમાં માનવતાની સૌરભ ભરેલી છે પણ આજનું માનવજીવન યાતનાઓથી ભરપૂર બન્યું છે. આજે માનવ માનવ વચ્ચે વૈરની, ક્રોધન, કષાયની અને અભિમાનની દિવાલ ઉભી થઈ છે, તેથી નવ વાવની કતલ કરે છે. આત્માનું મૂલ્યાંકન ભૂલાઈ ગયું છે. માનવતા મરી પરવારી છે અને અજ્ઞાન ભાવ પશુપક્ષી કરતાં પણ હલકો બની ગયો છે. માનવતા માનવને મહામાનવ બનાવે છે. સર્વને મિત્ર બનાવે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે સાચા માનવ બનવાની જરૂર છે શ્રેષ્ઠ સુખ ભેગવનારાં અનુત્તર વિમાનને દેવે મનુષ્યભવને ઈચ્છે છે કારણ કે મનુષ્ય જ સંસારને ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકારી શકે છે. જે સંયમ ન લઈ શકે તે તપ કરે છે, શીયળ પાળે છે તેવા માનવથી મૃત્યુલેકની ધરતી સ્વર્ગથી પણ અધિક રળિયામણી છે. જીવના વિકાસનું ક્ષેત્ર આ માનવભવ છે. હવે તમને સમજાય છે કે આ માનવભવના મૂલ્ય કેટલા છે ! આવું સુંદર જીવન પામીને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરે ક્ષમા, સરળતા, નમ્રતા, નિર્લોભતા આદિ સદ્દગુણેને અપનાવે અને ક્રોધ, માન, માયા, લેભ આદિ દુર્ગણેને દફનાવે, અને બને તેટલો સમય ધર્મધ્યાનમાં વીતા કંઈક અજ્ઞાની જીવ અભિમાનની હવા ભરીને ફરે છે ને મનમાં માને છે કે મારા વગર આ સંસાર ચાલે નહિ. મૂખ મન મમત્વ કરે, હું છું ને સો જાય સૂકા કાષ્ઠને જીવડે, તેને પાણું કેણુ પાથ?” હું કરું છું અથવા મેં કર્યું એ માનવીને પેટે ભ્રમ છે. આ જગતમાં શુભાશુભ કર્મના ઉદય પ્રમાણે બધું બને છે. આ એક સનાતન સિદ્ધાંત છે. કર્મની સત્તા આગળ કેઈનું ચાલતું નથી. બધી વ્યવસ્થાનું સંચાલન હું જ કરી રહ્યો છું, આવું બેલનાર માણસ મિથ્યાભિમાનના મંચ ઉપર બેઠેલે છે પણ આ મંચ પસ્થી જ્યારે શંતિના ખાડામાં ગબડી પડશે તે કલ્પી શકાય નહિ. એક ન્યાય આપીને સમજાવું. એક રાજા ખૂબ અભિમાની હતા. એમના મતમાં એમ હતું કે આ જય સારણી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શારદા સુવાસ ચાલે છે. મારાથી જ લાકે સુખી છે. આ રાજાએ એક વખત ભરી સભામાં એના પ્રધાનને પ્રશ્ન કર્યો કે-પ્રધાનજી ! આપણાં રાજ્યમાં પ્રજા સુખી છે તે કાને આભારી છે ? કાના પ્રતાપે પ્રજા સ્વર્ગ જેવુ' સુખ સેગવી રહી છે ? આ પ્રધાન સમ્યક્ દૃષ્ટિ અને જૈન ધર્મના જાણકાર હતા. કની થીયરીને તે ખરાખર સમજતો હતેા. એટલે રાજાને કહ્યું સાહેબ ! કીડીને કણ અને હાથીને મણ એના ભાગ્ય પ્રમાણે મળી રહે છે. ફાઇ કાઇને સુખી કે દુ:ખી કરી શકતું નથી. હું જ બધાની વ્યવસ્થા કરૂ છું ને મારાથી જ બધું તંત્ર ચાલે છે એપ માનવું તે ભૂલ છે. ગાડા નીચે કૂતરું હાલતુ હાય ને તે માને કે હું જ ગાડાના ભાર ખેંચું છું તે શું એ ગાડાના ભાર ખેચે છે ? એ એના બેટા ભ્રમ છે, તેમ હું અધુ કરુ છુ, ઘરના ભાર ઉપાડું છું, રાજ્ય ચલાવુ' છું, એ માનવીને ખેટા ભ્રમ છે. પ્રધાને આ પ્રમાણે કહ્યુ એટલે રાને કોધ ચઢયો કે તું એમ કહેનારા કેણુ ? હવે હું જોઉં છું કે કીડીને કણુ કેવી રીતે મળે છે ? રાજાએ પરીક્ષા કરવા માટે એક કીડીને લઇને એક નાની ડબ્બીમાં મૂકી ડબ્બીને સીલ મારી મૂકી દીધી ને કહ્યું" કે હવે હું જોઈશ કે કીડીને કણુ કેવી રીતે મળે છે ? ખીજે દિવસે રાજાએ ડબ્બી ખેાલીને જોયુ તે ડખ્ખીમાં કીડીની પાસે એક ચેાખાના દાણા પડેલા જોયા. એ દાણેા લાલ હતા ને પોણા ભાગના કાતરાઈ ગયેલા હતા. રાજા વિચારમાં પડયા. મે' આ કીડીને ડબ્બીમાં પૂરીને બંધ કરી ત્યારે તે કાંઇ ન હતું ને ચાખાના દાણા એમાં કયાંથી આવ્યે ? ખૂબ તપાસ કરતાં ખબર પડી કે પેાતાનાજ કપાળમાં કંકુના ચાંદલા પર ચોખા ચોડેલા હતા તે ડખ્ખી બંધ કરતી વખતે તેમાંથી એક દાણા પડી ગયા હશે, પ્રધાને કહ્યું સાહેબ ! દેખા. તમે તે કીડીને કઈ આપ્યું ન હતુ. પણ એન કણુ મળી ગયા ને? માટે હું કરું છું તે ભ્રમ ખાટા છે. આ જોઇને રાજાના ભ્રમ એ થયા પણ હજી પૂરું અભિમાન એસયુ' નથી. એટલે એને બીજી વખત કસેટી કરવાની ઇચ્છા હતી. એક વખત રાજા પેાતાના નગરમાં ફરવા માટે નીકળ્યા હતા. તે વખતે ગરીમં માણસાને સાનીની દુકાનેા પાસેથી કચરા ભેગા કરીને કોથળા ભરતા જોયા, ગરીબ માણસો પેાતાની આજીવિકા માટે ઝવેરી લેાકેાની ને સેાનીઓની દુકાના પાસે જે કચરો પડચા હાય તે વેચાતા લઇ જઈને તેને ધોઈને ભઠ્ઠીમાં નાખે, તેમાંથી કાઈ કોઈ વખતે ઝીણી ઝીણી સેનાની કણીએ મળે, આવા લોકોને કચરો ભેગો કરતાં જોઇને રાજાને વિચાર આવ્યેા કે કચરામાંથી આ લેાકેાને શુ' મળતુ' હશે? પ્રધાને કહ્યું તેમના ભાગ્ય પ્રમાણે જીણી સાનાની કણીઓ કાઈક વાર મળી જાય. કોઇક વાર મળી જાય. બીજે દિવસે રાજાએ ત્યાંથી બધી ધૂળ ભેગી કરાવી ગાડી ભરીને મંગાવી. માણસે દ્વારા તપાસ કરાવી કે એમાં કઇ પણ કમતી વસ્તુ તે નથીને ? રાજના માણસોએ કચરો તપાસ કરીને યુ' તે તેમને કંઇ ન મળ્યુ. રાજાએ રાજ કચરા મંગાવીને એક એરડા ભરી દીધા ને પેલા ગરીમ માણસને ખેલાવીને કહ્યું કે તું સાનીના ઘર આગળથી ધૂળ. ભેગી કરીને લઈ જાય છે ને ? તે આ ધુળ તું લઈ જા. એટલ, કેટલા પૈસા આપીશ ? પેલા માણસે ધૂળ સુપડીમાં લઇને ઝાટકીને તપાસી જોઈ તે ખખર પડી કે આ ધુળમાંથી Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ શારદા સુવાસ એક પૈસાને માલ મળે તેમ નથી, પણ કરું શું? આ તે રાજા, વાજા ને વાંદરા. રાજા રીકે તે ગામના ગામ દઈ દે, ને ખીજે તે જાનથી મારી નાંખે. ભયના માર્યા કહ્યું કે સાહેબ સે રૂપિયા આપીશ. રાજાના મનમાં થયું કે આ શું કરશે? પરીક્ષાના અંતે રાજાનું ઉતરેલું માન રૂપી ઝેર – પિલા ગરીબ માણસે કહ્યું–મહારાજા ! આપ પુણ્યવાન છે, પવિત્ર છે, આપના પવિત્ર હાથ વડે આમાંથી ત્રણ ખોબા ભરીને મને ધૂળ આપે તે મારું કાર્ય સફળ થાય, પછી બધી ધૂળ હું લઈ જઈશ. એટલે રાજાએ તેને ત્રણ ખેબા ભરીને તેમાંથી ધૂળ આપી. તે ધૂળ જુદી ઘરે લઈ ગ ને બીજી ધૂળ ગાડા ભરીને લઈ ગયે. રાજા વિચારે છે કે હમણાં બૂમ મારતો આવશે કે મને ધુળમાંથી કંઈ ન મળ્યું પણ એ તે પાછો આવ્યો જ નહિ. એટલે રાજાએ સામેથી તેને બેલા ને પૂછ્યું. અલ્યા! પેલી ધુળનું તે શું કર્યું? તે કહે છે સાહેબ! મેં બધી ધુળ ચાળી. તને કંઈ મળ્યું? હા, સાહેબ! આપના જેવા માલીકની મહેર જેના ઉપર વરસે તેને શું કમીને રહે? બાપુ! આપની કૃપાથી હું ઘણું કમાયે સાહેબ! હું તે ન્યાલ થઈ ગયે. આની વાત સાંભળીને રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આને ધુળમાંથી શું મળ્યું હશે? રાજાએ પૂછયું કે તને શું કહ્યું? ત્યારે તેણે ડબીમાંથી દશ હજારની કિંમતને હીરે બતાવીને કહ્યું–સાહેબ! આપના પવિત્ર હાથે આપેલી ધુળમાંથી મને આ હીરે જડે છે. હીરે જઈને રાજા ચમક્યા. અહ! આ તે મારી વીટીને જ હીરે છે. રાજા સાત હીરાની વીટી પહેરતાં હતા. તેની સામે જોયું તે એક હીરે નીકળી ગયો હતો. બન્યું એવું કે રાજાએ જ્યારે એને ત્રણ ખેબા ધુળ આપી ત્યારે વીંટીમાંથી એક હીરે તેમાંથી નીકળીને ધુળ ભેગે જતે રહેલે. આ બનાવથી રાજાને ગર્વ ગળી ગયે. હું જ કરું છું ને મારાથી જ બધું થાય છે. આ વાત કર્મરાજાની કેર્ટમાં ટકી શકતી નથી. તમે પણ આવા દાખલા સાંભળીને સમજી લેજે કે કેઈનું અભિમાન ટતું નથી. સૌને સૌના પ્રારબ્ધ પ્રમાણે મળી જાય છે. માણસ જેવું પુણ્ય કરીને આવે છે તેવું તેનું પ્રારબ્ધ ઘડાય છે. એમાંથી કેઈ ઝુંટવી શકતું નથી. એ પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ. નેમનાથ ભગવાન અને રામતીને પૂર્વભવની વાત ચાલી રહી છે. સિદ્ધાયતન ક્ષેત્રમાં ચિત્રગતિ ઉપર સુવર્ણના અચેત પુષ્પની વૃષ્ટિ થઈ તેથી અસંગસિંહ રાજાએ નિર્ણય કરી લીધું કે જોતિષીના કહેવા પ્રમાણે આ જ મારી પુત્રી રત્નાવતીને પરણશે. સૌ ત્યાંથી છૂટા પડ્યા અનંગસિંહ રાજા પિતાની પુત્રી રનવતી માટે સુરચકી રાજાને ત્યાં માંગુ મેકલવા વિચાર કરે છે. બધાની સલાહ મળતાં વિરસેન નામના મંત્રીને સુરતેજનગર મેકલ્યા. હે રાજન્ ! તુમ રાજકુંવર ઓર, મુજ નૃપ રાજદુલારી, જેડી સદશ કનક મણુવત, લીજે સંબંધ સ્વીકારી, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શારદા સુવાસ દૂતે આવીને સૂરચકી રાજાના ચરણમાં પ્રણામ કર્યા, એટલે રાજાએ તેને આદર સત્કાર કર્યો ને ક્યાંથી આવ્યા છે ને શા કારણે આવ્યા છે તે પૂછયું. એટલે દૂતે કહ્યું મહારાજા! અમારા અસંગસિંહ મહારાજ આપના સુપુત્ર ચિત્રગતિકુમાર સાથે તેમની સુપુત્રી રત્નાવતીને પરણાવવા ઈચ્છે છે. જેવા આપના પુત્ર રૂપ અને ગુણથી પૂર્ણ છે તેમ અમારી કુંવરી પણ રૂપ અને ગુણથી પૂર્ણ છે. સેનામાં મણ જડવાથી શેભી ઉઠે છે તેમ આ બંનેને સબંધ થતાં સરખે સરખી જોડી મળી જશે. દૂતની વાત સાંભળીને રાજાએ રાણુને તેમજ ચિત્રગતિકુમારને પૂછ્યું. પૂર્વના સ્નેહના કારણે તરત ચિત્રગતિએ કહ્યું. પિતાજી ! આપને જે માન્ય હોય તે મને માન્ય છે. એટલે રાજાએ તરત માંગુ સ્વીકારી લીધું અને રનવતી અને ચિત્રગતિને વિવાહ નકકી થયે. શુભ દિવસે ખૂબ ધામધૂમથી તેમના લગ્ન કરવામાં આવ્યા. માતાપિતાએ રત્નાવતીને દાયજામાં ઘણાં ગામ, રથ, હાથી, ઘોડા, ઝવેરાત વિગેરે ખૂબ આપયું, અને પિતાની વહાલસોયી પુત્રીને સારી હિત-શિખામણ આપીને સાસરે મોકલી. રત્નાવતી આવા પતિને પ્રાપ્ત કરીને પિતાના જીવનને ધન્ય માનવા લાગી. આ તે ગતભવના સબંધ બાંધીને આવેલા છે અને નવ નવ ભવ સુધી સાથે રહેવાના છે. તેઓ સુખે ભેળવતાં દિવસે પસાર કરવા લાગ્યા. - હવે સુરચકી રાજા વિચાર કરવા લાગ્યા કે મારે પુત્ર રાજ્ય સંભાળી શકે તે થયે છે તે હું નિવૃત્ત થાઉં. કારણ કે આ સંસાર માયાજાળ છે. એની ફસામણીમાં ફસાઈ રહીશ તે જીવનના અંત સુધી નહિ છૂટાય. આ રાજ્ય, વૈભવ, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર બધું અસાર છે. જગતમાં જે કંઈ સાર વસ્તુ હોય તે તે ધર્મ છે, બંધુઓ ! જુઓ આગળના રાજાઓ કેવા હતા ! રાજસુખે ભેગવતા હતા પણ સાથે એવું સમજતા હતાં કે જે જગતમાં કઈ સાર વસ્તુ હોય તે ધર્મ છે. બાકી બધું અસાર છે. એક દિવસ તે છોડવાનું છે તે આપણી જાતે જ શા માટે ન છેડીએ? એમને મન ધન એ પડવાની દવા જેવું અને ધર્મ એ પીવાની દવા જે હતે. ધમ રૂપી દવાને કેવી ગણશે?કઈ પણ માણસને વાનું દર્દ થયું એટલે તે ડોકટર પાસે દવા લેવા ગયે. હેકટરે એને પીવાની દવા આપી ને માલીશ કરવાની દવા પણ આપી. બે દિવસ દવા લીધી ને તેને રાહત થઈ આ દર્દી ગામડીયે હતો એટલે એણે વિચાર કર્યો કે આ દવા ચેપડવાથી જે આટલી રાહત થઈ છે તે હું પી જાઉં તે જહદી રાહત થશે. એમ માનીને ચેપડવાની દવા તે પી ગયે. દવા ઝેરી હતી એટલે સેનસે તૂટવા લાગી. જલદી ડેકટરને બોલાવ્યા. ડોકટરે પૂછયું–તમે કઈ દવા લીધી છે? ત્યારે પડવાની દવાની શશી બતાવી. ડોકટરે કહ્યું- અરે મૂર્ખ ! મેં તેને ચેખી વાત કરી હતી કે આ દવા માલીશ કરવાની છે ને આ દવા પીવાની છે. દેખ, એના પર લેબલ પણ લગાવેલું છે. પછી શા માટે પીધી? આવું કરીશ તે મરી જઈશ. હેકટરે ઉપચારે કરીને તેનું ઝેર કાી નાંખ્યું કે ગાયડી દદી બચી ગયે. Page #254 -------------------------------------------------------------------------- ________________ શાળા સુવાસ દેવાનુપ્રિયા ! તમે મા પરી જેવા તા નથી ને તમે તે ઘણી હૈાંશિયાર છે ને એવી બાબતમાં ખૂબ સાવધાન છે, પણ મૂખોઇ તે એવી જ કરી રહ્યા છે. જ્ઞાની પુરૂષો તમને જોરોરથી સમજાવી રહ્યા છે કે ધન એ ચાપડવાની દવા જેવું છે ને ધર્મ એ પીવાની દવા જેવા છે, પણ તમે તે ધનને જ પીવાની દવા જેવું માની લીધું છે તે ધમને ચાપડવાની દવા જેવા મન્યેા છે. તેથી કંચન, કામિની અને કાયામાં મુગ્ધ બન્યા છે. એટલે ચાહના ઝેર ચડી ગયા છે તેધી સાચી વાત સમજાતી નથી, છતાં જ્ઞાનીપુરૂષ ટકર કરીને માહના ઝેર ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે. સમો તે સારી વાત છે નહિતર દુર્ગાંતિના દ્વાર ખુલ્લા છે. ત્યાં હાડકા ભાગી જશે. માટે સમજીને સંસારના માડ, સામ અને મમતા છેડે. સૂચક્રી રાજાની દીક્ષા અને કુમાર રાજગાદીએ:- મુરચક્રી રાજાને લખ્યું કે સ'સાર છેડવા જેવા છે એટલે પેાતાના પુત્ર ચિત્રગતિને ખેલાવીને કહ્યુ બેટા ! હવે તુ રાજ્યને ચેાગ્ય છે. માટે તું રાજ્ય સંભાળ ને હું મારા આત્માનું કલ્યાણુ કરવા દીક્ષા લઉં. ચિત્રગતિએ પિતાજીને કહ્યું-આપ અમારી પાસે રહીને ધર્માંરાધના કરા પણ રાજાતી પ્રખળ ઈચ્છા હતી તેથી અનિચ્છાએ રજા આપવી પર્યો. સુરચક્રી રાજાએ ચિત્રગતિના સારી રીતે રાજ્યાÁિષેક કરીને દીક્ષા લીધી. સુરચી રાજા દીક્ષા લઈને ચાલી નીકળ્યા અને ચિત્રગતિ કુમાર રાજા બન્યા. તેઓ ન્યાય—નીતિપૂર્વક પિતાની જેમ રાજ્ય ચલાવવા લાગ્યા. તેમણે પેાતાના પરાક્રમથી ઘણુા વિદ્યાધર રાજાઓને વશ કર્યાં. તેથી પ્રજાજના તેમને ખીંજા સુરચકી કહેવા લાગ્યા. આ રીતે રાજ્યસુખ ભગવતાં શાંતિપૂર્ણાંક દિસે વીતાવતા હતા. ત્યાં એક વખત એવા પ્રસંગ બન્યો કે ચિત્રગતિ રાજાના તામામાં રહેલા રાજાએ માંહેના એક મીચૂલ નામે સામત રાજા મરણ પામ્યા. તેમને રાશિ અને શૂર નામે બે પુત્રો હતા. પિતાના મરણ પછી અને રાજ્ય માટે ખૂબ ઝઘડવા લાગ્યા. ચિત્રગતિ રાજાને આ વાતની ખબર પડી એટલે ત્યાં ગયા અને બંને ભાઈઓને સમજાવી શાંત પાડીને અનેને સરખે ભાગે રાજ્ય વહેંચી આપ્યું, પણ ઘેાડા દિવસ પછી પાછા બંને ખૂબ ઝઘડયા અને એક ખીજાના હાથે કપાઈને મરણ પામ્યા. આ વાતની ચિત્રગતિ રાજાને ખખર પડતાં તેમના દિલમાં ખૂબ દુ:ખ થયું. આ ખનાવથી ચિત્રગતિના લિમાં શું અસર થશે તેના ભાવ અવસરે. હવે અડીવાર ચરિત્ર કહું છું, મકાનને ખારણા મૂકયા હોય પણ તેને ફીટ કરવા માટે મજાગરા જડવા પડે છે ને ? મજાગરા વિના ખારણું ફીટ ન થાય, તેવી રીતે સૂત્ર અને સિદ્ધાંત મારણારૂપ છે અને દૃષ્ટાંતા, ચરિત્રો વિગેરે સિદ્ધાંતરૂપ ખારણાના મજાગરા છે. ઘણાં દિવસથી ચરિત્ર લેવાની ઈચ્છા હતી પણ સમય થઇ જાય એટલે લઈ શકાતુ ન હતું, પણ આજથી એક ઔષદાયક અને રસપ્રદ જિનસેન અને રામસેનનું ચરિત્ર શરૂ ફવામાં આવે છે. તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો. Page #255 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ચરિત્ર : જબુદ્વીપ કે ભરતક્ષેત્રમેં, કંચનપુર સુખદાય, વન વાડી કર શોભતે સરે, જયમંગલ મહારાય હે.... શ્રોતા તુમ સુનજો જિનસેન કુંવર કે ચરિત્ર સુહાવના જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુરમ્ય, વિશાળ અને અનેક ધર્મસ્થાનકે, બગીચા, ઉઘાને ધર્મશાળાઓ વગેરેથી સુશોભિત કંચનપુર નામનું એક નગર હતું. નગર કેને કહેવાય? જે રાજ્યમાં રાજ્ય તરફથી પ્રજા પાસેથી કઈ પણ જાતને કર-ટેકસ લેવામાં આવતું નથી, તેનું નામ નગર છે. બહારગામથી આવતા અજાણ્યા અને થાકેલા મુસાફરે બગીચામાં મનહર વૃક્ષ નીચે વિશ્રામ કરતા. સુંદર મનહર જલાશ ને વાવડી એમાં સનાન કરતા અને ધર્મશાળાઓને આશ્રય લઈ તેમાં નિવાસ કરી શાંતિ પામતા હતા. અનેક પ્રકારના શેભાસ્પદ્ર સ્થાને કંચનપુર નગરની શોભામાં ઓર વધારે કરી રહ્યા હતા. તેથી કંચનપુર નગર દેવેલેક જેવું રમણીય લાગતું હતું. . કંચનપુરમાં ન્યાયી, પ્રતાપી અને દયાળુ જયમંગલ નામે રાજા રાજ્ય કરતા હતા. જેમનું નામ જયમંગલ હતું તેવા તેમના કામ પણ મંગલમય હતા. રાજાને જૈનધર્મમાં દઢ શ્રદ્ધા હતી. તેમણે અથાગ પરિશ્રમ કરીને કંચનપુરમાં ઠેર ઠેર પૌષધશાળાઓ, જ્ઞાનમંદિર, દાનશાળાઓ, ધર્મશાળાઓ અને ધર્મસ્થાનકે બંધાવ્યા હતા. આ ઉપરથી સહેજે સમજી શકાય છે કે જયમંગલ મહારાજાના હૃદયમાં ધર્મનું સ્થાન કેટલું હશે? આવા રાજાઓનું જીવન રાતદિવસ લક્ષ્મીની લાલસામાં લટું બનેલા લક્ષ્મીનંદનેને લક્ષ્મીની અસ્થિરતાનું ભાન કરાવી લક્ષ્મીને સદ્વ્યય કરવાને બધપાઠ આપે છે. જયમંગલ રાજા પિતાના પુત્રને અને પ્રજાને સરખે ન્યાય આપતા હતા. એવું નહિ કે મારા પુત્રનો કે નેહીને ગુને છે તેને દબાવી દઉં ને બીજા ગુનેગારને શિક્ષા કરું. સહુને સરખે ન્યાય આપતા એટલે પ્રજાના હૃદય સિંહાસન ઉપર તેમણે આસન જમાવ્યું હતું. રાજા ઉપર પ્રજાની અત્યંત પ્રીતિ હતી અને રાજાને પ્રજા પ્રત્યે પુત્ર જેવું વાત્સલ્ય હતું. આગળના રાજા મહારાજાઓ પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનાર હતા. પિતાની પ્રજાને સહેજ દુઃખ થાય તે રાજા સહન ન કરી શકે. એ સમયના રાજાઓના રાજ્યમાં પ્રજાને બિલકુલ ડર ન હતો. રાત્રે બારણું ખુલ્લા મૂકીને લેકે નિર્ભયતાથી સૂઈ જતાં અને આજે તે કેટલે બધે ભય છે! કના બારણાં પણ થોડીવાર ખુલ્લા ન રાખી શકે. ધોળા દિવસે મકાનમાં ચોરી થાય છે. આજની સરકારના રાજ્યમાં તો કયાં સુધી ભય વધે છે કે પહેલાં તો માલ-મિલકત ચોરી જતાં હતાં ને આજે તે સ્કૂલે ભણીને આવતા ફૂલ જેવા બાળકોને ગુંડા ઉપાડી જાય છે. બે દિવસ પહેલાં પેપરમાં હતું કે વરઘડીયાને ઉપાડી ગયા તે ચાર દિવસે પત્તો મળે. અત્યારે ચારે તરફથી જ્ય, ભય ને ભય વધી રહ્યો છે. સરકાર દિનપ્રતિદિન નવા નવા ટેકસ વધારતી જાય છે. પ્રજાને અનાજ પણ પૂરું Page #256 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૧” મળતું નથી. કેટલે ત્રાસ વધી રહ્યો છે! અસલના રાજાઓના રાજ્યમાં પ્રજાજનોને કેટલું સુખ, શાંતિ અને નિર્ભયતા હતી. તેને બદલે આજે તે જ્યાં જુઓ ત્યાં ભય, દુઃખ અને અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. પ્રતાપી જયમંગલ રાજાની છત્રછાયામાં પ્રજા શાંતિથી વસતી હતી. ટૂંકમાં પ્રજાને કોઈ જાતને ભય, ત્રાસ કે દુખ ન હતું. આ રાજાને જિનસેના નામની ઈન્દ્રાણી જેવી સૌદર્યવતી, સદગુણી, સુશીવ અને પતિવ્રતા મહારાણી હતી. જૈન ધર્મ પર શ્રદ્ધા રખત, કરતી નિત્ય સમાઈ, દાન પુણ્ય પૌષધ ભી કરતી, કરતી પુણ્ય કમાઈ હે-શ્રોતા. જિનસેના રાણી પણ જે ધર્મની અનુરાગી હતી. એની રગેરગમાં જિનેશ્વર પ્રભુના વચનોની શ્રદ્ધા હતી. એટલે તે દરરોજ સવાર સાંજ સામાયિક પ્રતિકમણ કરતી. આઠમરાખી પૌષધ કરતી. સૂત્રનું વાંચન કરતી, સંતમુનિરાજ પધારે તે તેમના દર્શન કરવા, વ્યાખ્યાન-વાણી સાંભળવા જતી, સુપાત્રે દાન દેતી. આમ તે રાજા ધમીંઠ જ હતા પણ ૨ % કરતાં રાણીની શ્રદ્ધા વિશેષ હતી. પુણ્યને ઉદય હોય તે આવી ધમષ્ઠ પત્નીને ગ મળે છે. બંને પાત્રો સરખા હેય તે જીવન જીવવાને આનંદ માણી શકાય છે. ઘર શોભાવનારી કે ખરેખર, પતિ ગમે તે સારો હોય પણ ઘરને શોભાવતારી ગૃહીણી જે સારી ન હોય તે જીસવાની મઝા મારી જાય છે. આદર્શ ગૃહિણી તે એના પતિને કહી દે કે નાથ ! તમે એ કમાશે તે ઓછામાં હું ઘર નભાવીશ પણ પાપ વધે તેવા ધંધા કરશે નહિ, અને જેટલું કમાઈએ છીએ તેમાંથી સે રૂપિયે એક રૂપિએ તે દાનમાં વાપરો. અત્યારે સુખી છીએ તે પૂર્વે કરેલા દાનધર્મનું ફળ છે. આત્મા માટે ધર્મ તે અવશ્ય કરવું જોઈએ. એમ સમજાવીને ધર્મના માર્ગે વાળે પણ જે મેહના કાદવમાં પતિને ખેંચાવી દે તે ઘર શોભાવતી નથી. દાન દેવાની જાગેલી ભાવના જિનાલેના રાણી મંગલ રાજાને કહે છે નાથ ! આપણા મહાન પુણ્યનો ઉદય છે એટલે આપ પ્રજા પાસેથી કઈ જાતને ટેકસ પણ લેતા નથી, છતાં ભંડાર લમીથી છલકાયેલાં જ રહે છે. તે જે આપની આજ્ઞા હોય તે મારી ઈચ્છા એવી છે કે રેજ સવારના પ્રહરમાં બે ઘડી ગરીબોને દાન દઉં. રાજાએ કહ્યું : મહારાણી ! તમારી જેમ ઈચ્છા હોય તેમ કરે. ધર્મના કાર્યમાં મારી કઈ રૂકાવટ નથી. કારણ કે જે પોતે ધમી હોય તે ધર્મના કાર્યમાં રૂકાવટ કરે નહિ, રાણીના સહવાસથી તે રાજાને જૈન ધર્મ પ્રત્યે અત્યંત શ્રદ્ધા વધી હતી. તેથી મહારાજાની જેટલી હદમાં અણુ વર્તાતી હતી ત્યાં દરેક જગ્યાએ હિંસા કરવાની મનાઈ હતી. જે જીવોની હિંસા કરે તેને આકરે દંડ કરતા હતા. મહારાજાની આજ્ઞા થવાથી જિનસેના રાણી રોજ ઉગતા પ્રભાતમાં બે ઘડી સુધી દાન દેતી Page #257 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ હ, કાર લેતી વખતે રાણી પીચી નજર રાખતા. તેનું કારણ સમજ્યારે તેનું કારણ એ હતું કે વાન લેવા ગરીબે તે આવે પણ ધનના લાલચુ સુખી એ પણ આવતા. જે આંખ ઉચી રાખે તે નજર ભેગી થાય તે દાન લેનારે શરમાય. આ રીતે છૂટે હાથે દાન આપતા. સમય મળે અને ધર્મચર્ચા કરતા ને આનંદપૂર્વક રાજ્યનું પાલન કરતા. સમય આવે રાણી રાજાએ સાચી સલાહ પણ આપતા. જયમંગલ રાજાના મહાન પુણ્યને ઉદય હતો એટલે પિતે તે સારા હતા ને રાણી પણ સારા હતા. પ્રજા પણ રાજા તરફથી સંતોષી હતી. કહેવત છે કે રાજા ગમે તેટલા સારા હોય પણ જે એને સલાહકાર પ્રધાન સારે ન હોય તે રાજ્યની શોભા વધતી નથી, પણ અહીં તે જિનદાસ નામે મંત્રી પણ જૈન ધમને રાગી હતું ને ચાર બુદ્ધિને સ્વામી હતું. જે સમયે જે કાર્ય કરવાનું હોય તે બધું બરાબર વ્યવસ્થિત કરી દેતે. તેમાં રાજાને કંઈ જેવું પડતું નહિ. આ જિનદાસ નામે પ્રપાન છે. રાજા રાણી અને મંત્રી બધા મુખ્ય પાત્રો સારા છે એટલે રાજ્યમાં કેઈ જાતની કમીના નથી. હવે બીજા પાત્રો કેવા મળશે તે અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૩ શ્રાવણ સુદ ૫ ને મંગળવાર તા. ૮-૮-૭૯ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકાળથી ભવ અરણ્યમાં ભમતા અને જાગૃત કરવા માટે તીર્થકર ભગવંતેએ આગમ રૂપી ભેરી વગાડીને સાદ પાડ કે હે ભવ્ય જીવે ! જાગે, હજુ કેમ સૂઈ રહ્યા છે? જ્યારે કોઈ રાજા ઉપર દુશમન રાજ ચઢી આવે છે ત્યારે ગામના રાજા સૈન્યને સજજ કરે છે ને યુદ્ધના રણશીંગા ફૂંકાય છે ત્યારે શૂરા ક્ષત્રિય સાબદા બની કેડ બાંધી શસ્ત્રોને સાજ સજી રણસંગ્રામમાં હસતે મુખડે જાય છે, ત્યાં એનું ખમીર ખીલી ઉઠે છે, તેમ જ્ઞાની ભગવંતે પણ આપણને આગમવાણીનાં રણશીંગા કુકીને કહે છે હે આત્માઓ! અનંતકાળથી કર્મ રૂપી શત્રુઓએ તમને ઘેરી લીધા છે, અને હેરાન પરેશાન કરી રહ્યા છે તેને જીતવા માટે ત્યાગની તલવાર હાથમાં લઈને ક્ષમાનું ખમીર ખીલ, અને રણસંગ્રામમાં જઈ કર્મશત્રુઓ ઉપર વિજય મેળવે. કારણ કે કર્મરાજા આમા ઉપર જમ્બર સત્તા જમાવીને આત્માને કચડી રહ્યો છે. કર્મના કારણે આ જીવને સંસારમાં રખડવું પડે છે. ઉત્તરાધ્યયન સૂરમાં ભગવાન ફરમાવે છે કે "कम्मं च मोहप्पभवं वयन्ति, कम्मं च जाई मरणास्स मूलं।" કર્મ મેહથી ઉત્પન્ન થાય છે અને તે કર્મો જન્મમરણનું મૂળ કારણ છે. બંધુઓ! કસત્તાના પાશમાં સપડાયેલા જગતના સમસ્ત પ્રાણીઓ જન્મ મરણ નામના બે ભયંકર Page #258 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ રેગના ભેગ બની અનાદિ અનંત બધા સંસારરૂપ ભયાનક અટવીમાં ભૂલા પડીને ભટકી રહ્યા છે. જીવ કયારેક નરકરૂપે, ક્યારેક તિર્યંચરૂપે, ક્યારેક મનુષ્ય રૂપે તે ક્યારેક દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ બધી આત્માની ભિન્ન ભિન્ન અવસ્થાઓ કર્મને આભારી છે. ગમે તેવી મેટી જબરજસ્ત રાજસત્તાના સિંહાસનેથી ઘડીભરમાં ઉતારી જમીનદેસ્ત કરવામાં તેને જરા પણ વાર લાગતી નથી. કર્મસત્તા આજના ધનવાનને કાલે કંગાળ બનાવી દે છે. આજના ચમરબંધીને કાલે ચીંથરેહાલ બનાવીને ઘરઘરમાં ટુકડા માંગતે બનાવી દે છે. આ જગતમાં ત્રણ પ્રકારની સત્તાઓ રહેલી છે. ધર્મસત્તા, રાજ્યસત્તા અને કર્મસત્તા આ ત્રણમાંથી ત્રણે જગતમાં કેઈનું પણ જે એકધારું અને નિષ્કટક શાસન ચાલતું હોય તે તે એક કર્મસત્તાનું જ ચાલી રહ્યું છે. રાજ્યસત્તાની અને ધર્મસત્તાની આજ્ઞાનું પાલન કરવામાં આંખ મીંચામણું કરનાર કેઈ હોય છે પણ આસ્તિક કે નાસ્તિક, રાજા કે રંક, તીર્થકર, ચક્રવર્તિ, વાસુદેવ, બલદેવ ગમે તે હેય પણ બધાને કર્મસત્તાની આજ્ઞાનું કેઈપણ જાતની આનાકાની કર્યા વગર પાલન કરવું પડે છે. આ કર્મસત્તા કેઈ કે, કચેરી, ન્યાયાધીશ, વકીલ કે બેરીસ્ટર વિના પિતાનું શાસન સર્વ જી ઉપર નિયમિત રીતે ચલાવી રહી છે. આ કેવી આશ્ચર્યની વાત છે! ખરેખર કર્મસત્તાની તાકાત જબરજસ્ત છે. એમાં શંકાને સ્થાન નથી પણ આ જમ્બર કર્મસત્તાના ઘેરાને દૂર હઠાવી શાશ્વત અને સંપૂર્ણ સુખ આપવાની તાકાત ધર્મસત્તા ધરાવી શકે છે, પણ જ્યાં સુધી સંસારના મેહમાં આસકત બનેલા પામર પ્રાણીઓ પવિત્ર અને પોપકારી ધર્મસત્તાનું શરણ નહિ સ્વીકારે ત્યાં સુધી તે જુલ્મી કર્મસત્તા તરફથી આપવામાં આવતા અસહ્ય ત્રાસ અને અનંત દુઃખને અંત આવા મુશ્કેલ છે. રાજ્યસત્તા અને કર્મસત્તાના પંજામાંથી છૂટવાની જેને ભાવના હોય તેમણે આજે નહિ તે કાલે પણ ધર્મસત્તાના શરણે આવ્યે જ છૂટકે છે. આપણા ચાલુ અધિકારમાં ચિત્રગતિ વિદ્યાધર રાજા બન્યા. તેમના ચરણમાં ઘણું વિદ્યાધર રાજાઓ નમતા હતા છતાં એમને લાગ્યું કે જે રાજ્યને માટે પડાપડી થાય, એક માતાની કુખે જન્મેલા સગા ભાઈએ એકબીજા સાથે લડીને કપાઈ જાય આવું રાજ્ય શા કામનું ? હવે આ રાજ્ય અને સંસારના સુખે મારે ન જોઈએ. અંતિમ સમય સુધી જે રાજ્ય સત્તાને અને વિષયભેગને મેહ છોડતા નથી તે મરીને દુર્ગતિમાં જાય છે. જે બન્યા છે ભવના ભેગી, તે છે ભવભવના રેગી, બને જે કર્મ-વિયેગી, તે બને સાચા વેગી. ચિત્રગતિ કુમારના અંતરમાં લાગ્યું કે જેમને રાજ્યને મેહ છૂટતું નથી અને જેઓ વિષયસુખ ભેગવવામાં ગાંડાતુર બન્યા છે તે બિચારા ભવના રેગી છે. કોઈને કેન્સર કે ટી.બી.ને રેગ થયે. તે માણસ આયુષ્ય પૂરું થતાં મરી ગયો. એ રેગવાળું શરીર અહીં રહી ગયું પણ જે કર્મો હતા તે તે આત્માની સાથે જાય છે ને? કર્મો જીવને ભવસંગ શા. સુ. ૧૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા સુવાસ વધારીને અનંતકાળ જન્મ-મરણ કરાવે છે. જો જન્મ મરણના સ'પૂર્ણપણે અંત લાવીને ભવરોગ નાબૂદ કરી આત્માને નિરોગી બનાવવા હોય તે સંયમ લીધે જ છૂટકા છે. સૉંસાર છેડયા વિના કમ રાજાની સત્તામાંથી છૂટકારો થવાના નથી, પણ તમારે તે સંસારમાં રહીને મેક્ષ જોઈ એ છે તે કયાંથી મળે ? સંસાર તે કાઢવની કેડી છે. તમારે કાદવની કાઠીમાં રહેવુ છે ને પાછા ચાકમા રહેવુ છે એ કદી બને ? જે કાદવની કાઠીમાં પડે તેનુ શરીર ખરડાયા વિના રહે જ નહિ, પણ જે એ કાઠીમાંથી બહાર નીકળે છે તેના આત્મા ઉજવળ બને છે. હા, લેગી એક વાત કરી લઉ. માત્ર વેશ પહેરી લેવાથી મેક્ષ નથી. જ્ઞાની કહે છે કે હું સાધક! તારી પાંચેય ઇન્દ્રિયા ઉપર તારે ખરાખર કટ્રાલ રાખવે પડશે. સાધુ ગૌચરી જાય ત્યારે ચૌવનને આંગણે ઉભેલી રૂપવંતી સ્ત્રી ગૌચરી વહેારાવવા આવે. સાધુ તેના હાથે વહારે પણ એની સામે દૃષ્ટિ પણ ન કરે કે ખાઈ કેવી છે ! અન્ય ધમ માં પણ ચારિત્રની મહત્તા બતાવી છે. “ બિલ્વમ ગન્ન સુરદાસ કેમ બન્યા?ઃ- ભક્ત સુરદાસનુ' નામ તે તમે ઘણી વખત સાંભળ્યુ હશે. એ સુરદાસ કેવી રીતે બન્યા એ વાત જાણવા જેવી છે. સુરદાસનુ નામ બિલ્વમંગલ હતું, તે રામદાસ બ્રાહ્મણુના એક લાડીલે પુત્ર હતા એને ઘેર વૈભવના પાર ન હતા. આ બિલ્વમંગલના કંઠનું. માધુ અલૌકિક હતું. એ કાઈ ભજન કે ગીત ગાય ત્યારે લેાકા સ્થિર થઈ જતાં એવી એના કંઠમાં મધુરતા હતી. એટલે નાનપણથી જ એ એક આદર્શ કવિ ગણાતા વેદ અને પુરાણા લગભગ એણે કંઠસ્થ કરેલા હતાં. એ માટે થતાં રૂપરૂપના અંબાર સમી કન્યાની સાથે એના લગ્ન કરવામાં આવ્યા આ સંસારમાં ૭ ણુતાં સમગ્ર સુખના એ સ્વામી હતા, પણ એ યુવાન થયા ત્યારે એક વખત ફરવા જતાં એ સમયમાં વખણાતી ચિતામણી નામની વેશ્યાનું રૂપ જોઈને તેનામાં મુગ્ધ અન્ય, એ ચિંતામણી વેશ્યાનુ સૌંદય અને ચાતુર્યં અલૌકિક હતું. એટલે ભાભલા રાજાએ પણ તેને જોઇને મેહાંધ બની જતા. દીપક જોઇને પત ંગિયું તેમાં મેહાંધ અને છે તેવી રીતે આ બિલ્વમ ગલ પણ ચિંતામણીના પ્રેમમાં પાગલ બન્યા. એનુ તન, મન અને ધન બધુ ચિંતામણી વૈશ્યામાં અણુ થઈ ચૂકયું હતુ. એટલે એ મેટા ભાગે વેશ્યાને ત્યાં જ રહેતા હતા. વેશ્યાની સાથે વિષય ધ બનેલા બિલ્વમ ગલે પરણીને પોતાની પત્નીનું મુખ પણ ખાખર જોયું ન હતું કે એ કેવી છે? જ્યારે એ ઘેર આવતા ત્યારે એની પત્ની એને ખૂબ સમજાવતી કે પ્રાણનાથ ! આ દાસીના શું અપરાધ છે? એક વાર તે મારા સામુ જુઓ, પણ એને જગતમાં ચિંતામણી સિવાય ખીજું કાઈ પાત્ર દેખાતુ ન હતુ. એટલે એની રંભા જેવી રૂપાળી ને સુશીલ પત્ની ઘરમાં રાતિદવસ ઝુરતી હતી પણ એને ક્યાં કાઈની પરવા હતી! વિષયમાં લુબ્ધ બનેલે માનવ કોઇના સામુ જોતા નથી. કાઇની વાત પણ સાંભળતા નથી. વિષયાંધ માણસ ભાન–સાન ભૂલીને ન કરવાના કામ કરી બેસે છે. પેાતાનું માન, મેલા અને મર્યાદાને ભૂલી જઈને માનવ દાનવ જેવા બની જાય છે, કારણ ફૅ વિષયેા બહુ ભયંકર છે. કહ્યું છે કે Page #260 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૫ • વિસ્થ વિષયાળાં ૨, પચતાં મહત્તરમ્। उपभुक्तं विषंहन्ति, विषया स्मरणादपि ॥ "" વિષ કરતાં પણ વિષયે ભયકર છે. વિષ તેા માણુસ ખાય તે જ મરે છે તે પણ એક ભવ પૂરતા મરે છે પણ વિષયાનુ વિષતા એવું કાતીલ છે કે એનુ સ્મરણ કરવા માત્રથી માનવને મારે છે. વિષયની લાલસાથી જીવનના તમામ વ્યવહાર ખારવાઈ જાય છે અને પહેલે ધડાકે વિષયાંધ બનેલા પુરૂષ પોતાના જીવનનુ સુકાન અન્ય સ્ત્રીના હાથમાં સોંપી ૐ છે. આ બિલ્વમંગલના જીવનમાં પણ આવું જ અન્યુ', કે એના ઘરમાં રૂપવંતી પવિત્ર સતી જેવી સ્ત્રી પતિના પ્રેમની ઝંખનામાં રાત દિવસ ઝુરી ઝુરીને કાઢતી હતી. બિલ્વમંગલને પેાતાની પાસે રહેવા માટે કાલાવાલા કરતી હતી પણુ એ તા પોતાની રમણીને છેડીને ચિંતામણી વેશ્યાના મેહમાં ઉન્મત્ત ખની ઉન્માગ`ગામી બન્યા હતા. અંધુએ ! બિલ્વમંગલ ચિંતામણીના મહમાં કેટલા અંધ બનેલા હતા! ખરેખર વાસનાના ગુલામ બનેલે માનવી ન કરે એટલ' એવું એને દુનિયાની પરવા નથી હાતી. જ્ઞાનીપુરૂષા તા કહે છે કે આ ઇન્દ્રિયાની વાસનાને તમે જેટલુ વધારે પોષણ આપશે તેટલી એ વધુ બેફામ ખનશે. વાસનાના ત્યાગ એટલે મેાક્ષની પ્રાપ્તિ. જ્યાતના સ્વભાવ ઉપર જવાના છે તેવા આપણા આત્માને સ્વભાવ છે. ઇન્દ્રિયાને તપ, ત્યાગ અને સયમથી જીતવાની છે. વિષયવાસનામાં રાચવું તે આત્માના સ્વભાવ નથી. આત્માના સ્વભાવ તે વાસનાઓને જીતવી તે છે. વિષયાના પાપથી ઇન્દ્રિયા આત્માને દ્વારડાની જેમ બાંધી કે છે જેથી આત્મા મુક્ત મનતા નથી. સિંહુને પણ જો બાંધી દેવામાં આવે તે તે પણ ગુલામ બની જાય છે, પરાધીન બની જાય છે, તેમ વાસનાના વિકાર અને વિષયેામાં જે મસ્ત અને છે તે કમ પાશના દોરડે બધાઈ જાય છે. જ્યારે તેવા પાપથી આત્મા પાછે હુઠે છે ત્યારે તેનું જીવન ખદલાઇ જાય છે, અને વિષય વાસનાને બદલે એના જીવનમાં ત્યાગ, સંયમ, અપરિગ્રહ, મૈત્રી, ક્ષમા, પ્રેમ, કરૂણા વિગેરે ગુણુા આવતા જાય છે. “ મડદાને હોડી માનનાર પાગ” : આ બિશ્વમ’ગલ વિષયવાસનામાં ઘેરાયેલા છે. એક દિવસ રાત્રે એને ચિંતામણી પાસે જવાનુ મન થયુ. એટલે ઉઠીને તૈયાર થયે ચામાસાના દિવસેા હતા. ભયંકર અંધારી ઘાર રાત હતી. એવું ભયંકર અંધારું છવાયુ હતુ` કે માનવ પોતે પોતાને ન જોઇ શકે. મૂશળધાર વરસાદ વરસતા હતા. નદી બે કાંઠ પૂરજોશમાં વહેતી હતી. ચિંતામણી વેશ્યા યમુના નદીના સામા કિનારે મોટા મિનારાવાળા મહેલમાં વસતી હતી. એના મધુરા મિલન માટે અધીરા બનેલા બિલ્વમ ગલ આવા વિષમ વાતારણમાં યમુના નદીના કિનારે આળ્યે, સામે કિનારે જવા માટે નદીમાં પાચે. આ સમયે પાણીના પૂરમાં તણાઇને આવતું એક મડદું એના હાથમાં આવ્યુ. અંધારામાં એણે માન્યું કે મને સામે કિનારે જવા માટે હાડી મળી ગઈ. એના મનમાં થયું કે ચિંતામણીએ મારે માટે હાડી મેાકટ્ટી હશે. નક્કી એ મને યાદ કરતી હશે. એમ માનીને વિશ્વમ ગલ મડદાને હાડી માની એને પકડીને એના સહારે સામે કિનારે પહોંચ્યા. પાસે જ ચિંતા, Page #261 -------------------------------------------------------------------------- ________________ 俺を参 શારદા સુવાસ મણીના ભવ્ય મહેલ હુંતા. બિલ્વમ'ગલ પાસે પહોંચ્યા પણ હવે ઉપર કેવી રીતે જવું ? કારણુ કે મહેલના ખારીબારણાં બંધ હતાં. ચિંતામણીના ચંદન મહેલમાં પ્રવેશ કરવા માટે મિત્વમ'ગલ ચારે તરફ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ખૂબ તપાસ કરતાં ઉપરની ખારી તરફ તેનું ધ્યાન ખેંચાયુ. તા એક દોરડુ લટકતુ એણે જોયુ. વિષયાંધ માણસ કેટલે! પાગલ હાય છે ! દારડુ' જોઈને મનમાં હરખાઈ ગયા ને મનમાં ખેલ્યા-અહા ! ચતુર ચિંતામણી મારી શહ જોઈને બેઠી હશે! એણે મારા માટે આ દોરડુ તૈયાર રાખ્યું હશે ! એ દારડુ' ન હતું પશુ કાડા મારતા ફણીધર હતા, પણ અત્યારે એની દૃષ્ટિએ નાગ અને સાગ સમાન હતા. ફણીધર નાગને ઢારડું માની એને પકડીને ચિતામણીના શયનગૃહમાં કૂદી પડ્યા, ત્યારે ચિંતામણી ગુલાખી શમણામાં સૂતેલી હતી. ખિલ્લમ ગલ મહેલમાં આવીને સ્વસ્થ બન્યા. ક્ષણુ એ ક્ષણ વીત્યા પછી એ વિચારે ચઢી.. “ આત્મજાગૃતિનું પ્રગટેલું કિરણ ”; અડે ! હું જેની પાછળ પાગલ બનીને માતને માથે લઈને આવી ઘનઘેાર અધારી રાત્રે અહીં આન્યા છું તે તે મસ્ત રીતે ઝુશાખી શમણામાં સૂતેલી છે. હું જેની મથામણમાં મરુ છુ એ તે માદક વાતાવરણમાં મઝા માણી રહી છે. હું આ લલનાની લીનતામાં ખાવાઈ ગયા ત્યારે આ તે ચિંતાથી પર બનીને નિર્દેની મઝા લૂટી રહી છે. તેના મનમાં આવા વિચારાના વાદળ ઘેરાયા, ને મનમાં થયું કે અહા ! વિષયની પાછળ આટલે પાગલ બન્યા તેના કરતાં મે' પ્રભુ સાથે ખાટલી પ્રીતિ જોડી હાત તા મારુ· કલ્યાણુ થઈ જાત. આમ વિચાર કરતાં એના અતરમાં સમજણુના જ્ઞાન દીવડો ઝળકી ઉઠયા. એટલે તે ચિંતામણીને છેડીને સન્યાસી બની ગયા. ત્યાગી બનીને લેાકેાને મેધ આપવા માટે ટાઢ, તડકા, ભૂખ, તરસ બધું સહન કરતા ભગવાનનું ભજન કરતા એક ગામથી ખીજે ગામ પટન કરવા લાગ્યા. એમણે ચિંતામણીને ભલે ચિત્તમાંથી અળગી કરી પણ વિચારામાં ચકરાવા લેતી વાસનાએ અળગી ન થઈ. ભગવાન કહે છે હું જીવા ! ત્યાગી અનેા કે સ`સારમાં રહા પણ જ્યાં સુધી મન વાસનાઆથી મલિન બનેલુ` રહેશે ત્યાં સુધી તારુ કલ્યાણ નહિ થાય. આવા જ સુકુમાલિકાના ભવના પ્રસ’ગ છે. તે શ્રેષ્ઠૌપુત્ર સાથે પરણેલી પણ તેને સ્પર્શે ખૂબ દાહક હોવાથી તે સુકુમાલિકાને રાત્રે ઉંઘતી છેાડીને ચાલ્યા ગયા. તેથી એ ઝૂરવા લાગી. એના માતાપિતાએ એને ખૂબ સમજાવી પણ એનુ મન વળ્યું નહિ ત્યારે ભિખારી સાથે પરણાવી. તે પણ છાડીને ચાલ્યા ગયા. છેવટે કાઈ સાધ્વીજીના યાગ મળતાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી પણ મનમાંથી વાસના દૂર ન થઇ. દીક્ષા લીધા પછી ઉગ્ર તપ કર્યાં. પછી એના ગુરૂણી પાસે અહાર ઉદ્યાનમાં આતાપના લેવા જવાની આજ્ઞા માંગી. ગુરૂણીએ ના પાડી છતાં આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગઈ. એ જ્યાં આતાપના લેવા માટે ઉભી હતી ત્યાં નજીકમાં વૃક્ષ નીચે એક વેશ્યાને પાંચ પુરૂષો સાથે હાસ્યવિનેાદ કરતી જોઇ. એટલે અંદર રહેલેા વાસનાના દાવાનળ ભભૂકી ઉઠશે., અહા ! આ એક સ્ત્રીને પાંચ પુરૂષો કેવા લાડ લડાવે છે! અને Page #262 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૯૭ મને તા એક ભિખારી જેવાએ પણ ન ઈચ્છી. મારા તપ–સયમનુ જો મળ હોય તે હુ આવતા ભવમાં પાંચ પતિની પત્ની મનુ એવુ નિયાણું કર્યું. એ નિયાણાના બળથી એ પાંચ પતિની પત્ની મની. કહેવાના આશય એ છે કે વાસનાને જીતે. “સંન્યાસી બનવા છતાં નડેલી મનની મેલાશ” : બિલ્વમંગલે ચિતામણીને છેડી પણ એનુ ચિત્ત વાસનાઓથી મુક્ત બન્યું ન હતુ. સન્યાસી બની ગામ-પરગામ પર્યટન કરતાં કરતાં વૃંદાવન નજીક એક ગામના પાદરમાં સરેશ્વર પાસે પહોંચ્યા. ત્યાં સરેાવરનુ' શીતળ પાણી પીને માજીમાં એક આંબાના વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા માટે ઐઠા. ત્યાં એક રૂપવંતી નવયુવાન સ્ત્રી કૂવે પાણી ભરવા આવી. અપ્સરા જેવી અમળાને જોઇને બિલ્વમ'ગલના નયને નાચવા લાગ્યા. લલિત લલનાની લગનીમાં લપટાયેલા ભેગી ભ્રમર તેની સામે ધારી ધારીને જોવા લાગ્યા. સ્ત્રી તે પવિત્ર પતિવ્રતા સ્ત્રી હતી. તેણે તેા કાઇના સામું જોયું પણ નથી. તે તે પાણી ભરીને નીચી નજરે એના ઘર ભણી ચાલવા લાગી. કામી બિલ્વમંગલ પણ તેની પાછળ ગયા, સતી સ્ત્રી એના ઘરમાં ગઇ ત્યારે આ મિત્રમ ગલ તેના ઘરની બહાર એક તરફ ઉભા રહ્યો. વેશમાં ત્યાગી, દૃષ્ટિમાં ભાગી ' : વૈષધારી વૈરાગી સંન્યાસીને બહાર ઉભેલા જોઈને એ ખાઈના પતિ બહાર આવ્યા ને કહ્યું-મહાત્મા ! પધારો. આપને ભિક્ષામાં શુ જોઈએ ? હું આપની શું સેવા કરુ? ખૂબ હ ભેર ખાઇના પતિએ આ સન્યાસીના આદરસત્કાર કર્યાં ને ફરીને પૂછ્યુ. આપને જેની જરૂર હાય તે માંગેા, મારે ત્યાં આપ જેવા સંતાના આશીર્વાદથી કોઇ જાતની કમીના નથી, ત્યારે આ બિલ્વમંગલ કહે છે ભાઇ ! મારે ખીજું કાંઇ નથી જોઈતું. ફક્ત એક જ જોઈએ છે. ભક્ત કહે છે એક શુ' એ માંગા ને ? આપ શા માટે સ ́કેચ રાખેા છે? એના મનમાં હતુ કે સન્યાસી ખાવા માંગી માંગીને શું માંગશે ? કયાં ખાવા માટે ભાજન કે પહેરવા માટે વજ્ર. સ`ન્યાસી કહે હું' માંશુ' તે આપીશ ? તે કહે હા, સકાચ ન રાખેા, “બિલ્વમ ગલની માંગણીથી આવેલા આંચકો' : શરમ છોડીને બિલ્વમ ઝૂલે કહ્યું : હમણાં જ તમારા ઘરમાં પાણી ભરીને જેણે પ્રવેશ કર્યાં તે રૂપસુંદરીને હુ પુનઃ એક વાર જોવા માટે તસુ છું. માટે એને મારી પાસે મેટલ, આ સાંભળીને ભાઈના હૃદયમાં કરટ લાગ્યો હાય તેવા આંચકા લાગ્યા. આણે તે જીરું જ માંગ્યું. મારે શુ કરવુ? ધર્મ પરાયણ પતિ સંકટમાં મૂકાઇ ગયે. એક તરફ ધમ પરમ્યણુ પતિવ્રતા પત્ની અને બીજી તરફ વેશધારી ત્યાગીની માંગણી. ઘેાડીવાર તા મૌન ઉો રહ્યો. કાને ઇન્સાફ આપવે, શું કરવું ને શું ન કરવું ? છેવટે તેણે કહ્યું આપની ઇચ્છા પૂ થશે. હું મારું આપેલું વચન કદી બદલતા નથી, અને મારા આંગણે આવેલા અતિથિને કદી નિરાશ કરતા નથી તે આપને કેમ નિરાશ કરાય ! આપ થાડીવાર આટલે એસા, મારી પત્નીને બહાર મેાકલુ છુ. આમ કહીને બાઇના પતિ અંદર ગયા. એનું મુખ ઉલ્લાસ જોઇને પત્નીએ પૂછ્યુ’—નાથ ! આપનું મુખ ઉદાસ કેમ છે ? ત્યારે કહે છે હૈ સતી ! આપણા આંગણે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારા સુવાસ એક અતિથિ આવ્યું છે. પત્ની કહે છે અતિથિ આવ્યા હોય તે એને આદર સત્કાર કરે. આપણા ઘરમાં ઘણું છે. એને જે જોઈએ તે ખુશીથી આપે. પતિ કહે છે મેં બરાબર સારી રીતે તેમને સત્કાર કર્યો છે પણ એની માંગણી જુદા પ્રકારની છે ને હું વચનથી બંધાઈ ગયે છું. તેમાં મારા માથે ધર્મસંકટ આવ્યું છે. તેને દૂર કરવા માટે મારે તારી મદદની જરૂર છે. અરે નાથ ! એમાં આટલા બધા ઢીલા શું થાય છે? આપના માથે આવેલા ધર્મસંકટને દૂર કરવામાં મદદગાર બનવા આ દાસી તૈયાર છે. તે સતી! આજે તારી અગ્નિપરીક્ષા છે. નાથ ! જે હોય તે કહે. આ દાસી સેવા કરવા તૈયાર છે, ત્યારે પતિએ કહ્યું-આપણા એટલે જે સંન્યાસી બેઠો છે તે મારી પાસે તારી ભિક્ષા માંગે છે. આ સાંભળીને પતિવ્રતા સ્ત્રી ઢગલે થઈને જમીન ઉપર ઢળી પડી. થોડી વારે સ્વસ્થ થતાં પતિના ચરણમાં પડીને કહે છે, નાથ! તમે આ શું બોલે છે? શું પતિવ્રતા સ્ત્રી આંખ ઉંચી કરીને અન્ય પુરૂષ સામે દષ્ટિ કરી શકે ખરી ? એ માંગે તે બીજું સર્વસ્વ આપી દઉં. કદાચ આ ઘર માગે તે પહેરેલા કપડે બહાર નીકળી જવા તૈયાર છું પણું આ કાર્ય હું નહિ કરી શકું. આ સાંભળી એને પતિ કહે છે તે સતી ! તારા દિલની વ્યથાને હું સારી રીતે સમજી શકું છું પણ તું એ વાત નથી જાણતી કે તારે પતિ આંગણે આવેલા અતિથિને સત્કાર કર્યા વિના પાછો જવા દેતું નથી. મને વચન આપતી વખતે ખબર ન હતી કે શું માગશે? હવે તે મારા વચન ખાતર પણ ત્યાં જવું પડશે. “ નયને નારીના દેહને નિરખવા નહિ” -પતિની આજ્ઞાનું પાલન કરવા માટે સુંદરી સારા વ અને અલંકારે પહેરી ઝાંઝરના ઝણકાર સાથે બિલ્વમંગલની સામે આવીને ઉભી રહી. મેહાંધ બિલ્વમંગલ ઘણીવાર સુધી આ સુંદર સ્ત્રીને સામું એકીટશે જઈ રહ્યો પછી બે-બહેન ! બિલ્વમંગલના મુખમાંથી “બહેન” શબ્દ સાંભળીને સતીના હૈયે ટાઢક વળી, બસ, હવે મારા ચારિત્રને આંચ નહિ આવે. બિલ્વમંગલે કહ્યું-બહેન ! હવે મારા નયને તારા રૂપનું પાન કરીને તૃપ્ત થઈ ગયા છે, પણ મને એક ચીજ • આપશે? સતીએ કહ્યું છે, જે કહે તે આપું. ત્યારે કહે છે કે તમારા ઘરમાં બે મેટી સે છે? હા. ઘણી છે. બહેન! મારે વધારે નથી જોઈતી. ફક્ત બે સે અગ્નિમાં લાલચળ થાય તેની તપાવીને મને લાવી આપે. આ ભેળી બાઈને ખબર ન પડી કે આ સંન્યાસી શા માટે સે માંગતો હશે ! એટલે એણે બે સે લાલઘૂમ તપાવીને આપી. બિલ્વમંગલે તે બંને બે હાથમાં લઈ પિતાની જાતે જ બંને આંખમાં ભેંકી દીધી અને આંખે ફેડી નાંખી. આ જોઈને સતીના મુખમાંથી ચીસ નીકળી ગઈ. અરેરે..આ શું કર્યું? બહેન ખૂબ પશ્ચાતાપ કરવા લાગી ત્યારે બિલવમંગલે કહ્યું-બહેન! તું રડીશ નહિ. એમાં તારે કઈ દેવું નથી. આ આંખે મને પનારીના રૂપમાં આસક્ત બનાવનારી છે. તેથી મેં તેને શિક્ષા કરી છે. બિહામંગલે આંખે ફેડી નાંખી ત્યારથી તે સૂરદાસ કહેવાય. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શારદા સુવાસ અંધ સૂરદાસ જગતના અને એક અમૂલ્ય શિખામણ આપી ગયા છે કે કામાંધ બની તમે જીવનને બરબાદ કરશો નહિ. આ નયને નારીના દેહને નીરખવા માટે નહિ પણ પરમાત્માના રવરૂપને પારખવા માટે છે. બિલ્વમંગલ પોતે કરેલા પાપના પ્રાયશ્ચિત માટે સ્વહસ્તે સૂરદાસ બન્યા. પછી સુંદરીના ચરણમાં નમી તેને જગતજનેતા કહીને ત્યાંથી ચાલે ગયે. આ બિલ્વમંગલે વિલાસી જીવનની દિશા બદલીને વિકાસ ભણી પ્રયાણ આદર્યું ત્યારે અનેક લેકે ભક્ત કવિસૂરદાસને ગુણલા ગાવા લાગ્યા. આજે પણ એ ભક્ત કવિ સૂરદાસને ભારતની જનતા યાદ કરે છે. માણસ એક વખત ભાન ભૂલે છે પણ જ્યારે તેને પિતાની ભૂલ ભૂલ તરીકે સમજાય છે ત્યારે તેની દશા જુદી જ હોય છે. પછી એનું જીવન એવું પવિત્ર બની જાય છે કે જગતમાં નામ અમર બનાવી જાય છે. સંસારનું સ્વરૂપ જોતાં જાગી ઉઠેલા ચિત્રગતિ રાજા" : શશિ અને સૂર બંને સગા ભાઈઓ રાજ્ય માટે ખૂબ ઝઘડ્યા ને અંતે એકબીજાના હાથે કપાઈ મર્યા. આ બનાવથી ચિત્રગતિ રાજાને વૈરાગ્ય આવી ગયે. અહો ! એક રાજ્યના ટુકડા માટે ભાઈ–ભાઈ લડ્યાં ને મરી ગયા ! રાજ્ય માટે પમકુમારે સુમિત્રને મુનિ અવસ્થામાં માર્યા. આ શશી અને સૂર પણ રાજ્ય માટે લડીને મર્યા. જે રાજ્ય માટે ભાઈ ભાઈને મારી નાંખે ને ભયંકર સંગ્રામ ખેલાય ને લાખે ની હિંસા થાય એવું રાજ્ય હવે મારે ન જોઈ એ. આટલું નિમિત્ત મળતાં ચિત્રગતિ રાજા વૈરાગ્ય પામી ગયા ને દીક્ષા લેવા તૈયાર થયા. પિતાના પુત્રને પરણાવીને રાજગાદી આપીને ચિત્રગતિ રનવતી અને ચિત્રગતિના બે નાના ભાઈઓ જેમના નામ મનગતિ અને વિપુલગતિ હતાં તે ચારેય આત્માઓએ દમઘર નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ઘણાં વર્ષો સુધી ઉગ્ર સંયમનું પાલન કરીને અંતિમ સમયે સંથારે કરીને ચારે ય આત્માઓ કાળ ધર્મ પામીને મહેન્દ્ર નામના ચેથા દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા દેવ થયા. હવે દેવકનું આયુષ્ય પૂર્ણ કરીને જબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં પદ્મ નામના પ્રદેશમાં સિંહપુર નગરમાં હરિનંદી નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને પ્રિયદર્શના નામે સુંદર સુકમળ અને પવિત્ર રાણી હતા. બંને આત્માએ ખૂબ પવિત્ર અને ધમષ્ઠ હતા. બંને સંસારમાં આનંદથી રહેતા હતા. આ સમયે ચિત્રગતિને જીવ મહેન્દ્ર દેવલે કમાંથી આયુષ્ય પૂર્ણ કરીને પ્રિય દર્શના રાણીની કુખે પુત્રપણે ઉત્પન્ન થયે. તેને જન્મ થયા પછી રાજાએ ખૂબ ભવ્ય રીતે પુત્રને જન્મ મહોત્સવ ઉજવે અને અપરાજિતકુમાર તેનું નામ પાડયું. પવિત્ર માતાપિતાને ઘેર પવિત્ર અને પુણ્યશાળી સંતાને જન્મ લે છે. હરિનંદી રાજાને એક પ્રધાન હતું. તેને પણ એક પુત્ર હતું. તેનું નામ વિમલબોધ હતું, અપરાજિત કુમાર અને વિમલબોધ નાના હતા ત્યારથી બંને સાથે રમતાં ને સાથે ફરવા જતાં. એટલે એવી ગાઢ મિત્રતા બંધાઈ કે એકબીજાને એકબીજા વિના ચાલે નહિ, આ બંને બાળક નાના હતા ત્યારથી રમતાં રમતાં ધૂળની ઢગલીઓ બનાવી તેના ઉપર Page #265 -------------------------------------------------------------------------- ________________ શારદી સુવાસ કૂદતા કૂદતા કહે કે જે આ એક દેશને જી, બીજી ઢગલીને કૂદીને કહે કે આ બીજે દેશ જીત્યા, આ ત્રીજો દેશ છયે. બંધુઓ ! રાજકુમારની રમત પણ રાજ જીતવાની હેય. બજા કરાએ રમે તે આ મારું ઘર ને આ તારું ઘર એવી રમત રમે પણ આ તે રાજ્યનું બીજ છે એટલે દેશ જીતવાની રમત રમે છે. અપરાજિતકુમાર એમના માતાપિતાને એકને એક પુત્ર હતું અને વિમલબેધ પ્રધાનને એક જ પુત્ર હતો એટલે એમના માતાપિતાએ તેમને એકલા બહાર રમવા કે કે ફરવા જવા દેતાં ન હતા. એમની સાથે એકી પહેરે છે. આ બંને કુમારે ભેગા થાય ત્યારે વાત કરતા કે આપણું તે કંઈ જીવન છે ! આપણું માતાપિતા આપણને ક્યાંય એકલા ફરવા જવા દેતા નથી. જ્યાં જઈએ ત્યાં પહેરેગીર સાથે જ હોય, ત્યારે પ્રધાનપુત્ર કહે કે આપણે નાના છીએ એટલે એકલા કયાંય જવા દેતા નથી. આ બંને કુમારને રાત્રે સ્વપ્ના આવવા લાગ્યા કે આપણે બંને ઘેડે બેસીને ફરવા ગયા, એક, બે, ત્રણ કરતાં ઘણું ગામ ફર્યા. બંને ભેગા થાય એટલે એકબીજા રવપ્નની વાત કરતાં કે મને આ સ્વપ્ન આવ્યું ને બીજે કહે, મને આવું સ્વપ્ન આવ્યું. પણ સવાર પડે કંઈ ન હોય એટલે નિરાશ થઈ જતા પણ એક દિવસ એ આવ્યું કે એમનું સ્વપ્ન સાકાર બની ગયું. સેદાગરનું સિંહપુરમાં આગમન”:-આ બંને કુમારે મોટા થયા ત્યારે એક સોદાગર પાણીદાર ઘોડા લઈને સિંહપુરમાં વેચવા માટે આવે. હરિનંદી રાજાને પણ ડાને ખૂબ શેખ હવે, સેદાગર ઘેડા લઈને રાજા પાસે આવ્યું. એટલે રાજાએ બે પાણીદાર ઘેડા પસંદ કર્યા. કુમારને પણ એ ઘેડા બહુ પસંદ પડયા એટલે સોદાગરને મેં માંગ્યા મૂલ્ય આપીને ખરીદ કર્યા. હવે આ બંને કુમારને ઘેડા ઉપર બેસીને ફરવા જવાનું મન થયું. એટલે કહે છે “પિતાજી ! આ નવા ઘેડા આવ્યા છે તેના ઉપર બેસીને અમે ફરવા જઈએ!” રાજાએ કહ્યું ભલે, ખુશીથી જાઓ પણ ઘણે દૂર ન જતા જલ્દી પાછા આવજે. કહે-ભલે પિતાજી! અમે જલદી પાછા આવીશું. એમ કહીને રાજકુમાર અને પ્રધાનકુમાર બંને એક ઘેડા ઉપર બેસીને ફરવા માટે નીકળ્યા. આ ઘેડે પવનવેગી હતું એટલે થેડી વારમાં તે કયાંય પહોંચી ગયે. ઘણે દૂર નીકળ્યા પછી ઘોડાને ઉભે રાખવા ઘણે પ્રયત્ન કર્યો, પણ કઈ રીતે ઉભું રહેતું નથી, જેમ લગામ ખેંચે તેમ વધુ ડે. છેવટે થાકીને લગામ ઢીલી મૂકી એટલે ઘેડે ઉભે રહ્યો. બંને કુમારો સ્વપ્નામાં ઘેડા દેડાવતાં હતાં તે સાચે જ આજે ઘડા દેડાવતાં ઘણે દૂર નીકળી ગયા. ઘણીવાર થઈ છતાં બંને કુમારો પાછા ન આવ્યા એટલે રાજાને અને પ્રધાનને ચિંતા થવા લાગી કે આ બંને કુમારે ક્યાં ગયા? હજુ કેમ ન આવ્યા? એમનું શું થયું હશે? આમ અનેક પ્રકારની શંકા કરવા લાગ્યા ને ચિંતાતુર બની ગયા. રાજાએ ચારે તરફ તપાસ કરવા માટે માણસે મોકલ્યા પણ ક્યાંય પત્ત પડયે નહિ. Page #266 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૦૧ આ બંને કુમારો ઘેાડા ઉભા રહ્યા એટલે એક વૃક્ષ નીચે થાક ઉતારવા બેઠા અને જંગલની શાભા જોતા જોતા વાતા કરવા લાગ્યા. રાજકુમાર કહે છે મિત્ર વિમલ ! મા ઘોડો આપશુને અહી' લઈ આવ્યે તે ઘણુ સારુ થયું. નહિતર આપણા માતા પિતા આપણને આટલે દૂર આવવાની રજા આપત નહિ, ત્યારે પ્રધાનપુત્ર કહે છે ભાઈ! હવે આપણે પાછા વળવુ જોઇએ. માતા પિતા આપણી ચિ'તા કરતા હશે. રાજકુમારે ફુંકભલેને રાહ જુવે. હવે આપણે પાછા જવુ' જ નથી. પરદેશ જઈશું, પેાતાની વિદ્યાનુ પારખું તેા પરદેશમાં જ થાય ને ? આ પ્રમાણે બંને વાર્તા કરતા હતા ત્યાં એક માણસ ભયભીત બનીને દોડતા રાજકુમાર પાસે આવીને તેના ચરણમાં પડીને કહે છે મચાવે.... બચાવા, રાજાના સિપાઈએ મારી પાછળ પડયા છે. આ માણસ ભયથી થરથર ધ્રુજતા હતા. એટલે અપરાજિત કુમારને તેની ખૂબ દયા આવી. તેને કહ્યું-ભાઈ! તું ડરીશ નહિ અમે તારુ રક્ષણ કરીશું' તેથી પેલા માણસ કહે-ભગવાન તમારુ' ભલુ' કરે. આ જોઈને મંત્રી પુત્રને ગુસ્સા આવ્યા ને રાજકુમારને કહ્યું-ભાઈ! આ કાણુ છે? કેવા માણસ છે તે જાણ્યા વગર તેને આશ્રય આપ્યા તે ખરાખર નથી. એને મચાવવા જતાં આપણે દુ:ખી થઇએ. એટલે રાજકુમારે કહ્યું, શરણાગતને આશ્રય આપવા ક્ષત્રિયેાના ધમ છે. 66 શરણે આવેલાને શરણુ દેનાર કુમાર”:- અને કુમારા આમ વાત કરતા હતા ત્યાં રાજાના સિપાઇઓ દોડતા આવ્યા ને પેલા માણુસને રાજકુમાર પાસે બેઠેલા જોઈને કહે છે આને જલ્દી પકડી લે. સિપાઈએ આગળ આવ્યા ત્યાં કુમારે હાથમાં તલવાર ખેંચીને કહ્યું--ખબરદાર ! આગળ વધ્યા છે તે મરી ગયા સમજજો. સિપાઈઓએ કહ્યું-ભાઈ! તમે અજાણ્યા છે. આ માણસ માટે ચાર અને લૂંટારા છે. તેણે અમારા નગરના લાકોને હેરાન પરેશાન કરી નાંખ્યા છે. એટલે અમારે એને પકડવા છે. કુમારે કહ્યું જે હાય તે ભલે પણ તે મારા શરણે આવ્યા છે ને મેં એને બચાવવાનું વચન આપ્યુ છે. એટલે હવે તેા ખુદ ઇન્દ્ર આવે તે પણ મારી હયાતીમાં એને પકડી શકે નહિ, તેથી સિપાઈએ તેની સાથે લડવા તૈયાર થયા. એટલે રાજકુમાર અને પ્રધાનપુત્ર બંનેએ તલવાર ખેંચી અને સિપાઇએએ પણ તલવાર ખેં.ચી. મ"ને સામાસામી લડવા લાગ્યા, પણ કુમારના પરાક્રમ આગળ સિપાઇઓ ટકી શકયા નહિ. તેથી ભાગી ગયા. એ સિપાઇઓ કોશલરાજાના રક્ષકા હતા. તેઓ રાજદરબારમાં આવ્યા ને રાજાને કહ્યું કે એ રાજકુમારો જંગલમાં આવ્યા છે. તેમણે અમને હરાવીને કાઢી મૂકયા છે. રાજાએ કહ્યુંએ એ કુમારા આગળ તમે આટલા બધા હારી ગયા ? સિપાઈઓએ મધી વાત કરી એટલે કોશલનરેશે એ એ કુમારાને હરાવવા માટું સૈન્ય મોકલ્યું. કુમાર્ચ પાસે ફક્ત તલવાર હતી જયારે એ સૈન્ય પાસે શત્રુ હતા. લડાઈ જામતા કુમારે સૈન્યને હરાવીને નસાડી મૂક્યું, એટલે કેશલનરેશને ખૂબ ક્રોધ ચઢયા. તેણે વિચાર કર્યા કે હવે તે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા સુવાસ હું જાતે જ લડવા જાઉં હવે કેશલનરેશ લડવા માટે આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ૨ વ્યાખ્યાન નં. ૨૪ શ્રાવણ સુદ ને ૬ બુધવાર “સંસાર કેવો ? ” તા. ૯-૮-૭૮ સન્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે હે ભવ્ય છો જગતમાં આત્મકલ્યાણ માટે મૂલ્યવાન ચીજ હોય તે તે ધર્મ છે. વસ્તુ જેમ કિંમતી હોય તેમ તેને તપાસવાનું સાધન પણ સૂક્ષમ હોય છે. લાકડા કરતાં અનાજ મૂલ્યવાન છે તેથી તેને માપવાને–તળવાને કાંટો ના હોય છે. અનાજ કરતાં તેનું ચાંદી વિગેરે કિંમતી છે તેથી તેને માપવાને કાંટો અનાજથી નાનું હોય છે અને સેનાચાંદી કરતા હીરા અને રને મૂલ્યવાન હોય છે તેથી તેને તોલવાને કાંટે તેનાથી પણ સૂક્ષ્મ હોય છે આવી રીતે જ્ઞાની ભગવંત કડે છે કે આ જગતમાં સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ ધર્મ છે. તેથી ધર્મ સૂમબુદ્ધિથી સમજી શકાય છે. કાંટો બરાબર ન હોય તે વસ્તુનું માપ બરાબર જાણું શકાતું નથી, તેમ આપણું ચિત્ત રૂપી કાંટે જે બરાબર ન હોય તે ધર્મ એ કેટલી અમૂલ્ય ચીજ છે તેનું માપ કાઢી શકાતું નથી. ધર્મતત્વને સમજવા માટે આપણી બુદ્ધિને નિર્મળ બનાવીને શાંત સ્થિર ચિત્તે ચિંતન કરીશું તે સમજાશે કે આવો ઉત્તમ માનવભવ પામીને મને જે જિનેશ્વર પ્રભુને ધર્મ મળે છે તે મહાન કિંમતી છે, ધર્મ એ સંસાર સાગરમાં અનંત કાળથી ડૂબકી લગાવતાં જીવોને માટે દ્વીપ સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે जरा मरणवेगेणं बुज्ज्ञमाणाण पाणिणं । धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥ ६८ ॥ આ સંસાર રૂપ મહાસમુદ્રમાં જરા અને મરણરૂપ જળ છે. તેના પ્રવાહમાં પ્રાણીઓ તણાઈ રહ્યા છે, ડૂબી રહ્યા છે. તેમને જે કઈ આશ્રય આપનાર હોય તે તે ધર્મ છે. દ્વીપમાં પાણીને પ્રવાહ પ્રવેશી શકતા નથી તેથી સમુદ્રમાં તણાતા જીવોને દ્વીપ આશ્રયનું સ્થાન છે, તેવી રીતે ધર્મ પણ સંસારના જીવો માટે એક આશ્રયનું સ્થાન છે. જે માણસ ધર્મના રંગે રંગાઈ જાય છે. તેનાં જન્મ-મરણ અટકી જાય છે. ધર્મ એ દરેક પ્રકારના ભયથી મુક્ત કરનાર દીવાદાંડી સમાન છે. જેમ સમુદ્રમાં સ્ટીમર અને વહાણેને ચેતવણી આપવા માટે દીવાદાંડી રાખવામાં આવે છે. દીવાદાંડી ચેતવણી આપે છે કે આ તરફ આવશે નહિ. Page #268 -------------------------------------------------------------------------- ________________ 03 શારદા સુવાસ આ માર્ગ સલામતી ભરેલા નથી. અહી ખડકા છે, ખાડા છે, આ તરફ જે વાહના આવશે તે ભાંગીને ભૂક્કો થઈ જશે. આ માત્ર ભયથી ભરેલા છે, તેવી રીતે ધર્મ પણ સંસાર સમુદ્ર વચ્ચે દીવાદાંડી સમાન છે. ધમ ચેતવણી આપે કે હું આત્મા ! આ સંસારમાં અભિમાન, ક્રાય, લાભ રૂપી મેાટા મોટા જથ્થર ખડકો છે, અને માયા ને મમતારૂપી ઉંડા ખાડા છે. તેના તરફ દૃષ્ટિ કરશે નહિ. એની પાસે તમે જશે નહિ. જો જશે! તે રૂખી જશેા. તમારા ભૂક્કા ઊડી જશે. તમે સ'સારમાં કેવી રીતે રહેા. જેમ સમુદ્રમાં હાડી તરે છે, સ્ટીમર તરે છે પણુ તેનામાં સમુદ્રને પ્રવેશવા દેતી નથી. સમુદ્રમાં કયારેક વાવાઝોડા થાય છે, વરસાદ પડે છે, આંધી આવે છે ત્યારે હાડી હચમચી જાય છે પણ એના સુકાની સામદો બનીને હાડીને ખરાખર સભાળે છે એટલે ભયકર તાફાના વચ્ચે પણ હોડી તરતી રહે છે. પણ એનામાં પાણી પેસવા દેતી નથી, તેવી રીતે તમે સ'સારમાં રહે। પણ તમારામાં સંસાર ના રહેવા જોઈ એ. હાડીમાં પાણી પ્રવેશી જાય તે હાડી ડૂબી જાય તેમ જો તમારી જીવન નૈયામાં સંસાર પ્રવેશી જશે તે હાડી ડૂમી સમજો. તમારે હોડીને ડૂબાડવી છે કે તારવી છે? એલા નટુભાઈ ! ( શ્રેાતામાંથી અવાજ: તારવી છે. ) જો તારવી હાય તા સ'સારથી અલિપ્ત રહેવું પડશે. સંસારને તમારા દિલમાં પ્રવેશ કરવા દેવાશે નહિ. જીવનમાં ગમે તેટલી આફત આવે તે સમયે આત્મારૂપી સુકાનીએ ખરાખર સાબદા બનીને નૌકાને સભાળી લેવી જોઈએ. ખંધુએ ! એ નૌકાને સંભાળવા માટે અમેઘ જડીબુટ્ટી કહેા તા તે ધમ છે. ધમ જેની પાસે હાય છે તેને ગમે તેટલી આફત આવે પણ તેમાંથી તે પાર ઉતરી જશે. માટે તમે ધતુ શરણુ ગ્રહણ કરે. ધર્માંના શરણુ વિના ત્રણુ કાળમાં ઉદ્ધાર થવાના નથી. તમે જ્યાં જાઓ ત્યાં ધર્મને સાથે ને સાથે રાખેા. “અરિહંતા સરણુ પવજ્જામિ, સિદ્દાસરણું પવજામિ, સાહુસરણ પવજ્જામિ, કેવલીપન્નત્ત ધમ શરણું પ્રવાસ. ' આ ચાર શરણુ રૂપ ધર્મના સ્વરૂપને સમજો, અને તેને તમારી સાથે ને સાથે રાખા. ઘણા ભાઈ એ તે બહેનેા માંગલિક સાંભળવા આવે છે. એમને પૂછીએ કે માંગલિક સાંભળવાનું પ્રત્યેાજન શું છે? ત્યારે અજ્ઞાની માણસો શુ કહે ? મારા દિવસ સફળ બને, વહેપારમાં કમાણી થાય અને અમારા સંસાર વૈભવથી છલકાતા રહે. ( હસાહસ ). અરે, માંગલિક સાંભળવાના આ હેતુ છે ? નહિં....નહિ. માંગલિક સાંભળવાના હેતુને તમે સમજ્યા નથી. માંગલિક સાંભળૌને અંતરમાં એવી ભાવના કરવાની કે હે ભગવાન! હું ગમે ત્યાં જાઉં, ગમે તેવી સ્થિતિમાં પટકાઉ પણ હે નાથ ! મને તારું શરણુ હાજો. તારા શરણાથી હું ભવપાર થઈશ. આ સિવાય બીજી કોઈ પણ ઈચ્છિા ન હાવી જોઈ એ. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શારદા સુવાસ જ્ઞાની ભગવંતા કહે છે કે હું આત્મા ! સંસાર દુઃખમય છે, દુઃખનું મૂળ છે ને દુઃખની 'પર'પા છે. વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે સંસરળ સંસારઃ મવાત્મામન જ્ઞાતિપુ. પુનશ્રમને વા | સ ́સરણ કરવું એટલે એક ભવમાંથી ખીજા ભવમાં જવુ અથવા નરકાદિ ચાર ગતિમાં વારવાર પરિભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. સૂયગડાય’ગ સૂત્રમાં પણ ભગવાને કહ્યું છે કે “ ણાંત તુવર વો '' | સંસાર જ્વરની સમાન એકાંત દુઃખરૂપ છે. તમે આગમમાં જ્યાં દૃષ્ટિ કરશેા ત્યાં ઠેકાણે ઠેકાણે ભગવાને સ ંસારને દુઃખરૂપ કહ્યો છે. કયાંય એમ નથી કહ્યું કે સંસાર સુખરૂપ છે, પણ તમે સંસારને કેવા માના છે ? તમને સંસાર કેવા લાગે છે! તમને તેાસસાર ક'સાર જેવા મીઠા લાગે છે ને ? અમારી દૃષ્ટિએ તે સંસાર કંસાર જેવા નહિ પણ ભંગાર જેવા છે. તમે પરણવા જાવ છે ત્યારે તમારા લગ્નના એકેક રિવાજો પણ જીવને ખાધ આપે છે કે, મૂર્ખ ! આ સંસાર દુઃખના દાવાનળ છે એમાં તુ' પડીશ નહિ, જો પડયે તે તારી રાખ થઈ જશે, પણ પરણવાના કોડમાં તમને કયાં ખ્યાલ આવે છે? તમે ઘેરથી જવા માટે નીકળેા ત્યારે તમારી માતા કકુના ચાંલ્લા કરીને ઉપર ચાખા ચોંટાડે છે. આને તમે શું માને ધીરુભાઈ ? (શ્રેાતામાંથી અવાજ: શુકન) ચાંલ્લા કરીને ચેખા ચાડયા એમાં ઘણા આધ ભર્યાં છે. કપાળે ખીજું કંઇ નથી ચાંટાડતા ને ચાખા જ કેમ ચાંટાડે છે? જેમ ચાખા અણીશુદ્ધ હાય છે તેમ ઘઉં' પણ અણીશુદ્ધ જ હોય છે ને ? પણ ચાખા ચોંટાડવાનુ કારણ જુદું છે. એ માતા તમારા કપાળે ચેખા ચાંટાડીને કહે છે બેટા ! તુ પરણવા ભલે જાય છે પણ તારું જીવન ચેખા જેવું મનાવજે, ઘઉં વાગ્યા ઉગે છે પણ ચાખા વાવ્યા ઉગતા નથી. માટે તારા કપાળે ચાખા ચેાડીને હુ' તને આશીર્વાદ આપુ છુ કે તારા સંસાર વધવા ન જોઇએ. તું પરણીને સ ંસારથી અલિપ્ત રહેજે અને એવી ધમ કરણી કરજે કે ફ્રીને જન્મ-મરણુ કરવા ન પડે. આટલા અધા પરણવા ગયા, પરણીને આવ્યા પણ કેઇને આવા વિચાર આવ્યે છે ? પરણવાના કોડ છે ને! ત્યાં આવે! વિચાર કયાંથી આવે? લગ્નની ક્રિયાઓમાં પણ જીવને બેધ મળે છે. આ ઉપરથી સમજવુ' જોઈએ કે આ સંસાર દુ:ખમય છે, દુઃખનું મૂળ છે ને દુઃખની પર’પરાને વધારનાર છે. સંસાર જો દુઃખમય ન હોત તા મહાપુરૂષો એને છેડત નહિ. છ છ ખંડના સ્વામી ચક્રવતિઓને ત્યાં કેટલી સાહ્યબી હોય છે, એમની સહાયમાં કેટલા દેવા હોય છે. નવ— નિષાત અને ચૌદ ચૌદ રત્ના એમની પાસે હોય છે. એમને ત્યાં કોઈ સુખની કમીના હોતી નથી. આવા ચક્રવર્તિ આને પણ સમજાઈ ગયુ` કે સ`સાર દુ:ખમય છે, દુ:ખનું મૂળ છે ને દુઃખની પરંપરા વધારનાર છે. તે પલવારમાં છ ખંડની સાહ્યબી છેડીને સ`સારને Page #270 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ લાત મારીને ચાલી નીકળ્યા. એમને સંસાર છોડવા જે છે એમ લાગ્યું પણું તમને શું લાગ્યું છે? જે સંસાર તમને સાકરના ટુકડા જે મી લાગે છે પણ તે સાકર જે છે કે સેમલ જે છે તે તમને એક દષ્ટાંત આપીને સમજાવું. - એક શ્રીમંત શ્રેણી છે. તેમને વૈભવ-વિલાસની કમીના નથી. એવા શ્રેષ્ઠીને ઘેર સૌંદર્યવાન કન્યા પરણીને આવી. સંસારના મેહમાં પાગલ બનેલી કન્યા હરખાય છે કે અહે! અહીં તો સ્વર્ગના સુખ છે. લીલા લહેર છે અને પતિ પણે દેવરૂપ જેવા રૂપાળા છે. પતિ-પત્ની બંનેને જીવનમાં માજશેખ ઉડાવવા, ભોગ ભેગવવા એ એમના જીવનનું લક્ષ હતું. ધર્મ શું ને કર્મ શું એનું એમને જ્ઞાન ન હતું. પતિ કે પત્ની બેમાંથી એક જે ધર્મ સમજતા હોય તે એક બીજાને સમજાવે પણ આ તે બંને મેહમાં પાગલ હતા. કેણ કેને સમજાવે? શેઠ સંસારમાં ગળાબૂડ ખૂંચેલા હતા પણ પુણ્યદયે એક વખત એમને કેઈ આત્માથી સંત ભેટી ગયા. સંતે એમને સમજાવ્યું, શેઠ! આ સંસાર એકાંત દુઃખથી ભરેલું છે. વિર્ય જેવ , વિનુસંપાય ચંઢ” હે શેઠ! તમે જેમાં મહ પામી રહ્યા છે તે તમારું જીવન અને રૂપ બધું વિજળીના ચમકારા જેવું ચંચળ છે. આ લક્ષમીને, પણ શું ભરે છે. આજે છે ને કાલે ચાલી જાય. યુવાની પણ એક દિવસ નષ્ટ થઈ જશે ને વૃદ્ધાવસ્થા આવી જશે. કર્મ કેઈને છેડતા નથી. આવું સમજીને જીવનમાં કંઈક ધમની આરાધના કરે. આ શેઠ સંસારના રંગમાં રંગાયેલા હતા, મેહમાં ભાન ભૂલ્યા હતા પણું સંતની વાત તેમના ગળે ઉતરી ગઈ. તેમને સૂતેલે આત્મા જાગૃત થયે, અને તે ધર્મના માર્ગે વળી ગયા. દરરોજ સંત સમાગમ કર, સામાયિક પ્રતિક્રમણ શીખવું અને કરવું, તેમ તેમને લાગ્યું. આથી શેઠ દશ તિથિ ઉપવાસ, ધર્મઆરાધના, દાન વિગેરે ખૂબ કરવા લાગ્યા. શેઠાણીના વિચારમાં વિષને પ્રવેશ શેઠના જીવનેની દિશા બદલાઈ ગઈ જાણુંને સંસાર સુખની પ્યાસી શેઠાણું પણ મનમાં વિચારવા લાગી કે શેઠ તે દિવસે દિવસે ધર્મઢીંગલા થતા જાય છે. હવે મારા સંસારની વાડી સૂકાવા લાગી. મને શું સુખ ! આથી શેઠાણું રાત દિવસ સૂરવા લાગી. ઘણી વાર રડતી ત્યારે શેઠ એને ધર્મ તરફ વાળવા ખૂબ પ્રયત્ન કરતા પણ ભારેકમી જીવને ધર્મની વાતો કયાંથી રૂ! એક તરફ શેઠની ધર્મમાં શ્રદ્ધા દઢ બની ત્યારે બીજી તરફ શેઠના અશુભ, કર્મને ઉદય થયે. પુણ્યને સિતારે અસ્ત થયો. ચારે તરફથી વહેપારમાં ખેટ આવી. માલના ભરેલા વહાણ ગુમ થયા. ચારે બાજુથી નુકશાન થતાં સ્થિતિ બદલાઈ ગઈ. ક્રોડપતિ શેઠ ગરીબ થઈ ગયા. કમેં એની સ્થિતિ બદલાવી પણ ધર્મ પ્રત્યેની એની શ્રદ્ધા રંઢ રહી. આજે ઘણાં માણસે ધર્મના માર્ગે ચઢે અને દુખ આવે તે કહેશે કે પહેલા ધર્મ નહેતે કરતે Page #271 -------------------------------------------------------------------------- ________________ २०१ શારડા સુથાર ત્યારે સુખી હતું ને હવે ધર્મ કરવા લાગે ત્યારે દુખી થઈ ગયે. માટે હવે ધર્મ નથી કરે. આવા જ પણ પડયા છે પણ આ શેઠ ખૂબ શ્રદ્ધાવાન છે. સમજી લે. આમાંથી કેઈને આ પ્રસંગ બની જાય તે એવો વિચાર ન કરશે કે ધર્મ કર્યો એટલે દુઃખ આવ્યું. ધર્મ કરનારને કદી દુઃખ આવતું નથી. દુખ તે પિતાના કર્મોથી આવે છે. કોઈ પણ ભવના કર્મો જીવને સતાવે છે. શેઠની શ્રદ્ધા તે દુઃખમાં પણ મજબૂત છે. ઉદારતા અને માનવતાની મહેંકથી શેઠનું જીવન પવિત્ર છે. કર્મરાજાએ એવી દશા કરી કે ખાવાના સાંસા પડ્યા. શેઠ મહેનત મજુરી કરવા લાગ્યા. હવે શેઠાણના રંગરાગ પૂરા કરવાની મુશ્કેલી પડે છે. શેઠાણું તે જ ઉઠીને કહે કે મારે આ જોઈએ, તે જોઈએ. શેઠ કહે હવે હું લાવી શકું તેમ નથી. જે છે તેમાં સંતોષ માને, ત્યારે શેઠની સામે ગમે તેવા શબ્દો કહેવા લાગી કે જે તમારે મને આવું દુઃખ આપવું હતું તે પરણ્યા શા માટે ? પહેલેથી ખબર નહોતી? કંઈક ખાનદાન સ્ત્રીઓ પતિના સંગ પ્રમાણે ઘર ચલાવે છે ને આબરૂ વધારે છે. શેઠના કર્મોદયે શેઠાણી બગડયા. હવે સમજે, સંસાર કે છે? સ્વાર્થ સરે ત્યાં સુધી સગપણ – સંસાર સુખની પ્યાસી શેઠાણી મનમાં વિચાર કરવા લાગી કે એક તે શેઠ ધમષ્ઠ બની ગયા છે એટલે મારી ઈચ્છાઓ પૂરી થતી નથી. બીજું પૈસાથી પણ ખલાસ થયા એટલે મારું બધું સુખ ચાલ્યું ગયું છે. તે આવા પતિની શી જરૂર છે? જેમ ડાંગરમાંથી ચેખા કાઢયા બાદ ફેતરા તે ફેકી દેવાના જ હેય ને? તેમ હવે જે પતિ સુખ ન આપે તે ફેતરા જે જ ગણાય ને? હું એને ત્યજી દઉં. આ વિચાર કરીને શેઠાણીએ ધીમે ધીમે શેઠ પ્રત્યેથી પ્રેમ એ છે કર્યો. એના દેહમાં ભેગની આગ ભડકે બળતી હતી એટલે તે બીજાના પ્રેમમાં પડી. આગળની સતી સ્ત્રીઓ જીવનમાંથી બધું જતું કરતી પણ પિતાનું ચારિત્ર તે જવા દેતી નહિ. ચારિત્ર માટે કાયા કુરબાન કરી દેતી, પણ આ તે ભેગની ભિખારણ હતી. એને ચારિત્રની પડી ન હતી. ધીમે ધીમે શેઠ પ્રત્યેને પ્રેમ તદ્દન ઓછો કરી નાખે. શેઠે એને પિતાની અર્ધાગના માની હતી. જેની પાછળ એક વખત તે પાગલ બન્યા હતા તે શેઠાણી શેઠના સામું પણ જેતી નથી. શેઠાણીનું વર્તન જોઈને શેઠને વહેમ પડે કે આ શેઠાણું આમ કેમ કરે છે? શેઠાણીએ શેઠને બહારગામ મોકલવાની કરેલી બનાવટ":- આ તરફ શેઠાણીને એને પતિ સંસાર સુખમાં આડખીલરૂપ લાગે. એ હશે ત્યાં સુધી મારું સુખ હું નહિ ભોગવી શકું. આથી તેણે વિચાર કર્યો કે શેઠને બહારગામ મકલી દઉં. એટલે ધીમે રહીને કહે છે, નાથ ! આપણા પાપકર્મોને ઉદય છે એટલે બધી સંપત્તિ ચાલી ગઈ Page #272 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ २०७ ને તમે કાળી મજુરી કરી છે. પણ કાંઈ મળતુ નથી. જો તમે બહારગામ કમાવા જા તા આપણે એ પૈસે સુખી થઈએ, ત્યારે શેઠે કહ્યું-શેઠાણી ! આમ કેમ કહેા છે? હું. મહેનત મજુરી કરીને પેટ પૂરતું કમા` છું. શેઠાણી કહે છે પણ ખડારગામ જાવ તે આટલી મહેનત ન કરવી પડે. શેઠ કહે, ભલેને આપણે રાટલે નૈ દાળ ખાઈશું પણ ભેગા તા રહી શકીએ ને ! અત્યારે મારા પાપકર્મોના ઉત્ક્રય છે. પણ મને શ્રદ્ધા છે કે જરૂર મારા શુભ કર્મના ઉદય થશે ને જે મારા પૈસા દબાવીને બેઠા છે તે બધા મને સામેથી ખેલાવશે ને આપશે. ચેડા વખતમાં દુઃખના દિવસે ચાલ્યા જશે. માટે તમે શાંતિ રાખા, ત્યારે શેઠાણીએ કહ્યું, નાથ ! કિસ્મતની કોને ખબર છે! ઘણી વખત એવુ' અને છે કે માણસના ભાગ્ય બહારગામ ખીલે છે. શેઠે કહ્યું, બધી વાત ઠીક છે પણ તુ મને બહારગામ જવા માટે આટલે બધા આગ્રહ શા માટે કરે છે ? શેઠાણી કહે છે મારું મન કહે છે કે તમે બહારગામ જાવ તો સારું. શેઠાણીએ ખહારગામ જવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે શેઠના મનમાં થયુ` કે સૌ સૌના ભાવા જે હાય તે ભલે હાય પણુ જ્યારે એણે મને બહારગામ જ માકલવા છે તે જાઉ. : શેઠાણીએ કરેલુ કારસ્તાન -શેઠે બહારગામ જવાનું નક્કી કર્યું. શેઠાણી તે રાહ જ જોતી હતી “ કયારે ય આ ખોખું' ને ઘર થાય ચામું ” મનમાં તે ખૂબ રાજી થઈ પણ ઉપરથી પ્રેમ બતાવતી કહે છે, નાથ! તમને રસ્તામાં ખાવા ભાતું તા જોઈએ ને ? તે હું ચૂરમાના લાડુ બનાવી દઉં. શેઠ કહે ભલે. પત્ની બહારગામ જવા માટે આટલા મધે આગ્રહ કરે છે એટલે શેઠને વહેમ તે હતા પણ સમજી ગયા કે સંસાર અસાર છે. એમાં રાગ રાખવા જેવા નથી. મારે તા મારા આત્માનું કલ્યાણુ કેમ થાય તે જોવું છે. શેઠે દુઃખમાં પણ સુખ શોધ્યુ ને વિષમાં અમૃત શોધ્યું ને જવા તૈયાર થયા. શેઠાણીએ ભારે ઝેર નાંખીને ધીથી લચપચતા ચાર લાડવા બનાવ્યા. એણે વિચાર કર્યાં કે એક લાડવા ખાઈ ને નહિં મરે તે બીજે ને બીજો ખાધે નહિ મરે તે ત્રીજો ખાશે તે મરી જ જશે ને છેવટે ચેાથેા ખાશે પછી તે જીવતા રહેશે જ નહિ. બંધુઓ ! જુએ, આ સંસાર બહુ વહુ લે છે ને ? જે પત્નીને પેાતાની માની પતિ તેની પાછળ પેાતાનું સર્વસ્વ ખચી નાંખે છે તે પત્ની કેવા દગા કે છે? પરદેશી રાજા એમની સૂરિકતા રાણીની પાછળ પાગલ હતા પણ જ્યારે પરદેશીને કેશીસ્વામી જેવા જ્ઞાની ગુરૂ મળ્યા ને ધર્માંના માર્ગે વળ્યા ત્યારે સૂરિકતાને આ શેઠાણીની જેમ પરદેશી રાજા ડાંગરના ફૈતરા જેવા લાગ્યા. તે મનમાં વિચાર કરવા લાગી કે પતિ મને સંસારનુ સુખ આપતા નથી. મારામાં ને વિધવામાં શું ફેર છે! એને જીવતા રાખીને શું કામ છે એવા વિચાર કરીને ઝેર ફેવા ઉદ્દી. સંસાર કેવા છે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શાદા સુવાસ -સંસાર કેવો છે, ભંગાર જેવું છે, ઉપરથી મેહક છે પણ ભીતર ભૂડે છે, તાગ મળે ના જેને એ ઉડે ઉડે છે. સંસાર એ કંસાર નહિ પણ ભંગાર છે. બરાબર સમજી લેજે. પરદેશી રાજા છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા ત્યારે સૂરિકંતાએ પારણાને દિવસે પરદેશી રાજાને ભેજનમાં ઝેર આપ્યું, એમના પહેરવાના વસ્ત્રોમાં ને બેસવાના આસનમાં બધે ઝેર નાંખ્યું. રાજાએ પારણું કર્યું. થોડી વારમાં નસેનસમાં ઝેર પરગણ્યું. પરદેશી રાજા સમજી ગયા કે મને રાણીએ ઝેર આપ્યું છે પણ કેશીસ્વામી પાસેથી ધર્મ, કર્મના સ્વરૂપને બરાબર સમજ્યા હતા એટલે એમને ઝેર પચાવવું કઠણ ન લાગ્યું. એમણે રાણીને દેષ ન દીધે, પણ પિતાના કને દોષ દીધે. આ શેઠની રગેરગે ધર્મની શ્રદ્ધા હતી. એને ખબર ન હતી કે શેઠાણીએ લડવામાં ઝેર નાંખ્યું છે. શેઠ રેજ એકાસણા કરતા હતા એટલે શેઠાણી કહે છે, હે નાથ! અહીંથી એકાસણું કરીને જાઓ તે ચિંતા નહિ. શેઠે કહ્યું ના, સવારમાં વહેલો ઠંડા પ્રહરે નીકળી જઈશ, પણ શેઠાણીએ કહ્યું, ના, હું એકાસણું કરાવીને જ જવા દઈશ. પાછી પ્રેમ તે એ બતાવે છે કે જાણે સતી ન હોય! આ શેઠના પ્રત્યે પ્રેમ નથી પણ એના પેટમાં દો છે કે એકાસણું કર્યા વિના જાય ને જે ચાર પાંચ માઈલમાં જઈને લાડવા ખાય તે મરી જાય છે પ્રકરણ ઉભું થાય તે કરતાં એકાસણું કરીને જાય તે બીજે દિવસે બપેરે ખાશે. ત્યાં તે દશ પંદર માઈલ દૂર જતાં રહેશે. પછી કંઈ ચિંતા નહિ. એ એના પોઈન્ટમાં રમતી હતી. શેઠે કહ્યું કે ભલે, ત્યારે એકાસણું કરીને જઈશ. એટલે શેઠાણીએ જલદી જલદી રઈ બનાવીને શેઠને એકાસણું કરાવ્યું. થોડીવાર આરામ કરીને શેઠ પેલા ચાર લાડવાની પિટલી, અને એક દેરી લેટે લઈને નવકારમંત્રનું સ્મરણ કરી ઘરમાંથી વિદાય થયા. શેઠાણને થયું–હાશ, હવે ઘરમાંથી નડતર ગયું. હું શાંતિથી સુખ ભેગવીશ. “શેઠની વહારે આવેલ ધમ: આ તરફ શેઠ નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં પાંચેક માઈલ ચાલ્યા ત્યાં સાંજ પડી એટલે એક ઝાડ નીચે બેસીને સામાયિક પ્રતિક્રમણ કર્યા ને પછી સૂઈ ગયા. બીજે દિવસે સામાયિક પ્રતિક્રમણ કરીને ચાલવા માંડ્યું. બીજા પાંચ માઈલ ચાલ્યા એટલે ખૂબ ભૂખ લાગી. થાક પણ - ખૂબ લાગ્યો હતો. ચાલતાં ચાલતાં એક કૂ આવ્યું. એ જોઈને શેઠે વિચાર કર્યો કે આ જગ્યા સારી છે. બાજુમાં વૃક્ષ પણ છે તે હું પાણી કાઢીને અહીં બેસીને એકાસણું કરી લઉં. આ વિચાર કરીને શેઠે કૂવામાંથી પાણી કાઢયું, હાથ–પગ ધેયા ને ઝાડ નીચે બેસી લાડવાની પિટલી છેડી. મનમાં વિચાર કર્યો કે બે લાડવા આજે ખાઈ જાઉં ને બે કાલે ખાઈશ. આ વિચાર કરીને બે લાડવા કાઢયા. મનમાં ચિંતવણ Page #274 -------------------------------------------------------------------------- ________________ શાહ- સુવાસ કરે છે કે મને કંઈ સંતને વેગ મળી જાય તે કેવું સારું! વહેરાવીને કહા લઉં. કારણ કે ઉનું પાણી નથી તેથી એકાસણુના બદલે એક ટંક ખાઈને પચ્ચખાણ કરીશ, પણ આ વગડામાં ભેગ કયાંથી મળે ? ધર્મ ઉપર અજબ શ્રદ્ધા હતી એટલે ખાતા પહેલા નવકારમંત્રનું સ્મરણ કર્યું. પાંચ મિનિટ નવકારમંત્રનું સ્મરણ કરી લાડ ખાવાની તૈયારી કરે છે ત્યાં વીસ-પચ્ચીસ કૂતરા શેઠની આજુબાજુ ફરી વળ્યા. લાડવાનું બટકું લઈને મોઢામાં મૂકવા જાય છે ત્યાં કૂતરા તેના હાથમાંથી તરાપ મારીને લઈ લેવા જાય છે. શેડના મનમાં થયું કે આ કૂતરા ભૂખ્યા લાગે છે. એને બટકુ આપવા જાય છે પણ એ ખાતા નથી ને શેઠને ખાવા દેતા નથી. શેઠ તે કૂતરાને કાઢવા કેટલા વાના કરે છે પણ એકેય કૂતરું ત્યાંથી ખસતું નથી. શેઠ લાડે મેઢામાં મૂકવા જાય છે ત્યાં તરાપ મારે છે. કેઈ હિસાબે કૂતરા શેઠના મેઢામાં લાડવે જવા દેતા નથી. શેઠ વિચાર કરે છે કે હમણું તે એકે ય કૂતરું નહતું ને આટલા બધા ક્યાંથી આવ્યા? આ કૂતરા ખાતા નથી ને મનેય ખાવા દેતા નથી. ઠીક ત્યારે આજે હું ઉપવાસ કરી લઉં. જ્યાં ઉપવાસના પચ્ચખાણ કર્યા ત્યાં બધા કૂતરા અલેપ થઈ ગયા. શેઠ વિચાર કરે છે કે આ બધું શું? છેવટે લાડવા બાંધી શેઠ આગળ વધ્યા. રસ્તામાં રાત પડતા સૂઈ ગયા. પાછા ચાલ્યા, ત્યાં એક તળાવ આવ્યું એટલે શેઠે વિચાર કર્યો કે આજે આ તળાવની પાળે બેસીને એક ટંકનું ખાઈ લઉં. શેઠે જ્યાં લાડ હાથમાં લીધે ત્યાં કા કા કરતાં ઘણું કાગડા શેઠની આસપાસ આવીને બેસી ગયા. શેઠ લાડ મોઢામાં મૂકવા જાય ત્યાં કાગડા ચાંચ મારીને લાડે પડાવી નાખે છે. શેઠને થયું કે આ શું, હું જમવા બેસું છું ત્યાં આ કાગડા કયાંથી આવ્યા ? ભૂખ ખૂબ લાગી છે પણ ખાઈ શકતા નથી, તેમજ લાડ મૂકે છે તે કાગડા ખાતા નથી. શેઠે વિચાર કર્યો કે આજે પણ મારે ખાવું નથી. ઉપવાસ કરું. શેઠે છઠ્ઠના પચ્ચખાણ કર્યા, એટલે કાગડા બધા અદશ્ય થઈ ગયા. ત્યારે શેઠના મનમાં વિચાર થયો કે લાડવામાં કંઈક છે. છેવટે શેઠ રાત્રે જંગલમાં રોકાઈને સવારે કેઈ એક ગામના પાદરમાં આવ્યા. ત્યાં એક ધર્મશાળા જેઈ એટલે મનમાં વિચાર કર્યો કે આ ધર્મશાળાના એટલે બેસીને પારણું કરું. શેઠ બિચારા હાથ પગ ધે પાણી લાવીને એટલે છકૂનું પારણું કરવા બેસે છે ત્યાં પટાવાળે આવીને કહે છે તે ભિખાર ! અહીં શા માટે બેઠે છે? તે કહે-ભાઈ! ખાવા બેઠે છે, ત્યારે પટાવાળે રૂઆબ કરીને કહે છે ઉઠ, ઉભું થા અહીંથી આ તારે ખાવા બેસવાની જગ્યા નથી. એમ કરીને ઉઠાડ્યા. બીજે જઈને બેઠા તે ત્યાંથી પણ ઉઠાડ્યા. આમ ત્રણ ચાર જગ્યાએ ગયા પણ તેમને કોઈએ બેસવા ન દીધા, ત્યારે શે વિચાર કર્યો કે મને આજે પણ કેઈ લાડવા ખાવા દેતું નથી તે મારે હવે ખાવું. નથી. એમ કહીને અઠ્ઠમના પચ્ચખાણ કર્યા શા. સુ. ૧૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ | મૃત્યુના પંજામાંથી શેઠને થયેલો છૂટકારે” – શેઠે વિચાર કર્યો કે કયાં જાઉં અહીં તે કઈ બેસવા દેતું નથી. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. હવે ચાલવાની શક્તિ નથી. લાવ, ધીમે ધીમે હું શમશાનમાં પહોંચી જાઉં. ત્યાં મને કઈ ઉડાડશે નહિં. શેઠ તે શમશાનમાં પહોંચી ગયા. ત્યાં એક ઝાડ નીચે જઈને બંગલામાં સૂતા હોય તેમ આરામથી સૂઈ ગયા. ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. મધરાત થઈ એટલે ત્યાં ચાર ચેરે ચોરી કરીને માવના પિટલા લઈને આવ્યા ને શેડ જે ઝાડ નીચે સૂતા હતા ત્યાં આવ્યા. ચોરે કહે છે આપણે માલને ભાગ પાડીએ, ત્યારે એક ચોરે કહ્યું. અહીં એક માણસ સૂત છે. ત્યારે બીજાએ કહ્યું ભલે સૂત. એ તે મડદાલ જે લાગે છે. એના મુખ ઉપર માખી ઉડાડવાની પણ ત્રેવડ નથી. નિર્ભય રહે ને ભાગ પાડો. ભાગ પાડવા બેસતાં પહેલાં એક ચોર કહે છે આ સુતે છે એના માથે પણ પિટલી પડી છે. તે પણ ભેગી લઈ લઈએ. 'બંધુઓ ! જીવને સંતેષ છે! “દી રાહો તહાં સોદો, સાહા રોહો પર ” જેમ જેમ મનુષ્યને લાભ મળતું જાય છે તેમ તેમ વધતું જાય છે. આ ચોરે ચોરી કરીને ઘણું ધન લાવ્યા હતા પણ એક નાનકડી પિટલી જોઈને મન લલચાઈ ગયું. માણસને ગમે તેટલું મળે પણ સંતેષ થતું નથી. અગ્નિમાં ઘી નાખે તે અગ્નિ વધતી જ જાય છે તેમ તૃષ્ણાવત મનુષ્યને જેમ મળે તેમ લેભ વધતું જાય છે. ચેર લાખના માલ લાવ્યા છે એ સતેષ ન થય ને પેલા શેઠની પિટલી લઈ આવ્યા. પિટલી છોડી તે ડબ્બામાં ચાર લકવા હતા. આ જોઈને ચરો કહે છે, અલ્યા! આ ઘીના લચપચતા લાડુ કેવા મેઝાના છે! આપણે પહેલા લાડવા ખાઈએ પછી ભાગ પાડીએ. આપણે ચાર છીએ ને લાડવા, પણ ચાર છે. એકેક ખાઈ લઈએ, ત્યારે એક ચેર કહે છે એ બિચારે ભૂખે તો હશેમાટે બે રાખે ને બેમાંથી બધા ખાઈએ, ત્યારે એક કહે છે એ તે ગમે તે આપણે ખાઈ લે ને, પણ પેલે ચાર કહે છે ના, છેવટે એક તે રાખે. ત્યારે જ કહ્યું કુદરતે આપણે ચાર છીએ ને લાડવા પણ ચાર છે, એટલે ચારે જણું એકેક લડ ખાઈ ગયા. ભારે ઝેર નાંખ્યું છે એટલે લાડે પેટમાં ગયે ને ૧ કલાકમાં નસેનસે તૂટવા લાગી. તેથી ચારે વિચાર કરે છે કે નક્કી લાડવામાં ઝેર છે. કેઈ ઉપાય થાય તે ઝેર નીકળી જાય, તેમ વિચારી ઉભા થયા કે પડ્યા ને તરત તેમના પ્રાણ ચાલ્યા ગયા. અહાહા...લાડવાને મેહ કર્યો તે પ્રાણ ગુમાવ્યા ને? જે અતિ લેભ કરે છે તેની આવી દશા થાય છે. આવી દશા જે ન થવા દેવી હોય તે સમજીને સંતોષના ઘરમાં આવી જાવ. પેલા શેઠ સવાર પડતાં જાગ્યા ને જોયું તે બે ચાર જણને સૂતેલા જોયા. એમના મનમાં થયું કે આ ચાર જણે કેણ હશે ? લાવને જરા તપાસ કરું. શેઠ ઉભા થઈને જોવા જાય તે ચારેય જણાના શરીર લીલા Page #276 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કાચ જેવા થઈ ગયા છે. અહો ! આ તે ઝેર ચડ્યું છે. ત્યાં પિતાના લાડવાની પિટલી ન જે. એટલે શેઠ પરિસ્થિતિ સમજી ગયા. નકકી આ લેકે મારા લાડવા ખાઈ ગયા હશે. લાડવામાં મારી પત્નીએ ઝેર નાંખ્યું હશે. મને મારી નાંખવા માટે જ એણે આ કાવત્રુ કર્યું છે. અરેરે...એકલાએ લાડવા ખાધા હતા તે હું એકલે મારી જાત પણ આ બિચારા ચાર ચાર જણ મરી ગયા. મારા નિમિત્તે એમનું મોત થયું ! શેઠ ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. ધમષ્ઠ આત્મા કે વિચાર કરે છે! હાશ હું બચી ગયે તેમ ન વિચાર્યું. શેઠને એ પણ ભાન થયું કે મને મારા ધર્મો જ બચાવ્યું છે. હું ત્રણ ત્રણ વખત લાડવા ખાવા બેઠે પણ મને ખાવા ન દીધા. એમાં કોઈ દેવતાઈ સંકેત હે જોઈએ. ઘણું કહે છે ને કે ધર્મ શું કરવાને? ધર્મનું પ્રત્યક્ષ ફળ અમને બતાવે. ભાઈ! ધર્મનું ફળ પ્રત્યક્ષ ન દેખાય પણ સમય આવ્યે કરેલો ધર્મ આપણું રક્ષણ કરે છે. ચારોના પિટલા પડેલા હતા. અહીં શેઠ સિવાય બીજું કઈ હતું નહિ. શેઠ ધારત તે બધું લઈ લેત પણ તેમ નહિ કરતા ચારેમાંથી થોડા થોડા કિંમતી રત્ન લીધા. તે પણ અનિચ્છાએ લીધા. પિટલા તે ત્યાં જ પડી રહ્યા. શેઠ શેડું ઝવેરાત લઈને ચાલતા થયા. બીજા ધનની સામે દૃષ્ટિ પણ ન કરી. આ સમયે આજને માનવી શું કરે? બધું સહેજે મળ્યું છે તેમ માનત, શેઠે ઝવેરાતમાંથી બે કિંમતી હીરા વેચીને પૈસા મેળવી લીધા. હવે શેઠને પૈસાની જરૂર ન હતી કે એમને ઘેર પણ જવું ન હતું, પણ પત્નીને જાણ કરવી હતી એટલે પૈસામાંથી સારા કપડા, દાગીના બધું લાવ્યા. તે મેટા રસાલા સાથે પિતાના ગામના પાદરે આવ્યા. શેઠે વિચાર કર્યો કે જલ્દી પ્રચાર કરવો હોય તે કુવાને કોઠો સારે. (હસાહસ) ન્યુઝ પેપરની જરૂર ન પડે. શેઠે બોલાવેલી શેઠાણીની દૃષ્ટિ : શેઠે કૂવાની સામે એક તંબુ તાણે. સુંદર વસ્ત્રો પહેર્યા. શું માણસ અને નોકર ચાકરે શેઠને ખમ્મા ખમ્મા કરે છે. શેડ મખમલની ગાદીએ બેસીને જે કઈ આવે છે તેને છૂટે હાથે દાન આપે છે. કુવે જે બહેને આવે તે બધા જેવા આવે છે કે કેણ રાજા આવ્યા છે? જે આવે છે તેને શેઠ બેબે પૈસા આપે છે. આથી આ વાત શેઠાણીને પહોંચી. લેકે અંદરોઅંદર વાત કરવા લાગ્યા કે આ તે અઠવાડિયા પહેલા કમાવા ગયા હતા તે જ શેઠ છે. શું આઠ દિવસમાં આટલું બધું ધન કમાઈને આવ્યા? શેઠાણી વિચારે છે કે એ આવે તેવું મેં રાખ્યું નથી ને કયાંથી આવ્યા? બધા લકે કહેવા લાગ્યા. તેથી શેઠાણું જોવા માટે આવી અને ચમકી. અહ ! મેં તે એમને ઝેર નાંખીને લાડવા આપ્યા હતા તે શું ખાધા નહિ હોય ! અને આઠ દિવસમાં આટલું બધું કમાઈને આવ્યા? મેં તે બેખું કાઢીને ઘર ચેખું કર્યું હતું ને આ તે પાછું ખેડું આવ્યું. (હસાહસ). શેઠને ઠાઠમાઠ જોતાં લાગ્યું કે ઘણું લાવ્યા છે. એટલે રડતી રાતી કહે છે નાથ! Page #277 -------------------------------------------------------------------------- ________________ શારદા સુમાર છે આપને બહારગામ મોકલ્યા પણ પછી મને બહુ પસ્તા થયે. મેં તે આઠ દિવસ આપના વિયેગમાં ગુરી ગરીને કાયા છે. નાથ ! આઠ દિવસ તે મારા આઠ ભફ જેવા ગયા છે. હસાહસ) નાથ ! ઘેર પધારો. શેઠે કહ્યું–શેઠાણું હું બધું જાણું છું. શેઠે મર્મકારી ભાષામાં કહી દીધું કે તમે તે મને એવી લાંબી વાટે કમાવા મેક હતું કે હું પાછો આવું જ નહિ. સૂતેલે પછી ઉઠું નહિ. તમારે મારા ઉપર કેટલે ને કે પ્રેમ છે તેનું માપ નીકળી ગયું. મને તે મારા ધર્મે બચાવ્યું છે. હવે મારે ઘેર આવવાનું કેઈ પ્રજન નથીહું તે મારા ગુરૂ પાસે જઈને દીક્ષા લેવાને છું. હું તે તને એક વાર ભાન કરાવવા આવ્યો છું કે આ સંસાર દુઃખમય છે, દુઃખનું મૂળ છે ને દુઃખની પરંપરા છે. - “સંસાર વિષય કષાયને અખાડે છે, સ્વાર્થનું સમરાંગણ છે, મતલબનું મેદાન છે, દાવપેચનું કારખાનું છે તે સંજ્ઞાઓનું સામ્રાજ્ય છે.” છે આ વાત મને બરાબર સમજાઈ ગઈ છે, એટલે હું દીક્ષા લેવાને છું. શેઠે દીક્ષાને નિર્ણય કર્યો એટલે ઉઘરાણીવાળા જે પૈસા નહેતા આપતા તેમને સામેથી કાગળ આવ્યો કે શેઠ! તમારી ઉઘરાણુના પૈસા લઈ જાવ. વહાણ ગુમ થયા હતા તેના સમાચાર આવ્યા કે આપના માલથી ભરેલા વહાણ ગુમ થયા હતા તે મળી ગયા છે. આમ સામેથી કહેવા આવ્યા. શેઠે વિચાર કર્યો કે હવે મારે સંસારમાં રહેવું નથી. મારે દીક્ષા લેવી છે. ગમે તેટલી સંપતિ હેય મારે શી જરૂર છે? શેઠે જે સંપત્તિ મળી તેમાંથી શેઠાણ જિંદગીભર ખાય તેટલું રાખીને દીક્ષા મહેત્સવમાં બધી વાપરી. શેઠાણ નિષ્ફર બન્યા પણ શેઠ એવા નિષ્ફર ન બન્યા. મારા ભાઈઓ ને બહેને! શેઠને સંપત્તિ સામેથી આવી તો પણ વરાગ્યથી પાછા નફર્યા. બેલે તે ખરા કે તમે શું કરે? (હસાહસ) શેઠને સંસારના સ્વરૂપનું બરાબર ભાન થયું હતું કે સંસાર દુઃખમય છે, દુઃખનું મૂળ છે ને દુઃખની પરંપરા છે. જ્યાં દુઃખને દાવાનળ સળગે છે ત્યાં શા માટે રહેવું ? એમ સમજીને નીકળી ગયા, પણ તમને હજુ સંસાર દાવાનળ લાગતું નથી. લાગશે ત્યારે ક્ષણવાર ઉભા નહિ રહો. આત્મસાધનામાં જોડાઈ જશે. આપણે જેમના પૂર્વભવની વાત ચાલે છે તે આત્માઓ પણ સંસાર છોડીને દીક્ષા લે છે. અપરાજિતકુમાર અને મંત્રીપુત્રે કેશલનરેશના સૈન્યને હરાવી દીધું એટલે કેશલનરેશને ખૂબ કોલ આવ્યો અને પિતે સૈન્ય લઈને લડવા આવે. કેશલનરેશ આવ્યા એટલે અપરાજિતકુમાર એક કૂદકો મારીને હાથી ઉપર ચઢી ગયા ને મહાવતને ભય ફેંકી લો, પછી નિર્ભયપણે રાજા સામે યુદ્ધ કરવા લાગે. આ કુમારને યુદ્ધ કરતે જોઈને એક મંત્રીએ કહ્યું, મહારાજા ! આપે આ કુમારને ઓળખે ? આ તે સિંહપુરના રાજા હરિનંદીને Page #278 -------------------------------------------------------------------------- ________________ ફાઠ 1 . શારદા સુવાસ પુત્ર છે. કેશલનરેશે કહ્યું-હેં ! મારા મિત્રને પુત્ર મારી સાથે લડે છે? રાજા કુમારનું પાકમ જોઈને ખુશ થયા અને તરત લડાઈ બંધ કરી કુમારને મળવા દેડયા. કુમારને ભેટી પડીને કહે છે, બેટા ! સિંહને પુત્ર સિંહ જેવું જ હોય ! હરિનંદી તે મારા ખાસ મિત્ર છે. તું હરિનંદીને પુત્ર એટલે મારે જ પુત્ર છે. માટે હવે તું મારા મહેલે ચાલ, ત્યારે રાજકુમારે શીર ઝૂકાવીને કહ્યું કે આપ વડીલની આજ્ઞા શિરે માન્ય કરું છું પણ ચેરને માફ કરી દે. હવે તે ચોરી નહિ કરે તેની હું ખાત્રી આપું છું. ચોરે કહ્યું કે હવે હું ચારી નહિ કરું, તેમજ અપરાધની માફી માંગું છું એટલે રાજાએ તેને માફ કર્યો ને કુમાર અને મંત્રીપુત્રને ભવ્ય સ્વાગત કરી રાજ્યમાં લાવ્યા. અપરાજિત કુમારની બુદ્ધિ અને બાહોશી જોઈને કેશલનરેશે વિચાર કર્યો કે મારી પુત્રી કનકમાલા મટી થઈ છે તે અપરાજિતકુમાર સાથે પરણવું, તેમ વિચારી રાજાએ કહ્યું, હે કુમાર ! તમારે મારી એક માંગણને સ્વીકાર કરે પડશે. ' કુમારે કહ્યું શું? રાજા કહે કે મારી દીકરી સાથે લગ્ન કરે. કુંવરે ના પાડી પણ રાજાને ખૂબ આગ્રહ હતે એટલે લગ્ન કરવા પડ્યા. અપરાજિતકુમારના કનકમાલા સાથે ખૂબ ધામધૂમથી લગ્ન થયા. થડા દિવસ ત્યાં રોકાયા. પછી એક દિવસ કુમારે મંત્રીપુત્રને કહ્યું–ભાઈ! આપણે તે દેશપરદેશ પર્યટન કરવા જવું છે ને અહીં આવીને કેદખાનામાં પૂરાઈ ગયે હોય તેમ લાગે છે હવે આપણે રાજાની પાસે જવાની આજ્ઞા માંગીશું તે કહેશે કે કન્યાને લઈ જાવ. તે સ્ત્રી દેશવિદેશ પર્યટનમાં આપણને બંધનરૂપ થશે. એના કરતાં આપણે કેઈને કહા વિના જ અહીંથી રાત્રે છાનામાના ચાલ્યા જઈએ. મંત્રીપુત્રે કહ્યું, પણ બિચારી કનકમાલાનું શું થશે? કુમારે કહ્યું–થોડા દિવસ રડશે. બીજુ શું થવાનું છે? પણ આપણે હવે અહીં રહેવું નથી. નક્કી કર્યા મુજબ બંને જણે બધાને ઉંઘતા મૂકીને મધરાત્રિએ દૂર ચાલી નીકળ્યા. “રડતી અબળાને વહારે અપરાજિતકુમાર - અપરાજિતકુમાર અને વિમલ બંધ કુમાર બંને જણ દૂર દૂર જંગલમાં ચાલ્યા જાય છે. ત્યાં દૂર દૂરથી કઈ સ્ત્રી કરૂણ વરે રૂદન કરતી હોય એવો અવાજ સંભળાય. એટલે આ બંને જણ તે તરફ ચાલવા નજીક આવતાં એક મંદિર જોયું. મંદિરમાં કઈ સ્ત્રી રૂદન કરતી બેલતી હતી કે મને કેઈ બાય -બચાવે. આ પાપીના પંજીમાંથી છોડાવે. હે ભગવાન! શું મને છોડાવનાર કેઈ દયાળુ નહિ મળે ! આવી કરૂણ ચીસે સાંભળીને કુમાર અને મંત્રીપુત્ર અને મંદિરમાં ગયા. તે અંદર એક ચિતા સળગે છે તેની સામે એક સ્ત્રીને ગાઢ બંધને બાંધીને ઉભી રાખી છે, અને એક પુરૂષ તીક્ષ્ણ તલવાર લઈને તેની પાસે ઉભે છે. આ જોઈને કુમાર એ પુરૂષની સામે તલવાર ખેંચીને બે –હે દુષ્ટ ! હે નરાધમ! તે આ સ્ત્રીને શા માટે બાંધી છે અને સ્ત્રી ઉપર તું શું બહાદુરી બતાવે છે! જો તું સાચે મરદ હોય તે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શારદા સુવાસ મેદાનમાં મારી સામે આવી જા. પેલે પુરૂષ વિદ્યાધર હતું. એટલે તેની પાસે ઘણી વિદ્યાઓ ને શક્તિ હતી. તેથી છાતી ફુલાવીને તેણે કહ્યું–જે તારે જીવતા રહેવું હોય તે તું આવ્યું છે તે ચાલ્યો જા. હજુ તે વધારે બેલવા જતો હતો ત્યાં તે કુમાર તલવાર ખેંચીને તેની સામે ધ. બંને જણે લડવા લાગ્યા. ખગયુદ્ધમાં કઈ કઈને હરાવી શકયું નહિ ત્યારે પગ મૂકી દઈને બને ભુજાથી લડવા લાગ્યા પણ કેઈની હાર કે જીત ન થઈ. બંને સરખા ઉતર્યા. હવે વિદ્યાધર એની વિદ્યાને પ્રયોગ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. આજે માસખમણના ઘરને પવિત્ર દિવસ છે. આપણે ત્યાં ભાઈઓને ને બહેનોને તપશ્ચર્યાની મંગલ શરૂઆત થઈ ગઈ છે. જેમને માસખમણ તપની આરાધના કરવી હોય તેને આજથી કરવાની છે. આપણું આત્માને જગાડનારું આ ધર છે. તપ વગર કર્મ બળવાના નથી. તપની ગાડીમાં બેસી જાવ. ઘણા ભાઈ–બહેને તપ આરાધનામાં જોડાઈ ગયા છે. તપની ગાડી ઉપડશે, બેસવા આવજે રે લોલ, મલાડ શહેરથી ઉપડશે, બેસવા આવ રે લોલ વ્યાખ્યાન ન-૨૫ શ્રાવણ સુદ ૭ને ગુરૂવાર તા. ૧૦--૭૮ અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે ફરમાવે છે કે હે આત્માઓ ! ભૂતકાળમાં અનંતીવાર મનુષ્ય બનીને સંસાર સુખ માટે અનંતા પ્રયત્ન તમે કર્યા છતાં પણ સુખ સ્થિર થયું નહિ. હા, તમારું માનેલું સુખ મળ્યું ને અંતે ચાલ્યું ગયું. આ સુખ કંઈ સાચું સુખ કહેવાય? સાચું સુખ તે મિક્ષનું સુખ છે. સાચું સુખ મેળવવું હોય તે પહેલાં ચિત્તની સ્થિરતા જોઈશે. ચિત્તને સ્થિર કરીને બાર ભાવનાઓ ઉપર વિચાર કરે. બાર ભાવનામાં સૌથી પહેલી અનિત્ય ભાવના છે. તેમાં પ્રથમ આપણું શરીર ઉપર દષ્ટિ કરીએ કે આ શરીર કેવું છે? એને સ્વભાવ કે છે? એને સાચવવા કેટલું કરે છે? નત્યાન શરીerળ, વૈમવી ર દિ શાશ્વતા” શરીર, અનિત્ય છે, અને જેની પાછળ તમે રાત દિવસ મહેનત કરે છે તે ધન પણ અશાશ્વત છે. જેને નિત્ય શું, અનિત્ય શું તેને ખ્યાલ નથી તેવા છે તેને માટે આખી જિંદગી વેડફી નાંખે છે, ત્યારે મહાનપુરૂષે કહે છે કે હે ભવ્ય છે ! તમે અનિત્યની પાછળ અનંતા જન્મ આપ્યા ને નિત્યની પાછળ એક ભવ પણ નહિ આપે ? અરે! અડધી જિંદગી પણ નહીં? જિંદગીને ત્રીજો ભાગ પણ નહીં આપે? Page #280 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૧૫ ત્રણ ભાગ નહિ તે છેવટે પા ભાગ પણ આપશે કે નહિ ? નિત્યની પાછળ પ જિંદગી પણ જે નહિ આપે તે પછી શું થશે? જિંદગી એમાં પૂરી કરશે તે પણ તમારી સાથે કંઈ નહિ આવે. ધન સાથે નહિ આવે, તન પાછળ રહી જાવે, પાપ પુણ્ય આવશે સાથમાં પાપ તણે હું બધું ભારે, મત પછી માથે રહેનારો. જમાં જન્મે ત્યાં થાય અકા, ઉંડા દુખમાં ડુબાવેધન સાથે 13 અનિત્ય તન અને ધનની પાછળ આખી જિંદગી હોમી દેશે તે પણ અંતે બધું છોડીને મરવાનું છે. એ તે ખબર છે ને ? સાથે એક તલભાર પણ આવવાનું નથી એ વાતને પૂરે ખ્યાલ છે ને ? મરીને કયાં જવાનું છે એની ખબર છે? અનિત્યની સાધનામાં જે જિંદગી પૂરી કરીને મરે છે તેની ગતિ સારી થતી નથી. એ તે ખબર છે ને? આવું તે તમે ઘણી વાર સાંભળ્યું છે. હવે એક વાત તમે સમજી લો કે જેને મૂકીને એક દિવસ ખાલી હાથે જવાનું છે એની પાછળ તન, મન, ધન અને જિંદગીને કિંમતી સમય ગુમાવી દેવાને અને જે પુણ્યરૂપી ધન, સારા સંસ્કાર અને ધર્મ સાથે આવનાર છે એની પાછળ મેં કેટલે સમય ખરો ? હમણાં જ ગીતની કડીમાં કહ્યું ને કે તન અને ધન તે અહીં જ રહી જશે ને એને માટે કરેલા પાપ મારી સાથે આવશે. દેવાનુપ્રિયે ! આવું સમજ્યા પછી નિત્ય વસ્તુ કોને કહેવાય અને અનિત્ય વસ્તુ કોને કહેવાય તે જાણવું પડશે. આત્મા અને આત્માને ધર્મ નિત્ય છે અને આત્માથી પર જે તન, ધન, વસ્ત્રો, ખાનપાન વિગેરે જે જે પદાર્થો છે તે બધા અનિત્ય છે. નિત્ય એવા આત્માને નિત્યની સાથે જ દસ્તી કરાવી દેશે. ચેતનને જડની સ્તી કરવી ન શોભે. જે જડ પિતે સ્તંડ વગરનું છે, જેનામાં નેહને છાંટે નથી, જે આપણા આત્માની લેશ પણ ચિંતા કરતું નથી પણ એને રાગ આત્માને સેંકડે ચિંતાએ કરાવે છે. અનેક લો અને ઉપાધિઓ ઉભા કરે છે, અનેક પાપ કરાવે છે અને મરણ બાદ તમાં ફેંકી દઈ કર્મ સરકાર પાસે કેરડાના માર ખવડાવે છે, જન્મ-મરણની ઘાણીમાં પલાવે છે, કારમી ભૂખ-તરસ, ટાઢ અને તાપના કષ્ટ અપાવે છે ને સાચા સુખથી વંચિત રાખે છે. એવા જડ અને અનિત્યની પ્રીતિ શા માટે કરવી જોઈએ ! બેલે, હવે તમને સમજાય છે ને કે અનિત્ય-જડને રાગ છેડવા જેવો છે. જે વિષના સંગે ચઢીને આત્મા દુર્ગુણી બન્ય, દુરાચારી અને પાપી બને તેને સંગ શા માટે કરવું જોઈએ? સંગ કરે તે વીતરાગ દેવને કરે, સદ્દગુરૂઓને કરે, શાને કરે અને કલ્યાણમિત્ર એવા સાધર્મિક બંધને કરે. જે આત્માને પાપના ભારી; હળવે બનાવે, પવિત્ર બનાવે એને કરે ને એની સાથે ગાઢ પ્રીતિ, બાંધે. ભવાઈ Page #281 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ, ભમાડે તે ભેગ અને ભવથી તારે તે ત્યાગ" માટે અનિત્ય એવા ભેગને ત્યાગ કરીને ત્યાગ સાથે પ્રીતિ બાંધે. મેક્ષપ્રાપ્તિ માટે ત્યાગ અવશ્ય કરે પડશે. ભેગથી માનવ જીવનની બરબાદી છે અને ત્યાગથી માનવ જીવનની આબાદી છે, માટે આત્માને ત્યાગ તરફ વાળ્યા સિવાય છૂટકે નથી, પણ જ્યાં સુધી કાળને પરિપાક અને ભવ્યત્ય પરિપાક થતું નથી ત્યાં સુધી જીવને મેક્ષ અને મોક્ષની વાતે કયાંથી રૂચે? કાળને પરિપાક એટલે ચરમાવર્તની પ્રાપ્તિ. જીવ ચરમાવર્તામાં આવ્યા પછી આત્માને શું હિતકારી છે કે શું અહિતકારી છે તેની વિચારણા કરે છે. મારા આત્માને મોક્ષગતિને મહેમાન બનાવવા માટે શું હિતકારી છે? ત્યાગ કે ભોગ? સંવર કે આશ્રવ ? મૈથુન કે બ્રહ્મચર્ય ? દાન કે પરિગ્રહ સદાચાર કે દુરાચાર? કે વૈરાગ્ય રાગ ક્ષમા કે ક્રોધ? અભિમાન કે નમ્રતા? લેભ કે સંતોષ? દુકાન કે ધર્મસ્થાનક ધર્મ કે પાપ? પૈસા કે પરમાત્મા? સમકિત કે મિથ્યાત્વ? બંધુઓ ! તમે આવી વિચારણા કદી કરી છે ખરી? કે એમ ને એમ જીવનની ગાડી હાંકે રાખી છે? મેક્ષમાર્ગની આરાધના કરવી હોય તે હેય અને ઉપાદેયનું સ્પષ્ટ જ્ઞાન મેળવીને જે આત્માને હિતકારી ય તેની ઉપાસના કરવાની છે. અત્યાર સુધી જીવે કંઈ હિતાહિતને વિવેક ન કર્યો હોય પણ હવે આ ઉંચું વીતરાગ શાસન પામીને આત્માની દષ્ટિએ સારું શું ને ખરાબ શું? હિતકારી શું? અહિતકારી શું ? એને ઉંડો વિચાર કરવાનું છે. બાકી તો એક કીડી જેવા પ્રાણીને પણ એટલી તે સંજ્ઞા હોય છે કે આ સારૂં ને આ ખરાબ. જુઓ, તમે એક ગ્લાસમાં સાકરનું પાણી મૂકે અને એક ગ્લાસમાં કરીયાતાનું પાણી મૂકે. કીડીઓ કેની તરફ દેડી જશે? સાકરના પાણીના વલાસ તરફ જ ને? એને પણ એટલી સંજ્ઞા છે કે સાકરનું પાણી મીઠું છે ને કરીયાતાનું પાણી કડવું છે. તે મનુષ્ય જે મનુષ્ય આ વિષય સારો ને આ વિષય ખરાબ છે. એટલેથી જ અટકી જાય તે એ માનવ શેને? એને તે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ ને? એક સુભાષિતકારે કહ્યું છે કે “જેવાં વિપુ તિર્મવતિ ન તન મનુષાર શ્વેતા” જે મનુષ્યને વિષયમાં રતિ–પ્રેમ છે તેમને મનુષ્યની કેટીમાં ન ગણવા, એટલે કે તિર્યચાની કેટીમાં ગણવા, વિષ તે તિય ભેગવે છે કે મનુષ્ય પણ ભગવે છે એમાં તે કેઈ વિશેષતા નથી, પણ માનવભવની જે કઈ વિશેષતા હોય તે ત્યાગથી છે. મનુષ્ય જે મનુષ્ય થઈને પણ જે તે વિષમાં રમણતા કરતે હેય તે તે ભાસ્પદ નથી. મેટે યુવાન માણસ રેતીમાં ઘર બનાવે ને રેતીમાં જ રમે તે તમે એને કે કહેશે? પાગલ જ કહેશે ને ? એવી રીતે જ્ઞાનીઓની દષ્ટિએ જે વિષયેની રમત રમે એ પાગલ લાગે. જે વિષને જગતના અનંત છાએ અનંતી વાર ભેગવીને એંઠા કરીને છેકમ છે. એવા વિષને હોંશે હોંશે ભેગવવામાં માનવની શોભા ખરી? અત્યાર સુધીમાં વિકને વિષનું પાન કરીને દુનિયામાં કોણ તૃપ્ત થયું છે એ તે બતાવે, આગને ઓલવવા Page #282 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૧૭ કેઈ ગાંડ માણસ કેરેસીનના ડબ્બા લાવીને તેમાં નાંખે તે એ આગ કરી બૂઝાશે ખરી? આગને ઓલવવા કેરોસીનના ડબ્બા જોઈએ કે પાણીના બંબા? આવી રીતે વાસનાની આગને ઓલવવા તમે વિષે રૂપી નવાનવા કેરોસીનના ડબ્બા નાંખ્યા કરશે તે આગ ઓલવાશે કે વધશે? વાસનાની આગને ઓલવવા માટે તે વૈરાગ્ય રૂપ પાણીના બંબા જોઈશે. વૈરાગ્ય પછી જાનમાં ત્યાગ આવશે અને ત્યાગ આવ્યા પછી જીવનની મઝા અલૌકિક હશે ! ભગવાને સિદ્ધાંતમાં જ્યાં જુઓ ત્યાં ત્યાગ અને વૈરાગ્યની વાત કરી છેઆપણે ને મનાથ ભગવાનના પૂર્વભવની વાત ચાલે છે. ભાવિમાં નેમનાથ બનવાવાળા અત્યારે અપરાજિતકુમાર બન્યા છે અને રાજેસતી પ્રીતિમતી બનશે. અપરાજિતકુમાર બાળપણથી જ કેટલા શૂરવીર ને પોપકારી છે, કહ્યું છે ને કે “વિશ્વવ્યાપિ હિનતિ તરણિ બોલપિ કપાંકરે.હજુ સૂર્યને ઉદય થયું નથી તે પહેલાં ઉગતા સૂર્યના કિરણોથી આ જગત ઉપર વ્યાપેલા અંધકારને નાશ થાય છે, તેમ આ અપરાજિતકુમાર હજુ તે કેટલા નાના છે પણ એનામાં ખમીર કેટલું બધું છે! કરૂણા કેટલી બધી છે કે સ્ત્રીના રૂદનને અવાજ સાંભળીને બંને મિત્રે ત્યાં ગયા અને એક સ્ત્રીને બંધનેથી બાંધેલી ઈ. સામે એક પુરૂષ તલવાર લઈને ઉભે હતે. એના પાશમાંથી સ્ત્રીને છોડાવવા માટે નિર્ભયપણે યુદ્ધ કરવા લાગે. વિવિધ પ્રકારે યુદ્ધ કર્યું પણ બેમાંથી એકેયની હાર કે જીત ન થઈ. પેલે માણસ વિદ્યાધર હતો. એટલે વિદ્યાના બળે એણે અપરાજિતકુમાર ઉપર નાગપાશ ફેંકે ત્યારે કુમારે નાગપાશને તેડીને ટુકડે ટુકડા કરી નાંખ્યા. વિદ્યારે તેને હરાવવા માટે બીજી ઘણુ વિદ્યાઓને પ્રવેશ કર્યો, પણ બધા વ્યર્થ ગયા. આ રીતે લડતા લડતા સવાર પડવા આવી. “વિદ્યાધરની સાથે લડાઈ કરતાં અપરાજિત થયેલ વિજય” - અપરાજિતકુમારે લાગ જોઈને વિદ્યાધરના માથામાં તલવાર મારી એટલે વિદ્યાધર બેભાન થઈને પડી ગયું પછી કુમારે બાંધેલી કન્યા તરફ દૃષ્ટિ કરી, તે કુમાર અને વિદ્યાધર લડતા હતા ત્યારે પ્રધાનપુત્રે કન્યાના બંધન કાપી નાંખ્યા હતા. એ બાળા રૂપરૂપને અવતાર હતી જાણે સ્વર્ગમાંથી અપ્સરા જ ન ઉતરી હેય! આ કન્યાને અપરાજિતકુમારને જોતાં તેમના પ્રત્યે નેહ જાયે. કુમારને પણ તેના પ્રત્યે પ્રીતિ જાગી, પણ પેલે વિદ્યાર બેભાન બની ગયેા હતો એટલે દયાળુ રાજકુમાર તેને ખોળામાં લઈને તેને માથે શીતળ, પાણી છૂટવા લાગે. ડી વારે વિદ્યાધરની મૂછ ઉતરી એટલે આંખ ખેલી તે જેણે તલવાર મારી હતી તે જ મેળામાં પોતે સૂતેલે છે, ને માથે પાણીને છંટકાવ કરે છે. આ જોઈને વિદ્યાધરના દિલમાં થયું કે આ કેઈ પવિત્ર પુરૂષ છે. જે મારે દુશમન હોય છે મને બચાવવા ન આવે. વિદ્યારે કુમારને કહ્યું-ભાઈ! તમે તે મહાન પવિત્ર પુરૂષ એમ Page #283 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તમે મને હરાવીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે, અને હું એક સ્ત્રી હત્યાના પાપથી બચી ગયો છું હું આપના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે, ત્યારે કુમારે કહ્યું –ભાઈ! તું કેણ છે? અને તે આ સ્ત્રીને શા માટે બંધનમાં નાંખી હતી તે હું જાણવા માંગું છું. તું મને કહે. “પાપને પશ્ચાતાપ કરતા વિદ્યાધર - વિદ્યાધરે કહ્યું-ભાઈ! મારા માથામાં ખૂબ દર્દ થાય છે. માટે તમે એમ કરે. આ મારી કમરે એક દૈવી મણ અને એક મૂળીધું બાંધેલું છે. તેને તમે છોડીને પાણીમાં મણીને ધંઈ નાંખે. મણને ધોયેલા પાણીમાં મૂળીયું ઘસીને મારા માથે લગાડે એટલે મારા માથાને ઘા રૂઝાઈ જશે ને પીડા શાંત થશે. પછી હું આપને બધી વાત કરીશ, તેથી કુમારે એ પ્રમાણે કર્યું, એટલે વિદ્યાધર સ્વસ્થ થયો ને અપરાજિતકુમારને કહ્યું-ભાઈ! હવે હું કેણ છું, આ કુંવરી કેણ છે ને મેં તેને શા માટે બાંધી હતી તે વાત તમે સાંભળે. ' ' શ્રીસેણુ નૃપક મેં સૂત હું, સૂર્યકાન્ત મમ નામ, - અમૃતસેન રથનૂપુર નૃપકી, કન્યા હૈ અભિરામ. હું શ્રીષેણ વિદ્યાધરને સૂર્યકાંત નામને પુત્ર છું અને આ વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા રથનપુર નામના નગરમાં અમૃતસેન નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તેની આ પુત્રી છે. તેનું નામ રત્નમાલા છે. આ રત્નમાલા મટી થઈ ત્યારે તેના પિતાજીએ તિષીને પૂછ્યું કે મારી પુત્રીને વર કેણુ થશે? ત્યારે જતિષીએ કહ્યું-હરિનંદી રાજાને પુત્ર અપરાજિતકુમાર તમારે જમાઈ બનશે. આ વાતની રત્નમાલાને ખબર પડી ત્યારે તેણે નિશ્ચય કર્યો કે મારે અપરાજિત કુમાર સાથે જ પરણવું. એ જ મારે પતિ છે. એમ મનથી એ અપરાજિતકુમારને વરી ચૂકી હતી. એ ઘણી રૂપવંતી છે એટલે ઘણાં રાજકુમારના માંગા એના માટે આવતા હતા પણ કુંવરી કેઈને પરણવાની હા પાડતી ન હતી. એક વખત ફરવા જતાં મેં તેને જોઈ એટલે મને થયું કે હું આ કન્યાને પરણું. તેથી હું લાગ જોઈને એક દિવસ છાને માનો તેની પાસે ગ ને મેં તેને કહ્યું કે હે રાજકુમારી ! તું મારી સાથે લગ્ન કર, ત્યારે તેણે કહ્યું કે અપરાજિતકુમાર સિવાયના બધા મારે માટે ભાઈ અને બાપ સમાન છે. તેથી હું નિરાશ થઈને પાછો ફર્યો. બીજી વખત હું ઘણું વિદ્યાઓ સાધીને તેની પાસે ગયે ને મારી સાથે લગ્ન કરવા તેને ઘણું સમજાવી પણ રત્નમાલા એકની બે ન થઈ તેણે ગુસ્સે થઈને મને કહ્યું કે હું પરણીશ તે અપરાજિત કુમારને જ, નહિતર અગ્નિમાં બળી મરીશ. માટે હે પાપી ! તું અહીંથી ચાલ્યા જા. તેથી મને તેના ઉપર ગુસ્સે આ ને તેનું અપહરણ કરીને અહીં લઈ આવે ને તેને ખૂબ સમજાવી, કાલાવાલા કર્યા પણ તે મારી ચ્છિાને આધીન ન થઈ એટલે હું તેને બાંધીને આ અનની ભડભડતી ચિતામાં બાળી Page #284 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૯ શારદા સુવાસ નાખવા તૈયાર થયે હતું. તેથી તે કરૂણુસ્વરે બચાવો-બચાવોના પિકાર કરી રહી હતી. ત્યાં તમે અહીં પચી ગયા. જો તમે અહીં ન આવ્યા હતા તે હું આ રત્નમાલાને અગ્નિમાં નાંખીને બાળી મૂકવાનું પાપ કરત. આપે મને મહાન પાપમાંથી બચાવે છે. હે પરોપકારી પુરૂષ! મેં આપને મારે વૃત્તાંત કહ્યો. હવે આપ કેણુ છે તે મને કહો. આ સમયે સાથે આવેલા મંત્રીપુત્રે કહ્યું–આ પતે જ હરિનંદી રાજાના પુત્ર અપરાજિત કુમાર છે. આ સાંભળીને રત્નમાલાને ખૂબ આનંદ થયે. જેને માટે આટલું કટ વેઠયું તેણે જ મને બચાવી. સૂર્યકાંતને પણ ખૂબ આનંદ થશે. એ જ વખતે રત્નમાલાના માતાપિતા કીર્તિમતી રાણી અને અમૃતસેન રાજા પણ પિતાની વહાલસોયી પુત્રીને શોધતાં શોધતાં ત્યાં આવ્યા ને તેમણે મંત્રીપુત્ર પાસેથી બધી વાત જાણી એટલે તેમને ખૂબ આનંદ થયે. અહો ! આપણું પુત્રી જેને પરણવા ઈચ્છે છે તે અપરાજિતકુમાર જ અહીં આવી પહોંચ્યા છે. તે આપણે કુંવરીને અહીં જ તેમની સાથે પરણાવીએ. રાજા-રાણી બે વિચાર કરીને નગરમાંથી લગ્નની સામગ્રી મંગાવી ત્યાં ને ત્યાં રતનમાલાના અપરાજિત કુમાર સાથે લગ્ન કર્યા. પેલા સૂર્યકાંત વિદ્યાધર ઉપર રાજાને ખૂબ ગુસ્સે આવ્યા. તેથી તેને મારવા ઉડ્યા પણ દયાળુ અપરાજિતકુમારે કહ્યું–માણસ માત્ર ભૂલને પાત્ર. તેણે ભૂલ કરી છે પણ હવે તેને ભૂલને ખૂબ પશ્ચાતાપ થયે છે. હવે એ ભૂલ નહિ કરે. માટે તમે એને મારશે નહિ. જુએ, આનામાં કેટલી કરૂણા છે! પહેલાં ચેરને બચાળે પછી કન્યાને બચાવી અને ત્રીજા વિદ્યાધરને પણ બચાવે. રાજારાણીએ પિતાની પુત્રીને ઘણે કરિયાવર આપે. લગ્નવિધિ પૂરી થયા પછી સાસુ સસુર કહે કુંવર સાહબ કે, ચલે હમારી લાર, કહે કુમાર મૌકા હાને પર, આઉગા કઈ બાર, સાસુ સસરા અપરાજિતકુમારને કહે છે આપ હવે રથનુપૂરમાં અમારી સાથે પધારે, ત્યારે કુંવરે કહ્યું કે અત્યારે તે ઘણે દૂર દૂર જાવું છે માટે અત્યારે હું નહિ આવી શકું. અને આપની આ પુત્રીને પણ હમણું આપને ત્યાં જ લઈ જાવ. હું પર્યટન કરીને જ્યારે મારી નગરીમાં પહોંચીને સંદેશ મોકલાવી ત્યારે આપ રત્નમાલાને લઈને આવજે ને હું પણ ફરીને કેઈ વાર આપને ત્યાં આવીશ. એમ કહીને બને કુમારે રાજાની રજા લઈને ત્યાંથી આગળ વધ્યા. તે વખતે સૂર્યકાંત વિદ્યાધરે રનમણી અને મૂળીયું અપરાજિત કુમારને આપ્યા ને તેમાં શું શું ગુણ છે, તેને પ્રવેગ કેવી રીતે કરે તે બધી વિધિ બતાવી, અને એક વેશ બદલવાની ગુટિકા પ્રધાનપુત્રને આપી, પછી સૌ એકબીજાની વિદાય લઈને ત્યાંથી છૂટા પડયા. રાજા, રાણી અને રત્નમાલા રથનુપૂર ગયા. વિદ્યાધર એના નગરમાં ગયે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા સુવાસ “પાણીની શોધમાં મિત્ર - આ બંને કુમારે ત્યાંથી ચાલતાં ચાલતાં ઘણે દુર વિકટ વનમાં પહોંચી ગયા. ત્યાં રાજકુમારને ખૂબ તરસ લાગી પાણી વિના કંઠ સૂકાવા લાગ્યો. આંખે અંધારા આવવા લાગ્યા. હવે એક ડગલું પણ ચાલવાની તેનામાં તાકાત નથી, એટલે કુમારે પ્રધાનપુત્રને કહ્યું-મિત્ર ! મને તો ખૂબ તરસ લાગી છે. એક પગલું પણ મારાથી ચાલી શકાય તેમ નથી. પ્રધાનપુત્રે કહ્યું –ભાઈ ! તમે આ વૃક્ષ નીચે બેસે. હું હમણાં જ તમારે માટે પાણી લઈને આવું છું. પ્રધાનપુત્ર રાજકુમારને વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયે. આ પ્રધાનપુત્રને રાજકુમાર પ્રત્યે ઘણે પ્રેમ છે. સગાભાઈ કરતાં વધી જાય. જેમ કૃષ્ણ અને બલભદ્ર, રામ અને લક્ષમણની જોડી જોઈ લે. કૃષ્ણ અને બલભદ્ર દ્વારકા નગરી બળી ગઈ ત્યારે નિર શ થઈને જંગલમાં ગયા. રસ્તામાં કૃષ્ણને તરસ લાગી ત્યારે બલભદ્રજી એમને ઝાડ નીચે બેસાડીને પાણી લેવા ગયા હતા તેમ આ પ્રધાનપુત્ર પણ અપરાજિતકુમારને વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા ગયે. ઘણે દૂર ગયે પણ પાણી કયાંય દેખાતું નથી. એટલે તે ખૂબ નિરાશ થઈ ગયો કે શું હું મારા કુમારને પાણી નહિ પીવડાવી શકું ! છેવટે ઘણે દુર ગયા ત્યાં એક સરેવર જેવું એટલે તે રાજી થઈ ગયા. પાંદડાને પડો બનાવીને સરોવરમાંથી પાણી લીધું. બંધુઓ ! આ પ્રધાનપુત્રની રાજપુત્ર પ્રત્યે કેટલી ભક્તિ છે! કે પિતે તરસ્ય છે છતાં એક ટીપું પાણી પિતે ન પીધું. આ જગ્યાએ તમે હે તે શું કરે? પાણી પીને આવે કે તરસ્યા આવે? (શ્રોતામાંથી અવાજ – અમે તે પીને જ આવીએ, તળાવે જઈને તરસ્યા કેણુ આવે છે એ તે હું સારી રીતે જાણું છું. આજે એવી લાગણી ને ભક્તિ જ ક્યાં છે? નથી કૃષ્ણ, નથી બલભદ્ર, નથી રામ કે લમણુ. પ્રધાનપુત્ર પાણી પીધા વિના પડીયામાં પાણી લઈને દેડતો આવ્યો. આવીને જુએ છે તે અપરાજિતકુમાર ન મળે. પ્રધાનપુત્રના મનમાં થયું કે તરસથી ખૂબ આકુળ-વ્યાકુળ થઈ ગયા હતા એટલે આટલામાં ક્યાંક ગયાં હશે, તેમ માની પ્રધાનપુત્ર અપરાજિત કુમારની ચારે તરફ તપાસ કરવા લાગે, એના મનમાં થયું કે આ વૃક્ષ નહિ પણ બીજા વૃક્ષ નીચે બેઠા હશે. હું રસ્તે ભૂલી ગયે લાગું છું એમ માનીને ઝાડે ઝાડે ફરવા લાગે. મનમાં થયું કે મારો કુંવર ખાડામાં તે નહિ પડી ગયો હોય ને? એટલે માટેથી અપરાજિત કુમાર...અપરાજિત કુમાર બૂમો પાડતો જાય છે પણ કુમાર હેય તે બેલે ને? આખું જંગલ ફરી વળ્યું પણ કર્યાય કુંવર મલે નહિ, ત્યારે ઝાડ પાસે જઈને કહે છે વૃક્ષરાજ ! મારા વીરાને હું અહીં જ બેસાડીને ગયા હતા ને એ ક્યાં ગયે ? તમને ખબર હોય તે મને કહે. હે ગગનવિહારી પંખીડાઓ! તમે મારા વીરાને જે છે? તમે જે હેય તે મને સંદેશો આપે. એમ પૂછતે જાય ને રડતે જાય છે. અરેરે વીરા તું મને Page #286 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વગડામાં એકલે મૂકીને ક્યાં ચાલ્યા ગ? તેના કલ્પાંતથી ઝાડે પંખી રી ઉઠયા પક્ષીઓને ચણ ચણવાનું છોડી દીધું. આપણા અનુભવની વાત છે કે ઉમરશી માઈન પૌત્ર ખોવાઈ ગયે ત્યારે ગામમાં ને સંઘમાં કેટલે હાહાકાર થયે! એવી રીતે આ રાજક કુમારને કયાંય પત્તો પડતું નથી એટલે પ્રધાનપુત્રને જીવ અદ્ધર થઈ ગયે. મન ચગડોળે ચઢી ગયું છે કે મારે વીરા કયાં ગયે? હું એના વિના કેવી રીતે જીવી શકીશ? એનું શું થયું હશે ? એ કયાં ગયા હશે? એમ ચિંતા કરતે કાળે કલ્પાંત કરે છે ને વગડામાં ગાંડાની જેમ ફરે છે હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે હવે શેડી વાર ચરિત્ર લઈએ. ચરિત્ર : “જયમંગલ રાજાને આમંત્રણ” –કંચનપુરમાં જયમંગલ રાજા ન્યાય-નીતિપૂર્વક રાજ્ય કરે છે. તેમને જિનસેના નામે પટ્ટરાણી હતી. જિનસેના જનધર્મની અત્યંત અનુરાગી હતી જેવા નામ તેવા તેમના ગુણ હતા. આ રાજાને જિનદાસ નામે પ્રધાન હતું. તે ચાર બુદ્ધિને નિધાન હતું ને જૈન ધર્મને અનુરાગી હતે. રાજાના પ્રબળ પુણયને ઉદય હતું એટલે પ્રધાન પણ સારે હતું. જેને પ્રધાન સારે હોય તેના રાજ્યની વ્યવસ્થા સારી સચવાય છે કે રાજ્યમાં શાંતિનું સ્થાપન થાય છે. વહીવટદાર સારે હોય તે રાજાની શોભા વધારે છે તેમ આ રાજાને પ્રધાન રાજાની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવું હતું. રાજાને તે કાંઈ માથું મારવું ન પડે તેવી રીતે જિનદાસ પ્રધાન બધે વહીવટ સંભાળતું હતું. એક વખત જયમંગલ રાજા જંગલમાં ફરવા ગયા હતા. ત્યાં એક માણસ દેડ રાજા પાસે આવીને કહે છે સાહેબ! મારે એક સંદેશ સાંભળે, હું ઘણે દૂરથી આપને સંદેશ આપવા માટે આવ્યું છું. એટલે રાજા કહે છે ભાઈ! તું જે સંદેશ આપવા આવ્યા છે તે મને જલ્દી કહે. દૂતે કહ્યું. મહારાજા ! આ ભરતક્ષેત્રમાં પતનપુર નામનું નગર છે. ત્યાં મંગલસેન નામે પવિત્ર અને પ્રજાની રાજા છે. તેમને રત્નસેના નામે પતિવ્રતા પટ્ટરાણી છે. તેમને રત્નાવતી નામની એક કુંવરી છે. મહારાજા ! શું એ કુંવરીનું રૂપ છે ! જાણે સાક્ષાત્ ઈન્દ્રાણી જોઈ લે. તેજસ્વી રન જેવી તે પ્રકાશે છે. એવી તે રૂપવાન અને ગુણવાન છે. હવે એ રત્નાવતી મટી થઈ છે. રાજાને સ્વંયવર રચવાયા, અપની બાલા કાજ, દેશ દેશ કે રાજા આવે, આપ ભી પધારો રાજ શ્રોતા - રાજાની કુંવરીના લગ્ન માટે મંગલસેન રાજાએ સ્વયંવર રચ્યું છે. સ્વયંવરમાં ઘણું ઘણું દેશના રાજાઓ ને રાજકુમારે આવવાના છે. તે આપ પણ સ્વયંવરમાં પધારે. મંગલસેન રાજાએ આપને ખાસ આમંત્રણ આપવા માટે મને મેકર્યો છે. આ દિવસે વંયવર છે માટે આપ જરૂરથી પધારજે. રાજા કહે ભલે. આમ કહીને રાજાએ સમાચાર આપવા માટે આવેલા દૂતને સત્કાર કરીને વિદાય કર્યો, અને રાજા સ્વંયવરમાં જવા માટે Page #287 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ K તૈયાર થયા. સૈન્ય, હાથી, ઘેાડા વિગેરે મોટા રસાલા સાથે નીકળ્યા. માર્ગોમાં પડાવ નાંખતા નામ ગલ રાજા આગળ વધે છે. જયમંગલ રાજા ઘણાં પવિત્ર ને ગુણીયલ હતા. એટલે એમના માટે સૌ કોઈને માન હતું. પેાતનપુર જતાં માગમાં ઘણાં રાજ્યના રાજાએ સ મે આવીને જયમ'ગલ રાજાનુ સ્વાગત કરતા અને પેાતાના ગામમાં આવવા વિનંતી કરતા, પશુ જયમંગલ રાજા સૌને કહી દેતા કે હું' અત્યારે આવી શકું તેમ નથી. કારણ કે અત્યારે મારે પાતનપુરમાં રાજકુમારીના સ્વયંવરમાં જવાનું છે. માટે પછી આવીશ. એમ કહીને આગળ વધતા હતાં. પંથ કાપતાં કાપતાં જયમંગલ રાજા પોતનપુર પહોંચ્યા. મંગલસેન રાજાએ તેમને ખૂબ સારી રીતે સત્કાર કર્યાં ને એક ભવ્ય મહેલમાં તેમને ઉતારો આપ્યા. રાજાએ સૌને ઉતરવાની, જમવાની વિગેરે સુંદર વ્યવસ્થા કરી હતી. “સ્વયંવરમાં જયમંગલ રાજાનું આગમન ’:-મગલસેન રાજાએ ખૂબ ધન ખર્ચા'ને સ્વયંવર મડપ બનાવ્યા છે. ઠેર ઠેર સેનાના સ્થંભ મૂક્યા છે. સ્થ ́ભમાં જાતજાતના કિમતી મણી અને રત્ના જાયા છે. મંડપના દરવાજો તે એવા સુંદર બનાવ્યેા હતેા કે જોનારા એ ઘડી ઠરી જાય. મંડપમાં દરેક રાજાને સૌના હદ્દા પ્રમાણે એસવાની સીટો સુવ્યવસ્થિત રીતે ગેાઠવી હતી. સ્વયંવરમંડપની શેાભા જોઈ ને મૃત્યુલેાકના માનવીને એમ થઇ જાય કે જાણે અડી' સ્ત્ર જ ના ઉતર્યુ હાય ! દરેક રાજાએ રત્નવીને પરણવાની આશાથી આવ્યા છે. એટલે કઇક તે રાત્રે ઉંઘ્યા જ નઠુિં, આખી રાત શરીરની ટાપટીપમાં પસાર કરી અને સવાર પડતાં સૌ રાજાએ નાહી ધેઈ સારા વસાયકારો સજીને સ્વયંવરમ’ડપમાં આવ્યા ને પોતપોતાના હાદ્દા પ્રમાણે સીટ ઉપર બેસી ગયા. બધા રાજાએમાં આ જયમ ગલ રાજા તારાઓમાં જેમ ચ'દ્ર શોભે છે તેમ શેલે છે. મધુએ ! જીવની માહ દશા કેવી છે ! આ બધા રાજાઓને ઘેર એક એકથી ચઢિયાતી રાણીઓ હતી પણ રત્નવતી મને વરમાળા પહેરાવશે એવી આશાથી રાહ જોવા લાગ્યા. સમય થતાં રૂમઝુમ કરતા રથ સ્વયંવર મંડપના દરવાજે આવીને ઉભો રહ્યો એટલે રાજાએ બધા જોવા માટે અધીરાખની ગયા હૈ રત્નવતી આવી. શીરે સાળ શણગાર સજીને ઘણી સખીએ ને દાસીએની સાથે રત્નવતી રૂમઝુમ કરતી અપ્સરા જેવી Àાભાતી, વિજળીની જેમ પ્રકાશ કરતી મંડપમાં દાખલ થઈ એને જોઇને રાજાઓના મનમાં થયું કે અહા, આવી દૈવરૂપ જેવી કન્યા કાને વરશે ? સૌના મનમાં એમ છે કે મને વરમાળા પહેરાવશે. રત્નવતી હાથમાં સુંદર વરમાળા લઈને દાસીની સાથે સભામાં આવી. દાસી બધા મહારાજાએના નામ અને ગામ ખેલીને કુવરીને એળખાણ આપી હતી કે આ ફલાણુા દેશના રાજા છે. આ ફલાણુ શહેરના રાજા છે. કુંવરી બધા રાજાઓને જોતી જોતી આગળ વધતી હતી. મેટા રાજાએને વરમાળા પહેરાવ્યા વિના આગળ ચાલી એટલે રાજાએ અંદર અંદર ખેલવા લાગ્યા કે આ તે હાથીને છેડીને ગભ Page #288 -------------------------------------------------------------------------- ________________ - ૨૨ - શારદા સુવાસ પાસે ચાલી. કેહીનુર છેડીને કંકરને વરવા ક્યાં જઈ રહી છે? કુંવરી બધા રાજાઓને જેતી જેનો જ્યાં કંચનપુરના રાજા જયમંગલ બેઠા હતા. ત્યાં આવી, અને તેમનું રૂપ જોઈને રત્નાવતીએ તેમના ગળામાં વરમાળા પહેરાવી. એટલે સભા હર્ષનાદથી ગાજી ઊડી. મંગલસેન મહારાજાને પણ જયમંગલ રાજાનું લલાટ અને રૂપ જોઈને આનંદ થયે કે મારી પુત્રીએ સારો વર શે આમ તે જયમંગલ રાજાની ખ્યાતિ ખૂબ સાંભળી હતી અને હવે જમાઈ થયા એટલે બાકી રહે ! જયમંગલ રાજા અને રત્નાવતીના લગ્ન - મંગલસેન રાજાએ ખૂબ ધામધૂમથી રત્નાવતીના જયમંગલ રાજા સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. રાજાએ કરિયાવરમાં અનેક દાસ, દાસી, સોનું, રૂપું, રત્ન, દાગીના, વસ્ત્રો, હાથી, ઘોડા બધું ખૂબ આપ્યું. આજે તમારા જેવા લેકે પણ પિતાની પુત્રીને લાખને કરિયાવર કરે છે તે પછી રાજામહારાજાને ઘેર કંઈ બાકી રહે? ખૂબ કરિયાવર કર્યો અને પિતાની પુત્રીને સાસરે જતી વખતે માતાએ સુંદર હિત શિખામણ આપી કે હે પુત્રી! તું અમને ખૂબ વહાલી છે. હવે તું સાસરે જાય છે, ત્યાં ખૂબ સંપીને રહેજે. પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેજે.. કદી પતિ સાથે સંત પકડીશ નહિ. અમારા કુળની શેભા વધારજે. એમ શિખામણ આપીને સાસરે મોકલી, જયમંગલ રાજા રનવતીને પરણીને પોતાની સેના સાથે કંચનપુર આવ્યા આખા નગરમાં જાણ થઈ કે આપણું મહારાજા સ્વંયવરમાં ગમા હતા ત્યાંથી રનવૃતીને પરણીને આવ્યા. આખા નગરના નર નારીએ જોવા ઉમટયા અહે ! શું રાણીનું રૂપ છે ! આપણું રાજા પણ કેવા રૂપાળા છે! બંનેની જોડી શોભી ઉઠી છે. સૌ નગરજને રાજાને વધાવવા લાગ્યા. નગરજનોને તે હર્ષ હોય પણ જિનસેન રાણીને પણ એટલે જ હર્ષ છે. અહો! આટલા બધા રાજાએ સ્વયંવરમાં ગયા હતા તેમાં મારા પતિને વિજય થય ને મારે બહેન આવી ! એ તે જેવી આવી તેવી રત્નાવતીને ભેટી પડી. તેને આશીર્વાદ આપતાં કહ્યું –બહેન! તું આવી એટલે મને સહેજે ધર્મારાધના કરવાનો સમય મળશે. આપણે એકથી બે ભલા. જિનસેનાને હર્ષને પાર નથી પણ રત્નાવતીને ખબર ન હતી કે આ રાજા પરણેલા છે. એટલે એના મનમાં થયું કે અહીં તે શકયનું સાલ છે. મને ખબર હેત તે હું જયમંગલ રાજાને વરમાળા ન પહેરાવત. જિનસેના જેટલો હર્ષ વ્યક્ત કરે છે તેટલી રત્નાવતી અંદરથી બળી જાય છે. જિનસેના જેટલી નમ્ર અને સરળ છે તેટલી રત્નાવતી અભિમાની ને વક્ર છે. આ બે પાત્ર ભેગા થયા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૬ શ્રાવણ સુદ ૮ ને શુક્રવાર તા. ૧૧-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવંતે ભવ્ય જીના Page #289 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ હિત માટે ફરમાવે છે કે હે આત્માએ ! જે તમારે જલદી ભવસાગર તર હોય તે પાંચ ઈનિદ્રના વિષયને ત્યાગ કરે. કારણ કે અનંતકાળથી વિષયોએ આત્માને ખૂબ હેરાન કર્યા છે અને ઘણું બગાડયું છે. આવું સમજીને જે આત્માઓને આત્મા અને આત્માના ધર્મની ઓળખાણ થાય છે તેને વિષયે અળખામણા લાગે છે. એ વિષયને પિતાના શત્રુ તરીકે દેખે છે. જેને પિતાના શત્રુ માન્યા તેની સાથે પછી કંઈ વ્યવહાર રહે ખરો? તમે કઈ વ્યક્તિને તમારે દુશ્મન માને તે તેના ઉપર પ્રેમ રાખે ખરા? દુશમન કદી વહાલો લાગે? તમે એના ઉપર કદી વિશ્વાસ રાખે ખરા?, “ના” તે જે વિષયે આત્માના દુશ્મન છે તેના પ્રત્યે પ્રેમ કે વિશ્વાસ રખાય ? એ વહાલા લાગે? તે સમજે, વિચાર કરે કે “વિષ થકી વિષયે છે ભંડા, તે તુજને લાગે કેમ રૂડા” - જીવને ભવમાં ભમાડનાર વિષયભોગ છે, એ ભેગરૂપી ભોરીંગને બિલકુલ વિશ્વાસ કરવા જેવું નથી. જે જે પાંચ ઈન્દ્રિયના વિષયમાં રત બને છે તેની બૂરી દશા થાય છે. ઉત્તરાધ્યયન સુત્રના બત્રીસમાં અધ્યયનમાં ભગવંતે પાંચ ઈન્દ્રિયના વિષચેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં એ વાત પણ સમજાવી છે કે જે આત્માઓની એક ઈન્દ્રિય છૂટી હોય છે તેની કેવી દશા થાય છે. જેવી રીતે પતંગિયાની ચક્ષુઈન્દ્રિય બહુ તેજ હોય છે. એ રૂપ દેખે ને પગલ બને છે. જેમ એક દીવાની પાછળ કેટલા પતંગિયા ફરે છે? એ તમે જુઓ છે ને ? પતંગીયું દી કનું રૂપ જોઈને હરખાય છે. તેની આસપાસ આંટા મારે છે ને અંતે દીપકની તમાં એ ઝંપલાવે તે મરણને શરણ થાય છે. જંગલમાં કઈ શિકારી મધુરી વીણા વગાડે છે ત્યારે શ્રેગ્નેન્દ્રિયના રસીક મૃગલાઓ દૂર દૂરથી ત્યાં દોડતા આવે છે. એ જ્યારે વણના મધુર સૂર સાંભળવામાં લીન બની જાય છે ત્યારે શિકારીએ તેને પકડી લે છે. ભ્રમરને સુગંધ બહુ ગમે છે. સુગંધ લેતે ભ્રમર કમળ ઉપર જઈને બેસે છે. કમળની સુગંધ લેતા એમાં એ આસક્ત બની જાય છે કે કમળ બીડાવાની શરૂઆત થાય છતાં બહાર નીકળતું નથી ને અંતે કમળ બીડાય છે ને ભમરે મરે છે. માછીમાર માછલા પકડવા માટે લેટની ગોળીઓ બનાવીને પાણીમાં નાંખે છે ત્યારે રસેન્દ્રિયમાં આસક્ત બનેલા માછલાઓ લેટની ગોળી ખાવા ઉપર આવે છે એટલે માછી જાળ નાખે છે તેમાં સપડાઈ જાય છે, અને છેવટે તરફડી તરફડીને મરી જાય છે, એવી જ રીતે હાથી સ્પર્શેન્દ્રિયને લુપ હોય છે. ટૂંકમાં મારે તમને એ સમજાવવું છે કે જેની એકેક ઈન્દ્રિય છૂટી હોય છે તેમની આવી દશા થાય છે તે જે માનવીની પાંચે પાંચ દીન્દ્ર છૂટી હશે તેની કેવી દશા થશે ? માટે ઇન્દ્રિય વિજેતા બનવા પ્રયત્ન કરે. વધુ શું કહું ? કેઈ આત્મા એક વખત ત્યાગી બને પણ જે તેને ત્યાગમાં ઇન્દ્રિયને ઘેડે છૂટ થયે તે તેની કેવી દશા થાય Page #290 -------------------------------------------------------------------------- ________________ પ આવી સુમ છે! તે માટે અન્યત્રમાંમાં એક દૃષ્ટાંત આવે છે તે કહુ. આ ઉપરથી તમે સમજી શકશે કે દરેક ધર્મોંમાં ઇન્દ્રિય વિજેતા મનવાનુ કહ્યું છે. એક સંન્યાસી ખાવા જંગલમાં જઈને જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહેતા હતા. એમને જગતની પડી ન હતી. એ અલિપ્ત ભાવે રહેતા હતા. નિર્મળ પાન અને બ્રહ્મચર્યના તેજ તેમના લલાટે ઝળકી રહ્યા હતા. ઘણાં લેકે આ મહાત્માના દન કરવા માટે આવતા હતા, પણ આ અવધૂત તે આત્માની મસ્તીમાં મસ્ત રહેતા હતા. લેકે એમની પાસે આવીને સારી સારી ચીજો એમના ચરણમાં ધરતા પણ આ મહાત્મા કેઈ ચીજ લેતા નહિં. કારણ કે એ કોઈ જાતના સંસારીના પ્રલેશનમાં પડતા ન હતા. જે કાઈ આવે તેમને દયા, દાન અને પરોપકારના ઉપદેશ આપતા. આવા નિહી અને નિસ્પૃહી મડ઼ાત્માની કીર્તિના કમજ ચારે તરફ લહેરાઈ રહ્યો હતા. આ મહાત્મા ઉપર લેકને ખૂબ શ્રદ્ધા થઈ, અને ગામમાં વાત ચાલી કે મહાત્મા ખૂબ શક્તિધારી છે. એમના આશીર્વાદથી બધી સ ́પત્તિ પ્રાપ્ત થાય છે. એટલે સ ́સાર સુખના ભિખારીએ રાજ મહાત્મા પાસે જવા લાગ્યા. મડ઼ાત્મા સૌને ધર્મ સમજાવતા પણ તમારા સ ́સાર સુખી થાય એવા આશીર્વાદ આપતા ન હતા. એક વખત એક ધનાઢય મડ઼ાત્માની પાસે આવ્યા ને તેમના ચરણમાં માથું મૂક઼ીને એક્ષ્ચા મહાત્મા ! આપના આશીર્વાદથી તેા લેાકેા ન્યાલ થઈ ગયા છે. આપની કીર્તિ સાંભળીને હું આપની પાસે આવ્યે છું. તે આપ મારી એક આશા પૂરી થાય એવા મને આશીર્વાદ ખાપે. સંતે કહ્યું. મારા જેવા ત્યાગી બનવું હાય તે મારા આશીર્વાદ છે. એલ, બનવુ છે? (હસાહસ). તમને ખખ્ખર પડે કે ઉપાશ્રયમાં મડ઼ાન શક્તિધારી કાઇ સત કે સતી આવ્યા છે ને એમની માંગલિકમાં ચમત્કાર છે. મેલે, આ ઉપાશ્રયમાં જગ્યા રહે ખરી ? અરે ! રાત પડે તે ય જપવા ન દે. (હસાહસ) સંત પેલા શેઠને કહે છે ભાઈ! હું કાઈ કીમિયાગર નથી, મારી પાસે કે,ઇ જાદુ નથી. મારામાં કાઇને કંઈ આપવાની શક્તિ નથી. હું તે પ્રભુના દાસ છું ને એનું ધ્યાન ધરું છું. જે નિર્માો બની ગયા હૈાય તેના મુખમાં આવા શબ્દો હાય. પેલા શેઠ કહે છે ના ગુરૂદેવ ! આપ એવું ન મેલા. આપ તા મહાન શકિતધારી છે, જે ધારે તે કરી શકે તેમ છે. આપના પુણ્યપ્રતાપે મારે ત્યાં બધુ જ છે. કેાઈ સુખની કમીના નથી. માત્ર શેર માટીની ખાટ છે. સંતાન વિના સપત્તિ સુની લાગે છે. માટે આપ મારા માથે હાથ મૂકીનેં આશીર્વાદ આપે કે આપની કૃપાથી મારે ઘેર પારણું અંધાય. મહાત્મા કહે ભાઈ ! ત્યાગી એવા કાર્યો ન કરે. ત્યાગીના ધર્મ સંસારના નથી. સ ંતે ઘણું સમજાયુ... પણ શેઠ ના ઉઠયા ત્યારે છેવટે કહે કે દાનપુણ્ય કરો, ધર્મધ્યાન કી, પાપકારના કાર્યાં કરી. જો તમારુ પુણ્ય પ્રબળ હશે તે સારા વાના થશે. શા. સુ. ૧૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ શાશ્તા સુવાસ - મહાત્મા આ લપમાંથી છૂટવા માટે આટલું કહીને ધ્યાનમાં બેસી ગયા. એમને કયાં કેદની પરવા હતી, એમને ભૂખ લાગે ત્યારે ભૂખે સુકે ટલે ભિક્ષા માં લાવીને ખાઈ લેતા ને ધ્યાનમાં બેસી જતા. શેઠને હર્ષનો પાર ન રહ્યો. એમણે માની લીધું કે મને સંતના આશીર્વાદ મળી ગયા. સંતના વચન ઉપર શ્રદ્ધા થઈ ગઈ એટલે શેઠે તે ખૂબ દાન, પુણ્ય કરવા માંડ્યું. ધર્મધ્યાન કરવા લાગ્યા. પુણ્યની બલીહારી છે. પુણ્યથી ઘણી વાર ન ધારેલા કાર્યો સફળ થઈ જાય છે, અને પાપને ઉદય થાય તે ધારેલું ધૂળ ભેગું થઈ જાય છે. મહારાજના કહ્યા પછી શેઠને ઘેર એક વર્ષે પારણું બંધાયું. શેઠ શેઠાણ તે રાજી રાજી થઈ ગયા ને પુત્ર જન્મની ખુશાલીમાં આખું ગામ જમાડવાનું નકકી કર્યું. શેઠે વિચાર કર્યો કે જે મહાત્માના આશીર્વાદથી મારે ઘેર પારણું બંધાયું છે તેમને હું સૌથી પહેલાં આમંત્રણ આપવા જાઉં. શેઠ મહાતમા પાસે આવીને ચરણમાં મૂકીને બેલ્યા–હે ગુરૂદેવ ! આપના આશીર્વાદથી મારે ઘેર કલ્પવૃક્ષ ફળ્યું છે. મારે ઘેર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે. તેની ખુશાલીમાં આવતી કાલે આખું ગામ જમવાનું છે. તે કૃપા કરીને આપ મારું આંગણું પાવન કરે.” “શેઠનું આમંત્રણ નહિ સ્વીકારતા સંત" :- મહાત્માએ કહ્યું-ભાઈ! એ તે તમારા પુણ્યોદયે પુત્રની પ્રાપ્તિ થઈ છે. મારા આશીર્વાદ એમાં નિમિત્તભૂત નથી. એમાં મારો ઉપકાર માનવાની જરૂર નથી. સંતે જેટલા આત્મસાધનામાં લીન રહે તેટલું સારું છે અને હું ભિક્ષા લેવા સિવાય ગામમાં આવતા નથી ને મિષ્ટાન્ન તે હું કદી ખાતે નથી. મેં જિંદગીમાં મિષ્ટાન ચાખ્યું નથી. જે ચારિત્ર વિશુદ્ધ પાળવું હોય તે સૌથી પહેલા રસેન્દ્રિયને વશ કરવી જોઈએ. માટે હું આપના આમંત્રણને સ્વીકાર કરી શકું તેમ નથી. આટલું કહીને સંત તે એમના ધ્યાનમાં બેસી ગયા. શેઠને તે સંત ઉપર ખૂબ શ્રદ્ધા છે. એમના મનમાં એમ થયું કે જેમના પ્રતાપે પુત્ર થયે એની ખુશાલીના જમણને એક કણ જે સંતના મુખમાં જાય તે મારું અન્ન પવિત્ર થાય. સંતે ના પાડી તેથી શેઠના દિલમાં ખૂબ દુઃખ થયું. શેઠ પાછા આવ્યા. બીજે દિવસે લેકે જમવા આવ્યા. પાંચ પ્રકારના પકવાન અને બધી રસોઈ તૈયાર છે. આનંદનો પાર નથી પણ એક સંત ન પધાર્યા એનું શેઠના દિલમાં દુઃખ છે. શેઠે વિચાર કર્યો કે ભલે મહાત્મા ન પધાર્યા પણ હું બીજું કંઈ નહિં, આ પાંચ પ્રકારના પકવાન સેનાના થાળમાં મોકલાવું. સહેજ ચાખશે તે પણ મને આનંદ થશે. એમ માનીને સેનાના થાળમાં મિષ્ટાન ભરીને એક નેકરને થાળ લઈને મહાત્મા પાસે મેક. નેકર થાળ લઈને મહાત્માની કુટીરમાં આવીને કહે છે મહારાજ ! શેઠે આપને માટે આ મીઠાઈ મકલી છે. સંતે કહ્યું –ભાઈ! મેં તારા શેઠને કાલે જ ના પાડી હતી કે હું મીઠાઈ ખાતે નથી છતાં મીઠાઈ શા માટે મેકલાવી? શું તારે શેઠ સંતેને પતીત કરવા માંગે છે? નેકરે કહ્યું–સાહેબ! શેઠને Page #292 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ આપના ઉપર અત્યંત પ્રેમ છે, અપૂર્વ ભક્તિ છે. માટે આપ આ થાળમાંથી મીઠાઈ આરોગીને શેઠને પાવન કરે. સંતે કહ્યું–ભાઈ ! તું સમજ, મારે તારી મીઠાઈ ખાવી નથી. તું અહીંથી ઉઠાવ. તે પણ નકર મા હિ એટલે મહાત્માને મિજાજ ગયો. તે ફોધે ભરાઈને કહે છે મેં મારા બ્રહ્મચર્યનું પાલન કરવા માટે જિંદગીમાં કદી મીઠાઈ ખાધી નથી. એવી કાયાને શું તારે શેઠ અભડાવવા માંગે છે? આટલું બોલીને સંતે મીઠાઈના થાળને જોરથી લાત મારી એટલે થાળ દૂર જઈને પડે તે બધી મીઠાઈ ધૂળમાં રગદોળાઈ ગઈ ધૂળમાં પડેલી મીઠાઈ નેકરે વીણીને થાળમાં ભરીને શેઠ પાસે આવ્યો ને બધી વાત કરી. ' ધ્રાણેન્દ્રિએ કરેલું જોર? આ બાજુ ધૂળમાં એક ટુકડે પડી રહ્યો હતે તેમાંથી સુગંધ આવવા લાગી. સંતના મનમાં થયું કે આવી સુગંધ શેની આવે છે? સંતે કદી મીઠાઈ ચાખી ન હતી. સુગંધ ક્યાંથી આવે છે તે તપાસ કરતાં પેલે મીઠાઈને ટુકડો જે. તેથી લાગ્યું કે આમાંથી આવી સરસ સુગંધ આવે છે, એટલે મહાત્માએ મીઠાઈને ટુકડે હાથમાં લીધે. ધ્રાણેન્દ્રિયે રસેન્દ્રિયને સતેજ બનાવી. મહાત્માની લુલી લબકારા મારવા લાગી. એટલે મીઠાઈનો ટુકડે મેઢામાં મૂક કે દાઢે મીઠાઈને સ્વાદ લાગી ગયે. બંધુઓ ! વિચાર કરે. આ ઇન્દ્રિયે વિષયની કેવી લુપ છે ! જે મહાત્મા ઘડી પહેલાં મીઠાઈ ન ખાવા માટે આગ્રહ રાખતા હતાં, શેઠે મેકલાવેલે મીઠાઈને થાળ ધૂળમાં ફગાવી દીધું હતું, જિંદગીભર મીઠાઈને સ્વાદ ચાખ્યું ન હતું ને ચાખે ત્યારે પસ્તા થવા લાગે કે અહે! શેઠે તે થાળ ભરીને મીઠાઈ મોકલાવી પણ મેં મૂર્ખાએ તેને ફગાવી દીધી. કેવી સ્વાદિષ્ટ મીઠાઈ છે! શું એની સુગંધ છે! ફરીથી મીઠાઈ કયારે ખાવા મળશે? શેઠે તે મને એમને ઘેર જમવા માટે કાલાવાલા કર્યા પણ મેં તે ચેખી ના પાડી દીધી ને નેકરનું પણ અપમાન કર્યું. હવે મારાથી શેઠને ઘેર કેવી રીતે જવાય? ચકડેળે ચઢેલું સંતનું ચિત્ત” : એક ટુકડા મીઠાઈના સ્વાદે સંતનું ચિત્ત ચકડેળે ચઢ્યું. ધ્યાન કરવા બેઠા તે ધ્યાનમાં પણ મીઠાઈના જ વિચાર આવવા લાગ્યા કે આવી સરસ મીઠાઈ હવે કયાં મળશે? શું એને મધુરે સ્વાદ! મીઠાઈના સ્વાદને નાદ સંતના હદયમાં રણભેરી બજાવવા લાગે. એટલે સંત ઉભા થયા. જે ભગવા વસ્ત્રો પહેરીને જાય તે લેકે ઓળખી જાય. તેથી ભગવા વસ્ત્રો ઉતારીને સંતે ભિખારીના કપડા પહેર્યા, અને મીઠાઈની ભીખ માંગવા માટે શેઠને ત્યાં પહોંચી ગયા. બંધુએ ! એક રસેન્દ્રિયના સ્વાદે આત્માની મસ્તીમાં ઝૂલતા સંતને ભિખારી બનાવી દીધા. શેઠને ત્યાં બધા માણસે જમી રહ્યા પછી જે કંઈ વધ્યું હતું તે ભિખારીઓને વહેંચતા હતા. શેઠના આંગણામાં ભિખારાનું મોટું ટેળું ઉભું હતું. એમાં ભિખારીના વેશમાં આવેલા સંન્યાસી ભળી ગયા. બધા ભિખારીને આપતાં આપતાં સંન્યાસીને વારે આવ્યા. સાંજ પડી જવાથી અંધારું થવા Page #293 -------------------------------------------------------------------------- ________________ શા મુંબોસ ધાર્યું હતું. તે જ વખતે શેઠ ફાનસ લઈને કેઈ કામે બહાર આવ્યા. ભિખારીના વેશમાં રહેલા સંન્યાસીના મનમાં થયું કે શેઠ મને ઓળખી જશે. એ બીકે સંન્યાસી જરા પાછા હંડયા. તે જમણવારના એઠવાડનું પાણી ભરવા માટે એક મોટો ખાડે બનાવ્યો હતો તેમાં આ સંત પડી ગયા. એટલે અવાજ થયે. બધાના મનમાં થયું કે કઈ પડી ગયું તેથી બધા દેડ્યા, અને ભિખારીને એંઠવાડનાં પાણીમાંથી બહાર કાઢશે. - સંતને આવેલી લજજાઃ એનું મોઢું જોઈને શેઠ પારખી ગયા ને બોલ્યા ગુરુદેવ! આપ અત્યારે અહીં કયાંથી? મારા ધનભાગ્ય કે આપ અહીં પધાર્યા. આપે મને કહેવડાવ્યું હતું તે હું ભારે ઠાઠમાઠથી સ્વાગત કરીને આપને લઈ આવત. આ સાંભળીને સંત તે શરમાઈ ગયા ને ભાન થઈ ગયું કે એક રસેન્દ્રિયના સ્વાદ ખાતર મીઠાઈ ટુકડા માટે મારી આ દશા થઈ. મને સંતમાંથી ભિખારી બનાવ્યું. સંતે બધાની સમક્ષમાં શેઠને કહ્યું “આ જીભે જ મારી આવી માઠી દશા કરી છે.” મીઠાઈના ટુકડાએ તે મારા સવના ટુકડા કરી નાખ્યા. આટલા માટે અનુભવીઓ પણ કહે છે કે “જીભ જીતી તેણે જગ જીત્યું,” તમે બધા જીભને જીતજે. જીભને નહિ જીતે તે આવી દશા થશે. જીમના સ્વાદ માટે આત્મમસ્તીમાં મસ્ત રહેનાર મને ભિખારીને વેશ પહેરાવે, અને આ એંઠવાડની ખાઈમાં પટકે. સંત તે પાછા ઠેકાણે આવી ગયા ને પિતાને સ્થાને ચાલ્યા ગયા. બંધુઓ! તમે સાંભળ્યું છે કે હેજ સ્વાદ કરવા ગયા તે કેવી દશા થઈ! તે જે પાંચે પાંચ ઈન્દ્રિયના વિષયમાં ભાન ભૂલે છે તેની કેવી દશા થશે? આવું સાંભળીને પણ તમે વિષને છેડે. તમે ભેગને ત્યાગ કરશે તે તમારા સંતાનમાં સારા સંસ્કારે આવશે. માથે કાળા વાળ ફીટીને ધોળા થયા, દીકરા દીકરીઓ મોટા થયા, મુખ ઉપર ઘડપણ દેખાવા લાગ્યું છે છતાં એ વિચાર થાય છે કે અમે આ સંસારમાં પડીને મટી ભૂલ કરી છે? આ સંસારમાં પડવાની ભૂલ ન કરી હોત તે કેટલું બધું સમય મને ધર્મકરણી કરવા માટે મળત! સંસાર ત્યાગીને જે સાધુ બન્યા હેત તે એક પણ પાપ ન કરંવું પડત. અમે તે ભૂલ કરી પણ અમારા સંતાનને આવી ભૂલ ન કરવા માટે સાચી સલાહ આપીએ. તમે કદી તમારા સંતાનને સાચી સલાહ આપે છે ખરા કે દીકરાઓ, તીકરીઓ ! અમે તો સંસારમાં પડીને પસ્તાયા છીએ, પાપના પાતાળકુવામાં પડ્યા છીએ, વિષયોની ગંદી ગટરમાં આળેટીએ છીએ પણ તમે સંસારમાં પડતા નહિ. સંસારમાં સારે નથી. સંસાર કેવળ દુઃખમય અને સ્વાર્થથી ભરેલું છે. સંસારમાં ડગલે ને પગલે પાપ કરવા પડે છે. મનુષ્ય જન્મ અને જૈન ધર્મને આ શ્રેષ્ઠ ગ તમને અનંતકાળે મહાન પુણ્યના ઉદયથી મળ્યો છે. માટે તમે સંસારની માયાજાળમાં ફસાશે નહિ. સંસારની માથારૂપી મૃગજળની પાછળ પડવાથી કંઈ હાથમાં આવવાનું નથી. મહેનત માથે પડશે. ખાલી પાણી લેવાથી માખણ નીકળે ખરું? આવી વૈરાગ્યભરી વાતે તમે તમારા સંતાને Page #294 -------------------------------------------------------------------------- ________________ ક શારદા સુવાસ આગળ કરતા રહે, અને ભાર દઈને કહે કે માનવજીવન પામીને આદરવા લાયક તે એક ચારિત્ર જ છે, ચારિત્ર વિના સિદ્ધિ નથી. માટે તમે જે ચારિત્ર લઈ શકે તે બહુ આનંદની વાત છે. અમારી રાજીખુશીથી આજ્ઞા છે પણ જે ચારિત્ર ન લઈ શકે તે સાયા શ્રાવક તે અવશ્ય બનશે ને શાસનની સેવા કરો. કુંવરની શોધમાં મિત્રઃ આપણે તેમનાથ પ્રભુ અને રાજેમતીના આગલા ભવન વાત ચાલે છે. અપરાજિતકુમારને વૃક્ષ નીચે બેસાડીને પ્રધાનપુત્ર પાણી લેવા ગયે. પાણી લઈને પાછો આવ્યું ત્યારે કુંવરને જે નહિ તેથી કાળે કપાત કરવા લાગ્યું કે મારા કુંવરસાહેબનું શું થયું હશે? હજારનું રક્ષણ કરનાર, એક હાકે શત્રુને પ્રજાવનાર એવા મારા મિત્રને કેણુ લઈ ગયું? એમ રડો ને ગુરતે જંગલ, પહાડ, નદી, નાળા વગેરે જગ્યાએ તપાસ કરતે કરતે ગામમાં આવ્યું. ત્યાં જે કઈ મળે તેને પૂછે છે કે મારા અપરાજિતકુમારને જોયા? પણ કેઈએ સમાચાર ન આપ્યા ત્યારે નિરાશ થઈને એક ગામથી બીજે ગામ ફરતા ફરતે નંદીપુર નામના નગરમાં આવ્યો. પૂર્વના અણાનુબંધ સંબંધે કેવા છે? મંત્રીપુત્ર વિમલબેધકુમાર અપરાજિતકુમારની પાછળ ભેખ લઈને ફરે છે, મિત્રના વિયેગમાં ખાવું, પીવું બધું છોડી દીધું છે. બસ એક અપરાજિતકુમાર અપરાજિતકુમારનું રટણ કર્યા કરે છે. નંદીપુર નગરની ગલીએ ગલીએ ઘૂમી વળે પણ ત્યાંય કુમારના સમાચાર ન મળ્યા એટલે નિરાશ થઈને ગામ બહાર બગીચામાં જઈને બેઠો ને વિચાર કરવા લાગે કે હવે મારે શું કરવું? ક્યાં જવું? આટલા દિવસથી તપાસ કરું છું પણ કયાંય કુમારને પત્તે મળતું નથી. હવે હું આપઘાત કરીને મરી જાઉં ? એમ અનેક પ્રકારના વિચાર કરી રહ્યો છે. બે વિદ્યારે એ મંત્રીપુત્રને કરેલી પૃચ્છા : બે વિદ્યારે મંત્રીપુત્રની પાસે આવ્યા. મંત્રીપુત્ર તેમને પૂછવા જાય છે ત્યાં તેમણે સામેથી પૂછયું-ભાઈ! તમે કઈ પરદેશી લાગે છે ને કેઈ ઉંડી ચિંતામાં ઘેરાયેલા હોય તેમ લાગે છે. મંત્રીપુત્રે કહ્યું ભાઈ! તમારું અનુમાન સાચું છે. મારે મિત્ર અપરાજિતકુમાર ઘણા દિવસથી ગુમ થયે છે. તેને શોધું છું પણ ક્યાંય તેને પત્તો લાગતું નથી. તમે એને ક્યાંય જે છે ખ? વિદ્યાધરેએ કહ્યું હા, અમે તેને જે છે. ત્યારે મંત્રીપુત્ર હર્ષઘેલ બનીને કહે છે ભાઈ! કયાં છે એ મારે વહાલે મિત્ર? મને જલ્દી બતાવેને એટલે વિદ્યારે કહે અમે બતાબ્રીએ તે ખરા પણ એક શરત કબૂલ છે? શું તમારી શરત છે? કંઈ બે પાંચ લાખ રૂપિયા લેવાના છે? અત્યારે બાળકને ઉપાડી જનારા એના મા-બાપ પાસે દશ લાખ, પંદર લાખ રૂપિયા માંગે છે ને? એ સમયમાં આવું કંઈ ન હતું. વિદ્યારે કહે છે–અમારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી પણ અમારા રાજાની બે રાજકુમારીઓ સાથે તમારા કુમારના લગ્ન કરાવી દેવાના છે. એ શરત મંજુર છે? મંત્રીપુત્રે કહ્યું-ભલા ! તમારા જાની કુંવરીઓને પરણાવવા માટે મારા મિત્રને ગુમ કર્યો? બેલે તે જરા કયાં છે? Page #295 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ :. વિદ્યાધરેએ કહ્યું ભાઈ! અમે જ તમારા મિત્ર અપરાજિતકુમારનું હરણ કર્યું છે. તમે અને રાજકુમાર જે જંગલમાં આવ્યા હતા ત્યાં જ અમારા વિદ્યાધરોના રાજા ભુવનભાનું રહે છે. તેમણે જંગલમાં મહેલ બનાવ્યો છે. તેમને કમલિની અને કુમુદિની નામે બે પુત્રીઓ છે. તેમને કઈ જ્ઞાનીએ કહ્યું હતું કે આ બે કુંવરીને પતિ અપરાજિતકુમાર થશે. હવે તે બંને મેટી થઈ છે એટલે રાજાની આજ્ઞાથી અમે અપરાજિતકુમારની ઘણું વખતથી શોધ કરતા હતા ત્યાં અમે તમને જંગલમાં જોયા. તમે બંને વાતચીત કરતા હતા તે ઉપરથી અમે જાણ્યું કે આ અપરાજિતકુમાર છે, પણ તમે બંને સાથે હતા એટલે અમે લાગ શોધતા હતા. એટલામાં કુંવરને તરસ લાગી અને તમે પાણું શોધવા માટે ગયા. એ તકને લાભ લઈને અમે કુમારને ઉઠાવી ગયા ને અમારા ભુવનભાનુ રાજા પાસે હાજર કર્યા. અમારા મહારાજાએ તેમને ખૂબ આદરસત્કાર કર્યો, અને બંને કુમારીઓ સાથે લગ્ન કરવાનું કહ્યું પણ એ તે કંઈ બોલતા નથી. ઉદાસ થઈ ગયા છે. એ તમને યાદ કરે છે. બીજું કંઈ કહેતા નથી. તેથી અમે તમને શોધવા આવ્યા છીએ. હવે કુમારીઓની સાથે લગ્ન કરવા માટે કુમારને તમારે સમજાવવાના. એ નક્કી છે ને? પ્રધાનપુત્રે કહ્યું–એ કામ મારું, પણ મને જલદી ત્યાં લઈ જાવ, એટલે વિદ્યાધરે ભુવનભાનુ રાજાના મહેલમાં મંત્રી પુત્રને લાવ્યા. - બંને મિત્રનું મિલન થતાં આવેલાં હર્ષનાં આંસુ મંત્રીપુત્રને આવતે જોઈ કુમાર તેની સામે ગમે તેને ભેટી પડ્યો. બંનેની આંખમાં હર્ષના આવ્યા. બંને એકાંતમાં મળ્યા. એકબીજાના ખબર પૂછયા, પછી મંત્રીપુત્ર કુમારને બંને કુમારીઓ સાથે લગ્ન કરવાની વાત કરી. કુંવરે કહ્યું- ભાઈ! આપણે જંગલમાં ફરવું ને જ્યાં જઈએ ત્યાં આ શી લપ? હું તે કેટલી કન્યાઓને પરણું? ત્યારે મંત્રીપુત્રે કહ્યું–એમને કઈ તિષીએ કહ્યું છે કે અપરાજિતકુમાર એમને પતિ થશે. એટલે અપરાજિતકુમારે હા પાડી. તેથી ત્યાં તેના બંને કન્યાઓ સાથે લગ્ન થયા. થોડા દિવસ ત્યાં રહ્યા પછી પહેલાની માફક નક્કી કરીને રાત્રે છાનામાના ત્યાંર્થી પરદેશ જવા માટે નીકળી ગયા. ત્યાંથી ચાલતાં ચાલતાં તે બંને કુમારે શ્રીમંદિરપુર નગરમાં આવ્યા. કે રાજકુમારે કરેલી પૃચ્છા -નગરમાં પ્રવેશ કર્યો તે ચારે બાજુ ઉદાસીનતા છવાયેલી છે. નગરના લેકે આમથી તેમ દેડી રહ્યા છે. કેઈન મુખ ઉપર આનંદ દેખાતે નથી. આખી નગરીમાં હાહાકાર મચી ગયો છે. આનું કારણ શું હશે? તે વિચાર કરતાં બંને કુમારે આગળ જાય છે. ત્યાં એક કામલતા નામની ગણિકા ગાડીમાં બેસીને જઈ રહી છે, તેને પૂછયું બહેન ! આ નગરીમાં આટલે બધે શેરબકેર કેમ મચી રહ્યો છે? રાધા લેકે શા માટે રડે છે? ગણિકા કહે તમે પરદેશી લાગે છે. કયાંથી આવે છે? ત્યારે બંને કુમારે કહે છે એ વાત જવા દે, પણ આ નગરીમાં શું છે? તે અમને Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ શારદા સુવાસ જી કહે. એટલે કહે છે ભાઈ વાત એમ બની છે કે અમારા રાજાને કેઈએ છળકપટથી છરી મારી છે. તેણે મારી તેની ખૂબ તપાસ કરી પણ પકડાતું નથી ને રાજા તે. બેભાન થઈને પડયા છે. બીજી વાત એ છે કે રાજાને પુત્ર નથી. રંભા નામની એક પુત્રી છે, અને રાજા ભાનમાં આવતા નથી તેથી આખી નગરીમાં શેક છવાઈ ગયે છે, ત્યારે બંને કુમારે કહે છે શું આટલી મેટી નગરીમાં કઈ હોંશિયાર વદ નથી કે રાજાને ઘા રૂઝવીને બચાવી શકે? કામલતાએ કહ્યું-વૈદે તે ઘણું છે પણ બધા નિષ્ફળ ગયા. તમે અમારા રાજાને મટાડી શકે તેમ છે. કુમારે કહે-હા. તે મારી સાથે ચાલે. હવે ગણિકાની સાથે બંને કુમારે જશે ને શું બનશે તેના ભાવ અવસરે. થોડી વાર ચરિત્ર લઈએ. ચરિત્ર - “જિનસેનાને આનંદને રત્નાવતીને ઉદાસીનતા" – મંગલ રાજા રત્નાવતીને પરણીને આવ્યા છે તેથી સારી નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયે. જિનસેના પટરાણીને પણ ખૂબ આનંદ થયે. આ રાણું ખૂબ ધર્મિષ્ઠ અને સંસ્કારી હતી. એટલે એના મનમાં એમ ન થયું કે મારે શક્ય ક્યાંથી આવી? બાકી સ્ત્રીઓને એવું સ્વપ્ન આવે કે એને પતિ બીજી સ્ત્રી પરણ્યો તે પણ એને ન ગમે. સ્ત્રીઓને સ્વપ્નમાં પણ શક્ય જેવી ગમતી નથી. અહીં તે જિનસેનાને આનંદ થયે. એના મનમાં એવા ભાવ આવ્યા કે મારી નાની બહેન આવી છે. એ રાજાની સેવા કરશે, રાજા પાસે રહેશે એટલે સમય મને ધર્મારાધના કરવાને વધુ મળશે. એમ હરખાતી હરખાતી આવીને તેને વળગી પડી પણ રનવતી તે અભિમાનનું પૂતળું છે. નહિતર વ્યવહારિક દષ્ટિએ તે નાની રાણીએ મેટી રાણીને પગે લાગવું જોઈએ પણ આ તે જિનસેનાને પગે પણ લાગી નહિ અને પ્રેમથી બોલાવે છે છતાં તેના સામું પણ જતી નથી. કારણ કે એને તે જ્યાં રાણીને જોઈ ત્યાં છાતીમાં તીરની જેમ શક્યનું સાલ ખટક્યું પણ હવે પરણુને આવી છે એટલે શું કરે? હજુ નવી પરણીને આવી છે એટલે કંઈ બોલી શકતી નથી પણ આવતાવેંત એનું મન ઉદાસ બની ગયું. પહેલે દિવસે રત્નાવતી જિનસેને સાથે ન બેલી કે પગે પણ ન લાગી ત્યારે જિનસેનાના મનમાં થયું કે હજુ નવી છે ને નાની છે એટલે મારાથી શરમાય છે. પછી વાં નહિ આવે. એટલે જિનસેન બીજે દિવસે રત્નાવતીને કહે છે-બહેન! આવ. તું મારી પાસે બેસ. આપણે પ્રેમથી વાત કરીએ. તું મારાથી બિલકુલ સંકેચ ન રાખીશ. આપણે બંને સગી બહેને છીએ. એમ કહીને પાસે ગઈ તે પણ રત્નાવતી ઉચું જતી નથી. છતાં જિનસેનાના દિલમાં એમ થાય છે કે એને હજુ મારી શરમ આવે છે.. બંધુઓ : જેના દિલમાં જેવું હોય છે તેવું તેને જગત દેખાય છે. જિનસેનાનું દિલ વિશાળ છે, એના નયનમાં નેહ છે અને હૈયામાં સ્નેહની સરવાણું છે ત્યારે રનવતીનું દિલ સંકુચિત Page #297 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૩૨ છે. એની આખામાં ઝેર ભયુ' છે ને હૈયું ઈર્ષ્યાની આગથી જલી રહ્યું છે કે હું આવી રૂપાળી ને બુદ્ધિવાન અને મારે માથે આ જીવતી ને જાગતી શાકય ! એ મને કેમ પોષાય ! આમ તાં ઘણુઃ દિવસે નđત્યા. જિનસેના રત્નવતીને વારવાર ખેલાવે છે પશુ એ ખેલતી નથી ને કઈ વાર આલે તા એની ભાષામાં અભિમાન જ ભર્યુ હોય ! જિનસેના વિચાર કરવા લાગી કે હું રત્નવતીને આટલા પ્રેમથી ખેલાવું છું પણ એ મારી સાથે એવતી નથી ને એલે તા અવથી ખેલે છે ને વાતવાતમાં ઝઘડા કરે છે. હશે, એને જેમ ગમે તેમ ભલે કરતી. એ એના ભાવે ને હું મારા ભાવે. જિનસેના તા મનમાં બ્રિલકુલ દુઃખ લગાડતી નથી. એનું ભલુ ઈચ્છે છે ત્યારે રત્નવતી દિલમાં શુ વિચારે છે ? રત્નવતી મનમાંહિ સાચે, દિલા ફિર પટાની કા પદ છીનુ, યહુ પતિ સે ધેાંસ, મેરે મનકી ડેાંશ, હા....શ્રોતા ગમે તેમ કરીને આના ઉપરથી રાજાના પ્રેમ ઉતરી જાય તેમ કરું. પછી એનુ પટ્ટરાણીનુ પદ હું છીનવી લઉં અને એની ખૂરી દશા કરાવુ', પછી જ મને શાંતિ થશે, ત્યાં સુધી મને શાંતિ નદ્ધિ વળે. બધુ ! જુમા, આ સંસાર કેવા છે ! કેવા કેવા ઇર્ષ્યા ને ઝેર ભર્યાં છે ! એકનુ મન કેટલુ પવિત્ર છે ને ખીજીનુ મન કેટલું મલીન છે. જેને તાની સારી કે ખરાબ ઇચ્છા પૂર્ણ કરવી હાય છે તે તેના માટે રાત દિત્રસ પ્રયત્નશીલ રહે છે, તેમ નતી મીઠું. મીઠુ. એલીને રાજાનું મન તેના તરફ આકર્ષવા લાગી. જિનસેના કરતાં પણ અધિક પ્રેમ રાજાને બતાવવા લાગી. એટલે રાજાના મનમાં થઈ ગયું કે આા રત્નવતી કેટલી વિનયવતી અને ગુણવંતી છે. જિનસેના કરતાં પણ એ વધુ દાશિયાર છે. આવેા પ્રેમ બતાવીને એણે રાજાનું ચિત્ત હરી લીધું. રાજા હુવે રત્નવીને જ દેખવા લાગ્યા. :- રત્નવતી મનમાં વિચાર કપટજાળ બિછાવવાની તૈયારી કરતી રત્નવતી કરવા લાગી કે હવે રાજા તે મારા હાથમાં છે. હું જેમ કહુ તેમ કરવા તૈયાર છે. એટલે હું જિનસેનાને ખરાખર દુઃખી કરુ., એ માટે શું યુક્તિ કરવી તે વિચાર કરવા લાગી. સમય જતાં અને રાણી ગર્ભવતી થઈ. રત્નવતીને જિનસેનાને દુખિયારી બનાવવી હતી. તે માટે તેણે અગાઉથી ઉપાય શેખી રાખ્યા હતા. તે અવારનવાર જિનસેનાના મહેલે મળવા લાગી. રત્નવીને પેાતાના મહેલે આવતી દેખે ને જિનસેના ગાંડીઘેલી બની જાય. તે પ્રેમથી તેનુ સ્વાગત કરીને પાસે બેસાડતી ને કહેતી બહેન ! હવે તને સકેાચ આ થશે. તુ આજે મારા મહેલે આવી તે મને બહુ ગમ્યું. હવે તું રાજ આવશે. આમ માતાની પાસે જે અમૂલ્ય દાગીના, વસ્રા હાય તેમાંથી એને જે ગમે તે દઈ દેતી Page #298 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ને કહેતી બહેન ! તું મારાથી બિલકુલ સંકેચ ન રાખીશ. તે આવી હર્ષઘેલી બની જવી પણ એને ખબર નથી કે આ સાચે પ્રેમ નથી પણ માયાજાળ છે. માછીમાર પાણીમાં લેટની ગેળીઓ નાંખે છે તે કંઈ માછલાની દયાથી નથી નાંખતે પણ માછલાને પકડવા માટે નાંખે છે. તેમ આ ભેળી રાણીને ખબર નથી કે રનવતીને પેટમાં શું દળે છે. કારણ કે ભલા માણસ બધાને પિતાના જેવા માને છે. “આપ ભલા તે જગ ભલા.” નવતી અવારનવાર જિનસેનાના મહેલે આવીને પ્રેમથી વાત કરવા લાગી. જિનસેના માને છે કે મારી બહેનને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે! પણ એ એવી ભલી ને સરળ છે તેથી ખબર પડતી નથી કે આ શા માટે મારી પાસે આટલું બધું આવે છે. આજે તે ઘણી સખીઓ અને દાસીઓને લઈને આવી છે. એટલે જિનસેના, રસ્તવતી, અને તેની સખીએ બધા મહેલમાં બેઠા ને આનંદ વિનોદ કરતાં ધર્મની ચર્ચા શરૂ કરી. જિનસેના તે ધર્મની જાણકાર છે પણ રત્નાવતીને ધર્મનું રસાન નથી. એ ધર્મકર્મ, પુણ્ય-પાપ, જીર–અજીવ કંઈ જ સમજતી નથી. એ તે એના રૂપના અભિમાનથી ફુલાતી ને વિચાર કરતી કે હું હવે તે રાજાની માનીતી છું. મારે કોઈની શી પડી છે! એમ અભિમાનથી અક્કડ થઈને આવી છે. હવે જિનસેનાની સાથે કેવી રીતે ધર્મચર્ચા કરશે ને રાણીને કપટ કરીને કેવી રીતે ફસાવશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૭ શ્રાવણ સુદ ૯ ને શનિવાર તા. ૧૨-૮-૭૮ શાંતિ ચાં? સ્વમાં કે પરમાં?” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, સર્વજ્ઞ ભગવંતેએ જાતના જીવોને અશાંતિની આગમાંથી શાંતિના સદનમાં લાવવા માટે સિદ્ધાંતરૂપ વાણીનું પ્રતિપાદન કરેલું છે. તીર્થંકર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. જે સિદ્ધાંતની વાણીના સહારે અનંત છ સંસાર સમુદ્રને તરીને શાશ્વત શાંતિના સહનમાં (મક્ષમાં) બિરાજી ગયા છે, એવી પ્રભુની વાણી સાંભળવા જેવી છે, અને સાંભળીને આચરણમાં ઉતારવા જેવી છે, પણ ભૌતિક સુખના અનુરાગી જીવોને એમ લાગે છે કે લક્ષ્મી કમાઈ તિજોરી ભરી લેવા જેવી છે. લક્ષમીથી જીવને સાચી શાંતિ મળે છે. આવું માનનારની માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. કારણ કે અનાર્ય દેશમાં પણ લક્ષ્મી તે લખલૂંટ છે. છતાં ત્યાંના લોકોને શાંતિ મળતી નથી. આજે પશ્ચિમના ધનાઢ્ય ગણતા દેશે પણ અશાંતિની આગમાં સળગી રહ્યા છે. તમે એમ ન માનતા કે ધનના ઢગલા આપીને શાંતિ ખરીદી શકાય છે. રૂપરમણી એની સાથે સુખ ભોગવવાથી શાંતિ મળે છે. મોટા એરકંડીશન રૂમવાળા બંગલા, ગાડી, ટી વી, Page #299 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કીજ વિગેરેમાં શાંતિ છે. રસદાર ટેસ્ટફુલ ખાનપાનમાં શાંતિ ભરેલી છે. વિશાળ કુટુંબ પરિવારમાં શાંતિ છે કે સત્તાની ખુરશીમાં શાંતિ છે. આ કેસમાં શાંતિ નથી, ત્યારે તમને થશે કે શાંતિ ક્યાં છે? અમારે શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી ? અનંતજ્ઞાની તીર્થકર ભગવંતોએ આખા જગતના સ્વભાવનું સ્વરૂપ નિહાળીને જગતવર્તી જીવોના કલ્યાણ માટે શાંતિનું સાચું સ્વરૂપ અને સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટેના ઉપાયે આગમમાં બતાવેલા છે, પણ તે જેવાને તમને ટાઈમ કયાં છે? આત્માનું અસલી સ્વરૂપ શાંતિમય છે એટલે શાંતિ એ આત્માને ગુણ છે, અને જેને ગુણ હોય તેનામાં જ રહે. તે શાંતિને રહેવાનું પવિત્ર મંદિર હોય તે તે આત્મા છે. આત્મા સિવાય બીજે કયાંય જડ પદાર્થોમાં શાંતિ મળતી નથી. એ શાંતિદેવી કહે છે કે જેને મારી જરૂર હોય તે મારા પવિત્ર આત્મમંદિરમાં આ, અને મારી શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે તો હું ઉપાસક ઉપર પ્રસન્ન થાઉં. બાકી જે અજ્ઞાની છ આત્મમંદિરને છોડીને બહાર જડ પદાર્થોમાં મારી શેધ કરશે તેને હું મળવાની નથી. તમે ઉંડાણથી વિચાર કરશે તે સમજાશે કે જેને ત્યાં ધનના ઢગલા છે, સુંદર સ્ત્રી, પુત્ર પરિવાર છે, સમાજમાં જેનું ઘણું માન છે એવા માનવીઓના મનમાં પણ શાંત હેતી નથી, એનું મન સદા ઉદ્વિગ્ન રહ્યા કરે છે, રાત્રે ઉંઘ આવતી નથી; એને યાંય ચેન પડતું નથી. ચિંતારૂપી ચિતા એના હૃદયને સતત બાળ્યા કરે છે અને એનું અસ્વસ્થ મન હડકાયા કુતરાની જેમ અહીંથી ત્યાં ભમ્યા કરે છે. અહીં ધર્મસ્થાનકમાં આવીને વીતરાગ વાણી સાંભળવા બેઠા તે પણ મન તે સંસારની મેહમાયામાં ચાલ્યું જાય છે. નવકાર મંત્રનો જાપ કરવા બેસે તે પણ મન થિર નથી રહેતું. આ બધી અશાંતિનું મૂળ કારણ શું છે? તેને તમે કદી એકાંતમાં બેસીને વિચાર કર્યો છે ખરો ? શાંતિ આપણું ઘરની ચીજ છે. આપણા ઘરની ચીજ આપણને ન મળે એ કેમ બને ? આજ સુધી જીવે જગતના રાહે ચાલી જડ પદાર્થોમાં શાંતિની શોધ કરી છે. તે શાંતિ કયાંથી મળે? હવે જે સાચી શાંતિ જોઈતી હેય તે જગતના રાહે નહિ પણ જિનેશ્વર રેવના રાહે ચાલી આત્મામાં શાંતિની ખેજ કરો. અવશ્ય શાંતિ મળશે. ગીતામાં પણ विहाय कामान् यः सर्वान् , पुमांश्चरति निःस्पृहः। - નિર્મનો નિવાર, શાંતિથિરિ | - જે વ્યક્તિ શબ્દાદિ સમસ્ત વિષને ત્યાગ કરીને નિસ્પૃહ રહે છે તથા મમત્વ અને અહંકાર રહિત છે તે શાંતિને પ્રાપ્ત કરી શકે છે. શાંતિ એ જ સુખનું સર્વથી અંદર સ્વરૂપ છે. માટે જે સાચી શાંતિ જોઈતી હોય તે શબ્દદિ વિષયોને ત્યાગ કરી મમત્વ અને અહંકારને જીવનમાંથી દૂર ફગાવીને આત્માને પવિત્ર બનાવે અને બને તેટલું સશાસ્ત્રોનું વાંચન, મનન અને શ્રવણ કરે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ શારદા સુવાસ આપણે તેમનાથના પૂર્વભવનુ વર્ણન ચાલે છે. અપરાજિત કુમાર અને પ્રધાનપુત્ર વિમલએધકુમાર અંને જણા ઘેાડા ખેલવવા માટે નીકળ્યા અને કયાંના કયાં નીકળી ગયા. એમના માતાપિતા તે તેમના વિયેાગે ઝૂરે છે, કલ્પાંત કરે છે પણ આ અને મિત્રો તે આનંદથી રહે છે. ઘેરથી તા એકલા જ નીકળ્યા હતા પણ એમના પુણ્ય પ્રબળ છે એટલે જ્યાં જાય છે ત્યાં કાંઇ ને કાંઈ પરાક્રમ કરે છે. એ પરાક્રમથી પ્રભાવિત બનીને રાજાએ તેમને ખૂબ આદર સત્કાર કરે છે ને પેાતાની કન્યાએ રાજકુમારને પરણાવે છે. બંને મિત્રોની જોડી જામી છે. એક ખીજાના સુખ-દુઃખમાં એ ભાગીદાર બને છે. એમની પ્રૌતિ ક્ષીરનીર જેવી હતી. એમ નહિં કે સુખમાં સાથે રહેવુ. ને દુઃખમાં દૂર ભાગી જવુ. જુએ, અપરાજિત કુમાર ગુમ થયા ત્યારે પ્રધાનપુત્રે તેની કેટલી તપાસ કરી ને કેટલું ઝૂર્યાં અને કુમાર મળતાં તેને કેટલે ખધે આનંદ થયા. આ મા પૂના ઋણાનુબંધ સબંધ બતાવે છે. આપણને એમ થાય કે અમુક વ્યક્તિઓને એકબીજા પ્રત્યે કેટલા પ્રેમ છે ! એકબીજાના સુખ–દુ:ખમાં કેટલા ભાગ લે છે પણ એનું મૂળ કારણુ પૂર્વ જીવાએ એવા કમે સાથે ખાંધ્યા હાય એટલે એમના સુખ-દુઃખમાં એને ભાગીદાર બનવુ' પડે. અજના સતી સેા ભાઇની લાડીલી એક જ બહેન હતી. એને પરણાવીને સાસરે મૈકલી ત્યારે માતા-પિતાએ સેા સે। દાસીએ સાથે આપી હતી, પણ અંજના પરણીને સાસરે ગઈ પછી એના ગાઢ કર્મના ઉદય થયા એટલે પવનજીએ પરણ્યા પછી એના સામું જોયું નહિં. સ્ત્રીએને સાસુ ગમે તેવી વઢકણી હાય, દેરાણી-જેઠાણી કે નણંદના ત્રાસ હાય પણ જો પતિનુ સુખ હોય તે બધું દુઃખ ગૌણ ખની જાય છે, પણ સાસુસસરા-નણુંદ- દેરાણી-જેઠાણી બધા સારી રીતે સાચવતાં હાય પણ જો એના પતિનુ એને સુખ ન હેાય, પતિએ તજી દીધેલી હાય તેા એને મન એ સુખ સુખ નથી લાગતું. પતિના સુખ વિના બધું સુખ નિરસ લાગે છે. એક પતિના તજાવાથી બધા એને હડધૂત કરે છે. આજના સતીના જીવનમાં પણ આવુ જ બન્યું, પવનજીએ એને ન મેલાવી ત્યારે બધા એની તરફ ઘૃણાની દ્રષ્ટિએ જોવા લાગ્યા, પોતાના પિયરની સેા સેા દાસીએ પશુ ધીમે ધીમે તેને છેડીને ચાલી ગઈ. બધા ગયા પણ એક વસ’તમાલા એની સાથે જ રહી. સાસુ-સસરાએ અજનાને કલંક ચઢાવી દેશનિકાલ કર્યાં. એ અજના પિયર ગઇ તા ત્યાં પણ કોઈએ તેને આશ્રય ન આપ્ચા, ત્યારે જંગલમાં ગઈ. વગડામાં ભયંકર દુઃખા વેઠયા છતાં વસંતમાલાએ તેનો સાથ ન છેડયા એના સુખ-દુઃખમાં સાથી અનીને રહી. આ ક્રમ ખન્યું ? એની સાથે પૂર્વનો ઋણાનુબંધ સમંધ હતા. એટલે એ છૂટી પડી નાહ. દેવાનુપ્રિયે ! જીવના કરેલા કર્યાં ઉદયમાં આવે છે ત્યારે દુઃખના ડુંગરા એના પુત્ર Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૬ શારદા સુવાસ આવી પડે છે પણ જે જીને ધર્મની શ્રદ્ધા છે તે દુઃખને પણ હસતા મુખે વેઠી લે છે ને દુઃખમાં પણ શાંતિ અનુભવે છે, પણ હાયય કરતા નથી....એક નગરશેઠના ઘરમાં સાત સાત પેઢીથી તેમના કુટુંબમાં પુણ્યને સૂર્ય પ્રકાશિત હતે ઘરમાં લક્ષ્મીને પાર નથી. ચાર પુત્રો, ચાર પુત્રવધૂઓ, શેઠ અને શેઠાણ એ દશ માણસનું કુટુંબ ખૂબ આનંદપૂર્વક રહેતું હતું. આ શેઠ કોડધપતિ હતા. રાજાએ એમને નગરશેઠની પદવી આપી હતી. સુખના ભંડાર છલકાતા હતા. સાથે શેઠને ધર્મની શ્રદ્ધા પણ ખૂબ હતી. શેઠ શ્રાવકને શુદ્ધ ધર્મ પાળતાં હતાં. દરરોજ સામાયિક પ્રતિકમણ કરવા, તેના દર્શન કરવા, જિનવાણી સાંભળવી. કંદમૂળને ત્યાગ, રાત્રી ભેજનને ત્યાગ, સુપાત્ર દાન દેવું, ગરીબે ઉપર અનુકંપા કરી તેમને મદદ કરવી, શાસન પ્રભાવનાના કાર્યોમાં લક્ષ્મીને સદ્વ્યય કરે વિસરે શેઠને ઘણાં ઘણ નિયમ હતા. સંસારમાં રહેવા છતાં દરરોજ એકાંતમાં બેસીને એવું ચિંતન કરતા કે આ સંસાર દુઃખરૂપ છે, દુઃખલક છે અને દુઃખાનુબંધી છે. લક્ષ્મી અનિત્ય છે. શરીર અનિત્ય છે. હું સંસાર ત્યાગીને સાધુ કારે બનીશ?” સંસારમાં વસવા છતાં આ સંસારથી અલિપ્ત ભાવે રહેતા હતા. બંધુઓ ! શેઠ સંસારમાં રહેતા હતા ને તમે પણ સંસારમાં રહે છે. તમારા જીવનમાં આવા નિયમે છે? તમે દરરોજ આવું ચિંતન કરે છે ખરા? તમને આવું બધું કરવાનું કહીએ તે કહેશો કે અમને તે ટાઈમ જ કયાં છે? તે શું આ શેઠ કંઈ નવરા હતા? (હસાહસ). વહેપાર અને વ્યવહાર બધું સંભાળતાં હતાં. તમારામાં ને એમનામાં શું ફરક છે? આજના શ્રીમંતે મોટા ભાગે પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા હોવાથી એમને ધર્મ ગમતું નથી. ધર્મ કરવાનો ટાઈમ નથી. આજે તે પૈસા આવે એટલે સંસાર સુખના સેનેરી સ્વપ્ના સેવે છે ને પિતાને પૈસાથી મહાન માને છે. કહ્યું છે ને કે હો કેઈ પાસે પૈસા ઝાઝા, માને એ પિતાને દુનિયાને રાજા, પૈસો સઘળા સુખને લાવે, દુઃખ કદીયે ના આવે, કેઈ માને ભલે...બાકી બેટે બધો ખેલ છે.... માણસ લાખપતિમાંથી કરોડપતિ બને એટલે માને કે હું મોટે રાજા બની ગયે. એના અભિમાનનો પાર ન રડે પણ જ્ઞાની કહે છે કે તું એમાં શું મગરૂરી રાખે છે. આ તે જાદુગરના ખેલ જે સંસાર છે. માટે સમજીને સંસારથી અલિપ્ત બને. - આ શેઠ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા હતા. એટલે આટલા બધા સુખ અને વૈભવે હોવા છતાં એમને આસક્તિ ન હતી. અનાસક્ત ભાવે રહેતા હતા. આવા શ્રીમતનું ભાગ્ય એમનો સંસાર સંભાળે અને એ પોતે પિતાના આત્માને, દેવ-ગુરૂ અને ધર્મને સંભાળે. આવા પુણ્યાત્માઓને લક્ષમીનું અભિમાન હોતું નથી. મહાન પુણ્યના હદયમાં પણ તેમની બુદ્ધિ નિર્મળ રહે છે. ધર્મના પવિત્ર કાર્યો કરવાનું એમને મન થાય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ શારા રોય ૭. આજે તે એનાથી ઉલ્ટી ગંગા વહી રહી છે. કેમ બરાબર છે ને ઉમરશીભાઈ? તમારે ઘેર એવું નથી. બાકી મોટા ભાગે પૈસા વધે મેટર આવે, એકાદ મીલ કે ફેકટરી બેલે કે મટી દુકાન કરે, એટલે વ શ્રયમાં આવવાના જ પચ્ચખાણ કરી છે. (હસાહસ) જે માણસ ધર્મના નિયમોને તિલાંજલી આપી દે, પિસે નહોતે ત્યારે કંદમૂળ ખાતે પસે આવતાં કંદમૂળ ખાતા શીખ્યો, રાત્રિભૂજન કરવા લાગે, પહેલાં તેના દર્શન કરવા જત, વ્યાખ્યાન વાણી સાંભળતે તે બધું જ પૈસે આવતા છોડી દીધું. આ પાપાનુબંધી પુણ્યથી લેમી મળી એને પ્રતાપ છે. આ શેઠ તો પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા હતાં. એટલે એમને મન ધન કરતાં ધર્મની કિંમત વધારે હતી. જિનેશ્વરદેવના વચન ઉપર અતૂટ શ્રદ્ધા હતી. એક રાત્રે શેઠ પિતાના શયનગૃહમાં સુતા હતા. મધરાત થઈ ત્યાં સોળ શણગાર સજેલી સુંદર, તેજ તેજના અંબાર જેવી એક દિવ્ય સુંદરીએ ઝાંઝરના ઝણકાર સાથે રૂમઝુમ કરતી શેડના શયનગૃડમાં પ્રવેશ કર્યો. શેઠના શયનગૃહેમાં પ્રકાશ પ્રકાશ ફેલાઈ ગયે. એટલે શેઠ એકદમ બેબાકળા જાગી ગયા. જુએ છે તે પિતાની સામે રૂપરૂપના અંબાર સમી એક યુવાન સ્ત્રી ઉભેલી છે. શેઠ ક્ષણભર તે વિચારમાં પડી ગયા કે આ સ્ત્રી કેણ હશે? અને મધરાતે મારા શયનગૃહમાં શા માટે આવી હશે? શેઠે પૂછયું–હે સ્ત્રી ! તું કોણ છે અને અત્યારે મારા શયનગૃહમાં શા માટે આવી છે અત્યારે રાત્રિના સમયે પરસ્ત્રીને મારા મહેલમાં અવાય જ કેમ? બહેન ! તું જે હોય તે ભલે હેય. હું પરસ્ત્રીને ત્યાગી શીયળવંત શ્રાવક છું. તું જલદી ચાલી જા, ત્યારે સામે ઉભેલી સ્ત્રીએ કહ્યું. શેઠ! હું કઈ સામાન્ય સ્ત્રી નથી. હું લહમીદેવી છું અને તમને એક અગત્યને સંદેશો પાઠવવા માટે આવી છું. શેઠે કહ્યું તમારે જે કહેવું હોય તે જલ્દી કહીને અહીંથી રસ્તે પડે. લક્ષ્મીદેવીએ આપેલો સંદેશ :-દેવાનુપ્રિયે ! શેઠને ઘેર લક્ષમીજી હાલી ચાલીને પધાર્યા છે. એ શું કહેવા માટે આવ્યા છે તે વાત તે પછી પણ કદાચ તમારે ત્યાં આવી રીતે લક્ષમીજી પધારે તે તમે શું કરે ? બેલે તે ખરા મૂળચંદભાઈ ! નગીનભાઈ! તમે લક્ષ્મીજીનું સ્વાગત કરે ને કે પધારે..પધારે ભલે પધાર્યા..કહીને લક્ષ્મીનું પૂજન કરવા લાગે કે શેઠની જેમ કહો? (સાહસ) તમે શેઠની જેમ ન કહે કારણ કે તમને લક્ષમી પ્રાણ જેટલી વડાલી છે, ત્યારે શેઠને શીયળ વહાલું હતું. લક્ષ્મી જાય તો ભલે જાય પણ મારું શીયળ ન જવું જોઈએ. લક્ષ્મી કરતાં શીયળની કિંમત વધારે હતી. લક્ષ્મીદેવી શેઠને કહે છે કે શેઠ ! હું તમને એ કહેવા આવી છું કે સાત સાત પેઢીથી તમારા કુટુંબમાં પુણ્યને ઝગમગતે સૂર્ય હતા તે અસ્ત થાય છે. હવે તમારા પાપકર્મને ઉદય થવાને છે એટલે હું તમારા ઘેરથી આજથી સાતમા દિવસે વિદાય થવાની છું. આટલું કહીને લક્ષ્મી દેવી અદ્રશ્ય થઈ ગયા. શેઠ કહે છે ભલે સાક્ષાત્ લક્ષ્મીદેવી આવીને આવા સમાચાર Page #303 -------------------------------------------------------------------------- ________________ શારઠા સુવાસ આપી ગયા. છતાં શેઠને કંઈ અસર ન થઈ. જાણે કંઈ બન્યું જ નથી એમ માનીને શેઠ નિરાંતે સુઈ ગયા. હું તમને પૂછું છું કે તમને લહમીદેવી આવું કહી જાય તે શું થાય? કહે તે ખર મારા શ્રાવકે ! આ સાંભળીને તમને તે પરસેવે વળી જાય ને છાતીમાં ધ્રુજારી થાય. હાય હાય...મારી લક્ષ્મી ચાલી જશે? હું ગરીબ બની જઈશ? અરે..આ તે લક્ષમીદેવીએ કહ્યું કે હું જવાની છું. પણ કદાચ એવું સ્વપ્ન આવે કે વહેપારમાં મેટી ખેટ ગઈ. અગર તે કઈ તિષી એમ કહે કે ભાઈ ! જરા સંભાળીને વહેપાર કરજે. બહુ મોટું સાહસ કરશો નહિ. છ મહિનામાં વહેપારમાં તમને મોટું નુકશાન થશે. ત્યાં જ તમારી છાતીના પાટીયા બેસી જાય ને? હસાહસ) છાતીમાં થડક થડક થવા લાગે, ખાવાનું પણ ન ભાવે ને ઉંઘ પણ ન આવે ને કંઈક ધાંધલ મચી જાય. - આ શેઠ પણ શ્રાવક હતાં ને તમે પણ શ્રાવક જ છે ને? શેઠને સાતમે દિવસે બધી લક્ષ્મી ચાલી જવાની છે તે સાંભળીને બિલકુલ દુઃખ કે ચિંતા ન થઈ. કારણ કે તેમણે વિતરાગવાણી સાંભળીને અંતરમાં ઉતારી હતી. એટલે સમજતા હતાં કે લક્ષ્મી કેવી છે. अभ्रच्छाया खलः प्रीति, सिद्धमन्नच किंचित्कालोप भोग्यानि, यौवनानि धनानि च ॥ વાદળની છાયા, દુષ્ટની પ્રીતિ, પકાવેલું (રાંધેલું) અન, સ્ત્રી, યૌવન અને ધન એ છ ચીજોને થોડો સમય જ ઉપભેગ કરી શકાય છે. એટલે કે એ બધું અસ્થિર છે. આ છ ચીજોમાં લક્ષ્મી પણ આવી ગઈ? લક્ષ્મી વહેલી કે મેડી એક દિવસ જવાની છે તેમાં અફસેસ શા માટે કરે? ચંચળ સ્વભાવવાળી સ્ત્રી એકને પતિ તરીકે સ્વીકારતી નથી. એ તે જુદા જુદા પતિ કરતી ફરે છે, તેમ આ લક્ષ્મી પણ ચંચળ સ્વભાવવાળી છે. આજ સુધી તેના અનંતા પતિ થઈ ચૂક્યા છે. એ કેઈની થઈ નથી ને થવાની પણ નથી. તે પછી એને મેહ શા માટે રાખવું જોઈએ? શેઠની ધર્મ શ્રદ્ધાને અને તત્વ સમજવાને આ પ્રભાવ છે. શેઠને સાંભળવા ઉત્સુક બનેલા પુગે ”– નગરશેઠ તે નિરાંતે સુઈ ગયા. સવારે વહેલા ઉઠીને રોજના નિયમ પ્રમાણે સામાયિક, પ્રતિકમણું, સ્વાધ્યાય વિગેરે કર્યું. તે દિવસે શેઠે એકાસણું કર્યું હતું. એટલે નાહીધેઈને ગામમાં ગુરૂ બિરાજતા હતા તેમના દર્શન કરવા ગયા ને વ્યાખ્યાન સાંભળ્યું. પછી દુકાને ગયા પણ ઘરમાં કઈને કંઈ વાત ન કરી. બપોરે દુકાનેથી ઘેર જમવા માટે આવ્યા, એકાસણું કર્યું. દીકરાઓ બધા જમવા માટે આવ્યા છે ને પુત્રવધૂઓ પણ બધી હાજર છે એટલે શેઠે બધાને કહ્યું કે આજે મારે તમને બધાને એક અગત્યની વાત કરવી છે માટે બધા આ રૂમમાં આવે. બધાના Page #304 -------------------------------------------------------------------------- ________________ શાશ્ત્રા સુવાસ :::: મનમાં થયું' કે આજે બાપુજી બધાને શું કહેશે? શેઠ ખૂબ ગભીર હતાં. એકદમ એમ કહે કે લક્ષ્મી ચાલી જવાની છે તે દીકરાને આઘાત લાગે, એટલે ખાખર ગઠવીને વાત કરવી જોઈએ. તેથી શેઠે કહ્યું કે હું મારા પુત્રો અને પુત્રવધુએ ! આજે મધસગે મારા શયનગૃહમા લક્ષ્મીદેવી પધાર્યાં હતા આ સાંભળીને શેઠાણી, પુત્રો અને પુત્રવધુઓની આંખોમાં ચમક આવી ગઇ. તેમના રામરાય ખીલી ઉઠયા અને અત્યંત ઈંતેજારીથી પૂછ્યું હે....લક્ષ્મીજી શા માટે પધાર્યાં હતા? એમણે શુ કહ્યુ ? વિગેરે ઘણાં પ્રશ્નો પૂછ્યા. આ બધાના મનમાં આશ્ચય થાય ને ? તમને પણ થાય ને ? ‘હા.’ શેઠે કહ્યુ. લક્ષ્મીજી કહી ગયા તે હું તમને કહું છું. હૈયુ કઠણ કરીને શાંતિથી સાંભળો. લક્ષ્મીદેવીએ મને કહ્યુ કે હવે તમારા પુણ્ય છૂટયા છે ને પાપકમ'ના ઉદય થાય છે, એટલે હું તમારા ઘરમાંથી આજથી સાતમા દિવસે જવાની છું. એમ કહીને લક્ષ્મીદેવી અદૃશ્ય થઇ ગયા. ખેલેા, હવે હું તમને બધાને એક વાત પૂછું છું કે હવે આપણે શુ કરવુ છે? લક્ષ્મી જવાની છે તે વાત ચાક્કસ છે. તેમાં મીનમેખ ફેર નહિં પડે પણ એ જાય તેના કરતાં આપણે જ તેને વિદાય કરીએ તે કેમ? કરાએ પૂછે છે બાપુજી! લક્ષ્મીને વિદાય કરવી એટલે શુ? ત્યારે શેઠે કહ્યું હું મારા વ્હાલા પુત્રો ! લક્ષ્મી આપણને છેડીને સાતમા દિવસે જાય તે તે પહેલાં આપણે જ છ દિવસમાં એ લક્ષ્મીને દાન, પુણ્યમાં વાપરીને શા માટે પુણ્ય ઉપાર્જન ન કરીએ ? અસ્થિર લક્ષ્મીથી સ્થિર એવા ધમ શા માટે ન કમાઈ લઈએ ? હજુ છ દિવસ લક્ષ્મી આપણે ઘેર રહેવાની છે તેના ક્ડાવા ખરામર લઈ લઈ એ. પછી સાતમે દિવસે એ રવાના થાય તે પહેલાં સવારના પ્રતુરમાં આપણે બધાએ ચારિત્ર અંગીકાર કરી લેવાનું. એલે, આ વાત તમને બધાને મંજુર છે? આખુ કુટુંબ એકી સાથે ખેલી ઉઠયુ.... હા.... ડા.... હા... પુત્રી, પુત્રવધૂએ અને શેઠાણી બધા કહે છે—શું આપની બુદ્ધિ છે! આપે બહુ સરસ વાત કરી. અમે બધા જ આપની સાથે ચારિત્ર લેવા તૈયાર છીએ, બ'એ ! સાંભળે આ કુટુંબ કેવું પવિત્ર હશે! પુણ્યશાળીને જ આવું કુટુંબ મળે કે વડીલની વાતમાં એકી અવાજે સંમત થઇ જાય. તમારે ઘેર આવા શ્રીમતીજી, પુત્રા અને પુત્રવધૂએ છે? દીક્ષા લેવાનું હું નથી કહેતી પણ સંતના દન રાજ કરવા એટલુ કરે તેાય ધન્યઘડીને ધન્યભાગ્ય ! એ તે એમ જ કહી દેશે કે હૈ મા-બાપુજી! તમે ઘરડા થયા છે માટે ઉપાશ્રયે જઇને બેસે અમારે ધમ કરવાની હજુ ઘણી વાર છે (હસાહસ) શેઠની ભવ્ય તત્ત્વવિચારણા ઉપરથી એ ખાધ લેવાના છે કે લક્ષ્મી, બગલા, લાડી-વાડી અને ગાડી બધુ... છેડીને એક દિવસ જવાનું છે તે એ સંસારના પદાથે તમને છેડીને જાય તે પહેલાં તમે એને છેડીને સંસારને રાજીનામુ` આપીને ઉભા પગે સંસારમાંથી નીકળીને સંયમના ઘરમાં આવી જાવ તે કેવા આનદ આવે! તમે જાતે નહિં Page #305 -------------------------------------------------------------------------- ________________ શારદા સુરજ નીકળે તે આડા પગે ઘરની બહાર કાઢશે. તેના કરતાં ઉભા પગે સંસારને રાજીનામું આપીને છું થઈ જાઓ તે તમારું કલ્યાણ થઈ જશે. “ચમના પંથે જવાની તૈયારી કરતું કુટુંબ ” નગરશેઠનું આખું કુટુંબ સંસારને રાજીનામું આપી દીક્ષા લેવા તૈયાર થયું, એટલે શેઠે નગરમાં ઢઢેરે પીટાવ્યું કે નગરશેઠ છૂટા હાથે દાન આપે છે. જેને જોઈએ તે ખુશીથી લઈ જાવ. ગરીબ લેકે દાન લેવા માટે શેઠને ઘેર આવવા લાગ્યા. છ દિવસમાં શેઠે કોડેનું ધન ભાવેલ્લાસથી દાનમાં વાપરી નાખ્યું. દુકાનમાં માલ હતું તે બધે વેચીને દાનમાં આપી દીધું આ જોઈને નગરજને વિચાર કરવા લાગ્યા કે આ શેઠ આટલી બધી લક્ષમી કેમ ઉડાવે છે? પછી શું કરશે? લીમી દાનમાં વાપરીને શેઠનું કુટુંબ તે આનંદવિભોર બની ગયું, ને સવારમાં દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના સેવતાં સૌ સુઈ ગયા, ત્યાં રાતના બરાબર બાર વાગે રૂમઝુમ કરતાં લક્ષ્મીદેવી પધાર્યા ને બેલ્યા શેઠ ! ઊંઘે છે કે જાગે છે? શેઠ ભર ઉધમાંથી જાગીને દેખે તે લક્ષ્મીજી સામે ઉભા છે. એટલે શેઠે લહમીદેવીને કહ્યું કે તમે જવાના હતા ને વળી પાછા કેમ પધાર્યા? મેં તે હવે તિજોરીમાં કઈ રાખ્યું નથી. છ દિવસમાં બધું જ ધન છૂટા હાથે દાનમાં વાપરી નાંખ્યું છે. લક્ષમીજી કહે-શેઠ! તમે અને તમારા કુટુંબે છ દિવસમાં જે ઉત્કૃષ્ટ ભાવનાથી દાન આપ્યું તેનાથી તમારું પુણ્ય એટલું બધું વધી ગયું છે કે હવે હું તમારા ઘરમાંથી જવાની નથી. એ સિવાય બીજા એક આનંદના સમાચાર આપું છું કે ઘણાં વખત પહેલાં તમારા વહાણે દરિયામાં ડૂબી ગયાના સમાચાર આવ્યા હતા તે વહાણે કરોડની કમાણી કરીને સહીસલામત બંદરે આવી ગયા છે. આ૫ જાવ ને એ બધે માલ ઉતરાવીને વ્યવસ્થા કરે. - શેઠે લહમીદેવીને કહ્યું, હવે મારે તારી જરૂર નથી. મેં અને મારા કુટુંબે સવારના પ્રહરમાં અમારા ગુરૂદેવ પાસે દીક્ષા લઈને આ મકલ્યાણ કરવાનો નિશ્ચય કર્યો છે. અમારો નિશ્ચય અફર છે. તે ત્રણ કાળમાં ફરવાનું નથી. આ જગ્યાએ તમે હે તે શું કરે? દીક્ષા લેવાનું નક્કી છે કે મુલત્વી રાખે? લક્ષ્મી જવાની હતી ને આપણા ભાગ્યથી પાછી આવી છે તે લડાવે લૂંટી લઈએ. દ લા બે વર્ષ પછી લઈશું, પણ આવી તક ફરીને પાછી ક્યાં મળવાની છે ? આ શેઠ તમારા જેવા ડગમગ મનના ન હતા કે લક્ષ્મીની લાલચ મળતાં પાછા સંસારમાં રોકાઈ જાય. લક્ષમીદેવી કહે છે શેઠ! તમારે સવારે જે કરવું હોય તે કરજે પણ બંદર ઉપર જઈને વહાણેના માલની વ્યવસ્થા કરી આવે. શેઠે ત્યાં જઈને વડામાંથી માલ ઉતરાવીને વેચી નાંખે. તેના જે પૈસા આવ્યા તે બધા દીક્ષામહોત્સવમાં, વષદાનમાં વાપરીને ભવ્ય રીતે દીક્ષા લઈ તપ-ત્યાગ દ્વારા શ્રેષ્ઠ સંયમ પાળીને સદ્ગતિમાં ગયા. નગરશેઠના હૃદયમાં રહેલા ધર્મશ્રદ્ધાના દીપકે શેઠ અને તેમના આખા કુટુંબે આત્મામાં ધર્મને પ્રકાશ પાથરી જીવન ઉજજવળ બનાવ્યું. તમે પણ આ શેડ જેવા બની તમારા આખા કુટુંબને ધર્મ પમાડજે ને માનવભવને સાર્થક બનાવજે. Page #306 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧ “ અપરાજિત કુમારે આપેલુ‘ જીવતદાન'' :-અપરાજિત કુમાર અને વિમલબેધ કુમાર અને ફરતાં ફરતાં શ્રી મદિરપુર નગરમાં આવ્યા છે. કામલતા વેશ્યાને પૂછતાં ખબર પડી કે નગરના રાજાને કઈએ છરી મારી છે ને રાજા મેભાન બની ગયા છે. ત્યારે આ અને કુમારીએ કહ્યું કે તમારા નગરમાં કઈ એ શક્તિશાળી વૈક કે હકીમ નથી કે રાજાને ભાનમાં લાવી શકે? ત્યારે ગણિકાએ કહ્યુ, મધાએ પોતાની શક્તિના અજમાશ કર્યાં પણ કોઈને સફળતા મળી નથી. આ અપરાજિત કુમાર તે પન્નુઃ ખભજન છે, એ કોઇનુ દુઃખ જોઈ શકે તેમ ન હતા. એટલે તેમણે કહ્યું. બહેન! અમને રાજા પાસે લઇ જાએ. અમે બનશે ત્યાં સુધી રાજાને સાજા કરીશું, ત્યારે ગણુકાએ કહ્યું, તે તમે ચાલા, ગણિકા તેનેને લઈ ને રાજઢરબારમાં આવી અને મંત્રીને મળીને કહ્યું કે આ એ કુમારે પરદેશી છે. તેઓ એમ કહે છે કે અમે રાજાને સાજા કરીએ. પ્રધાને કહ્યુ, એમને ખેલાવા, એટલે તરત તેમને પ્રધાન પાસે હાજર કર્યાં કુમારેશને જોઇને પ્રધાન વિચારમાં પડયે કે આ તે સાવ છેટી ઉંમરના છેકરા છે. મેટામેટા વૈદ્યો, હકીમા કોઈ રાજાને સચેતન કરી શક્યું નથી તે આ છેકરાનું શું ગજું ! પશુ આ કરાઓ દેખાય છે તેજસ્વી. કદાચ એમના હાથે યશ હાય ને સારુ થઇ જાય. ઇલાજ કરવામાં શું વાંધો છે? એમ વિચારીને અપરાજિત કુમારને રાજા મૂર્છાિ ત અવસ્થામાં પડેલા હતા ત્યાં લઈ આવ્યા. રાજાને જોઇને અપરાજિત કુમારે પ્રધાનને કહ્યું. આ બધાને અહાર કાઢા ને તમે પણ બહાર જાવ, પછી હુ રાજાની દવા કરીશ, એટલે પ્રધાન બધાને અડાર લઈ ગયા. પછી કુમારે પેલા મણિ પાણીમાં ધાઈને તેમાં મૂળીયું ઘી રાજાને જ્યાં ઘાવ પડયા હતા ત્યાં ચેપડ્યુ. એટલે તરત રાજાનો ઘાવ રૂઝાઈ ગયા. વિમલે આપેલી અપરાજિત કુમારની ઓળખાણુ”:-શરીર ઉપર પડેલે ઘાવ રૂઝાતા રાજા તરત ભાનમાં આવી ગયા ને મેડા થયા એટલે તરત પ્રધાનપુત્રે દરવાજા ખાલ્યા, રાજાને બેઠેલા જોઈને પ્રધાન અને પ્રજાજનો બધા ખુશ ખુશ થઈ ગયા ને સુપ્રભ મડારાજાના જયજયકાર બેલાબ્યા, રાજાએ પૂછ્યું, ભાઈ ! તમારી 'મર તેા છેટી છે પણ તમારા કામ ઘણાં મોટા છે, તમે કેણુ છે ? કયાંથી આવ્યા છે ને મને કેવી રીતે સાજા કર્યાં ? તે જલ્દી કહે, મને જાણવાની ખૂબ જિજ્ઞાસા છે. આવા સમયે મહાન આત્માએ પાતાની જાતે પેાતાની એળખાણુ આપતા નથી. જેમ હીરા સુખસે ના કહે, લાખ અમારા મૂલ.” હીરા પેાતાની જાતે એમ નથી કહેતા કે મારી આટલી કિંમત છે તેમ રાજકુમાર મૌન રહ્યો, પણ મત્રીપુત્રે રાજાને બધી વાત કહી. આ સાંભળીને સુપ્રભ રાજા હુ થી નાચી ઉઠયા. હા....હરિનંદી રાજા તે મારા ખાસ મિત્ર છે. તેમને જ તું પુત્ર છે ? એમ કહીને તેને ખાથમાં લઈ લીધા ને કહ્યું બેટા ! હું તે કેવા પ્રમાદી છું કે તમારા સત્કાર સન્માન પણ કરી શકયા નહિ, ત્યારે કુમારે કહ્યુ: ખાપુજી ! તમે પ્રમાદી નથી. તમે તે મરણુના સુખમાં પડયા હતા. તમને હું આવ્યે હું એની ખબર કયાંથી હૈય શા. સુ. ૧૬ Page #307 -------------------------------------------------------------------------- ________________ શાશા સુવાસ રાજાએ કહ્યું, બેટા! તે તે મને મરેલાને જીવાડે છે. હું તને શું આપું ? કુમારે કહ્યું, પિતાજી! આપને પ્રેમ છે તે ઘણું છે. મારે કઈ ચીજની જરૂર નથી. રાજાએ ઘણી નવીન ચીજો આપવા માંડી પણ કુમારે ન લીધી ત્યારે રાજાને વિચાર થયે કે મારે આ રંભા એક જ પુત્રી છે. તેને આની સાથે પરણાવી દઉં તે હું એના જણમાંથી મુક્ત બની શકું. આ વિચાર કરીને રાજાએ કુમારની પાસે પિતાની પુત્રીને પરણાવવાની ઈચ્છા વ્યક્ત કરી. કુમારે તે ઘણી ના પાડી પણ રાજાની ઇચ્છાને આધીન થઈને રંભા સાથે લગ્ન કરવાની હા પાડી, એટલે રાજાએ પિતાની પુત્રી રંભાના અપરજિત કુમાર સાથે ધામધૂમથી લગ્ન કર્યા ને બંને આનંદથી રહેવા લાગ્યા. થડા દિવસ કાઈને બંને જણું કઈને કહ્યા વગર રાત્રે છાનામાના નગર બહાર નીકળી ગયા. ત્યાંથી ચાલતાં ચાલતાં અનેક નગર, વન વિગેરે જોતાં જોતાં તેઓ બંને કુંડનપુર નગરમાં આવ્યા. આ સમયે કુંડનપુરમાં કેવળી ભગવાન બિરાજમાન હતા “કેવળી ભગવાનને કરેલી પૃછા :-બંધુઓ ! જીવના મહાન પુણ્યદય હેય ત્યારે કેવળી ભગવાનના દર્શનનો લાભ મળે છે. કેવળી ભગવંતના દર્શન થતાં બંનેના હૈયા હર્ષથી નાચી ઉઠયા બંનેએ તિકખુત્તોને પાઠ ભણી ભગવાનને વંદણા કરી. તે વખતે કેવળી ભગવાન દેશના આપી રહ્યા હતા. તે સાંભળવા બેસી ગયા. કેવજી ભગવંતની વાણી સાંભળતાં એમના મનને મોરલે નાચી ઉડે, ધન્ય ધન્ય પ્રભુ ! શું તમારી વાણી છે ! આવી વાણી તે અમે કદી સાંભળી નથી. આજે અમારે જન્મ સફળ થયે. ભગવાનની દેશના પૂરી થઈ ને પ્રખદા વિખરાઈ ગઈ પણ જેમને કંઈ જાણવાની જિજ્ઞાસા હેય છે તે સાંભળીને તરત જતા નથી રહેતા. આ બંને કુમારો ભગવાન પાસે ગયા ને ફરીને વંદણ કરીને અપરાજિતકુમારે ભગવાનને પૂછયું–અહે પ્રભુ! હું ભવી છું કે અભવો ? સમકિતી છું કે મિત્રી ? કેવળી ભગવંત કહે છે. પ્રભુ કહે હૈ ભવી, ઓર તું પંચમ ભવ મોઝાર, હેગા તીર્થંકર બાસવાં, એ મિત્ર તેરા ગણધરહે કુમાર ! તું ભવી છે, અભવી નથી. સમકિતી છે, મિથ્યાત્વી નથી. આજથી પાંચમા ભવે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઘણા સમય બાદ બાવીસ તીર્થંકર થઈશ અને આ તારે મિત્ર વિમલબેધ તારે મુખ્ય ગણધર થશે. આ સાંભળીને બનેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું, આ બંને કુમાર થડા દિવસ કુંડનપુર રોકાયા અને કેવળ ભગવંતની સેવા તથા અમૃતમય દેશના સાંભળવાને લાભ લીધે, પછી ત્યાંથી આગળ પ્રયાણ કર્યું, એ બંને ચાલતાં ચાલતાં હવે કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર- રત્નાવતી રાણી મીઠું મીઠું બોલીને રાજાને વહાલી બની ગઈ રૂપને ગર્વ કરતી Page #308 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ એ જ વિચારે છે કે જિનસેના રાણીને કેમ નીચે પાડવી ને હું પટરાણી બનું. એ માટે ઉપાયે શેલતી હતી. એનું નામ તે ઘણું સુંદર રવતી છે પણ કામ રત્ન જેવા ન હતાં. તે સદા જિનસેના ઉપર દ્વેષ કર્યા કરતી હતી. કુદરતને કરવું જિનસેના અને રવતી બંને સાથે ગર્ભવતી બની. એક દિવસ રત્નાવતી એની દાસીઓ તથા સખીઓને સાથે લઈને જિનસેના મહારાણના મહેલે આવી. ભલી ને ભેળી જિનસેનાએ તેમને બધાને ખૂબ પ્રેમથી આદર સત્કાર કર્યો. જિનસેના ધર્મિષ્ઠ હતી ત્યારે રત્નવતી બિલકુલ નાસ્તિક હતી. એને ધર્મ કર્મનું જ્ઞાન ન હતું, કારણ કે એ ધર્મની અજાણ હતી. એટલે એને ધર્મની વાતે ગમતી ન હતી, ત્યારે જિનસેનને ધર્મમાં ખૂબ રસ હતું. જે કંઈ એને ત્યાં આવે તેની સાથે સંસારની વાત ન કરતી. માત્ર ધર્મની વાત કરતી. ધર્મને હંબગ માનતી રત્નાવતી – રાનવતીને જિનસેના કહે છે ! બહેન હું ને તે બંને ગર્ભવતી છીએ તે આપણે બીજી વાત છેડીને ધર્મચર્ચા કરીએ. ધર્મનું વાંચન કરીએ તે ગર્ભના જીવને સારા સંસ્કાર પડે, બહેન ! તું દરરોજ મારી પાસે આવજે. આપણે ધર્મની વાત કરીશું, પણ જેને ધર્મમાં રસ નથી એને આવી વાતે ગમે ખરી ? રવતીએ કહ્યું, મોટી બહેન ! તમને આ એક ધર્મની ઘેલછા છે આવું ઉત્તમ શરીર મળ્યું છે તે ખાઈ પીને મોજ ઉડાવે. ધર્મ કરવાની જરૂર નથી. રાણી આવું કહેવા લાગી ને ઉપરથી કહે છે બહેન ! તમે રોજ ઉડીને મે પટ્ટો લગાવીને સામાયિક કરે છે, સાંજે પ્રતિક્રમણ કરે છે, તિથિના દિવસે ઉપવાસ, પૌષધ કરે છે. તેમાં ભૂખ્યા રહીને આ દેહ તે સૂકવી નાંખ્યો છે, અને તમારું મોટું પણ કેવું કાળું પડી ગયું છે. જો તમે બહુ તપશ્ચર્યા કરશે, ધર્મના ઢીંગલા બનીને બેસી જશે તે જે સંતાન થશે તે એવું જ બનશે. તમે રોજ સાધુઓને બોલાવીને સારી સારી ચીજ આપી દે છે પણ એ સાધુડાએ કેવા છે? એ તે મેલા ગંધાતા કપડા પહેરે છે. એ સ્નાન કરતા નથી. એવા મુંડકાઓને જોઈને મને તે સૂગ ચઢે છે અને આ હરવા ફરવાને કિંમતી સમય સામાયિક ને પિષધમાં ફેગટ બગાડે છે. મને તે આ બધા તમારા ધતીંગ બિલકુલ ગમતા નથી. હવે તમે આ બધું કરવાનું છોડી દે ને હું કહું તેમ કરે. રેજ સવારે ઉઠીને સ્નાન કરવું, નવા નવા શણગાર સજવા, માલ-મલીદો ખાવા, બાગ બગીચામાં ફરવા જવું. આ રીતે સંસારના સુખ ભેળવીને માનવભવને સાર્થક કરો. આમ કરીએ તે પુણ્ય થાય ને આમ કરીએ તે પાપ લાગે છે તે તમને પેટ ભ્રમ છે. સ્વર્ગ અને નરક છે. આ બધું કેણે જોયું ? એ મૂંડકા સાધુઓએ બધું તમારા મગજમાં ખોટું ભરાવી દીધું છે. જિંદગીભર આવું કર્યા કરશો તે સંસારનું સુખ કયારે ભગવશે ? માટે બહેન ! આ બધું છોડી દે, આ ધર્મ તે ધતીંગ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જિનસેનાએ રસ્તવતીને આપેલે જવાબ” -જેની હાડહાડમાં ધર્મને રંગ હોય, જિનેશ્વર પ્રભુના વચનમાં જેને અનન્ય શ્રદ્ધા હોય તેને આવા શબ્દો કેવા લાગે? એને રત્નાવતીના શબ્દો ઝાળ જેવા લાગ્યા. એ જિનસેના પિતાનું કેઈ અપમાન કરે તે સહન કરી લે પણ પિતાના દેવ-ગુરૂ અને ધર્મનું કઈ અપમાન કરે તે સહન કરવા તૈયાર ન હતી. દિલમાં દુઃખ થયું પણ એણે વિચાર કર્યો કે આ નવતીમાં ધર્મના બિલકુલ સંસકાર નથી. અજ્ઞાન છે તેથી આવા શબ્દો બોલે છે, પણ હું તેને શાંતિથી સમજાવું. જે એ સમજશે ને મારી જેમ ધર્મના માર્ગે વળી જશે તે મને પણ મહાન લાભ થશે. એમ વિચાર કરીને જિનસેના પ્રેમથી રત્નાવતીને કહે છે, બહેન ! એવું તું શા માટે બેલે છે? ધર્મ જેવી અમૂલ્ય વસ્તુ મહાન પુણ્યને ઉદય હોય ત્યારે આપણને મળે છે. ધર્મથી મનુષ્ય ભવસાગર તરી જાય છે. ધર્મ દ્વારા મનુષ્ય ઈચ્છિત સુખને પ્રાપ્ત કરી શકે છે અને ધર્મ દ્વારા જીવ કર્મોના બંધન કાપીને મેક્ષના મહાન સુખ પ્રાપ્ત કરી શકે છે. માટે બહેન ! તું આવા પવિત્ર ધર્મની નિંદા ન કરીશ ધર્મના નિંદા કરવાથી મહામહનીય કર્મ બંધાય છે, અને તું કહે છે ને કે તમે ભેગ ભેળવીને માનવજન્મને સફળ બનાવે, પણ સાંભળ, જોગ એ રેગનું ઘર છે, અને આવા ભંગ તે મારા અને તારા જીવે ભભવમાં અનંતી વખત ભગવ્યા છે. પશુઓ પણ ભંગ તે ભગવે છે. એમાં માનવજીવનની વિશેષતા શું? ભેગમાંથી ત્યાગ તરફ જવું તે માનવભવની વિશેષતા છે. વિષય ભેગમાં અત્યંત આસકત બનનાર જ ગાઢ કર્મોને બંધ બાંધે છે, અને નરક તિર્યંચ જેવી અશુભ ગતિઓમાં એના કર્મો ભેગવવા ભટકવું પડે છે. મારા ગુરૂઓ ભલે મેલાઘેલા કપડા પહેરતા હોય, ઉપરથી સ્નાન ન કરતા હોય પણ એમનો આત્મા તે પવિત્ર હોય છે. એમને સંસારના કેઈ બંધન હોતા નથી. જ્યારે અન્ય ધર્મમાં જેશે તે તેમના ધર્મગુરૂઓ સરાગી હોય છે. તેઓ પાસે પૈસા આદિ પરિગ્રહ રાખે છે. સ્ત્રીને સંગ કરે છે. આવા ધર્મગુરૂઓ પિતે તરી શક્તા નથી. તેમને શરણે જનારને પણ તારી શક્તા નથી; પણ મારા ધર્મગુરૂ તે નિગ્રંથ છે. તેઓ પિતે તરે છે ને તેમના શરણે જનારને પણ મોક્ષને માર્ગ બતાવે છે. માટે તું પહેલાં ધર્મનું જાણપણું કરે તે તેને સત્ય વાત સમજાય. સાંભળ બહેન ! મારા તારણહાર ગુરૂની મારી પાસે નિંદા કરીશ નહીં. મારાથી આ સહન થતું નથી. છે કાસળ કાઢવાનો રસ્તો શોધતી રત્નાવતી:- દેવાનુપ્રિય! પવિત્ર આત્માએ બિીજાને સમજાવવા કેટલું સહન કરે છે ! જિનસેનાએ રત્નાવતીને ધર્મ સમજાવવા માટે આ બધું કહ્યું પણ ભારે કમી જીવને આ બધું કયાંથી રૂ? જેને સન્નિપાતને રેગ થયેલ હોય તેને દૂધમાં પતાસું કે સાકર નાંખીને આપે તે એને સન્નિપાત વધી જાય ને? Page #310 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૪૫ તેમ જિનસેનાના વચન સાંભળીને નવતીને સન્નિપાત વળે. એના મનમાં થયું કે રાણીની રગેરગમાં ધર્મ છે એટલે એ પતિ કરતાં પણ ધર્મ અને ધર્મગુરૂને વિશેષ માને છે. માટે હું તેનું બરાબર કાસળ કાઢીશ. એમ વિચાર કરતી ધૂંવાÉવા થઈ ધમપછાડા કરતી પિતાના મહેલે આવી. જિનસેનાએ તે તેને પ્રેમથી ધર્મને મર્મ સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો, એણે એમ કહ્યું ને કે બહેન ! તું મારી પાસે મારી ધર્મના કે ધર્મ. ગુરૂના અવર્ણવાદ બેલીશ નહિ. કેઈ મારું અપમાન કરશે તે સહન કરી લઈશ પણ મારા ધર્મનું કે મારા ધર્મગુરૂનું અપમાન હું સહન નહિ કરી શકું. આ શબ્દ તેને હાડહાડ લાગી આવ્યા કે હું તે રાજાની માનીતી છું મારા ઉપર રાજાના ચારે હાથ છે ને એ મને આવું કહેનારી કોણ? એને જિનસેના ઉપર ખૂબ ક્રોધ આવ્યો. આ લાલઘૂમ થઈ ગઈ. આ રનવતી છોડાયેલી નાગણની જેમ વિફરી છે. હવે રાજા આવે એટલે બરાબર બનાવીને વાત કરવી છે, એટલે રાજા આવતાં પહેલાં ઉદાસ બનીને બેઠી છે. હવે રાજા એના મહેલે આવશે એટલે રત્નાવતીને રાજા પૂછશે કે તું આટલી બધી ઉદાસ કેમ છે ? તારું કેઈએ અપમાન કર્યું છે? વિગેરે વાત પૂછશે ત્યારે રત્નાવતી કેવા અંગારા ચાંપશે તેને ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૨૮ શ્રાવણ સુદ ૧૦ ને રવીવાર તા. ૧૩-૮-૭૮ સગ્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની અને અનંત સુખના સ્વામી જિનેશ્વર ભગવંતે એ જગતના જીના કલ્યાણ માટે જે વાણું પ્રકાશી તેનું નામ સિદ્ધાંત. જે આત્માઓ સિદ્ધાંતના સહારે ચાલે છે તે અવશ્ય સુખ મેળવે છે, કારણ કે આગમના અક્ષરે અક્ષરે અક્ષય શાંતિ ભરેલી છે ને શબ્દ શબ્દ શાશ્વત સુખ ભરેલું છે, પણ જે આગમનું મંથન કરે છે એને શાંતિ અને સુખ મળે છે. આપણને સુખ અને શાંતિને રાજમાર્ગ બતાવનાર ભગવંતે એ પહેલાં કઠિન સાધના કરી અને કઠેર દુઃખ સહન કર્યા પછી તેમને સુખની પ્રાપ્તિ થઈ, પણ આજે તે સંસારના જીવો સુખની ઈચ્છાથી મેના મૃગજળની પાછળ દેટ લગાવી રહ્યા છે. તેમને મહાનપુરૂષે સાદ કરીને કહે છે કે ભાન ભલેલા માનવ! તારી આંધળી દેટને અટકાવીને જરા ઊભો રહે, ને અમારી વાત તું સાંભળ. પિટના આંતરડા ઉંચા આવી જાય, મેંમાંથી ફીણ નીકળી જાય, શરીર પસીનાથી બિઝેબ બની જાય, એવી દોટ મૂકીશ તે પણ તને સુખનું એક બિંદુ નહિ મળે, કારણ Page #311 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કે સુખે મૃગજળ જેવા છે. જે ચીજોમાં તે સુખના સ્વપ્ના સેવ્યા છે એમાં સ્વયં સુખ સ્વાદ ચખાડવાનું સામર્થ્ય નથી. એવા સુખની પાછળ દેડવાથી શું લાભ છે? કહ્યું છે કે सुखं हि दुखान्यनुभूय शोभते, घनान्धकारे श्चिव दीपदर्शनम् । सुखात्तु यो याति नरो दरिद्रतां धृतः शरीरेण मृतः स जीवति ।। ઘેર અંધકારમાં ઘણીવાર આથડ્યા પછી દીપકનું દર્શન થાય છે ત્યારે કેટલો આનંદ થાય છે. અંધકારનું દુખ વેઠવા પછી પ્રકાશનું સુખ આનંદકારી લાગે છે ને ! એવી જ રીતે દરેક પદાર્થોમાં દુઃખને અનુભવ કર્યા પછીનું સુખ વધુ સુંદર ને સ્વાદિષ્ટ લાગે છે. જે માણસ જંગલમાં રખડતે ફરતે હોય તેને રહેવા ઝુંપડી મળે તો કેટલો આનંદ થાય? ઘર વિના જંગલમાં રખડનાર જે સુખ ભાંગીતૂટી ઝૂંપડીમાં રહીને અનુભવશે એ સુખ સાત માળની મહેલાતેમાં હાલનાર નહિ અનુભવી શકે. ભૂખના દુઃખ વેઠનાર લૂખાસૂકા રોટલામાં જે સ્વાદ મેળવશે એ સ્વાદ બત્રીસ પ્રકારના પકવાન અને તેત્રીસ પ્રકારના ફરસાણ, શાક, અથાણું, પાપડ ને ચટણી ખાનારો નહિ માણી શકે. જંગલમાં ઉનાળાની ગરમીથી આકુળ વ્યાકુળ બનેલે, તરસથી તરફડતે માનવી નવશેકા પાણીમાં જે શીતળતા અનુભવશે તેવી શીતળતા તરસ વિના કીજમાં ઠંડા પાણી પીનારો કે કટના રસ પીનારે નહિ અનુભવી શકે, કારણ કે દુઃખની માત્રા પ્રમાણે ભૌતિક સુખની યાત્રા આગળ વધે છે. દેવાનુપ્રિયે! તમે જે સુખને માટે રાત દિવસ મહેનત કરીને મરી રહ્યા છે તે તમારું સંસારનું સુખ કહે છે. હે માનવ ! તમારે મારા સ્વાદની મઝા વધુ માણવી હોય તે તમે દુઃખ વધારે વેઠે. દા. ત., ઉનાળાના સખત તડકામાં ચાલીને આવે ને ખૂબ તરસ્યા થાવ ત્યારે નવશેકું પાણી પીએ તે પણ ઠડુ હિમ જેવું લાગે છે કે નહિ ? ખરેખર ભૂખના દુઃખ વેઠયા બાદ સૂકા રોટલાની પણ મીઠાશ વિશેષ માણી શકાય છે. નિરાધાર બનીને જંગલમાં રખડયા બાદ મકાનની મનહરતા વિશેષ અનુભવી શકાય છે. જેમ દુઃખ વધારે ભેગવશે તેમ સુખને સ્વાદ વધારે માણી શકશે. આપણે ઉપર જે લેક કહ્યો તેમાં “દુકાન” બહુવચન છે. “સુ” એકવચન છે. એ પણ આપણને એક મહત્ત્વની વાત સમજાવે છે કે અગણિત દુઃખ સહન કર્યા પછી એક સુખને સ્વાદ માણી શકાય છે. દુખે ધણુ અને તેને સહન કરવાને કાળ ઘણે, જ્યારે સુખ તે માત્ર એક જ અને એને સ્વાદ માણવાને સમય બહુ અલ્પ. આ બંનેને સરવાળો કરશે તે તમને સમજાશે કે જેટલું દુઃખ સહન કર્યું તેનું પૂરું વળતર પણ ભૌતિક સુખ આપી શકતું નથી. કેવી રીતે? સાંભળો. એક કલાક સુધી તરસનું દુઃખ સહન કર્યું પણ બે ગ્લાસ પાણી પીતાંની સાથે તૃપ્તિનું સુખ પૂર્ણ થઈ ગયું. બે ગ્લાસ પાણી પીતાં કેટલે સમય લાગે ? ધીમે ધીમે પીએ તે પણ વધુમાં વધુ બે મિનિટ થાય. હવે તમે જ વિચાર Page #312 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કરે, દુખ કલાક વેકયું ને સુખ તે માત્ર બે મિનિટનું જ ને? એક કલાક દુખ સહન કર્યું એનું પૂરું વળતર પણ મળ્યું ખરું ? મણભર દુઃખો વેઠયા પછી ક્ષણભર સુખ આપતી સામગ્રીને સુખસામગ્રી કહેવાય? જેટલું દુઃખ વેઠ્ય એટલું પણ સુખ એ સુખની સામગ્રી ન આપી શકતી હોય તે તેની પાછળ પાગલ બનીને દેડવું તે વ્યર્થ જ છે ને ? કલાક સુધી દુઃખના અંધકારમાં અથડાવીને મિનિટો માટે સુખને પ્રકાશમાં લાવીને મૂકનાર મહિના મૃગજળ પાછળ ઘેલે બનીને દેડનાર માનવ મૂખ જ છે ને! તમે બધા શું કરી રહ્યા છે? તમે પણ જે ભૌતિક સુખની પાછળ આંધળી દેટ લગાવી રહ્યા છે તે મારે તમને શું કહેવા? (હસાહસ) તમે તમારી જાતે જ સમજી લેજે. ઘણું દુઃખ વેઠયા પછી મળેલું સુખ તે પણ ચાલ્યું જાય અને માણસને દરિદ્ર બનાવી દે તે તે માણસ જીવતે છતાં મરેલા જેવું થઈ જાય છે. માટે એ સુખ સાચું સુખ નથી. બંધુઓ ! આવા દુ અને અનુભવ કર્યા વિના સુખને સ્વાદ ચાખ હેય તે આત્મા તરફ વળવું પડશે. દરિયાના પાણીની જેમ લહેરાતા દેખાતા મૃગજળનાં જળ થેડી પણ તરસ છિપાવી નહિ શકે, પણ બે ગ્લાસ જેટલું સાચું પણ તરસ છિપાવી શકશે. આ એક સત્ય હકીકત છે. આ કલેકમાંથી આપણે એટલું સમજી શકીએ છીએ કે સંસારનું સુખ એ સાચું સુખ નથી, કારણ કે એનામાં સુખ આપવાની પિતાની શક્તિ નથી છતાં, જીવ દુઃખ ભેળવીને એ સામગ્રીમાં સુખને સ્વાદ માણી રહ્યો છે, પણ જે સાચું સુખ જોઈતું હોય તે ભૌતિક સુખને ત્યાગ કરીને આત્મા તરફ લક્ષ કરે. આત્મા અનંત સુખને સ્વામી છે. એની સેવાથી સુખના સ્વામી બની શકાય પણ સેવકની સેવાથી સ્વામી ના થવાય. સ્વામી તે સ્વામીની સેવાથી થવાય, માટે જે તમારે અનંત સુખના સ્વામી બનવું હોય તે સંસારને અવળે રાહ બદલીને મહાન પુરૂષના પંથે ચાલે. મહાન પુરૂષએ શાશ્વત સુખ મેળવવા માટે ઘણું કષ્ટ સહ્યા પછી જે સુખ મેળવ્યા તે સુખે કદી પાછા જતા નથી. એ તે કાયમ રહે છે. ' ' જે ભવિષ્યમાં શાશ્વત સુખના સ્વામી બનવાના છે તેવા નેમનાથ ભગવાન અને રાજેમતીના પૂર્વભવની આપણે વાત ચાલે છે. તેમનાથ ભગવાનને આત્મા પાંચમા ભાવમાં અપરાજિતકુમાર બન્યા છે. અપરાજિતકુમાર જ્યાં ગયા ત્યાં તેમને સત્કાર અને સન્માન મળ્યા. દરેક જગ્યાએ રાજાઓએ તેમને કન્યા પરણાવી. પાંચ પાંચ રાજકુમારી સાથે અપરાજિતકુમારના લગ્ન થયા પણ કદી એમના મનમાં એ વિચાર સરખો પણ નથી આવતું કે હું કે હેશિયાર છું. મારા પુણ્યને કે પ્રભાવ છે કે હું જ્યાં જાઉં છું ત્યાં મને ખમ્મા ખમ્મા થાય છે. મહાન પુરૂષને ગમે તેટલું સુખ અને સંપત્તિ મળે તે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ : શારદા સુવાસ પણ તેમને અભિમાન નથી આવતું. આજે તે થોડી સંપત્તિ અને ડું સુખ મળે એટલે અભિમાનને પાર નહિ. જાણે આખી દુનિયામાં હું જ છું. મારા જેવું દુનિયામાં કઈ નથી. હું કરું તે જ થાય, મારાથી જ ઘર ચાલે છે. હું ના હેવું તે બધા રઝળી પડે. આ ગર્વ કરે મિથ્યા છે. કેઈ કેઈનું કંઈ કરી શકતું નથી. દરેક જી પિતાના પુરમ સાથે લઈ આવેને છે, પણ જીવને પિતાને અહં પડે છે. રાહુ અને પતી જીવને જે દુખ નથી આપતા તે અહં અને મમ આપે છે. અંતરમાંથી “અહં” જય તે જીવ અરિહંત બને ને “મમ” જાય તે મેક્ષ મળે ને સંસાર ટળે, પણ એ બંને જવા બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી અહં અને મમ અંતરમાં બેઠેલા છે ત્યાં સુધી જીવને સાચી દિશા સૂઝવા નહિ દે. જેનામાં અહં ભર્યો છે તે એમ જ કહેશે કે હું જ બધાને સુખી કરી શકું છું પણ ભાઈ ! કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. પોતાના કર્મો જ જીવને સુખી કે દુઃખી કરી શકે છે. કર્મરાજાની સત્તા રાજમહેલમાં મહાલનારી મહારાણીને ક્ષણવારમાં દળણાં દળતી દાસી બનાવી મૂકે છે ને દળણું દળતી દાસીને મહારાણી બનાવી દે છે. હરિશ્ચંદ્ર રાજાને ભંગીને ત્યાં વેચાવું પડ્યું ને તારામતી રાણુને બ્રાહ્મણને ત્યાં વેચાવું પડયું. આ બધું કરનાર કોણ? કર્મ કે બીજું કઈ? જંગલમાં ચણેઢીના હાર પહેરીને આનંદ માનતી ભીલડીને રાણી બનાવનાર પણ કર્મ છે ને? એટલે દુનિયામાં બધું કરનાર પિતાના સારા કે નસા કર્યો છે. બીજું કઈ કંઈ કરી શકતું નથી. રાજાને થયેલી ચિંતા” :- એક રાજાને ત્યાં પુત્રને જન્મ થયે. રાજાને એકને એક પુત્ર હતું પણ પૂર્વકર્મના ઉદયથી તેના હાથ પગ બરાબર વળતા ન હતાં. જમ્બર અશાતા વેદનીય કર્મને ઉદય હતું તેથી તે બાળકને પીડા પણ ખૂબ થતી હતી, તેથી રાજા પોતાના પુત્રનું દર્દ નાબૂદ થાય, એના હાથપગ બરાબર વળી શકે તે માટે ઉપચારે કરાવતા હતા. ઘણાં ઘણાં ઇલાજો કર્યા પણ પુત્રને સારું ન થયું. આ પુત્રનું નામ રાજાએ પરમાનંદકુમાર પાડ્યું હતું. પૂર્વજન્મમાં સારી આરાધના કરીને આવેલે જીવ હતા, તેથી તેને દર્દ થતું છતાં તે રડતું ન હતું. જેનું નામ જ પરમાનંદ હતું. તે અતુલ પીડામાં પણ સદા પરમ આનંદને અનુભવ કરી રહ્યો હતે. દિવસે દિવસે તે માટે થતું જાય છે પણ ગતજન્મના સંસ્કારને કારણે પોતે દુઃખી હોવા છતાં અંતરમાં આંચકે નથી લાગતું, પણ એના પિતાજીને પુત્રની આવી દયનીય દશા જોઈને સદા ચિંતા થતી હતી કે આ પુત્રનું શું થશે ? એ અપંગ જેવું છે. હું છું ત્યાં સુધી તે એને વાંધો નહિ આવવા દક પણ મારા મરણ પછી એનું શું થશે? આ ચિંતા રાજાના કાળીજાને છેતરી રહી હતી. જ્યારે જ્યારે રાજાની પુત્ર પર દષ્ટિ પડે ત્યારે બોલતા કે પછી આખું શું થશે? આમ બેલે ને ઉદાસ બની જાય, Page #314 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૪૯ ,, “ પ્રગટી છે જેના જીવનમાં જાગૃતિની જ્યાત છે ; આ પરમાનંદકુમાર હજી સાડા ત્રણ વર્ષના થયા છે, પણ એને એવું કોઈ જ્ઞાન થયું હતુ. એટલે એના અતરમાં સમજણના દીપક પ્રગટયા હતા. એક દિવસ રાજા ઉઠ્ઠાસ બનીને સિંહાસને બેઠા હતા. પિતાજીને ચિંતામગ્ન બનેલા જોઈને પરમાનૐ પૂછ્યું–પિતાજી! તમે આટલી ખધી ચિંતા શા માટે કરો છે ? ત્યારે રાજાએ કહ્યું-અરે મૂર્ખ ! મારા મરણ પછી તારી સભાળ કેણુ લેશે ? હું છું તેા બધા તારી ખખર લે છે, પછી તારા સામુ` કેણુ જોશે ? એની હું રાત દિવસ ચિંતા કરુ' છું, ત્યારે પરમાન ંદે કહ્યું-પિતાજી! આમાં આપને ચિંતા કરવા જેવુ શુ છે? તમે ચિંતા ન કર. મારી વાત સાંભળો. सुखस्य दुःखस्य न कोऽपिदाता, परोददातीति कुबुद्धि रेषाम् ॥ अहं करोमीति वृथाभिमान, स्वकर्मसूत्र प्रथितो हि लोक : ।। દુનિયામાં કોઈ કાઇને સુખ કે દુઃખ આપી શકતું નથી. આ મને સુખ આપે છે ને આ મને દુઃખ આપે છે, તેમ માનવું એ જીવનું અજ્ઞાન છે, અને હું જ મધાને સુખ આપું છું, બધું હું જ કરુ છુ, એ બધું ખાટુ. અભિમાન છે, કારણ કે જગતમાં સૌને પોતપેાતાના કર્માનુસાર સુખ કે દુઃખ મળે છે. માટે હું પિતાજી! મને મારા ભાગ્ય પ્રમાણે સૌભાગ્ય મળશે. એમાં તમે કે હું કંઈ જ કરી શકવાના નથી. આ સાંભળીને રાજા ક્રોધમાં આવીને ખેલ્યા હૈ નાદાન છેકરા ! તું આ શું બકવાદ કરી રહ્યો છે? તારા હાથ પગ તુ જો તે ખરા, કેવા અપંગ જેવા છે ! મેં તને પાળીપોષીને માટા કર્યાં, તારા માટે આટલા આટલા ઉપચારા કરાવ્યા અને હજુ પણ કરાવું છુ' છતાં તુ' મને એમ કહે છે કે મારા ભાગ્ય પ્રમાણે મને મળશે. કેઇ કેાઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. ખાટા ખકવાદ કરીને મારુ' માથુ ખાઈ રહ્યો છે. એ નાદાન છેકરા ! કંઇક તે વિચાર કર કે હું આ કાની સામે ખેાલી રહ્યો છું. બંધુઓ ! પૂર્વભવના દઢ સ ́સ્કારને કારણે પરમાનંદના અંતમાં જ્ઞાનના ઉઘાડ થયા છે એટલે પિતાજીને સત્ય હકીકત સમજાવે છે પણ પિતાના અંતરમાં તે હું કરુ છું એવા અભિમાનના અજગર ફૂંફાડા મારી રહ્યો હતા. એટલે એવા પણ વિચાર નથી કરી શકતા કે આટલે નાના સાડા ત્રણ વર્ષના છેકરી હજુ સ્કુલે ભણવા પણુ ગયા નથી કે એના હાથમાં પાટી ને પેન આપ્યા નથી છતાં સાંસ્કૃત ભાષામાં આવે સુંદર શ્લાક એ કેવી રીતે એલ્સે ? એને કયાંથી આવડયેા ? આવું જ્ઞાન એને કયાંથી આવ્યું? જે રાજા ક્રમના સિદ્ધાંતને સમજતા હોત તા એમને જરૂર આવા વિચાર આવત પશુ આ તે અભિમાનના માંચડે ચઢેલા હતા એટલે આવા વિચાર ન આવ્યા. એમના અંતરમાં હુ” ના અજગર ફૂંફાડા મારી રહ્યો હતા કે અરે! હું' ન હેાત તે આ પુત્રના કેવા ભૂંડા હવાલ થાત ! વિગેરે અભિમાનને પેષણ આપનાર વિચારોના વમળમાં ગોથા ખાઈ રહ્યા હતા, છેવટે ગુસ્સા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫b.. શારદા સુવા - કરીને કહે છે કે હે નાદાન કરા! મેં તારા માટે આટલું આટલું કર્યું છે છતાં પણ જે તને તારા પુણ્યને જ ભરે સો હોય તે તું જેઈલે જે કે તારી કેવી દશા કરું છું ! પછી તારા કર્મો તને સુખી અને સમૃદ્ધ બનાવશે. પરમાનંદે હસીને કહ્યું-ભલે પિતાજી, આપને જેમ યેગ્ય લાગે તેમ કરજો. મને કઈ ચિંતા નથી. રાજાએ પરમાનંદ સૂઈ શકે તેવી એક લાકડાની સુંદર પેટી તૈયાર કરાવી. અંદર હવા જઈ શકે તે માટે પેટીને ફરતા નાના નાના કણ પડાવ્યા, અંદર મખમલની ગાદી પથરાવી. રાત્રે બધા સૂઈ ગયા પણ રાજાને ઉંઘ આવતી નથી. કારણ કે અંતરમાં અહંનો કીડ કેરી ખાતે હતા. બસ, એ છોકરે એના મનમાં શું સમજે છે? હું એને બતાવી દઉં. બંધુઓ! અભિમાન આત્માને દુર્મતિમાં લઈ જનાર છે. અભિમાન જીવને સત્ય વસ્તુનું ભાન થવા દેતું નથી. કહ્યું છે કે - “અભિમાની કે હદયમેં, જ્ઞાન ન કરતા ધામ, ફટી જેબમેં કયા કભી, રહ સકતે હૈ દામ, અભિમાની મનુષ્યને કઈ ગમે તેટલું સમજાવે, તેની પાસે સારી જ્ઞાનની વાત કરે પણ અડંભાવને કારણે તેના હૃદયમાં જ્ઞાનનો વાસ થતો નથી. જેમ કોઈ માણસના ઝમ્બાનું ખિસ્યું કાણું હોય તેમાં પૈસા મૂકે તે રહી શકે ખરા? “ના.” તમે મૂકે પણ નહિ ને? જેમ ઝમ્બાના ફાટેલા ખિસ્સામાં પૈસા રહી શકતા નથી તેમ અભિમાનીના અંતરમાં પણ જ્ઞાન ટકી શકતું નથી. આ રાજાને પરમાનંદ સત્ય વાત કરી પણ અંદરના અભિમાનને કારણે સાચી વાત સમજવાને બદલે ક્રોધ આવ્યું. એ પણ ક્યાં સુધીનો ક્રોધ... બસ, હવે એ છોકરાને જંગલમાં મૂકી આવું ને જોઉં કે એનું ભાગ્ય કેવું કામ કરે છે? દુઃખમાં પણ નવકારમંત્ર ગણુતે પરમાનંદ” :- રાજાએ લાકડાની સુંદર પેટી તૈયાર કરાવી રાખી હતી. બધા ઉંઘી ગયા પરમાનંદ પણ ઘસઘસાટ ઉંઘતે હતે. તેને ઉંચકીને પેટીમાં સૂવાડીને પિટી બંધ કરી દીધી. માણસની પાસે પેટી ઉંચકાવીને ગાઢ . જંગલમાં લઈ ગયા. જંગલમાં એક ઝાડ નીચે પેટી મુકીને રાજા ત્યાંથી ચાલતા થઈ ગયા. આ તરફ સવાર પડતાં છોકરે જાગે એટલે એને એમ તે થયું કે મને કેઈએ પેટીમાં પૂર્યો છે પણ પિતે ક્યાં છે તે કયાંથી ખબર પડે? આ તે વિવેકી ને સમજુ આત્મા છે એટલે રડવા ન બેઠે કે હાય..હાય મને કે ણે પેટીમાં પૂર્યો? મને બાર કાઢો. આવું કંઈ ન કર્યું. એ તે નવકારમંત્ર જાપ કરવા લાગ્યા. પરમાનંદ પુણ્યનું પરમીશન લઈને આવે છે. હવે જો એનું પુણ્ય કેવું કામ કરે છે! અભિમાનના માંચડે ચઢેલા બાપને સાડા ત્રણ વર્ષના બાળકની દયા ન આવી. એકલા અટુલા બાળકને વગડામાં મૂકીને ચાલ્યા ગયા. બાળક જાગીને વિચાર કરે છે કે મને પેટીમાં પૂર્યો છે. હું ક્યાં છું તે કંઈ ખબર પડતી નથી પણ Page #316 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨પ એને એટલી ખબર છે કે જીવને સુખ-દુઃખ આપનાર પિતાનાં કર્મો છે. આ સ્વાર્થમય સંસારમાં કોણ કેવું છે? કેણ માતા ! ને કેણ પિતા! ને કેણ પુત્ર ! સૌ સ્વાર્થને સગા છે. આવી વિચારણા કરીને પરમાનંદ પેટીમાં સૂતો (૨) નવકાર મંત્ર ગણે છે. પેટી જોતાં રાજાને થયેલ હર્ષ: બંધુઓ ! જેનું પુણ્ય પ્રબળ છે એને વગડામાં પણ રક્ષણાતા મળી રહે છે. ડીવારમાં બાજુના ગામના રાજા જંગલમાં ફરવા માટે આવ્યા તે ત્યાં થઈને જતા હતા. ત્યાં અચાનક રાજાની નજર પેલી પેટી ઉપર પડી. રાજાના મનમાં થયું કે અહો ! આ ઘર વગડામાં આવી સુંદર રંગેલી પેટી કેણું મૂકી ગયું હશે? અંદર કાંઈ માલમત્તા તો નહિ હોય ને? લાવને જરા જેવું તે ખરે. આમ વિચાર કરીને રાજા પેટી પાસે આવ્યા તે પેટીમાં નમે અરિહંતાણં નમે સિદ્ધાણું કેઈ બેલી રહ્યું છે. તે સાંભળીને રાજા જરા પાછા પડ્યા. મનમાં થયું કે અંદર ભૂત તે નહિ હોય ને ! બીજી ક્ષણે મન મક્કમ કરીને પેટી ખોલી, તે અંદર રૂપરૂપના અવતાર સમો એક તેજસ્વી બાળક નવકારમંત્ર ગણતા હતે. છોકરાને જોઈને રાજાને અત્યંત આનંદ થયે, કારણ કે રાજાને કંઈ સંતાન ન હતું. એ પુત્ર માટે તલસતા હતા. અપુત્રીવાને પુત્ર મળે તે આનંદ થાય ને ? તેમ આ રાજાને પુત્ર મળતાં આનંદ થયે, અને શુકના તારાની માફક આ ચમકી રહેલા બાળકને લઈને રાજા ચાલતા થયા. મનમાં એટલે હર્ષ હતું કે તેની કોઈ સીમા નહિ. અહે....મારે કરે ન હતું એટલે કુદરતે મને દીકરે આપે. મારે માટે આજને દિવસ સફળ બન્યું. રાજા પુત્રને લઈને રાણી પાસે આવીને કહે છે હે રાણી ! તારા માટે હું પુત્ર લાવ્યું. રાણીને પણ ખૂબ આનંદ થયે. હેકરાના હાથ પગ બરાબર વળતા ન હતા, બાકી એનું રૂપ તે અલૌકિક હતું. ગુણ પણ ઘણાં હતાં અને તેનું પુણ્ય પણ ખૂબ હતું. પરમાનંદ સાજો થતાં રાજાને થયેલો હર્ષ : રાજા રાણીને બાળક ખૂબ ગમી ગયે. રાજાએ તેના દર્દીને દૂર કરવા માટે યોગ્ય ઉપચારે કરાવ્યા ને કુમારને બધે રેગ ચાલ્યા ગયે એટલે પરમાનંદ સાજા બાળકની જેમ દેડવા લાગ્યો. એના પિતાએ ઘણાં ઉપચારે કરાવ્યા હતા પણ એના પાપકર્મને ઉદય હતું એટલે રેગ મટે નહિ અને અહીં સામાન્ય ઉપચારે થતાં એને બધે રોગ મટી ગયા. રાજા-રાણું એને ખૂબ લાડકેડથી ઉછેરે છે. એના પિતા કરતાં પણ સવાયા લાડ લડાવે છે. પરમાનંદના દિલમાં પેલા લેકને ભાવાર્થ રમી રહ્યો છે કે કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. સુખદુઃખ આપનારા પિતાના કર્મો છે. રાજાએ પિતાના નગરમાં જાહેરાત કરાવી કે મારા મને ભાગ્યદયે એક પુત્ર મળે છે તેને હું દત્તક તરીકે સ્વીકારું છું. પ્રજામાં પણ આનંદ છવાઈ ગયે કે આપણું રાજાને પુત્ર ન હતું તે પુત્ર મળે. ભવિષ્યમાં આપણુ રાજા બનશે. પરમાનંદનું પુણ્ય ઘણું છે એટલે રાજાએ એને દત્તક લીધે ને જાહેરાત કરી તેથી જેમ રાજયમાં Page #317 -------------------------------------------------------------------------- ________________ ઉપર શારદા સુવાસ પુત્રને જન્મ થાય ત્યારે લેકે ભેટ લઈને આવે તેમ આવવા લાગ્યા ને જન્મ મહોત્સવ જે ઉત્સવ ઉજવ્યું. પરમાનંદના પાલક પિતા રાજ્ય ચલાવે ત્યારે આ પરમાનંદ કયારેક કહેતે પિતાજી! આપ આપના ભંડાર ખુલ્લા મૂકીને પુણ્યને દીપક બૂઝાતા પહેલાં એમાં તેલ પૂરતા રહેજે. આપણે સાથે શું લઈ જવાનું છે? જીવ એકલે આવ્યું છે ને એકલે જવાનું છે. માટે દીન-દુઃખી માટે બધું આપવું પડે તે આપી દેજેએ આપણુ પાસેથી ડું લઈ જશે ને આપણને મહાન પુણ્ય ઉપાર્જન કરાવશે. જે દાન લે છે તે આપણને બે પ્રકારે લાભ કરાવે છે, એક તે આપણને પરિગ્રહના ભારથી હળવા બનાવે છે ને બીજું મહાન પુણ્યના ચેક બંધાય છે. આ પરમાનંદની બુદ્ધિ અને નાની વયમાં એનું જ્ઞાન જેઈને રાજા આશ્ચર્ય પામી જતાં કે શું આની બુદ્ધિ છે ! આ મારે દીકરે ભવિષ્યમાં મહાન રાજા બનશે. આમ કરતાં પચ્ચીસ વર્ષ થયા. પરમાનંદ રાજસિંહાસને " - રાજાએ વિચાર કર્યો કે દીકરે મટે થયે છે તે હું એને રાજ્ય સેપીને મારા આત્માનું કલ્યાણ કરવા જાઉં. મારે આ રાજ્યની ખટપટમાં રહેવું નથી. આ વિચાર કરીને રાજાએ શુભ મુહુર્ત પરમાનંદને રાજતિલક કર્યું. જુઓ, પુણ્ય કેવું કામ કરે છે? પુણ્ય કર્મ આહીરને જવાહર અને રંકને રાય બનાવી દે છે. આ કુમાર ક્યાં જન્મે, ક્યાં ઉછર્યો અને કયાં મેટે રાજા બની ગયે. રાજ્યની લગામ હાથમાં આવ્યા પછી પરમાનંદે તે રાજ્યની રેનક બદલાવી નાંખી. નગરમાં કઈ દુઃખી ન રહે તે માટે ઠેરઠેર દાનશાળાએ ખેલાવી ને પાણીની પરબ મંડાવી. સેંકડે ગરીબે તેને લાભ ઉઠાવી રહ્યા છે. રાજાએ દાનશાળાના મુખ્ય દરવાજે સુરેશ દુઃસ્થ ન જોડ સુતાઆ આખે શ્લેક લખાવ્યું છે. જે કેઈ આવે તેની દષ્ટિ પહેલાં આ લેક ઉપર પડે. ખૂબ સુંદર રીતે રાજશાસન ચલાવવાથી પરમાનંદ શજાની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી ગઈ આ તરફ પરમાનંદના પિતા એને વગડામાં મૂકી આવીને આનંદ માનવા લાગ્યા કે એ અભિમાની છોકરો હવે કે સુખી થાય છે તે હુ જોઈશ. તમે બેસે છેક અભિમાની હતું કે રાજા અભિમાની છે? એ પૂર્વના પુણ્યથી રાજા બન્યા હતા. એમણે રાજ્યના સુખે ભગવ્યા પણ સાથે કેડિયામાં તેલ પૂર્યું નહિ એટલે એના પુણ્યને દીપક બૂઝાવા લાગ્યા. એની સ્થિતિ પટાઈ ગઈ આ સંસારમાં તે હંમેશાં સુખ-દુઃખનું ચક ચાલ્યા જ કરે છે. બીજા રાજાએ એમના રાજ્ય ઉપર ચઢાઈ કરીને એમનું રાજ્ય જીતી લીધું. પિતે હારી ગયા એટલે નિરાધાર બનીને પિતાનું નગર છેડીને જીવ બચાવવા માટે ભાગી છૂટયા. નિરાધાર બનેલા રાજા જંગલમાં જઈને કાળે કલ્પાંત કરવા લાગ્યા. હાયહાય મારું રાજય ચાલ્યું ગયું? હું નિરાધાર બની ગયે? હું કયાં જાઉં? શું કરું? જેટલા Page #318 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સુખી હતા તેટલા દુઃખી થઈ ગયા. ગામેગામ અને વને વન ફરતાં ફરતાં જ્યાં પોતાને પુત્ર પરમાનંદકુમાર રાજ્ય કરે છે તે નગરમાં આવી પહોંચ્યા. સત્ય, સંયમ અને સદાચારમાં લીન બનેલા પરમાનંદ રાજા ન્યાય નીતિપૂર્વક રાજય ચલાવે છે. દીન-દુઃખી અને નિરાધાર લેકે માટે દાનશાળાઓ, અનાથાશ્રમ, અને ચિકિત્સાલો ખેલાવ્યા છે. હજારે લેકે તેને આશ્રય લઈને રાજાને આશીર્વાદ આપે છે કે મહારાજા ! તમે દીર્ધાયુષ થાઓ. “પશ્ચાતાપ થતાં આંખમાંથી વહેલી અશ્રધાર” - પરમાનંદના પિતા ગરીબ ભિખારીની માફક ઘરઘરમાં હુડા માંગવા લાગ્યા. જુઓ, હું જ બધાનું સંચાલન કરું છું, હું બધાને સુખી કરું છું એવું બેલનારા રાજાની કમે કેવી દશા કરી? બત્રીસ પ્રકારના પકવાન જમનારને ઘરઘરમાં ટુકડા માંગ કરી મૂક્યો ને? નગરજને કહે છે ભાઈ! આ નગરમાં કેઈ ભિખારી ભીખ માંગને જ નથી કારણ કે અમારા નવા રાજા એવા પવિત્ર ને ઉદાર છે કે તેમણે ગરીબો માટે માટી મેટી દાનશાળાઓ ખોલી છે. માટે તમે ત્યાં જાઓ. ત્યાં તમને ખાવાપીવાની બધી સગવડ મળશે. એટલે રંક બનેલ રાજા ચાલતે ચાલતે દાનશાળાના દરવાજે પહોંચે. એને ખબર નથી કે મારા પુત્ર જ રાજ્યને માલિક છે એમણે દરવાજા ઉપર લખે કલેક વાગ્યે કે “સુવા સુદ ર જોઇfજ રાજા” આ લેક વાંચીને એની આંખમાં આંસુ આવી ગયા. એમને ભાન થયું કે મારે પુત્ર પરમાનંદ મને કહેતે હતો કે પિતાજી! દુનિયામાં કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. હું સુખ આપું છું ને દુઃખ આપું છું એ મિથ્યાભિમાન છે, પણ હું અભિમાની એમ માનતા હતા કે હું જ બધું કરું છું પણું હવે મને સમજાયું કે કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. હું આમ કરું છું એ ખેટું અભિમાન છે, મેં પાપીએ મને સ ય સમજાવનારા પુત્રને ક્રૂર બનીને જંગલમાં મૂકી દીધું. ધિક્કાર છે મને! આવા વિચારે એમની આંખમાં શ્રાવણ-ભાદરે વહેવા લાગ્યા. આ ગરીબ માણસને રડતે જોઈને રાજાના એક માણસે પૂછયું–ભાઈ ! તમે શા માટે રડે છે? અમારા રાજાના રાજ્યમાં કઈ દુઃખી નથી, ત્યારે કહે છે ભાઈ! મારે પરમાનંદ નામને એક પુત્ર હતું તે પણ આ જ લેક બેલતે હતે. આ ક વાંચીને મને મારે પુત્ર યાદ આવ્યું તેથી રડું છું. શું તમારા રાજા પણ મારા પુત્રની જેમ આવે બ્લેક બેલે છે? એ કર્મની વાતે માને છે? ત્યારે માણસે કહ્યું અમારા રાજા જેવા તે દુનિયામાં કે રાજા નહિ હોય એવા ઉદાર અને ન્યાયી છે. તે પહેલા મારે તમારા રાજાના દર્શન કરવા છે. આ સમયે પરમાનંદ રાજા પિતે દાનશાળામાં દાન દઈ રહ્યા હતા. પિતાના પિતાને દૂરથી આવતા જોયા એટલે સિંહાસનેથી ઉભા થઈ ગયા ને પિતાના સામે ગયા. એમણે એ વિચાર ન કર્યો કે આ બાપે તે મને મારી નાંખવા માટે જંગલમાં મૂકી દીધું હતું. હવે એમને ને મારે શું સંબંધ છે? તે સામે જઈને પગમાં પડયા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શારદા સુવાસ ને કહ્યું પિતાજી ! પધારે. ઘણાં વર્ષો થઈ ગયા અને પરમાનંદના રંગઢંગ બદલાઈ ગયા છે. હાથ પગ પણ સારા થઈ ગયા છે, એટલે રાજા પરમાનંદને ઓળખી શક્તા નથી. એમણે કહ્યું-મહારાજા ! હું તે એક ગરીબ માણસ છું. તમે મને પગે લાગે એ ન શેભે. આ સમયે રાજાએ કહ્યું-પિતાજી ! હું કઈ મોટે રાજા નથી પણ આપને પુત્ર પરમાનંદ છું, હું આપને સેવક છું. આ રાજ્ય આપનું જ છે. પધારો પધારશે. આ સાંભળીને રાજાને આનંદ થયે ને સાથે ભાન થયું કે પરમાનંદ કહેતે હવે તે વાત સત્ય છે કે કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. પોતાના શુભાશુભ કર્મો જ પવને સુખી કે દુઃખી બનાવે છે હું એને પેટીમાં પૂરીને જંગલમાં મૂકી આવે હતું, પણ એ તે પુણ્યના પ્રભાવે મોટે રાજા બની ગ છે ને હું રાજા હતો તે ગરીબ ભિખારી બની ગયે. પુત્રનું પુણ્ય જોઈને એના પિતા બેલી ઉક્યા કે જેવું પૂર્વે કર્યું છે તેવું જ આ ભવમાં પામવાનું છે. જેવું વાવીએ તેવું મળવાનું છે “જમે કરાવ્યા હશે કાંકરા તે મણ નથી મળનાર, જમે કરાવ્યા હશે મણી તે વિશ્વધણથી ટાળ્યા નથી ટળનાર.' આટલી વાત એને સમજાઈ જતા જીવનમાં વિવેકને દિપક પ્રગટયો અને પોતે આત્માનું કલ્યાણ કરવા ચાલ્યા ગયા. બંધુઓ ! તમને પણ આ વાત બરાબર સમજાઈ ગઈ ને? તમે માનતા છે કે અમારાથી ઘર ચાલે છે તે એ મિથ્યાભિમાન છેડી દેજે. સૌને સૌને કર્મ પ્રમાણે સુખ કે દુઃખ મળવાનું છે. આમ સમજીને જેટલો બને તેટલે સંસારને રાગ છેડી દેજે. લક્ષ્મીને મોહ છોડીને દામાં વાપરજે. આવી સુકૃતની કમાણ કરવાને અવસર મનુષ્યભવ સિવાય બીજે ક્યાંય નહિ મળે. તમે દાન દે ત્યારે જે લેવા આવે તેને તમે ઉપકાર માને કે આ મારી પાસે લેવા આવે તે મને પુણ્ય બાંધવાનો લાભ મળે ને? ન લેવા આવ્યા હતા તે મને લાભ ક્યાંથી મળત ! દેવકન દેવેને દાન દેવાનું મન થાય પણ ત્યાં કેઈ દાન લેનાર છે? બધા જ દે છે. એમને દાન લેવાની જરૂર કયાં છે? ટૂંકમાં જીવનદીપક બૂઝાતાં પહેલાં જેટલાં બને તેટલા સત્કર્મો કરજે. એ જ તમારી સાથે આવશે. બાકી એક રાની પાઈ પણ સાથે આવવાની નથી. મમતા છોડીને જે આપ્યું હશે તે તમારી સાથે આવીને તમને સુખની બધી સગવડે કરી આપશે. આપણું અપરાજિતકુમાર અને પ્રધાનપુત્ર પણ પરમાનંદ જેવા પવિત્ર આત્માઓ છે. એમને કેવળી ભગવાનના દર્શન થયા. એમની વાણી સાંભળી અને ભગવાનના મુખેથી સાંભળ્યું કે પિતે બાવીસમા તીર્થંકર થવાના છે અને વિમલકુમાર એમનો મુખ્ય ગણધર થશે. તે જાણીને ખૂબ આનંદ થયે. ત્યાં થોડા દિવસ રોકાઈને બંને જણે પિતાનું ભાગ્ય અજમાવવા અને નવા સાહસ ખેડીને જીવનને વિકાસ કરવા માટે આગળ ચાલ્યા. ચાલતા ચાલતા આ બંને જણ જનાનંદ નામના નગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા, આ Page #320 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ ૨૫૫ જનાનંદ નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને ધારિણી નામની રાણી હતી. ગતભવની રનવતી અને ભાવિમાં રાજેમતી બનવાની છે તેને જીવ દેવમાંથી ચવીને આ જિતશત્રુ રાજાને ત્યાં પ્રીતિમતી નામે પુત્રી તરીકે જન્મ લીધું છે. પ્રીતિમતી ધીમે ધીમે મોટી થઈ અને સ્ત્રીઓની ૬૪ કળામાં પારંગત થઈ. એનું રૂપ તે કઈ અદ્દભૂત હતું. એનું રૂપ જોઈને ભલભલા પુરૂષ પાગલ બની જતા રૂપ, ગુણ અને કળાથી પ્રીતિમતીનું જીવન સેળે કળાએ ખીલેલા ચંદ્રની માફક ખીલી ઉઠ્યું હતું. પિતાને ચરણે આવેલી પ્રીતિમતી” – એક દિવસ પ્રીતિમતી સ્નાન કરી, સારા શણગાર સજીને પિતાજીને પગે લાગવા આવી. પ્રીતિમતીને જોઈને રાજાએ મનમાં વિચાર કર્યો કે મારી પુત્રી રૂપ, ગુણ અને કળામાં પ્રવીણ છે. એનામાં એકેય ગુણની ખામી નથી. એને ગ્ય વર મળી જાય તે સોનામાં સુગંધ ભળે અને એને જીવનબાગ ખીલી ઉઠે. પિતાએ પિતાની વહાલી પુત્રીને પાસે બેસાડીને કહ્યું-બેટા ! હવે તું યુવાન થઈ છે. તારા લગ્ન કરવા માટે હું તારા માટે યોગ્ય વરની શોધ કરું છું, ત્યારે પ્રીતિમતી એ કહ્યું–પિતાજી! મારે લગ્ન કરવા જ નથી. રાજાએ કહ્યું–બેટા ! એમ તે કંઈ ચાલે? તું કહે તેની સાથે તને પરણાવું, ત્યારે પ્રીતિમતીએ કહ્યું-પિતાજી! મારાથી ઉતરતા રૂપ, ગુણ અને કળાવાળા પુરૂષ સાથે લગ્ન કરવા એના કરતાં ન પરણવું શ્રેષ્ઠ છે. હા, મને મારી કળામાં જે જીતશે તેની સાથે હું લગ્ન કરીશ, ત્યારે રાજાએ કહ્યું –બેટા ! કયે રાજા કે હૈંશિયાર છે ને કેવી કળાઓને જાણકાર છે તે આપણને કેવી રીતે ખબર પડે? તેના કરતાં હું સ્વયંવર રચાવું તેમાં દેશદેશના રાજાઓને તેમના કુમારને સાથે લઈ આવવાનું આમંત્રણ આપું. તેમાં જે કુમાર તારી કળાને જીતે તેની સાથે તું પરણજે. આ વાત પ્રીતિમતીને ગમી એટલે તેણે પિતાજીને હા પાડી. રાજાએ પણ દેશદેશના રાજાઓને ખબર આપી કે જે મારી પુત્રીને કળામાં જીતશે તેને મારી પુત્રી પરણશે. “સ્વયંવરમાં આવેલા અનેક રાજાઓ" : પિતાની પુત્રીને આવી હોંશિયાર જોઈને જિતશત્રુ રાજાને પણ ચિંતા થવા લાગી કે મારી પુત્રીની કળાને કોણ જીતી શકશે? મારે જમાઈ કેણુ થશે? બીજી તરફ પ્રીતિમતીના રૂપ, ગુવ અને કળ ની પ્રશંસા સાંભળીને રાજાએ તેને પરણવા માટે નવી નવી કળાઓ શીખવા લાગ્યા. થડા સમય બાદ જિતશત્રુ રાજાએ પ્રીતિમતીને સ્વયંવર રચ્યું. તેમાં દેશદેશના રાજાઓને આમંત્રણ આપીને તેડાવ્યા. આ સ્વયંવરમાં ભાગ લેવા માટે બધા રાજાઓ આવ્યા છે. માત્ર અપરાજિતકુમારના પિતા હરિનંદી રાજા નથી આવ્યા. હરિનંદી રાજા પિતાના પુત્રના વિવેગથી ઝરતા હતા, એટલે આવ્યા નથી. જનાનંદ નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. હાથી ને ઘેડા દેડાડ કરી રહ્યા છે. નગર બહાર ઘણું તંબુઓ તાણેલા છે. આ સમયે અપરાજિતકુમાર અને Page #321 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસ વિમલબોધ અને આવી પહોંચ્યા. નગરમાં આ બધી ધમાલ, ઉત્સાહ અને આનંદ જોઈને કેઈને પૂછયું–ભાઈ ! આ નગરમાં આટલી બધી ધમાલ શેની છે? તેણે કહ્યું આ નગરના રાજાને પ્રીતિમતી નામે એક કુંવરી છે. એને સ્વયંવર છે. તે માટે જુદા જુદા દેશના ઘણાં રાજાઓ આવ્યા છે. પ્રીતિમતીની એક શરત છે કે “જે રાજકુમાર વિદ્યાકાળમાં તેને જીતશે તેની સાથે તે પરણશે.” આ પ્રમાણે કહીને તે માણસ રવાના થઈ ગયા. વેશ પરિવર્તન કરી સ્વયંવરમાં આવેલ અપરાજિત તથા વિમલબોધઅપરાજિતકુમારે વિમલબોધને પૂછયું કેમ ભાઈ! આપણે સ્વયંવરમાં જવું છે ને? આપણે સમયસર પહોંચ્યા છીએ. આપણી કળાનું પારખું થશે. મિત્રે કહ્યું –ભાઈ ! ચાલે, હું તે તમારી સાથે આવવા તૈયાર જ છું. કુમારે કહ્યું-આપણને ઘણું રાજાએ ઓળખે છે માટે આ વેશે જઈશું તે ઓળખી જશે, એટલે આપણે પેલી ગુટિકા વડે વેશ પરિવર્તન કરીને જઈએ. કેવું રૂપ લેવું છે? બન્નેએ નક્કી કર્યું કે સાધારણ માણસનું રૂપ લઈને જઈએ. તેથી બન્ને જણા વેશ બદલીને સાધારણ માણસને વેશ લઈને સ્વયંવર મંડપમાં આવ્યા. મંડપ ખૂબ સુંદર બનાવ્યો હતો. સ્વયંવરમંડપની શેભા જોઈને આવેલા રાજાઓ અને પ્રજાજનો અંજાઈ જતા હતાં ને બેલતાં કે જેવા કુંવરીના તેજ છે એ જ મંડપ રચ્ચે છે. ઘણું રાજ્ય અને રાજકુમારે મંડપમાં આવીને બેસી ગયા છે. બધાના મનમાં એમ જ થતું કે રાજકુમારી અમને વરમાળા પહેરાવશે. અમને જ પ્રોતિમતી મળશે, કારણ કે સૌ પરણવાની ઈચ્છાથી આવ્યા હતા એટલે આશા તે રહે તે સ્વાભાવિક છે. મંડપમાં પ્રીતિમતીના રૂપને થયેલો ચમત્કાર”: ડીવારમાં પ્રોતિમતી સેળ શણગાર સજીને રૂમઝુમ કરતી સ્વયંવરમંડ૫માં આવી પહોંચી. તેની આગળ પાછળ બે દાસીઓ ચામર વીંઝતી હતી, અને બીજી સખીઓ તેની સાથે ચાલતી હતી. ઘણાં રાજાઓ અને રાજકુમારે તે એનું અપૂર્વ રૂપ જોઈને ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયા. કુમારે વિમલબેને કહ્યું-મિત્ર ! આ કન્યાનું રૂપ તે સ્વર્ગના દેવેને પણ લલચાવે એવું છે, ત્યારે વિમલબોધે હસીને કહ્યું-મિત્ર ! તમે જ એને પરણશે. મને નથી લાગતું કે આમાંથી કેઈ રાજા પ્રીતિમતીને જીતી શકે. બધા હમણાં જ એની આગળ પાણી ભરવા લાગી ગયા છે. જેને કેટલાક તે બેભાન બની ગયા છે ને કેટલાક એના સામું જોયા કરે છે. કુમારે કહ્યું કે જોઈએ શું થાય છે? થડીવારમાં જિતશત્રુ રાજાએ ઉભા થઈને કહ્યું–અમારા આમંત્રણને માન આપીને જુદા જુદા દેશથી પધારેલા મહારાજાઓ અને રાજકુમારે ! મારી પુત્રી પ્રીતિમતીને સ્વયંવર થઈ રહ્યો છે. જે કોઈ રાજા કે રાજકુમાર એના પ્રશ્નનો જવાબ આપશે તેને જ એ પરણશે. હવે પ્રીતિમતી સ્વયંવરમંડપમાં આવેલા રાજાઓને કેવા પ્રશ્નો પૂછશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. સમય થ છે પણ છેડી વાર ચરિત્ર કહું છું. Page #322 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૫૭ ચરિત્ર “રાજાને ભેટી રીતે કાન ભંભેરતી રત્નાવતી” : રત્નાવતી રાણું જિનસેના રાણીના મહેલે ગઈ ત્યાં એણે ધર્મ સંબંધી વાત ઉપાડી, અને પછી ધર્મગુરૂનું અપમાન કરવા લાગી ત્યારે જિનસેનાએ કહ્યું કે હું મારા ધર્મગુરૂનું અને ધર્મનું અપમાન સહન નહિ કરી શકું. એટલે તેને બેટું લાગ્યું ને ક્રોધે ભરાઈને ધમધમ કરતી પિતાના મહેલે આવી. હવે એને કઈ પણ રીતે રાજાના કાન ભંભેરવા છે. પતિને કંઈક વાત કરવી હોય ત્યારે બહેનો પહેલાં શું કરે? આ તે તમારા સંસારની વાત છે. એટલે તમે બધા બરાબર સમજી ગયા હશે. ઘરમાં દિવાબત્તી બંધ કરી, ચૂલામાં પાણી રેડી શીતળા સાતમ કરીને રીસાઈને સૂઈ જાય. (હસાહસ). કેમ બરાબર છે ને? આ રાણીજી પણ જિનસેનાના મહેલેથી પિતાના મહેલે આવીને આંખે લાલચોળ કરી રીસાઈને પલંગમાં સૂઈ ગયા. સમય થતાં રાજા રાણીના મહેલે આવ્યા. રાણીને પલંગમાં સૂતેલા જોયા, દરરોજ રાજા આવે ત્યારે આ રત્નાવતી રાજાની સામે જઈને સ્વાગત કરતી હતી પણ આજે તે રાજા આવ્યા પણ રાણીજી ઉઠયા નહિ. રાજાએ આવીને જોયું તે રણજી ઉદાસ થઈ ગયા છે. રાણીની આંખો કેટલુંય રડી હોય તેવી લાલચેળ થઈ ગઈ છે. મુખ ઉપર પારાવાર ગમગીની છવાઈ ગઈ છે. આ જોઈને રાજાએ પૂછયું- રાણીજી! આજે તમે આટલા બધા ઉદાસ કેમ છે? શું તમને કેઈએ કંઈ કહ્યું છે? કઈ એ તમારું અપમાન કર્યું છે ? તમને શું દુઃખ છે? રાજાએ રાણીને આ પ્રમાણે ખૂબ પૂછ્યું. હવે સાંભળજે. આ રાણી જિનસેનાને હલકી પાડવા શું કહે છે? જિનસેના તે કેટલી સરળ છે કે રત્નવતી જ્યારે જ્યારે તેના મહેલે ગઈ ત્યારે ત્યારે જિનસેના તેના માટે કેવી અડધી થઈ ગઈ છે. રનવતી આવે ત્યારે પિતાની પાસે ભારે દાગીને, સ.ડી વિગેરે જે ચીજો હેય તે કાઢીને આપી દેતી હતી પણ કદી એણે રત્નપતીને એમ નથી પૂછયું કે બહેન ! તને સ્વામીનાથે શું શું આપ્યું છે? જરા બતાવ તે ખરી. એની પાસે લેવાની વાત ન હતી. બને તેટલું આપી છૂટતી હતી. તેના હિત માટે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું પણ રનવતીના અંતરમાં તે બધું વિષરૂપે પરિણમ્યું. જેમાં સ્વાતિ નક્ષત્રનું પાણી તે બધા ઉપર સરખું પડે છે પણ એ જ પાણી માછલી ઉછળીને ઝીલી લે તે તેના પેટમાં ખેતી પાકે છે. એ પાણી સર્પના મુખમાં પડે તે ઝેર બની જાય છે, મરચાના છેડવા ઉપર પડે તે તીખાશ રૂપે, લીમડા ઉપર પડે તે કડવાશ રૂપે અને આંબલી ઉપર પડે તે ખટાશ રૂપે પરિણમે છે તેમ જિનસેના રત્નવતીનું સારું કરવા ગઈ તેમ તેને માટે ઝેર રૂપે પરિણમ્યું. સર્પને ગમે તેટલું દુધ પીવડાવે પણ એ ઝેર જ બની જાય છે, તેમ રત્નાવતીએ જિનસેનાની કદર ન કરી પણ ઉપરથી ઠેષ વધે. રાજાએ પૂછ્યું કે તમે ઉદાસ કેમ છે? ત્યારે રત્નાવતી બરાબર વાત બનાવીને અત્યંત નમ્રતાપૂર્વક કહે છે તે પ્રાણનાથ ! આપની છત્રછાયામાં મને કોઈ જાતનું દુઃખ નથી. આપની મારા ઉપર અમીદષ્ટિ છે એટલે મને આનંદ છે. આપના તરફથી બધી રીતે સુખી છું, પણ એક દુઃખ છે. શા સુ. ૧૭ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શારદા સુવાસ પર જિનસેના મહારાની, કરતી મુઝસે દ્વેષ, કભી પ્રેમસે નહી બેલતી, યહ લગતી મુઝે ઠેસ. હે સ્વામીનાથ ! હું શું વાત કરું? હું જિનસેના મહારાણીના મહેલે ઘણીવાર જાઉં છું. મોટી બહેન મોટી બહેન કહીને હું તેમના પગમાં પડું છું, પણ એ તે મારા સામું જેતા નથી. એ મને કદી એમ નથી કહેતી કે બહેન ! તું આવી ? મારી પાસે બેસ, પણ હું તે મારા વડીલ બહેન સમજીને જાઉં છું છતાં એ મારા ઉપર છેષ રાખે છે. હું એને નજરે દીડી પણ ગમતી નથી, અને એ મને મારી નાંખવાના કાવત્રા શેઠે છે. હે નાથ ! એ જિનસેના મને બહુ દુઃખ આપે છે. મને પરણીને આવ્યા આટલા વર્ષો થઈ ગયા પણ મેં કદી આપને આવી વાત કરી નથી પણ મૂંગે મેઢે બધું સહન કર્યું છે, પણ હમણાં હમણાં તે એણે મર્યાદા છોડી દીધી છે. મારે માટે જે કરે છે તે તે હું સહન કરું છું પણ જ્યારે જ્યારે હું એની પાસે જાઉં છું ત્યારે તે આપની નિંદા જ કરે છે. મારા શરીરના કદાચ બે ટુકડા કરી નાંખશે તે તે હું સહન કરી લઈશ, પણ આપના અવર્ણવાદ બોલે તે મારાથી સહન નહિ થાય. તમે તે કઈ દિવસ એનું વાંકું બોલતા નથી, પણ એ તે પેટ ભરીને આપનું વાંકું બેલ્યા કરે છે. કેણ જાણે એને શું થઈ ગયું છે તે જ મને તે સમજાતું નથી. ખૂબ વિચાર કરતાં મને એમ લાગે છે કે તમે મારા ઉપર આટલે બધે પ્રેમ રાખે છે તે એને ગમતું નથી. એ જ એને ઈર્ષ્યા આવી ગઈ છે. રત્નાવતીની વાત સાંભળીને રાજાએ કહ્યું કે હે રત્નાવતી ! તું જે કહે છે એવી જિનસેના નથી એ ખૂબ પવિત્ર છે ને પતિવ્રતા છે. મને આ તારી વાત માનવામાં આવતી નથી. આ પ્રમાણે રાજાએ કહ્યું હવે રનવતી રાજાને શું કહેશે ને રાજા શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૯ શ્રાવણ સુદ ૧૧ ને સોમવાર તા. ૧૪-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાન પુરૂષે કહે છે કે હે જીવાત્માઓ ! અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે છતાં તેને થાક લાગે છે ખરે? જ્યાં સુધી જીવને કેઈ જાતનું જ્ઞાન ન હતું ત્યાં સુધી સંસારમાં અથડા ને પરિભ્રમણ કર્યું પણ હવે આર્યદેશ, ઉત્તમકુળ અને જૈન ધર્મ મળે, તેમાં પણ સદ્દગુરૂને યોગ મળે, ગુરૂના મુખેથી વીતરાગવાણું સાંભળવા મળી છતાં જીવને હું ને મારું છૂટતું નથી. વધુ શું કહું, અનંતકાળથી જીવ પરિભ્રમણ કરે છે તે શું કયારેક કેવળ ભગવાનને ભેટે નહિ થયે હોય? કેવળી ભગવાનની વાણી નહિ સાંભળી હોય? બધું જ કર્યું હશે. કેવળી ભગવાનના સસરણમાં ગયે, દર્શન કર્યા ને એમના મુખેથી વાણી સાંભળી છતાં Page #324 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૫૯ આ કારા ને કાશ રહ્યો. મગને પલાળે ત્યારે કારડુ' કારુ' જ રહે તેમ જીવ કેવળી ભગવાન પાસે ગયા પણ અંતરથી કારે જ રહ્યો. જેમને ભગવાનના વચનામૃતા ઉપર શ્રદ્ધા છે તેવા જીવા વહેલા કે મેાડા સંસાર સાગરને તરી જવાના છે. કારણ કે સદ્ગુરૂના કે સમાગમથી એમને ભાન થાય છે તેથી તે વિચારે છે કે “ મૈં હૂં કોન, કહાં સે આયા, સુઝે કહાં પર જાના હૈ ” હું કોણ છું ? કયાંથી આવ્યો છું ને અહીંથી મરીને મારે કયાં જવાનું છે? મેાક્ષ મેળવવા માટે મારે શુ કરવુ જોઇએ ? 36 બંધુએ ! તમને આવા વિચાર આવે છે? તમે રાજ પૈસાના, પુત્રને, પત્નીના, ઘરના બધા વિચાર કરતા હશે પણ આવા વિચાર કરે છે ખરા ? “ મૈં કાચા ” આત્મા એક જ છે. આત્મા એકલા આવ્યા છે ને એકલા જવાના છે. આન્યા ત્યારે પુણ્ય અને પાપ સિવાય ખીજું કંઈ સાથે લાવ્યે ન હતા ને જશે ત્યારે પણ સાથે પુણ્ય અને પાપ સિવાય કંઈ જ લઈ જવાના નથી. માટે વિચાર કરો કે આ જગતમાં જો કોઇ શાશ્વત ચીજ હાય તા एगो मे सासओ अप्पा, नाणदंसण संजुओ । सेसा मे बाहिराभावा, सव्व संजोग लक्खणा ॥ જ્ઞાન દશનથી યુક્ત એવા મારા આત્મા શાશ્વત છે, ખાકી જેની પાછળ જગતના જીવા માઢુ પામે છે તેવા તન, ધન, યૌવન બધું જ અશાશ્વત છે. આ વચના સજ્ઞ ભગવતના છે. સવજ્ઞ પ્રભુના વચના સત્ય છે, પ્રમાણભૂત છે એમ સમજીને જે શ્રદ્ધા કરશે તે તરી જશે. આપણા સદ્ભાગ્યે સદ્ગુરૂએ મળ્યા છે. તેમની પાસેથી જે ક ઇ સાંભળે તે હૃદયમાં ઉતારીને એકાંતમાં એસીને ચિંતન કરો અને વિચારો કે વીતરાગ પ્રભુની વાણી ભવરાગ નાબૂદ કરનારી જડીબુટ્ટી છે, પણ આ જડીબુટ્ટી પ્રાપ્ત કરવા માટે માન, માયા આદિ કષાયેાના કચરા દૂર કરવા પડશે. જ્યાં સુધી અંતરમાં અભિમાનના કાંટા ભર્યાં ત્યાં સુધી આપણી જીવનનૈયા તરી શકશે નિહ. એક ન્યાય આપુ. લાઢાના ટુકડાને જો સીધા પાણીમાં ફેંકીએ તે તે ડૂબી જાય છે પણ એ જ લેખડના ટુકડાને લાકડા ઉપર જડીને પાણીમાં મૂકવામાં આવશે તે તે તરશે. સંતપુરુષા લાકડા સમાન છે. લાકડું' પોતે તરે છે ને તેના આશ્રય લેનારને પણ તારે છે, તેમ સતપુરુષા પોતે તરે છે ને તેમના શરણે આવનારને પણ તારે છે. પણ ક્યારે ? અંતરમાં રહેલું અભિમાન છેડીને સંતની સાથે તમારે જડાઇ જવું પડશે. સ ંતેાની સાથે જડાઈ જવુ' એટલે શુ' ? તે તમે સમજ્યા ? સંતા જેવુ જીવન જીવે છે તેના જેવું જીવન જીવવુ. સાધુના જીવનમાં જે ગુણા રહેલા છે તે ગુણાને જેટલા બને તેટલા જીવનમાં અપનાવવા. સાધુ તે ક્ષણે ક્ષણે પાપથી ડરે છે, પાતે એક પણ પાપકમ કરતા નથી તે તમે પાપ કરતી વખતે વિચાર કરો કે હું જેમના Page #325 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ શરણે જાઉં છું તે બિલકુલ પાપ કરતાં નથી તે મારાથી આવા પાપકર્મનું આચરણ કરાય? એ ભવસાગરને તરવાને માર્ગ બતાવે છે ને હું બવાના કાર્ય કરી રહ્યો છું ! આવી રીતે વિચાર કરીને સંતના જીવનમાંથી કંઈક ગુણે અપને. એનું નામ સંતની સાથે જડાયા કહેવાય. બેલે, તમારે તરવું છે ને? “હા”. જે તમારે સંસાર સાગરને જલદી તો હોય તે ક્રોધ, લેભ, મોહ, અભિમાન વિગેરે દુર્ગુણેને ત્યાગ કરી આત્મા તરફ વળે. આત્મસ્વરૂપની પિછાણ કરે. જેમને આત્મસ્વરૂપની પિછાણ થઈ છે તેવા આત્માની આપણે વાત કરીએ છીએ. જિતશત્રુ રાજાએ સ્વયંવરમંડપ રચે છે. અનેક દેશના રાજાએ પ્રીતિમતીને પરણવાના કેડથી સ્વયંવરમાં આવ્યા છે. તેમાં અપરાજિતકુમાર અને વિમલબેધકુમાર બંને જણ ગુટિકાના પ્રભાવથી વેશ પરિવર્તન કરીને આવ્યા છે. પ્રીતિમતી વંયવર મંડપમાં દાખલ થઈ. ઘણાં રાજકુમારે તે તેનું રૂપ જોઈને અંજાઈ ગયા. દાસીએ પ્રીતિમતીને એક પછી એક રાજાની ઓળખાણ આપવા માંડી. દરેક રાજાઓની ઓળખાણ કરાવ્યા પછી જિતશત્રુ રાજાએ ઊભા થઈને જાહેરાત કરી કે મારી પુત્રી તમને બધાને ચાર પ્રશ્નો પૂછશે. જે તેના પ્રશ્નોના ઉત્તર આપશે તેની સાથે પ્રીતિમતી પરણશે. આ પ્રમાણે જાહેર કર્યા પછી પ્રીતિમતીએ પ્રશ્નો પૂછ્યા. તેમાં પહેલો પ્રશ્ન છે વસંત ક્યારે આવે? બીજો પ્રશ્ન જીવન કોને કહેવાય? ત્રીજો દુનિયા કઈ છે? અને ચે યૌવન શાથી ઓળખાય? પ્રીતિમતીના પ્રશ્નો સામાન્ય હતા અને મંડપમાં ઘણું મોટા મેટા દેશના પરાક્રમી અને બુદ્ધિશાળી રાજાઓ અને રાજકુમારે બેઠા હતા, પણ સૌ પ્રીતિમતીના પ્રભાવમાં એવા અંજાઈ ગયા હતા કે કેઈ એના એક પણ પ્રશ્નને જવાબ આપી શકતા નથી. દરેક રાજાઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણે આવું મોટું રાજ્ય ચલાવીએ છીએ, જીવનમાં અનુભવ પણ ઘણું કર્યા છે પણ કયાંય આવા પ્રશ્નો આવ્યા નથી. અને જવાબ શું આપો? ઘણી વાર થઈ છતાં એક પણ રાજા એક પણ પ્રશ્નને હલ કરી શક્યા નહિ. જિતશત્રુ રાજાએ ફરીને કહ્યું હે રાજામહારાજાઓ ને રાજકુમારે! બધા કેમ મૌન લઈને બેસી ગયા છે? એક પ્રશ્નને તે જવાબ આપે. તે પણ કેઈએ જવાબ આપે નહિ એટલે જિતશત્રુ રાજાને મૂંઝવણ થવા લાગી કે શું થશે? શું એક પણ રાજા મારી પુત્રીના પ્રશ્નનો જવાબ નહિ આપી શકે? તે શું બધા સ્વંયવરમાંથી પાછા જશે? અરેરે.... તે તે મારી આબરૂ જશે ને દીકરી કુંવારી રહેશે. એને એગ્ય મુરતીયે નહિ જડે તે હું મારી પુત્રી તેની સાથે પરણાવીશ? બંધુઓ ! જીવને સંસારને મોહ કેટલે મૂંઝવે છે! રાજાને ચિંતા થવા લાગી કે જે કઈ રાજા પ્રશ્નનો જવાબ નહિ આપે તે હું પુત્રીને માટે બીજે વર કયાં શોધવા જઈશ? પણ એ વિચાર ન કર્યો કે ભલે, દીકરીને વર નહિ મળે તે એની ઈચ્છા હશે Page #326 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૧ તે હું એને દીક્ષા આપીશ. પરણશે તે સંસારના ખાડામાં પડશે ને દીક્ષા લેશે તે તરી જશે. કૃષ્ણ વાસુદેવ તેમની દીકરીઓ માટે આ વિચાર કરતા હતા. જ્યારે દીકરીઓ મેટી થાય ત્યારે કૃષ્ણવાસુદેવ પિતાની પાસે બેસાડીને પૂછતા હતા કે બેટા! તમારે દેવી બનવું છે કે દાસી? ત્યારે જે દીકરી એમ કહેતી કે પિતાજી ! મારે દેવી બનવું છે ત્યારે એમનું હૈયું થનથન નાચી ઉઠતું. એ દીકરીને મેળામાં બેસાડીને માથે હાથ ફેરવતા ને કહેતા ધન્ય છે દીકરી તારી જનેતાને! કે આવી પુત્રીને જન્મ આપે અને અમારા કુટુંબને ઉજજવળ બનાવ્યું. સંસારના કીચડમાં ખેંચે તેની કોઈ વિશેષતા નથી. વિશેષતા સંસાર ત્યાગીને સંયમ માર્ગે જાય તેની છે. સંસારમાં તે એકલી ગુલામી કરવાની છે ને ત્યાગ માર્ગમાં ગુરુ-ગુરુણીની આજ્ઞાનું પાલન કરીને આત્મકલ્યાણ કરવાનું છે, માટે સંયમ માર્ગ જે બીજે કઈ શ્રેષ્ઠ માર્ગ નથી. સમક્તિી ને આ વિચાર આવે. એ સંસારમાં વસ્યા હોય પણ અંતરથી સંસાર ખટકતે હોય છે. સ્વયંવરમાં આવેલા બધા રાજાઓ પ્રીતિમતીનું રૂપ જોઈને મુગ્ધ બની ગયા છે, પણ પ્રશ્નને જવાબ આપે તે પ્રીતીમતી મળે ને? બધા રાજાઓના મોઢા ઉતરી ગયા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ તે સાક્ષાત્ સરસ્વતીને અવતાર છે. આણે એકલીએ જ બધા રાજાઓને હરાવ્યા. આ પ્રમાણે દરેક રાજાઓના ઉતરી ગયેલા મુખ સામે જોઈને જિતશત્રુ રાજા વિચાર કરવા લાગ્યા કે શું મારી પુત્રીને લાયક કેઈવર નહિ મળે? બધા રાજાઓ તેની આગળ હારી ગયા! મારી પુત્રીથી હીનગુણવાળા રાજા સાથે મારી પુત્રીને પરણાવીને શું તેને ભવ બગાડે ? આવા અનેક વિચારોની હારમાળા ચાલવા લાગી. મહારાજાના મુખ ઉપરના ભાવ જોઈને પ્રધાને કહ્યું, મહારાજા ! આપ ચિંતા ન કરે. પૃથ્વી ઉપર ઘણાં ઉત્તમ પુરૂષે રહેલા છે. “બહુરના વસુંધરા ” માટે હિંમત ન હારે, આપ ફરીથી ઘેષણ કરો કે આ સવંયવર મંડપમાં જે કોઈ રાજા હોય કે રંક હોય, જે કંઈ પુરૂષ મારી પુત્રીના પ્રશ્નોને જવાબ આપશે તેને હું પ્રીતિમતીને પરણાવીશ. પ્રધાનની વાત સાંભળીને રાજાના મનમાં થયું કે હું ઘેષણ તે કરૂં પણ જે કંઈ સામાન્ય પુરૂષ જવાબ આપે તે એને મારી પુત્રી પરણાવવી? પ્રધાને કહ્યું સાહેબ ! એ વિચાર ન કરે કારણ કે આટલા મોટા મોટા રાજાએ જે પ્રશ્નોના જવાબ આપી શકતા નથી તેનો જવાબ કોઈ પણ વ્યક્તિ આપશે તે એનામાં કંઈક તે હશે ને? જવાબ આપનારે સામાન્ય વેશમાં ભલે હોય પણ એ કે મહાન હશે. પ્રધાનના કહેવાથી રાજાને હિંમત આવી અને ફરીથી ઘેણું કરાવી. અત્યાર સુધી તે રાજાઓને પ્રશ્નોના જવાબ આપવાના હતા પણ હવે સામાન્ય માણસોને રજા મળી એટલે વેશ બદલીને આવેલે અપરાજિતકુમાર વિચાર કરે છે કે પ્રીતિમતીને હરાવવી એ કઈમેટી વાત નથી. જે કેઈ પુરુષ તેને હરાવશે નહિ તે આખી પુરૂષ જાતિને કલંક લાગશે કે આટલા બધા પુરૂષમાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શારદા સુવાસ કોઈ માઈના પૂત ન નીકળ્યે ! કોઇ એક સ્ત્રીના પ્રશ્નોના જવાબ ન આપી શકયા માટે હુ ઉભા થા. આવે વિચાર કરીને કુબડાના વેશ લઇને અપરાજિતકુમાર ઊભા થઇ સ્વયંવરમંડપની વચ્ચે આવ્યેા. કુખડાને જોઈને બધા રાજાએના મનમાં થયું કે શું આ કુબડે પ્રશ્નના જવાબ આપશે ? એનામાં શુ દૈવત છે કે ઊભા થયા છે? રાજાના મનમાં થયુ` કે કદાચ આ કુબડો પ્રશ્નના જવાખ આપશે તે આવા કુબડાને મારી પુત્રી પરણાવવાની ? પણ પૂ ભવની પ્રીતિને કારણે પ્રીતિમતીને મુખડાને જોઈ ને એમ ન થયુ` કે આ શું જવાખ આપશે ? અગર જવાબ આપશે તે હું આવી રૂપવંતી અને મારે કુબડા સાથે પરણવું પડશે ! પણ એના મનમાં એવુ થયું કે આ પુરુષ મારા પ્રશ્નોના જવાખ આપશે. પ્રધાને કુબડાને પૂછ્યું' કે ભાઇ ! તમે પ્રશ્નના જવાબ ખાખર આપી શકશે? એણે હિંમતથી કહ્યું કે આ પ્રશ્નોના જવાબ આપવા એ મારે મન રમત વાત છે. બહુ સહેલા પ્રશ્નો છે. મને તે આશ્ચય લાગે છે કે આ બધા રાજાએ કેમ બેસી રહ્યા છે? પૂર્વના ચાર ચાર ભવની પ્રીતિ છે એટલે પ્રીતિમતી એને જોઇને સ્થિર થઈ ગઈ છે. મનમાં વિચાર કરી રહી છે કે આ પૂ`કમના ઉદયે કુખડા છે પણ એને આત્મા મહાન પવિત્ર છે. પ્રધાને કહ્યું ભાઈ ! તમે જવાબ આપે કે વસત કયારે આવે ? કુબડાએ કહ્યું સાંભળેા, સંસારના રંગરાગમાં પડેલા મનુષ્યેાના દિલ વસતઋતુનુ આગમન થતાં હરખાય છે. વસંતઋતુની માજ માણવાના તેમને ખૂબ આનંદ હાય છે. વસંત ઋતુ આવતા જો પતિ હાય ને પત્ની ન હોય, અગર પત્ની ડાય ને પતિ ન હોય તે એમને વસંત ઋતુની મસ્તી માણવાની મઝા આવતી નથી. અનેમાંથી એક ન હેાય તે એમને મન વસત અને વગડે સરખા લાગે છે. આ દ્રવ્ય વસ'તની વાત થઈ. ભાવ વસંત કયારે આવે ? પૂર્ણાંકના ઉદયથી સ્ત્રી ભ`ર સંસારની ધૂંસરીએ જોડાય પણ તેમાં અલિપ્ત ભાવથી રહે. અમુક સમય પછી સંસારના ત્યાગ કરે તેા તેના જીવનમાં ભાવ વસ’ત ખીલી ઊઠે. કુખડાએ આ પ્રમાણે પ્રથમ પ્રશ્નને જવાબ આપ્યા. સૌને એના જવાબ સાચા લાગ્યા. કુવરીએ પણ કહ્યું કે આ જવાખ સત્ય છે. બધા રાજાએ અંદરઅંદર વાતો કરવા લાગ્યા કે શું આ કુબડો રૂપાળી કન્યાને પરણશે ? પ્રીતિમીએ કહ્યું તમારો જવાબ ખરાખર છે, હવે બીજા પ્રશ્નના જવાબ આપે કે જીવન કેને કહેવાય ? સૌ સાંભળવા માટે સ્થિર થઈ ગયા. મ`ડપમાં શાંતિ પથરાઈ ગઈ. કુબડાએ કહ્યું-જીવન તા એને જ કહેવાય કે જે જીવન જીવીને એવી ચૈાત ઝળકાવી ગયા છે કે તેમને મરણ પછી સૌ યાદ કરે છે, જે મહાન પુરૂષો આ પૃથ્વી ઉપર થયા તેમણે કઇક દુઃખીએાના દુ:ખ મટાડચા, જીવનમાં સત્ય, નીતિ અને સદાચારનું પાલન કર્યુ અને એમના મરણ પછી પણ એમના નામ ઉપર લેાકેાની આજીવિકા ચાલે છે, જે માસ આ મૃત્યુલેાકમાં જન્મીને ઉચ્ચ જીવન જીવીને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ શારદા સુવાસ આયુષ્ય પૂરું થતાં જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય છે ત્યારે તેનું મુખ હસતું હોય છે ને બીજા કે તેની પાછળ રડતા હોય છે. જગતમાંથી વિદાય થવા છતાં જે સુકૃત્યેની સૌરભથી અમર બની જાય છે તેનું નામ જીવન છે. કુબડાના મુખેથી જવાબ સાંભળીને દરેકને ખૂબ આનંદ થયે. પ્રીતિમતીએ કહ્યુંતમારા બીજા પ્રશ્નનો જવાબ પણ સાચે છે. આ તરફ બધા રાજાઓ આપસઆપસમાં વાત કરવા લાગ્યા કે અરે, આ તે આપણને આવડે તેવું હતું. કુબડાના વેશમાં અપરાજિત કુમારે બે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે ત્રીજો પ્રશ્ન પૂછશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – “રાજાની જિનસેના પ્રત્યે અખૂટ શ્રદ્ધા” :-રત્નાવતી જયમંગલ રાજાને કહે છે નાથ! જિનસેના રાણ આપની ખૂબ નિંદા કરે છે. આપના અવર્ણવાદ બેલે છે. રાણીની વાત સાંભળીને રાજાએ કહ્યું–હે રણ! તું જિનસેના માટે જે વાત કરે છે તે હું માનવા તૈયાર નથી, કારણ કે જિનસેના ખૂબ પવિત્ર છે. એના જીવનમાં ઘણાં ગુણે છે. એ કદી કેઈન ઉપર દ્વેષ કરતી નથી. કેઈની નિંદા કરતી નથી તે મારી નિંદા ક્યાંથી કરે? ને તારા ઉપર ઠેષ પણ કેમ કરે ! એક કીડીને પણ એણે કદી દુભવી નથી તે શું તને દુભાવે ખરી ? ત્યારે રાણું શું કહે છે? નારી ચરિત્રકા આપ નહીં જાને, સચ કહતી હું સ્વામી, સન્મુખ બુલા કે કશે પરીક્ષા, યદિ બાતમેં ખામી. હે સ્વામીનાથ ! આપ તે ઘણાં સરળ છે, ભદ્રિક છે એટલે શું ખબર પડે? હું આપને જે કહું છું તે સત્ય કહું છું આ જિનસેના તે બધું સ્ત્રી ચરિત્ર ભજવે છે. આપને ભલે ધમષ્ઠ લાગતી હોય પણ એ ધર્મના નામે ધતીંગ કરે છે. તમે એની પાસે જાઓ એટલે એ પ્રેમ બતાવે છે પણ એને આપના પ્રત્યેનો પ્રેમ સાચો પ્રેમ નથી. એ તે બધે ઉપલક પ્રેમ બતાવે છે. આપ એને જેટલી સરળ ને પવિત્ર માને છે એવી એ નથી. હું તે આપને સત્ય વાત કહું છું પણ સ્વામીનાથ ! જે આપને મારો વિશ્વાસ ન આવતું હોય તે સામે બેલાવીને પરીક્ષા કરે. હું એમ નથી કહેતી કે એની પરીક્ષા કરે. એની પહેલાં મારી પરીક્ષા કરે, પછી એની કરજે. હું એક અક્ષર પણ અસત્ય બેલતી નથી મારા દિલમાં તે એના પ્રત્યે કે આપના પ્રત્યે બિલકુલ દ્વેષભાવ નથી. હું આપના ચરણની દાસી છું. આપના હાથ–માથું જરા દુઃખે તે મને કંઈક થઈ જાય છે. ભલે, હું ધર્મ કરતી નથી પણ એના જેવી કુબુદ્ધિવાળી નથી, અને એ તે ઉપરથી ખૂબ ધર્મ કરે છે એટલે તમને એમ થાય કે શું મારી રાણી ધમષ્ઠ છે! પણ ધર્મને ટૅગ કરીને આપના દિલમાં એવી છાપ પાડી દીધી છે, જાણે એના જેવું દુનિયામાં કઈ પવિત્ર નથી, પણ હું તે કહું છું કે આ પૂરી ધૂતારી છે. જેમ સરેવર કાઠે બગલા ધ્યાન ધરીને ઉભા રહે છે પણ એનું ધ્યાન કંઈ સાચું ધ્યાન હોતું નથી. એ તે માછલાને પકડવાનું ધ્યાન હેય છે, તેમ આ મીઠું મીઠું બોલીને તમને રાજી કરી દેતી હોય પણ અંતે તે મારું ને તમારું કાસળ કાઢવાને એને ઈરાદે છે. માટે નાથ ! આપ એના ઉપર બહુ વિશ્વાસ ન કરે. બહુ ભેળા ન થઈ જાઓ. તમે બંનેની પરીક્ષા Page #329 -------------------------------------------------------------------------- ________________ રહ૪ શારદા સુવાસ કરે એટલે આપને આપોઆપ સમજાઈ જશે, રાજાને જિનસેના ઉપર વિશ્વાસ હતો એટલે રનવતીની વાત માનવા તૈયાર ન હતા, પણ એણે રાજાના કાન ખૂબ ભંભેર્યા એટલે રાજાના મગજમાં વાત ઠસી ગઈ જિનસેનાની પરીક્ષા કરતા જયમંગલ રાજા - જયમંગલ રાજાએ જિનસેના રાણુને બોલાવીને બંનેને ઉદ્દેશીને કહ્યું તમારા બંનેમાં મારા ઉપર કેને પ્રેમ વિશેષ છે તેની આજે મારે પરીક્ષા કરવી છે. બોલો, હું બેમાંથી કેને વધુ વહાલે શું ? ત્યારે રનવતી મીઠું મીઠું બોલતી કહે છે નાથ ! આપ તે મારા હૈયાના હાર છે, મારા જીવનના આધાર છે. આપ જે આજ્ઞા ફરમાવે તે અડધી રાત્રે પણ કરવા હું તૈયાર છું, કદાચ મારા આ શરીરના આ૫ હજાર ટુકડા કરી નાંખશે તે પણ મને રીસ નહિં ચઢે, કારણ કે આપ મારા સ્વામી છે. સ્વામી ગમે તે કરે એમાં મારે શું ? હું તે આપના ચરણકમલમાં અર્પણ થયેલી આપની એક દાસી છું. આપ જ મારું જીવન છે. સ્વામીનાથ ! ફરમાવે, આપની શું આજ્ઞા ? આપ ગમે ત્યારે જે આજ્ઞા ફરમાવશે તે કરવા હું તૈયાર છું. જેમ દિવસને સૂર્ય વહાલે છે ને રાત્રિને ચંદ્ર વહાલે છે તેમ નાથ ! આ જગતમાં મને આપના સિવાય બીજું કઈ વહાલું નથી. રત્નાવતીએ મીઠી મધુરી ભાષામાં આવે જવાબ આપે એટલે રાજાનું હૃદય પીગળી ગયું, અને બેલી ઉઠયા-હે રત્નતી! તું મડાન પવિત્ર અને પતિવ્રતા છે. તું ગુણગુણની ભંડાર છે. તું મારા માટે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છે, હું તારા ઉપર ખુશ થ છું. રત્નાવતીએ તે રાજાને જવાબ આપે પણ જિનસેના મૌન બેઠી હતી. તેને રાજાએ પૂછ્યું–હે જિનસેના ! તું મૌન કેમ બેઠી છે ? તને જગતમાં સૌથી વહાલું કેણ છે? તે મને જલદી કહે, ત્યારે જિનસેના શું કહે છે? હે સ્વામી પરલેક કાજ, ધર્મ મહા સુખદાય, યહ લોકમેં પતિ સેવા સમ, દુજા સમજું નાય. હે સ્વામીનાથ ! પરલેકમાં હિત માટે આ જગતમાં મને પહેલે મારે જિનધમ વહાલે છે અને આ લેક્માં સૌથી વહાલા મારા પતિદેવ છે. પતિ સિવાય બીજું કઈ મને વહાલું નથી. એક મારો ધર્મ અને બીજા મારા પતિ મને વહાલા છે, ત્યારે રાજાએ કહ્યું–હે પટ્ટરાણ ! તમે ધર્મના બહાને ઢગ કરે છે. હવે આ ટૅગ છેડી દે. જો મને રાખ હોય તે તમારે ધર્મ છોડ પડશે ને જે ધર્મને રાખવું હોય તે આજથી મને છોડે. જ્યાં ધર્મ ત્યાં હું નહિ ને હું ત્યાં ધર્મ નહિ. સમજ્યા ? ત્યારે રાણું કહે છે નાથ ! એ તે નહિ બને. જે આપ કહેશે તે પ્રાણ છેડીશ પણ ધર્મ નહિ છોડું. ધર્મ તે મને પ્રાણથી અધિક પગારે છે. ધર્મને માટે આ કાયા કુરબાન કરવા તૈયાર છું. આ શબ્દોથી રાજા કેવા ગુસ્સે થશે ને શું બનશે તેના ભાવ અવસરે. Page #330 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ર વ્યાખ્યાન ન. ૩૦ શ્રાવણ સુદ ૧૫ ને ગુરૂવાર તા. ૧૫-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, મોક્ષને માર્ગ બતાવનાર અને ધર્મતીર્થ પ્રવર્તાવનારા, દેવાધિદેવ તીર્થકર ભગવંતેને આખા જગતના જીવે ઉપર સામાન્ય ઉપકાર નથી. મોક્ષમાર્ગના પ્રવર્તાક હોવાથી તેઓ આપણું અનંત ઉપકારી છે. આખા વિશ્વ ઉપર તેમને અનંત ઉપકાર છે. સાચે માર્ગ ન મળે ત્યાં સુધી ઝડપી ચાલનારે મનુષ્ય પણ ધારેલા સ્થાને જલ્દી પહોંચી શકતું નથી, તેમ ભલે જીવ પિતાના પુરૂષાર્થથી મોક્ષમાં જવાનું છે પણ તેમાં ધર્મતીર્થ પ્રવર્તાવનારા દેવાધિદેવ તીર્થકર ભગવતેનો આપણા ઉપર મડાન ઉપકાર છે. તેમણે ત૫, સંયમ અને નિજાનો માર્ગ આપણને ન બતાવ્યો હોત તે ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં આપણે રખડી જાત. જેમ કઈ માણસ માર્ગમાં ભૂલે પડયે હોય તેને કેઈએ સાચો માર્ગ બતાવ્યું ને પિતે પિતાના સ્થાને પહોંચી ગયા પછી સજજન માણસ જીવનભર તેને ઉપકાર ભૂલે ખરે? ન ભૂલે. માર્ગ બતાવનાર ક્યારેક ભેગે થઈ જાય તે કહે કે તમે મને રસ્તે બતાવી મહાન ઉપકાર કર્યો છે. સામાન્ય દ્રવ્યમાર્ગ બતાવનારને આટલે બધે ઉપકાર માનવામાં આવે છે તે પછી મેક્ષ માર્ગ રૂપી ભાવમાર્ગ બતાવનારને કેટલે ઉપકાર માન જોઈએ? આપણા દિલમાં એમ થવું જોઈએ કે હે નાથ ! આપની કૃપા વિના આ જીવને મક્ષ કયાં થવાનો છે ? ભલે, આપણુ પુરૂષાર્થ વિના મેક્ષ થવાને નથી પણ મોક્ષ– માર્ગના ઉપદેશક હેવાથી દેવાધિદેવ તીર્થકર ભગવંતેના પણ આપણા ઉપર મહાન ઉપકાર છે. અત્યારે ખુદ તીર્થકર ભગવંતો આપણી સામે મેદ નથી પણ તેમની આજ્ઞાનુસાર મેક્ષમાર્ગને ઉપદેશ આપનારા પંચમહાવ્રતધારી ગુરૂ ભગવંતે પણ આપણા મહાન ઉપકારી છે. અત્યારે પંચમકાળમાં તે સાધુ ભગવંત શાસનની ધુરાને વહન કરનારા છે. ઝળહળતા સૂર્યથી પણ અધિક દેદિપ્યમાન તીર્થકર ભગવંતે તે આપણું અનંત ઉપકારી છે તે તેમની ગેરહાજરીમાં દીપક સમાન આચાર્યાદિ ગુરૂ ભગવંતે પણ પરમ ઉપકારી છે. મેક્ષમાર્ગમાં ઉપાદાન આમા પિતે છે. દેવ-ગુરૂ અને સશાસ્ત્રો વિગેરે નિમિત્ત છે. જીવમાં ગ્યતા રહેલી છે પણ સાનુકૂળ નિમિત્તે વિના ગ્યતા પ્રગટ કી નથી. માટીમાં ઘડો થવાની ગ્યતા હોય છે પણ કુંભકારાદિ કારણ સામગ્રી વિના તે ગ્યતા લાખ વર્ષે પણ બહાર આવતી નથી. નદીની રેતીમાં ઘટ થવાની યેગ્યતા નથી તે હજારે કુંભારે ભેગા થાય તે પણ તેમાંથી ઘડે બનાવી શકતા નથી. અભવી જીવમાં સમ્યકત્વ પામવાની ચેગ્યતા નથી તે તેને તીર્થંકર પ્રભુને વેગ મળવા છતાં સમતિ પામી શકતા નથી. Page #331 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ માટે મેક્ષમાર્ગમાં ઉપાદાન અને નિમિત્ત બંનેની અવશ્ય જરૂર છે. એકલા ઉપાદાન કે એકલા નિમિત્તથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભાવ ડાયાબીટીસ કર્યો છે?”:- બંધુઓ! સદ્દગુરૂઓ ભવરોગ નાબૂદ કરનાર સ્પેશ્યાલિસ્ટ સર્જને છે. જે તમારે ભવરોગ નાબુદ કરવા હોય તે એમની આજ્ઞા પ્રમાણે ચાલવું પડશે. કેઈ પણ દર્દી ડેકટર પાસે જાય ત્યારે ડેકટર પહેલાં બધી તપાસ કરીને પછી રોગનું નિદાન કરે છે. કેઈ દર્દી ડોકટર પાસે આવીને કહે કે સાહેબ ! મને પેટમાં અસહા પીડા થાય છે. ડેકટર તેને તપાસીને નિદાન કરે કે ભાઈ ! પેટમાં ગાંઠ છે. ઓપરેશન કરવું પડશે, ત્યારે દર્દથી કંટાળેલે દર્દી કહેશે કે સાહેબ ! જલ્દી ઓપરેશન કરીને ગાંઠ કાઢી નાખે. હવે દર્દથી કંટાળી ગયે છું, ત્યારે ડોકટર કહેશે ભાઈ! એમ તરત ઓપરેશન ન કરાય. પહેલાં બધું ચેક કરવું પડશે કે તને ડાયાબીટીશ તે નથી ને? તપાસ કરતાં લેહીમાં કે યુરીનમાં ડાયાબીટીશ આવે તે ડેકટર કહેશે કે પહેલા ડાયાબીટીશ મટાડવાની દવા લે. ડાયાબીટીશ નર્મલ થયા વિના ઓપરેશન કરી શકાશે નહિ. આ તે તમારા અનુભવની વાત છે ને? કદાચ જાતે અનુભવેલું નહિ હોય તે બીજાનું જોયું પણ હશે. જ્યાં સુધી ડાયાબીટીશ ન મટે ત્યાં સુધી એપરેશન કરી શકાતું નથી, અને કદાચ કઈ ડોકટર ભૂલથી ઓપરેશન કરે તે રૂઝ આવતી નથી. આવી જ રીતે કે શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે ગુરૂદેવ ! મને ચિત્તની સમાધિ રહેતી નથી. મારું ચિત્ત ચંચળ બનીને જ્યાં ને ત્યાં ભટક્યા કરે છે. તેને માટે શું ઉપાય? ત્યારે ગુરૂએ કહ્યું-ચિત્તની ચંચળતાને નાબૂદ કરવા માટે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરતાં પહેલાં એ તપાસ કરવી પડશે કે તને ડાયાબીટીશ તે નથી ને? બંધુઓ ! આ ડાયાબીટીશ શરીરનું નથી. શરીરમાં ખાંડ વધી જાય ત્યારે ડાયાબીટીશ થાય છે. આ દ્રવ્ય ડાયાબીટીશ છે અને રાગ-દ્વેષ એ ભાવ ડાયાબીટીશ છે. જ્યારે રાગ અને દ્વેષરૂપી ડાયાબીટીશ વધી જાય છે ત્યારે ચિત્તની સમાધિ રહેતી નથી. ધર્મધ્યાન, તપ, દાન, શીયળ વિગેરે ધર્માનુષ્ઠાન કરવાનું જીવને મન થતું નથી. ગરએ શિષ્યને કહ્યું હે શિષ્ય ! જે તારે ચિત્તની સ્થિરતા લાવવી હોય અને આત્માને નિરોગી બનાવવા માટે આઠ કર્મરૂપી ગાંઠનું ઓપરેશન કરવું હોય તે પહેલા રાગ-દ્વેષને ડાયાબીટીશ મટાડે પડશે. રાગ-દ્વેષરૂપી ડાયાબીટીશ નર્મલ નહિ થાય ત્યાં સુધી આત્મા નિગી નહિ બને દ્રવ્ય ડાયાબીટીશથી માણસની આંખ ચાલી જાય છે, લકવા થાય છે, કીડની ફેઈલ થઈ જાય છે, બી-પી વધે છે ને હાર્ટએટેક આવે છે. દ્રવ્ય ડાયાબીટીશ પણ આટલું નુકશાન કરે છે તે જેને રાગ અને દ્વેષરૂપી ભાવ ડાયાબીટીશ લાગુ પડે હોય તે કેટલું મોટું નુકશાન કરે ? દેડનું દ્રવ્ય ડાયાબીટીશ એક જ ભવમાં હેરાન કરશે પણ ભાવ ડાયાબીટીશ તે જીવને ભવભવમાં રખડાવનાર છે. માટે જેમ બને તેમ રાગ-દ્વેષ રૂપી ડાયાબીટીશને દૂર કરવા માટે પ્રયત્ન કરશો તે જ આત્માને સાચી શાંતિ થશે, ને આત્મા કર્મોથી મુક્ત બની શકશે. Page #332 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૬૭ આઝાદી કેવી રીતે મેળવશે?":- આજે પંદરમી ઓગષ્ટને દિન છે. આજના દિવસને તમે સ્વતંત્ર દિન માને છે. આજે નાના નાના બાળકે પણ ખુમારીથી બેલે છે કે આજે અમારે સ્વતંત્ર દિન છે. સારાયે ભારતમાં આજના દિવસને આઝાદીના દિન તરીકે માનવામાં આવે છે. આજના દિવસે ભારત અંગ્રેજોની પરતંત્રતામાંથી સ્વતંત્ર બન્યું છે એટલે ભારતવાસીઓ આનંદ ને ખુશી મનાવે છે, કારણ કે જેણે પરતંત્રતાના દુઃખને અનુભવ કર્યો હોય તેને સ્વતંત્રતા મળે છે અને આનંદ થાય છે. જેણે પરતંત્રતાને અનુભવ કર્યો હોય તે સ્વતંત્રતાની કિંમત આંકી શકે છે. આજથી એકત્રીસ વર્ષ પહેલા દેઢ વર્ષ સુધી અંગ્રેજો આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર રાજ્ય કરતા હતા. તેમણે એકત્રીશ વર્ષ પહેલા એ રાજસત્તા છોડી અને ભારત આઝાદ બન્યું. એ અંગ્રેજોએ ભારત ઉપર કેવી રીતે સત્તા જમાવી હતી એ વાત જાણવા જેવી છે. મેગલ સમ્રાટ જહાંગીરના સમયમાં સર થોમસ નામના એક અંગ્રેજે એક રાજકુમારીને માંદગીમાંથી વૈદિક સારવાર કરીને સાજી કરી. આથી બાદશાહે ખુશ થઈને તેને ઈનામ માંગવાનું કહ્યું ત્યારે તેણે અંગ્રેજોને ભારતમાં વહેપાર કરવા દેવાની પરવાનગી આપવા વિનંતી કરી. બાદશાહે એ વિનંતી માન્ય કરી. એ રીતે વહેપારના બહાને અંગ્રેજોએ ભારતમાં પગપેસારો કર્યો, અને સમય જતાં અંગ્રેજોએ વહેપારને બદલે રાજ્યની જમાવટ કરી. અંગ્રેજો ભારતવાસીઓને ખૂબ ત્રાસ આપવા લાગ્યા તેથી ભારતવાસીઓને આ પરતંત્રતા ખૂબ સાલવા લાગી, પણ અંગ્રેજ સરકારે એ અડ્ડો જમાવ્યો હતો કે તે કઈ રીતે જાય તેમ ન હતા, પણ જ્યારે ગાંધીજીએ મીઠાના બહાને અંગ્રેજો સામે ચળવળ ઉપાડી ત્યારે એમાં ઘણાં યુવાનોએ સાથ આપે. એ લડતમાં આઝાદી મેળવતાં કંઈક કલૈયા કુંવર જેવા યુવાનેના લેહી રેડાયા. આવા કંઈક શહીદ બન્યા ત્યારે ભારત સ્વતંત્ર બન્યું છે. તેની તમે આજે ખુશી મનાવે છે ને ધ્વજવંદન કરવા જાઓ છે. બંધુઓ! બ્રિટીશ સરકારે ભારત ઉપર દેઢસે વર્ષ રાજ્ય કર્યું તેની ભારતને ગુલામી સાલી તે બ્રિટીશ સરકારને ઉડાવવા તમે લડત ચલાવી. આટલી ઝુંબેશ ઉઠાવીને બ્રિટીશ સરકારને ઉઠાવી મૂકી પણ કર્મરૂપી બ્રિટીશ સરકાર અનંતકાળથી આપણા આત્મા ઉપર રાજ્ય કરી રહી છે અને આત્માને હેરાન પરેશાન કરી રહી છે. તેની સામે ઝુંબેશ ઉઠાવવાનું મન થાય છે? કર્મરૂપી બ્રિટીશની ગુલામી આત્માને હજુ નથી સાલતી. આ અંગ્રેજોએ તે દેઢસો વર્ષ જ ભારતની પ્રજાને ત્રાસ આપે છે, પણ કર્મબ્રિટીશે તે અનંતકાળથી આત્માને ચતુર્ગતિ સંસારમાં રખડાવીને હેરાન પરેશાન કર્યો છે. કર્મ બ્રિટીશ આત્માને નરકમાં મોકલ્યું ત્યાં જઘન્ય દશ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે. જે જીવને જેટલી સ્થિતિ મળી એટલે સમય નરક ગતિના છેદન, ભેદન, દહન, ભૂખ-તરસ, ગરમી, ઠંડી વિગેરે દુઃખ સહન કર્યા. તિર્યંચગતિમાં પણ પરાધીનપણે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શારદા સુવાસ કેટલા કષ્ટ વેઠ્યા, પાણી વિના તલવૂલક થઈ જવા છતાં માલીક બંધને બાંધી રાખે તે બિચારે કયાંથી પાણી પી શકે? અને ભૂખ લાગવા છતાં ખાવાનું ન આપે તે ક્યાંથી ખાઈ શકે? આ તે નરક અને તિર્યંચગતિની વાત થઈ મનુષ્યભવમાં પણ કંઈક છે ભયંકર દુઃખો ભેગવે છે. અજ્ઞાની છવ કર્મ બાંધતી વખતે વિચાર નથી કરતે પણ ભેગાવવાના આવે છે ત્યારે કેટલી હાયય કરે છે અને જ્ઞાની પુરૂષે ઉદયમાં આવેલા કર્મોને સમતાથી સહન કરે છે. બાકી કર્મરાજા તે એની હકૂમત પૂરેપૂરી ચલાવે છે. કમને શરમ નથી. કર્મરાજા આજના રાજાને કાલે રંક બનાવી દે છે. બાપ દીકરા વચ્ચે દુશમનાવટ કરાવે છે, ભાઈ ભાઈ વચ્ચે વૈરની આગ જલાવે છે, માતા અને પુત્રી વચ્ચે રહેલા વાત્સલ્યના વહેણ સૂકાવી નાખે છે. કર્મરાજાની સત્તા કેવી છે તે સૂચવતું એક દષ્ટાંત યાદ આવે છે. એક શહેરમાં પતિ-પત્ની આનંદથી રહેતા હતાં. સમય જતાં પત્નીએ એક રૂપરૂપના અંબાર સમી પુત્રીને જન્મ આપે. દીકરી માતાપિતાને ખૂબ વડાલી છે. માતાના અંતરમાંથી પુત્રી પ્રત્યે સનેહની સરવાણી વહે છે, અને પ્રેમના ફુવારા ઉડે છે. દીકરીને ખૂબ લાડકેડથી ઉછેરે છે. તેનું નામ અરૂણ રાખ્યું. બે વર્ષ પછી માતાએ બીજી દીકરીને જન્મ આપે. એ પણ ખૂબ રૂપાળી હતી. બંને દીકરીઓ માતાપિતાને ખૂબ વહાલી છે પણ કર્મરાજા ક્યાં કઈને સુખી રાખે છે! કાએ કરેલી લીલા': અરૂણાના કર્મને ઉદય થયે. એના આખા શરીરે ચાંદા પડી ગયા ને તેમાંથી રસી ઝરવા લાગી ને દુર્ગધ આવવા લાગી. એટલે એની માતાએ એક નાનકડી ઓરડીમાં તૂટેલી ખાટલી મૂકી, ફાટલી તૂટલી ગોદડી પાથરીને તેમાં સૂવાડી દીધી. એક નેકરડી રાખીને છોકરીનું બધું કામ તેની પાસે કરાવે છે, પણ જનેતા એના સામું જોતી નથી. ઓરમાન માતા હતા તે એમ થાત કે ઓરમાન મા છે એટલે છોકરીને ખૂણામાં નાંખી મૂકી છે પણ આ તે સગી માતા છે. કર્મરાજાએ માતૃહૃદયમાંથી નેહની સરવાણું સૂકવી દીધી ને પ્રેમના ફુવારા બંધ કર્યા. માતા જેવી માતા દીકરીના સામું જોતી નથી ને ઉપર જતાં એને પડછાયે ન પડે, એને ચેપી રેગ અમને ન લાગે માટે ઓરડી બંધ કરી દેવા લાગી. માતાએ દીકરી પ્રત્યે વર્તાવેલે જુલભ" - અરૂણ અંદર ગભરાઈ જાય ને બૂમ પાડે કે બા ! મને બહુ ગરમી લાગે છે. બારણું તે ખેલ પણ માતાને દયા ન આવે. નોકરડીને છોકરીની ખૂબ દયા આવતી. તે મનમાં વિચાર કરતી કે અહો ! જનેતા માતા છે છતાં એને દયા નથી આવતી ! કે કર્મરાજાને ખેલ છે ! એની માતા આધીપાછી જાય ત્યારે નેકરડી ડી વાર બારણું ખોલી નાંખતી. છોકરીને ખવડાવા પીવડાવવાનું, એના કપડા જોવાનું બધું જ કામ કરડીને સેંપી દીધું હતું. બાપને અરૂણની ખૂબ દયા આવતી. તે એની પત્નીને કહેતે તું આટલી બધી નિષ્ફર કેમ બની ગઈ છું? ગમે તેમ Page #334 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૬૯ તા ય એ તારી દીકરી છે. એની દવા કરાવવી જોઈએ. પત્ની કહે તમારે એની દવા કરાવવી હાય તેા કરો. મને જે કહેશે। તે હું કૂવામાં પડીને મરી જઈશ. ત્યારે એના પતિ કહેતા કે હું સ્ત્રી ! તું જનેતા માતા થઈને આટલી બધી નિષ્ઠુર બની ગઈ છે ? આ રીતે અરૂણાના પતિ સમજાવે પણ માનતી નથી ત્યારે બાપ છાનામાના દીકરીને મળી આવતા. કંઈક ખાવાનું લાવીને આપી આવને. કોઈ ડોકટરને પૂછતા કે આવા રોગ થયેા હાય તેને માટે કંઈ દવા લાગુ પડે તે આપે. આવી રીતે છાનીમાની દવાઓ લઇ આવીને નાકરડીને આપતા. આમ કરતાં છેકરીના વેદનીય કમના અંત આવ્યા ને એની બધી રસી સૂકાઈ ગઈ, ચાંદા રૂઝાઈ ગયા પણ ચામડી ગોરી હતી તે કાળી થઇ ગઇ. હુવે છેાકરી સાજી થઇ તે પણ માતા તેના સામુ જોતી જ નથી. કાળી છોકરીને જોઇને માતાને તેના પ્રત્યે ઘણા છૂટી પણ છેકરીને તેા માતા પ્રત્યે ખૂબ પ્રેમ છે. એટલે દોડી દોડીને મમ્મી કરતી જાય છે, પણ માતા તે એને ધક્કો મારીને કહે છે આ અભાગણી ! તું મારી પાસે શા માટે આવે છે? એમ કહીને ધક્કો મારીને કાઢી મૂકતી, ત્યારે કરી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતી. હું ભગવાન ! મેં પૂર્વે એવા શા પાપ કર્યાં છે કે મારી મમ્મી મારા સામુ જોતી નથી! મારી નાની બહેનને કેવી રમાડે છે, વહાલ કરે છે. ખાળકને તેા બાળક વહાલુ' હાય છે. એટલે એ પણ નાની બહેનને રમાડવા દોડીને જાય છે પણ એની માતા એને મારીને કાઢી મૂકે છે તેથી એ રડે છે. નાકરડીને કહે છે જોને મારી મમ્મી મારી નાની બહેનને પણ રમાડવા દેતી નથી, ત્યારે નાકરડી કહેતી કે એખી ! તું હજુ નાની છે, એટલે તુ એખીને તેડે તેા હાથમાંથી પડી જાય ને એખીન વાગે એટલે તને તેડવા નથી દેતા. એમ કહીને સમજાવી દેતી. બાળક તે પાછુ' સમજી જાય. ઘેાડા સમય પછી માતાએ માત્રાને જન્મ આપ્યા, માત્રા પણ એની માતા જેવા રૂપાળે છે. હવે તેા અરૂણા છ વષઁની થઈ પણુ એને તે એરડીમાં જ પૂરાઈ રહેવાનું. ખાવા પીવાનુ અધું ઓરડીમાં જ. હવે સાજી સારી છે પણ એની ચામડી જ કાળી છે એટલે માતાને જોવી ગમતી નથી. કેઇ એને પૂછે કે શીલામડેન ! તમારે કેટલા માળા છે તે એમ જ કહેતી કે મારે એક માખે અને એક બેબી. એના પતિ ઘણીવાર કહેતા કે તું ખાટું શા માટે ખેલે છે? તેં એને જન્મ નથી આપ્યા કે એને તારી દીકરી તરીકે નથી ગણતી ! ત્યારે મિજાસથી કહી દેતી કે એ અભાગણીનુ નામ પણ મારી પાસે ન ખેલશે. એટલે પતિ કહેતા કે અરેરે... એનુ નામ તે તેં અરૂણા પાડયું. એ તને પહેલાં કેટલી વહાલી હતી તે હવે શા માટે તું આમ કરે છે? તું તારા રૂપના ગ ન કરીશ. કોઇનું અભિમાન સદા ટતું નથી. રાજા રાવણને કેટલે ગવ હતા પણ એક દિવસ રાવણની સેનાની લંકા રાખમાં રોળાઈ ગઈ, એમ તારુ રૂપ કયારે ઝાંખું Page #335 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ २७० પડી જશે તેની ખબર છે! એ છેકરી પણ તારા જેવી જ હતી ને? એના કર્મે રોગ આપ્યા ને એ કાળી થઈ ગઇ,તેમ કઢાચ તને રાગ આવશે તે તું શું કરીશ? એમ ઘણું સમજાવતા પણ છેકરીના કર્મના ઉદય છે એટલે માતાની મતિ સુધરતી નથી. પિતાના હૃદયમાં દીકરી પ્રત્યેની કરૂણા-” પતિ રાતદિવસ સૂર્યાં કરતા કે આ છેકરીનું શું થશે? પશુ જેવુ એનુ... જીવન ! છતાં મા બાપે એ મા-બાપ વગરની હૈાય તેવુ જીવન જીવે છે. પણ શું કરે! કયારેક રવિવારના દિવસ હાય ને બગીચામાં ફરવા જાય ત્યારે માપ કહેતા કે અરૂણાને સાથે લઈ જઈએ, ત્યારે તરત જ પત્ની વાઘણની જેમ વિફરતી કે એ અભાગણીને જો સાથે લેવી હાય તો મારે નથી આવવુ.. એટલે બિચારા શું કરે? છે।કરી પણ ખૂણામાં બેસીને રડતી. અહો પ્રભુ ! મેં શું પાપ કર્યાં છે કે મને માતાના પ્રેમ જ નથી મળતે ! પિતાજી તેા કેવા સારા છે. એ મને છાનામાના ખધુ લાવી આપે છે, મને હેત કરે છે, હરવા ફરવા લઈ જવાનુ` કહે છે પણ મમ્મી કહે છે કે અભાગણીને સાથે લેશે તે હું નહિ આવું. માતાને તે દીકરી પ્રત્યે કેટલ' વહુાલ ડાય, એના બદલે મારે તે જાણે પૂર્વભવનુ વૈર ન હાય એમ કરે છે. મારી માતા જ મારી વેરણ મની ગઈ છે. હે ભગવાન ! મારે શું કરવું? હું કાં જાઉ"? મારા માપુજીને પણ મારા લીધે કેટલું સહન કરવુ પડે છે? પૂર્વભવમાં મે કેવા પાપ કર્મો કર્યો હશે? કહ્યું છે ને – 66 મળે પાપી સ્વજન પરિવાર...મળે શેતાનના સરસ્કાર કાળા કર્માથી (૨) કોઈ મળે નહી' (૨) તારણહાર કાળા કાંથી (૨) કૂડ કપટ કરે બીજા ભવે કષ્ટ મળે નજરે દેખાણું રે હા....હવે મને નજરે દેખાણું રે...કાની ફિલસેાફીથી...મને સાચું.... પૂર્વના પાપકમના ઉદય હાય તા જ સ્વજના સારા ન મળે ને ઘરમાં જ્યારે જુએ ત્યારે કલેશ-કંકાશ થતા હૈાય અને જેના પુણ્યના ઉદય હાય તેના ઘરમાં જ્યારે જુએ ત્યારે આન ંદમય વાતાવરણ સર્જાયેલું રહે છે. આ બધા કના ખેલ છે. તમે બધા ટિકિટના પૈસા ખચી ને નાટક જોવા જાવ છે પણ જો તમે સમો તે આ સંસાર જ એક પ્રકારનુ નાટક છે. જેમ નાટક સિનેમામાં એક પછી એક ચિત્રા બદલાયા કરે છે તેમ આ સંસારમાં પણ એક પછી એક ચિત્રો બદલાયા કરે છે. આજે માણસ સુખી ડાય ને ધરતી ધ્રુજાવતા હાય છે તે કાલે ભિખારી બની જાય છે. આજે માણસ રૂપાળા હાય ને કાલે એ કાળા અની જાય છે. આ બધું નાટક જ છે ને? આ કરી પહેલાં રૂપાળી હતી ત્યારે માતાને કેવી વહુ'લી હતી ! એના કમે એની ચામડી કાળી પડી ગઈ ત્યારે મા જેવી મા કેવા તિરસ્કાર કરે છે ! અરૂણાને એની બહેન અને નાના Page #336 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૭૧ ભાઈ ખૂબ વહાલા છે. કયારેક મા બહાર જતી ત્યારે છાનીમાની ભાઈને રમાડી આવે. કેઈ વાર એની માતા જોઈ જાય તે એને લાત મારીને કાઢી મૂકતી. અભાગણી ! જે બાબાને અડીશ તે હાથ ભાંગી નાંખીશ. એટલે તે ચાલી જતી. ધીમે ધીમે બાબે અને બેબી સમજણ થયા. એમને પણ લાગતું કે આ અમારી બહેન છે પણ બા એને બોલાવતી નથી. આપણે જેમ એને બિચારીને મેળામાં બેસાડતી નથી ને જ્યારે એ આપણુ પાસે આવે છે ત્યારે એને મારે છે. આ બન્ને બાળકને બહેન ખૂબ વહાલી હતી. એટલે મમ્મી ન હોય ત્યારે એની પાસે જતાં અને બાએ કંઈ ખાવાનું આપ્યું હોય તે ખિસ્સામાં ભરી રાખતા ને છાનામાના બહેન પાસે જઈને કહેતા બહેન ! તને બા કંઈ ખાવાનું આપતી નથી ને એટલે અમારા ભાગમાંથી તારે માટે રાખ્યું છે. તું ખાઈ લે, ત્યારે અરૂણ કહેતી એ મારી વહાલી બહેન ! ને મારા વહાલા ભાઈ ! હું ખાવાની ભૂખી નથી પણ હું તે માતાના પ્રેમની ભૂખી છું. મમ્મી મને પ્રેમથી માથે હાથ ફેરવે, મને પ્રેમથી બેલાવે એવું મને જોઈએ છે. એમ કહીને રડી પડતી. અરૂણને રડતી જોઈને ભાઈ અને બહેન પણ રડી પડતા ને બા આવે તે પહેલાં છૂટા પડી જતા. પિતાના કર્મોને દેષ દેતી અરૂણું": અરૂણાની ચામડી ભલે કાળી હતી પણ એને આત્મા ઉજજવળ હતું. એ કેઈને દોષ આપતી નથી. એ એક જ વિચાર કરતી કે મેં પાપ કર્યો છે તે મારે ભેગવવાના છે. એમાં માતાનો શું દેષ છે! પણ માતા આવી છે ને તેવી છે એ દોષ નહોતી જોતી. કર્મના સ્વરૂપને સમજે આત્મા દુઃખમાં પણ સમભાવ રાખી શકે છે. શ્રેણુક રાજાના પૂર્વ કર્મના ઉદયે પિતાને જ પુત્ર કેણિક કેવા દુઃખ આપતે હતે ! પિંજરામાં પૂરીને ખુલ્લા બરડા ઉપર મીઠાનું પાણી છાંટીને કેરડાના માર મારતે હતે. એણે નગરીમાં જાહેરાત કરાવી હતી કે જે કઈ શ્રેણીક રાજાને પાણી પીવડાવશે તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવશે. રાજગૃહીના રાજા, મગધ દેશના માલિક અને પ્રભુ મહાવીર સ્વામીના પરમ ભક્ત હતાં છતાં કર્મે કેવી દશા કરી ! છતાં શ્રેણુક રાજાની કેટલી સમતા ! એ તે એક જ વિચાર કરતાં કે મને કેણિક કેરડાના માર મારે છે પણ જાનથી મારી નાંખતે તે નથી ને? મેં તે કેટલાય જીને જીવતા મારી નાંખ્યા છે. સમક્તિ દૃષ્ટિ આત્મા પિતાના દેષ દેખે છે પણ પરાયા દેષ જોતા નથી. અરૂણું પણ પિતાની માતાનો દોષ જેતી નથી. પિતાનો દોષ દેખે છે. હવે તે માતાને ત્રાસ-જુલ્મને વધી ગયું છે. પૂરું ખાવા પણ આપતી નથી. કપડા ફાટલા તૂટેલા પહેરાવે છે છતાં કંઈ બેલતી નથી. એક દિવસ શીલા એના પતિને કહે છે તમે તે વિમા કંપનીના એજન્ટ છે માટે ધારે તે બીજે બદલી કરી શકે તેમ છે. હવે મને આ અભાગણીને મારા ભેગી રાખવી ગમતી નથી. તે નોકરી બદલે ને એને અહીં એક નોકરડી રાખીને ભણવા મૂકી દે તે હું એનાથી છૂટું. પતિએ કહ્યું પણ એ તને શું નડે Page #337 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૭૨ છે? તુ એને નથી ખેલાવતી તે એ કયાં તારી પાસે આવે છે? એક ખૂણામાં પડી રહે છે. પણ પત્ની માનતી નથી. રાજ કકળાટ થવા લાગ્યા. એટલે પિતાએ બદલી કરીને ખીજે જવાનું નક્કી કર્યુ. પિતાએ અરૂણુાને બાથમાં લઈને કહ્યું-બેટા ! તું મને બહુ વહાલી લાગે છે પણ શુ કરુ? તરી ખા આગળ મારું કઈ ચાલતુ નથી, અને ઘરમાં રાજ કકળાટ થાય છે માટે અમે કાલે ખીજે ગામ જવાના છીએ. તારી સાથે નોકરડી મુકુ છુ. તું અહીં રહેજે. બેટા ! રડીશ નહિ. હું તને પત્ર લખીશ તારા બધા ખર્ચ મોકલીશ, છોકરી ગળગળી થઈને કહે છે બાપુજી! શું મારે એકલીને જ રહેવાનું ? મને મારા ભાઈ બહેન કાઈ નહિ મળે ? પિતા કહે છે બેટા ! તને તારી સ્કુલમાં તારા જેવી ઘણી છેકરીએ મળી જશે. ભગવાન પાસે પાકાર કરતી અરૂણા' : અરૂણા આ સાંભળીને ઢગલે થઈને ઢળી પડી. એ ભગવાન ! તું મને લઈ જા. શા માટે મને જીવાડે છે ? અરેરે.... મને ઘરમાં એકલી મૂકીને જાય છે તે કરતાં તારે ઘેર આવવું શું ખાટું ? બેલ ભગવાન ! તું તો રાખીશ ને ? તેનો કલ્પાંત જોઈને પિતાનું હૈયું તૂટી પડથુ બેટા ! આવુ' ન ખાય. ભગવાન તને સુખી કરશે. બેટા ! હવે તુ' કહે તેમ કરું. બાપુજી ! તમે રડશેા નહિ, હું રહીશ. ત્યાંની શિક્ષિકાષહેનને ભલામણ કરી કે મારી અરૂણાને ખુબ સાચવજો ને ભણવો એને માટે જે જોઈશે તે હું મેલાવીશ. એને ઘેર ન ગમે તા તમે તમારા ઘેર લઈ જજો. ત્યારબાદ મા—માપભાઈ બહેનો બધા ગયા. હવે અરૂણા રહે છે ને પિતાના પત્રની રાહુ જોવે છે. પણ પત્ર નથી આવડે તેથી વિચાર કરતી કે મારા બાપુજી તેા કહેતા હતા કે હુ' તને પત્ર લખીશ. એ પણ ભૂલી ગયા લાગે છે. સરનામું પણ આપ્યું નથી. એટલે હુ. કાં પત્ર લખુ` ! છ મહિને એના પિતાના પત્ર મળ્યે, તે વાંચીને ખુશ થઇ ગઇ. પિતાજીએ પત્રમાં લખ્યું હતુ` કે બેટા ! હું તને ભૂલ્યે નથી પણ તારી મમ્મીના કકળાટથી પત્ર લખ્યા નથી. બેટા! હું આવીશ ત્યારે તારે માટે બધુ લાર્વીશ તું મને પત્રના જવાખ ન લખીશ. તેથી અરૂણા પત્ર લખી શકતી નથી, અ.મ કરતા પરીક્ષાના દિવસેા આવ્યા. સૌ કહેવા લાગ્યા કે પરીક્ષા પતશે એટલે અમે ખાપુજીના ઘરે, મામાના ઘરે જશુ', કેાઈ કહે અમે ફરવા જશું. આથી મને થયુ· કે મારા માટે કોણ ?મને તેા સેાનાપુર લેવા આવે તે ભલે. આમ કરતાં ખૂબ રડે છે. શિક્ષિકા બહેન કહે તારા મા બાપુજી છે ત્યાં તારે જવાનુ હશે કેમ ખરું ને? ત્યાં તેા હૈયાફાટ રડી બેભાન થઈને પડી ગઇ. બહેન સમજી ગયા કે આને ત્રાસ લાગે છે. તેથી બહેને એકાંતમાં બેસાડીને બધી વાત પૂછી પણ અરૂણા ખેલતી નથી. છેવટે ખૂબ સમજાવી ત્યારે દિલ ખોલીને બધી વાત કરી, અને બહેનના ખેાળામાં માથું મૂકીને ખૂબ રડી પડી. બહેને માતાની જેમ વડાલભર્યાં હાથ એના માથે મૂકયે ત્યારે એને જાણે Page #338 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૦૪ માતાના પ્રેમ ન મળતા હાય ! એમ લાગ્યુ. બહેને સમજાવીને કહ્યું, બેટા! તુ... ચિંતા ન કરીશ. તને તેડવા જરૂર તારા ખાપુજી આવશે. વેકેશન પડવાનો સમય થતાં પિતાએ કહ્યું. અરૂણાને મહિના લઈ આવું, ત્યારે એની પત્ની શીલા કહે છે એ અભાગણી મારા ઘરમાં ન જોઈએ. શેઠ કહે છે અરેરે....તુ વિચાર કર એ છેકરી એકલી રહી છે. અકળાઈ ગઈ હશે. તેને રજામાં આવવાનું મન થાય ને! ત્યાં તે વાઘ હૂકે તેમ પત્ની ધડૂકી. છેવટે પિતા અરૂણા પાસે આવે છે. અરૂણા બાપને જોતાં કેટે વળગી પડી છે. ખાપુજી આવ્યા ! મારી મમ્મી, માખા, એબી બધા મઝામાં છે ને? એમને ન લાવ્યા? ભલે, હું આવીશ. બાપુજી ! મને મારી મમ્મી બહુ યાદ આવે છે. દીકરીના શબ્દો સાંભળતાં ખાપ પ્રૂમ રડે છે. ચાર દિવસ રહી દીકરીને બધું લાવી આપ્યું ને ચાર દિવસ ફરવા લઇ ગયા ને પછી મિત્રના ઘરે મુકી અને વેકેશન પૂરુ થતાં પોતાના ઘરે નેાકરડી સાથે રહેવા લાગી. હવે તા ભણીગણીને ખૂબ તૈયાર થઇ છે. સમજણી ખૂખ છે. પેાતાના ક્રર્માના દોષ કાઢતી ધર્મધ્યાન પણ કરે છે. આમ કરતા આ વર્ષે પૂરુ' થયું. પરીક્ષાનુ' છેલ્લું. પેપર લખીને ઘેર આવી ત્યાં પિતાનો પત્ર આવ્યા કે બેટા અરૂણા ! તારી પરીક્ષા પૂરી થાય એટલે તરત જ તુ ત્યાંથી નીકળીને ઘેર આવી જજે, હું' તને હૅવા સ્ટેશને આવીશ, પણ તું આવવામાં વિલંબ કરીશ નહિ કારણ કે તારી મમ્મીને ખૂબ જ ભારે માતાજી નીકળ્યા છે, તે હાસ્પિતાલમાં છે. આ સાંભળીને એનુ હૈયુ. ભરાઇ આવ્યું, અડે। મમ્મી ! તું માંદી થઈ ગઈ! મારા ભાઈ બહેન શુ' કરતા હશે ? જલ્દી જાઉં, તરત જ જે ટ્રેઈન મળી તેમાં રવાના થઈને ઘેર આવી, ઘરનું. બધુ... કામકાજ કરવા લાગી એના પિતાજીને પૂછે છે કે હું... હાસ્પિતાલમાં જાઉં ? એના પિતાએ કહ્યું. બેટા ! જવામાં મઝા નથી ત્યારે કહે છે કે પિતાજી! મારી ખા આટલી બધી ડેશન થતી હોય ને હુ" ખબર કાઢવા પણ ન જાઉ તા કેવું લાગે? મને જવા દો, એમ કહીને હાસ્પિતાલમાં ગઇ. માતા તે। પડખુ વાળીને સૂતી હતી. એનું માઢું આખું ખળીયામાં રસી થવાથી જોવાય નહિ તેવું થઈ ગયુ` હતુ. અરૂણા કહે. ખા ! હું આવી ગઈ છું. તું ચિંતા ન કરીશ. ખા ! તને ખૂબ પીડા છે પણ માતા તા ખેલતી જ નથી, ત્યારે છેવટે અણ્ણા ધ્રુજતી ધ્રુજતી તેની પાસે ગઈ ને કહ્યું મા ! ત્યારે કહે છે જોને....મારુ માતુ કેવું કદરૂપુ' બની ગયું છે! પણ એમ નથી કહેતી કે બેટા ! તુ આવી ? આટલી ખબી વેદનામાં પણ એને પાતે કેવી કદરૂપી થઈ ગઈ છે તેનું દુ:ખ થાય છે. એટલે મરૂણાએ ધીમે રહીને કહ્યું. ખા ! તું ભલેને કદરૂપી બની ગઈ પણ તારી ખા તારો ત્યાગ નહિ કરે. બંધુએ ! આ શબ્દોમાં અરૂણાએ એની માતાને કંઈ કહ્યુ ? સમજે તો ઘણુ ક્ડી દીધુ. આ શબ્દે કોઈ જાદુ કર્યું. અહા ! મેં મારા રૂપના અભિમાનમાં આ દીકરીને શા. સુ. ૧૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શારદા સુવાસ કેવા દુઃખ દીધા! એના સામું પણ ન જોયું. મેં તે એને ઘરમાંથી કાઢી મુકીને ઝુંપડીમાં રાખી છતાં એ મારી સેવા કરવા હાજર થઈ ગઈ હું તો એનાથી પણ કદરૂપી બની ગઈ છું. હવે મારી માતા માટે ત્યાગ કરી દે તે કેવું દુઃખ થાય ? એનું હૃદય પલ્ટાઈ ગયું ને દીકરી કહીને વળગી પડી. અરૂણા પ્રેમથી માતાની સેવા કરતી ને પ્રભુને પ્રાર્થના કરતી કે હે પ્રભુ! મારી માતાને બચાવી લેજે ને બધું મટાડી દેજે. એની અંતઃકરણપૂર્વકની સેવા અને પ્રાર્થના ફળી. માતાને રસી સૂકાઈ ગઈ ને એકદમ સાજી થઈ ગઈ ત્યારે અરૂણુએ માતાના મેળામાં માથું મૂકીને કહ્યું. બા! તારી સેવા કરતાં મારાથી તને કંઈ દુઃખ થયું હોય તે હું ક્ષમા યાચું છું. ત્યારે માતાએ કહ્યું. બેટા ! ક્ષમા તે મારે તારી માંગવાની છે. હું તને અભાગણી કહેતી હતી, તેને કાઢી મૂકતી હતી પણ ખરેખર અભાગણી તે હું જ છું. તું કાળી હતી તેથી તારી હું ધણ કરતી હતી. મેં તને સતાવીને કેવા કર્મો બાંધ્યા! તેનું ફળ મને અહીં જ મળી ગયું. મારા કર્મો મને તારાથી પણ ડબલ કદરૂપી બનાવી દીધી. હવે તે તું મને શ્વાસપ્રાણુ વહાલી છે. એમ કહીને દીકરીને ભેટી પડી. હવે બધા આનંદથી રહેવા લાગ્યા. અરૂણાના પિતાજીને પણ ખૂબ આનંદ થયે. બંધુઓ ! આ દષ્ટાંતથી આપણે તે કર્મની વાત સમજવી છે. જુઓ, મનુષ્યભવમાં પણ કર્મરૂપી બ્રિટીશ જીવને કેવા ત્રાસ આપે છે ! ને જીવ કેવા દુઃખ ભોગવે છે. આપણા જૈનદર્શનમાં આત્માની સ્વતંત્રતાને મહત્વ આપવામાં આવ્યું છે. આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ તે જાણે છે? અવિરતિમાંથી વિરતીમાં આવવું જોઈએ. વિરતિ દ્વારા આવતા કર્મો અટકે છે અને જુના કર્મોને ક્ષય કરવા માટે છ પ્રકારે બાહા અને છ પ્રકારે આત્યંતર એમ બાર પ્રકારને ભગવંતે તપ કહ્યો છે. તેની આરાધના કરવી જોઈએ. તપશ્ચર્યા કરવાથી પુરાણું કર્મોને ક્ષય થાય છે. આ રીતે સંવર અને તપ રૂપી ધર્મની આરાધના કરવાથી અનંતકાળથી આત્મા ઉપર લાગેલા કમે દૂર થતાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલનથી આત્માને પિતાનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે, અને જન્મ મરણની ગુલામીની જંજીરે તૂટી જાય છે. આપણે ત્યાં કર્મની જંજીરેને તેડી આત્મિક આઝાદી મેળવવા માટે ઘણાં તપસ્વીઓ તૈયાર થયા છે. તમારે બધાને પણ સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય તે તપશ્ચર્યા કરવા તૈયાર થશે. હવે મૂળ વાત અધિકારની કહું. કુબડાના રૂપમાં આવેલા અપરાજિતકુમારે બે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે ત્રીજો પ્રશ્ન એ છે કે દુનિયા કઈ છે? એના જવાબમાં કહે છે કે દુનિયા તે જ્યાં દિલ એક છે ત્યાં છે. ઘરમાં પાંચ માણસે હોય પણ દરેકના વિચારે જુદા હાય, દિલમાં એક્તા ન હોય તે તે દુનિયામાં નથી પણ દુનિયાથી જુદા છે. જ્યાં દિલ એક છે ત્યાં દુનિયા છે. જેમ દૂધમાં સાકર ભળી જાય છે પછી જુદી પડતી નથી, દૂધમાં પાણી નાંખીને ચૂલે ચઢાવવામાં Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ શારદા સુવાસ આવે છે. પાણી મળી જાય છે ત્યારે દૂધ ઉભરાય છે અને પાણી નાંખવામાં આવે છે. એટલે ઉભરા એસી જાય છે. આ દુધ અને પાણીની કેવી એકતા છે! દુધ અને સાકરની કેવી એકતા છે ! એવી રીતે માનવના દિલ જ્યારે એકમેક બની જાય, શત્રુને પશુ મિત્રની દ્રષ્ટિએ દેખે ત્યાં દિલની એકતા છે ને તેનું નામ દુનિયા છે. હવે ચાથા પ્રશ્ન છે યૌવન શાથી ઓળખાય ? માણુસ ખાલપણુમાંથી યૌવનવયમાં આવે છે ત્યારે તેની ઇન્દ્રિયા બેફામ ખની જાય છે. યુવાની દિવાની છે. તેથી મહાનપુરૂષો કહે છે કે “ અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, ખીચલી જીત્તેકા માર.” પહેલી અવસ્થા બાલપણુ તે સારુ છે, કારણ કે ખાલપણુમાં જીવને સંસારની વાસના હાતી નથી અને વૃદ્ધાવસ્થામાં પણ વાસનાએ શાંત પડી જાય છે એટલે તે અવસ્થા સારી છે પણ યુવાની માનવને મામસ્ત મનાવે છે. એવા યૌવનકાળમાં જાગૃત રહે. મહાનપુરૂષો તપશ્ચર્યાં વિગેરે કરીને ઇન્દ્રિયેાનું દમન કરી આત્મકલ્યાણ કરે છે પણ યુવાનીની મસ્તીમાં મહાલતા નથી. અપરાજિતકુમારે ચારે ય પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના જવામ સાંભળીને પ્રીતિમતીને ખૂબ સતાષ થયા. અહા ! હુ જે રીતે જગામ માંગતી હતી તેવા જ આણે જવામ આપ્યા છે. એટલે તેણે કુબડાના ગળામાં વરમાળા પહેરાવી. કુબડાના ગળામાં વરમાળા પહેરાવવાથી બધા રાજાએ ગુસ્સે થઈ ગયા. તેમને થયુ કે આ તે અમારુ હડહડતુ અપમાન થયું કહેવાય. આટલા બધા રાજાઓમાં કાઇ નહિ ને આ કુખડા પ્રીતિમતીને પરણી જાય એ અમારાથી સહન નહિ થાય. રાજાઓ બધા તલવાર લઈને કુખડા તરફ આવ્યા. જેવી તલવારા ઉગામવા જાય ત્યાં કુમારે ચપળતાથી એમના ઉપર એક દોરડું ફૂંકયું. તેથી તે બધા દોરડામાં બંધાઈ ગયા અને જે થાડા ખાકી રહી ગયા હતા તેમાંથી એક રાજાના હાથી ઉપર છલાંગ મારીને ચઢી ગયા અને ત્યાંથી તીર ફૂંકવા લાગ્યા. પાછા કૂદીને કેાઈના રથ ઉપર ચઢીને રાજાઓ સાથે લડવા લાગ્યુંા. 46 કુમારના પરાક્રમે જગાડેલું આશ્રય' :-કુમડાનું પરાક્રમ જોઈ ને બધા રાજા વિચારવા લાગ્યા કે આ કોઇ સામાન્ય પુરૂષ નથી. કોઈ પરાક્રમી પુરૂષ છે. કુમાર લડતા લતા સામપ્રભ રાજાના હાથી ઉપર ચઢી ગયા. સામપ્રભ રાજાની દૃષ્ટિ તેના ઉપર પડતાં તેના શરીરના અમુક લક્ષણા જોઇને તેને પૂછ્યું- ભાઈ ! તુ કાણુ છે ? ના પુત્ર છે ? ત્યારે મંત્રીપુત્રે તેની એળખાણ આપી. મત્રપુત્રની વાત સાંભળતા સેમપ્રભ રાજા કહે- અરે, ભાણા ! મેં તારા શરીરના ચિન્હા ઉપરથી તને ઓળખ્યા હતા પણ કુખડુ` શરીર ઢાવાથી શકા થઈ. વહાલા ભાણેજ ! તારુ. રૂપ આવું કેમ થઈ ગયુ...? આ સમયે કુમાર ગુટીકાના પ્રભાવથી હતા તેવા બની ગયા. એટલે સોમપ્રભ રાજાએ બધા રાજાઓને લડાઈ અધ કરવાની સૂચના આપી, બધા રાજાએ દ્રષ્ટિ કરે છે ત્યાં તે કુખડાને બદલે રાજકુમારને જોયા, તેથી બધા ખુશ ખુશ થઈ ગયા ને પૂછ્યું` કે આ કાના પુત્ર છે ? સામપ્રભ રાજાએ Page #341 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ શારદા સુવાસ કહ્યું આ મારે સગે ભાણેજ છે ને હરિનંદી રાજાને પુત્ર છે. તેનું નામ અપરાજિત કુમાર છે. એના નામ પ્રમાણે ગુણ છે. કેઈ એને જીતી શકતું નથી. અપરાજિતકુમાર અને પ્રોતિમતીના લગ્ન - આ સ્વયંવરમાં પ્રશ્નોના ગ્ય જવાબ આપીને તેણે રાજકુમારીને જીતી લીધી છે અને પ્રીતિમતીએ તેને વરમાળા પહેરાવી છે. એવી જાણ થતાં બધા રાજા ખૂબ આનંદ પામ્યા અને જિતશત્રુ રાજાએ ખૂબ ધામધૂમથી અપરાજિતકુમાર સાથે પ્રીતિમતીના લગ્ન કર્યા. રાજાએ પિતાની લાડીલી પુત્રીને ઘણે કરિયાવર કર્યો અને જિતશત્રુ રાજાના મંત્રીએ પિતાની રૂપવંતી કન્યા વિમલબોધકુમાર સાથે પરણાવી. પછી જિતશત્રુ રાજાએ સ્વયંવરમાં આવેલા રાજાઓને ભેટ આપી તેમને સારે સાકાર કરીને વિદાય કર્યા. અપરાજિતકુમાર અને પ્રીતિમતી તથા વિમલબેધ અને તેની પત્ની જનાનંદ નગરમાં આનંદથી રહેવા લાગ્યા. અપરાજિતકુમાર માતાપિતાને છેડીને ફરવા નીકળ્યા પછી પહેલ કરવામાં માતાપિતાને ભલ્ય હેતે પણ માતાપિતા તેમના વિચગમાં આંસુ સારતા હતા. જ્યારે ખબર પડી કે મારે પુત્ર હયાત છે અને તેના પરાક્રમથી બધે વિજય મેળવે છે. તેથી ખૂબ આનંદ થાતે પણ ઘણે સમય થવા છતાં દીકરે ન આવવાથી માતા-પિતાને અધીરાઈ આવી ગઈ કે હવે પુત્ર કયારે મળશે? એવામાં ખબર પડી કે અપરાજિતકુમાર સ્વયંવરમાં જીત મેળવીને પ્રીતિમતીને પર છે. એટલે કુમારને તેડવા માટે દૂતને જનાનંદ નગર મેક. દૂત ચાલતે ચાલતે જનાનંદ નગરમાં આવ્યું, અને અપરાજિતકુમારને જોઈને ભેટી પડયે. અપરાજિતકુમાર દૂતને ઓળખો ગમે એટલે માતા પિતાના કુશળ સમાચાર પૂછ્યા. દૂતે કહ્યું–જે દિવસથી તમે ગયા છે તે દિવસથી માંડીને આજ સુધી માતા-પિતાની આંખમાં આંસુ સુકાયા નથી. તમને મળવા માટે તેમનું મન તલસી રહ્યું છે. માટે હવે સિંહપુર જલ્દી ચાલે. હવે અપરાજિત કુમારને પણ માતા-પિતા ખૂબ યાદ આવ્યા. તેથી શું વિચારશે તેના ભાવ અવસરે. ન ચરિત્ર – રત્નાવતીએ રાજાને ખૂબ ભંભેર્યો એટલે રાજા તેમની પરીક્ષા કરવા તૈયાર થયા. રાજાને જિનસેના ઉપર ખૂબ વિશ્વાસ હતું કે જિનસેના રાણી પવિત્ર ને ગુણવાન છે પણ ખૂબ ચઢાવ્યા એટલે રાજા ચઢી ગયા ને રત્નાવતીના મીઠા મીઠા વચન સાંભળીને ભરમાઈ ગયા. તેથી જિનસેનાને પૂછયું કે હે રાણીજી ! તમને જગતમાં કેણ વહાલું છે? ત્યારે રાણીએ કહ્યું–નાથ ! આ લેકમાં મને આપ વહાલા છે ને પરલેક માટે મારે ધર્મ મને વહાલે છે, ત્યારે રાજાએ ગુસ્સે થઈને કહ્યું કે જે તમને હું વહાલે હોઉં તે તમે આજથી ધર્મને છોડી દે. હું ધર્મ કર્મને માનતું નથી. તમે ધર્મના બહાને ધતીંગ કરી રહ્યા છે, ત્યારે રાણીએ કહ્યું-નાથ ! જે તમે કહે તે મારા પ્રાણ છોડી દઉં પણ આ લેકમાં ને પરલોકમાં હિતકારી એવા ધર્મને નહિ છોડું. Page #342 -------------------------------------------------------------------------- ________________ રબં શારદા સુવાસ રાણી અધીરાઈથી કહે છે કે હે નાથ ! આપ પિતે જ ધમષ્ઠ છે. આપ જ મારી સાથે સામાયિક પ્રતિક્રમણ કરતા, અને કલાક સુધી આપ મારી સાથે ધર્મચર્ચા કરતા હતા ને આજે આપને આ શું થઈ ગયું છે? કે આપ જેવા ધર્મીષ્ઠ પુરૂષ અને ધર્મ છોડી દેવાનું કહે છે ! આપણે ધર્મ કરીએ ને કરાવીએ તે મહાન લાભ થાય છે, અને આપણે ધર્મ ન કરીએ ને બીજાને ધર્મ કરતા અંતરાય પાડીએ તે મહાન પાપના ભાગીદાર બનીએ છીએ. માટે આપ સમજે. રાજા ક્રોધ કરીને કહે છે કે હું તે બધું સમજે છું. હવે તમે સમજે તે સારી વાત છે. રાણીજી કહે છે નાથ ! આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું મારા ધર્મને છેડીશ નહિ. ધર્મને છોડવા સિવાયની બીજી જે કંઈ આજ્ઞા કરશે તેનું પાલન કરવા માટે આ દાસી તૈયાર છે ત્યારે રાજા લાલ આંખ કરીને કહે છે તે રાણી! હવે હું વારંવાર તમને કંઈ કહેવાનું નથી. આ છેલ્લી વખત કહું છું કે જે તમારે મારા મહેલમાં સુખેથી રહેવું હોય તે તમારે ધર્મ છોડી દે ને જે ધર્મને ન છોડ હોય તે નહીં તે મહેલાં કે છેડે, રાની વસ્ત્રાભૂષણ ઉતારો, મહારાનીપદ કે છોડે, યહ હૈ હેકમ હમારો હે...શ્રોતા..... હવે આ મારા સુંદર મહેલમાં તમે રહી શકશે નહિ. આ મહેલમાંથી ઉતરી જાવ અને આ ઝરીની કિંમતી સાડી પહેરી છે તે ઉતારી નાંખે. મૂલ્યવાન દાગીના ઉતારી નાંખે ને આ પટ્ટરાણીપદને છોડી દે એ મારે તમને હકમ છે. પછી હું જોઉં છું કે જેને તું મારાથી ને તારા પ્રાણથી પણ અધિક વહાલે માને છે તે તારે ધર્મ તને કેવી રીતે સહાય કરે છે. તું ધર્મ ઉપર શ્રદ્ધા રાખીને બેઠી છે તે સાંભળ. તું મારી વાત નહિ માને તે તારા બૂરા હવાલ થશે. વનમાં ભટકી ભટકીને સિંહ-વાઘની દાઢ નીચે ચવાઈ જઈશ. ત્યાં તું ગમે તેટલી બૂમ પાડીશ તે પણ કઈ સાંભળશે નહિ. માટે તારી દયાને ખાતર કહું છું કે તું તારા ધર્મને છેડી દે અને જે ધર્મને ન છેડે હોય તે અહીંથી જંગલમાં ચાલી જા. હવે જિનસેના રાણી રાજાને શું જવાબ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૩૧ શ્રાવણ સુદ ૧૩ ને બુધવાર તા. ૧૬-૮-૭૮ અનંતજ્ઞાની પુરુષે કહે છે કે આ જૈનશાસન એ વડલે છે. એની છાયા એવી શીતળ છે કે તેની નીચે બેસનાર જીવ આધિ, વ્યાધિ અને ઉપાધિના દુઃખથી મુક્ત બને છે. તરસ્યા જેને માટે જ્ઞાની પુરૂએ ઠેકાણે ઠેકાણે જ્ઞાનની પરબે માંડી છે. આ ચાતુર્માસના પવિત્ર Page #343 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ દિવસોમાં દરેક ક્ષેત્રમાં સાધુ સાધ્વીઓ ચાતુર્માસ બિરાજે છે. એ ભવ્ય જીવોને વીતરાગવાણીનું પાન કરાવે છે. તમને વીતરાગવાણ સાંભળવાની તરસ લાગી છે ને ? જેને સાંભળવાની બરાબર તરસ લાગી હોય એ ચિત્તને એકાગ્ર કરીને સાંભળે. અહીંયા તમારું ચિત્ત એકાગ્ર થાય છે ને? ચિત્તની સ્થિરતા હોય તે વીતરાગવાણી સાંભળવાની મઝા આવે, પણ અહીં વ્યાખ્યાન સાંભળતા હોય ને મનમાં તે ઘરના વિચારે ચાલતા હોય તે સાંભળવાની મઝા આવે ખરી ? “ના”. ઘર છોડીને તમે અહીં આવ્યા છે પણ ઘરની મમતા ભેગી લઈને તે નથી આવતા ને? કલાક, બે કલાક માટે જે ઘર છોડીને આવ્યા છે તે એની માયા-મમતાને પણ ભેગી મૂકીને આવે અને અહીં બે ઘડી, ચાર ઘડી જેની જેટલી સ્થિરતા હોય તે પ્રમાણે મમતાને ત્યાગ કરીને સમતારસનું પાન કરે. - જે આત્માએ સુદેવ-સુગુરૂ અને સુધર્મને શરણે આવે છે એને શીવલમી વરે છે પણ હામીદેવીનું શરણ અંગીકાર કરનારને શીવલમી વરતી નથી. માટે ધનનો મેહ છેડીને ધર્મનું શરણું અંગીકાર કરે, અને જિનવચનમાં અનુરક્ત બને. જે આત્માઓ "जिणवयणे अणुरत्ता, जिणवयण जे करेन्ति भावेणं । अमला असकिलिट्ठा, ते हंति परित्तसंसारी ॥ જિનેશ્વર ભગવંતના વચનમાં અનુરક્ત બને છે અને તે પ્રમાણે ભાવપૂર્વક આચરણ કરે છે તે આત્મા નિર્મળ અને કલેશરહિત બનીને પરિતસંસારી બની જાય છે. તમે જિનવચનમાં અનુરક્ત છે કે સંસારમાં અનુરક્ત બનેલા છે? અનંતકાળથી જીવ સંસારમાં અનુરક્ત બન્યા છે. તમે દુકાનેથી ઘેર આવતા હે ને બીજી તરફથી તમારે નાને બાબો સ્કુલેથી છૂટીને ઘેર આવતું હોય તે એને દેખીને તમે તરત ઉંચકી લેશે. મહિને બે મહિને તમે બહારગામથી ઘેર આવ્યા. ઘરમાં માતા, ભાભી, બહેન બધાં જ છે પણ તમારા શ્રીમતીજીને તમે ન જુઓ તે તરત મનમાં થશે કે બધા જ દેખાય છે ને એ કેમ દેખાતા નથી? ક્યાં ગયા હશે? આ બધે સંસારને અનુરાગ છે ને? સે રૂપિયાની નોટ ખવાઈ જાય તે જીવને આખો દિવસ ચેન પડતું નથી. મન એમાં ને એમાં રહે છે. આ બધું કરાવનાર સંસારની અનુરક્તતા છે, રાગ છે. સંસારનો રાગ તે જીવે ઘણે કર્યો, હવે જિનેશ્વર પ્રભુની વાણીનો અનુરાગ કરે. જિનવાણને અનુરાગ મેક્ષમાં લઈ જશે. તમને મેક્ષ ગમે છે ને?. “હા”. જે મેક્ષ ગમે છે તે પછી મેક્ષનો માર્ગ પણ ગમે જોઈએ, અને મોક્ષનો માર્ગ ગમે તો વર્તમાનકાળે મોક્ષનો માર્ગ બતાવનારા સંતે પણ ગમવા જોઈએ ને? જેને મેક્ષ, મેક્ષનો માર્ગ અને મેક્ષનો માર્ગ બતાવનારા સંતે ગમે તેને મોક્ષ અવશ્ય મળે, યાદ રાખે. મોક્ષ માર્ગના બતાવનારા જે આજ્ઞા કરે તેનું યથાર્થ પાલન થવું જોઈએ, જિનવચનમાં બરાબર અનુરક્તતા જોઈએ, અને જિનેશ્વર પ્રભુની ભક્તિમાં Page #344 -------------------------------------------------------------------------- ________________ શારદા સુધસ ર૭૯ લીન બની જવું જોઈએ. સાગરને તરવા માટે જેમ સ્ટીમર સહાયક છે તેમ સંસાર સમુદ્રને પાર કરવા માટે જિનભક્તિ પરમ આલંબન છે. એક ન્યાય આપીને સમજાવું. એક રાજાને ચાર રાણીઓ હતી. એક વખત રાજા છ મહિના માટે બહારગામ ફરવા ગયા. રાજાને ગયા ચાર પાંચ મહિના થયા પણ રાજાના તરફથી કેઈ સમાચાર ન આવ્યા તેથી રાણીઓ ચિંતાતુર બની ગઈ. સ્વામીનાથ ભલે બહારગામ ગયા પણ તેમના તરફથી કંઈ સમાચાર કેમ આવતા નથી? શું થયું હશે? એ કયાં ગયા હશે? એમ રાણીઓને અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા, અને નક્કી કર્યું કે મહારાજાની તપાસ કરવા માટે એક દૂતને એકલીએ. રાણીઓએ એક દૂતને તૈયાર કર્યો. દૂત રાજાની શોધમાં જાય છે તે આપણે પત્ર લખીને આપીએ એમ વિચાર કરીને સૌથી મોટી રાણીએ પત્ર લખે. એમાં લખ્યું કે સ્વામીનાથ ! આપને ગયા પાંચ પાંચ મહિના પૂરા થયા પણ આપના તરફથી કંઈ જ સમાચાર નથી તે શું અમારે કેઈ અપરાધ થયો છે? અપરાધ થયેલ હોય તે ક્ષમા માંગું છું. આપ ક્ષેમકુશળ હશે. એમ સારા શબ્દોમાં પત્ર લખે. અંતમાં લખ્યું કે આપ જલદી આવે અને મારે માટે કિંમતી મેતીની એક માળા લેતા આવજે. બીજી રાણીએ રાજાને ક્ષેમકુશળના સમાચાર પૂછયા અને લખ્યું કે નાથ! આપના વિના મહેલ સૂનકાર લાગે છે. આપ વહેલા પધારે. વિગેરે લખીને અંતમાં લખ્યું કે આપ આવે ત્યારે મારે માટે ભારે મૂલી સાડી લેતા આવજે. આ બીજી રાણીને પત્ર છે. ત્રીજી રાણીએ પણ રાજાના સ્વાથ્યના સમાચાર પૂછયા ને લખ્યું કે હવે આપના વિરહનું દુખ બહુ સાલે છે. ચાતક જેમ મેઘની રાહ જુએ તેમ અમે તમારી રાહ જોઈએ છીએ. આપ ક્ષેમકુશળ આપના રાજ્યમાં પધારે, આપ આવે ત્યારે મારા માટે નવામાં નવી જાતના કિંમતી કંકણ લેતા આવજે. ત્રણ રાણીએ આ પ્રમાણે પત્ર લખ્યો ત્યારે સૌથી નાની ચેથી રાણીએ પત્રમાં ફક્ત “એક” આ શબ્દ લખીને કવરમાં પત્ર બીડી દીધે. ચારેય રાણીઓના પગે લઈને દુત રાજાની શોધ કરવા માટે ચાલ્યો. તપાસ કરતાં કરતાં તેને રાજાની ભાળ મળી, જે શોધવા માટે નીકળે છે તેને તે અવશ્ય મળે છે. પણ જે શોધ કરતું નથી તેને શું મળે? તમે સંસારનું સુખ શું છે, વહેપાર ધંધા શેઠે છે, કઈ ચીજ વાઈ ગઈ હોય તે શું છે પણ આત્માની ચેતનાશક્તિ ખવાઈ ગઈ છે તેને કદી શું છે? પૈસા મેળવવાનો પ્રયાસ કરે છે, પેઢીને વિકસાવવાને પ્રયત્ન કરે છે પણ અનંત સુખનું સ્થાન એવા મેક્ષમાં જવાને કઈ પ્રયાસ કરે છે ખરા? બહારગામ જવાનું હોય ત્યારે બધી તૈયારી કરે છે પણ આ જીવને જવાનું છે તેના માટે શી તૈયારી? અનંત સુખને સ્વામી આત્મા અને અનંત સુખની પ્રાપ્તિ કરાવનાર ધર્મ એ બે ચીજો તમારાથી ભૂલાઈ ગઈ છે. તેને શોધવાને પ્રયત્ન કર્યો છે? Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮. શારદા સુવાસ | મનગમતી વસ્તુની માંગણી કરતી રાણીઓ : રાણીઓએ મોકલેલે દત રાજાને શેધવા નીકળે. શોધતે શોધતે એ રાજા પાસે પહોંચી ગયે. રાજાના ચરણકમળમાં નમસ્કાર કરીને રાજાના ક્ષેમકુશળ પૂછીને ચારેય રાણીઓના ચાર પત્રે રાજાના કરકમલમાં અર્પણ કર્યા. આ સંસારમાં દરેક પુરૂષને પત્નીને અત્યંત મેહ ોય છે. આ રાજાને પણ એની રાણીઓ ખૂબ વહાલી હતી. એમનો પત્ર મળતાં રાજા ખુશ ખુશ થઈ ગયા. પહેલી રાણીએ મોતીનો હાર મંગાવ્યા છે, બીજીએ ભારેમૂલી સાડી મંગાવી છે ને ત્રીજીએ નવામાં નવી જાતના કંકણ મંગાવ્યા છે. આ બધું રાજા સમજી ગયા પણ સૌથી નાની રાણીના પત્રમાં “એક” આ સિવાય બીજું કંઈ લખ્યું જ નથી. એણે રાજાને ક્ષેમકુશળ પૂછયા નથી કે તમારા વિના મને ગમતું નથી એવું પણ નથી લખ્યું કે તમે વહેલા આવે એમ પણ નથી લખ્યું. “એક” આટલું જ લખ્યું છે તે એણે “એક” શું મંગાવ્યું હશે ? રાજાને આનો અર્થ સમજાય નહિ એટલે પ્રધાનને પૂછયું કે નાની રાણીએ પત્રમાં એક લખ્યું છે તેને ભાવ શું હશે? મને આમાં કંઈ સમજ પડતી નથી. આપ એક જ મારે જોઈએ: પ્રધાન ખુબ ચતુર હતું. એ રાણીના પત્રને ભાવ તરત સમજી ગયો ને કહ્યું- મહારાજા ! ત્રણ રાણીઓના પત્ર કરતાં આ પત્રમાં વિશેષતા છે. અક્ષર બે છે ને શબ્દ એક જ છે પણ એમાં ભાવ ઘણાં ભર્યા છે. રાણીસાહેબે લખ્યું છે કે નાથ ! મારે આપ એક જ જોઈએ છે. આપના વિના આ મારું મનમંદિર સૂનું છે. મારું તન, મન અને ધન એ બધું આપ એક જ છે. આપ એક વહેલા પધારે ને મારા મનમંદિરને પાવન કરે. આપને સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. બધી રાણઓએ તે કંઈક ને કંઈક ભૌતિક સુખની માંગણી કરી છે પણ નાના કાણીસાહેબે “એક શબ્દ દ્વારા આપના સિવાય કંઈ જ માગણી કરી નથી. બસ, એક જ માંગણી કરી છે કે નાથ ! આપ પધારે જલદી પધારો ને મારા મન મંદિરીયામાં આપની પવિત્ર મૂર્તિની સ્થાપના કરી દાસીને પાવન કરે. ચાતક જેમ મેઘની રાહ જુએ તેમ હું આપની ૨હ જોઈ રહી છું. માટે આપ જલદી પધારી મારી વિરહ વેદનાને શાંત કરે. રાણીના “એક” શબ્દના ગૂઢ રહસ્યને સાંભળીને રાજા રાણી ઉપર ખુશ થયા. અને તેના ઉપર પ્રેમના કુવારા ઉડવા લાગ્યા. હવે જલદી પિતાના નગરમાં જવા રાજાનું મન આતુર બન્યું, અને મનમાં વિચારવા લાગ્યા કે અહો ! નાની રાણીને મારા પ્રત્યે કેટલી બધી ભક્તિ છે. એની ભક્તિમાં કેટલી બધી નિખાલસતા છે કે કેઈ જાતની એણે માંગણી કરી નથી. રાજાએ ત્રણ રાણીઓએ જે ચીજો મંગાવી હતી તે બધી ખરીદી લીધી, તે સિવાય બીજી ઘણું ઘણું ચીજો ખરીદીને બધું કાર્ય સંકેલીને રાજા પિતાના નગર તરફ જવા માટે ત્યાંથી રવાના થયા. છ મહિને પિતાના નગરમાં આવ્યા એટલે પ્રજાજનેએ રિજાનું ખુબ સારી રીતે ઠાઠમાઠથી સ્વાગત કર્યું. પ્રજાજનોને ખુબ આનંદ થયો. રાજા મહેલમાં Page #346 -------------------------------------------------------------------------- ________________ રેલું શારદા સુવાસ જઈને રાણીઓને મળ્યા. પિતાના પતિને જોઈને ચારેય રાણીઓના હૈયા હર્ષથી નાચી ઉઠયા. રાજાએ મેટી રાણીએ મંગાવેલ મોતીને હાર એને આપે. બીજીને સાડી અને ત્રીજીને કંકણ આપ્યા. પિતે મંગાવેલી ચીજો મળતાં રાણીઓ ખુશ ખુશ થઈ ગઈ અને નાની રાણે પિતાને પ્રણપ્રિય પતિ મળતાં ખુશ થઈ ગઈ રાજા મંગાવેલી ચીજો સિવાય બીજી ઘણી ચીજ લાવ્યા હતા તે બધી સૌથી નાની રાણુને અર્પણ કરી દીધી. બંધુઓ! જુએ, જે રાણીઓએ ચીજની માંગણી કરી હતી તેમને તે માત્ર એમની મંગાવેલી એકેક ચીજ મળી પણ જેણે માત્ર એક પતિની જ માંગણી કરી હતી, પતિના દર્શન માટે એ તલસી રહી હતી, પતિ સિવાય એણે બીજી કઈ ચીજની માંગણી કરી ન હતી તે રાજાએ એને પ્રેમના પાણીથી છલકાવી દીધી ને હજારે કિંમતી ચીજે રાણીને અર્પણ કરી દીધી, અને રાણું ઉપર રાજાને પ્રેમ વધી ગયે, કારણ કે એને મન હાર, સાડી અને કંકણ જે કંઈ કહે તે એને પતિ જ હતો. પતિમાં જ એ પોતાનું સર્વસ્વ માનતી હતી. જે દિલથી ચાહે તેને વણમાંગી ચીજો મળે છે એમાં કાંઈ નવાઈ નથી. આપણે પણ જિનેશ્વર પ્રભુની ભક્તિમાં ઓતપ્રોત બની જઈએ, પ્રભુની આજ્ઞાનું પાલન અને એની ભક્તિ સિવાય બીજું કાંઈ જ ન માગીએ તે આપણે બેડે પાર થઈ જાય. ભક્તો પ્રભુ પાસે કેવી માંગણી કરે છે ? જો એક વેળા દર્શન પામું, જન્મ સફળ બની જાયે, જુગજુગથી જે પાતક બાંધ્યા, ક્ષણભરમાં છૂટી જાયે, આતમ હળવે થાયે, અદ્ધર ઉડવા જાયે, ફરી કદી ના નીચે આવું, એવી પદવી ધોનેધને ઘોને દર્શન પ્રભુ ! મને એક જ વખત જે આપના દર્શન થાય તે મારું જીવન સફળ બની જાય. મારા ભાભવના બાંધેલા પાપકર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય અને મારો આત્મા મેક્ષના સુખે જલદી પામે. નાની રાણીને તલસાટ હતું કે નાથ ! આપ આ દાસીને જલ્દી દર્શન આપે. આપના વિના મને મહેલ મશાન જે ને શણગાર અંગાર જેવા લાગે છે, અને વસ્ત્રો બંધનરૂપ લાગે છે. આપના દર્શનથી મારું જીવન સફળ બનશે, તેમ ભક્ત પણ કહે છે હે પ્રભુ ! આપની ભક્તિ વિનાનું ને આપના દર્શન વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. તારી ભક્તિ અને તારા દર્શનથી મારા ભવને બેડો પાર થઈ જશે. તમે પણ જે કંઈ પ્રભુભક્તિ કરે, ધર્મારાધના કરે તેમાં ભૌતિક સુખની ઈચ્છા ન રાખશે. આત્મકલ્યાણની ભાવના રાખજો તે આત્માનું કલ્યાણ થશે. ભૌતિક સુખે તો આજે છે ને કાલે નથી. લક્ષ્મી ચંચળ છે. આજની દુનિયા પૈસા પાછળ પાગલ છે. આજે દુનિયામાં ધનની પૂજા થાય છે પણ ગુણની પૂજા થતી નથી Page #347 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ એક વખત એક શ્રીમંત માણસ અમદાવાદથી મુંબઈ જતું હતું. એ જાતિને મુસ્લિમ હતે પણ ખુબ સજજન હતું. એની પાસે ધન ઘણું હતું પણ એને શ્રીમંતાઈને ગર્વ ન હતું. ગાડીમાં બેઠેલા મુસાફરો સાથે વાતચીત કરતાં એની વાણુંમાં સૌજન્યતા અને નિખાલસતા દેખાતી હતી. પિતાની પાસે ભાતું હતું તે પિતે ખાતો ને નાતીલાને ખવડાવતે. હિન્દુઓને ફળ, ફૂટ પ્રેમથી ખવડાવે છે. આવી રીતે ઉદારતા, નમ્રતા અને સરળતાથી તેણે લેકેને પ્રેમ ખૂબ સંપાદન કર્યો હતો. એટલે આ શ્રીમંતને મળવા માટે દરેક સ્ટેશને માણસે એમનું સ્વાગત કરવા અને મળવા માટે આવતા. એમની જ્ઞાતિના બધા મુસ્લીમે એમને રિવાજ પ્રમાણે “સલામ આલેકુમ” એટલે નમસ્કાર કરતાં ત્યારે આ શ્રીમંત “આલેકુમ સલામ” (પ્રાંત નમસ્કાર) એમ કહેવાને બદલે એમને એમ કહેતાં “ તુમ્હારી સલામ જા કે પહુંચા દુંગા” આ પ્રમાણે કહેતાં. આ સાંભળીને એક માણસના મનમાં ખુબ આશ્ચર્ય થયું કે “આલેકુમ સલામ” એમ કહેવાને બદલે આમ શા માટે કહેતા હશે? એણે હિંમત કરીને શ્રીમંતને પૂછ્યું કે શેઠ! તમે સલામ જવાબ આમ કેમ આપે છે? શ્રીમતે કહ્યું. ભાઈ આ બધા મારે સત્કાર કે સન્માન નથી કરતાં ને મને સલામ નથી કરતાં પણ મારા ધનને કરે છે. આજથી દશ વર્ષ પહેલાં હું ગરીબ હતા. મારે ખાવાના સાંસા હતા, રહેવા ઘર ન હતું, આવી કંગાલ સ્થિતિમાં કઈ મને સલામ તે નહતા કરતા પણ મારી સલામની પણ જરૂર ન હતી. કેઈ મને પૂછતું ન હતું કે તું ભૂખે છે કે તરસ્ય છે? આજે મારા પુણ્યને ઉદય છે ને કાલે મારું પુણ્ય ખલાસ થઈ જાય ને કદાચ મારી લક્ષ્મી ચાલી જાય પછી મને કેઈ સલામ ન કરે. આ બધા અત્યારે મને સલામ નથી ભરતા પણ મારા ધનને સલામ ભરે છે. એટલે હું એ બધાને કહું છું કે મુંબઈ જઈને તમારા બધાની સલામ મારા ધનને પહોંચાડી દઈશ. તિજોરીમાંથી નેટના બંડલ, હીરા, માણેક આદિ ઝવેરાત, દાગીના બધું બહાર કાઢીને કહીશ કે તમને બધાએ સલામ કરી છે. કારણ કે આજે સૌ લક્ષમીને મહત્વ આપે છે, સૌ લક્ષમીને પૂજે છે, ગુણેને પૂજતા નથી. આ વાતથી સૌનું મસ્તક ઝૂકી ગયું. આપણે ચાલુ અધિકાર અપરાજિતકુમાર જ્યારે કુબડાના વેશમાં હતું ત્યારે સૌ તેમને તિરસ્કાર કરતા હતા પણ જ્યાં ખબર પડી કે આ તે હરિનંદી રાજાને પુત્ર છે અને તેનું પરાક્રમ ને બુદ્ધિ પ્રત્યક્ષ જોયા એટલે સૌ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ સમયે એક દૂતે આવીને કહ્યું હે અપરાજિત કુમાર ! હવે આપણું સિંહપુર નગરમાં પધારે. આપના વિગથી માતા-પિતા રડી રડીને રાત દિવસ વીતાવે છે, અને આપ તે મહાસુખમાં પડીને માતા પિતાને તદ્દન વીસરી ગયા લાગે છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ '', “ માતાપિતાના સમાચાર મળતાં કુમારની આંખમાંથી વહેલી અશ્રુધાર કૃતની વાત સાંભળીને અપરાજિત કુમાર અને વિમલાબેાધકુમાર બંનેને પોતાના માતા પિતા યાદ આવ્યા ને આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. હવે માતાપિતાની પાસે જવા મન ઉપડયું કે જલ્દી જઈને માતાપિતાને મળીએ. તેથી તરત જિતશત્રુ રાજા પાસે સિંહપુર જવાની આજ્ઞા માંગી. રાજાએ પેાતાને ત્યાં રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યાં પણ જવાની કુમારની તીવ્ર ઇચ્છા જોઈને રજા આપી. સિંહપુર જવાની તૈયારી કરતાં બધા રાજાઓને ખબર આપી. તેથી જે જે કન્યાઓને પરણ્યા હતા તેમના માતાપિતા મા, ખેચર અને ભૂચર રાજાએ ઘણાં કરિયાવર સાથે પોતાની કન્યાઓને લઈને ત્યાં આવ્યા અને બધા મોટા સૈન્ય સાથે સિંહપુર જવા નીકળ્યા. ઘણાં દિવસે બધા સિંહપુર નગરની બહારના ઉદ્યાનમાં પહોંચ્યા. હરિનંદી રાજાને પુત્ર આવ્યાના સમાચાર મળતાં રાજા, પ્રિયદર્શીના રાણી, પ્રધાન અને પ્રધાનની પત્નીના બધાના હૈયાં નાચી ઉઠયા. હવે રાજા, રાણી બધા અપરાજિતકુમાર અને વિમલખાધને સ્વાગત કરીને નગરમાં લાવશે ને શું મનશે તેના ભાવ અવસરે કહેવાશે. ૨૮૩ ચરિત્ર – કમના ઉદય થાય છે ત્યારે માણસનું હૃદય કેવુ. પલ્ટાઈ જાય છે ! એક વખત જયમ ગલ રાજાને (જનસેના રાણી કેટલી વહાલી હતી. એના સંગથી રાજા ધમ પામ્યા હતા, પણ એના પાપકમના ઉદય થતાં રત્નવતીની ચઢવણીથી રાજા જિનસેના રાણીને ધર્મ છોડાવવા ઉઠયા છે. રાજા કહે છે હું રાણી! જો તમને તમારો ધમ વહાલા હાય તા આ કંમતી વસ્ત્રાભૂષણે। અને પટ્ટરાણીનુ પદ છેડા અને આ મહેલ છેાડીને અત્યારે ને અત્યારે જંગલમાં ચાલ્યા જાવ, અહાહા....રાજા રાણીને ધમ છેડાવવા માટે કેટલી ધમકી આપે છે! રાણી કેવા દુઃખા વેઠે છે પણ ધર્મ છેડવા તૈયાર નથી, તમને આવી સેટી આવે તે શું કરે? ધમ રાખા કે છેડી દેશે? મને તેા લાગે છે કે રહેજ કષ્ટ પડે કે પહેલે ધડાકે ધર્મને છેડી દેશે. યાદ રાખા, ધમ કરનારની કોટી થાય પણ દેહ છૂટે તેા ભલે પણ મારા ધર્મ નહિં છૂટે તેવી મક્કમતા હાવી જોઈએ. “ રાજાના પડકારને ઝીલતી રાણી રાજમહેલ છાડવા તૈયાર :- રાણી કહે છે સ્વામીનાથ ! આપનેા હુકમ શિરોમાન્ય કરીને હું અત્યારે જ જંગલમાં રહેવા માટે થાલી જાઉં" છું પણ મારા પ્રાણ સમાન ધર્મને તે નહિં જ છેડું. આ સાંભળૌને રત્નવતી વચમાં જ એલી ઉઠી. હું જિનસેના ! જોઈ લે તારા ધનુ ફળ તને અહી' ને અહીં જ મળી ગયું ને? મેં તે તમને પહેલેથી કહ્યું હતુ` કે બહેન! તમે ધને છેડી ઢા પણુ મારું કહ્યું ન માન્યું પણ હવે તે છોડવા પડશે ને? તારા ધર્મનું શું ફળ છે એ તે ખતાવ ! આ તારા ધર્મ તને જંગલમાં મોકલી અને ઘરઘરમાં ટુકડા માંગતી ભિખારણુ બનાવી. પટ્ટણીનુ પદ ઢોડાવ્યું. ખેલ આ છે તારા ધર્માંના પ્રભાવને 1 જિનસેના કહે Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શારદા સુવાસ છે હે રત્નાવતી! જરા સંભાળીને બેલ. તું મારી નજર સમક્ષ મારા ધર્મના અવર્ણવાદ ન બેલ. મારાથી સંભળાતા નથી. શું ધર્મ માણસને દુઃખ આપે છે? બિલકુલ નહિ. મને મારા કર્મો દુઃખી બનાવી છે. ધર્મો નહિ. સમજીને? આ પ્રમાણે જિનસેના મગરૂરીથી બેલી એટલે રનવતી કહે છે ભિખારણ બનીને ભીખ માગવાનો વખત આવ્યો તે પણ સમજતી નથી. એનામાં કેટલે પાવર છે! મહારાજાની સામે કેવા અભિમાનભર્યા શબ્દોથી બેલે છે? બસ, હવે તે તારી દયા ખાવા જેવી જ નથી. આમ કહી રત્નાવતીએ પિતાની દાસીએને કહ્યું. હે દાસીઓ ! તમે આ જિનસેના રાણીના આભૂષણે ઉતારી લે. આ સારા વસ્ત્રો ઉતારીને ફાટેલા કપડા પહેરાવી દે અને આ મહેલમાંથી નીચે ઉતારીને જ્યાં કઈ માણસ ન હોય એવા ભયંકર જંગલમાં મૂકી આવે. આ પ્રમાણે કહ્યું એટલે એની દાસીએ જિનસેનાના શરીર ઉપરથી દાગીના ઉતારવા લાગી તે કઈ એના વસ્ત્રો ખેંચવા લાગી. એટલે જિનસેનાની દાસીઓ ને સખીઓ કાળે કલ્પાંત કરવા લાગી. રાણુના વસ્ત્ર-દાગીના ખેંચતા દાસીઓએ કરેલ પોકાર" :-રાજમહેલમાં આનંદને બદલે હાહાકાર મચી ગયે. જિનસેનાની દાસીઓ, સખીઓ અને નોકરચાકરે - બધા મોટેથી રડવા લાગ્યા. ડે..દોડો..આ તે ધમષ્ઠ મહારાણી ઉપર કાળો કેર વર્તાઈ રહ્યો છે. રત્નાવતીની દાસીએ એના કપડા ને દાગીના ઉતારી લે છે. કેઈ તે એમને કે. માણસની આ કારમી ચીસે સાંભળીને ઘણાં માણસો દેડી આવ્યા ને મહેલ પાસે માણસનું મોટું ટેળું ભેગું થયું. જિનસેનાની દાસીઓ કહે છે અરેરે....મહારાજા ! આપ તે ખૂબ દયાળ છે ને આજે અમારા મહારાણી પ્રત્યે આટલા બધા નિર્દય કેમ બની ગયા છે? અત્યારે તમે આ નવતીને ચઢાવ્યા ચઢી ગયા છે પણ પછી તમને પસ્તાવો થશે આવી રાણી મળવી મુશ્કેલ છે. આ રાણી તમારા રાજ્યનું રત્ન છે. મહારાણી સાહેબ કેવા દયાળુ છે કે જે મારા નગરમાં કે મહેલમાં કઈ ભૂખ્યું તે નથી રહેતું ને? બધી તપાસ કરીને પછી જમે છે. એવા પવિત્ર રાણીને જંગલમાં મોકલીને પછી પસ્તાશે. આ પ્રમાણે જિનસેનાની દાસીએ, સખીઓ અને નગરજને બધા રાજાને કહે છે ત્યારે બીજી તરફ રતીની દાસીઓ જિનસેનાના વસ્ત્રો અને આભૂષણે ઉતારે છે. જિનસેનાએ સ્વયં ઉતારેલા દાગીના ને વસ્ત્રો”: જિનસેના કહે છે બહેન! તમારે ઉતારવાની તકલીફ લેવાની જરૂર નથી. હું જાતે જ દાગીને ઉતારી આપું છું, એમ - કહીને રાણીએ એક પછી એક દાગીને ઉતારીને દાસીઓને આપ્યા ને કહ્યું- મને જનામાં જુના હલકા વસ્ત્રો આપે. એટલે દાસીઓ એ જુના ફાટેલા કપડા આપ્યા તે પહેરી લીધા ને સારા વસ્ત્રો આપી દીધા. પટ્ટરાણી પદની મુદ્રિકા બધું જ ઉતારીને આપી દીધું, પછી દાસીઓ કહે છે કે મહારાણી ! હવે આ મહેલ પણ છોડે પડશે. જિનસેના કહે છે હું મહેલ પણ છેડી દઈશ. છેલ્લે મહેલના પગથિયા ઉતરતાં મહારાજાને પ્રણામ કરીને કહે છે Page #350 -------------------------------------------------------------------------- ________________ શિારદા સુવાસ નાથ! અત્યાર સુધીમાં મારાથી આપને દુઃખ થયું હોય તે ક્ષમા માંગુ છું. આ દાસીને ક્ષમા કરે. “ક્ષમા માંગતી મહારાણું અને આંસુ સારતા લકે”? પછી રત્નાવતી પાસે જઈને કહે છે તે મારી વહાલી બહેન ! તેં મને ધર્મારાધના કરવાનો મોકો આપે છે. હવે જંગલમાં જઈને સ્વતંત્રતાપૂર્વક વિશેષ ધર્મ કરીશ. બહેન ! તારે તે હું એટલે ઉપકાર માનું તેટલે ઓછો છે. બંધુઓ! સમ્યગૃષ્ટિ આત્મા કેઈને દેષ દેતા નથી. એની દષ્ટિ ગુણગ્રાહી હોય છે એટલે એ દુઃખમાંથી સુખ શોધે છે. સુખમાં તે સૌ સુખ શોધે છે પણ જે દુખમાંથી સુખ શોધે એ જ સાચે માનવ છે. આ બધું કરાવનારી રત્નાવતી છે એ જિનસેન જાણે છે છતાં એમ ન કહ્યું કે રનવતી ! તે જ આ બધું કરાવ્યું છે, પણ કેવા સુંદર શબ્દો કહ્યા ! કે તેં મને ધર્મ કરવાની તક આપી. બંને સારા રાજાઓની દીકરીઓ છે છતાં દષ્ટિમાં કેટલે ફરક છે! એક જ ખેતરમાં દાડમ, સંતરા, મોસંબી, સફરજન વિગેરે સ્વાદિષ્ટ ફળકુલ પાકે છે ને કાંદા-લસણ વિગેરે પણ પાકે છે, પણ બને ચીજોના ગુણમાં કેટલે ફેર હોય છે. તેમ આ બંને ખાનદાન કુળની રાજપુત્રીઓ છે છતાં બન્નેના સ્વભાવમાં કેટલે ફરક છે. એક ભૌતિક સુખની ભિખારણ છે અને એક આત્માના સુખની પ્યાસી છે. રાણી રાજાને નમસ્કાર કરીને રનવતીને ઉપકાર માનીને મહેલના પગથિયા ઉતર્યા. ત્યાં તે લેકેના ટોળાએ કકળ કરી મૂકી અને આડા હાથ ધર્યા. મહારાણી ! આપને નહિ જવા દઈએ. રાણીના શરીર ઉપર ફાટલ તૂટલા વસ્ત્રો જોઈને જનતાના હૃદય રડી ઉઠયા. અહે! આપણી માતાસમાન પવિત્ર રાણીની આ દશા ! એ પવિત્ર પિતાસમાન મહારાજા ! આપને આવી બુદ્ધિ કેમ સૂઝી? આવી પવિત્ર ગર્ભવતી રાણીને જંગલમાં એકલો છે? અરેરે. અમારા બધાની પુન્નાઈ ખૂટી ગઈ લાગે છે. નહિતર આ પવિત્ર માતાને જંગલમાં ન મેકલે. ખરેખર, આવા રાણીસાહેબ જગતમાં શેધ્યા નહિ મળે. આમ કહીને સૌ ધારા આંસુએ રડે છે. જેમ જેમ જાણ થઈ તેમ ગામના લેકે આવવા લાગ્યા. તેમજ મોટા માણસે દોડતા પ્રધાન પાસે જઈને અરજ કરવા લાગ્યા કે હે પ્રધાનજી ! જલદી આવે. આપણું પવિત્ર મહારાણીના માથે બેટો અન્યાય થઈ રહ્યો છે. રાજા એમને જંગલમાં મોકલવા ઉઠયા છે. તે આપ જલ્દી ચાલે ને રાજાને આ કાર્ય કરતા અટકાવે. જુઓ, પ્રજાને પણ રાણી પ્રત્યે કેટલું માન છે! સૌ રાણીને માટે પ્રાણ આપવા તૈયાર થયા છે. બધા એકી અવાજે બેલે છે કે રાજા અમને ફાંસીની શિક્ષા આપશે તે અમે ફાંસીએ ચઢવા માટે તૈયાર છીએ પણ અમારી પવિત્ર માતા સમાન જિનસેના મહારાષ્ટ્રને અમે જંગલમાં નહિ જવા દઈએ. આ પ્રમાણે પ્રજાએ સત્યાગ્રહ કર્યો છે. હવે પ્રધાન પંચને લઈને આવશે ને રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શારદા સુવાણ વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૧૭-૮-૭૮ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, ત્રિકાળદશ, સર્વજ્ઞ ભગવંતની જે વાણી તેનું નામ આગમ. આગમની વાણ ઝીલવા માટે સૌથી પ્રથમ જીવનમાં નમ્રતા લાવવાની જરૂર છે. છેક નિશાળે જાય છે ત્યારે તેના ટીચર પહેલા પાટી સાફ કરાવે છે ને પછી લખવા શીખવાડે છે તેમ તમે પણ ઘર છોડીને અહીં વીતરાગ વાણી સાંભળવા આવ્યા છે તે સૌથી પહેલાં હૃદયરૂપી પાટી ઉપર ચૂંટેલી મલીનતાને દૂર કરી સ્વચ્છ બને તે વીતરાગ વાણી તમારા હૃદય ઉપર બરાબર અંકિત થઈ જશે, ને તમને ધર્મને રંગ લાગશે. વીતરાગવાણીના ભાવને બરાબર સમજવા હોય તે કાને પાતળા પાડવા પડશે, કારણ કે જીવને સંસારમાં રઝળાવનાર કોઈ હોય તે ચાર કષાય છે. ભગવાન કહે છે હે ! “અમે જત્તર હોતો, રૂત્તો દિયમપૂજો ” જે તમે તમારા આત્માનું હિત ચાહતા હે તે ચાર દેનું વમન કરે એટલે ત્યાગ કરો. જ્યાં સુધી કષાને ત્યાગ નહિ કરે ત્યાં સુધી આત્મા વિશુદ્ધ બનશે નહિ, અને ભવભ્રમણ ટળશે નહિ. ચાર કષાયે કઈ છે એના નામ તે તમે જાણે છે ને? બેલે (સભામાંથી અવાજ : ક્રોધ, માન, માયા અને લેભ) નામ તે બરાબર આવડ્યા. આ ચાર કષાયમાં ક્રોધ એ તે. ખુલ્લી કષાય છે. કેઈને ક્રોધ આવે તે આપણે જોઈ શકીએ છીએ કે આ માણસ ક્રોધી છે. ક્રોધ કષાય વ્યક્ત છે. માન-માયા અને લેભ એ પણ કષાય છે. માન અને માયા એ બંને મીઠા પોઈઝન છે. ઝેરની ગેળી ઉપર સાકરનું પડ ચઢાવી દે તેથી કંઈઝેર મટી ગયું ? “ના.” ઉપરથી મીઠાશ છે પણ અંદર તે ઝેર જ છે ને? ભલે ખાવામાં મીઠું લાગ્યું પણ ઝેર એટલે ઝેર જ છે. એને ખાધા પછી કઈ જીવતું રહે નહિ. માન-માયા, અને લેભ ભલે દેખાય કે ન દેખાય પણ એ કષાય જ છે. જ્ઞાની પુરૂષે કહે છે કે शभांबुभिः क्रोध शिखी निवार्यर्ता, नियम्पतां मानमुदारमा । इयं च मायाऽऽर्जवतः प्रतिक्षणं निरिहतां चाश्रय लोभशान्तये ॥ હે આત્મન ! શાંત ભાવ રૂપી જળથી ક્રોધરૂપી અગ્નિને તું ઠારી નાખ તથા ઉદાર મૃદુપણાથી માનને તું નિયમમાં રાખ, આર્જવતાથી કપટને નાશ કર અને લેભની શાંતિ માટે તું નિર્લોભતાને આશ્રય કર. તે તું જરૂર શુદ્ધ, સ્વચ્છ અને પવિત્ર બની જઈશ. કષના કચરાને દૂર કરવા માટે મહાન પુરૂષએ આપણને કેવા સુંદર ઉપાય બતાવ્યા છે, પણ જીવને કચરો સાફ કરવાની જિજ્ઞાસા જાગી નથી એક વાત તે તમે સમજે છે ને કે ઉંચે જવા માટે હળવું બનવું જોઈએ. ટ્રેઈનમાં મુસાફરી કરનારને જેટલું વજન લઈ જવું હોય તેટલું લઈ જવાય છે પણ પ્લેનમાં મુસાફરી કરનારને વજન લઈ જવાની Page #352 -------------------------------------------------------------------------- ________________ શારદા વાસ લિમિટ હોય છે. અમુક કીલે વજન જ સાથે લઈ જવાય. લૌમિટ ઉપર લઈ જવું હોય તે વધારે પૈસા આપવા પડે છે, કારણ કે ટ્રેઈનને પૃથ્વી ઉપર ચાલવાનું છે અને હેનને તે ઊંચે ઉડવાનું છે, તેથી વજન ઓછું હોય તેટલું સારું. આ તે તમારા અનુભવની વાત છે ને? તે હવે આપણા આત્માને પણ આપણે ઉર્ધ્વગામી બનાવે છે ને? આત્માને મેક્ષનગરીમાં લઈ જ હોય તે વિષય-કાના કચરાને દૂર કરવું પડશે ઉંચે ઉડનારા પક્ષીઓની પાંખમાં જ્યારે ખૂબ કચરે ભરાય છે ત્યારે પક્ષીઓ પિતાની પાંખેને ફફડાવીને કચરે ખંખેરી નાંખે છે. પાંખમાં રહેલે કચરે ખરી જવાથી પક્ષી હળવું ફૂલ બનીને જલ્દી આકાશમાં ઉડ્ડયન કરે છે તેમ આપણા આત્માને જલ્દી ઉંચે લઈ જ હોય તે આ કષાયેના કચરાને જલદી ખંખેરી નાંખે ને જીવનને શુદ્ધ બનાવે. જીવન જેટલું શુદ્ધ બનશે તેટલું જલ્દી મેલમાં જવાશે, સ્વાતિ નક્ષત્રના વરસાદનું પાણી જે માછલી અદ્ધર ઝીલીને પીવે છે તેના પેટમાં જે મિતી પાકે છે તે કિંમતી બને છે, અને કેઈ માછલી ને પેટમાં સહેજ કચરાવાળું પાણી આવે તે કચ૨ મેતી બને છે. તમને કલ્ચર મેતી ગમે છે કે સાચું મોતી ગમે છે? સાચું મોતી જ ગમે ને? જે સાચું મોતી જોઈતું હોય તે સાધના શુદ્ધ કરવી પડશે. જેને સાધના કલ્ચર મેતીની કરવી છે ને જોઈએ છે સાચું કિંમતી મેતી તે તે ક્યાંથી મળે? આપણે કષાયને કચરે ખંખેરીને શુદ્ધ બનવાની વાત ચાલે છે. ચાર કષાયમાં માન કષાય પણ ભયંકર છે. ક્રોધને ઉત્પન્ન કરનાર માને છે. માનને બીજી ભાષામાં આપણે એવું પણ કહીએ છીએ. અહં અર્ધગતિની ખાઈમાં પછાડી દે છે. અહં અને અન્ય આ બે શબ્દની વચ્ચે ફરક તે માત્ર એક રેફને છે, પણ જે અહંને દાસ બને છે તે અગામી બને છે અને જે અને દાસ બને છે તે ઊર્વગામી બને છે, કારણ કે અહંમાં રહેલું શૂન્ય માનવીને શૂન્ય બનાવે છે અને અહમાં રહેલી રેફ માનવીને ઉર્ધ્વગામી બનવાની પ્રેરણા આપે છે. અહં નાશને નેતરનાર છે અને એવું માનવીને વિકાસની વાટે લઈ જાય છે, માટે અને છેડીને આપણે અહંની ઉપાસના કરવાની જરૂર છે. અહંકાર કેવું નુકશાન કરે છે તેના ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. પદમપાણી નામને એક અદ્ભુત શિલ્પી હતે. તે તક્ષશિલાને રહેવાસી હતું. તેની શિલ્પકળા તે કોઈ અજોડ હતી, પણ એને એની કળાને ખૂબ અપ્યું હતું. કઈ કલાકાર હોય કે વિદ્વાન હોય પણ જે વિદ્યા અને આમંત્રણ આપે અને માન–મોટાઈમાં રાચે તે વિદ્યા નથી પણ અવિદ્યા-અજ્ઞાન છે. એક વખત કેઈતિષીએ આ કલાકારની હસ્તરેખા જોઇને કહ્યું કે ભાઈ! આટલા દિવસમાં તારું મૃત્યુ થશે. કલાકાર કહે છે હું મારું મૃત્યુ થશે ? ના...ના...મારું મત કેવું? હું તે મતની સામે મોર માંડીને જમરાજાને પણજીતી લઉં તે સમર્થ છું. મારી શિલ્પકળા દ્વારા હું જમરાજાને Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શારદા સુવાસ પણ ગોથું ખવડાવી દઉં તે સમર્થ છું. જુઓ, અહં કેવી બૂરી ચીજ છે! ગમે તે સમર્થ મનુષ્ય હેય પણ કોઈનામાં મૃત્યુને જીતવાની તાકાત છે? આ તે મતની સામે મોરચે માંડવા તૈયાર થયે કલાના કસબી પદ્મપાણીએ પિતાના જેવા જ આઠ પૂતળા બનાવ્યા. એ પૂતળા એવા આબેહૂબ બનાવ્યા છે જેનાર ભૂલાવામાં પડી જાય કે આ સાચો પદ્મપાણી છે. કેઈને એવી શંકા ન પડે કે આ નકલી પદ્મપાણી છે. આ સાચે જ છે એવી કળા કુશળતા એણે પુતળામાં વાપરી હતી. - “યમરાજાને પાછો વાળીશ" તેવી મગરૂરી ધરતે કલાકાર – કલાકાર પદ્મપાણુ આ પૂતળા બનાવીને એવી મગરૂરીમાં હાલતું હતું કે આ પૂતળા અને મારા વચ્ચેના ભેદ ખુદ જમરાજા પણ નહિ કળી શકે મારા જેવી આઠ આકૃતિઓને જોઈને એ મૂંઝાઈ જશે કે આ નવ પૂતળામાં સાચે પદ્મપાણી કેશુ? આમાંથી કેને ઉપાડ? એમ મૂંઝાઈને જમરાજા પાછા ફરશે ને જોષીના જોષ પણ જૂઠા પડી જશે. મારી કળાના કિમિયા આગળ ખુદ યમરાજાના પાણી ઉતરી જશે ને હું જીવતે રહીશ. પૂતળામાં માત્ર પ્રાણની ખામી હતી, બાકી બધું સરખું હતું. પિતાની કળા જોઈને એના અંદરને અહં નાચી ઉઠયો ને બેલવા લાગ્યું કે હવે યમરાજા ગમે ત્યારે આવે તે મને એની ચિંતા નથી. જોષીએ જે દિવસ અને જે પળ એના મૃત્યુ માટે ભાખી હતી તે દિવસની રાહ જોવા લાગે. રાહ જોતાં જોતાં એ દિવસ આવી ગયો અને પદ્મપાણીના મુખમાંથી શબ્દો સરી પડયા કે હે યમરાજ ! વહેલા પધારજે, પણ આ કલાના કસબી પદ્મપાણીને લેવા માટે કાળજુ ઠેકાણે રાખીને આવજે, નહિતર મંગાવી મેથીની ભાજી ને લાવ્યા કેથમીરની ભાજી એ ઘાટ ઘડાશે ને યમલકમાં બધા દેવે તમારી મજાક ઉડાવશે. પદ્મપાણીની કળાની લેકે ખૂબ પ્રશંસા કરવા લાગ્યા કે શું એની કળા છે ! એની કળાને કસબ અને કીર્તિની કથા યમલેકમાં પહોંચી ગઈ. પૂતળાની વચમાં કલાકારઃ તિષીએ પદ્મપાણીના મૃત્યુની જે પળ ભાંખી હતી તે પહેલાં એ તે એક મેટા સુંદર રૂમમાં પૂતળાઓની વચમાં સાવધ બનીને સૂઈ ગયે. ચાર પૂતળા આ બાજુ ને ચાર પૂતળા બીજી બાજુ અને વચમાં પોતે સૂત. એને મહેલના રૂમમાં અજબ માયા રચાઈ હતી. એને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા. સૌ આશ્ચર્ય પામીને મનમાં બેલી ઉતા કે શું આ બધા પૂતળા છે કે સાચે પદ્મપાણી છે? એકમાંથી નવ પદ્યપાણી ક્યાંથી બની ગયા? એના નિકટના પરિચિતે પણ પદ્મપાણીને પારખી શક્યા નહિ. જેમ જેમ એના મૃત્યુની પળ નજીક આવતી ગઈ તેમ તેમ યમરાજાને પણ મૂંઝવણ વધવા લાગી કે આ નવ પદ્યપાણીમાં સાચા પપાણીને કેવી રીતે પકડે ? જે એના બદલે એના પૂતળાને પકડું તે મારી આબરૂ જાય ને બધા દે મારી મશ્કરી કરે કે લેવા ગયે હતે મિથી ને લાવ્યું કેથમીર ! મારે એવું નથી કરવું. યમરાજા તે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ શારદા સુવાસ આંટા મારવા લાગ્યા કે આમાં સાચા કેણુ ? ઘણાં વિચાર કર્યાં પછી માનવની એક માટી ખામી લક્ષમાં આવી ગઈ ને મનમાં ખેલી ઉઠયા કે માનવમાં ગમે તેટલી ખુબીઓ હોય પણ સાથે એકાદ ખામી પણ જરૂર ડાય છે. એ ખામી દ્વારા હુ' એને પકડી શકીશ, જેમ નૌકા ભલે અખંડ હોય પણ એનામાં જો એકાદ નાનકડું છિદ્ર રહી ગયુ. હાય તા નૌકા ડૂબી જાય છે, એવી રીતે પદ્મપાણીની જીવનનૌકામાં રહેલા એકાદ છિદ્રને મેટુ' ખારુ બનાવીને હું એને પકડી લઇશ, એમ વિચાર કરીને યમરાજા એની નજીક આવ્યા. “દેવને પણ દાનવ બનાવનાર અહે’:-પૂતળા તે જડ હતાં એટલે એ તે અચેતનની જેમ સ્થિર પડચા રહે પણ જીવતા માણસ તે શ્વાસ લે ને ? આ પદ્મપાણી શ્વાસ રોકીને પૂતળાની જેમ પડયો હતા, એટલે એનામાં ને પૂતળામાં કંઇ ફરક દેખાતા ન હતે. જડ ચેતનના ભેદને ભૂ'સી નાંખનાર કલાકારની કળા ઉપર ખુદ યમરાજા પણ ખુશ થઈ ગયા ને પ્રશંસાના પુષ્પા વેરતાં ખેલી ઉઠયા કે વાહુ પદ્મપાણી ! શું તારી કળા છે? આ કળાના સુવણુ થાળમાં જો અહુરૂપી લેાઢાની મેખ ન હાત તા તું કળાના કસબી નહિં પણુ કળાના ધ્રુવ ખની જાત. દુનિયા તારા ચરણામાં ઝૂકી ઝૂકીને નમસ્કાર કરત પણુ તારા અહું તને દેવ બનવાને બદલે દાનવ બનાવી ગયા છે, તેથી તે મેાતની સામે મારચા - માંડયા છે. આ પ્રમાણે પહેલા તેની પ્રશંસા કરી એટલે સૂતા સૂતા હરખાવા લાગ્યા કે અહા! ખુદ યમરાજા પણુ મારી કલાની કેવી પ્રશ'સા કરે છે! થાડી પ્રશંસા કર્યાં પછી યમરાજા માનવના જીવનમાં રહેલી ખામીના લાભ લેતા આશ્ચયથી એટલી ઉઠયા. વાહ.... વાડુ પદ્મપાણી ! તારી કળાને હજારો વાર ધન્યવાદ ! પણ માનવ માત્ર ભૂલને પાત્ર. શેષતા હતા તે ભૂલ મને જડી આવી, બધું ખરાખર છે પણ આમાં એક જ ભૂલ આ એક જ ભૂલ ન હેાત તે તારી કીર્તિના કળશ ગગનમાં પહોંચી જાત. યમરાજાના વચન સાંભળીને પેાતાની કળાને કલંક લાગ્યું. એને દૂર કરવા માટે એકદમ એ બેઠો થઈ ગયા ને અડુથી યમરાજા સામે પડકાર કરીને ખાલી ઉઠયા. શું મારી ભૂલ છે? બની શકે જ નહિ. હું. કદી ભૂલ કરું જ નહિં. માનવ માત્ર ભૂલને પત્ર ભલે રહ્યો પણ હું તેા કળાનેા દેવ છું. મારી ભૂલ હાય જ નહિ, જલ્દી ખતાવેા, શું ખામી છે? શું ભૂલ છે? યમરાજા ખડખડાટ હસીને મેલ્યા હું પદ્મપાણી ! આ તારો ગવ, અહુ જ તારી મેાટી ભૂલ. આ ભૂલથી તારુ જીવન ફૂલ કરવાની મને તક મળી ગઇ, હવે તૈયાર થઈ જા. હું તને ઉપાડી જાઉં છું. (હસાહસ) તારી કળાએ જડ અને ચેતનના ભેદ ભૂવાવી દીધા હતા પણ તારા અભિમાને જડ ચેતનના ભેદ ખુલ્લા કર્યાં. આમ કહીને યમરાજા પદ્મપાણીને ઉપાડીને ચાલતા થઇ ગયા. બંધુઓ ! આ તે એક રૂપક છે. આપણે તે એમાંથી એ સાર ગ્રતુણુ કરવા છે. કે શા. સુ. ૧૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આત્માને અહ” બનતા જે કઈ રોકનાર વિરાટ દિવાલ હોય તે તે અહંભાવ છે. અને આપણે ઓગાળીશું તે જ આપણે મૃત્યુંજય બની પરમપદની પ્રાપ્તિ કરી શકીશું. આવા રૂપક દાંતે સાંભળીને પણ જીવનમાંથી ક્રોધ, માન, માયા, લેભ વિગેરે કષાયેને ત્યાગ કરે. જ્યાં સુધી જીવનમાં કરાયેને કચરે ભરેલ છે ત્યાં સુધી જીવને સત્ય વસ્તુનું ભાન થતું નથી. જે જીવ એક વખત સફવા પામી જાય તે એ ન્યાલ બની જાય. આજના માનવને કરોડપતિને ઈલ્કાબ મળી જાય એટલે માને કે અમે તે ન્યાલ બની ગયા. તે છાતી ફુલાવીને ફરતા હોય છે પણ જ્ઞાની પુરુષે કહે છે ભાઈ ! કડપતિ બનવાથી ન્યાલ નથી થવાતું. શું તને ખાત્રી છે કરોડપતિ બન્યા પછી રેડપતિ નડિ બનવું પડે? અને જે કરેડ કમાયા તેને અંત સમયે દુઃખ નહીં પડે? “ના”. એ તે જીવના જેવા શુભાશુભ કર્મો હોય તેમ બને છે, પણ જે જીવ સભ્યત્વ પામે તેમના માટે મહોર વાગી ગઈ કે એ જીવ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધુ સંસારમાં ભમશે નહિ. હવે બેલે, સમ્યકત્વ પામે તે ન્યાલ થયે ને? જ્ઞાની કહે છે કે “વોહી સુસ્ત્રા” બેધિબીજસમ્યકત્વની પ્રાપ્તિ મનુષ્યભવ સિવાય બીજા ભવમાં થવી દુર્લભ છે, અને સમ્યકત્વ પામ્યા વિનાના જીવનની કિંમત શૂન્ય છે. એકડા વિનાના મીંડાની કિંમત નથી તેમ સમ્યકત્વ રૂપી એકડા વિનાના જીવનની કઈ કિંમત નથી. અપરાજિત કુમાર પ્રીતિમતી આદિ છ કન્યાઓ સાથે ઘણું મોટું સૈન્ય લઈને સિંહપુર નગરની બહાર આવી પહોંચ્યો છે. પુત્રના વિયોગથી ઝરતા માતાપિતાને ખબર પડી કે અપરાજિતકુમાર આવ્યું છે એટલે સૌને આનંદ થયે. માતા તે હર્ષઘેલી બની ગઈ અને હરિનંદી રાજાને કહે છે ચાલે નાથ ! આપણે લાડકવા દીકરે ઘણુ વર્ષે આવ્યો છે. આપણે જલદી તેને મળવા જઈએ. ખરેખર, આજના સંતાનો માતાપિતાને ભૂલી ગયા છે. એમને માતા પિતાના પ્રેમની કદર નથી કે મા-બાપે અમારા માટે શું કર્યું છે? પુ બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશે નહિ. જેમણે તમારા જીવનમાં પ્રેમના પુપે પાથર્યા છે એવા માતાપિતાના પગ જોઈને પીજે પણ એમની આંતરડી કદી દુભવશે નહિ. દુનિયામાં બધું મળશે પણ માતાપિતાને પ્રેમ નહિ મળે, માતાપિતાને એક તીર્થ જેવા માને. “માતાપિતાના ચરણે પડતો અપરાજિત કુમાર - અપરાજિત કુમારની માતાને પુત્રને જલ્દી મળવાને તલસાટ છે. હરિનંદી રાજાએ આખું નગર શણગારીને ધામધૂમથી તેનું સ્વાગત કર્યું, પછી બધા મહેલમાં આવ્યા. અપરાજિત કુમાર માતાપિતાના ચરણમાં નમી પડયા. માતા-પિતાએ તેને ઉઠાડીને હૈયા સાથે ચાંપી દીધે. પછી વિમલ Page #356 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બોધ કુમારે રાજા-રાણીને પ્રણામ કર્યા એટલે રાજા-રાણી તેને પણ પ્રેમથી ભેટી પડયા. ત્યાર બાદ બધી વહુઓ સાસુ-સસરાના ચરણમાં નમી એટલે વિમલબેધકુમારે બધાને પરિચય આપે. બધી પુત્રવધૂઓને જોઈને રાણીને ખૂબ આનંદ થયે, પછી વિમલબેધની પત્નીને જોઈને રાણીએ પૂછ્યું કે આ કેણ છે? ત્યારે પ્રીતિમતીએ કહ્યું. એ મારા પિતાના પ્રધાનની પુત્રી અને વિમલબેધની પત્ની છે. દરેકને મળ્યા પછી મહારાણુએ પુત્રવધૂઓ તથા વિમવની પત્ની બધાને માથે હાથ મૂકીને અખંડ સૌભાગ્યવંતા રહે એવા અંતરને આશીર્વાદ આપ્યા, અને અપરાજિત કુમારની સાથે આવેલા બધા રાજાઓ તથા સૈન્યને હરિનંદી રાજાએ સત્કાર કર્યો ને મહેલમાં ઉતાર્યા, પછી વિમલબોધ કુમાર પણ પિતાની પત્નીની સાથે પોતાને ઘેર આવ્યું. પ્રધાન પિતાના પુત્રને પ્રેમથી ભેટી પડે, અને માતાએ પુત્રવધૂને ખોળામાં બેસાડીને આશીર્વાદ આપ્યા. આ રીતે સૌ આનંદથી રહેવા લાગ્યા. રાજાઓ તથા સૈન્ય સૌ રજા લઈને ત્યાંથી ગયા. અપરાજિત કુમારના માતા-પિતાએ પૂછ્યું. દીરા ! તમે બંને અહીંથી ઘેડ ખેલાવવા માટે ગયા પછી શું શું બન્યું તે અમને કહે. એટલે કુમારે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને માતા-પિતાને ખૂબ આનંદ થયે. અપરાજિત કુમારને સૂર અને સેમ નામના બે નાના ભાઈઓ હતા. જે પૂર્વભવમાં પણ મને ગતિ અને ચપલગતિ નામના બે ભાઈઓ હતાં. તે નાના ભાઈઓને પણ મોટાભાઈના આવવાથી આનંદનો પાર ન રહ્યો. હવે હરિનંદી રાજાને લાગ્યું કે અપરાજિત કુમાર રાજ્યને કારભાર સંભાળે તે હોંશિયાર ને બહેશ બની ગયું છે, માટે મારે આમાનું કલ્યાણ કરવા દીક્ષા લેવી જોઈએ. એમ વિચાર કરીને રાજાએ પ્રધાનને બેલાવીને કહ્યું–હવે મારે દીક્ષા લેવી છે તે આપણે અપરાજિત કુમારને ગાદીએ બેસાડીએ, ત્યારે પ્રધાને કહ્યું કે સાહેબ ! હું પણ આપની સાથે દીક્ષા લઈશ. રાજાએ કહ્યું-ભલે, તે અપરાજિત રાજા બનશે અને વિમલબોધ એને પ્રધાન બનશે. આ રીતે નકકી કરીને રાજા અને પ્રધાને પિતાના પુત્રોને બેલાવ્યા, અને દીક્ષા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી. બંને પુત્રોએ કહ્યું–પિતાજી ! અમે આટલાં વર્ષો તે બહાર રહી આવ્યા. અમને આવ્યા છેડા વર્ષ થયા ત્યાં આપ દીક્ષા લેવાની ક્યાં વાત કરે છે? હમણાં નહિ. થડા વખત પછી દીક્ષા લેજે, ત્યારે રાજા અને પ્રધાને કહ્યું- હે પુત્રે ! કાલની કેને ખબર છે? અમે જે નિર્ણય કર્યો છે તે બરાબર છે. બંનેએ પુત્રને ખૂબ સમજાવીને દીક્ષા લીધી. હરિનંદી રાજા ખૂબ સુંદર સંયમની સાધના કરીને મેક્ષમાં ગયા ને પ્રધાન દેવકમાં ગયે. આ તરફ અપરાજિતકુમાર રાજા બન્યા અને પ્રીતિમતી તેની પટ્ટરાણી બની. વિમલબેધ એનો મંત્રી બન્યા. અપરાજિત કુમાર ખૂબ સુંદર રીતે રાજપને વહીવટ સંભાળવા લાગ્યા. પિતાના બે નાના ભાઈએ સેમ અને સૂરને પણ અપરાજિત રાજાએ ઘણા ગામે Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શારદા સુવાસ આધ્યા. સૌ આનંદપૂર્વક સુખમાં દિવસે વીતાવવા લાગ્યા. સમય જતાં પ્રીતિમતી પટ્ટરાણીએ એક પુત્રને જન્મ આપે. તેનું નામ પદ્મકુમાર રાખ્યું. રાજાએ તેને જન્મ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. અપરાજિત રાજા ખૂબ સારી રીતે રાજ્ય ચલાવતા તેથી પ્રજાને તેમના તરફથી ખૂબ સાતેષ હતે. રાજયમાં ચોરી, લૂંટફાટને ભય ન હતું, કે કઈ બહેન, દીકરી મધરાત્રે એકલી નીકળે તો પણ તેની સામે કેઈ આંખ ઊંચી કરી શકતું ન હતું. આવા ન્યાયી અને પ્રતાપી રાજાને ત્યાં પુત્રને જન્મ થવાથી સારી નગરીમાં આનંદ છવાઈ ગયે. આ રીતે રાજા અને પ્રજા આનંદથી રહે છે. . એક દિવસ અપરાજિત રાજા અને વિમલ મંત્રી બંને ઘેડા ઉપર બેસીને ફરવા માટે નીકળ્યા. પિતાના નગરની બહાર ઉદ્યાનમાં એક સુંદર તંબુ તાણે છે. તેમાં સિંહાસન ઉપર એક ખૂબ સૌંદર્યવાન પુરૂષ બેઠે હતું. તેણે ઘણું દિવ્ય વચ્ચે અને આભૂષણે પહેરેલાં હતા. એની આસપાસ ઈન્દ્રની અપ્સરા જેવી પત્નીએ અને એના મિત્રો વીંટળાયેલાં હતાં. સેવકે તેને પંખે વીંઝતા હતા. તેના માણસે રાજા-મહારાજાની જેમ તેની બિરદાવલી બેલાવતા હતાં. આ બધાની વચ્ચે તે દેવ-દેવીઓ વડે ઘેરાયેલા ઈન્દ્રની જેમ શેતે હતે. તેની પાસેથી જે કઈ ગરીબ યાચકે પસાર થતાં હતાં તેમને છૂટે હાથે દાન આપતો હતે. આ બધો ઠાઠમાંડ જોઈને અપરાજિતરાજાએ વિમલમંત્રીને પૂછ્યું કે આ દિવ્ય ત્રાદ્ધિવાળે પુરૂષ કેણ છે? વિમલબોધ મંત્રીએ કહ્યું કે આ તે આપણું નગરમાં વસતા સમુદ્રપાળ નામના ધનાઢય સાથે વાહને પુત્ર અનંગદેવ છે. તે એના પરિવાર સહિત આજે અહીં આનંદ કરવા માટે આવ્યું છે. આ સાંભળીને અપરાજિત રાજાને ખૂબ હર્ષ થયો ને બે લી ઉઠયા કે અહે ! મારી નગરીમાં આવા ધનાઢય અને દાતાર પ્રજાજને વસે છે, તેનું મને ગૌરવ છે. હું મારી જાતને ધન્ય માનું છું. આગળના રાજાએ પ્રજાજનને સુખી જોઈને આનંદ પામતા હતા ને આજે તે તમારી શી દશા છે? છતાં છોડવાનું મન થાય છે ? રાજા અને મંત્રી બંને ફરીને પિતાના મહેલમાં આવ્યા. . આ તરફ અનંગદેવ પણ આનંદ કિલેલથી દિવસ પસાર કરીને સાંજે પિતાને ઘેર આવ્યું. બીજે દિવસે સવારના પ્રહરમાં એક માણસનું શબ લઈને ઘણાં માણસો કાળે કલ્પાંત કરતાં રાજમહેલ આગળથી પસાર થતા હતા. સ્મશાનયાત્રામાં ઘણું માણસો હતાં. નાનાથી મોટા દરેક માણસની આંખમાં આંસુ હતા. કંઈક જોરજોરથી કરૂણ સ્વરે રૂદન કરતા બોલતા હતાં કે અમારે ગરીબને બેલી, અનાથને નાથ, નિરાધારને આધારસ્થંભ પડી ગયે. હવે અમે કોના આશ્રયે જઈશું? હે કૃર વિધાતા, તે આ શું કર્યું? હજારોના પાળનારને તે ઉપાડી લીધે ! તેના કરતાં અમને ઉપાડી લીધા હતા તે સારું હતું. આમ કરણ વિલાપ કરતા કરતા જતા હતા. આ રૂદન સાંભળીને રાજાએ સેવકોને પૂછયું કે આપણું નગરીમાં આજે કેણુ મરણ પામ્યું છે કે આટલો બધે હાહાકાર મચી ગયો છે? હવે કેણ મરી ગયું છે તે વાત સેવકે રાજાને કહેશે કે શું બનશે તેના ભાવ અવસરે, Page #358 -------------------------------------------------------------------------- ________________ શરદ સુવાસ ચરિત્ર: રાજાની સમક્ષ પંચે કરેલો પિકાર – જિનસેના રાણીના સારા વસ્ત્રાલંકારો ઉતરાવીને ફાટયાતૂટયા વસ્ત્રો પહેરાવ્યા, અને મહેલમાંથી નીચે ઉતારી પણું નીચે ચેકમાં તે આખા ગામના પ્રજાજને ઉમટયા છે. દરેકને ખબર પડી કે મહારાજા મહારાણીને અન્યાય કરે છે. એટલે દરેક પ્રજાજને પિતાનું કામ પડતું મૂકીને દેડતા આવ્યા, અને જિનસેના રાણીને કહે છે તે અમારી પવિત્ર માતા! અમે તને નહિ જવા દઈએ. મંત્રી સબ પંચે કે લેકર, આયા રાજા પાસ, હે સ્વામી ! મહારાની કે, કયાં દિયા વનવાસ, પ્રધાનજી આખા ગામના પંચને લઈને દેડતા રાજાજી પાસે આવીને કહે છે હું મહારાજા ! આપ આવા વિચારશીલ અને ધર્મપ્રિય થઈને આ પવિત્ર સતી જેવા મહારાણીને આ ગર્ભવતી અવસ્થામાં વનવાસ શા માટે મોકલે છે? એમને એવું તે શું ગુન્હો છે કે તમે આટલે બધે જુલમ કરી રહ્યા છે? આ તે આપ હડહડતે અન્યાય કરી રહ્યા છે. મહારાણી પવિત્ર અને નિર્દોષ છે. એ જ્યારે ભૂલ કરે તેવા છે જ નહિ, અને એમના ઉપર આટલે બધે કાળો કેર શા માટે કરે છે? ત્યારે રાજા કહે છે કે પ્રધાનજી તેમજ હે મારા પ્રજાજને ! હું રાજા છું ને એ મારી રાણું છે. મને ફાવે તેમ હું કરી શકું છું. એમાં તમારે આટલી બધી પંચાત કરવાની શી જરૂર છે? હું ગુના વિના કેઈને શિક્ષા કરતું નથી, એટલે પ્રધાને કહ્યું–વાત બરાબર છે કે આપ રાણીજીના નાથ છે, માલિક છે. એમને ગમે તેવી શિક્ષા કરી શકે છે, પણ અમે આપને એક જ વાત પૂછવા માંગીએ છીએ કે રાણીજીને ગુન્હો શું છે? રાજાએ કહ્યું કે જે રાણીને મારા મહેલમાં રહેવું હોય તે એને ધર્મ છેડી દે તે મને કાંઈ હરકત નથી. - પ્રધાન કહે છે સાહેબ ! આને કંઈ ગુને કહેવાય? આપ પિતે આવા ધમષ્ઠ છે ને રાણીને ધર્મ છોડાવવાનું કારણ શું? આપના મગજમાં આ શું ભુસુ ભરાઈ ગયું છે? કે આપ ધર્મને દેશનિકાલ કરવા ઉઠ્યા છે? ધર્મના પ્રતાપે તે આપની કીર્તિ દેશદેશમાં. પ્રસરી છે. ધર્મના પ્રતાપે રાજ્ય આબાદ છે. મહારાણું ધર્મ કરે એમાં તમને શું વાંધ આવે. છે ? વિચારીએ તે રાજા પિતે જ ધર્મીવાન અને વિવેકી છે પણ અત્યારે રત્નાવતીના, ચઢાયા ચઢી ગયા છે એટલે કેઈ વાત એમના મગજમાં ઉતરતી નથી. કેઈ સારું કહે. તો પણ એ ગમતું નથી. આ સંગને રંગ છે, એટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે સંગ. કરે તે સજજનને કરે પણ દુર્જનને સંગ તમે કદી કરશે નહિ. - ભલમનસાઈને થયેલે દુરૂપયેગઃ એક વિધવા બહેન ખૂબ ધમષ્ઠ અને ભલી ભેળી હતી. એને એક જ દીકરે અને વહુ હતા. દીકરે પવિત્ર અને વિનયવંત હતું, અને માડીના પુણ્યપ્રતાપે વહુ પણ સાસુના પગ ધોઈને પીવે તેવી પવિત્ર મળી હતી. કેઈપણ Page #359 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કાર્ય કરે અગર ક્યાંય જાય તે સાસુને પૂછયા વિના પગલું ભરતી ન હતી એટલે સાસુને મન શી વાત વહુ અને વહુને મન શી વાત સાસુજી હતા. બધા આનંદથી રહેતા હતા. સાસુ તે બે વખત ઘેર જમવા આવતા. બાકી આખો દિવસ ઉપાશ્રયમાં રહીને ધર્મક્રિયા કરતા હતા. આ વહુની બહેનપણુંઓ કહે છે કે ચાલને આપણે ફરવા જઈએ, ત્યારે આ સદ્દગુણ વહુ કહે છે મારા સાસુને પૂછ્યું નથી એટલે હું નહિ આવું, ત્યારે બહેનપણી કહે છે બાઈ! તારે તે નવાઈને સાસુજી છે. આ વળી બંધન શું? સહેજ ક્યાંય જવું હેય તે પૂછયા વિના જવાય નહીં. મને તે આવું બંધન ન ગમે, ત્યારે વહુએ કહ્યું બહેન ! તું આવું ન બોલીશ. મારા સાસુ તે સાસુ જ છે, આવી તે મારી માતા પણ નથી. એ કદી મને રૂકાવટ કરતા નથી પણ પૂછ્યા વિના મારાથી ન અવાય. પાડોશણ બહેનપણી તે જ એને એક જ વાત કર્યા કરે એટલે આ કાચા કાનની વહુ ચઢી ગઈ ને એના મનમાં વાત ઠસી ગઈ. હવે આ સાસુ ઘરમાં ન જોઈએ. સાસુજીનું શલ્ય ઘરમાંથી કાઢવા માટે શું કરવું તે નક્કી કરી લીધું. પરના સંગે ચઢતાં બગડેલી વહુ”: બીજે દિવસે સાસુજી ઉપાશ્રયમાં ગયા ને પતિ દુકાને ગયે. સાસુજીને આવવાને સમય થશે એટલે વહુજી તે બરાબર ટાઈફ માંડીને બેઠા હતા. માથાના વાળ છૂટા મૂકીને ધૂણવા લાગી. સાસુ પૂછે છે તું કોણ છે? ત્યારે એ તે વડવાઓના નામ લેવા લાગી. એટલે સાસુના મનમાં થયું કે મારી વહુને ભારે વળગાડ વળગ્ય લાગે છે. તરત જ દીકરાને બેલા ને બધી વાત કરી. દીકરાએ પત્નીના સામે નજર કરી તે એને લાગ્યું કે આ તે બનાવટી વળગાડ છે. કારણ કે દીકરાને પણ ધર્મમાં ખૂબ શ્રદ્ધા હતી. સંતના મુખેથી એણે સાંભળ્યું હતું કે દેવની કીકી સ્થિર રહે. જે કઈ વ્યંતર દેવને ઉપદ્રવ હોય તે એની કીકી સ્થિર રહે, અને આ તે કીકી હાલે છે માટે કેઈગ છે. એટલે એની પત્નીને એક ઓરડામાં લઈ જઈને કહ્યું કે તારે શું જોઈએ છે? તે કહે છે કે મારે એ જીવ લે છે, પણ તમારી દયા આવે છે. તમને એના વિના ગમશે? ત્યારે કહે છે ગમશે તે નહિ પણ શું થાય? તે એમ કરે. તમારી દયાને ખાતર હું બીજુ માંગું છું કે તમારી માતાના માથેથી એટલે ઉતારી માથે ચુને અને મે મેશ ચોપડીને મારી પાસે આવીને એને એટલે આપે ને મને પગે લાગે તે હું જાઉં. છોકરે કહે છે તમારી ભૂલ નથી થતી ને? મારી માને એટલે ? કે એની માને એટલે? ત્યારે કહે છે–નાના એની માનો નહિ તમારી માનો. પુત્ર કહે છે મારી માતા તા વૃદ્ધ થઈ ગઈ છે ને એના વાળ પણ ધળા થઈ ગયા છે પણ એની માતાને એટલે તે કાળ ભમ્મર જેવું છે. એ માંગ હતું ને? ચતુર પુત્રની ચતુરાઈ -” પત્ની કહે છે ભલે સફેદ હોય મારે તમારી માને એટલે જોઈએ. તે કહે ભલે આપું છું. એમ કહીને ઓરડાને તાળું મારીને ભાઈ તે સાસરે ઉપડયા. સાસરુ બે માઈલ દૂર હતું. ત્યાં જઈને ચેકમાં પડતું મૂક્યું એટલે Page #360 -------------------------------------------------------------------------- ________________ શાશ્તા સુવાસ ૨૫ સાસુજી દોડતા આવ્યાં ને કહે છે જમાઈરાજ ! અત્યારે રાત્રે અચાનક કેમ આવવાનુ અન્યું? મારી દીકરી તે મઝામાં છે ને? એટલે જમાઇએ મેહું ઢીલું કરીને કહ્યું, ખા! તમારી દીકરી મઝામાં હાત તા જોઈતું તું શું? તેથી પૂછે છે હૈ...મારી દીકરીને કંઈ થયું તે નથી ને? જમાઇએ કહ્યું. તમારી દીકરીને વળગાડ વળગ્યા છે. મે' ઘણાં ઉપચારા કરાવ્યા પણ જતે નથી. ખૂબ પૂછ્યું ત્યારે તે એક ચીજ માંગે છે. સાસુએ કહ્યું જે માંગે તે આપી દો. એણે જે માંગ્યુ છે તે હું આપી શકું તેમ નથી. તમારી પાસેથી લેવા આવ્યેા છું. શું માંગે છે? જમાઈ ઠાવકું મેતુ' રાખીને કહે છે કહેતાં મારી જીભ ઉપડતી નથી પણ તમારી દીકરીને બચાવવા ખાતર કહું છું. એણે કહ્યું કે એની માતાના ચોટલા ઉતારીને એના માથે ચુના ને મેઢે મેશ લગાડીને મને પગે લાગીને કહે કે લા ચાટલા, લે. .ભ..લે ને હવે એને છોડ. સાસુજી તે વિચારમાં પડી ગયા કે ચાલે કેમ ઉતારાય? પણ હવે દીકરીને ખાતર કરવાનુ છે એટલે કહે કે ભલે, રાત્રે માથું મુંડાવીને વાળની પોટલી બાંધીને માથે ચુના ચાપડયા ને મેઢે મેશ લગાડીને અજવાળુ થતાં પહેલાં સાસુ અને જમાઈ ઘેાડા પર બેસીને આવી પહેચ્યા. જમાઈએ કહ્યુ. આ ! તમે તમારી દીકરીને હેત કરવા અત્યારે વળગી ન પડતાં. અત્યારે તે મે તમને જેમ કહ્યુ છે તેમ ખેલીને દૂર ખસી જો. વળગાડ જાય પછી તમારે જેટલા હત કરવા હાય તેટલા કરો. ખંને જણાં અંદર ગયા, એની માએ એના ખાળામાં વાળ મૂકીને કહ્યું લે. .ભા..લે આ ચેાટલેા ને તું જે હાય તે વિદાય થઈ જા, ત્યારે વહુ શુ ખાલી “દેખા રંડીકા ખેલ...મુખ કાળાને શિર ધેાળા. કૈસી બાજી અની ” (ડુમાડા) એના ધણી ખૂણામાં ઉભેા હતેા. તે છલાંગ મારીને એની પાસે આવ્યે ને જોથી લ્યેા. દેખ બ દેકા ખેલ, મા મેરી કે તેરી.” (હસાહસ) તું કહે છે ને કે દેખા રંડીકા ખેલ તેા હવે જોઈ લે આ ખંઢે કા ખેલ. આ મા મારી છે કે તારી? કેાનું માથું મુંડાવ્યું ? તું રંડી છું તો હું કાંઈ રાંડવા નથી. મે હાથમાં મગડીએ નથી પહેરી, સમજી ને ? (હસાહસ) એની પત્ની આંખ ખાલીને જુએ તા સાસુ નથી પણ એની મા છે. અરેરે...સાસુનું માથું મુંડાવા જતાં આ તા માતાનું માથું મુડાઈ ગયું, અને સુનમૂન થઈ ગઈ. પતિ કહે છે આ તમારી માતાની સાથે પિયર સીધાવા આ ઘરમાં તમારુ કામ નથી. પત્નીની આંખ ખુલી ગઈ. પારકાના સ ંગે ચઢી તે મારી આ દશા થઈ ને ? પતિના પગમાં પડીને માફી માંગી. નાથ ! હું... પારકાની શિખામણે ચઢી ગઈ તેથી આવું કામ કર્યું. હવે હું કદી આવું નહિ કરું. પતિ સજ્જન હતા એટલે મધુ ભૂલીને આનક્રેથી રહેવા લાગ્યા. જયમ ગલ રાજા પાતે સજ્જત છે પણ અત્યારે રત્નવતીના ચઢાવ્યા ચઢી ગયા છે એટલે એમને જિનસેનાના ગુણુ દેખાતા નથી. રત્નવતી જ એમને સારી દેખાય છે. પ્રધાન Page #361 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૯૬ અને પ્રજાજના કહે છે મડ઼ારાજા! મહારાણીના કોઇ ગુન્હા છે જ નહિ, છતાં તમે એમને વગર અપરાધે જંગલમાં માકલવા તૈયાર થયા છે પણ અમે એમને નહિ જવા દઈએ, છતાં તમે જે અધિત કરશે તેા મળવા ફાટી નીકળશે ને રાજિસંહાસન છેડવુ પડશે. માટે હજુ સમજો તે સારુ છે, અને ગર્ભવતી સ્ત્રીની તા લેાકેા યા કરે છે, ત્યારે તમે તા દયાળુ હાવા છતાં નિય બની ગયા છે, અને બિનગુનેગારને સજા કરવા તૈયાર થયા છે તે આ પ્રજા સહન નહિ કરે. આ સમયે રાણી કહે છે હૈ પ્રજાનેા ! તમારી મારા પ્રત્યે ઘણી લાગણી છે પણ મારા પતિદેવની આજ્ઞાનું પાલન કરવા મને જંગલમાં જવા , ત્યારે પ્રજાજને કહે છે હું માતા ! અમે તમને નહિ જવા દઇએ. એમ કડીને બધા આડા સૂઈ ગયા. પ્રજાજના રાણીને જવા દેતા નથી. રાજાના કુલ એડ ર છે. બીજી બાજુ મહારાણી પતિની આજ્ઞામાં સમાઇ જવા તૈયાર છે. હવે પ્રજાજને રાજાની સામે કેવી ઝુંબેશ ઉઠાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ સુદ ૧૫ ને શુક્રવાર “ રક્ષાબંધન 1 અનંતજ્ઞાની, અન’તદની ભગવાન ફરમાવે છે કે આ અમૂલ્ય માનવભવ જીવનની ક્રાંતિ કરવા માટે મળ્યા છે. ખીજા કોઈ ભત્રમાં આત્માની ક્રાંતિ એટલે પ્રગતિ (ઉત્થાન) થઈ શકતી નથી. આજે જગત તરફ દૃષ્ટિ કરશું તેા કીડી, મ કાડા, મચ્છર, માખી, વિગેરે વિલેન્દ્રિય જીવા તથા અસ'જ્ઞી, સ'ની તિયચ પચેન્દ્રિય જીવા અપર’પાર દેખાય છે. પરંતુ એ બધા કરતાં મનુષ્યેાની સંખ્યા અતિ અલ્પ છે. નિય ́ચા કરતાં માનવને કેટલી વિશેષતાઓ મળી છે તે આત્માએ વિચાર કરવાની જરૂર છે. માનવને વિશિષ્ટ બુદ્ધિ, વિચારશક્તિ, વિશિષ્ટ ભાષાજ્ઞાન, ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ, વ્રત-નિયમ કરવાની શક્તિ, વસ્ત્ર, મકાન, ખાનપાનાદિની સગવડતા, કેટકેટલુ' આ ભવમાં મળ્યુ છે. તેથી જ ખીજા જીવા કરતાં મનુષ્યને વિશિષ્ટ પ્રાણી તરીકે સૌ સમજે છે, એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના નજરે દેખાતા તિય ચગતિના જીવેા આપણને પામર લાગે છે પણ એકવાર આપણા આત્મા પણ ત્યાં પ્રાયેલા હતા. આજે એ તિય ચગતિમાંથી બહાર નીકળી મનુષ્યગતિમાં આવ્યે છે. આવે સુ ંદર વિશિષ્ટ મનુષ્યભવ પામ્યા પછી તે બુદ્ધિશાળી મનુષ્ય અન્યા પછી એ જ વિચારવાનુ છેકે આપણે શુ' એ તિય ચ જીવનની હરીફાઈ કરી રહ્યા છીએ કે ક્રાન્તિ સર્જી રહ્યા છીએ ? તા. ૧૮-૮-૭૮ તમને એક ન્યાય આપીને સમજાવુ. એક ચાર ખીજા ચાર કરતાં વધુ હોંશિયારીથી માટી ચારીઓ કરતા હાય તે એ પેલા ચેારની હરીફાઈ કરી ચેરીમાં ઉંચા રેકોર્ડ નોંધાવી શો કહેવાય. પરંતુ એ ચેરી ઓછી કરી અથવા ચારીનો ધંધા સપૂ` ખંધ કરી નીતિમાન Page #362 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૯૦ શાહુકાર ખનૌ જાય તેા એણે ક્રાન્તિ કરી કહેવાય. સ્કૂલમાં એક વિદ્યાથી ઉડાઉ વિદ્યાથી કરતા વધુ ઉડાઉ અને તે એ હિરફાઈ કરી કહેવાય, પણ એ ઉડાઉપણુ' છેડી સદાચારી, સદ્ગુણીજીવન બનાવે તે એણે ક્રાંતિ કરી કહેવાય, ખસ, આ જ ન્યાયથી આપણે વિચારવાનું છે કે આપણા જીવનમાં તિર્યંચ જીવનની હરિફાઈ ચાલી રહી છે કે ક્રાંતિ થઇ રહી છે? સારુ સારું જોવુ, સાંભળવુ, સુંઘવુ, ખાવુ' ને મનગમતા સ્પર્શ કરવા એ તિય ચાને આવડે છે. તેમના જીવનમાં હર્ષ, આનંદ, ગુસ્સા, શાક, મમતા બધુ છે. હવે જો આપણે એ ચાર સંજ્ઞામાં, કષાયમાં આગળ વધ્યા હોય તે તિહુઁચ જીવનની હરીફાઈ કરી કહેવાય પણ જો કષાયા ઓછી કરી, ચાર સૉંજ્ઞાઓ ઉપર વિજય મેળવી દાન, શીલ, તપ, ભાવ, ક્ષમા, નિલે ભતા, સરળતા, સંતોષ આદિ ગુણાને અપનાન્યા હાય તેા જીવનમાં ક્રાન્તિ કરી કહેવાય, પશુજીવન કરતાં ઉચ્ચ માનવજીવન પામ્યા છીએ તે એ વિચારવાનુ` છે કે આજના આગળ વધેલા વિજ્ઞાને શું કાન્તિ કરી છે ? હા, ભૌતિક ક્ષેત્રે ક્રાન્તિ કરી છે પણ આજના વિકસેલા ભૌતિકવાદ, ભૌતિક સાધન સગવડ, દુઃખમાં આગળ ખે'ચી જાય છે, પણુ જીવન આધ્યાત્મિક પ્રગતિના પંથે આગળ વધતું નથી. પશુજીવનમાં માત્ર શરીર પર દૃષ્ટિ હૈાય છે પણ આત્માના વિચાર હેાતા નથી. એને ભૌતિક સાધન સગવડ વધુ મળે તેા ઉન્માદી બને છે. આધ્યાત્મિક ક્રાન્તિ કરી માનવતા વિકસાવવી હાય ને ધમ મય જીવનક્રાન્તિ કરવી હાય તા સંજ્ઞાઓને દબાવવી જોઈ એ, કષાય વિજેતા બની, શરીર પરથી ડિ ઉઠાવી લઈ આત્મા તરફ વળીએ તેા જીવનની ક્રાંતિ (અભ્યુદય) કરી કહેવાય. જ્ઞાનીપુરૂષા કહે છે કે ભૌતિક સુખની ભૂતાવળમાં ભૂલા પડેલા આત્માએની દ્રષ્ટિ શરીર ઉપર જ ડેાય છે. તે શરીરને શણગારવા, એને હૃષ્ટપુષ્ટ બનાવવા માટે પોતાના કિંમતી સમયને ગુમાવે છે, પણ આ શરીર કેવુ છે? केशोवधि च नरवामा, दिदमन्तः पूर्ति गंध संपूर्णम् । बहिरापि चा गुरु चंदन, कर्पूरा विलेपयति ॥ માથાના કેશથી આરંભીને પગના નખ સુધી આ શરીર દુર્ગંધથી ભરેલું છે પણ શીરાભિમાની માણુસ દુ ધથી ભરેલા શરીરને સુગંધીદાર બનાવવા માટે શરીર ઉપર ચંદન આદિ સુગંધીદાર પદાર્થં ચાપડે છે, પણુ અજ્ઞાની મનુષ્યને ખબર નથી પડતી કે આ શરીર ઉપર ગમે તેટલા સુગધી પદાર્થીના વિલેપન કરવામાં આવે પણ એ પેાતાના સ્વભાવ ન જ મૂકે. શરીરને શિયાળામાં સાલમપ!ક, બદામપાક, અડદીયા વિગેરે સાત્વિક પદાર્થો ખવડાવા છતાં શરીરના સ્વભાવ છેવટમાં સડન પડનનેા છે. શરીરમાં દુગ ધ ભરેલી છે પછી સુગધ કયાંથી આવવાની છે? આવા શરીર ઉપર રાગ રાખવાથી આત્માને શુ' લાભ ? બંધુએ ! આત્મામાં રાગ-દ્વેષાદિ જે દેખાય છે તે બધા દરિયાની રેલ જેવા છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ર૮ શારદા સુવાસ આત્મામાં જન્મતા વિકારીભાવે કર્મસંગના નિમિત્તે છે. તે કર્મસંગે હટતાં દૂર થઈ જાય છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર બને છે. પાણી અને સાબુને સંગ થતાં વસ્ત્રને મેલ નીકળી જાય છે, અને વસ્ત્ર વસ્ત્રના સ્વરૂપમાં રહી જાય છે. મેલ એ ઘરની વસ્તુ ન હતી એટલે નીકળી ગઈ તેમ આત્મામાં જે રાગદ્વૈપાદિ છે તે આત્માના ઘરના નથી પણ કમ ના ઘરના છે માટે નીકળી જાય છે. ટૂંકમાં સ્વભાવ ઘરને હોય છે. વિભાવ નહિ છતાં આપણે આત્મા વસ્તુઓ પર મમત્વ કરીને વિભાવને વધાર્યું જાય છે, પણ પર વસ્તુઓ પ્રત્યેને મમત્વ અને આત્માને ભારે પડવાને છે. બીજાના બંગલા જોઈને તેમાં ગમે તેટલે મમત્વ કરે પણ તેમાં તમને મહાલવા તે ન જ મળે. માટે તેને પર માને છે ને ? તેમ જે બાગ, બગીચા, બંગલા, ગાડી વિગેરે તમારા પિતાના છે તેને પણ પર માનવા જેવા છે. બીજાના બંગલાને જેમ તમારા પિતાના નથી માનતા તેમ જેને તમારા માન્યા છે તે પણ તાત્વિક દૃષ્ટિએ તમારા નથી. તાત્વિક દષ્ટિએ શરીર પણ પોતાની માલિકીનું નથી તે પછી આ કંચન, કામિની, કુટુંબ, ઘર વિગેરે આપણા કયાંથી બની શકે ? આવું જાણવા છતાં અનાદિકાળથી જીવની અજ્ઞાન દશા એવા પ્રકારની છે કે તે પરમાં સ્વની માફક અને સ્વમાં પરની માફક વર્તી રહ્યો છે. આ સંસારમાં ઘણાં માણસો એવા નથી કે જે પિતાના ઘર તરફ લક્ષ ન આપે ને પારકા ઘરની પંચાત કર્યા કરે, તેમ અહીં પણું જ સ્વને પર માની સ્વની તરફ પર છે અને પરની તરફ સ્વ જે વર્તાવ કરી રહ્યો છે. અત્મા એ સ્વ વસ્તુ છે ને શરીરાદિ પર વસ્તુ છે. તે એ વસ્તુઓને પિતાની માની શા માટે ચોવીસે કલાક મથી રહ્યા છે? પિતાના માટેની પ્રવૃત્તિ તરફ આત્મા જાણે તદ્દન બેદરકાર છે. મહાન પુરૂ ફરમાવે છે કે માત્મા પ્રવૃત્તા ના પકવૃત્તૌ વધિ મૂર . સ્વ પ્રવૃત્તિમાં અત્યંત મગ્ન રહેવું જોઈએ, અને પરપ્રવૃત્તિમાં બધિર (બહેરા), અંધ અને મક (મૂંગો) બની જવું જોઈએ. તમે પણ ઘણી વાર એમ કહે છે ને કે પરની પંચાત કરનારે પિતાનું કઈ ન કરી શકે. એ વાત સાચી છે કે પુગલેની પળેજણમાં જે પિતાનું આખું જીવન વિતાવે છે તે આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકે ? જીવ વીસ કલાકમાં આત્મા તરફ કેટલું લક્ષ કરે છે? જેની તરફ જોવાનું છે તેની તરફ કેમ જોતા નથી ? મહાપુરૂષે ફરમાવે છે કે તે સ્વ છે ને પર તે પર છે. સ્વ-પરને ભેદ જે જાણે છે તે તત્વજ્ઞ છે. દુન્યવી પર પદાર્થો તમારી પાસે ગમે તેટલા હેય છતાં તમને એમ થાય છે ને કે શાંતિ મળે તે સારું. સમજે, આત્મામાં અનંત આત્મિક સમૃદ્ધિ ભરેલી પડી છે એટલે આત્મામાં અનંત સુખ છે. જેનામાં અનંત સુખ છે તેવા શુદ્ધ સ્વરૂપ અને અનંત સુખના અભિલાષી આત્માએ એ જ્ઞાન મેળવવું જોઈએ કે બહારના બધા પદાર્થો અસ્થિર અને અંતવાળા છે ત્યાં અનંત સુખ કયાંથી હોય? અનંત જ્ઞાન, Page #364 -------------------------------------------------------------------------- ________________ ર૯ શારદા સુવાસ અનંત વીર્ય અને અનંત સુખ જોઈતું હોય તે આત્માએ આત્મામાં એટલે કે સ્વમાં સ્થિર બનવું જોઈએ. પરમાં સુખ નહિ મળે. આજે રક્ષાબંધનને પવિત્ર દિવસ છે. રક્ષાબંધનનો દિવસ બહેને અતિપ્રિય લાગે છે. આજના દિવસે કંઈક બહેનનાં હૈયા હરખાય છે ને કંઈક બહેને ઘરમાં બેસીને રડે છે, કારણ કે જેને ભાઈ છે તે બહેન હસતી ને રમતી ભાઈના હાથે રાખડી બાંધવા જાય છે ભાઈ બહેનને જમાડીને પિતાની શક્તિ પ્રમાણે સાડી, પાંચ, પચ્ચીસ કે પચાસ રૂપિયા આપે છે, પણ જેને ભાઈ નથી એવી બહેને આંખમાંથી આંસુડા સારે છે કે જે મારે ભાઈ હોત તે હું પણ આજે આ બધી બહેનેની માફક રાખડી બાંધવા જાત ને? જે બહેનને ભાઈ નથી તેને તે આટલું દુઃખ થય છે પણ ઘણી બહેને એવી છે કે જેને ભાઈ હોવા છતાં એ બહેનને પિતાના ઘેર બેલાવતું નથી. આવી બહેને છતે ભાઈએ ભાઈ વિનાની છે. એના દિલમાં કારમે આઘાત લાગે છે. એની તે કરૂણદશા બને છે. આ સંસાર જ એક કરૂણ દશ્ય છે. એક જગ્યાએ હાસ્યના કુવારા ઉડતા હોય તે બીજી જગ્યાએ કરૂણ રૂદન સંભળાતા હોય છે. એક બાજુ મેવા મિષ્ટાનની મીજબાનીઓ ઉડતી હોય છે તે બીજી બાજુ સૂકે રેટ ને છાશના પણ સાંસા હોય છે. આ જગતમાં તે જેની પાસે સંપત્તિ હોય તેના સત્કાર-સન્માન થાય છે પણ જેની પાસે કંઈ નથી તેને બિચારાને કેઈ બોલાવતું નથી. એના વહાલા પણ વૈરી બની જાય છે. આ વિષમ વિષથી ભરેલે સંસાર છે. તેમાં સમભાવ રાખ સહેલું નથી. એટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે તમને ગમે તેવા સુખ મળે તે છલકાવું નહિ ને દુખ આવે તે ગભરાવું નહિ. એવે સમભાવ કેળવવા માટે જીવનમાં સત્સંગ કરવાની જરૂર છે. જે સત્સંગ કરીને કર્મની ફિલસેલ્ફી સમજે છે તે સુખ-દુઃખમાં સમતા રાખી શકે છે, પણ જે કદી સત્સંગ કરતા નથી એવા છે તે દુઃખ આવતાં ઢગલે થઈને ઢળી પડે છે. આજે રક્ષાબંધનને દિવસ છે. એ વાતને લક્ષમાં લઈને કર્મની કઠીનાઈ અને રક્ષાબંધન એ બે વાતની યાદ અપાવતી એક બનેલી કરુણ કહાની મને યાદ આવે છે. એક ખાનદાન કુટુંબ હતું. શેઠ તે ઘણું શ્રીમંત અને સમૃદ્ધ હતા. તેમના પુણ્યોદયે પત્ની પણ ખાનદાન મળી હતી. તેમને એક દીકરે અને બે દીકરીઓ હતી. દીકરાનું નામ રમેશ હતું. મેટી દીકરી દક્ષાને પરણાવીને સાસરે મેકલી. એના પછી નાની દીકરી રમીલા દેઢ વર્ષની હતી. સૌ આનંદથી રહેતા હતા પણ આ સંસાર કે છે તે તે તમે જાણે છે ને? માનવના પુણ્યને સૂર્ય કયારે અસ્ત થશે તે કહી શકાતું નથી. આ શેઠના પુણ્યનું પાંદડું ફર્યું. વહેપાર ધંધામાં બધે પેટ...પેટ ને બેટ. ચારે તરફથી ઘેરાઈ ગયા. છેવટે બધી મૂડી સાફ થઈ ગઈ. એમના કપડા, દાગીના બધું વેચાઈ ગયું. મહેનત મજુરી કરીને ખાવા લાગ્યા. માણસ પહેલાં ગરીબ હોય કે પછી શ્રીમંત બને એને બહુ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શારદા સુવા વાંધે નથી આવતા પણ શ્રીમતમાંથી ગરીખ બનતાં માણુસને બહુ દુઃખ થાય છે, કારણ કે પહેલા શ્રીમંત હતા ત્યારે મહાસુખ ભગવ્યું ને પછી દુઃખ આવે તે સહન કરવું બહુ આકરુ લાગે છે, અને ખીજી તરફ ખાનદાન માણસા હૈાય એટલે પહેલાની જેમ ઇજ્જત, આખરૂ સાચવતાં ચિંતાના કીડે એને કોરી ખાતા હોય છે. આ શેઠની પણ આવી પરિસ્થિતિ થઈ. એક વખતના શ્રીમત આજે ર'ક જેવા ખની ગયા. આજ સુધી શેઠને શેઠજી....શેઠજી કરનારાઓ હવે શેઠના સામું પણુ જોતા નથી. સગાવહાલા પણ સાથ દેતા નથી. આ પરિસ્થિતિ થતાં શેઠના હૃદયમાં કારમા આઘાત લાગ્યા. મંધુએ ! ગરીબાઈ તે તણખલા કરતાં પણ હલકી છે. “ મેાહન ! પાસ ગરીબકી, કે આવત કે। જાત ? એક વિચારા સાંસ હૈ, આત જાત દિન રાત !! ગરીબ માણસની પાસે કાણુ આવે ? કઈ આવતું જતું નથી, માત્ર એની પાસે એના શ્વાસેાવાસ છે. ગરીબના એન્રી આ દુનિયામાં ધમ સિવાય કોઈ નથી શેઠની સ્થિતિ સાવ ઘસાઈ ગઈ એટલે શેઠને ખૂબ આઘાત લાગ્યું. અહેા ! હું એક વખત હજારાને પાળનાર, મારે આંગણેથી કાઈ ભૂખ્યા ન જાય, તેના બદલે હું આજે આવા કંગાલ બની ગયા ! મારે કોઈની પાસે હાથ ધરવાના સમય આવ્યે ! દુઃખી પરિસ્થિતિમાં ત્રણ વર્ષે તે પસાર કર્યાં. ઘસાઈ ગયેલા કપડાને માણસ ગમે તેટલુ` સાંધીને સાચવીને પહેરે પણ એ કયાં સુધી ટકે? અંતે તે ફાટી જ જાય ને? તે રીતે આ શેડ ખૂબ ઘસાઈ ગયા, તેથી હૃદયમાં જથ્થર આઘાત લાગ્યા હતા. ચિંતામાં ને ચિંતામાં એ રાત-દિવસ પસાર કરતા હતા. એક દિવસ શેઠનુ હા બેસી ગયું. શેઠાણીને તે વીજળી તૂટી પડે તેવા કારમા આઘાત લાગ્યા. હવે હું' શું કરીશ ? મારું આ દુનિયામાં કેણુ ? આ બબ્બે બાળકોને કેવી રીતે ઉછેરીશ? ગમે તેવી ગરીબાઈ આવે પણ જો ઘરમાં પુરૂષ હોય તે છાશ ને શટલે તે ખવડાવે પણ હવે કાણુ ખવડાવશે ? માથેથી છત્ર ચાલ્યું જતાં શેઠાણી દુઃખી દુઃખી થઈ ગયા પણુ Rs'મત રાખ્યા વિના છૂટકો ન હતા. “ બાળકોને ઉછેરવા દુઃખા વેઠતી માતા” : ગરીબાઈના કારમા દુઃખો વેઠીને માતા દીકરા-દીકરીને ઉછેરવા લાગી. પેાતે ધનથી તે સાવ સાફ થઈ ગયા હતા પણ ખાનદાન ખાઇ ઉપરથી મેહું હસતું રાખીને ઘરસંસાર ચલાવતી હતી. ઘરમાં બેસીને પાપડ વણવા, ભરત-ગૂંથણુ જે કંઇ મળે તે કામ કરીને છોકરાને ભણાવતી. દક્ષા તે પરણીને સાસરે ગઈ હતી તેની માતાને ચિંતા ન હતી. આ બે ખાળકોની ચિંતા છે, છતાં ખાનદાન શેઠાણી એના બાળકોને ફૂલની જેમ સાચવતી હતી અને બાળકો ખૂબ દેખાવડા હતા. રમેશ હવે ભણીગણીને તૈયાર થયા. સારી નાકરી મળી એટલે પૈસા કમાવા લાગ્યું, તેથી Page #366 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ માતાના મનમાં થયું કે હાશ હવે દીકરે તૈયાર થઈ ગયા છે. હવે મારું દુઃખ ટળશે ને હું શાંતિથી ધર્મધ્યાન કરીશ, પણ કુદરત એને માટે કંઈક જુદી જ રોજના ઘડી રાખે છે. એક દિવસ રમેશ એની માતાને કહે છે બા ! પેલા જામફળીયામાં રહેતા પ્રેમચંદ શેઠની છોકરી પ્રેમીલાને તમે જોઈ છે? આ સાંભળીને માતાનું હૃદય કંપી ઉઠયું, છતાં જેમ તેમ કરીને બોલી કે હાઈ છે. રૂપાળી, નમણે ખૂબ છે. એટલે દીકરાએ કહ્યું—એની સાથે મારા લગ્ન કરીએ તે શું ખોટું? આ શબ્દ હથોડાના ઘાની જેમ માતાના કાનમાં ગૂજવા લાગ્યા ને છાતીમાં ધબકારા ઉપડ્યા. એટલે ઉભી હતી તે ત્યાંની ત્યાં નીચે બેસી ગઈ પણ હા કે ના કંઈ જવાબ ન આપે, તેથી રમેશ સમજી ગયે કે માતાને મારી વાત ગમી નથી લાગતી, પણ આ રમેશને માતા સિવાય ઘરમાં બીજું કંઈ કહેનાર ન હતું, અને માતા એમ માનતી કે મારે એકને એક દીકરે છે. એના ઉપર મારો બધે આધાર છે. હું કંઈ પણ એને કહું ને એ રિસાઈને ચાલ્યા જાય તે? એટલે વધુ કહેતી ન હતી. રમેશે એની માતાને કહી દીધું કે બા ! તને એ છોકરી ગમે કે ન ગમે એની મને પરવા નથી. મને ગમે છે એટલે હું એની સાથે લગ્ન કરીશ. એમ કહીને એ તે ચાલે ગયે. દીકરા માટે પ્રેમીલાની વાત સાંભળતા માતાને પડેલો માસ્કેઃ પ્રેમચંદ શેઠ ખૂબ ધનવાન છે. એમની દીકરી પ્રેમીલા ધરતીથી વેંત અદ્ધર ચાલે છે. એના મોજશોખ મારાથી કેવી રીતે પૂરા થશે ? એ આ ઘર કેમ ચલાવશે ને અત્યાર સુધી દુઃખ વેઠીને જાળવી રાખેલી આબરૂ એ કેવી રીતે સાચવશે? એવા અનેક વિચારે એની માતાના દિલમાં રમવા લાગ્યા. મા તો ઉંડા વિચારસાગરમાં ડૂબી ગઈ. ચિંતાને કી એના અંતરને કેરી ખાવા લાગે. ઘણી વખત માતાપિતાએ પોતાના દીકરાની ચિંતા કરે છે પણ એ દીકરાઓ પરદેશ રહેતા હોય એટલે લખે છે કે બા-બાપુજી! તમે અમારી ચિંતા કરશે નહિ. અમે પુનીત પંથે પગલા માંડી દીધા છે. આપ અમને આશીર્વાદ આપજે. (હસાહસ) અહીં પણ એવું જ બન્યું. માતાએ પ્રેમીલા સાથે લગ્ન કરવામાં સાથ ન આવે ત્યારે રમેશે પોતાની જાતે લગ્ન કર્યા ને એક દિવસ રમેશ પ્રેમીલાને લઈને પિતાને ઘેર આવ્યા. માતાને આવી ઉછાંછળી કન્યા સાથે રમેશને પરણાવવાની બિલકુલ મરજી ન હતી છતાં એકને એક દીકરો પરણીને આવ્યા પછી શું કરે? થસ્થર ધ્રુજતા હાથે પુત્ર અને પુત્રવધૂતા ઓવારણા લઈને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા ને કહ્યુંઆવો બેટા ! આટલું બોલતાં હૈયામાં પ્રાસ્ક પડે, અને ભાવિના ભણકારા વાગતા હોય તેમ અંદરથી તેનું હૃદય ધ્રુજવા લાગ્યું ને અંતર બેલવા લાગ્યું કે શું આ છોકરી મારા ઘરની આબરૂ જાળવશે? એ મારું ઘડપણ તે નહિ બગાડે ને ? ન કરે નારાયણ ને મારુ કંઈ બની જાય તે આ મારી લાડકી રમીલાનું શું થશે ? માતાના મનમાં આવા વિચારે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શારદા સુવાસ આવવા લાગ્યા ત્યારે ફુલ જેવી રમીલાને આવી ચિંતાનું નામનિશાન ન હતું. એ તે ભાભીને જોઈને મારા ભાભી આવ્યા. ભાભી આવ્યા એમ ગાંડીઘેલી બની ગઈ. રૂપાળા ભાભી પાછળ ઘેલી બનેલી રમીલા - નાના બાળકને શું ખબર પડે કે આ ભાભી કેવા છે? એ તો પતંગીયાની જેમ ભાભીની આસપાસ ઘૂમવા લાગી ને રાજી થતી બેલવા લાગી કે બા ! તું જે તે ખરી આ મારા ભાભી કેવા રૂપાળા છે! ભાભીની રેશમી સાડી કેવી સરસ છે. અને આ સેનાના નવા નવા ચળકતા દાગીના ભાભીના શરીરે કેવા શેભી ઉઠયા છે! એમના વાળ કેવા લાંબા ને કાળા ભમર જેવા છે! એને તે એ હર્ષ કે જાણે એને ભાઈ મેંદી રાજકુમારીને પરણીને ન આવ્યું હોય? એને હર્ષને પાર નથી ને માતાને ચિંતાને પાર નથી. પ્રેમીલાને પરણ્યા આઠ દિવસ થયા પછી સાસુ રોટલી કરવા બેઠા એટલે તે રોટલી વણાવવા બેઠી ત્યારે સાત વર્ષની રમીલા કહે છે બા ! આવા રૂપાળા ભાભીની પાસે તું રોટલી કેમ વણવે છે? ત્યારે માતાએ કહ્યું- બેટા! ભાભી જેટલી નહિ વણે તે કેણુ વણશે ? હવે આ તારી માના હાથ ચાલતા નથી. હવે તે ધીમે ધીમે ઘરનું બધું કામ ભાભી કરશે. રમેશને પિતાની વહુ કામ કરે તે ગમતું ન હતું. પ્રેમીલા સારા સારા કપડા પહેરીને પિતાની સાથે હરવા ફરવા આવે, હસે, બેલે એ ગમતું હતું પણ ઘરનું કામ કરે તે ગમતું ન હતું. મા સામે ત્રાટકેલે દીકરો – દીકરાએ કહી દીધું કે બા! પ્રેમીલાથી ઘરનું કામ નહિ થાય. તું અત્યાર સુધી બધું કામ કરતી હતી ને ? એ આવી એટલે એના માથે નાંખી દેવાનું ? એનું શરીર કેટલું નાજુક છે ! ઘરના વૈતરા કરે એટલે એ તે કરમાઈ જ જાય ને? દીકરાના શબ્દ સાંભળીને માતા તે ઢગલે થઈને પડી ગઈ. અરેરે...મારે દીકરે જ ઉઠીને વહુને કામ કરવાની ના પાડે છે તે વહુને તે મારે કહેવું જ શું ? મારી બહેનેને વહુ લાવવાના બ કેડ હોય છે. એ મનમાં કેટલાય મનેર ચણે છે કે મારે દીકરે પરણશે, પછી મારે ઘેર વહુ આવશે ને હું નિરાંતે ધર્મધ્યાન કરીશ..આરામ કરીશ પણ વહુ આવ્યા પછી બિચારી વધુ બંધાઈ જાય છે, અને શાંતિને બદલે અશાંતિ વધે છે. માતાએ કહ્યું-બેટા રમેશ ! વહુ ઘરનું કામ નહિ કરે તે કેણ કરશે ? તું મારા સામું તે છે. તમને ઉછેરવામાં કાળા વતરા કરીને મારી જાત ઘસાઈ ગઈ છે. બેટા ! હવે મારા હાથ, પગ નથી ચાલતા. વધુ નહિ તે તારી વહુ રસેઈ કરે એટલું તો કહે, ત્યારે રમેશ રૂઆબ કરીને કહે છે એ રસેઈ નડિ કરે એટલે માતાએ કહ્યું કે એ રસેઈ ન કરી શકે તે તું રસે રાખી લે...પણ મારાથી નથી બનતું. રમેશે કહ્યું–ન કેમ બને? અત્યાર સુધી બનતું હતું ને હવે કેમ ન બને? બધું જ કામ તમારે કરવાનું. એ તે પાણીને ગ્લાસ પણ નહિ ભરે. આંસુ સારતી માતા કાંઈ ન બોલી શકી. માતાને રડતી મૂકીને ચાલ્યા ગયેલા દીકરાવહ – એક દિવસ આ માતાને Page #368 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વાંસામાં ભયંકર દુઃખાવા ઉપડયા. ન ઉઠી શકે, ન બેસી શકે. શ્વાસ લેતાં પણ દુઃખાવા ઘણા થતા હતા. તેથી સવાર પડી, સાત વાગ્યા પણ માજી ઉઠી શકયા નહિ. વહુરાણી સાડાસાત વાગ્યા એટલે રસેાડામાં આવ્યાં ને જોયું તે રસેડું ઠંડુ છે. દૂધ પણ ગરમ થયું નથી. દ રોજ તે વહુ આવે તે પહેલાં સાપુજી એમના માટે ચા-દૂધ અને ગરમ નાસ્તા તૈયાર કરીને રાખતા, પણુ આજે તેા કંઇ કર્યુ નથી એટલે પ્રેમીલા નાક ચઢાવી ઘૂંઘરાટો કરીને જોરથી મેલી, કેમ હજુ ઉઠયા નથી ! શુ' આજે બધાને ઉપવાસ કરવાના છે? ત્યારે સૂતા સૂતા સાસુજી કહે છે બેટા ! કોઇને ઉપવાસ નથી પણ આજે મને વાંસામાં સખત દુ:ખાવા થાય છે તેથી હુ... ઉડી શકતી નથી માટે તુ આજે મને ચા બનાવીને પીવડાવ. ત્યાં તે રમેશકુમાર આવી પહાંચ્યા. માતાના શબ્દો સાંભળીને કહે છે અમારે તે આજે રવિવારને દિવસ છે, એટલે બહુાર જવાનું છે. ઘણાં પાગ્રામે ગોઠવેલા છે. એટલે પ્રેમીલાને ચા બનાવવાના કે રસેાઇ બનાવવાના ટાઇમ નથી. માતા કંઇ મેલે તે પહેલાં રમેશે કહ્યું–ચાલ પ્રેમીલા જલ્દી તૈયાર થઈ જા. પ્રેમીલા અને રમેશ અને તૈયાર થઇને જતાં જતાં કહે છે કે તમે મા-દીકરી તમારુ ફેડી લેજો. અમે તે આજે આખે દિવસ બહાર ફરવાના છીએ અને મારા સાસરે જમી લઈશું. વહેલુ' મૈડું થાય તે અમારી રાહ ન જોતાં, Tag આમ કહીને દીકરા-વહુ તેા ચાલ્યા ગયા. ભીંત માજી મુખ રાખીને સૂતેલી માતાની આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી. અહા મે' રમેશને કેટલા લાડકેાડથી ઉછેર્યાં. એના પિતાજી નાના મૂકીને ચાલ્યા ગયા, ઘરમાં પસા ન હતા છતાં ઘરની આબરૂ જાળવવા માટે રાત્રે ઉજાગરા કરી છાનામાના ક્રમ કર્યાં ને કરકસર કરી પેટે પાટા બાંધી ભૂખી રહીને એને ખવડાવ્યુ, લેાહીના પાણી કરીને એને ભણાવ્યે, ખાલપણમાં એણે ઘણી હડ કરી તે પણ મેં પૂરી કરી. એક વખત રેશમી ખમીસ પહેરવાની હઠ લઈને બેઠા હતા. તે વખતે પાસે પૈસા ન હેાવાથી મારા ભાઇએ પિયરથી પાંચ વર્ષે રેશમી સાડી મેાકલાવી હતી તેને મે' અંગે અડાડી નહિ ને સાડી ફાડીને એને ખમીશ સીધીને પહેરાવ્યા. રાત્રે સ્હેજ ઉધરસ ખાય કે હું જાગીને બેઠી થઈ જતી. એ મેટ્રિકમાં આવ્યા ત્યારે ઘણી વખત વાંચતા વાંચતા 'ઘી જતા, ત્યારે એના હાથમાંથી ચાપડી લઈ લેતી ને એને ઓઢાડીને સૂવાડી દેતી, અને હું એને સવારે વહેલા વાંચવા ન ઉઠાડુંતા મને ઠપક આપતા તે હું મૂંગે માઢે સાંભળી લેતી. રમીલા તા સાવ નાની હતી ને એના બાપુજી ગુજરી ગયા ત્યારે હું' છૂટા માઢે રડતી ને આ નાની દીકરીનુ' શું થશે તેની ચિ’તા કરતી ત્યારે મારે રમેશ મને કહેતા કે મા ! તું ચિંતા શા માટે કરે છે ? હુ બેઠા છું ને ? આવા મારે રમેશ આ માંદી માતાને અને નાની બહેનને ભૂખ્યા મૂકીન ચાલ્યેા ગયા ! માતા ખૂબ રડી એટલે માથુ' પણ ખૂબ દુઃખવા આવ્યું પણ કોણુ એને કપ ચા કરીને પીવડાવે! દિલમાં ખૂબ આઘાત છે. માથુ સખત ચઢયું છે તે દખાવીને મા સૂતી હતી. Page #369 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ત્યાં રમીલા બહારથી રમીને આવીને કહે છે બા ! મને બહુ ભૂખ લાગી છે. મને ખાવાનું આપ ને! ખાવા માટે રમીલાએ લીધેલી હઠ - માતાએ કહ્યું બેટા ! આજે ખાવાનું નથી. આ તે બાળક હતું. એને એમ ખબર નથી પડતી કે મારી માતાને ઠીક નથી ને ભાઈ-ભાભી તે બહાર ગયા છે. કણ ખાવાનું બનાવી આપશે? એણે તે હઠ લીધી કે મારે ખાવું છે. ઘરમાં વાસણ, કપડા બધું જેમ તેમ ફેંકવા માંડયું. અવાજ થવાથી માતાને માથાનો દુઃખા ખૂબ વધી ગયે. એટલે પુત્રીના આવા વર્તનથી દુઃખ થયું હતું તે દુઃખ ક્રોધ રૂપે પ્રગટ થયું ને દીકરાની દાઝ દીકરી ઉપર કાઢી. એને ખૂબ મારી તેથી રમીલા રડવા લાગી. બસ....મારે ખાવું છે, ત્યારે મા કહે છે કે જો હું બતાવું તેમ કર ને ખીચડી બનાવ. આપણે બંને ખાઈએ, રમીલા કહે છે મારે ખીચડી નથી ખાવી. મારે દાળભાત ખાવા છે. ખૂબ કજીયે કર્યો એટલે માતાને દયા આવી કે મારી ફુલ જેવી કેમળ દીકરી સવારની ભૂખી છે. લાવ ત્યારે હું દાળ-ભાત બનાવું. માંડ માંડ ઉઠીને રાતે નવ વાગે દાળ ભાત બનાવ્યા. રમીલા ખૂબ માર ખાઈને રડીને ભૂખી-તરસી ઉધી ગઈ હતી. માતાએ એને ઉઠાડીને કહ્યું બેટા રમીલા ઉઠ. આ દાળભાત બનાવ્યા છે. તું જમી લે. રમીલા જાગીને માતાના મેળામાં બેઠી ને મોટું ખેલ્યું. એક સંતાન તરફથી આઘાત પામેલું માતાનું હૈયું અત્યારે વાત્સલ્યની સે સો સરવાણીઓ વડે બીજા સંતાન તરફ વહી રહ્યું હતું. માતા દાળભાતના કેળીયા રમીલાના મોઢામાં મૂકવા લાગી. હજુ ત્રણ ચાર કેળીયા ખવડાવ્યા હતા ત્યાં તે રમેશ અને પ્રેમીલા આવી પહોંચ્યા. માતાને દીકરીને દાળભાત ખવડાવતી જોઈને પ્રેમીલા રમેશને કહે છે જુએ, આ તમારી માએ સવારે મારી પાસે કામ કરાવવા કે ટૅગ કર્યો હતો ને અત્યારે એમનો રોગ મટી ગયે ! એમની લાડકી કુંવરી માટે કેવી રસોઈ બનાવી ને પ્રેમથી જમાડી રહ્યા છે ! દીકરાના કટાક્ષ ભરેલા વેણુ - આ સાંભળીને માતાના હૃદયમાં વજ જે આંચકે લાગે. વહુ કેવી મારા સામું બેલે છે? હશે....એ તે વહુ છેને? વહુ તે ગમે તેમ બેલે પણ દીકરે તે પાસે છે ને ? એ વહુને ધમકાવશે એવી આશાથી દીકરાના સામું જોયું ત્યાં તે જુદું જ બન્યું. દીકરો મેં બગાડીને કહે છે કે સવારે તે બૂમ પાડતી હતી કે મને બહુ દુખાવો થાય છે. ડોકટરને બેલા. મારી પાસે ડેકટરની દવાના પૈસા ખર્ચાવવા તૈયાર થઈ હતી ને? તને કામ કરવું ગમતું નથી એટલે ઢોંગ કરે છે. રમેશના શબ્દ સાંભળીને માતાનું કાળજું ચીરાઈ ગયું. અહે...આ મારો દીકરે તદ્દન પરાયે થઈ ગયે? હે ભગવાન! મેં પૂર્વે કેવા પાપ કર્યા હશે કે મારે આવા દુઃખ ભેગવવાના આવ્યા ! દિી અને વહુ તો રૂમમાં જઈને સૂઈ ગયા પણ માતાને આખી રાત ઊંઘ ન આવી. મનમાં દીકરાના વિચારે ઘૂમ્યા કરતા હતા. અરેરેદીકરા ! આટલે બધે બરડામાં દુઃખાવે થાય છે તે પણ તે એક વાર પણ મારી પાસે આવીને ખબર પૂછી છે કે બા ! તને શું થાય છે ? અને ઉપરથી કહે છે કે તું કૅગ કરે છે. એક તે બરડામાં પારાવાર દઈ Page #370 -------------------------------------------------------------------------- ________________ મારા સુવાસ પદ થતું હતું. બીજુ અપમાનથી હય ઘવાયું હતું ને ત્રીજી રમીલાની ચિંતા થતી હતી. એટલે માતાની આંખ રડી રડીને લાલઘૂમ થઈ ગઈ. આવી સ્થિતિમાં પણ માતાએ સવારમાં ઉદ્દીને રસેઈ બનાવી. બંને જણાં જમવા આવ્યા. માતા પરાણે કામ કરતી હતી. આ જોઈને રમેશે કહ્યું, બા ! તને ઠીક ન હોય તે રહેવા દે. પ્રેમીલા પીરસશે, એટલે પ્રેમીલાગે. તેના હાથમાંથી થાળી વાટકે. ઝૂંટવી લીધા તે પણ માતા એક શબ્દ ન બોલી ને બહારના રૂમમાં ગઈ ત્યાં રમીલા દેડતી આવી ને કહે છે બા! મને માથું ઓળી આપ ને ! એના વાળ ખૂબ ગૂંચાયેલા હતા એટલે દુખતા હાથે વાર લાગેને ? ત્યાં અંદરથી પ્રેમીલા બેલી ઉઠી કે શણગાર પૂરા થઈ રહ્યા હોય તે બંને જણા આવજે. દીકરાના તીર જેવા વચને સાંભળતી માતા": ગઈ કાલથી જ વહુરાણી વિફરેલા હતાં. તેમાં દીકરાના દેખતાં આવા શબ્દો માતાને કહ્યા તે માતાથી સહન ન થયું. આ શબ્દ અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું. માતાએ ખીજાઈને કહ્યું, અમારે નથી જમવું; આ શબ્દો સાંભળીને રમેશ અંદરથી બહાર આવીને બે–“બા” તમારા રોજના " આવા કકળાટ અમારાથી સહન નહિ થાય. જે તે ખરી. કકળાટમાં ને કકળાટમાં પ્રેમીલાની તબિયત કેવી થઈ ગઈ છે! જે તમારે આવા નાટક કરવા હોય તે અમે જુદા થઈ જઈશું, ત્યારે માતાએ કહ્યું હે મારા વ્હાલયા રમેશ ! તારે કેનાથી જુદા થવું છે? તારે બીજે કઈ ભાઈ તે છે નહિ. બાપ મરી ગયા. મેટી દીકરી દક્ષાને પરણાવ્યા - પછી તે કદી તેડાવી નથી. વધારામાં તે આ તારી કુમળી કળી જેવી બહેન અને આ ખર્યાપાન જેવી તારી રાંકડી માતા છે. બેટા... જરા તે વિચાર કર. હવે મારું શરીર કામ આપતું નથી. હું શું કરીશ? આટલું બોલતાં તે માતાના શરીર છે છેદ વળી ગયા તે પણ દીકરાએ માતાની સામું ન જોયું. અત્યારે એ જુદા થવાનું ક્યા બળ ઉપર કૂદતું હતું તે જાણે છે? પ્રેમીલાની સાથે પરણ્ય ત્યારે એના સાસુ સસરાએ કહ્યું હતું કે તમે જે મારી દીકરીને લઈને જુદા રહેશે તે મારી દુકાનમાં ચાર આની ભાગ કરી આપશું, એટલે રમેશે વિચારકર્યો કે અત્યારે આ તક ઝડપી લેવામાં જ લાભ છે. તે માતાને કરૂણ ઝરા –આમ વિચાર કરીને એણે મકાનની પાછળના ભાગમાં બે નાની ઓરડી હતી તે મા દીકરીને રહેવા આપી. રાંધવા માટે થડા વાસણે આપ્યા ને કહ્યું મહિને પચ્ચીસ રૂપિયા ખોરાકીના આપીશ. તમે મા-દીકરી આ ઓરડીમાં રહો માતા ઓરડીમાં રહેવા ગઈ. રડી રડીને એની આંખના આંસુ હવે સૂકાઈ ગયા. પિતાના પાપકર્મને દેષ આપતી ભાગ્ય જેમ રાખે તેમ રહેવા લાગી પણ એને મનમાં વારંવાર યાદ આવી જતું કે મેં દીકરાને કે સાચળે ! તે મારે રમેશ આજે માતાને છેડીને એના સસરા અને વહુને ચઢાવે ચડી ગયે ને મારાથી જુદે થયે! - સસરાની દુકાનમાં ચાર આની ભાગ થયે ને પિતે માતાથી જુદો રહ્યો તેની ખુશાલીમાં શા. સુ. ૨૦ Page #371 -------------------------------------------------------------------------- ________________ શારદા વાસ કંસાર બનાવ્યું ને સાંજે માતાને ઘેર મોકલ્યું, એટલે માતાએ આપવા આવનારને કહ્યું અમારે કંસાર નથી ખા. તમે પાછા લઈ જાવ, ત્યારે આવનારે કહ્યું તમારે ન ખાવું હોય તે કાંઈ નહિ, આ રમીલા ખાશે. રમીલાને પૂછયું કે તારે કંસાર ખા છે? તે દિવસે રમીલાએ પણ ખાવાની ના પાડી દીધી. એટલે કહે છે પાં છે લઈ જાવ. આ તમારા કસરે મારે કસ કાઢી નાંખે, તેથી કંસાર પાછા ગ. પ્રેમીલાએ કહ્યું–વામીનાથ ! દેખે, તમારી માએ તે કંસાર પણ ન રાખે. કેટલું અભિમાન છે! પત્નીના વચન સાંભળી ધમધમાટ કરતે રમેશ માતા પાસે આવીને કહે છે બા ! તમે આ ઠીક કર્યું નથી. આ છેટું કરી રહ્યા છે ....આ સમયે માતાએ મઢે ઠાવકું રાખીને કહ્યું દીકરા ! બેટું તે જેટલું થવાનું હતું તે થઈ ગયું. હવે કંઈ બાકી રહ્યું નથી. માત્ર મારે જોવાનું જ છે. તે મારા કર્મો બતાવશે એટલા દિવસ જોઈશ, ત્યારે રમેશે ગુસ્સે થઈને કહી દીધું બાબા ! તું મારો કંસાર નથી રાખતી. હવે આજથી મારે ને તારે કંઈ સગપણ નથી. હવે ૨૫ રૂપિયા નહિ આપું. આ સાંભળી માડીના પગ ભાંગી ગયા. માથે આભ તૂટી પડે તે આઘાત લાગે. રમીલાને ધમકાવતી એની ભાભી – બીજી તરફ રમેશની વહનાનકડી રમીલાને ખાવાનું બતાવીને બોલાવતી ને લેવા આવે ત્યારે મારીને ધમકાવીને કાઢી મૂકતી. એટલે રડતી રડતી મા પાસે આવતી ત્યારે માતા કહેતી બેટા ! હવે આપણે ત્યાં નહિ જવાનું, પણ આ તે બાળક છે ને? એને કંઈ ભાન હેતું નથી. ગરીબાઈના દુખે કેવા છે એને પણ એને ખ્યાલ કયાંથી આવે? દીકરાએ પૈસા આપવાના બંધ કર્યા એટલે પરાણે પરાણે પગ ઘસીને લેકેના કામ કરીને ગુજરાન ચલાવતી. આ દુઃખને રમીલાને ખ્યાલ આવતે ન હતું તેથી બીજા છેકરાઓ પાસે જોયેલી વસ્તુ લેવા માટે હઠ કરતી. કયારેક એને સારા કપડા પહેરવાનું મન થતું, કયારેક સારું સારું ખાવાનું મન થઈ જતું, તે કયારેક નવા નવા રમકડા રમવાનું એને મન થઈ જતું, પણ આ બધું માતા લાવે કયાંથી? રમીલા ખૂબ હઠ કરતી ત્યારે માતા ક્રોધના આવેશમાં આવી એને ખૂબ માર મારતી ને કહેતી કે હવે ભાઈને ઘેર આપણે જવાનું નથી તે પણ એ તે દોડીને જતી ત્યારે ભાભી ધમકાવતી ને રડતી રડતી મા પાસે આવતી તે માતા પણ એને મારતી. આ જોઈને પ્રેમીલા રાજી થતી ને ઉપથી રમેશને મીઠું મરચું ભભરાવીને કહેતી કે તમારી મા બધાને મેઢે મારું વાંકુ બેલે છે ને મને વગેરે છે. આમ કરવાથી એકબીજા વચ્ચે અંતર વધવા લાગ્યું અને એકબીજા સામું જોવાનું પણ બંધ થઈ ગયું. | માતાના સ્થાને આવેલી સાસુ - રમેશના ઘરમાંથી રમેશની માતા ગઈ અને પ્રેમીલાની માતા પડી પાથરી રહેવા લાગી. સમય જતાં પ્રેમીલાએ પુત્રને જન્મ આપે, રમેશે પુત્રજન્મની ખુશાલીમાં ઘેર ઘેર પેંડા વહેંચ્યા. માતાને ત્યાં પેંડાનું પેકેટ મેકલાવ્યું, Page #372 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઈ માતાને લેવાની બિલકુલ ઈચ્છા ન હતી પણ વિચાર કર્યો કે મારા દીકરાને ઘેર દીકરા આવ્યા છે આવનાર દીકરાએ મારું શું બગાડવુ` છે ? પેંડાનુ... પેકેટ રાખી લીધું. રમેશના આખા ખૂબ નમળેા હતેા. એને ઉંચકતા પશુ ડર લાગે એવા હતા. માટી ઉંમરની બહેના ખાખાને રમાડવા આવી એટલે પ્રેમીલાની માતાએ પૂછ્યું કે આ ખામે ખૂબ નમળે છે. એનું શરીર કેવી રીતે મજબૂત ખનશે ? આ વખતે રમેશ પણ હાજર હતા. આવનાર અહેનાને રમેશની માતા પ્રત્યે ખૂબ લાગણી હતી. એનું દુઃખ જોયું જતું ન હતુ. એટલે લાગ જોઈને ખેલી કે આના માપ પણ નાના હતા ત્યારે આવા જ હતા. એની માએ એને રૂના પોલમાં ઉછેર્યાં હતા અને સાજો કરવા માટે એની માતા ઠેર ઠેર કાવડની જેમ લઈને ફરી છે. કેટલાં વાના કર્યાં ત્યારે આ એક દીકરા માટા કર્યાં છે. એની માએ તા એને કંઈ લાડ લડાવ્યાં છે ! દુઃખમાં પણ એણે દીકરાને દુભબ્યા નથી. આ શબ્દ રમેશે સાંભળ્યા. એના હૃદયમાં આંચકા આવ્યે. એને એનુ ખાલપણુ પ્રત્યક્ષ દેખાવા લાગ્યું. અહેા....હું... કેવા અધમ દુઃખ વેઠીને મને ઉછેરનારી માતા ઘડપણમાં માંડ માંડ કામ કરે છે ને એક નાકરડી કરતાં પણ ભુરી હાલતમાં દિવસેા વીતાવે છે. આ વિચાર એના મગજમાં ઘૂમવા લાગ્યા. ઘેરથી પેઢી ઉપર ગયા પણ એનું મન કામકાજમાં ન લાગ્યું. સાંજ પડી ને ઘેર આવીને સૂઈ ગયા, પણ ઉંઘ આવતી નથી. એક પછી એક ખાલપણુનાં પ્રસંગ તેને યાદ આવવા લાગ્યા, ભાઈને રાખડી બાંધવાની હઠ કરતી બહેન’:- ખીજે દિવસે રક્ષામ‘ધનના દિવસ હતા, બધી કરીએ એમના ભાઈ ને ખાંધવા માટે રાખડી લેવા ગઇ, ત્યારે રમીલા કહે છે ખા ! મારે પણ મારા ભાઈને રાખડી બાંધવી છે, માતા કહે છે-આપણે રાખડી ખાંધવા જવુ નથી પણ આ તે સમજી નહિ ને રાખડી લઇ આવી. સવારના પ્રહરમાં કકુ-ચેાખા–નાડાછડી મધુ' લઈને ભાઈને રાખડી બાંધવા માટે ગઇ. બારણું' ખખડાવ્યુ. પણ ભાભીએ ખેાલ્યુ' નહિ એટલે પેલા કંકુ-ચાખા ને નાડાછડી બધું એટલે મૂકીને મીલા માતા પાસે આવીને કહે છે ખા! ભાભી ભારણુ ખેલતા જ નથી. મેં તેા તને ના જ પાડી હતી. શા માટે ગઈ ? આ તરફ પ્રેમીલાએ ઘેાડી વાર પછી ખારણું ખાલ્યુ. તા એટલે કકુ, ચાખા ને નાડાછડી પડેલા જોઇને એની માતાને કહે ખા ! જો તા ખરી, આપણાં એટલે આ બધુ કેણે મૂકયુ હશે ! એની મા કહે છે ખીજું કાઈ નહુિ મેટા ! તારી સાસુ તારા છોકરાને સાન્ને નહિ થવા દેવા માટે અને તમને સુખી નહિ થવા દેવા માટે આ કામણુહુમણ કરે છે. પ્રેમીલાની માતા રમેશની માતા પાસે જઈને કહેવા લાગી કે મારી દીકરીને ઘેર દીકરા આવ્યા તે તમારાથી સહન થતું નથી તેથી આવા કામણુટુંમણુ કરી છે ? આવા ધંધા કરશે તે આ ઓરડીમાં પણ નહિ રહેવાય. આ શબ્દો સાંભળીને માતાને ખૂબ કધિ આણ્યે. Page #373 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ 입을 બેટા ! તારે ભાઈ જ ક્યાં છે ? એમ ખેલતી માતા – માતા રમીલાને કહે છે તને રાખડી બાંધવાના કેટલા કોડ છે! તું ચાખા મૂકી આવી તેનુ' આ પરિણામ આવ્યું. હવે જઈશ નહિ, પણ રમીલા હઠ છેડતી નથી હું તે હમણાં ભાઈને રાખડી ખાંધવા જઈશ, તેથી માતાના ક્રોધ હદ વટાવી ગયા ને લાકડીએ ને લાકડીએ રમીલાને લાગી, અને ખેલવા લાગી કે તારે ભાઈ છે જ ક્યાં કે તારે રાખડી બાંધવા જવું છે? એમ કહેતી જાય ને મારતી જાય છે એટલે રમીલા ખૂબ ચીસા પાડીને રડવા લાગી, તેથી એનેા ભાઈ જાગી ગયા ને વિચારે છે કે અત્યારના પ્રહરમાં આટલુ બધુ કાણુ રડે છે ? તેમ વિચાર કરીને જ્યાં મારીએથી જુએ છે તા પેાતાની માતા નાનકડી રમીલાને સેટીએ ને સેાટીએ મારે છે ને કહે છે કે તારે ભાઈ કયાં છે તે તારે રાખડી બાંધવા જવું છે ! ખેલ હવે જવું છે? રમીલા કહે છે ના, હવે નહિ જાઉં. તું મને મારીશ નહિ. ખીજી તરફ સાસુજી લટકા કરતાં કહે જમાઈરાજ ! સાત ખોટના દીકરા ઘેર આવ્યા છે પણ આ તમારી મા કયાં સુખ પડવા દે છે! ફુલ જેવા દીકરાને કામણુદ્રુમણુ કરે છે ને પછી સતી થઇને અત્યારના પ્રહરમાં છેકરીને મારે છે. એના જેવા કામણુટુમણુ કરનાર કાઇ નથી. “ છેવટે રમેશના હૃદય પલ્ટો ” : -રમેશ વિચારમાં પડી ગયા કે એક ખાજુ મહેન શખડી બાંધવા માટે હઠ કરે છે ને આ કહે છે તમારી મા કામદ્રુમણુ કરે છે. ના....ના....મારી માતા એવી નથી. એ તેા પવિત્રતાની મૂર્તિ છે. એનુ હૃદય ભરાઈ ગયું. પેાતાની માતા ઉપર સાસુ જે આક્ષેપ આપી રહ્યા છે તે, તે સહન કરી શકયેા નહિ. તરત જ ઝડપભેર દાદરા ઉતરીને માતા પાસે પડેોંચ્યું ને હાથમાંથી સેટી ઝુંટવી લઇને દૂર ફેકી દીધી ને રડતી કકળતી બહેનને ઉચકી લીધી ને પૂછ્યું-મહેન ! કેમ રડે છે? તને શું થયું છે ? મોટાભાઈના સ્નેહ જોઇને તે ભાન ભૂલી ગઈ ને તેને વધારે રડવું આવ્યું. એને ખેલવાનું ભાન ન રહ્યુ' એટલે તેજેમ તેમ ખેલી.” હવે કોઇ દિવસ એવું નહિ કરુ”. આજના દિવસ મને જવા દો. રમેશે પૂછ્યું પણ બહેન ! તે. એવું શું કર્યું છે તે તે કહે, ભાઇ ! બધી છેકરીએ એમના ભાઈને માટે રાખડી લેતી હતી તેથી હું પણુ લઈ આવી. તને ખાંધવા આવતી હતી પણ ખાએ ગુસ્સાથી મને કહ્યુ કે બધી છેકરીઓને તા ભાઈ છે. આ અભાગણી ! તારે કયાં ભાઇ છે તે તું રાખડી બાંધવા જાય ? તારા ભાઇ હાય તા મારી આ દશા હોય ? આ સાંભળી રમેશની આંખમાં દડદડ આંસુ વહેવા લાગ્યા અને રૂધાયેલા કંઠે એલ્યુ. બહેન રમીલા! ગમે તેવા ખરાબ પણ તારે ભાઇ તા છે. તુ આજે રક્ષાબંધનને દિવસે એને એવા આશિષ આપ કે ભગવાન ! એને માફ્ કરે અને લે મહેન તુ મને રાખડી બાંધ. રમીલાએ પ્રેમથી ભાઈને રાખડી બાંધી પછી રમેશ માતાના ચરણમાં પડયા ને કહ્યું. હું માતા ! આ તારા દુષ્ટ દીકરાને માફ઼ કર. મેં પાપીએ તને Page #374 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૦૯ દુઃખ દેવામાં બાકી રાખ્યું નથી. માતાના હદયમાંથી સંતાન પ્રત્યે સઢવાત્સલ્યના વહેણ વહેતા હોય છે. માતાએ દીકરાને છાતી સમે ચાંપી દીધે. પ્રેમીલા અને તેની માતા આ દશ્ય જોઈ જ રહ્યા. રમેશ માતા અને બહેનને લઈને ઘેર આવ્યા ને પ્રેમીલાને કહી દીધું કે આજથી તારી માતા જેવી મારી માતાને ગણવી હોય ને તારી બહેન જેવી મારી બહેનને ગણવી હોય તે આ ઘરમાં ' રહે. નહિતર આ તમારી માતા સાથે પિયર પધારે. હવે પ્રેમીલા શું બેલે? રક્ષાબંધનના તાંતણાથી બંધાયેલા એ માતા-પુત્ર અને ભગિનીના છિન્નભિન્ન બનેલા સંસારમાં તે દિવસે સુખની ભરતી આવી ને સૌ આનંદથી રહેવા લાગ્યા, છેવટે રક્ષાબંધને વૈરના બંધન તેડાવ્યા ને પ્રેમના બંધન કરાવ્યા. બંધુઓ ! રક્ષાબંધનના વિષયમાં ઘણી કહાનીઓ પ્રચલિત છે, પણ કહેવાને ટાઈમ નથી, પણ રાખડી બાંધીને બહેનને સાડી આપી દેવાથી પતી જતું નથી પણ બહેન રાખડી બાંધીને કહે છે વીરા! હું દુઃખમાં હોઉં ત્યારે મારી રક્ષા કરજે. તું મારી વહારે આવજે, જાહલ સૂબાના હાથમાં સપડાઈ ત્યારે રા'નવઘણ તેની વહારે ગયે હતે. એનું નામ સાચી રક્ષાબંધન છે. આજથી જે ભાઈએ બહેનને ન બોલાવતું હોય તે જુના વૈરઝેર ભૂલી જઈને બહેનને બોલાવજે. જેમ રમેશે માતાને અને બહેનને પિતાને ઘેર બોલાવ્યા ને પ્રેમથી રાખ્યા તેમ તમે પણ અણુબેલા હોય તેને તેડીને પરસ્પર ક્ષમાયાચના કરી પ્રેમ સંપાદન કરજે. સમય થઈ ગયે છે વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૩૪ શ્રાવણ વદ ૧૩ને શનિવાર તા. ૧૯-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની તીર્થકર ભગવતીએ જગતના છના કલ્યાણ માટે જે વાણુ પ્રરૂપી છે તેનું નામ સિદ્ધાંત. આ પંચમકાળમાં એકવીસ હજાર વર્ષ સુધી ભગવાન મહાવીર સ્વામીનું શાસન ઝળહળતું રહેવાનું છે. વીતરાગ પ્રભુની વાણીને અમૂલ્ય સંદેશ પાંચમા આરાના અંત સુધી રહેશે. શાસન ચલાવવા માટે જે કઈ મુખ્ય આધારભૂત હોય તે તે વિતરાગ પ્રભુની વાણી (આગમ) છે. આગમના સહારે સાધુ સાવી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ ટકી શકે છે, શાસ્ત્રના આધારે સાધુ -સાધ્વીઓ જિનશાસનને વફાદાર રહી શકે છે, અને બીજા ને પ્રેરણા આપી શકે છે. તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન થયા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ચતુર્વિધ સંઘ એક તીર્થ કહેવાય છે. તીર્થ કેને યહેવાય? જેનાથી તરાય એ તીર્થ કહેવાય. આ તીર્થધા દાખલ કેણ થઈ શકે એ જાણે છે? તીર્થમાં દાખલ થવા માટે લવાજમ ભરપાઈ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શારદા સુવાસ મલાડ સંઘને સભ્ય કોણ બની શકે ? સંઘે જે લવાજમ નકકી કર્યું હોય તે ભરે તે સંઘને સભ્ય બની શકે. કેમ બરાબર ને? પછી સંઘની બધી પ્રવૃત્તિને હકદાર બને ને ? તે રીતે ચતુર્વિધ સંઘની બે સંસ્થાઓ છે. એક આગાર ધર્મ અને બીજે અણગાર ધર્મ. આગાર ધર્મમાં છેડી છૂટ હોવાથી પાપ કરવાનું સર્વથા બંધ થતું નથી જ્યારે અણગાર ધર્મમાં સર્વથા પાપ બંધ છે. આગાર ધર્મમાં પ્રવેશેલા સાચા શ્રાવકના દિલમાં પાપ પ્રત્યેની ઘણું હોય છે. એનું હૃદય પાપકર્મ કરતાં ડંખે છે. મારાથી જેમ બને તેમ પાપ કેમ ઓછા થાય તે તરફનું એનું લક્ષ હોય છે. આ આત્મા સંસારમાં રહેલ હોવા છતાં તેને સંસાર સળગતે દાવાનળ જેવું લાગે અને સંયમ માર્ગ એરકંડીશન જે શીતળ લાગે. એને સંસાર દુઃખમય અને ત્રાસદાયક લાગે છે, એટલે સંસારથી છૂટવા માટે તીર્થમાં દાખલ થાય છે. જેને આવી ભાવના નથી તે આ ચતુર્વિધ સંઘને સાચે મેમ્બર બની શકતું નથી. માત્ર દેખાવ પૂરતું જ મેમ્બર છે. આવા આત્માને સાધુ-સાવ અગર કોઈ તત્વને જાણકાર શ્રાવક પૂછે કે ભાઈ! આગા૨ ધર્મ એટલે શું? અને અણગાર ધર્મ એટલે શું? તેની ખબર છે? ધર્મ કેને કહેવાય ને અધર્મ કોને કહેવાય તે જાણે છે? છકાયના બેલ અને નવતત્વના સ્વરૂપને જાણે છે? ત્યારે એ કંઈ જવાબ નથી આપતે. મૌન રહે છે. જ્ઞાની પુરૂષને આવા જીની દયા આવે છે. એમની દષ્ટિએ આવા પામર અને રંક છે. મનુષ્યની પાસે ગમે તેટલું ધન હોય પણ જો એની પાસે આમિક જ્ઞાન ન હોય તે તે આત્માની દૃષ્ટિએ ગરીબ છે. જેને પિતાના સ્વરૂપનું ભાન નથી, પિતાના આંતર વૈભવનું જેને જ્ઞાન નથી, સ્વ પરને વિવેક નથી એવા જીવે ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ ઉપરથી તમે પણ સમજી લેજો કે મારે નંબર ભગવાનના તીર્થમાં છે કે નહિ ? બંધુઓ ! ભગવંતોએ ભવ્ય જીને સંસારથી તરવા માટે આગાર ધર્મ અને અણગાર ધર્મને ઉપદેશ આપે છે. જે પિતાપિતાની ગ્યતા પ્રમાણે તે ઉપદેશને ગ્રહણ કરે છે, તેથી ક્રમશઃ જીવને મેક્ષની પ્રાપ્તિ થાય છે. સાધુ–સાવીને તે નવ કેટીએ પાપ ન કરવાના પચ્ચખાણ હોય છે. સાધુ જીવનમાં ગમે તેવું કષ્ટ આવે તે પણ સંતે એમના નિયમથી કદી વિચલિત થતાં નથી. કહ્યું છે કે – युगान्ते प्रचलदे मेरु, कल्पान्ते सप्त सागराः, । साधवः प्रतिभार्याद, न चलन्ति कदाचनः ॥ કદાચિત યુગના અંતમાં મેરૂ પર્વત અને કલ્પના અંતમાં સાત સમુદ્ર ચાલ્યા જાય તે પણ આત્માર્થી સાધુપુરૂષે પોતે સ્વીકારેલા સિદ્ધાંતથી બિલકુલ ચલાયમાન થતાં નથી. એ પિતાના નિયમમાં અડગ રહે છે. અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવતેનું વિતરાગી સંતે પિતાના પ્રાણ સાટે પાલન કરે છે. સંતને દાંત Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ શારદા સુવાસ ખેતરવાની સળી જોઈતી હોય તે તે પણ ગૃહસ્થની આજ્ઞા વિના ન લઈ શકે. સાધુઓનું આચારનું વર્ણન આચારંગમાં ખૂબ સુંદર સમજાવ્યું છે. મૂળ વાત ચતુર્વિધ સંઘમાં તમારે નામ નોંધાવવું હોય તે દેશથી કે સર્વથી વ્રત પચ્ચખાણરૂપી લવાજમ ભરવું જ પડશે. તે સિવાય તમે આ ચતુર્વિધ સંઘના મેમ્બર કે સભ્ય ન બની શકે. તીર્થમાં દાખલ નહિ થઈ શકે, શ્રાવક કુળમાં જન્મ લેવા માત્રથી શ્રાવક બની જવાતું નથી અને સાધુપણાને વેશ પહેરી લેવા માત્રથી સાધુ બની જવાતું નથી. સાધુએ નવ કેટીએ સર્વથા પાપ નહિ કરવાના પચ્ચખાણ લેવાના હોય છે અને શ્રાવકને શક્તિ પ્રમાણે પચ્ચખાણ કરવાના હોય છે. જેમ ખેડૂત ખેતર ખેડે પણ બીજ ન વાવે તે પાક થતું નથી તેમ તમને બધી સામગ્રી મળવા છતાં જે વ્રત-પચ્ચખાણ નહિ કરે તે જીવનમાં વિરતિના વાવેતર થશે નહિ, અને સમ્યકત્વ રૂપ બેલિબીજની પ્રાપ્તિ થશે નહિ. આપણા મહાવીર પ્રભુનું શાસન ખૂબ વિશાળ છે. એમના સંઘરૂપી તીર્થમાં પ્રવેશ કરવાને સહુને સરખે અધિકાર છે. ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હાય, વૈશ્ય હોય કે હરિજન હય, કેઈને અહીં રૂકાવટ નથી. સૌને સરખે હક્ક છે. રાજાના નેકરે પહેલાં દીક્ષા લીધી હોય અને રાજા પછી દીક્ષા લે તે રાજાને નેકરના ચરણમાં નમવું પડે છે. તમે સાધુ ન બની શકે તે શ્રાવક તે અવશ્ય બને. જે બાર વ્રત અંગીકાર કરે, કાંદા કંદમૂળને ત્યાગ કરે, રાત્રીજનને ત્યાગ કરે, સામાયિક પ્રતિક્રમણ કરે, અભક્ષ્ય ચીજોને ત્યાગ કરે, મર્યાદિત બ્રહ્મચર્યનું પાલન કરે તે આ ચતુર્વિધ સંઘના સભ્ય બની શકે છે. આવા નાના મોટા વત પચ્ચખાણ દ્વારા માનવી ધીમે ધીમે વૃત્તિઓ ઉપર વિજય મેળવે છે ને તેના જીવનમાં સંતોષ આવે છે. તેથી છવડે સુખમાં ને દુઃખમાં સમભાવ રાખે છે. તેને પાપરૂપી સંસાર ખટકે છે ને તે વિચારે છે કે હું જ્યારે આ સંસારમાંથી છૂટું! આવી ભાવનાવાળા અને ગમે તેટલું ધન મળે તે પણ તેને ભેગું કરવાની ઈચ્છા થતી નથી. એક ગામમાં ધર્મની દઢ શ્રદ્ધાવાળા શ્રાવક અને શ્રાવિકા રહેતા હતા. કર્મોદયે ખૂબ ગરીબ હતા પણ તેમને આત્મા અમીર હતું. વ્રત-નિયમ તે તે તેમનું જીવન હતું. એક દિવસ તેઓ બંને જમવા માટે બેઠા. ઘરમાં એક તેલો જેટલું ઘી હતું તે સાચવીને રાખી મૂક્યું હતું. પોતે બંને માણસ લૂખી રોટલી ખાતા હતાં. એટલામાં એક ભૂખે કૂતરે ત્યાં આવીને એમના ભાણામાંથી રોટલી લઈ ગયે. બાઈ કૂતરા પાછળ ઘેડા ધીની વાટકી હતી તે લઈને દેડી. જ્યાં કૂતરું રોટલા ખાય છે ત્યાં જઈને ઘી પડી આપ્યું. બેલે તે ખરા, તમારા ભાણામાંથી કૂતરે રેટલી લઈ જાય તે તમે લાકડીને દંડે લઈને મારવા દે કે ઘી પડે? અહીં ગરીબીમાં પણ આ દંપતીની કેટલી અમીરી છે!! કૂતરાને સંજ્ઞા હોય છે, કૂતરે વિચાર કરવા લાગ્યું કે બીજા લેકને પર જાઉં છે ત્યાં તે મને દંડને માર પડે છે. હાકોટા કરીને મને કાઢી મૂકે છે ત્યારે આ તો Page #377 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ શારદા સુવાસ પાતે લૂખી રાટલી ખાય અને મને ઘીથી ચાપડીને રોટલી ખવડાવે છે. આથી કૃતાએ વિચાયુ" કે હુવે મારે ખીજે કયાંય જવું નથી. અહીં જ રહેવુ છે. કૂત। ત્યાં રહ્યો તે ખરા પણુ શ્રાવક જે ક્રિયા કરે તે બધી કરતાં શીખી ગયે. અને માણસ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, નવકારમંત્રના જાપ કરે ત્યારે કૂતરો પણ એમની સામે આવીને બેસી જતા ને બધુ એકચિત્તે સાંભળતા. આ જોઇને આ અને માણુસે વિચાર કરવા લાગ્યા કે આ કૂતરા કેાઈ હળુકી જીવ લાગે છે એમને બંનેને પોતાના પેટના દીકરા જેવા વહાલે થઈ ગયા. એનું નામ મતીયે પાયુ. જ્યારે કૂતરાને ખેલાવે ત્યારે મેતી....માતી કહીને પ્રેમથી ખેલાવતા હતા. એમના અવાજ સાંભળીને મેાતી ઢાડતા આવે. દેવાનુપ્રિયા ! કૂતરા જેવા તિય ચ પ્રાણીમાં પણ કેટલી કૃતજ્ઞતા છે કે એ જેના ઘરનુ રોટલાનું મટકુ ખાય છે તેના બદલે વાળ્યા વિના રહેતા નથી. એક દિવસ આ કૂતરો પગ વડે જમીન ખાદતા હતા. ત્યાં પગ સાથે કઈક અથડાયું એટલે એના મનમાં થયું કે આ જમીનમાં કંઈક છે. એટલે મેાતી દોડતા એના માલીક પાસે આવ્યા ને એના ધેાતીયાના છેડા માઢામાં પકડીને ત્યાં લાન્યા ને ઇશારો કર્યો. આથી શ્રાવકે તેમાં હાથ નાંખીને જોયુ તે સેાનામહેારાથી ભરેલા એક ચરૂ જોયા. શેઠે ચરૂ બહાર કાઢા. શ્રાવક ચરૂ લઈને ઘરમાં આળ્યે, એની પત્નીને ચરૂ ખતાગ્યે. તે જોઇને શેઠાણી આનંદ પામ્યા. જ્યાં એક સાનામહારના સાંસા હાય ત્યાં સેાનામહારથી ભરેલા ચરૂ મળે તે કેટલા આનંદ થાય ! સાનામહારા જોઈને આનંદ થયા પણુ અને સાષી જીવડા હતા. જરૂર જેટલી રાખી ખોજી બધી સ્ત્રધમી, ગરીમાં અને વિદ્યાલયામાં વિગેરેમાં વાપરી નાંખી પણુ સગ્રહ ન કર્યાં. ધન્ય છે આ આત્માને કે ગરીબાઈમાં પણ આટલી મમતા છોડી ! અરે....તમને ચરૂ મળી જાય તે શું કરે ? દેવાનુપ્રિયે ! મેલે તે ખરા. તમે નહિં ખેલા, પાકા ણિક છે. તમે તે કોઈને ખતાવા પણ નહિ ને કહા પણ નહિ. એની ખરાખર વ્યવસ્થા કરીને ઠેકાણે મૂકી દે, એવા હાંશિયાર છે. ગરીબ માણુસ આવું દાન કરે તેથી ઘણાને વિચાર થયા કે આ શું? તેમાં જે પાકા અને ઇર્ષ્યાળુ હતા તેમણે ખધી વાત જાણી લીધી. ભલા મણુસ કાઈના અવિશ્વાસ રાખતા નથી. હવે બન્યું કે પાડોશણે કહ્યું-બહેન ! મને તારા મતીયેા બહુ ગમે છે. એ દિવસ માટે તું એને મારે ઘેર રાખવા આપ ને ! આણે કહ્યું ભલે મહેન. એ દિવસ તમારે ઘેર રહેશે. એમ કહીને મેતીને પાડેશણુને સોંપ્યા. પાડાશણે તે સેાનામહારાની લાલચે કૂતરાને રાખ્યા હતા, તેથી એ રાહ જોયા કરતી કે કયારે માતી જમીન ખાદે ને મને સાનામહારથી ભરેલા ચરૂ મળે! (હસાહસ) સ્હેજે કૂતરાએ બેસવા માટે જમીન ખાદી તેથી પાડોશણ ખાઈ સમજી માતી આ ખાદ્યે છે ને મને ખેલાવે છે. એ ત હ ભેર દોડતી ગઈ અને જોયુ તે ખાડામાં માટી છે. સાનામહેાર ન નીકળવાથી ખાઇએ કોધ કરીને કૂતરાને Page #378 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવર્ણ માથામાં લાકડીઓ મારી. આથી કૂતરાના પ્રાણ ચાલ્યા ગયા, પણ મરતી વખતે ધર્મ પામેલા કૂતરાએ નવકારમંત્રનું શરણું અંગીકાર કર્યું. કોધ ન કર્યો. તેથી તે મરીને દેવ થયા. મારનાર બાઈએ કૂતરાને છાને માને દાટી દીધે. બે દિવસ થયા છતાં મતી ન આવે તેથી બાઈ કહે કે મારે કૂતરે ક્યાં ગયો? બાઈ ખોટું બેલી કે તે તે ભાગી ગયું છે. આથી બાઈ મારે મેતી માટે મેતી કરીને ઝૂર્યા કરે છે. મતી મરીને દેવ થયે છે. એણે તે વખતે ઉપગ મૂકીને જોયું તે બાઈ ઝૂરે છે. એટલે પિતાના માલિકને સ્વપ્નમાં કહ્યું કે તમારા મિતીને પાડેલીએ મારી નાંખે છે ને એ મરીને આઠમા દેવલોકમાં દેવ થયા છે. ત્યારે માલિકે કહ્યું એની ખાત્રી શું? દેવ કહે કે તમે ફલાણી જગ્યાએ જાવ અને આ લાકડું કાપી તેની ખાંડણી બનાવે. પછી તેમાં ડાંગર ખાડો. જેટલી ડાંગર નાંખશે તેટલા ચોખા સેનાના થશે. પછી આ બાઈએ તેમ કર્યું તે ચિખા સોનાના થયા. આથી દરરોજ ચાખા સેનાના કરે ને ગરબેને આપે તેથી પાછી પાડોશણે બધી વાત પૂછી લીધી. ભેળી બાઈએ બધું કહ્યું તેથી પાડે શણે ખાંડણી માંગી ને ડાંગર નાંખીને ખાંડવા લાગી પણ ચખા સેનાના ન બન્યા તેથી ગુસ્સે થઈને તેણે ખાંડણ બાળી નાંખી, અને ઉપર જતાં એમ કહ્યું કે મેં તમને ખાંડણું આપી દીધી છે આથી બંને માણસ આપ્યા બદલ ખૂબ પસ્તા કરે છે. તેથી ઉપકારીને ઉપકાર માની દેવ પાછે સ્વપ્નામાં કહે છે તમારા આંગણામાં જે રાખ પડી છે તે ખાંડણીની છે. તે તે રાખ તમે રાજાના સૂકાઈ ગયેલા બગીચામાં નાંખી આવે, તેથી બગીચે લીલાછમ બની જશે. રાજાની જાહેરાત છે કે જે બગીચે લીલાછમ બનાવી આપે તેને ઈનામ આપીશ તે તમે રાજાને વાત કરીને પછી રાખ નાંખજે. આ બંને જણાં રાજા પાસે જઈને કહે છે કે સાહેબ! અમે આપને સૂકાઈ ગયેલે બગીચે નવપલ્લવિત બનાવી આપીશું. રાજાએ કહ્યું-ભલે. તેથી તેમણે બગીચામાં જઈને થોડી થોડી રાખ આખા બગીચામાં નાંખી એટલે બગીચે હતું તેના કરતાં પણ સુંદર નંદનવન જેવું બની ગયું. રાજા ખૂબ ખુશ થયા ને માન સન્માન સાથે બોલાવીને ઈનામ આપ્યું. આથી પડેશીની ઈષ્યની આગ ભભૂકી ઉઠી, ને પૂછયું કે તમે રાજાને બગી કેવી રીતે નવપલ્લવિત બના? ભેળીબાઈએ સાચી વાત કરી. તેથી પાડોશી બાઈએ. આંગણામાં જે ડી રાખ ધૂળ ભેગી ભળી ગઈ હતી તે બધી ભેગી કરી પિટલું બાંધી રાજા પાસે આવી અને કહે સાહેબ! હું આપને બગીચ આનાથી પણ વધારે સુંદર બનાવી શકે તેમ છું. રાજા કહે તે બનાવે. હું જોઉં. બાઈએ ધૂળ મિશ્ર રાખ બગીચામાં નાંખી પણ બગીચામાં કોઈ નવીનતા આવી નહિ, એટલે રાજાએ ગુસ્સે થઈને તેને જેલમાં પૂરી દીધી. આ ભલા દંપતિને ખબર પડી કે પડોશીને રાજાએ જેલમાં પૂર્યા છે એટલે દેડતા રાજા પાસે આવ્યા ને રાજાને ખૂબ આજીજી કરીને તેને છેડાવ્યા. પાડેશીએ ત્રણ ત્રણ વખત Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શારદા સુવાસ એના ઉપર ઇર્ષ્યા કરી છતાં સજ્જને સજ્જનતા ન છેાડી. કહેવાય છે ને કે ચંદનને ઘસે તા પણ સુગંધ આપે ને ખાળે તે પણ સુગંધ આપે તેમ આવા પવિત્ર મહુસેને કોઇ ગમે તેટલુ કષ્ટ આપે છતાં તે પોતાની સજ્જનતા છેાડતા નથી. એમનું પુણ્ય ચઢીયાતું હાવાથી પાડેશી જેમ જેમ ઇર્ષ્યા કરતા ગયા તેમ તેમ એ સુખી ખનતા ગયા. ઘણી વખત તેઓ મેતીને યાદ કરીને રડતા. એક વખત દેવ મેાતીના અસલ રૂપમાં એના માલિક પાસે આવ્યા. એટલે મને જણાએ એને માથમાં લઇ લીધા, અરે....મોતી ! તું અમને મૂકીને કયાં ચાણ્યા ગયા ? અમને તા તારા વિના ક્ષણવાર ગમતું નથી, ત્યારે માતીએ કહ્યુ મા બાપુજી! હું તે તમારા પ્રતાપે આઠમા દેવલાકમાં દેવ થયા છું. એમ કહીને પેાતાનુ દિવ્ય દેવનું રૂપ પ્રગટ કર્યું. આ જોઈ અને માણસા ખુશ થયા ને દેવ પેાતાના સ્થાનકે ચાલ્યા ગયા. બંને માણસા વિચાર કરવા લાગ્યા કે એક તિર્યંચ પ્રાણી પણ નવકારમંત્ર સાંભળીને શીખી ગયા અને મરતી વખતે શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક સ્મરણુ કયુ" તે આઠમા દેવલાકમાં આવા મહર્ધિક દેવ બન્યા. તે જે મનુષ્ય સમજણપૂર્વક હૃદયના ભાવથી ધર્મોરાધના કરે એને તા કેવા મહાન લાભ થાય ! એના બેડા પાર થઇ જાય છે અને જે ખીજાનું સુખ જોઈને ઈર્ષ્યા કરે છે તે આ ભવમાં ને પરભવમાં દુઃખી થાય છે. માટે ફાઇના દુઃખમાં સહાયક બની શકાય તેા મનજો પણ કેાઈના સુખ જોઈને તેને તેડી પાડવાના કામ ન કરશે. અન‘ગકુમારની મનશાયાત્રા જોતાં અપરાજિત રાજાને આવેલા વૈરાગ્ય : આપણે તેમનાથ ભગવાનના પૂર્વભવની વાત ચાલે છે. અનંગકુમારની શ્મશાનયાત્રા જતાં જોઈને અપરાજિત રાજાએ પોતાના સેવકાને પૂછ્યું. કે આ કાણુ મરી ગયુ` છે કે લાકો એની પાછળ આટલા બધા રડે છે ? ત્યારે સેવકાએ કહ્યું-મહારાજા ! ગઈ કાલે આપે બગીચામાં ઇન્દ્ર જેવા સૌંદવાન અનગકુમારને ક્રીડા કરતા જોયા હતા તે એકાએક મરણ પામ્યા છે. રાજાએ પૂછ્યું કાલે તા કલૈયાકુંવર જેવા આનંદ ઉલ્લાલ કરતા હતા ને આજે એને શુ થઈ ગયું ? ત્યારે કોઈ એ કહ્યું કે ગઈ કાલે બગીચામાં આખા દિવસ આનંદ કરીને સાંજે ઘેર આવ્યા ત્યાં જમતાં કંઈક ખાવામાં આવી ગયુ. ને જમતાં જ એને ઉલ્ટી ઉપર ઉલ્ટીઓ થવા લાગી. છેવટે લેહીની ઉલ્ટીઓ થઇને આખું શરીર લીલુ` કાચ જેવું થઈ ગયુ. એને માટે મેટા ડોકટરો અને વૈદ્યને ખેલાવ્યા પણ કોઈ ઈલાજ કામ આબ્યા નહિ અને છેવટે અનંગદેવે પ્રાણ છેાયા. તેના શને લઈને આ લેાકા શ્મશાને જઈ રહ્યા છે. એ ગરીમાના બેલી હતા. એણે દાન પુણ્ય જોયુ નથી. એના જવાથી હજારો ગરીબોના આશ્રય તૂટી ગયા તેથી કરતાં પાછું વાળીને આ લોકો રડે છે. આ સાંભળીને અપરાજિત રાજાના મનમાં થયું કે અહો ! ગઈ કાલે તે મેં એને ઇન્દ્રની માફક ક્રીડા કરતા જોયા છે. કાલે એ ધરતી ધ્રુજાવતા હતા ને આજે આમ ચાલ્યા ગયા! Page #380 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ખરેખર, જ્ઞાની પુરૂએ કહ્યું છે કે આ જીવન ક્ષણભંગુર છે. એક દિવસ આ રીતે મારા જીવનને દિપક પણ બૂઝાઈ જશે તો હું આત્મસાધના નહિ કરી શકું. માટે મારે હવે સંસાર છેડીને સંયમ લેવું જોઈએ. હવે મારે સંસારમાં રહેવું નથી. અપરાજિત રાજાએ આ વિચાર કર્યો અને વનપાલકે સમાચાર આપ્યાં કે ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે. જુઓ, પુણ્યવાન પુરૂષને કે વેગ મળી જાય છે ! તરત જ અપરાજિત રાજા પરિવાર સહિત કેવળી ભગવંતના દર્શન કરવા આવ્યા ને તેમની દેશના સાંભળી, અને પિતાના દીક્ષા લેવાના સંકલ્પને દઢ કરી પ્રીતિમતીના પુત્ર પદુમકુમારને રાજ્ય સેંપી અપરાજિત રાજા કેવળી ભગવંત પાસે દીક્ષા લેવા તૈયાર થયા. તેમની પાછળ પ્રીતિમતી, વિમલબેધ મંત્રી તેમજ અપરાજિત રાજાના બે નાના ભાઈઓ સેમ અને સૂર વિગેરેએ દીક્ષા લીધી. તેઓ બધા ઉચ ચારિત્રનું પાલન કરી અંતિમ સમયે સંથારે કરી અગિયારમા આરણ નામના દેવલેકમાં દેવ થયા. અપરાજિત રાજાને આ પાંચમે ભવ અને હેવલેકમાં ગયા તે છઠ્ઠો ભવ થશે. હવે છઠ્ઠો દેવને ભવ પૂર્ણ કરીને તેઓ કયાં જન્મે છે તે વાત હવે જોઈએ. નેમનાથને સાતમે ભવ – જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કુરૂ નામના દેશમાં હસ્તિનાપુર નામનું વિશાળ નગર હતું. ત્યાં શ્રીષેણ નામના મહાન પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમનું રૂપ ચંદ્ર જેવું તેજસ્વી હતું. એ રાજાને શ્રીમતી નામે પવિત્ર રાણું હતી. તે જાણે ચંદ્રની ચાંદની ન હોય તેમ ચમક્તી હતી. રાજા અને રાણી ચંદ્ર અને ચાંદનીની જેમ શેભતા હતાં. એક વખત રાણી પલંગમાં સૂતા હતા. રાત્રિના પાછલા પ્રહરે કંઈક ઉંઘતા ને કંઈક જાગતા હતા. તે સમયે મહારાણીને એક સ્વપ્ન આવ્યું કે આકાશમાંથી ચંદ્રમા જાણે નીચે ઉતરે છે અને નીચે ઉતરીને પિતાના મુખમાં પેસી ગયે. મહારાણું ધીર–વીર ને ગંભીર હતાં. એટલે એમને એમ ન થયું કે ચંદ્ર મારા મુખમાં પેસી ગયે? ધીર ને વીર માતાઓ જ આવા સ્વપ્ના ધારણ કરી શકે છે. રણુજી સ્વપ્ન જોઈને તરત જાગૃત થયા. ધર્મારાધના કરી ને સવાર પડતાં રાણીએ રાજા પાસે જઈને સ્વપ્નની વાત કરી. રાજાએ કહ્યું કે મહારાણી! તમારું સ્વપ્ન ઉત્તમ છે. છતાં આપણે સ્વપ્ન પાઠકને બેલાવીએ. રાજાએ સ્વપ્ન પાઠકને બેલાવીને સ્વપ્નનું ફળ પૂછ્યું ત્યારે સ્વપ્ન પાઠકે કહ્યુંમહારાજા ! આપના મહારાણીએ સ્વપ્નમાં ચંદ્ર આકાશમાંથી ઉતરીને તેમના મુખમાં પ્રવેશ કરતે જે છે. તેનું ફળ એ છે કે આકાશમાં પૂર્ણિમાના ચંદ્રને ઉદય થતાં સર્વ પ્રકારના અંધકાર નષ્ટ થાય છે તેમ આપને ત્યાં શત્રુ રૂપી અંધકારને નાશ કરનારે ચંદ્રને પરાક્રમી પુત્ર જન્મશે. આ સાંભળીને મહારાજા ખુશ થયા ને વખપાઠકને સારું ઈનામ આપીને વિદાય કર્યો. અગિયારમા આરણ નામ દેવકથી અપરાજિત કુમારને જીવ ચવીને શ્રીમતી મહારાણીની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયે છે. રાણી ધર્મારાધના કરતાં ગર્ભનું પાલન કરે છે. હવે તેમને ત્યાં પુત્રને જન્મ થશે ને શું બનશે તેના ભાવ અવસરે. . Page #381 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ": ચરિત્ર - જિનસેના રાણી ધર્મ માટે પ્રાણ આપનારી છે. એને માથે કેવું સંકટ આવ્યું છે. છતાં ધર્મ માટે કેટલી અડગ રહી છે ! એણે એમ પણ વિચાર ન કર્યો કે અત્યારે હું ગર્ભવતી છું ને આ સ્થિતિમાં એકલી જંગલમાં કયાં જઈશ? મારું શું થશે? એણે એવી વિનંતી ન કરી કે મહારાજા ! પ્રસૂતિને સમય જાય પછી મને વનવાસ આપજે. અત્યારે મને મહેલમાં રહેવા દે. એને તે પિતાને ધર્મ સાચવે છે ને પતિની આજ્ઞાનું પણ બરાબર પાલન કરવું છે. જિનસેના રાણી સંસારમાં હતી પણ એનું મન સંસારથી સદા ઉદ્વિગ્ન રહેતું હતું. એને સંસારના સુખ ડાંગરના ફેરા જેવા લાગતા હતા. રાજાએ વનવગડામાં જવાનું કહ્યું ત્યારે વિચાર કર્યો કે અહો ! ભગવાન મને ધર્મારાધના વધુ કરવા માટે આ તક મળી છે તે હું શાંતિથી ધર્મધ્યાન કરીશ. જિનસેના રાણ ફાટલા તૂટલા કપડા પહેરીને મહેલમાંથી નીચે ઉતર્યા છે પણ પ્રજાજને આડા સૂઈ ગયા છે. કેઈ આડા હાથ દઈને ઉભા રહ્યા એટલે રાણી જઈ શકતા નથી. - રાણીને નહિ જવા દેવાની પ્રજાની વિનવણું":- રાણીએ પ્રેમથી કહ્યું હું મારા પ્યારા પ્રજાજને! તમને બધાને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે, લાગણી છે એ હું સમજી શકું છું પણ હવે મને મારા પતિદેવની આજ્ઞાનું પાલન કરવા માટે જંગલમાં જવા દે. હું મારા ધર્મને ખાતર જંગલમાં જાઉં છું. મને શ્રદ્ધા છે કે મને આંચ આવવાની નથી. તમે મારી ચિંતા ન કરે ને મને જલદી જવા દે. પણ પ્રજાજને જવા દેતા નથી. આ તરફ પ્રધાનેએ મંગલ રાજાને ખુબ સમજાવ્યા પણ કઇ રીતે માન્યા નહિ ત્યારે પ્રધાને કહ્યું–મહારાજા ! આપ મહારાણુને રાખવા માંગતા નથી, પણ પછી પસ્તાવાને પાર નહિ રહે. હજુ પણ અમારું કહ્યું માને, પણ રાજા એકના બે ન થયા ત્યારે પ્રધાને કહ્યું –સાહેબ! ભલે, તમે રાણું સાહેબને ન બેલાવશે પણ આ ગર્ભવતી અવસ્થામાં એમને વગડામાં ન મેકલે. જંગલમાં એમનું કેણુ? માટે જુદા મહેલમાં રાખે પણ વનવાસ ન આપે. પ્રધાન આદિએ ખૂબ સમજાવ્યા ત્યારે રાજાએ કહ્યું કે મને તે એ જિનસેના હવે દીઠી ગમતી નથી, પણ તમે બધા ખુબ કહો છે એટલે વનમાં નહિ એકલું ને મારા મહેલમાં પણ નહિ રાખું. જો એમને રહેવું હોય તે બગીચામાં એક મહેલ છે ત્યાં જઈને રહે. પ્રધાને કહ્યું-ભલે, એ પ્રમાણે કરીશું પણ રાણીની સાથે એક દાસી મેકલેજે ને એમને આજીવિકાનું સાધન પણ કરી આપજે. t". “ગરીબ હાલતમાં મહારાણું રાજ્યમાંથી લેતા વિદાય” - પ્રધાને અને પ્રજાએ ખૂબ કહ્યું એટલે રાજાએ તેની મુખ્ય દાસી તેની સાથે મેકલી, જિનસેના રાણી ફાટેલા તૂટેલા કપડા પહેરીને એક ભિખારણ જેવી બનીને દાસીની સાથે ગામ બહાર બગીચામાં નાનકડે બંગલે છે ત્યાં જાય છે. આ જોઈને પ્રજાજનેની આંખમાં ધાર આંસુ વહેવા લાગ્યા. અહો કર્મરાજા ! તે આ શું કર્યું? કયાં એક વખત રાજમહેલમાં મહાલનારી અને તે એની કેવી દશા કરી ! હે ભગવાન! મહારાણીનું રક્ષણ કરજે. એમ Page #382 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાસ સી પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે રાણીએ કહ્યું- તમે મારી કેઈ ચિંતા ન કરશે. મારા પતિદેવની મારા ઉપર ખૂબ કૃપાદૃષ્ટિ છે કે મને એમણે ભલે મહેલમાંથી કાઢી મૂકી પણ મને મારી નાંખી તે નથી ને! એ મારા સ્વામી છે. એમની જેમ ઈચ્છા હોય તેમ કરી શકે છે. મને એમણે જીવતી રાખી છે તે હું ધર્મારાધના તે કરી શકીશ ને? અને મારે ધર્મ તે મારી સાથે છે ને ! હું ધર્મને ખાતર રાજવૈભવને ત્યાગ કરું છું તે મારે ધર્મ મારું અવશ્ય રક્ષણ કરશે. એમ કહીને જિનસેના રાણું પિતાની દાસીની સાથે બગીચામાં એક નાનકડે બંગલ હતું ત્યાં ગઈ પટ્ટરાણીના પદે આવેલી રનવતી – જિનસેના મહેલમાંથી ગઈએટલે રાજાએ . નવતીને પટ્ટરાણીનું પદ આપ્યું, રાજા રત્નાવતીને ખૂબ પ્રેમથી રાખવા લાગ્યા. એક તે રત્નાવતી અભિમાનનું પૂતળું હતી જ. તેમાં પટ્ટરાણીનું પદ મળ્યું ને રાજાની પૂરી હેમઃ દષ્ટિ–પછી શું બાકી રહે ? કહેવાય છે ને કે “ધણીની માનીતી બાર ગાઉ ઉજજડ કરે.” તે રીતે આ નવતી દાસ-દાસીઓ ઉપર પિતાની હકૂમત ચલાવવા લાગી, અને મનમાં હરખાવા લાગી કે મારામાં કેવી ચતુરાઈ છે ! મેં જિનસેનાને કેવી જંગલમાં કઢાવી ને હું પટ્ટરાણું બની, પણ એને ખબર નથી કે મારી ચતુરાઈમને ચાર ગતિના ચક્કરમાં, ભમાવશે ને મારે કેવી શિક્ષા ભોગવવી પડશે. નવતી હરખાય છે ને જિનસેના બગીચામાં શું કરે છે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ વદ ૨ ને રવીવાર તા. ૨૦-૮-૭૮. અનંત કરૂણાસાગર, શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણ માટે દિવ્ય દેશના ધોધ વહા, એ વીતરાગ વાણી સાંભળ્યા પછી આપણુ રાગ-દ્વેષ અને કષાયે ઘટવા જોઈએ. રાગ અને દ્વેષ એ બે આપણુ શત્રુઓ છે. ઠેષ ઉપર વિજ્ય મેળવનાર અને રાગ . ઉપર વિજય મેળવનારા આ બે વિજેતામાં વિશેષતા કેની? રાગ ઉપર વિજય મેળવનારની તેષ ઉપર વિજય મેળવવા કરતાં રાગ ઉપર વિજય મેળવ અઘરો છે. તેથી જ જગતમાં વીતરાગીઓ વિરલા છે. અહીં તમને કદાચ પ્રશ્ન થશે કે રાગ ઉપર વિજય મેળવી અઘરે શા માટે કહ્યો? તેના જવાબમાં મહાપુરૂષે કહે છે કે દ્વેષને વિષય ફક્ત ચેતન છે. જ્યારે રાગને વિષય જડ અને ચેતન બંને છે તેથી રાગવિજેતા બનવું અઘરું છે. ખુબ વિચાર કરશું તે સમજાશે કે દ્વેષ ચેતન પર થાય છે. શ્રેષને કેઈ પણ વિષય લઈશું તે એ જીવ જ આવશે. બાળક સમજણના અભાવે કદાચ થાંભલા પર ગુસ્સે ભરાય ને એને લાકડી પણ મારે પણ થાંભલા સાથે અથડાઈને પડી ગયેલે ડાહ્યો Page #383 -------------------------------------------------------------------------- ________________ Re શારદા સુ માણસ તેમાં પેાતાની સાવધાનીના દોષ કાઢશે. સમજી અને ડાહ્યા માણસા ી જડ ઉપર દ્વેષ નહિ કરે. થાંભલા સાથે અથડાઈને પડી જવા છતાં એને થાંભલા પર દોષનુ` મારાપણુ કરવાના વિચાર સ્વપ્ને પણ નહિ આવે. પાગલ માણુસ કદાચ ચેતનની જેમ જડ ઉપર દ્વેષ કરે પરંતુ એથી કઇ દ્વેષની સીમા ચેતનને વીંધીને જડ સુધી પહાંચી શક નથી. દ્વેષ તા ચેતનની હદ સુધી જ સીમિત છે. દ્વેષને વિષય ચેતન છે જ્યારે રાગના વિષય ચેતન અને જડ બને છે. જડ વસ્તુઓ ઉપર રાગ કરીને આપણે આપણા આત્માની એછી ખરાબી નથી કરી. અનિત્ય નાશવત વસ્તુઓ ઉપર રાગ કરીને જીવ કેટલા કર્માં ખાંધી રહ્યો છે. રાગ અને દ્વેષ એ આત્માના મહાન રોગ છે આ અનેમાં હજી દ્વેષ ખરાબ લાગશે પણ રાગ ખરાબ નથી લાગતા. રાગની વધુસાર તે કેટલી લાંખી છે! અરે જડ વસ્તુ પરના રાગ પણ આપણને વિચારમાં મૂકી ૐ તેવા છે. સૌથી પ્રથમ અતિપ્રિય જડ એવા શરીર પર રાગ. પછી એ શરીર પર પહેરવાના વસ્રો પર રાગ, વસ્રોમાં પણ મનગમતા રંગ ઉપર રાગ, વસ્રોને સાચવવાના કમાટ અને કમાટને સાચવતા ઘર પર કેટલે રાગ ! આટલેથી અટકી જતું નથી પણ એ ઘર જ્યાં ખનાખ્યું એ શેરી પર રાગ, એ શેરીને સમાવતુ' ગામ અને ગામને સમાવતા દેશ પર રાગ, અહાહા....આ રાગની વણુઝાર કેટલી બધી લાંખી ! આ તા જડ વસ્તુ પરના રાગની વાત થઇ, હવે ચેતનની વાત કરુ. માતા, પિતા, કુટુંબ-પરિવાર અને સગા-સ્નેહીઓ પ્રત્યે રાગ. એ ચેતન પર રાગ. ખસ રાગ, રાગને રગ બધા પ્રત્યેના જીવને અતિ રાગ છે. તમે કહો છે ને કે અમે અમારા કુટુ અને ઘરખાર પ્રત્યે પ્રેમ ન રાખીએ તે કયાં રાખીએ? આ બધા રાગ કર્યો છે પણુ એ રાગ ખાટા એમ જ્યાં સુધી જીવને નથી લાગતુ ત્યાં સુધી રાગ એ ભય કર માટ રાગ છે એવુ કયાંથી સમજાય ? આ કાયામાં કેદ પુરાયેલા આત્માને પોતાના સ્વરૂપનુ ભાન નથી. જો આત્માને પેાતાના સ્વરૂપને ખ્યાલ હાત કે જન્માજન્મ મારા આત્માને નવી નવી કાયાની કેદમાં પૂરાવુ પડે છે તે શુભાશુભ કર્યાં ભાગવવા પડે છે તે રાગદ્વેષ આ થાત. હું શાશ્વત આત્મા છું આવું ને ભાન થાય તેા વિચારે કે મે આવુ બધુ અન'તીવાર મેળવ્યું. અને ગુમાવ્યું છે તે હવે મારે આના ઉપર રાગ શા માટે કરવા? આ એક જન્મમાં પણ એ વસ્તુ કાયમ રહેશે કે નહુિ એની ખાત્રો નથી. કદાચ આ ભવમાં રહેશે તે પણુ અંતે તે એને છોડવાનું છે. તે મારે એના ઉપર ફ્રગટ રાગ-દ્વેષ કરી ક્રમાંં શા માટે બાંધવા ? આત્રા વિચાર આવે તે પણુ રાગ-દ્વેષ પાતળા પડી જાય ને દુઃખમાં ઘટાડો થાય. પણ આ નથી બનતું તેનું મુખ્ય કારણ આત્મા અવિનાશી, સ્વતંત્ર અને અનંત સુખના સ્વામી છે એ વાત ભૂલાઈ ગઈ છે. તેથી છત્ર રાગ-દ્વેષ કરી રહ્યો છે. દ્વેષ જીત્યા પછી રાગને જીતવાના બાકી રહે છે જ્યારે રાગને જીનતા દ્વેષ જીતાઈ Page #384 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાસ જાય છે. કેપ ન થ હજુ સહેલ છે પણ રાગ ન થવો મુશ્કેલ છે. શ્રેષમાંથી રાગને જન્મ થતું નથી પણ રાગમાંથી હેવને જન્મ થાય છે. સંસારમાં છીએ ત્યાં સુધી તે રાગ-દ્વેષરૂપી શત્રુએ આપણી આસપાસ ગોઠવાયેલા રહેવાના. આ શત્રુઓના પંજામાંથી મુક્ત બની અંતે વીતરાગ બનવું હોય તે ચેતન પર થતે ઠેષ દૂર થાય, કદાચ સંપૂર્ણ હેપ ન જાય તે એ ઠેષ ટે લાગે ને દ્વેષ પર દ્વેષ થાય અને જડ, ચેતન પર થત રાગ વિલય પામે, રાગ સંપૂર્ણ ન જાય તે એ રાગ પેટે લાગે ને રાગ પર દ્વેષ થાય તે આ રાગ-દ્વેષ આપણને ફસાવી ન શકે. રાગને વિષય જડ ચેતન બને હોવાથી આખી દુનિયા છે. જડ અને ચેતનના ખેલ એટલે જ આ દુનિયા. માટે રાગ વિજેતા બનવું અઘરું છે. જિનેશ્વર ભગવંતેને એથી જ વીતરાગ કહેવાય છે. રાગ અને દ્વેષથી પર બનીને વિરાગ કેળવ હોય ને ક્વીતરાગ” બનવું હોય તે એક ઉપાય છે. ચેતન પર થતા વેષને અને જડ ચેતન પર થતા રાગ દ્વેષને જેમ બને તેમ ઓછા કરતાં શીખે. આપણું ચાલુ અધિકારમાં અપરાજિત રાજાને જીવ હસ્તિનાપુરમાં શ્રીષેણ રાજાની શ્રીમતી નામની રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયેલ છે. સવા નવ માસ પૂર્ણ થતાં શ્રીમતી રાણીએ પુત્રને જન્મ આપે. આ પુત્ર પૂર્ણિમાના ચંદ્ર જે તેજસ્વી છે. જેમ પૂર્ણિમાને ચંદ્ર સૌને પ્રિય લાગે છે તેમ આ કુમાર પણ સૌને પ્રિય લાગે છે. રાજાએ પુત્રને જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજળે અને તેનું નામ શંખકુમાર પાડયું. આ શ્રીષેણ રાજાને ગુણનિધિ નામે એક પ્રધાન છે. એ પ્રધાન ખૂબ બુદ્ધિશાળી હતે. રાજાનું બધું કાર્ય નીતિથી ચલાવતે હેવાથી તે રાજાને ખૂબ પ્રિય હતો. જે પ્રધાન રાજાને અનુકૂળ હોય, રાજાને કારભાર સારી રીતે ચલાવતું હોય તેના ઉપર રાજાના ચારે હાથ રહે છે ને રાજા એને ન્યાલ કરી દે છે, પણ ઘણાં માણસ ઈર્ષ્યાળુ હોય છે. તેમનાથી આ સારું સહન થતું નથી એટલે સુખીને દુઃખી કરવા પ્રયત્ન કરે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક રાજાને પ્રધાન બુદ્ધિશાળી, નમ્ર અને વિવેકી હતે. એના ઉપર રાજાના ચારેય હાથ હતા. પિતાની કાર્યકુશળતાથી એણે રાજાનું દિલ જીતી લીધું હતું. તેથી રાજાને એ પ્રધાન પિતાના શ્વાસ-પ્રાણુ જેવો વહાલે હતે. દરેક કાર્ય રાજા પ્રધાનને પૂછીને કરતા. આથી રાજ્યમાં બીજા નાના મંત્રીઓ તથા અમલદારેને ખુબ ઈર્ષા આવવા લાગી કે મહારાજા તો જ્યારે ને ત્યારે પ્રધાનની પ્રશંસા કર્યા કરે છે. દરેક કાર્યમાં રાજા એને પૂછે. આપણને તે કઈ દિવસ કંઈ પૂછતા નથી. ઈર્ષાના કારણે આ બધા પ્રધાનની વિરૂદ્ધમાં રાજાના કાન ભંભેર્યા કરતા હતા, પણ રાજા કેઈની વાત સાંભળતા નહિ. એટલે બધા ઈર્ષાળુઓએ ભેગા થઈને પ્રધાનને હલકો પાડવા માટે એક જના ઘડી. ઈર્ષાળુ માણસામાંથી એક માણસે કયાંક એવું વાંચ્યું કે (૧) છે જે ને છે (૨) નથી...નથી ને નથી. (૩) નથી Page #385 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ને છે (જી છે ને નથી. તેઓ વિચાર કરવા લાગ્યા કે આને અથ શું? કોઈને એના અર્થ સમજાય નહિ. એટલે એમણે વિચાર કર્યો કે આપણે મહારાજાના પ્રધાન ખુબ બુદ્ધિશાળી છે. એ આને અર્થ સમજાવશે, અને પ્રત્યક્ષ કરી બતાવશે. આપણને આ ઠીક મળી ગયું. એ લેકે રાજાની પાસે આવીને કહે છે સાહેબ! આ ચાર મુદ્દા અમને ક્યાંકથી મળી આવ્યા છે પણ એને અર્થ શું છે તે અમને સમજાતું નથી. અમારે તો અર્થ સમજે છે કે પ્રેકટીકલ-પ્રત્યક્ષ જેવું છે. અમે આપને તે આવું ન પૂછી શકીએ પણ આપના પ્રધાનજી ખૂબ બુદ્ધિશાળી છે. ભલભલા આંટીઘૂંટીવાળા કોયડા સહેલાઈથી ઉકેલી શકે છે, તે અમારા આ ચાર કેયડા અમને પ્રેકટીકલ કરીને બતાવે તેમ કરે. “ઈર્ષ્યાળુ માણસેએ કરેલો પ્રપંચ”: બંધુઓ ! ઈર્ષ્યા કેવી બૂરી ચીજ છે! ઈર્ષાની આગ મનુષ્યના ગુણને બાળીને ખાખ કરી નાંખે છે. કેઈના મકાનમાં આગ લાગી હશે તે તે પાણીથી બૂઝાઈ જશે પણ ઈર્ષાની આગ પાણીથી નહિ બૂઝાય. ઈર્ષા એ ભયંકર અગ્નિ છે. એ બીજાનું સુખ, સૌભાગ્ય, સત્કાર-સન્માન જોઈ શકતી નથી. આજે દુનિયા બીજાનું. સુખ જોઈ શકતી નથી. કેઈ માણસને એના કાર્યની સફળતાના ફળ રૂપે સરકાર તરફથી કે સમાજ તરફથી સન્માન કરવામાં આવે અગર કેઈ ઉંચી પદવી આપવામાં આવે તે ઈર્ષાળુ લેંકેથી જોઈ શકાતું નથી. એટલે એ અંતરથી બળ્યા કરે છે પિલી ઈર્ષાળુ કંપનીએ મહારાજાને એવી મીઠાશથી વાત કરી કે રાજાના મગજમાં વાત ઉતરી ગઈ ને મનમાં વિચાર કર્યો કે વાત બરાબર છે. હું પ્રધાનને વાત કરીશ. બીજે દિવસે સભા ભરાઈ. પ્રધાનજી સભામાં આવ્યા. રાજાની બાજુમાં પિતાના આસને બેઠા, પછી થોડી ઘણી રાજકાર્યની ચર્ચા કરીને રાજાએ પેલી વાત ઉપાડીને કહ્યું-પ્રધાનજી ! તમારે આ ચાર બેલને પ્રેકટીકલ કરીને બતાવવાના છે. પ્રધાને કહ્યું–સાહેબ ! કયા બેલા છે? એટલે રાજાએ કહ્યું-છે છે ને છે...નથી-નથી ને નથી. નથી ને છે.છે ને નથી. આ ચાર બેલને અર્થ શું છે તે પ્રેકટીકલ કરીને મને પ્રત્યક્ષ બતાવે. પ્રધાન અનુભવી ખુબ હતું પણ તેમણે આવું કદી સાંભળ્યું ન હતું એટલે વિચારમાં પડી ગયા કે આને અર્થ શું? મને સમજાતું નથી, છતાં હિંમત કરીને કહ્યું સાહેબ! આ કામ અઘરું છે. એને અર્થ તે હું કદાચ તમને જલ્દી કહી દઉં પણ પ્રેકટીકલ કરીને બતાવવાનું કામ ખૂબ અઘરું છે. તેને માટે સમય જોઈ એ માટે મને છ મહિનાની મુદત આપે. રાજાએ કહ્યું-ભલે, છ મહિનાની મુદત આપું છું પણ તમારે કરી બતાવવું તે પડશે જ. જે પ્રેકટીકલ કરીને નહિ બતાવે તે હું તમારા આખા કુટુંબને કેદમાં પૂરી દઈશ ને તમને તે મારી મરજી મુજબ શિક્ષા કરીશ. તમારા ઘરબાર, મિલ્કત બધું હું જપ્ત કરી લઈશ. Page #386 -------------------------------------------------------------------------- ________________ શાહી અગાસ આ તે રાજા, વાજા ને વાંદરા. રીઝે તે ગામ દઈ દે ને ખીરું તે જીવ લઈ લે. રાજાને પ્રધાન કેટલે વહાલે છે પણ અત્યારે કેવી પરિસ્થિતિ ઉભી થઈ! પ્રધાને કહ્યું-ભલે સાહેબ! હું બરાબર કરી બતાવીશ. પ્રધાને હા તે પાડી દીધી પણ મનમાં મૂંઝવણ થવા લાગી કે આ શું ? અને કેવી રીતે પ્રત્યક્ષ કરી બતાવવું ? કદાચ હું એને જવાબ તે ગમે તેમ આપી દઉં પણ પ્રેક્ટીકલ કરીને કેવી રીતે બતાવવું? પ્રધાનને ચિંતામાં જેતી પુત્રવધુ:- પ્રધાન એને માટે ઘણું ઘણી શોધખોળ કરવા લાગે પણ એને કેઈ ઉપાય જડતું નથી. આ વાતને બે મહિના વીતી ગયા પણ કંઈ સમાધાન થતું નથી, એટલે પ્રધાનજીની ચિંતા વધવા લાગી. ઘેરથી રાજસભામાં જાય ને સાંજે ઘેર આવે. ખાય, પીવે, બેલે, ચાલે પણ બધું જ કાર્ય ઉદાસીનતાપૂર્વક કરે છે. પ્રધાનના પુત્રની વહુના મનમાં વિચાર થયે કે હમણાંથી મારા સસરાજી ખૂબ ઉદાસ રહે છે. એનું કારણ શું હશે ? પૂરું ખાતા પણ નથી, નકકી કેઈમેટી ચિંતામાં હશે, પણ સસરાને પૂછાય કેવી રીતે ? એ જમાનામાં મર્યાદા કેટલી હશે ! કે વહુ કદી સસરાને આડી ન ઉતરે. એને અવાજ પણ સસરા ન સાંભળી શકે, પણ આજે તે મર્યાદાએ હદ વટાવી દીધી છે. આ પુત્રવધૂ ખૂબ ચતુર હતી. તે સસરાજીને પૂછવા ન ગઈ પણ એની સાસુને કહ્યું-બતમે મને ન મને પણ છેલ્લા બે મહિનાથી મારા સસરાજી કઈ ઉપાધિમાં હોય તેમ લાગે છે. એમનું મુખ કેટલું ઉદાસ થઈ ગયું છે, ત્યારે સાસુએ કહ્યું- બેટા તું તે હજુ નાની છે. તને શું ખબર પડે ? તારા સસરા રાજાના પ્રધાન છે. રાજ્યમાં તે અનેક પ્રકારની ઉપાધિઓ અવારનવાર આવ્યા કરે એટલે કેઈ વાર એવું બની જાય ત્યારે ઉદાસ બની જાય. બીજુ કંઈ કારણ નથી. વહુએ કહ્યું-બા ! એવી બાબતમાં કંઈ આટલી બધી ચિંતા ન થાય. એ તે એકાદ બે દિવસ માટે હોય પણ આટલા દિવસ સુધી ન બને, ત્યારે સાસુએ કહ્યું-વહુ ! તારી ભૂલ થાય છે. તું ખેટી ચિંતા ન કર. વહુએ કહ્યું–બા ! ભલે તમને એમ લાગતું ન હોય પણ મને પરણીને આવ્યા એક વર્ષ થયું ત્યારથી હું જોઉં છું કે બાપુજી દરરોજ બહારથી આવતા ત્યારે આનંદ-કિલસેલ કરતા આવતા. સાથે કંઈ ને કંઈ લેતા આવતા, અને ઘરમાં બધાની સાથે પ્રેમથી વાતચીત કરતા હતા અને અત્યારે ઘરમાં આવે છે, જાય છે, ખાય પીવે છે, બધું કરે છે પણ એમનું મન ઉદાસ ને ચિંતાતુર દેખાય છે. અત્યારે કંઈ હસતા બોલતા નથી અને એમને ખેરાક પણ અડધે થઈ ગયું છે. - “સાસુને વિનંતી કરતી ચતુર વહુ” :- સાસુએ કહ્યું-બેટા ! એવું કંઇ નથી. આપણે એવા રાજકાજમાં માથું ન મરાય, પણ વહુ માનતી નથી. એ તે કહે છે બા! તમે ભૂલ કરે છે. પતિના સુખમાં ને દુઃખમાં પત્નીએ ભાગીદાર બનવું જોઈએ, પતિ શા. સુ. ૨૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨ શારદા સુવાણ મૂંઝવણમાં હોય ત્યારે પત્નીએ મિત્ર જેવા બનીને પતિને સલાહ આપવી જોઈએ અને એમની મુંઝવણ ચિંતા દૂર કરવા માટે જે બને તે આપણે કરવું જોઈએ. માટે બા! આપ પિતાજીને એકાંતમાં બેસાડીને પૂછો તો ખરા પણ સાસુએ વહુની વાત લક્ષમાં ન લીધી. પ્રધાનની ચિંતા દિવસે દિવસે વધવા લાગી. એની ભૂખ ભાગી ગઈ ને ઊંઘ ઉડી ગઈ. શું કરવું ને કેવી રીતે બતાવવું.કયાં જવું.પણ ઘરમાં કેઈને વાત કરતા નથી. આમ કરતાં ચાર મહિના વીતી ગયા. હવે માત્ર બે મહિના બાકી રહ્યા છે. પ્રધાનજીની મૂંઝવણ વધતી જવા લાગી. ફરીને વહુ સાસુને કહે છે બા ! આ મારા સસરાના મુખ સામું જોવાતું નથી. એમનું શરીર તે લાશ જેવું થઈ ગયું છે. જે વડલાની છાયામાં બેસીને આપણે લીલાલહેર કરીએ છીએ તે વડલાના મૂળીયા અંદરથી સૂકાવા લાગ્યા છે. જે મૂળીયા તદ્દન સૂકાઈ જશે તે આ ડાળી અને પાંદડા કેના આધારે લીલા રહેશે ? આપણે સોનાના શિખર ઉપર બેઠા છીએ અને સુખ ભેગવી રહ્યા છીએ પણ એ શિખરને સ્થંભ તૂટી પડશે તે આપણા બધાનું શું થશે? આપણા જીવનના મૂળીયા સમાન, આધારસ્થંભ સમાન પિતાજી જયાં સૂકાઈ રહ્યા છે ત્યાં આપણને ખાવું-પીવું કેમ ગમે ? બા ! આટલી મારી વિનંતી સાંભળીને તમે બાપુજીને પૂછે કે તમને શું ચિંતા છે? ત્યારે સાસુજીએ મુખ મચકેડીને કહ્યુંવહુ ! તમે જ તમારા સસરાજીને પૂછી લે. હું નહિ પૂછું. વિવેકી વહુએ સસરાને કરેલી વિનતી – વહુએ જાણ્યું કે મારા સાસુજી પૂછે તેમ લાગતું નથી. તે કઈ નહિ હવે હું જ પૂછી લઉં. બીજે દિવસે સાસુ અને સસરા બેઠા હતાં તે વખતે પુત્રવધૂ ત્યાં જઈને નમ્રતાપૂર્વક સસરાને પૂછે છે કે બાપુજી! હું એક વાત આપને પૂછું? વહુ ઘરની કુળદેવી સમાન પવિત્ર હતી. બેલે તે જાણે મોઢામાંથી અમી ઝરતું ન હોય ! એમ લાગે. એની નમ્રતા ને બોલવાની મીઠાશ જોઈને સસરાજીએ વિચાર કર્યો કે કઈ દિવસ નહિ ને આજે મને આ પુત્રવધૂ શું પૂછવા માગે છે? સસરાએ કહ્યું–બેટા ! તમારે જે પૂછવું હોય તે મને ખુશીથી પૂછે, એટલે વહુએ કહ્યું-પિતાજી! ક્ષમા કરજે. હું પુત્રવધૂ થઈને આપની સામે ઉભી છું પણ મને પિતાની પુત્રી સમજો. પિતાજી–આજે ચાર ચાર મહિનાથી આપ શાંતિથી જમતા નથી. સુખે ઉઘતા નથી. કંઈ બેલતા નથી, ચાલતા નથી. આપ ઘરમાં આવે છે ને રાજસભામાં જાય છે, આપ બધું જ કાર્ય કરે છે પણ આપનું મન ઉદ્વિગ્ન રહ્યા કરે છે. આપનું મુખ ચિંતાતુર દેખાય છે. આનંદનું તે નામનિશાન નથી. પહેલાં તે આપ કેટલા પ્રેમથી આનંદથી બધાની સાથે બેલતા હતા ને રાજસભામાં કંઈક નવીન બન્યું હોય તે ઘેર આવીને કહેતા હતા. હમણાં તે આ બધું બંધ થઈ ગયું છે. આનું કારણ શું ? આ સાંભળીને પ્રધાને કહ્યુંબેટા ! તમે તે હજુ છોકરા જેવા કહેવાઓ. તમને કહેવાથી શું ? મારા મન ઉપર જે ચિંતા છે તેને કઈ દૂર કરી શકે તેમ નથી. આટલું બોલતાં પ્રધાનનું હૃદય ભરાઈ આવ્યું. Page #388 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૩ પુત્રવધુએ આપેલી હિંમત ઃ-પુત્રવધૂએ કહ્યું-એ પિતાજી ! આપ એવું શા માટે માના છે કે નાના છોકરાને કહેવાથી શું ? ઘણીવાર જે વડીલા ન કરી શકે તે નાના છેકરા પણ કરી શકે છે. પુરુષો ઘણીવાર એમ માને છે કે અમે જ બધું કરી શકીએ છીએ. સ્ત્રીએ શુ કરી શકે ? પણ તમે એવુ ન માનશે. ઘણીવાર નર જે ન કરી શકે તે નારી કરી શકે છે, અને નારીમાંથી નારાયણી ખની શકે છે. તીર્થંકર પુરૂષાને, ચક્રવતિ એને અને જગતના સર્વાં મહાન પુરૂષાને જન્મ દેનારી તે સ્ત્રી જ છે ને ? જગતમાં સ્ત્રીઓની પૂજા પડેલી થાય છે. ધનતેરસને દિવસે તમે લક્ષ્મીજીની પૂજા કરો છે ને? એ પણ સ્ત્રી જાતિ જ છે ને ? માટે તમે સ્ત્રી જાતિને હલકી ન માનશેા, પ્રધાનની પુત્રવધૂ કહે છે પિતાજી ! હું ભલે નાની છું પણ મને આપની ચિંતાનુ કારણુ કહેા તા ખરા, ત્યારે સસરાજી કહે છે હું વડુ મેટા ! સાંભળેા આજે આપણે સુખના સાગરમાં સ્નાન કરી રહ્યા છીએ. આ સુખના સાગર બે મહિના પછી સૂકાઈ જવાના છે. અત્યારે આપણે બધા આ સુંદર મહેલમાં રહીએ છીએ, તે મહેલ છોડીને જેલમાં વસવાના પ્રસંગ આવશે. પુત્રવધુએ પૂછ્યુ –પિતાજી ! શા માટે આપ એમ કહેા છે ? એનું કારણ શું છે ? પ્રધાને કહ્યુ` કે રાજા સાહેબે મને ચાર પ્રશ્નો પૂછ્યા છે. પ્રશ્નોના જવાબ પ્રેકટીકલ કરીને આપવાના છે. તેમાં શું કરવું એની મને તેા સમજ પડતી નથી. રાજાએ છ મહિનાની મુદ્દત આપી છે. તેમાં ચાર મહિના તેા પૂરા થઈ ગયા. ફકત બે જ મહિના બાકી છે. પુત્રવધુએ કહ્યુંપિતાજી ! તમે ચિંતા ન કરો. પ્રશ્ન શું છે એ તમે મને કહે। પ્રધાને કહ્યું-દીકરી ! એ પ્રશ્નમાં શું કહેવા માંગે છે તે જ મને ખબર પડતી નથી. મારા જેવા અનુભવી માણસની બુદ્ધિ કામ કરતી નથી તેા પછી તમે કેવી રીતે જવાખ આપી શકશે? પણ પુત્રવધૂએ તેા હઠ પકડી કે મને કહી ને કહા, એટલે પ્રધાને કહ્યુ.....છે છે તે છે, નીં નથી ને નથી, નથી ને છે, છે ને નથી. આ ચાર પ્રશ્નોના પ્રેક્ટીકલથી જવાબ દેવાના છે, તેથી હું ચાર મહિનાથી બાઘા જેવા થઈને કરું છુ. બેટા ! મારી મતિ મૂંઝાઈ ગઈ છે, ત્યારે પુત્રવધુએ હસીને કહ્યું પિતાજી ! આમાં આટલી બધી ચિંતા શું કરે છે ? આ તે અમારુ નાના કરાનુ કામ છે. મને તે આવા પ્રશ્નોના મહુ શોખ છે. પ્રધાને કહ્યું-દીકરી ! આ કંઇ માઢ જવાબ આપવાના નથી. પ્રેકટીકલ કરીને બતાવવાનુ છે. ભલે પિતાજી ! ચિંતા નહિં કરો. હું રાજાની સામે પ્રેકટીકલ કરીને બતાવીશ. મારા માતા પિતાએ મને કરીયાવરમાં દાગીના અને કપડાં તે ઘણાં આપ્યાં છે. ભેળા ધર્મોના સુસ’સ્કા પણ કરીયાવરમાં આપ્યા છે. અમે ભાઈમહેના નાના હતાં ત્યારે અમારા માતાપિતા અમને આવા પ્રશ્નો ખૂબ સમજાવતાં હતાં એટલે મને તે ચિંતા થતી જ નથી. દેવાનુપ્રિયા ! આજે માણુસ ધર્મોના સંસ્કારાને જોતા નથી. આજે તા કન્યા અને કરિયાવર મુખ્ય જોવાય છે. આજના માતાપિતા પણ એમ કહે છે કે જોજે બેટા ! સાસરે Page #389 -------------------------------------------------------------------------- ________________ ઈચા દબાતી નહિ. (હસાહસ) આપણે પહેલેથી દબાયેલા રહીએ તે બધા દબાવી દે. તે કઈ કંઈ કહે તે અમે બેઠા છીએ. આ દીકરીના માતા-પિતા કડપતિ હતા ને સાથે ધમષ્ઠ પણ હતાં. એટલે એવા સંસ્કાર નહેતા આપ્યા પણ એવા સંસ્કાર આપ્યા હતાં કે તારા સાસરે તું પ્રેમથી રહેજે. સાસુ, સસરાને વિનય કરજે. કદાચ તને કંઈ કહે તે સહન કરજે પણ સામું ન બેલતી. સાસુ, સસરા અને પતિના સુખમાં જેમ સહભાગી બને તેમ તેમના દુઃખમાં પણ તું સહભાગી બનજે. પુત્રવધુના જવાબથી પ્રધાનને થયેલી શાંતિ- પ્રધાને કહ્યું બેટા! તમે કેવી રીતે પ્રશ્નના જવાબ આપશે. પહેલા આપણા ઘરમાં જ અમને બધાને પ્રેક્ટીકલ કરીને બતાવે, તે મને શાંતિ થાય. વહુએ કહ્યું-પિતાજી! તમે બેફિકર રહે. તમે રાજાને કહી છે કે પ્રેકટીકલથી તમારા પ્રશ્નોના જવાબ આપીશ, પછી હું બધું સંભાળી લઈશ. પ્રધાને કહ્યું પણ તમે કરીને ન બતાવે ત્યાં સુધી મને શ્રદ્ધા કયાંથી રહે? તમે એક પ્રશ્નને જવાબ તે આપ. વહુ ખૂબ હોંશિયાર હતી એટલે મનમાં વિચાર કર્યો કે જે હું આ લેઓને અહીં બતાવી દઈશ તે એનું કંઈ મહત્વ નહિ રહે. એની શ્રદ્ધા નહિ વધે. જેમ વણિકના દીકરાને નવકારમંત્ર આપે તે કાંઈ કિંમત નહિ પણ ઈતર કેમના માણસને નંધકારમંત્ર એ મહાનમંત્ર લાગે છે. એના ઉપર એને અથાગ શ્રદ્ધા હોય છે, ત્યારે વાણીયાના દીકરાના મનમાં તે એમ થાય કે આ નવકારમંત્રમાં શું છે? આ તે મારા નાના નાના છોકરાને પણ આવડે છે. પોતાને તે શ્રદ્ધા હોય નહિ ને બીજાની શ્રદ્ધા પણ તેડી નાખે, “પિયર જઈને કરેલી તૈયારી-પ્રધાનની પુત્રવધૂએ કહ્યું-બાપુજી! તમે ચિંતા ન કરશે. હું રાજસભામાં તમને બતાવીશ. અહીં નહિ બતાવું પણ હવે મને થડા દિવસ મારા પિયર જવાની આજ્ઞા આપે. હું આઠ દિવસમાં પાછી આવી જઈશ. સાસુ-સસરાએ વહુને જવાની રજા આપી. આ પુત્રવધૂના પિતાજી એટલા બધા સુખી અને સજજન હતા કે એમની આખા નગરમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. સામાજિક ક્ષેત્રમાં એ આગેવાન હતા. ને ધાર્મિક ક્ષેત્રમાં પણ આગેવાન હતા. એમની વાત ખુદ નગરના મહારાજા પણ માન્ય કરતા. એવા એ પવિત્ર અને સજજન પુરૂષ હતા. દીકરી અચાનક આવી તેથી માતાપિતાએ પૂછયું–બેટા ! તું એકાએક કેમ આવી? દીકરીએ માતા પિતાને બધી વાત કરી કે મારા સસરાજીને રાજાએ ચાર પ્રશ્નો પૂછડ્યા છે. તેને જવાબ પ્રેકટીકલ કરીને આપવાનું છે. જવાબ નહિ આપે તે મારા સસરાને ભયંકર શિક્ષા થશે ને આખા કુટુંબને જેલમાં જવું પડશે, તે પિતાજી! પ્રશ્નને જવાબ તે આપની કૃપાથી હું સારી રીતે આપી શકીશ પણ એ માટે મારે આપના સહકારની જરૂર પડશે. પિતાએ ને પુત્રીએ શું કરવું તે અંદરખાને નકકી કરી લીધું. Page #390 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૨૧ આઠ દિવસ પિયર રહીને પ્રધાનની પુત્રવધૂ સાસરે આવી ગઈ ને સસરાને કહ્યુંપિતાજી! મારે ચાર કબાટ જોઈએ છે. બેટા ! તમે કબાટને શું કરશે? પિતાજી! પ્રેક્ટીકલ માટે મારે કબાટની જરૂર છે. પ્રધાને પુત્રવધૂના કહેવા પ્રમાણે પાછળના ભાગમાં હવા આવવા માટે ઝીણું ઝીણાં કાણું પડાવીને કબાટ તૈયાર કરાવ્યા. જે દિવસે પ્રશ્નોના જવાબ આપવાના છે તેના આગલા દિવસે રાતના એ ચાર કબાટ રાજસભામાં બરાબર મધ્યમાં ગઠવી દેવામાં આવ્યા, અને એના પિતાજીને આવવાના સમાચાર આપ્યા હતા તે પ્રમાણે આવી ગયા, આ બધી વાત પ્રધાનજીથી એણે ગુપ્ત રાખી હતી. ગુપ્ત રીતે એણે કબાટમાં જે કંઈ કરવાનું હતું તે બધું કરી લીધું. રાજાએ આગલે દિવસે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્ય હતું કે પ્રધાનજી મારા ચાર પ્રશ્નોના જવાબ સભા વચ્ચે પ્રેકટીકલ કરીને આપવાના છે, એટલે આખું ગામ જેવા ઉમટ્યું. સૌના મનમાં એમ હતું કે છે છે ને છે. નથી નથી ને નથી. આ બધા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપશે? તમાશાને કંઈ તેડું હોય? એ જેવા તે પડાપડી થાય. અહીં જરા મોડું થાય તો ઉંચાનીચા થઈ જાઓ અને અહીંથી છૂટ્યા પછી રસ્તામાં આવું કંઈ જોવા મળે ને દશની ગાડી ચૂકી જવાય તે વાંધો નહિ. કેમ બરાબર છે ને? (હસાહસ) આખી રાજસભા પ્રેકટીલ પ્રશ્ન જોવા માટે ઠઠ ભરાઈ ગઈ. આખા ગામમાં કઈ ઘેર રહ્યું નહિ હેય. સૌ જેવા માટે આતુરતાથી બેઠા હતા. સભામાં સૌને આવેલી અધીરાઈ – સમય થતાં રાજા-પ્રધાન બધા આવ્યા. રાજાએ કહ્યું–પ્રધાનજી! મારા પ્રશ્નોના જવાબ આપે. પ્રધાન વિચાર કરતું હતું કે આ વહુએ ચાર મોટા કબાટ સભામાં ઉભા કરાવ્યા છે. એમાં શું રાખ્યું હશે ? અને એ હવે શું જવાબ આપશે? જ્યાં મહારાજાએ પ્રધાનને જવાબ આપવાનું કહ્યું કે તરત પુત્રવધૂ ઉભી થઈ ગઈ ને કહ્યું–હે મારા પિતાતુલ્ય મહારાજા ! આ પ્રશ્ન તે મારા સસરાજી માટે સામાન્ય છે. એમના દીકરા પણ એને જવાબ પ્રેકટીકલ કરીને આપી શકે તેમ છે. અમારા ઘરમાં તે બધાને આવડે છે. તે મારી ઈચ્છા એવી છે કે હું જ એને જવાબ આપું. અમે નાના આવું કામ સંભાળી શકીએ તેમ હેઈએ તે વડીલોને શા માટે તકલીફ આપણી જોઈએ મને આવા પ્રશ્નોના જવાબ આપવાને શેખ છે, માટે મને જવાબ આપવા છે. મારી ભૂલ થશે તે મારા સસરાજી સુધારી લેશે. રાજાએ કહ્યું-ભલે, તમે જવાબ આપે. લેકેને અધીરાઈ આવી છે કે આ પ્રશ્નોના જવાબ શું હશે? તમને પણ એમ થાય છે ને કે આ ચાર કબાટ લાવીને મૂકાવ્યા છે તેમાં શું કરામત કરી હશે ? સભામાં લેકોને જેવાની અધીરાઈ આવી છે તેમ તમને પણ સાંભળવાની અધીરાઈ આવી છે ને , ત્યારે સાંભળે. આશ્ચર્ય પૂર્વક સૌની દષ્ટિ પુત્રવધુ ઉપર’ : ચતુર પુત્રવધૂએ કબાટ ઉપર પહેલેથી બેર્ડ લગાવ્યા હતા. તેમાં પહેલા કબાટ ઉપર છે છે કે છે નું બેર્યું હતું. લકે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ શારદા સુવાસ કબાટ સામું જોઈ રહ્યા છે કે આમાં શું ભર્યું હશે? સૌના આશ્ચર્ય વચ્ચે પ્રધાનની પુત્રવધૂએ પહેલા કબાટનું બારણું ખોલ્યું તે તેમાંથી સારા વસ્ત્રાલંકારોથી સજજ થયેલો એક પુરૂષ બહાર નીકળે. પુત્રવધૂએ મહારાજાને કહ્યું સાહેબ ! આપ આને પૂછે કે તેં જન્મ ધરીને કદી દુઃખ જોયું છે ખરું? તમને છે છે ને છે ને જવાબ પ્રેકટીકલથી મળશે. આ પુરૂષ બીજે કઈ ન હતું પણ પ્રધાનની પુત્રવધૂને બાપ હતે. એમણે રાજાને કહ્યું સાહેબ! મેં જન્મ ધરીને કદી દુઃખ જોયું નથી. દુઃખ શું કહેવાય એ જ મને ખબર નથી. રાજાએ પૂછયું એનું કારણ શું? પુત્રવધુએ કહ્યું સાહેબ ! એમણે પૂર્વભવમાં ખૂબ દાન પુણ્ય કર્યા છે. દાન દેતાં પાછું વાળીને જોયું નથી. સાધુ સંતેની ખૂબ સેવા કરી છે અને તપ પણ ખૂબ કર્યો છે એટલે પુણ્યની ટાંકી ભરીને આવ્યા છે, તેથી પૂર્વભવમાં એમની પાસે ઘણું હતું. પૂર્વે આપીને આવ્યા છે એટલે આ ભવમાં એમને ઘણું મળ્યું છે. આ ભવમાં પણ સમાગે ધન વાપરતાં પાછું વળીને જોતાં નથી એટલે આવતા ભવમાં પણ એમને મળવાનું છે. બીજ વાવ્યું છે તે ફળ મળવાનું છે. એ તે નિઃશંક વાત છે ને? એટલે એને અર્થ છે છે ને છે. આ આપના પ્રશ્નને પ્રેક્ટીકલ જવાબ છે. આખી સભાને અને રાજાને ખૂબ સંતેષ થયે, પહેલા કબાટમાંથી આવે પુરૂષ નીકળે એટલે લોકોના મનમાં થયું કે આ બીજા કબાટમાંથી કોણ નીકળશે ? એમાં કેને પૂર્યો હશે? બીજા કબાટ ઉપર લખ્યું છે નથી નથી ને નથી, બીજા પ્રશ્નને જવાબ માટે બીજુ કબાટ ખોલ્યું તે હાથમાં માટીનું શકેરું લઈને ભીખ માંગનારે એક ભિખારી નીકળ્યા. એ બેલે છે આપ મા-બાપ, આપે મા-બાપ, હું ચાર દિવસને ભૂખે છું. ગરીબૅકી સુને (૨) હે તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દે દે, તે દસ લાખ મિલેગા....ગરીબેંકી અને " હે શ્રીમંતે! તમે મારી ગરીબની પુકાર સાંભળો. મને એક એક પૈસે આપશે તે તમને ભગવાન દશ લાખ રૂપિયા આપશે. તમે મારે પિકાર સાંભળશો તે ભગવાન તમારે પિકાર સાંભળશે. જોકે વિચારમાં પડી ગયા કે આ નથી નથી કે નથી એને અર્થ આ કેવી રીતે બતાવે છે ? સહુના આશ્ચર્ય વચ્ચે પુત્રવધુએ રાજાને કહ્યું સાહેબ! આને પૂછે કે તેં તારી જિંદગીમાં કદી સુખ જોયું છે? રાજાએ પૂછ્યું એટલે ગરીબે કહ્યું સાહેબ! મેં કદી સુખ જોયું જ નથી મારા જખ્ખર પાપ કર્મના ઉદયે સ્વપ્નમાં પણ સુખના દર્શન કર્યા નથી. આટલી ઉંમર થઈ પણ ભીખ માંગીને ખાઉં છું, ત્યાં પુત્રવધુએ કહ્યું સાહેબ પૂર્વભવમાં એની પાસે કોઈ ન હતું એટલે એણે દાન પુણ્ય કર્યા નથી, તેથી આ ભવમાં એને મળ્યું નથી. એટલે દાન પુણ્ય કરી શકતું નથી. તેથી આવતા ભવમાં પણ તેને મળવાનું નથી. એટલે એને અર્થ એ નથી નથી ને નથી...આ આપના બીજા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ શારદા સુવાસ પ્રશ્નને પ્રેકટીકલ જવાબ છે. બીજા પ્રશ્નનો જવાબ સાંભળીને હવે લેકે ત્રીજા પ્રશ્નને જવાબ સંભળવા માટે અધીરા બની ગયા કે આ બેમાં તે બરાબર બતાવ્યું પણ હવે ત્રીજામાં કેવી રીતે બતાવશે? બે પ્રશ્નો જાણ્યા પછી ત્રીજા પ્રશ્ન માટે આવેલી પ્રજાજનેને અધીરાઈ - હવે ત્રીજા પ્રશ્નને જવાબ સાંભળવાની લેકને અધીરાઈ આવી. ત્રીજા કબાટ ઉપર લખ્યું છે નથી ને છે. પુત્રવધૂએ ત્રીજે કબાટ ખેલે તે એમાંથી એક સંન્યાસી બહાર નીકળ્યા. એમને જિન સાધુને પરિચય થતાં કંચન-કામિનીને ત્યાગ કર્યો હતો. પિતાની જાતે ભિક્ષાચરી કરીને ખાતા હતા. આવા પવિત્ર સંત હતા. પુત્રવધુએ કહ્યું–સાહેબ! આ સંતને પૂછે કે તમારી પાસે કંઈ છે? સંતે કહ્યું કે મહારાજા ! અમે તે ફકીર કહેવાઈએ. અમને પૈસા ન ખપે, રહેવા માટે ઘાસની કુટીર છે. તેમાં બેસીને ભગવાનનું ભજન કરું છું. પહેરવા માટે બે ભગવા કપડા રાખું છું. મને કેઈ જાતની ફિકર ચિંતા નથી. આ હું મસ્ત સંત છું. મારી પાસે કંઈ જ નથી, છતાં તમારા બધાથી હું મહાન સુખી છું. તમારી આખી સભામાં કેઈને પૂછે કે તે મારા જેવા સુખી છે? હા, જેને કંચન, કામિનીને મેહ છૂટ નથી તે દુઃખી છે. બાકી સાચા સંત જેવા કેઈ સુખી નથી. પુત્રવધૂએ કહ્યું સાહેબ ! જુઓ, આ સંત પાસે અત્યારે રાતી પાઈ નથી. તેમણે છતી સંપત્તિને આ ભવમાં ત્યાગ કર્યો છે. તે આવતા ભવમાં એને ઘણું મળવાનું છે. એટલે આનું નામ નથી ને છે. આ આપના ત્રીજા પ્રશ્નને પ્રેકટીકલ જવાબ છે. આ રીતે ત્રણ પ્રશ્નો હલ થઈ ગયા. હવે એક પ્રશ્ન બાકી છે. ચોથા કબાટ ઉપર લખ્યું છે “છે ને નથી.” ચે કબાટ જ્યાં છે ત્યાં અંદરથી સારા વસ્ત્રાભૂષણે પહેરેલે એક શ્રીમંત માણસ નીકળે. પુત્રવધૂએ કહ્યું–સાહેબ ! આને તમે પૂછે કે તારી પાસે ધન કેટલું છે? તે તારું ધન ક્યારે વાપર્યું છે? દુઃખમાં મદદરૂપ કેઈને થયે છે ખરે? કબાટમાંથી નીકળેલા માણસે કહ્યું–સાહેબ! મારી પાસે કરોડોની સંપત્તિ છે પણ કેણ જાણે કેમ હું વાપરી શક્તા નથી? પ્રધાનની પુત્રવધૂએ સમજાવ્યું કે ઘણું ધન હોવા છતાં પિતે ખાતે નથી ને બીજાને ખાવા દેતું નથી, એટલે પરભવમાં એને કયાંથી મળવાનું છે? માટે સાહેબ “છે ને નથી” ટૂંકમાં આ ભવમાં ઘણું છે પણ પરભવમાં કાંઈ મળવાનું નથી. આ રીતે આપને એ પ્રશ્ન છે ને નથી એને આ પ્રેકટીકલ જવાબ. આ ચારે પ્રશ્નને પ્રેકટીકલ જવાબ મળવાથી રાજા તે ખુશ ખુશ થઈ ગયા, અને ખુશ થઈને પુત્રવધૂના ગળામાં નવસેરે કિંમતી રત્નને હાર પહેરાવી દીધું ને કહ્યું–બેટા! તું આજથી મારી પુત્રી છે. તે પ્રધાનના ઘરની પુત્રવધૂ નહિ પણ એક દેવી છે. આજે તે મારી આંખ ખોલી છે. આ જવાબ આપ્યા પછી આખી નગરીમાં આ ચાર પ્રશ્નોના જવાબ . વ્યાપક બની ગયા ને લેકે પિતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય વધુ કરવા લાગ્યા. ઘરઘરમાં પ્રધાનની પુત્રવધુની પ્રશંસા થવા લાગી કે બહેન નાની છે પણ એની બુદ્ધિ તે મેટી છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ શારદા, સુવાસ પેલી ઈર્ષાળુ કંપનીને પ્રધાનનું કાસળ કાઢવું હતું પણ તેને બદલે રાજ્ય તરફથી પ્રધાનનું અને તેના કુટુંબનું ઉલટું માન વધ્યું. બંધુઓ ! આ ચાર પુરૂને કબાટમાં પૂરવા ને આ બધું કરવું તે સામાન્ય, કામ ન હતું પણ આ પુત્રવધૂના પિતા બહુ મેટા માણસ હતા. તે ખૂબ પવિત્ર હતા એટલે આ કામ પુત્રવધૂ કરી શકી. પિતાની સહાયથી પિતાના સસરાજીને ચિંતામાંથી મુક્ત કર્યા ને કુટુંબની ઈજજત વધારી. પ્રધાને પણ ઘેર જઈને પિતાની પુત્રવધૂની મુક્ત કંઠે પ્રશંસા કરતા ધન્યવાદ આપ્યા. બેટા! તે તે આજે મને મેટી મુશીબતમાંથી ઉગાર્યો છે ને મારી ઈજજત સાચવી છે. ધન્ય છે તારી જનેતાને ! ત્યારે પુત્રવધુએ કહ્યું. પિતાજી ! મેં તે આમાં કંઈ જ કર્યું નથી. આ તે આપ વડીલેની કૃપા અને આશીર્વાદ છે. આપણા અધિકારમાં અપરાજિત રાજા શ્રીષેણ રાજાને ત્યાં શંખકુમાર તરીકે જન્મ્યા છે. એ રાજાને ત્યાં ગુણનિધિ નામે પ્રધાન છે. તેને ત્યાં કે જન્મ લેશે, પ્રીતિમતી કયાં જન્મ લેશે તે વાત અવસરે વિચારીશું. સમય થઈ ગયું છે. યુઝ શાંતિ. વ્યાખ્યાન ન. ૩૬ શ્રાવણ વદ ૩ ને સેમવાર તા. ૨૧-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેને ! રાગદ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા એવા ભગવંત ભવ્યજીને ઉપદેશ આપતા ફરમાવે છે કે હે આત્માઓ ! આ સુંદર માનવજીવન પામીને અનંતકાળથી મલીન બનેલા આત્માને વિશુદ્ધ બનાવવાને પુરૂષાર્થ કરવાનું છે. આજે જગતમાં માનવી કેટકેટલી વસ્તુને ઉજજવળ, નિર્મળ, ચાખી અને શુદ્ધ રાખવા તત્પર રહે છે. મેલી અને ગંદી વસ્તુ એને જરા વાર પણ ખમાતી નથી. કદાચ સગવશાત ચલાવવી પડે તે ચલાવી લે પણ એની નજરમાં તે એ મેલી વસ્તુ ખટક્તી હોય છે. તે મેલ કાઢવા ઝંખતે જ હોય છે. મેલી વસ્તુને જોઈને એને સૂગ ચઢે છે. જ્યારે તેને શુદ્ધ અને સ્વચ્છ બનાવું તેને વિચારમાં જ રમતો હોય છે અને તક મળતાં જલ્દી એને સાફ કરવા પુરૂષાર્થ કરે છે. કપડા મેલા થયા હોય તે ન ગમે, શરીર પરસેવાવાળું કે મેલવાળું હોય તે ન ગમે. અરે, તમારા ઘરમાં જમવાના વાસણ પણ ગંદા ન ગમે. મકાનમાં ખૂબ કચરે અને ધુળ ભરાયા હોય તે મેલું મકાન પણ ન ગમે. અરે ! તમારી ફરવાની કાર પણ રેજ સાફ કરે છે. આ બધું સાફ કરવાનું તે ધમધોકાર ચાલુ છે, પણ અનંતકાળથી આપણે આત્મા મેલે દાટ બની ભયે છે, અશુદ્ધ અને ગંદે બન્યું છે એનું મેલાશપણું ખટકે છે ખરું? એની સલ આવે છે ખરી? (શ્રોતામાંથી અવાજ ઃ ) જે આત્માની અશુદ્ધતા અને મેલાશ ખક તે એને ચેખે ને શુદ્ધ કરવાની વિચારણા થાય ને? પણ આત્મા શુદ્ધ બનવાને Page #394 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૨૯ ખલે વધુ ને વધુ અશુદ્ધ બનતા જાય છે. સમજાવું. બાલ્યાવસ્થામાં આત્મા અલ્પ ક્રોધ, માન, માયા, લાભ, રાગ-દ્વેષથી મલીન હતા પણ ઉંમર વધતાં એ મધુ` વધે છે. ખાલપણામાં મેહ માયા ઘણી અલ્પ હાય છે. કુમાર અવસ્થામાં તેથી વધુ, યુવાનીમાં એથી વધુ અને ઘડપણમાં તે જાલીમ મેહુમાયા હૈાય છે. આથી આત્મા અશુદ્ધ અનતે જાય છે. આત્માને મલીત કરે જ જવું એ ઉત્તમ ભવની વિટંબણા છે. આશ્ચય છે કે કપડા, મકાન, ફૅની ચર વિગેરે અધુ શુદ્ધ કરાય છે પણ પેાતાના ચૈતન્યને શુદ્ધ કયારે કરાશે ? ચૈતન્ય શુદ્ધ કરવાના સમય એક માત્ર માનવભવ છે. જો આ ભવમાં આ કાય નહિ કરીએ તે ખીજે કયાં કરશું ? માટે ચૈતન્યને શુદ્ધ બનાવવા કષાયામાં મંદતા લાવેા. જડ પદાર્થો પ્રત્યેના રાગ ઘટાડી ચૈતન્ય એવા આત્માને રાગ કરો. આપણે ખાવીસમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમનાથ ભગવાનના જીવ હસ્તિનાપુરમાં શ્રીષેણુ રાજાને ઘેર પુત્રપણે જન્મ્યા અને વિમલખાધના જીવ પણ . દેવલેાકમાંથી ચવીને ગુણનિધિ પ્રધાનને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. રાજાના પુત્રનું નામ શખકુમાર અને પ્રધાનના પુત્રનુ નામ મતિપ્રભ રાખવામાં આવ્યું. પૂર્વ ચેગસે શ ંખકુંવરકા, અના મિત્ર વતુ પ્યારા, રહે સાથમેં સદા પ્રેમસે, ખીરનીર અનુસારા. શ'ખકુમાર અને મતિપ્રભ ખને પૂર્વભવના મિત્રા હતા. ગત જન્મની માફક એ અને રાજકુમાર અને પ્રધાનપુત્ર બન્યા. અનેે જણા સાથે રમતા, સાથે હરવા ફરવા જતાં ને સાથે જ જમતા. આ બંને ખાળકોની મિત્રતા જોઈને મહારાજા અને પ્રધાનજી ખુશ થતાં, અને રાજા પ્રધાનને કહેતાં પ્રધાનજી ! મારા પછી મારે। શ ંખકુમાર રાજા થશે અને તમારા પછી તમારા મતિપ્રભ શ ́ખકુમારને પ્રધાન ખનશે, ત્યારે પ્રધાનજી હસીને કહેતા સાહેબ ! મતિપ્રભ પણ આપના જ પુત્ર છેને! આમ કરતાં શકુમાર અને મતિપ્રભ અને મેટા થયા એટલે તેમને ગુરુપાસે જ્ઞાન મેળવવા માકલ્યા. અને કુમાશ ખૂબ સસ્કારી અને વિનયવ’ત છે. ગુરૂના વિનય અને ભકિત કરીને ગુરૂનું હૃદય જીતી લીધું, અને થાડા સમયમાં તેમણે ગુરૂ પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું. આમ કરતાં અને કુમારો પુરૂષની ૭૨ કળામાં પ્રવીણ અન્યા એટલે ગુરૂએ તેમને રાજાને સોંપી દીધા. રાજાએ મને કુમારોની પરીક્ષા કરી તે બંને પુત્રો ખરાબર ઢાંશિયાર બની ગયા છે. રાજા ખૂબ ખુશ થયા તે તેમના ગુરૂને ઘણું ધન આપી ખુશ કરી વિદાય કર્યાં. શંખકુમારનુ રૂપ અને તેના ગુણુ જોઈને રાજા-રાણી બધા ખુશ થતાં. અહૈ ! આપણા શ`ખકુમાર કેવા તેજસ્વી છે! કેવા વિનયવંત છે! તે દરેકને ખૂબ પ્રિય છે. યશામતીની કળા આગળ હાર પામેલા કુમારીઃ- ગતભવમાં પ્રીતિમતી Page #395 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૩૦ હતી તે અંગદેશમાં ચંપાનગરીમાં જિતારી નામે રાજાને કીતિ'મતી નામે એક રાણી હતી ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેણે ઘણાં પુત્રો પછી એક પુત્રીને જન્મ આપ્યા. તેનું નામ યશેામત પાડવામાં આવ્યું. આ યશાતિ ઘણાં ભાઇઓની બહેન હોવાથી માતા-પિતા અને ભાઈઓને ખૂબ વહાલી હતી. તે અગિયારમા દેવલાકથી ચવીને આવી છે, મહાન પુણ્ય લઈને આવી છે તેથી દેવી જેવી શૈાભતી હતી. માતાપિતાએ તેને ખૂબ લાડકાડથી ઉછેરી. પેાતાના ભાઈ એની સાથે રમતી ને ખેલતી મેટી થવા લાગી. તે મેટી થતાં જિતારી રાજાએ તેન ગુરૂ પાસે ભણવા મોકલી. તે ચાસડે કળા ભણી પ્રવીણ થઈ. એની કળા કુશળતાના દેશવિદેશમાં ગુણુ ગવાવા લાગ્યા. આ સાંભળીને ઘણાં રાજકુમારો યશામતી સામે હરિફાઇ કરવા માટે આવવા લાગ્યા, અને તેની સાથે વિવિધ પ્રકારે ચર્ચા કરવા લાગ્યા, પણુ કાઈ રાજકુમાર યશેામતીને ન જીતી શકે. ભટ્ટભલા હાંશિયાર કુમારે યશેામતી પાસે હારી જતા, યશેમતિ વિચાર કરવા લાગી કે જો બધા જ પુરૂષો મારી પસે હારી જશે તે પુરૂષપણાની પ્રધાનતા કયાં રહેશે ? માટે મારાથી હીન ગુણવાળા સાથે હું કયારે પણ લગ્ન નહુ કરુ. જે મારાથી રૂપ અને ગુણમાં શ્રેષ્ઠ હશે તેને હું પરણીશ. હવે કોઈ પણ રાજકુમાર આનાથી ચઢતા નથી તેથી જિતારી રાજાને ચિંતા થવા લાગી કે મારી વહાલી કુંવરીને કેની સાથે પરણાવવી ? આવા વિચારમાં રાન્ત ઉદાસ થઈને સિ ́હાસને બેઠા હતા. આ સમયે હસ્તિનાપુરથી એક સેાદાગર જિતારી રાજા પાસે આન્યા અને રાજાને ભેટછું ધર્યું, પણ ૨ાજા પેાતાની કુંવરીની ચિંતામાં ઉદાસ બની ગયા હૈાવાથી તેમને આ વાતને ખ્યાલ ન રહ્યો, કારણ કે ચિંતા એવી ખૂરી ચીજ છે કે માણસને કોરીને ખાઇ જાય છે. કહેવત છે ને કે સુખે ન સૂવે ધનના સુખે ન સૂવે દીકરીને ધણી, સુખે ન સૂવે જેને ચિંતા ઘણી, બાપ, સુખે ન સૂવે જેના ઘરમાં સાપ. આ વાત બરાબર છે ને ? આ તે તમારા અનુભવની વાત છે ને? ધન ન હાય તા ચિંતા ને ધન વધે તે સાચવવાની ચિંતા. પહેલાના સમયમાં ચાર, ડાકુ, આગ કે પાણીના જ ભય હતા કે રખે ને ધન લૂંટારા લૂટી ન જાય, ચાર ચારી ન જાય, અગ્નિમાં બળી ન જાય અને પાણીના પૂરમાં તણાઇ ન જાય પણ આજે તે સરકારના ભય વચ્ચેા છે, એ નંબરના નાણાં સાચવવાની કેટલી ચિંતા છે? એટલે કહ્યું ને કે જેની પાસે ઘણું ધન ડાય તે સુખે ઉંઘી શકતા નથી. આ સ’સાર તા અનેક પ્રકારની વિટખણાઓથી ભરેલા છે. તેમાં જીવાને અનેક પ્રકારની ચિંતા હૈાય છે એટલે ચિંતાતુર માણસ સુખે ઉંધી શકતા નથી. ઘરમાં સાપ નીકળ્યા તેને તમે જોયા પણ કયાંય સાપ ન દેખાય તે પણ તમને સુખે ઉંધ આવે ખરી ? “ના”. જેને દીકરીએ હાય તેના બાપ પણ સુખે ઉંધી શકતા નથી. કારણ કે એક પછી એક દીકરીઓને પરણાવવાની કેટલી ચિંતા થાય છે! Page #396 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ચિંતાતુર રાજાને સોદાગરે કરેલ પ્રશ્ન – જિતારી રાજાને ચિંતાતુર જોઈને સોદાગરે પૂછયું કે મહારાજા ! આપ આજે આટલા બધા ઉદાસ કેમ છો? આપને શું ચિંતા છે? સેદાગર રાજાને આ પ્રમાણે પૂછતો હતો તે વખતે રાજકુમારી સેળ શણગાર સજીને એના પિતાજીના દર્શન કરવા આવતી હતી પણ સોદાગરના શબ્દો સાંભળીને પડદા પાછળ ઉભી રહી અને સોદાગર અને રાજા વચ્ચે થતી વાતચીત સાંભળવા લાગી. સેદાગરે રાજાને ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે જવાબમાં રાજાએ કહ્યું-સેદાગર ! મારી ચિંતાનું કારણ તને કહી શકાય તેમ નથી. સોદાગરે કહ્યું–સાહેબ! અમે નાના માણસ છીએ પણ કઈ વખત આપની મોટી ચિંતા દૂર કરી શકીએ. આપ કહે તે કંઈ માર્ગ બતાવું. હું તે દેશપરદેશમાં ફરું છું એટલે મને ઘણો અનુભવ છે. માટે આપ મને આપની ચિંતાનું કારણ કહો. એટલે રાજાએ પિતાની પુત્રીની વાત કરી ત્યારે સેદાગરે હસીને કહ્યું–સાહેબ ! આમાં આટલી બધી ચિંતા શું કરે છે? આ તે કઈ મોટી વાત છે? હું આપની ચિંતા દૂર કરું. સાંભળે. હું ઘણું દેશવિદેશ ફર્યો ને ઘણુ રાજયમાં ગયે ને ઘણું રાજકુમારોને જોયા. હમણાં હું હસ્તિનાપુર ગયો હતો ત્યાં મેં શ્રીષેણ રાજાના પુત્ર શંખકુમારને સભામાં બેઠેલે જોયે હતે. શું એનું રૂપ! જાણે ઈન્દ્ર જોઈ લે! આખી સભામાં તારાઓમાં જેમ ચંદ્ર શેભી ઉઠે તેમ શોભતો હતો. એકલું રૂપ જ છે એમ નથી. પણ સાથે ગુણ પણ છે. બંધુઓ! ઘણી વખત માણસમાં રૂપ હોય પણ બુદ્ધિમાં દેવાળું હોય છે. એક શ્રીમંત શેઠને એકને એક દીકરો હતે. રૂપ ઘણું પણ બુદ્ધિ ન હતી. શેઠને ત્યાં પિસે ખૂબ હતો એટલે બહારગામથી કન્યાઓને કહેણ આવવા લાગ્યા. ગામમાં તે સૌ જાણતાં હતાં કે આ છોકરે રૂપે રૂડે છે પણ બુદ્ધિ નથી, પણ બહારગામના લેકને તે આવી ખબર ન હોય ને? એક વખત આ છે કરાને જોવા માટે આવવાના હતા. એટલે શેઠે કહ્યું બેટા ! તું આ દુકાનમાં બેસીને આ ચોપડાના પાના ફેરવ્યા કરજે પણ કંઈ બેલ નહિ. છોકરે કહે ભલે બાપુજી, સારા કપડા પહેરીને દુકાનમાં બેસાડે ને હાથમાં ચોપડે આપે. છોકરાને જોવા માટે માણસે આવ્યા. આ ભાઈસાહેબ તે ચે પડાનાં પાનાં ઉથલાવે છે. માણસ પાનું વાંચીને ફેરવે અને ખાલી ફેરવી જાય એમાં ફેર પડે ને ? બુદ્ધિશાળી માણસને તે તરત જ ખ્યાલ આવી જાય. જેવા આવનાર વિચાર કરવા લાગ્યા કે આ તે ખાલી પાના ફેરવે છે. એમાં કરે છે. બાપુજી! ફલાણુને પિસા આપ્યા ત્યારે આ પાનામાં તમે લખ્યું હતું. માખી અઘાર મૂકી ગઈ તેનું મેં નિશાન રાખ્યું છે. (હસાહસ) બુદ્ધિનું પ્રદર્શન થઈ ગયું ને? જેવા આવનાર સમજી ગયા કે આ તે અભણ લાગે છે. ખાલી રૂપ છે. બુદ્ધિનું દેવાળું છે એટલે ઉઠીને હાલતા થઈ ગયા. “ “સોદાગરની વાતેથી યશેમતીએ લીધેલ નિર્ણય”:-અહીં સોદાગર કહે Page #397 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૩૨ છે સાહેમ ! જેવી તમારી યશે મતી કુમારી છે એવા જ શ ́ખકુમાર રૂપ, ગુણુ અને વિદ્યામાં નિપુણુ છે. અત્યાર સુધી તમારી કુંવરીને ભલે ખીજા કુમારા જીતી શકયા નથી પણ શખકુમાર તે તમારી કુંવરીને હરાવી દેશે. એ કુમાર તમારીને કુવરી ચેાગ્ય છે. હું તે દેશ પરદેશ ફર્યો પણ શંખકુમાર જેવા કોઈ રાજકુમાર મેં હજી સુધી જોયે નથી. એવા અદ્ભુત કુમાર છે. પડદાની પાછળ ઉભેલી યશેામતી આ બધી વાત સાંભળીને ખુશ થઈ ગઈ. એના મનમાં એમ પણ થયું કે મારા પિતાજી મારા માટે કેટલી ચિતા કરે છે? મારે એમની ચિંતા દૂર કરવી જોઈએ. સેાદાગરે વાત કર્યાં પછી રાજાને ભેટછુ આપ્યું ને પછી વિદાય થયા. એટલે પડદા પાછળથી યશેામતીએ બહાર આવીને પિતાજીને નમન કર્યું અને નમ્રતાથી કહ્યું કે પિતાજી ! આપ મારી આટલી બધી ચિંતા શા માટે કરો છે ? હવે આપ મારી ચિંતા છેાડી દે. હવે મારે કોની સાથે પરણવું એ મારી જાતે જ નક્કી કરીને આપને કહીશ, જો આપને યેાગ્ય લાગે તે મને એની સાથે પરણાવજો. મને પસંદ હશે પણ જો આપને ચેાગ્ય નહિ લાગે તે હું જિંદગીભર કુંવારી રહીશ અગર તે દીક્ષા લઈશ. પુત્રૌની વાત સાંભળીને રાજા ખુશ થયા ને કહ્યું, ભલે બેટા ! આપણે એમ કરીએ. યÀામતી પિતાજીને પ્રણામ કરીને પોતાના મહેલમાં આવી. એક દાસી ચિત્રકળામાં ખૂખ પ્રવીણુ હતી. તેને મેલાવીને કહ્યું. તું આજે ને આજે અહી થી નીકળીને હસ્તિનાપુર જા. ત્યાં પહોંચીને શ’ખકુમારનું ચિત્ર દોરી લાવ. ચિત્ર દોરવાની સાથે એ કુમાર કેવા છે તે પણ ખરાખર જોતૌ આવજે. આ સાંભળીને દાસી ખુશ થઈ, કારણુ કે જે માજીસ જે કાય માં ચતુર હાય તેને તે કાર્યો કરવામાં ઘણા ઉત્સાહ હૈાય છે. દાસી ચ’પાનગરીથી નીકળીને થાડા દિવસમાં હસ્તિનાપુર પહેાંચી ગઈ. રાજદરબારમાં જઈને આડકતરી રીતે શકુમારને જોઈ લીધા. કુમારને જોતાવેંત દાસીની આંખડી ઠરી ગઈ, ખસ, આ શંખકુમાર મારી કુંવરીને ચેગ્ય છે. બે દિવસમાં દાસીએ ચિત્ર તૈયાર કરી લીધુ ને કુંવરને ખરાબર જોઈ લીધે, રૂપ તા છે પણ સાથે ગુગુ અને બુદ્ધિ પણ એટલી જ છે, કુંવર યશેામતીથી ચઢિયાતા છે. દાસી શ ́ખકુમારનું ચિત્ર લઇને હોંશભેર ચંપાનગરી આવશે ને મામતીને ચિત્ર મતાવશે ત્યારે તેને કેવા આનંદ થશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ- રત્નવતી મહેલમાં હરખાય છે ને સુખ ભોગવે છે. આ તરફ જિનસેના ગીચામાં જે મહેલમાં રાજાએ રહેવાનુ કહ્યું ત્યાં ગઈ. એ મહેલ તેા ખાસ કરીને રાજા બગીચામાં ફરવા માટે જાય ત્યારે આરામ કરવા માટે જ હતે. એટલે ત્યાં કંઈ સગવડ ન હતી પણ જિનસેના તે અગવડમાં પણ આનંદપૂર્ણાંક રહે તેવી હુતી. રાજાએ એને માટે થાડા વાસણ અને ઘઉં, ખાજરા માકલાવ્યા, એટલે રાણી દાસીને કહે છે, જો તેા ખરી ! સ્વામીનાથની મારા ઉપર કેટલી કૃપાદૃષ્ટિ છે! મને જગલમાં માકલી પણ હું ભૂખી ન રહે તે માટે અનાજ અને વાસણુ બધું જ મોકલાવ્યું Page #398 -------------------------------------------------------------------------- ________________ બંધુઓ! જિનસેનાની કેટલી બધી સમજણ છે. સમ્યગૃષ્ટિ છવ અવળામાંથી પણ સવળું જ ઘટાવે છે. પિતાને મહેલમાંથી કઢાવનાર તે રનવતી છે એમ પતે જાણતી હતી. એને રાજા સાથે આટલા વખતમાં કદી અણબનાવ થ નથી પણ રત્નાવતીએ રાજાને ચઢાવીને તેના સંસારમાં આગ લગાડી છતાં એણે મનથી પણ રનવતી ઉપર ક્રોધ કર્યો નથી કે શ્રાપ આપ્યો નથી કે તે મારા સંસારમાં આગ લગાડી તે એના સંસારમાં પણ દાવાનળ લાગજો. આવું ક્યારે વિચાર્યું નથી. આનું નામ સાચી સમજણ. જિનસેનાની દાસી પણ એવી જ હતી. અનાજને દળીને તેનું ભડકું બનાવીને ખાઈને સંતોષથી રહેવા લાગ્યા. ઈત જિનસેના શુદ્ધ ભાસે, કરતી ધર્મધ્યાન, શુદ્ધ ભાસે કરે સમાઈ, ઔર કરતી આત્મજ્ઞાન, જિનસેના અને તેની દાસી દરરોજ સવારમાં ઉઠીને સામાયિક, પ્રતિકમણ વિગેરે ક્રિયાઓ કરતા. આત્મતત્વ ઉપર ચિંતન કરતા. કયારેક બાર ભાવનાઓનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ કેવું છે એ ઉપર ચર્ચા કરતા. કેઈ વખત ખબર પડે કે નગરમાં સંતમુનિરાજ પધાર્યા છે તે તેમના દર્શન કરવા જતાં ને ગૌચર વિહરવા આવવાની ભાવના ભાવતા. આ પ્રમાણે જિનસેના અને તેની દાસી આખે દિવસ ધર્મારાધના કરવામાં પસાર કરતા હતા. પુત્રજન્મની વધામણી લઈને આવતી દાસી – ધર્મવાન આત્માઓ માટે જંગલ પણ મંગલ બની જાય છે ને જેલ એ મહેલ બની જાય છે. રાણી ધર્મમાં એવી એક લીન રહે છે કે એને રાજમહેલ પણ યાદ નથી આવતે. મનમાં એમ પણ નથી થતું કે કયાં હું પટ્ટરાણી હતી અને આજે દાસી કરતાં પણ મારા ભૂંડા હાલ થયા છે. જ્યાં હું નિત્ય નવા સ્વાષ્ટિ ભેજન જમનારી અને આજે લૂખી રોટલી ને દાળ, ભડકું વિગેરે ખાઈને પેટ ભરું છું! આવું સહેજ પણ મનમાં ઓછું આવતું નથી, પણ આનંદપૂર્વક ગર્ભનું સારી રીતે પાલન કરતી દિવસે વીતાવવા લાગી. દિવસો જતાં ગર્ભકાળ પૂરે થતાં જિનસેના રાણીએ એક તેજવી પુત્રને જન્મ આપ્યો. જિનસેનાએ પુત્રને જન્મ આપ્યા પછી થોડી વારે રત્નવતીએ પણ પુત્રને જન્મ આપે. જિનસેના રાણીની દાસી હર્ષભેર દેડતી રાજાને પુત્રજન્મની વધામણી દેવા આવી. રાણીએ કે દાસીએ એ વિચાર ન કર્યો કે રાજાએ અમને કાઢી મૂક્યા છે તે પુત્ર જન્મની વધામણી આપવા જવાની જરૂર? રાજાએ રાણુને ત્યાગ કર્યો છે પણ પુત્ર તે રાજાને છે ને ? એટલે હર્ષભેર વધામણી આપી કે મહારાજા ! મારી જિનસેના રાણીએ આપના જેવા મહાન તેજસ્વી પુત્રને જન્મ આપે છે. દાસી આ પ્રમાણે કહેતી હતી ત્યાં રત્નાવતીની દાસી પણ દેડતી રાજા પાસે આવી. એટલે મહારાજાએ પૂછયું હે દાસી! તું આટલી બધી હર્ષભેર આવી છું તે શું કંઈ સંગલ વધામણ આપવા આવી છે? જુઓ, દષ્ટિમાં કેટલે બધે ફરક પડી ગયે છે! Page #399 -------------------------------------------------------------------------- ________________ ક૭૪ શારા સુવાસ નિસેનાની દાસી પણ હર્ષભેર જ આવી છે ને? છતાં એને રાજાએ કંઇ ન પૂછયું અને રત્નાવતીની દાસીને તરત પૂછયું. દાસીએ રત્નાવતીના પુત્રના કરેલા વખાણ - હે મહારાજાધિરાજ ! સાંભળે. અમારા રત્નાવતી પટ્ટરાણીજીએ પુત્રને જન્મ આપે છે. એ પુત્ર જેમ ચાંદનીમાં ચંદ્ર શેભે છે તે તે શેભે છે. તારા, ગ્રહ વિગેરે ગમે તેટલા હોય પણ ચંદ્ર વિના એ બધા શોભતા નથી તેમ મહારાણીએ જે પુત્રને જન્મ આપ્યો છે તે ચંદ્ર જે શેભે છે, એનું મુખ તે જાણે પૂર્ણિમાને ચંદ્ર જોઈ લે. આ તે હું આપને વધામણી આપું છું પણ આપ જોશો ત્યારે વિશેષ આનંદ આવશે, એવે એ રાજકુમાર છે. આ પ્રમાણે રત્નાવતીની દાસીએ શુભ સમાચાર આપ્યા એટલે મહારાજાનું મુખ મલકાઈ ગયું ને આનંદ થયો. પુત્ર જન્મની વધામણું આપવા આવનાર દાસીને રાજાએ કિંમર્તા વસ્ત્રાભૂષણે ભેટ આપ્યા, અને દાસીને ખુશ કરીને વિદાય કરી, અને પોતાના માણસોને આજ્ઞા કરી કે તમે બધા રનવતી રાણીના પુત્રને જન્મ મહત્સવ ઉજવવાની તૈયારી કરો. જિનસેનાની દાસી પણ બાજુમાં ઉભી હતી. એને રાજાએ ડું ધન આપીને કહ્યું- હે દાસી ! આ ધન લઈને તું બગીચામાં ચાલી જા. જિનસેનાની દાસીએ રાજા સામે માંગેલો ન્યાય ” :- આ સાંભળીને દાસીના દિલમાં ખૂબ દુઃખ થયું. દાસીએ કહ્યું- મહારાજા ! હું કંઈ ધનની ભૂખી નથી. મારે તમારું ધન જોઈતું નથી પણ આજે તમે માટે અન્યાય કર્યો છે, તેનું મારા દિલમાં પારાવાર દુઃખ થયું છે. આપે મારું અને મારા પાણીનું ઘેર અપમાન કર્યું છે. આપે મહારાણી જિનસેનાને ત્યાગ કર્યો છે પણ પુત્રને છેડે ત્યાગ કર્યો છે ? પુત્ર તે તમારે જ છે ને? પણ એક પુત્રને જન્મ મહત્સવ ઉજવાય અને બીજા માટે કંઈ નડિ! આ કેટલો ઘેર અન્યાય થઈ રહ્યો છે ! આપને ઉજવે હાથ તે બંને પુત્રને જન્મમોત્સવ ઉજવે. એકને શા માટે ઉજવે છે? આમ કહીને ધન ત્યાં ફેંકી દઈને જિનસેનાની દાસી રાણી પાસે આવી. આગળની દાસીએ પણ કેવી સ્વમાની હતી ! જે રાણીની દાસી હોય તેનું કઈ હેજ ઘસાતું બેલે તે એને કંઈક થઈ જાય. અરે! પિતાના રાજા-રાણી માટે પ્રાણ આપી દેતી પણ પિતાના રાજા કે રાણીનું અપમાન બિલકુલ સહન કરી શકે નહિ. અહીં જયમંગલ રાજાએ રત્નાવતીના પુત્રને જન્મ મહોત્સવ ઉજવવાની લોકેને રજા આપી. હવે પ્રધાનજી આવશે ને રાજાને કેવી રીતે સમજાવશે તેના ભાવ અવસરે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ચારા કવાય s૩૫ વ્યાખ્યાન ન. ૩૭ .. શ્રાવણ વદ ૪ ને મંગળવાર તા. ૨૨-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! વિશ્વવંદનીય, અધમ ઉદ્ધારક એવા ત્રિકીનાથ ભગવતેએ જગતના જીના એકાંત હિત માટે કહ્યું કે હે ભવ્ય જીવો ! આ સંસારમાં અજ્ઞાનના અંધકારમાં આથડતા અને દુઃખના દાવાનળમાં બળતા ઝળતા જેને કેઈ આધારભૂત હોય તે ધર્મ છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે તીરે ઘH ધર્મ એ દીપક સમાન છે. જેમ અંધારા ઓરડામાં દીવો પ્રગટાવવામાં આવે તે અંધકાર દૂર થઈ જાય છે તે પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે, તેમ આ સંસારમાં અજ્ઞાન રૂપી અંધકારમાં આથડતા જેને માટે ધર્મ એ દીપક સમાન છે. ધર્મ રૂપી દી૫ક અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરનાર છે. આ ધર્મરૂપી દીપકમાં શ્રદ્ધા રૂપી તેલ અને વિનયરૂપી વાટ અવશ્ય હોવી જોઈએ. ધર્મ એ ચતુર્ગતિ સંસારમાં જીવને આધારરૂપ છે. ધર્મની સહાયથી જીવ સંસાર સાગરને તરી જાય છે. ચોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે अबन्धूनामसौ बन्धूर, सखा नाम सौ सखा । अनाथामसौ नाथो, धर्मों विश्वकवत्सलः ॥ આ જગતમાં ધર્મ એ અબાંધને બાંધવ છે, અમિત્રોને મિત્ર અને અનાથને નાથ છે, તેથી આ જગતમાં એક ધર્મ જ પરમવત્સલ છે અને પરલોકમાં જીવને ધર્મ એ જ સાચું ધન છે, એટલા માટે આપણે જીવનમાં ધર્મની આરાધના કરવી જોઈએ. કારણ કે ધર્મથી સુખ મળે છે ને પાપથી દુખ મળે છે, પણ યાદ રાખજો કે સંસાર સુખની ઇચ્છાથી કરેલે ધર્મ સંસારનું સુખ આપે પણ છેવટે દુઃખ મળશે, પણ સંસાર સુખની આકાંક્ષા રહિત અને મોક્ષની ઈચ્છાથી કરેલ ધર્મ સુખ આપે છે. મોક્ષની ઈચ્છાથી કરેલા ધર્મથી સુખ મળે છે તેમાં માણસ મૂંઝાતું નથી. તેમાં મેહ પામતે નથી. ઉંચામાં ઉંચા સુખની વચ્ચે રહેવા છતાં તે જળકમળવત નિર્લેપ રહે છે. જ્યાં સુધી મોક્ષ ન પામે ત્યાં સુધી દેવ અને મનુષ્યનાં સુખો અનાસક્ત ભેગીની માફક ભેગવે છે. સંસાર એ તે વિષય કષાયને અખાડે છે, દુખસ્વરૂપ, દુઃખફલક અને દુઃખની પરંપરાને વધારનાર છે, કારણ કે આત્મા જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી તે પાપ કરવાનું છે, અને પાપ થાય એટલે દુઃખ આવે. ભગવાન કહે છે કે સંસારમાં ખાવું, પીવું, હરવું, ફરવું, સંસાર સુખની ઇચ્છા કરવી ને સંસારનું સુખ રસપૂર્વક ભેગવવું તે બધું જ પાપ છે. દરેક સંસારી છે આવું પાપ કરે છે પણ જેને અરિહંત પ્રભુના વચન ઉપર શ્રદ્ધા છે કે આ પાપ દુઃખ આપનાર છે તેને સંસારમાં પાપ કરવું પડે ને કરે પણ એનું હૃદય બળતું હોય છે. બળતા હ. જે પાપ થાય છે તેનાથી પાપ તે Page #401 -------------------------------------------------------------------------- ________________ શાહી અવાર બધાય પણ એ જીવને દુઃખની પરંપરામાં ન નાખે. સંસારના દરેક કાર્યમાં પાપ છે. આવું સમજાવનાર અરિહંત ભગવાન છે. સંસાર સુખના રાગી આવું નગ્ન સત્ય કયાંથી સમજાવી શકે? જેના હૃદયમાં અરિહંત પ્રભુના વચનની શ્રદ્ધા બેસી જાય તેના હૃદયમાં અરિહંત ભગવાન વર્મી જાય. આનું નામ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણવાળે જીવ રસપૂર્વક પાપ ન કરે અને દુખ આવે ત્યારે એને એ યાદ આવે કે મારા અરિહંત ભગવાનના વચન છે કે તારા પાપ કર્મના ઉદયથી તને દુખ આવ્યું છે. તેને તું શાંતિથી ભેગવી લે અને સુખ આવે ત્યારે એ વિચાર કરે કે આ સંસારના સુખમાં જે હું આસક્ત બનીશ તે જરૂરથી દુઃખ આવવાનું છે. આ આત્મા ખાય, પીવે, સંસારને વ્યવહાર અને વહેપાર બધું સંભાળે છતાં એના હૃદયમાં અરિહંત ભગવાનની રમણતા હેય, અને એનું મન સદા એમ ઝંખતું હોય કે હે પ્રભુ! “રહું એક તાર તારામાં, બીજું સ્મરણ નહીં સ્કુરે.” હું સંસારમાં રહું ત્યાં સુધી તારી આજ્ઞામાં જ રહું. તારા ચરણકમળની સેવા, તારી ઉપાસના અને તારી આજ્ઞાનું પાલન મારા સંસાર સુખના રાગને નાશ કરીને મને મેક્ષના શાશ્વત સુખ અપાવશે. જીવને આવી અતૂટ શ્રદ્ધા થાય તે જીવ સંસાર સુખને રાગી ન બને અને દુઃખને કેવી ન બને. બંધુઓ! અત્યાર સુધીમાં જેટલા અરિહંત ભગવંતે થઈ ગયા તેમણે જગતને સર્વનું કલ્યાણ ઈચ્છયું છે. ભગવાને એમના જ્ઞાનમાં જોયું કે આ સંસારમાં જીવે ભૂતકાળમાં દુખી હતા, વર્તમાનકાળમાં દુખી છે અને ભવિષ્યકાળમાં દુખી રહેવાના છે એટલે તેઓ જ્યાં સુધી જગતમાં રહ્યા ત્યાં સુધી જગતને જીને શાશ્વત સુખના ભાગીદાર બનાવવા તનતોડ પ્રયત્ન કર્યા અને જગતમાંથી વિદાય થયા ત્યારે પણ જગતના જીને સુખી થવાને માર્ગ બતાવતા ગયા. કેટલી એમની કરૂણા છે ! આવા અરિહંત ભગવાનને ઓળખવાને અને એમને હદયમાં સ્થાપવાને જે કંઈ ઉપાય હાય તે માત્ર એક જ ઉપાય છે કે સંસાર સુખને દ્વેષ અને મોક્ષની ઉત્કૃષ્ટ અભિલાષા. જેને આવી ભાવના જાગે છે ને અંતરમાં ઝંખના ઉપડે છે તેને અવશ્ય મેક્ષનાં સુખ મળે છે, એટલે મેક્ષ મેળવવા માટે ધર્મ કરે. ધર્મ કરવાથી સુખ મળે પણ સુખની ઈચ્છાથી ધર્મ ન કરાય. અને તર્કવાદીઓ એમ કહે છે કે એકલા ધર્મમાં શ્રદ્ધા રાખીને બેસી રહે શું વળે? પણ આ વાત માત્ર કહેવાથી નહિ સમજાય. અનુભવથી સમજાશે. સાકર ગળી લાગે છે એમ બોલવા માત્રથી સાકરના ગળપણને સ્વાદ આવતું નથી પણ સાકર મોઢામાં મૂકીએ ત્યારે એના ગળપની મધુરતા સમજાય છે. જે ધર્મ સમ છે અને જેને ધર્મમાં દઢ શ્રદ્ધા છે તે સમજે છે કે પાપ કરવાથી દુઃખ આવશે, તેથી પાપ કરતાં ડરે અને કદાચ સગવશાત્ પાપકર્મ કરે તે પણ રસપૂર્વક કરતું નથી, અને પાપ કરીને હરખાતું નથી. એ એમ નથી બેલતે કે આજે પાપ કર્યા વિના કમાણી કયાં Page #402 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૩૭ છે? જે બધે પાપ, પાપ ને પાપ માનીએ તે ભૂખ્યા મરીએ. આવું ધર્મીષ્ઠ જીવ ન બેલે. આવા મનુષ્ય સંસારમાં રહેવાથી સંસારી ક્રિયામાં પાપ કર્યું હોય પણ તેને વીંછીના ડંખ જેવું છે. આ આત્મા સંસારમાં ઉંચામાં ઉંચા સુખે ભગવતે હોય છતાં તે મનથી અલિપ્ત રહે છે. પુણ શ્રાવક ગરીબમાં ગરીબ હતો અને શ્રેણક રાજા મહર્ધિક હતા. આ બને જિન ધર્મના આરાધક હતા. એ બંને સંતેષી હતા. ગરીબ પુણીયા શ્રાવકને વધુ મેળવવાની ઈચ્છા ન હતી અને શ્રેણુક રાજાને ઘણું મળ્યું હતું છતાં ભેગવવાની ઈચ્છા ન હતી. આ બંને વ્યક્તિઓ જમવા બેસે ત્યારે પહેલાં પૂછતાં કે આપણે ત્યાં સંત પધાર્યા હતા? આવ્યા હોય તે આનંદ અનુભવે અને ન આવ્યા હોય તે ભાવના ભાવીને જમતા. ગુરૂ ન મળે તે સ્વધર્મ બંધને જમાડ્યા વિના જમતા નહિ, અને કદાચ જે સ્વધર્મી બંધુની સેવાનો લાભ ન મળે તે દીનદુઃખીને જમાડીને જમતા. સંસારમાં બેઠા હોવા છતાં સંસારસુખને રાગ ન હતે. સંસારમાં રહ્યા હતા છતાં તેમની વિચારધારા કેટલી સુંદર હતી ! તેઓ સમજતા હતા કે હું સંસારમાં અથવા ઘરવાસમાં રહ્યો છું તે મારે નિર્દોષ સ્થાવરકાય ને સંહાર કરે પડે છે ને ! પાણી, અગ્નિ, વનસ્પતિકાય વિગેરેના અસંખ્ય જીવને સંહાર કરવો પડે છે તથા પાપસ્થાનકનું સેવન કરવું પડે છે. સમજુ અને ધમીઠ આત્માને તે આ બધું વિટંબણુ લાગે છે, તેથી એ આત્મા એમાંથી વહેલામાં વહેલી તકે છૂટવા ઇચ્છે છે. પુણી શ્રાવક મહાસંતેષી અને રેજ સામાયિક તથા જિનેશ્વરદેવની આજ્ઞાની આરાધના કરનારે હતે છતાં આ સંસારમાં સ્થાવરકાય અને સંહાર કરે પડે તે તેને વિટંબણ માનતે હતે, તેથી જે એ અલ્પ આરંભ પરિગ્રહ રાખી સંસારત્યાગની ઝંખના સદા સેવતા હતા, આથી જ એમની સામાયિક મહામૂલ્યવાન હતી. આ તે મેં સંસારીની વાત કરી, પણ જે સાધુ બન્યા પછી પણ અંતરમાં સંસાર સુખની ઈચ્છા થાય તે તે સાધુ નહિ. જે માણસ ઊંચે ચઢીને પછી પડે તેને વધુ વાગે છે તેમ સાધુ બનીને જે સંસારસુખની ઈચ્છા કરે તે એને વધુ પાપકર્મ બંધાય ને જીવ દુર્ગતિમાં જાય, માટે સંસારસુખમાં આસકત બનીને પાપકર્મ બાંધશે નહિ. અનાસક્ત ભાવથી સંસાર સુખમાં આસકત બનીને પાપ કર્મ બાંધશો નહિ. અનાસકત ભાવથી સંસારમાં રહીને અને તેટલી ધર્મારાધના કરે. સંસારના સુખ પામવા માટે ધર્મ નથી કરવાને એ વાત બહુ થોડા જાણે છે કે જે જાણે છે તે સાચા મુમુક્ષુ છે. આપણે સંસાર સુખના કેવી અને મોક્ષસુખના રાગી જવાની વાત અત્યારે ચાલી રહી છે. ભાવીમાં બનનાર નેમનાથ અને રાજેમતીને જીવ જયાં જયાં જન્મે ત્યાં ભલે તેઓ પડેલા વિલાસી હતા પણ જ્યારે સાચી વાત સમજાઈ ત્યારે એક ક્ષણમાં સંસારના બંધને તેડી સાધુ બની ગયા. સાતમા ભવમાં નેમનાથ પ્રભુને જીવ શંખકુમાર બજે શા. સુ. ૨૨ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શારદા સુવાસ છે અને રામતીને આત્મા યશોમતી નામે રાજકુમારી બની છે. યશોમતીની દાસી હસ્તિનાપુર જઈને કુમારને મળે અને તેનું આબેહૂબ ચિત્ર દેરીને થોડા જ દિવસમાં ચંપાનારી પહોંચી ગઈ, અને હર્ષભેર યશોમતી કુમારી પાસે આવીને તેણે શંખકુમારનું ચિત્ર યશોમતીને બતાવ્યું. શંખકુમારનું ચિત્ર જોતાં યશોમતીને લાગેલ રંગ:-શંખકુમારનું ચિત્ર જોઈને યશોમતી સ્થિર થઈ ગઈ અહ....આ કોઈ અદ્દભૂત પુરૂષ છે. આ તે જાણે કઈ સાક્ષાત દેવ જ આ પૃથ્વી ઉપર ઉતર્યો ન હોય! એની મુખાકૃતિ જોતાં એમ લાગે છે કે આ કેઈ ઉત્તમ પુરૂષ છે. એની આકૃતિ જ એનામાં કેવા ગુણ હશે તે કહી આપે છે. અત્યાર સુધીમાં મારી પાસે ઘણુ રાજકુમારે આવી ગયા પણ હજુ સુધી મેં આવા રાજકુમારને જે નથી. શંખકુમારનું ચિત્ર જોઈને જ યશોમતીએ મનથી એવી પ્રતિજ્ઞા કરી કે હું પરણું તે શંખકુમારને જ. એ સિવાય જગતના તમામ પુરૂષે મારે માટે પિતા અને ભાઈ તુલ્ય છે. જે શંખકુમાર મને નહિ મળે તે જિંદગીભર હું કુંવારી રહીશ. આ પ્રમાણે મનથી નકકી કરીને યમતીએ પિતાની પાસે આવીને પોતાના મનની ઈચ્છા પ્રદર્શિત કરી. જિતારી રાજા આ વાત સાંભળીને ખુશ થયા ને પુત્રીને કહ્યું, હું હસ્તિનાપુર દૂત મોકલીને તારા સગપણ માટે નકકી કરું છું. યશોમતી પિતાજીને નમન કરીને ખુશ થઈને પિતાના મહેલમાં આવી, અને જિતારી રાજાએ એક હેશિયાર દૂતને બેલાવીને યશોમતીનું શંખકુમાર સાથે સગપણ કરવા માટે હસ્તિનાપુર મેક ને કહેવડાવ્યું કે જે રાજા હા પાડે તે સગાઈ કરીને જ આવજે, દૂત રાજાને પ્રણામ કરીને હસ્તિનાપુર જવા માટે રવાના થયે. દૂત હસ્તિનાપુર પહોંચે તે પહેલા ત્યાં શું બનાવ બને ? શ્રી રાજા પાસે આવેલી ફરિયાદ - હસ્તિનાપુરના પ્રજાજનોએ શ્રીષેણ રાજા પાસે આવીને અરજ કરી કે સાહેબ ! આપણું નગરથી ઘેડે દૂર ઇંગરિરી નામને પર્વત છે. તેની બાજુમાં શિશિર નામની નદી વહે છે. ત્યાં સમરકેતુ નામને એક મહાન બળવાન પલીપતિ લૂંટારો રહે છે. તે ત્યાંથી આવતા જતા માણસનું ધન લુંટી લે છે અને માણસને મારી નાંખે છે. તે સિવાય ઘણાં ગામમાં ધાડ પાડીને લોકોના ઘરબાર અને માલમિલકત બધું લુંટી લે છે. એ સમરકેતુ અમને ખૂબ હેરાન પરેશાન કરે છે. અમે તમારી પ્રજા છીએ ને આપ અમારા મહારાજા છે. આપ અમારું રક્ષણ કરે. અમને મદદ કરે. આ પ્રમાણે પ્રજાજનેએ અરજ કરી તે પ્રજાનું દુઃખ દૂર કરવા છીણ રાજાએ તરત જ રણભેરી વગડાવીને નગરમાં સાદ પડાવ્યું કે શ્રીપેણ મહારાજા સમરકેતુ પલ્લીપતિને જીતવા માટે જાય છે. માટે બધા સૈનિકે સજજ થઈ જાઓ. રણભેરી વાગી કે શૂરા સૈનિકે સજજ થયા. શંખકુમાર અને પ્રધાનપુત્ર અતિપ્રભને આ વાતની ખબર પડી એટલે દોડતા પિતાજી પાસે આવ્યા ને કહ્યું-પિતાજી ! આપના જેવા સમર્થ મહારાજા એક Page #404 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૩૯ સાધારણ લૂંટારાને મારવા જાય એમાં આપની શોભા નથી. સમર્થ તે સમર્થની સામે લડે સસલાને મારવા સિંહ જાય એમાં બહાદૂરી ન કહેવાય. સિંહની સામે સિંહ જોઈએ. આ પલ્લીપતિ તે સસલા જેવો છે. એની સામે આપને જવું તે શોભાસ્પદ નથી. મને જવાની આજ્ઞા આપે. એને તે હું પણ સહેલાઈથી જીતી શકીશ. પુત્રનું વચન સાંભળીને રાજાએ કહ્યું–બેટા! તું તે હજુ નાનું છે. તારું ત્યાં કામ નહિ. પણ શંખકુમારે કહ્યું-પિતાજી ! આપ જુઓ તે ખરા. હું એને પકડી લાવું છું કે નહિ? પુત્રની વાત સાંભળીને રાજાના મનમાં થયું કે મારે પુત્ર ખૂબ શુરવીર ને ધીર છે. જરૂર વિજય મેળવીને આવશે. એટલે શંખકુમારને જવાની રજા આપી. તેથી એને મિત્ર મતિપ્રભ કહે છે મિત્ર! હું પણ તમારી સાથે આવું છું. તમે યુદ્ધ કરવા જાઓ ને હું મહેલમાં બેસી રહું ! મને તમારા વિના ક્ષણ વાર ગમે નહિ. કુમારે તેને ઘણું ના પાડી પણ પ્રધાનપુત્ર કહે સાચો મિત્ર કેને કહેવાય ? એક સુખમાં સહભાગી બને તે નહિ પણ સુખ-દુઃખમાં જે સાથે રહે તે સારો મિત્ર છે. આજના મિત્રે તે સ્વાર્થના સગા છે. જ્યારે માણસ સુખમાં હોય ત્યારે સંબંધ રાખે ને ખબર પડે કે હવે આ ખાલી થઈ ગયું છે એટલે એના સામું પણ જોવાનું નહિ. સાચા મિત્રની તે દુઃખમાં જ પરીક્ષા થાય છે. आपत्काले तु संप्राप्ते, यन्मित्रं मित्रमेवतत् । वृद्धिकाले तु संप्राप्ते, दुर्जनोऽपि सुहृद भवेत् ।। દુઃખના સમયે જે સાથ આપે છે તે સારો મિત્ર છે. સુખ અને ધનવૃદ્ધિના સમયે તે દુર્જન પણ મિત્ર બની જાય છે. એમાં તે કઈ વિશેષતાં નથી, પણ દુઃખના સમયે સાથ આપે તેમાં વિશેષતા છે. આજના મિત્રે મોટા ભાગે સુખમાં સાથે રહેનારા હોય છે. જ્યારે પાસે પૈસે હોય ત્યારે સાથે હરવા ફરવા જાય, નાટક સિનેમા જેવા જાય, એક બીજાને ઘેર આવે ને જાય ત્યારે જેનારને પણ એમ લાગે કે શું આ મિત્રોને પ્રેમ છે ! એક ગામમાં બે મિત્રે રહેતા હતા. બંને વચ્ચે મિત્રાચારી ખરી પણ એકબીજાને ઘેર જવું, ખાવું પીવું કે લેવા દેવાને કંઈ સંબંધ નહિ. કયારેક રસ્તામાં ભેગા થઈ જાય ત્યારે પ્રેમથી એકબીજાને ભેટી પડે, એકબીજાની ખબર પૂછે ને છૂટા પડે. આટલે જ સબંધ હતે. એક વખત એના મિત્રની સ્થિતિ પલ્ટાઈ. તે પિસેટકે ખલાસ થઈ ગયે. ચિંતામાં ને ચિંતામાં તે બિમાર પડયે. તે વાતની પિલા મિત્રને ખબર પડી કે મારા મિત્રની આ પરિસ્થિતિ થઈ છે એટલે દેડતે મિત્રની પાસે આવ્યું ને મિત્રની પથારીમાં બેસી તેના માથે હાથ ફેરવવા લાગ્યા ને પૂછયું. મિત્ર! તને ચિંતા છે? ખૂબ પૂછ્યું પણ મિત્રે કહ્યું નહિ, પણ પેલે મિત્ર વિચક્ષણ હતે. તે ઘરની પરિસ્થિતિ જોઈને Page #405 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સમજી ગયા કે ભૌડમાં આવી ગયા છે ને તેની ચિ'તામાં જ બિમાર પડયા છે. એક તા માણસ પૈસેટકે ઘસાઈ જાય, અને બિમાર પડે એટલે ખખર કાઢવા માટે સગા સ`ખ ધીએ આવે તેને ચા પાણી પીવડાવવા પડે. જો ચા પાણી ન પીવડાવે તે લેાકેા એમ કહે કે ચાના પાણીમાંથી ગયા ! એટલે બધુ' કરવુ' પડે. આ સાચા મિત્ર ખખર કાઢવા આવ્યા પણ ચાના કપ ન પીધા, પણ મિત્રના માથે બેસીને તેને મીઠે વહાલભર્યાં હાથ ફેરવીને કહ્યું, મિત્ર ! તું ગભરાઈશ નહિ. ચિંતા ન કરોશ. ૩૪૦ E બંધુએ ! પોતાની પાસે પૈસા હૈય તે મદદ કરી શકાય પણ જો પૈસા ન ડાય તા 'તરથી મીઠુ. આશ્વાસન તેા આપી શકાય ને ? આજે તે આશ્વાસન પણ મેઘુ થઈ ગયુ છે. આ મિત્રે એના મિત્રના એશીકા નીચે ગુપ્ત રીતે રૂપિયા પાંચ હજારની નાટાનુ બંડલ મૂકી દીધુ. માઢ ન કહ્યુ' કે હું તને આટલા પૈસા આપું છું. આજે તે ઘણાં માણસા દાન કરીને કહે કે ભાઈ! આ હું તને ગુપ્તદાન આપુ છું. કાઈને વાત ન કરીશ પણ પાતે સેા ઘેર વાતા કહેતા કરે કે મે... આમ ક્યુ' ને તેમ કર્યું. દાન તા અને તેટલું ગુપ્ત રાખવુ. સારુ. જમણા હાથે આપે તે ડાબે હાથ ન જાણે. માતા એના પુત્રને પાન કરાવે છે તેમાં પુત્રને કૈટલું દૂધ પીવડાવ્યું એનું કંઈ માપ હાય છે ખરું? પણ જો એને ખાટલીનું દૂધ પીવડાવે તે તરત ખબર પડી જાય છે કે દીકરાને અડધે શેર કે શેર દૂધ પાળ્યું પણ માતાના દૂધમાં એવુ' માપ નથી હાતુ, તેમ જે ગુપ્તદાન આપે છે તેને એવા હિસાબ નથી હાતે કે મેં આટલુ દાન કર્યુ. એને કોઈ માન કે પ્રશંસાની પણ જરૂર નથી રહેતી. પેા મિત્ર તા પાંચ હજારની નાટાનુ બંડલ મૂકીને ચાહ્યા ગયેા. બીજે દિવસે પથારીની ચાદર બદલાવવા પથારી ઉપાડી તે રૂપિયા પાંચ હજારની નાટો જોઈ મનમાં થયું કે આ ક્યાંથી આવી ? કોઇ ખબર કાઢવા આવનાર ભૂલી ગયા હશે. ગરીમીમાં પણ પ્રમાણિકતા ખૂબ હતી એટલે જે કાઇ આવે તેને પૂછવા લાગ્યા કે ભાઈ ! આ રૂપિયા તમારા છે ? કોઈ હા પાડતું નથી. પેલે મિત્ર પણ દરરોજ ખખર કાઢવા આવે છે. એને પૂછ્યું' કે ભાઈ ! તમારા પૈસા છે ! એણે કહ્યું કે મારા નથી. ટૂંકમાં આનું નામ સાચા મિત્ર કહેવાય. શ‘ખકુમારના પાક્રમ આગળ સમરકેતુની થયેલી હાર – અહીં શ'ખકુમારના મિત્ર મતિપ્રભ પણ આવા જ છે. સુખ અને દુઃખમાં એ સાથે રહેનારા છે, તેથી તે પણ મિત્રની સાથે લડાઈ કરવા માટે ગયા. શ ́ખકુમાર માટુ' સૈન્ય લઈને સમરકેતુ નામે પલ્લીપતિ રહેતા હતા ત્યાં જવા નીકળ્યા. સમરકેતુને ખખર પડી કે મને પકડવા માટે મહારાજા મોટુ સૈન્ય લઇને આવે છે, એટલે સમરકેતુ તેના સુભટને લઈને એક ગુફામાં સતાઈ ગયા. એના મનમાં એમ હતું કે એ આવશે એટલે હુ Page #406 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૪૧ બહાર નીકળીને એને ઘેરી લઈ ને પછી પકડી લઈશ, પણ કુમારને ખબર પડી ગઈ કે એ પલ્લી પતિ ગુફામાં છુપાયે છે એટલે ચારે તરફથી ગુફાને ઘેરી લીધી ને શંખકુમારે શંખ જે સિંહનાદ કરીને કહ્યું- હે લૂંટારા ! ગુફામાં શું સંતાઈ ગયે છે ? બહાર નીકળ અને તારામાં તાકાત હોય તે લડવા તૈયાર થઈ જા, એટલે સમરકેતુ બહાર નીકળ્યો ને જોયું તે આ તે રાજા નથી પણ રાજકુમાર છે. સમરકેતુ મનમાં હરખાય. આ છોકરાનું શું ગજું ! હમણાં જ હું તેને ચપટીમાં રોળી નાંખીશ. એમ વિચારીને તે શંખકુમારની સામે શસ્ત્ર લઈને ધો. એના સુભટે પણ બહાર નીકળ્યા, પણ સિંહ આગળ સસલાનું શું ગજું ! કુમારે સિંહની માફક છલાંગ મારીને એને પકડી લીધે. આજ સુધી પિતાને બળવાન માનતે સમરકેતુ જેમ સિંહ સસલાને પકડી લે તેમ શંખકુમારના હાથમાં પકડાઈ ગયો. પછી બધા સૈન્ય ભેગા થઈને એના સુભટને પકડી લીધા. એકને પણ ચસકવા ન દીધો. - શરણે આવેલો સમરકેતુ”:- સમરકેતુ પલ્લી પતિ વિચાર કરવા લાગ્યો કે હવે છટકી શકું તેમ નથી. આ હવે મને મારી નાંખશે. એના કરતાં એના પગમાં પડું તે જીવી શકાશે. બંધુઓ ! જીવવા માટે માણસ શું નથી કરતો ? કેઈને મરવું ગમતું નથી. હવે તે એનું શરણું સ્વીકારે જ છૂટકે છે. એમ વિચાર કરીને સમરકેતુ કંઠમાં કુહાડો લઈને શંખકુમારના ચરણમાં પડ. કઈ પણ માણસ ગળામાં કુહાડો લઈને સામે આવે એટલે સમજવું કે એ શરણે આવ્યો છે. કુમારે પલ્લી પતિને આ રીતે આવેલે જોઈને કહ્યું કે કેમ, તું શરણે આવ્યા છે ને ? સમરકેતુએ કહ્યું, હા. મહારાજા. હું તે માનતે હતો કે આ કુમાર શું કરશે ? પણ તમારું પરાક્રમ જોતાં મને લાગે છે કે તમે તે મહારાજા કરતા પણ સવાયા છે. હું આપના શરણે છું. આપ મારું રક્ષણ કરે. માણસ શરણે આવે એટલે પછી એને કંઈ શિક્ષા કરવાની રહેતી નથી. કુમારે કહ્યું. તે સમરકેતુ ! જે તે મારું શરણું સ્વીકાર્યું છે તે હું તારું રક્ષણ જરૂર કરીશ પણ તારે એક કામ કરવું પડશે, સમરકેતુએ કહ્યું, શું આજ્ઞા છે? ત્યારે કહ્યું કે તે અત્યાર સુધી લેકેનું ધન લુંટી લીધું છે તે બધું કયાં રાખ્યું છે ? એણે કહ્યું.-આ ગુફામાં છે. એ બધું મને સોંપી દે કુમારે ગુફામાંથી કઢાવેલું ધન:- પલ્લી પતિ પાસે જે ધન હતું તે બધું બહાર કઢાવ્યું ને આસપાસના ગામમાં દાંડી પીટાવી કે જેને માલ સમરકેતુએ લુંટી લીધો હોય તે બધે લઈ જાઓ. એટલે કે આવીને જેને જે માલ હતું તે ઓળખીને લઈ ગયા. પિતાની ગયેલી મિલ્કત પાછી મળતાં લોકો રાજી થઈને શંખકુમારને અંતરથી આશીર્વાદ આપવા લાગ્યા કે હે કુમાર ! તમે દીર્ધાયુષ બને. બધા લેકનું ધન વહેંચી દઈને વિજય મેળવીને શંખકુમાર પલ્લી પતિને સાથે લઈને હસ્તિનાપુર જવા માટે પાછા Page #407 -------------------------------------------------------------------------- ________________ વિશાદ સુવાસ ફર્યા. માર્ગમાં રાત પડી ગઈ એટલે જંગલમાં એક જગ્યાએ પડાવ નાંખે. બધા ઊંઘી ગયા પણ શંખકુમારને ઉંઘ આવતી નથી. મધરાત્રી થતાં કોઈ સ્ત્રી કરૂણ સ્વરે રૂદન કરતી હોય તે અવાજ સંભળાય. રડવાને અવાજ સાંભળતાની સાથે શંખકુમાર હાથમાં તલવાર લઈને ઉઠે. તેણે વિચાર કર્યો કે જે પુરૂષને અવાજ હેત તે વિલંબ કરું તે વધે નહિ પણ આ તે સ્ત્રી છે. અગર કેઈસતી સ્ત્રીને કઈ લંપટ પુરૂષ વનવગડામાં ઉપાડી લાવ્યા હોય ને તેનું ચારિત્ર લૂંટતે હેય તેથી રડતી હોય અગર બીજું કંઈ પણ કારણ હોય, પણ અબળાનું રક્ષણ કરવું તે ક્ષત્રિયને ધર્મ છે. પિતાના પ્રાણના ભેગે પણ ક્ષત્રિયે બીજાનું રક્ષણ કરે છે. રૂદન કરતી અબળાની વહારે શંખકુમાર” -મધરાતે હાથમાં આગ લઈને જે તરફથી અવાજ આવતું હતું તે તરફ કુમાર ગયા. થોડે દૂર ગયા તે એક આધેડ વયની સ્ત્રીને રડતી જોઈ. કુમારે પૂછ્યું. હે માડી ! તમે કેણ છે? દેવી છે, ડાકણ છે કે મનુષ્યાણી છે? અને મધરાત્રે આ જંગલમાં એકલા શા માટે આવ્યા છે ? અને આમ કરૂણ સ્વરે વિલાપ શા માટે કરે છે? હવે આ બાઈ કેણ છે? અહીં કેવી રીતે આવી છે ને શા માટે રડે છે? તે વાત શંખકુમારને તે બાઈ કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ન ચરિત્ર –જિનસેનાની દાસીએ રાજાનું ધન ફેંકી દીધું ને પોતે પોતાની રાણું પાસે ચાલી ગઈ. પ્રધાનજી આ વખતે હાજર હતા. એમનાથી પણ આ સહન ન થયું એટલે રાજાને નમ્રતાથી કહ્યું. સાહેબ ! આ એગ્ય નથી થતું. જિનસેના રાણીને ભલે તમે જંગલમાં મેકલ્યા પણ અંતે રાણી તે આપની જ છે ને ? કદાચ આપને રાણજી પ્રત્યે પ્રેમ ન હોય પણ કુંવર તે આપને જે છે ને ? બંને પુત્રને જન્મ મહોત્સવ આપે સરખી રીતે ઉજવો જોઈએ. દાસી બેને ભેટ પણ સરખી આપવી જોઈએ. આપના જેવા મહારાજા જે આ અન્યાય કરશે, ભેદભાવ રાખશે તે અમારા જેવા શું કરશે ? પ્રધાને રાજાને ખૂબ સમજાવ્યા એટલે રાજાને ગળે વાત ઉતરી કે બરાબર નથી થતું. તેથી બંને રાણીના કુંવરને જન્મ મહોત્સવ ઉજવવાની રાજાએ દાંડી પીટાવી. આથી આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયે. પ્રજાજનેએ આખું ગામ શણગાર્યું અને ઘરઘરમાં મંગલ ગીતે ગવાવા લાગ્યા. રાજા પ્રધાન વિગેરેને આનંદને પાર નથી. કઈ કેદી કે છેડે રાજા, કઈ છે કે અભયદાન, લાઓં કા વહાં દાન દિયા હૈ, હો રહા હર્ષ મહાન, બંને પુત્રને જન્મ મહત્સવની ખુશાલીમાં રાજસભામાં ગાનતાન થઈ રહ્યા છે. પ્રજાજને રાજાને સારા સારા ભેટણ આપવા આવે છે. તેને રાજા સર્ષ સ્વીકાર કરે છે. રાજાએ કેદખાનામાં પૂરેલા કેદીઓને મુક્ત કર્યા, જેમને ફાંસીની શિક્ષા આપવાની હતી તેમને અભયદાન આપીને છૂટા કર્યા. લાખે ગરીબેને દાન આપ્યા. રહેવા ઘર ન હતું તેને ઘર આપ્યું. ખાવા ભજન અને પહેરવા વસ્ત્ર ન હતાં તેમને તે આપીને સંતુષ્ટ Page #408 -------------------------------------------------------------------------- ________________ j૪ શારદા સુવાસ કર્યા, આ રીતે દશ દિવસ સુધી જયમંગલ રાજાએ બંને પુત્રોને જન્મ મહોત્સવ ઉજજો. અને બંને પુત્રોને બારમા દિવસે સૂર્યના દર્શન કરાવીને એમનું નામ પાડયું. જિનસેનાના પુત્રનું નામ જિનસેન કુમાર પાડયું અને રનવતીના પુત્રનું નામ રામસેન પાડ્યું. બંને રાણીઓને ખૂબ આનંદ થયો. બંને પિતાના પુત્રનું પ્રેમથી લાલન પાલને કરવા લાગી. રનવતી રાજાની માનીતી છે એટલે રામસેન માટે તે અઢાર દેશની દાસીએ આવી છે ને ખમ્મા ખમ્મા થાય છે, પણ જિનસેનાને તે માત્ર એક જ દાસી છે. બીજી કેઈ સગવડ પણ એની પાસે નથી. છતાં ધર્મની જાણકાર છે એટલે મનમાં દુઃખ ધરતી નથી. આનંદથી પુત્રને ઉછેરતી પિતાના દિવસે પસાર કરવા લાગી. સંસ્કારની સૌરભ આપતી જિનસેના" – જિનસેન અને રામસેન બંને રાજાના પુત્રો છે પણ બંનેના શિક્ષણમાં કેટલે ફરક છે તે તમને આ ચરિત્રમાં સાંભળવા મળશે. માતા જે સુસંસ્કારી હોય તે બાળકના જીવનનું ઘડતર સારી રીતે કરી શકે છે. તે શિક્ષકે બાળકને જે શિક્ષણ નથી આપી શક્તા તે શિક્ષણ એકવી માતા આપી શકે છે. જિનસેના પિતાના લાડીલા પુત્રને બાળપણથી જ કેવા હાલરડા ગાતી હતી કે હું મારા વહાલસોયા દીકરા ! તું કે બજે? તું રામચંદ્રજી જે પ્રતાપી અને પિતાજીની આજ્ઞાનું પાલન કરનાર વિનયવંત બનજે. રામ, લક્ષમણ, ભરત, શત્રુન વિગેરે ભાઈઓ નાના હતા ત્યારે તેમને ખબર ન હતી કે અમે અપર માના દીકરા છીએ. મેટા થયા ત્યારે ખબર પડી કે અમે અપર માતાના દીકરા છીએ, એ ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ હતે. તું પણ એ ભાતૃપ્રેમી બનજે, મહાવીર સે ધર્મધુરંધર, અર્જુન સે ધનુર્ધારી, લક્ષ્મણ જૈસે ભાતૃપ્રેમ સે, ગાંગેચ સે બ્રહ્મચારી, મહાવીર પ્રભુએ સંસાર છોડીને સંયમ લીધે અને જગતના જીના તારણહાર તીર્થકર બન્યા એ તું પણ ભવ્ય જીવોને તારણહાર બનજે. બાણુવિદ્યામાં અર્જુને શ્રેષ્ઠ થઈ ગયે તેમ છે દીકરા ! તું પણ અર્જુન જે અજોડ ધનુષ્યધારી બનજે અને દશરથ રાજાએ રામચંદ્રજીને ચૌદ વર્ષ વનવાસ જવાનું કહ્યું ત્યારે વડીલ બંધુની સેવા કરવા માટે લક્ષમણજી સાથે ગયા હતા તેમ તું પણ તારા ભાઈ રામસેનની સેવા કરવા તત્પર રહેજે. રામ અને લક્ષમણ જેવી તમે બંને ભાઈ એની જોડી બનાવજે. બંધુઓ! જિનસેના રાણી કેટલી પવિત્ર છે કે પિતાને રત્નાવતીએ મહેલમાં કાઢી મૂકાવી છતાં એના પુત્ર પ્રત્યે બિલકુલ દ્વેષભાવ કરતી નથી પણ પિતાના પુત્રને કહે છે કે તું એની સેવા કરજે અને ભીષ્મપિતામહ જે બ્રહ્મચારી બનજે અને હનુમાન જે સ્વામીભક્ત બનજે. હનુમાનજીને રામચંદ્રજી પ્રત્યે કેટલી ભક્તિ હતી તે તે તમે બધા જાણે છે ને? રાવણ સીતાજીને ઉઠાવી ગયે ત્યાર પછી રામચંદ્રજીએ સીતાજીની ઘણું તપાસ કરી પણ Page #409 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૪૪ કયાંય સીતાજીને પત્તો ન લાગ્યા ત્યારે રામચંદ્રજી ગમગીન બની ગયા. જેની રગેરગમાં રામચંદ્રજી પ્રત્યે ભક્તિભાવ છે એવા હનુમાનજીએ કહ્યું તમે ચિંતા ન કર. હું સીતાજીની તપાસ કરીને તેમના ક્ષેમકુશળ સમાચાર લઈને આવુ` છુ. આમ કહીને હનુમાનજી લંકામાં આવ્યા અને સીતાજીને શેાધતાં શોધતાં અશોકવાટિકામાં આવ્યા. સીતાજી ઉદાસ બનીને ખેઠા હતા. ત્યાં વૃક્ષ ઉપરથી રામચંદ્રજીના નામથી અંકિત મુદ્રિકા સીતાજીના ખેાળામાં નાંખી. સીતાજીના મનમાં થયું કે મારા પતિની મુદ્રિકા અહીં કોણ લાવ્યુ? 'ચેષ્ટિ કરી તા હનુમાનજીને જોયા એટલે હનુમાનજી નીચે ઉતર્યાં ને સીતાજીને રામચંદ્રજીના કુશળ સમાચાર કહ્યા. પતિદેવના સમાચાર મળતાં સીતાજીના હર્ષોંના પાર ન રહ્યો એના દિલમાં થયું કે મારા પતિના સમાચાર આપનારને શું આપી દઉં ? રામચંદ્રજીએ લગ્ન વખતે પ્રેમના પ્રતીક રૂપે સીતાજીને કરડેની કિ ંમતની મોતીની માળા આપી હતી તે માળા સીતાજીએ ખુશ થઇને હનુમાનજીના ગળામાં પહેરાવી દીધી, ત્યારે હનુમાનજી એ માળાના માતી ભાંગીને જોવા લાગ્યા, પણુ જેને જોવા હતા તે ન દેખાયા. એટલે મેતીના ટુકડા કરીને એક પછી એક ટુકડા ફેંકવા લાગ્યા, ત્યારે સીતાજીના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે આ લાંબા પૂંછડાવાળાને મારી આવી કિમતી મેતીની માળાની કિંમત કયાંથી સમજાય ? આ તે મને પતિએ પ્રેમથી આપેલી માળા છે. અને આ હનુમાન ટુકડા કરીને ફેંકી રહ્યો છે, ત્યારે હનુમાનજી હસીને કહે છે માતા ! તારી માળા ભલે ને કરેાડાની કિંમતની હાય પણ મને એમાં શામ દેખાતા નથી. જ્યાં રામ નહિં ત્યાં મારું કામ નહિ. રામ વિનાની તારી મેાતીને માળા મને કાચના ટુકડા જેવી લાગે છે. જેમાં મારા ભગવાનના દન થાય એની જ મારે મન કિંમત છે, બાકી જેમાં રામનથી તે કરોડની કિ’મતની ચીજ મારે મન તુચ્છ છે. ખંધુએ ! તમને આ ઉપરથી સમજાય છે ને કે હનુમાનજી કેવા સ્વામીભકત હતા ! રામચંદ્રજી પ્રત્યે તેમની કેટલી ભકિત હતી ! આ જિનસેના રાણી એના પુત્રને કહે છે બેટા! તું હનુમાનજી જેવા સ્વામીભકત અને પરાક્રમી બનજે, અને ભકત પ્રહલા જેવા ધર્મીમાં તું શ્રદ્ધાશીલ મનજે. ગમે તેવા સકટો આવે તે પણ તું તારા ધમને ચૂકતા નહિં. આ માતા એના પુત્રને માલપણથી જ કેવા મઝાના હાલરડા ગાય છે. આજે પણુ બાળકને ઉંઘાડવા માટે એની માતાએ હાલરડા ગાય છે પણ એ કેવા ગાય છે. સૂઇ જારે બાબા સૂઈ જા...મામા લાવે ટોપો ને માસી લાવે ટોપલી−3 સૂઈ જા, તારા મામા તારે માટે ઝરીની સુંદર ટોપી ને ખમીશ લાવશે, તે તુ' પહેરશે અને તારી માસી તારા માટે ખરફી, પેડાની ટાપલી લાવશે, તે ખાઈને મઝા કરજે ને તારી માતા રમકડા લાવશે તે તું રમ્યા કરજે. (હસાહસ) ખસ, આવા હાલરડા ગાય. આવા હાલરડા ગાવાથી બાળકના જીવનમાં શું સ`સ્કાર પડે ! હાલરડા ગામે તે આ જિનસેના Page #410 -------------------------------------------------------------------------- ________________ શારદા સર્વાસ રાણું એના પુત્રને ગાય છે તેવા ગાઓ તે બાળક શુરવીર ને ધીર બને. જિનસેના પિતાને લાડીલા પુત્રને પારણામાંથી જ આવા વીરતા ભરેલા હાલરડા ગાઈને ઉચ્ચ શિક્ષણ આપે છે. હજુ પણ કેવા મીઠા હાલરડા ગાશે ને કેવી શિખામણ આપશે અને રત્નાવતી પણ તેના કુમારને કેવા હાલરડા ગાશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૩૮ શ્રાવણ વદ ૫ ને બુધવાર તા. ૨૩-૮-૭૮ સજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની તીર્થકર ભગવંતના સુખકમળમાંથી ઝરેલી અને ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વાણીના શબ્દ શબ્દ અનંત રહ ભરેલા છે. તે રહસ્ય જે જીવ સમજે તે તેના જીવનમાં જાગૃતિને ઝણકાર થાય, એને અંતરાત્મા જાગી ઉઠે અને વિચારે કે આ સંસારની માયાજાળમાં ફસાઈ ગયો છું પણ એક દિવસ તે બધું છેડીને મારે જવાનું છે. માટે જતાં પહેલા મારા આત્મા માટે કંઈક સાધના કરી લઉં પણ જેને આ વાત નથી સમજાતી તેવા જ સંસારના મોહમાં ફસાઈને પાપકર્મ બાંધે છે. આવા અજ્ઞાની છ માટે ભગવાને સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે आउक्खयं चेव अबुज्झमाणे, ममाइ से साहसकारी मन्दे । अहो य राओ परितप्पमाणे, अढेसु मूढे अजरामरे व्व ॥ १०-१८ આયુષ્યના ક્ષયને નહિ જાણતા, મારાપણાની બુદ્ધિથી વ્યાપારમાં સાહસને નહિ પણ ઘેર દુસાહસને ખેડનારા, રાત્રિ ને દિવસ તીવ પરિતાપને અનુભવતાં પિતાના ઘોર અજ્ઞાનને કારણે કેટલાક મનુષ્ય જાણે પિતે અજર અમર ન હોય તે રીતે આરંભ સમારંભાદિમાં પ્રવર્તતા હોય છે. આ ગાથામાં ભગવાને સ્પષ્ટ સમજાવ્યું છે કે મૂઢ મનુષ્ય મનમાં મૃત્યુનો વિચાર કરતા નથી. જેને મૃત્યુને ડર લાગે છે એવા મનુષ્ય અમુક ઉંમરે આરંભ સમારંભથી નિવૃત્ત થઈ જાય છે. સર્વથા નિવૃત્ત ન થઈ શકે તે છેવટે દેશથી પણ નિવૃત્તિ લે છે અને ધર્મપ્રવૃત્તિમાં જોડાય છે. ધર્મ પ્રવૃત્તિમાં જોડાયા પછી જીવને ઉત્સાહ ઉત્તરોત્તર વધતું જાય છે. આટલા માટે જીવે રાત દિવસ એવું રટણ કરતાં રહેવાનું કે આ મારું શરીર અનિત્ય છે. આ ધન વૈભવ, દરેક પ્રકારની સંપદાઓ અને આરોગ્ય પણું અનિત્ય છે અને વિષયજન્ય જે સુખ છે તે પણ અનિત્ય છે. દિવસે દિવસે મૃત્યુ આપણી નજીકમાં આવી રહ્યું છે. એટલું જ નહિ પણ એ આપણી ચેટ પકડીને બેઠું છે. એ કઈ ક્ષણે ઉપાડી જશે તે આપણે જાણી શકતા નથી, માટે જ્ઞાની પુરૂષ કહે છે તે મનુષ્યો ! તમે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૪: શારદા સુવાસ જેટલી બને તેટલી ધર્મારાધના કરીને ધમનું ભથુ' ભરો. જેને આ વાત સમજાણી નથી તેવા જીવા રાત દિવસ ધન મેળવવાની ધમાલમાં મગ્ન બને છે, અને જેને જ્ઞાનીના વચન સમજાઈ જાય છે તે જીવા અને તેટલે ધમ કરે છે. બાર ભાવનાનું ચિંતન શુ આપે છે ? :- મ'એ ! શરીર, ધન, યૌવન, જીવન અને સસારના તમામ વૈભવા અનિત્ય છે. આ પ્રમાણે અનિત્યતાના સ્વરૂપના વિચાર કરતાં તેમાં રાગ ન થાય તેનું નામ વિરાગ છે, અને તેનું ફળ પર પરાએ વીતરાગ બનવું તે છે, કારણ અનિત્યાદિ ખાર ભાવનાઓના ચિંતનમાં કેવળજ્ઞાનના બીજ પડેલા છે. માર ભાવનાનું ચિંતન કરનાર સાધકને અંતરમાંથી કેવળજ્ઞનના રણકાર આવ્યા વિના રહેતા નથી. એકેક ભાવનાના ચિંતનમાં ભત્રના નાશ કરવાની પ્રચંડ તાકાત રહેલી છે. માટે આજથી તમે ચિંતનમાં જોડાઈ જાઓ. મેાક્ષપ્રાપ્તિને આ એક અમોઘ ઉપાય છે. સાચા હૃદયથી આવી ભાવનાનું ચિંતન કરશેા તા મેક્ષપ્રાપ્તિ મુશ્કેલ નથી, પણ આ ભાવના લૂખી ન હેાવી ોઈએ. સમજણપૂર્વક, શુદ્ધ શ્રદ્ધા સહિત હોવી જોઈ એ, તે કેવળજ્ઞાન પ્રાપ્તિ અને મેક્ષ મળે. હું તમને શરૂઆતમાં કહી ગઈ ને કે વીતરાગ પ્રભુની વાણીના શબ્દે શબ્દમાં અલૌકિક રહસ્યા ભરેલા છે, પણુ એનુ ચિંતન કરીએ તે રહસ્યા સમજાય ને ? એલા, તમે અહીંથી સાંસળીને ગયા પછી ચિંતન કરે છે ખરા ? જેમ મે'દીના પાંદડે પાંદડે રંગ છે પણ એને ઘૂંટવામાં આવે તે રગ પ્રગટે છે, તેમ જિનવાણીના શબ્દે શબ્દમાં વિરાગ ભરેલા છે, રહસ્ય ભરેલાં પણુ અંતરના ઉંડાણુમાંથી ચિંતન કરે તે વિરાગ પ્રગટે તે રહસ્ય સમજાય, ભગવાને એમની દ્વિશ્ય વાણી દ્વારા આપણને સમજાવ્યું છે કે હું જીવા! તમે આ સ'સારમાં કોઈ પણ વસ્તુ કે સ્થાન ઉપર રાગ ન કરે, કારણ કે આ સંસારના દરેક પદાર્થોં અનિત્ય છે. સર્વાસિદ્ધિ વિમાનના મહધિક દેવાનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનુ છે, તેવા દેવા પણ આયુષ્ય પૂ રું થયે ત્યાંથી ચવે છે અને તેમના આત્મા આ મૃત્યુલેકમાં હાંધાતી ગર્ભાવાસની કોટડીમાં ઉત્પન્ન થાય છે. આવા નિશ્ચય એકાવતારી દેવેને પણ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી ચવવુ’ પડે છે તે આ સંસારમાં બીજું શું શાશ્વત છે ? આટલા માટે જ્ઞાનીપુરૂષોએ ચાર ગતિ રૂપ સ'સારમાં આવેલા સ` સ્થાનાને અનિત્ય કહ્યા છે. દેવા જે વિમાનમાં ઉત્પન્ન થાય છે તે વિમાના શાશ્વત છે પણ તેમાં રહેનારા દેવા શાશ્વત નથી. દવાની દુનિયામાં સર્વાર્થસિદ્ધ વિમાન એ ઉંચામાં ઊંચું સ્થાન છે. તેમાં ઉત્પન્ન થયેલા ધ્રુવ પણ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી મૃત્યુલાકમાં આવે છે, પછી દુનિયામાં શાશ્વત કણ રહેવાનુ છે ? શા માટે જીવ આ બધી વણાઓને પોતાની માનીને બેસી ગયા છે? જો જીવ આ અનિત્યતાના સ્વરૂપને સમજે તે એક ક્ષગુમાં એના મેહુ ઉતરી જાય અને માક્ષમાર્ગ તરફ વળી જાય. Page #412 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૪૭ સ્થિર કાંઈ નથી તેમ સમજી જાગૃત બનો' -આ શરીરનું આરોગ્ય, શરીરની તાકાત, આયુષ્ય, ધન વિગેરે બધું અનિત્ય છે એટલું જ નહિ પણ ઉત્સાહ, બળ, વીર્ય કે પરાક્રમ પણ કાંઈ કાયમ સરખા રહેતા નથી. ભૂખ, તરસ, વેદના, વિગેરે પરિષહેને સહન કરવાની તાકાત પણ અમુક ટાઈમે ઘટી જાય છે, એમ સમજીને દરેક મનુષ્ય આત્મહિતમાં લાગી જવું જોઈએ. તમે કહો છે ને કે અત્યારે યુવાનીમાં ધન કમાઈ લેવા દે. યુવાનીનું વળેલું ઘડપણમાં ખાઈશું ને ધર્મ કરીશું, પણ હું તમને પૂછું છું કે યુવાનીનું રળેલું ધન તમારા ઘડપણ સુધી રહેશે તેની ખાત્રી છે? તમે રળી રળીને ભેગું કર્યું પણ પણ છોકરે ઉડાઉ નીકળે તે ? તમારું મહેનત કરીને રળેલું બધું ફના કરી નાંખશે. અગર ચાર ચેરી કરીને લઈ જશે, આગ લાગશે ને બળી જશે, અનેક રીતે ચાલ્યું જશે તે શું કરશે ? પણ જો તમે યુવાનીમાં ધર્મ રૂપી ધન રળીને ભેગું કરી લીધું હશે તે પછી કેઈની તાકાત છે કે એ ધન તમારું લઈ શકે ? આ લેકમાં એ તમારી સાથે રહે છે ને પરલેકમાં પણ સાથે આવે છે. માટે આવું સમજીને ધર્મ હમણાં નહિ ઘડપણમાં કરીશું એવા નબળા વિચારેને છોડીને જાગ્યા ત્યારથી સવાર સમજીને આત્મકલ્યાણ કરવામાં જોડાઈ જાઓ આજે નહિ કાલે કરીશું એવી મુદત કેર્ટમાં હોય, ધર્મમાં નહિ. મૃત્યુને માટે કઈ કાળ નિશ્ચિત નથી. માનવીને જન્મ તારીખની ખબર છે પણ મૃત્યુ ટાઈમ કે તારીખની કેઈને ખબર પડતી નથી, તેમ ધર્મ કરવા માટે પણ કેઈ નિશ્ચિત કાળ ન જોઈએ. ધર્મ તે સદાકાળ આચરવા યોગ્ય છે, પણ તમે તે શું કહે છે ! ઘડપણમાં ગેવિંદના ગુણલા ગાઈશું પણ ઘણાં તે ઘડપણ આવ્યા પહેલાં બળતણમાં ખડકાઈ ગયા ને અત્યારે પણ ખડકાઈ રહ્યા છે. તેનું શું? ઉમરશીભાઈ! મારી વાત સમજાય છે ને? આટલા માટે કહીએ છીએ કે બાલપણું, યુવાની કે ઘડપણ દરેક અવસ્થામાં ધર્મ આચરવા ગ્ય છે. કિંમતી ક્ષણને ઉપગ ક્યાં કરશે - દેવાનુપ્રિયે ! મનુષ્યભવની એકેક ક્ષણ કેટલી કિંમતી છે તે જાણે છે ને? અરે તમે બેલે છે કે “ટાઈમ ઈઝ મની” સમય કિંમત છે પણ કિંમતી સમયને ઉપગ ધન માટે કરે છે કે ધર્મ માટે ? તે તે મને કહે ભગવતી સૂત્રમાં ભગવાને કહ્યું છે કે તપમાં છઠ્ઠ જેટલે તપ, અને આયુષ્યમાં સાત લવ જેટલું આયુષ્ય ઓછું હોવાથી ઉપશમ શ્રેણીએ ચઢેલા મુનિને સર્વાર્થસિદધ વિમાનમાં ઉત્પન્ન થવું પડ્યું. લવ કોને કહેવાય! તે આપ જાણે છે? સાત શ્વાસોચ્છવાસ પ્રમાણ જે કાળ તેને એક સ્તોકને કાળ ગણવામાં આવે છે અને સાત સ્તકને એક લવ થાય છે. બસ, આટલા સાત લવના આયુષ્ય માટે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થવું પડ્યું ને પાછા ત્યાંથી આવીને માતાના ગર્ભમાં આવવું પડ્યું, તેથી કહીએ છીએ કે પ્રમાદ ન કરે. જે સમય તમને મળે છે તેની ક્ષણે ક્ષણ કેહીનર કરતાં પણ અધિક કિંમતી છે. તેને ધર્મારાધના કરીને સાર્થક કરે, Page #413 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ “ધની સાથે ગુણાની જરૂર છે” :- ખ'એ! ધમ પણ કેવા હોવા જોઈએ ? ધર્મ કરવાની સાથે જીવનમાં ગુણુ આવવા જોઇએ. ગુણા એ ધરૂપી મહેલના પાયે છે. તમે મકાન બંધાવા છે ત્યારે પહેલાં તે પાચેા ચણાય છે ને ? મકાન કરતાં પાયામાં વધુ ખર્ચ પણુ કાઇક વાર લાગી જાય ને ? મકાન કરતાં કદાચ પાયામાં વધુ ખર્ચ લાગે તેથી તમે મકાન ન બંધાવા એવું ન બને ને ? અહીં ગુણા એ ધમ મહેલના પાયે છે. પાયા વિના જેમ મકાન ન બંધાવાય તેમ ગુણ્ણા વિના ધન આચરી શકાય. કદાચ આચરે તે પણ તેને પડી જતાં વાર ન લાગે. મકાન ગમે તેટલુ' સુંદર ને ઉંચુ અનાવા પણ પાચા ઉડા ન નાંખ્યા હોય તે પરિણામે વાવાઝોડુ થાય ત્યારે પડી જ જાય ને? આ જીવની પણ એવી જ દશા છે. ધર્મ કરવા છે પણ ગુણરૂપી પાયા વિનાને. આજે મેટા ભાગના મનુષ્યની જિંદગી આવી રીતે પસાર થઈ રહી છે. શુા વિનાના ધીઓએ ધર્મનું તેજ ઝાંખુ પાડયું છે. ગુણ્ણા વિનાના ધર્માત્માએ ઉગતી પેઢીને ધ સાધનાથી વેગળી રાખી છે, માટે ધર્મ કરવાની સાથે ધર્મને અનુરૂપ શુશુ પણુ પ્રગટાવતા જાઓ. ૩૪૮ આપણા ચાલુ અધિકારમાં શંખકુમારના આત્મા ખૂબ ગુણીયલ છે, દયાળુ છે. એટલે સ્ત્રી રડતી હતી ત્યાં તેઓ જલ્દી પહેાંચી ગયા. ત્યાં જઈને જોયુ તે એક આધેડ વયની ખાઈ બેઠી બેઠી રડે છે. કુમારે તેની પાસે જઈને કહ્યું હે માતા ! તુ` કેણુ છે ? ક્ષત્રિયપુરૂષને મન દરેક સ્ત્રી પોતાની માતા સમાન હોય છે. વિનયવ' અને માતૃભક્ત દીકરા માતાની કેવી સેવા કરે છે! તેવી રીતે આ ક્ષત્રિયકુમારે પણ જગતની દુઃખિયારી માતાએ ખાતર પોતાનું લેહી રેડવું પડે તેા રેડી દે છે પણ એનુ દુ:ખ દૂર કરે છે. એક માતૃભક્ત યુવાન પુત્રનું દૃષ્ટાંત યાદ આવે છે. સામઢત્ત નામના એક યુવાન માતૃભક્ત હતા એ છેક સમજતા હતા કે મારી માતાના મારા ઉપર કેવા મડ઼ાન ઉપકાર છે! ખાપ તા નાના મૂકીને મરી ગયા, એટલે માતાએ ખૂબ કષ્ટ વેઠીને એને ઉછેર્યાં હતા. આ છોકરા પણ માતા માટે પોતાના જાન અને માન બધું કુરબાન કરવા તૈયાર હતા. એની ફઈબાએ તે એનુ નામ સેમદત્ત પાડયું હતું. પણ એની માતા એને સૌમ્ય કડીને પ્રેમથી ખેલાવતી હતી. અઢાર વર્ષના યુવાન સૌમ્ય એની માતાની સેવામાં જ પેાતાના જીવનનું સસ્વ માનતા હતે. એક દિવસ મા-દીકરો અને ઘરમાં સૂતા હતા. પહેલી પથારી માતાની હતી અને અંદર દીકરા સૂતા હતે. જ રાત્રે એના ઘરમાં ચાર પેસી ગયા. ઘરનાં ખારાં મજબૂત ન હતાં. એને ખેલતાં શી વાર ! આ માદીકરો તા બિચારા ઘસઘસાટ ઉંઘતા હતા. આ ચેર અંદર આવ્યું. આ ચાર પણ જેવા Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ શારદા સુવાસ તે ન હતે. બહુ જબરે હતું. હાથમાં ખંજર અને કેડે કટાર બેસેલી હતી. ચેરે અંદર જઈને જોયું તે ઘરમાં માત્ર બે જણ જ છે. એટલે ચોરી કરવાને લાગ બહુ સારે છે. બે માણસમાં પણ એક તે વૃદ્ધ ડોશીમા છે. એની તે કઈ ચિંતા નથી, પણ આ યુવાન કદાચ જાગી જાય તે વળી કદાચ પકડાઈ જવાય એટલે એને સૌથી પહેલા કબજે કરે જોઈએ. સૌમ્યને ધમકાવતે ચેર :- આમ વિચાર કરીને ચાર એક હાથમાં કટાર અને એક હાથમાં અણીદાર ચમકતું ખંજર લઈને સૌમ્યની પથારી પાસે આવ્યું, અને સામે ખંજર ધરીને સાવધાનીથી તેને જગાડે. સૌમ્ય ભર નિંદમાંથી જાગૃત થયે ને જોયું તે સામે બુકાની બાંધીને હાથમાં કટાર ને ખંજર લઈ પિતાની સામે એક ચાર ઉભેલ છે. સૌએ વિચાર કર્યો કે ઘરમાં હું એકલે જ છું અને આ તે હથિયાર લઈને મારી સામે ઉભે છે. જે હું કંઈ પણ બોલવા જઈશ તે હમણાં જ મને પૂરે કરી નાંખશે, છતાં હિંમત કરીને કંઈક બોલવા જાય તે પહેલાં ચોરે એને ઈશારાથી કહી દીધું કે ચૂપ એક શબ્દ પણ બે છે તે જોયું છે આ અણીદાર ચકમકતું ખંજર! તને એક ઝાટકે મારી નાંખીશ. બિચારે સૌમ્ય તે ગભરાઈ ગયે. અંધારી રાતે કેણ એની વહારે આવે ? ચેરે ધીમે રહીને કહ્યું કે માલમિત હોય તે બધી બતાવી છે. આ કબાટની ચાવી ક્યાં છે? સૌપે ચારને બધું બતાવીને કહ્યું. ભાઈ! તારે જે લેવું હોય તે લઈ લે પણ મને જીવતે રાખજે. ચાવ મળી એટલે ચારે સૌમ્યને એક થાંભલા સાથે મજબૂત બાંધી દીધા. એ બા કે છાતીમાં ભીંસ થવા લાગી પણ ચારને કંઈ દયા હેય? નજર સમક્ષ લૂંટાઈ રહેલું ધન”?–ચેરે કબાટ છે ને તેમાંથી કિંમતી સારી ચીજે બહાર કાઢી, અને એક મોટું કપડું પાથરીને તેમાં મૂકવા લાગ્યા. બાપદાદાના વખતની ભેગી કરેલી મિલ્કત પિતાના દેખતાં ચાર કાઢી રહ્યો છે. એ જોઈને સૌમ્યના દિલમાં દુઃખ થવા લાગ્યું કે ચાર આજે મારી બધી જ મિત લઈ જશે ! પિતાની નજર સમક્ષ ચેર બધું કાઢીને ભેગું કરી રહ્યો છે પણ એક શબ્દ બોલી શકાય તેમ નથી. બેલે તે મરી જાય તેમ હતું. હવે જે પિતે મરી જાય તે વૃદ્ધ માતાની સેવા કેણ કરે? એને માતાની ખૂબ ચિંતા હતી. બીજું રખેને માતા જાગી જાય અને આ ચોર મારી માફક માતાને બાંધી દે તે પલકારામાં એનાં પ્રાણ ચાલ્યા જાય. પિતાની માતાની પિતાના જેવી દશા ન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગે. “માતૃભક્તિથી બેલી ઉઠેલો સોશ્ય":- આ ચારે ઘરમાંથી બધી સારી સારી ચીને લઈ લીધી છતાં એને સંતોષ ન થયે એટલે નાની નાની મામૂલી ચીજો પણ ઉપાડવા માંડી. આમ કરતાં ઘરમાંથી બધી ચીજો લઈ લીધી. છેલ્લે એક ખૂણામાં પડેલી નાનકડી Page #415 -------------------------------------------------------------------------- ________________ ३५० શારદા સુવાસ કડાઈ ઉપર ચેરની નજર ગઈ. એટલે તે કડાઈ લાવીને એના કપડામાં મૂકવા જાય છે ત્યાં આટલી વાર મૌન ધરીને ઉભેલે માતૃભક્ત સૌમ્ય બેલી ઉઠશે. વીરા ! તારે જે લેવું હોય તે બધું ખુશીથી લઈ જા પણ મારા ઉપર દયા કરીને આ કડાઈ મૂકી છે. તું એ ન લઈ જઈશ. માલ મિક્ત બધું લીધું છતાં કંઈ નથી બે ને આ નાનકડી કડાઈ લીધી ત્યારે રડતે રડતે કહે છે કડાઈ રહેવા દે. આ શબ્દો સાંભળીને ચોર વિચાર કરવા લાગે કે આટલું બધું લીધું ત્યારે કંઈ ન બે ને આ કડાઈ લેવાની ના પાડે છે માટે નક્કી આ કડાઈમાં કંઈક લાગે છે. નહિતર આટલી બધી ચીજો લેતાં ન બે ને એક કડાઈમાં શા માટે બેલે? ચેરે ધીમે રહીને કહ્યું તું મને કઈ લઈ જવાની ના પાડે છે એટલે મને લાગે છે કે એ ઉપરથી લેઢા જેવી દેખાતી કડાઈ કદાચ સોના ચાંદીની હશે ! સૌપે કહ્યું –ભાઈ! તું જ તપાસ કરી લે ને એટલે ખબર પડશે. ચેરે કડાઈને બરાબર તપાસી તે કડાઈ તે લોઢાની જ છે. તે આ છોકરી કડાઈ લેવાની કેમ ના પાડતે હશે? એને પૂછી જોઉં. આ વિચાર કરીને ચોર સૌમ્ય પાસે આવીને પૂછે છે ભાઈ ! તું ના પાડે છે તે હું તારી કડાઈ નહિ લઉં પણ હું તને એક વાત પૂછું છું કે તે કિંમતી ચીજો લેતાં મને ન અટકાવ્યું કે આ એક નાનકડી લેઢાની કડાઈ લેતા અટકાવ્યો તેનું શું કારણ? સૌમ્યની માતૃભક્તિથી ચેરને હદય પલ્ટો :-પિતાની માતા ઊંઘમાંથી જાગી ન જાય તેને ખ્યાલ રાખીને ધીમેથી કહ્યું –ભાઈ ! ઘરની બધી ચીજો વિના હું ચલાવી શકું તેમ છું પણ આ કડાઈ વિના મારે ચાલે તેમ નથી. કારણ કે આ મારી માતા વૃદ્ધ છે, અને પાછી બિમાર છે, એટલે એને માટે રોજ સવારે ઉઠતાવેંત આ કડાઈમાં હું રાબ બનાવું છું. હવે તું જ વિચાર કર કે આ કડાઈ તું લઈ જાય તે ઉઠતાવેંત વહેલી સવારે મારે કડાઈ કયાંથી લાવવી. બજાર વહેલી સવારે તે બંધ હોય. કડાઈ ન મળે ત્યાં સુધી મારી માતાને ભૂખ્યા રહેવું પડે એ મારાથી સહન ન થાય. હું ભૂખ્યા રહીશ પણ મારી માતાને હું ભૂખી રાખી શકું તેમ નથી. આ સાંભળીને ચાર તે થંભી ગયે. અહે! આ છોકરાને એની માતા કેટલી વહાલી છે! એક યુવાન છોકરામાં પિતાની માતા પ્રત્યેની અજબ માતૃભક્તિ જોઈને કાળમીંઢ કાળજાને ચેર પણ પીગળી ગયે. અહે! શું એની માતૃભક્તિ છે ! ચેર પણ અંતે તે માણસ જ હતું ને? એને અંતરાત્મા પોકારી ઉઠયે કે આવા પવિત્ર છોકરાના ઘરની એક પણ ચીજ મારાથી કેમ લેવાય? એણે તરત જ સૌમ્યને કહ્યું કે ભાઈ! તારા જેવા માતૃભક્ત પુત્રની એક પણ ચીજ જે હું લઉં તે મારે ભવભવમાં ભટકવું પડે. એમ કહીને તરત જ એને બંધનથી મુક્ત કર્યો અને એના પગમાં પડીને માફી માંગી ને બધી ભેગી કરેલી ચીજે ત્યાં ને ત્યાં મૂકીને ચાલવા લાગ્યો, ત્યારે માતૃભક્ત સૌમ્ય એને કહ્યું કે ભાઈ! તું આ બધું મૂકીને કયાં ચાલે? તું આ બધું ખુશીથી લઈ જા. મારે તે આમાંથી મારી માતાને માટે રાબ બનાવવા આ એક કડાઈ સિવાય કંઈ નથી જોઈતું. મહેનત કરીને Page #416 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૫૧ તે આ બધું ભેગું કર્યું છે. એ મારું નહિ તારું જ ગણાય. માટે તું બધું લઈને જ જા. ચેરે કહ્યું-ભાઈ! મને માફ કર. મારે કંઈ નથી જોઈતું, ત્યારે સોમે કહ્યું તું કંઈ પણ લીધા વિના જઈશ તે તારી માતા નિરાશ થશે. તારી માતાને ખુશ કરવા માટે પણ તું આ લઈ જા. ભાઈ! મારે જેવી માતા છે એવી તારે પણ માતા તે હશે જ ને? મારી માતાને ખુશ કરીને તારી માતાને નાખુશ કરું એ મને ન ગમે, માટે તું લઈ જા. ચોરે ઘણું ના પાડી, ત્યારે સૌએ ચેરને કહ્યું- ભાઈ! હવે તું ચાર નથી રહ્યો. હવે તું મારે ભાઈ કહેવાય. ભાઈ પ્રેમથી જે આપે એ તે લેવાય ને! એમ કહીને ચોરને એક વીટી ભેટ આપી. એ લઈને ચાર ગયે પણ એના હૈયામાં માતૃભક્તિને અમર મુદ્રાલેખ સદાને માટે કોતરાઈ ગયે, અને માતૃભક્ત સૌમ્ય પણ પોતાની માતૃભક્તિના પ્રતાપે અણધારી આફતમાંથી ઉગરી ગયે. જુઓ, માતૃભક્તિમાં પણ કેટલી શક્તિ છે! હું તે આજના યુવાનને કહું છું કે તમે બધું ભૂલી જજે પણ તમારા ઉપકારી માતાપિતાને કદી ભૂલશે નહિ. તમારા ચામડાના જુત્તા બનાવીને માતાપિતાને પહેરાવશે તે પણ એમના અણુમાંથી મુકત નહિ બની શકે. માટે બને તેટલી માતાપિતાની સેવા કરજો. એમના અંતરના આશીર્વાદથી તમે સુખી થશે. વૃદ્ધાને પૃચ્છા કરતે શંખકુમાર :- શંખકુમાર સ્ત્રીને અવાજ સાંભળીને તેની વહારે આવે. એને ખબર ન હતી કે વૃદ્ધ કે યુવાન સ્ત્રી કેશુ છે? સ્ત્રીની પાસે આવીને જોયું તે આધેડ વયની સ્ત્રી છે, એટલે શંખકુમારે એને પૂછ્યું–હે માતા ! તું કેણ છે? તેણે કહ્યું-ડે દીકરા ! હું કઈ ભૂત કે વ્યંતરી નથી, હું મનુષ્યાણું છું. હું અગદેશમાં ચંપાનગરીના જિતારી રાજાની લાડકવાયી પુત્રી યશોમતીની ધાવમાતા છું, એટલે શંખકુમારે કહ્યું– જિતારી રાજાની કુંવરીની ધાવમાતા અહીં વગડામાં કયાંથી હોય? સાચું બેલે. બાઈએ કહ્યું-દીકરા ! હું બેટું નથી બોલતી પણ સત્ય કહું છું, ત્યારે પૂછ્યું કે તે તમે અહીં કેવી રીતે આવ્યા તે મને કહે. એટલે એણે કહ્યું કે ભાઈ! સાંભળ. જિતારી રાજાની પુત્રી યશેમતી રૂપ, ગુણ અને કળાને ભંડાર છે. એની સાથે ઘણા રાજકુમારે હરીફાઈમાં ઉતર્યા પણ કોઈ એને જીતી શકયું નહિ, એટલે રાજાને ચિંતા થવા લાગી કે મારી દીકરી કેને પરણાવું? એવામાં યશોમતીએ કેઇની પાસેથી હસ્તિનાપુરના રાજાના પુત્ર શંખકુમારની ખૂબ પ્રશંસા સાંભળીને તેણે એવી પ્રતિજ્ઞા કરી કે પરણું તે શંખકુમારને જ. એ નહિ મળે તે જીવનભર કુંવારી રહીશ પણ બીજે તે નહિ જ પરણું. બાઈની વાત સાંભળી શંખકુમારે વિચાર કર્યો કે હસ્તિનાપુરના રાજાને પુત્ર અને શંખકુમાર તે હું છું. ઠીક, મને એની વાત બરાબર ધ્યાનપૂર્વક સાંભળવા છે, બાઈએ વાત આગળ ચલાવતાં કહ્યું કે યમતીની Page #417 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શારદા સુવાસ આવી પ્રતિજ્ઞા સાંભળતાં એના પિતાજી ખુશ થયા અને તેમણે યમતીનું માંગુ હસ્તિનાપુર મોકલ્યું. તે પહેલાં એવું બનેલું કે મણિશેખર નામના એક વિદ્યારે યશોમતીની ખૂબ પ્રશંસા સાંભળી અને ગુપ્ત રીતે તેને જોઈ લીધી, એટલે તેણે પણ જિતારી રાજા પાસે યશોમતીની માંગણી કરી ત્યારે રાજાએ તેને કહી દીધું કે મારી પુત્રી શંખકુમાર સિવાય બીજા કેઈને પરણવા ઈચ્છતી નથી. એ તે મનથી શંખકુમારને વરી ચૂકી છે. આ સાંભળી મણિશેખર વિદ્યાધરને ખૂબ ક્રોધ ચઢયે ને એક દિવસ લાગ જોઈ તેણે યશોમતીનું અપહરણ કર્યું. તે વખતે હું તેની પાસે જ હતી. એણે જેવી કુંવરીને ઉપાડી તે મેં એને હાથ પકડે ને એને છોડાવવા ઘણું કર્યું પણ વિદ્યાધર આગળ મારું શું ગજું! એણે બળાત્કારે કુંવરીને ઉડાવી ત્યારે મેં કુંવરીને પગ પકડી લીધે. એ હતે વિધાધર એટલે અમને લઈને એ આકાશમાં ઉડે. અહીં આવ્યા એટલે નીચે ઉતરીને મને તેણે અહીં રસ્તામાં ફેંકી દીધી, અને એ તે કુંવરીને લઈને કયાંને કયાંય ચાલ્યો ગયે. હું મારી વહાલી દીકરીને યાદ કરીને રડી રહી છું. ધાવમાતાએ શંખકુમારને કહેલી કહાણી” – દીકરા! એ યશોમતીને મેં નાનપણથી ઉછેરી છે. એ મને મારા પ્રાણથી પણ અત્યંત વહાલી છે. એ મને હવે ક્યાં મળશે? એમ કહીને ખૂબ રડવા લાગી. ધાવમાતાએ કહ્યું કે યશોમતી શંખકુમારને ઈચ્છે છે છતાં કુમારે એમ ન કહ્યું કે તો હું જ હસ્તિનાપુરના રાજાને પુત્ર શંખકુમાર છું, કારણ કે ક્ષત્રિયે ગંભીર હોય છે. આ જગ્યાએ બીજે કઈ હેત તે કહી દેત કે તારી કુંવરી જેને પરણવા ઇચ્છે છે તે જ હું છું, પણ બાઈને કહ્યું- હે માતા ! તમે રડશે નહિ. હવે તમે ચિંતા ન કરશો. અહીં નજીકમાં જ મારી છાવણી છે ત્યાં તમે ચાલે હું તમને મૂકીને તરત જ તમારી પુત્રીને ગમે ત્યાંથી શોધી લાવીશ. ધાવમાતાએ કહ્યું – દિીકરા! મને વિદ્યારે જંગલમાં ફેંકી છતાં પણ હું જીવતી રહી ને તારા જે દીકરે મળે તે મારી દીકરીને સંદેશ તમને આપી શકી, હે દીકરા ! તું મારી દીકરીને જદી, લાવી આ૫ જેથી મને શાંતિ થાય. ધાવમાતાને પિતાની છાવણીમાં સૂવાડવવાની વ્યવસ્થા કરીને હાથમાં ખડ્ઝ લઈને એળે જવા તૈયાર થયે, ત્યારે તેના મિત્ર મતિ પ્રત્યે કહ્યુંવીરા ! તું એકલે કયાં જાય છે ? હું તારી સાથે આવું છું, પણ શંખકુમારે કહ્યું કે તું અહીં બધું સંભાળજે. હું હમણું જ યશોમતીને લઈને આવું છું. એમ કહીને શંખકુમાર એકલે હાથમાં તલવાર લઈને યશોમતીની શોધ કરવા ચાલી નીકળ્યા. હવે તે કેવી રીતે લાવશે તેના ભાવ અવસરે. ચરિત્ર - ગઈ કાલે તમે સાંભળી ગયા ને કે જિનસેના રાણીએ એના પુત્ર જિનસેન કુમારને કેવા વીરતા ભરેલા મીઠા હાલરડા ગાયા. તમારા પુત્રોને શુરવીર ને ધીર બનાવવા હિય તે તમે પણ આવા હાલરડા ગાજે ને બાળક મોટો થાય ત્યારે તેને આવા વીર Page #418 -------------------------------------------------------------------------- ________________ શાદી સુવાસ ૩૧૩ પુરૂષોની વાર્તા સંભળાવો તા એનામાં ખાલપણથી જ ધર્મના સ`સ્કાર પડશે, આગળ માતા કહે છે કણુ` સે તુમ દાની બનના, પાંડવ સે અલકારી, શ્રી કૃષ્ણએ ચાદ્દા હાર, બનના જગમે. પ્રિયકારી, હું મારા લાલ ! તુ કણુ જેવા દાનવીર મનજે. તને તારા પુણ્યથી જે મળે તેમાં તુ મારાપણાની બુદ્ધિ કરીને સંકુચિત દિલના ન ખીશ, પણ તને મળ્યું તે બધાનુ છે એમ સમજીને તું દાન કરજે ને કણની જેમ દાની તરીકે તું વિશ્વમાં વિખ્યાત ખનજે, પાંડવા જેવા બળવાન અન”. પાંચ પાંડવા કેવા પરાક્રમી હતા અને ધર્મરાજાની આજ્ઞાનુ એકી અવાજે તેએ પાલન કરતા હતા ને સુખ દુ:ખમાં પ્રેમથી સપીને રહેતા હતા તેમ તું પણ એવા પરાક્રમી ખનીને તારા વડીલેાની આજ્ઞામાં સમાઈ જજે, અને શ્રીકૃષ્ણ તે ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ હતાં. એમનુ પરાક્રમ અજોડ હતુ, છતાં પરોપકારી અને ગુણગ્રાહી હતા. કૃષ્ણજી કાઈનું દુઃખ જોઈ શકતા ન હતા, એટલે પ્રાણના ભાગે પણુ ખીજાનું દુ:ખ મટાડતા હતા. કાઇના ઘણાં દુર્ગુણા જોઈને તેની ઘૃણા કરતા ન હતા પણ હજારો અવગુણુમાંથી પણ એ તે ગુણા શેાધીને ગ્રહણ કરતા હતા. તું એવા પરાક્રમી, ગુણગ્રાહી અને પરોપકારી કૃષ્ણ જેવા ખનજે. પરોપકારના કા કરી તારા સદ્ગુણુની સુવાસ જગતમાં ફેલાવીને તુ... જગતના લાકોને પ્રિયકારી ખનજે, અને ગાંગેય જેવા બ્રહ્મચારી અને જીવદયાના પાળનાર મનજે. “ લગ્ન વખતે ગંગાદેવીએ કરેલ કાર ” :-ગાંગેય કાણુ હતાં તે તમે જાણે! છે ને? આમાંથી કઈકને ખ્યાલ નહિ હેય. જેમને આપણે ભીષ્મપિતા તરીકે ઓળખીએ છીએ તેમનું મૂળ નામ ગાંગેયકુમાર હતુ. ગાંગેય નામ શાથી પડયું ? એ ગંગાના પુત્ર હતા એટલે ગંગા ઉપરથી એનું નામ ગાંગેયકુમાર પડયું. જ્યારે શાંતનુ રાજા ગ ંગાદેવી સાથે પરણ્યા ત્યારે ગંગાદેવીએ એમની સાથે શરત કરી હતી કે તમારે કી શિકાર કરવા નહિ. જે દિવસે તમે શિકાર કરશે ત્યારે તમારે ને મારે કઈ સબંધ નિડુ રહે. રાજાએ શરત મંજુર કરી અને ગંગાદેવી સાથે લગ્ન કર્યાં. શાંતનુ રાજા ગંગાદેવી સાથે આનંદથી રહેવા લાગ્યા. સમય જતાં ગંગાદેવી ગભવતી બની. એવામાં એક વખત કઈ માણસે આવીને શાંતનુ રાજાને કહ્યું કે મડારાજા ! અમુક જંગલમાં બહુ સુંદર હરણીયા છે. ત્યાં શિકાર કરવાની ખૂબ મઝા આવે તેમ છે. આ શાંતનુ રાજા પહેલેથી શિકારના શેાખીન હતા. તેમાં આવી વાત સાંભળી એટલે શિકાર કરવા મન ઉપડયું. જેને જેના રસ હાય તેને તે વાત સાંભળતાં અનેરો રસ આવે છે. પછી ભલે ને એ કામ પાપનું હૈાય. શાંતનુ રાજા આ સમયે ગંગાદેવીની સાથે કરેલા કરારને ભૂલી ગયા ને શિકાર કરવા માટે ઉપડી ગયા. 911 २२ ૫. Page #419 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૪ તે ગળાદેવીને ખબર પડી કે મડારાજા શિકાર કરવા ગયા. એટલે એણે વિચાર કર્યો કે રાજાએ મારી શરતના ભંગ કર્યો હવે મારે અહીં રહેવું નથી. તરત જ પહેરેલા કપડે એક દાસીને લઈને ગંગાદેવી વનવગડાની વાટે ચાલી નીકળ્યા. એણે એવા વિચાર ન કર્યાં કે હું ગર્ભાવતી છું. એકલી સ્ત્રી જાતિ છું તે મારુ જંગલમાં શું થશે ? આગળની સ્ત્રીએ પેાતાના પતિને સુધારવા માટે કેટલું સહન કરતી હતી! “ગંગાદેવીએ પુત્રને આપેલી પિતાની આળખાણુ '' :– ગંગાદેવી દાસી] સાથે જંગલમાં ગઈ ને એક વૃક્ષ નીચે બેસીને પ્રભુને પ્રાર્થના કરી. એના શિયળના પ્રભાવથી દેવાએ એને માટે મંગલેા ખનાન્યા અને ખાવાપીવાની સગવડ કરી આપી. ત્યાં ગંગાદેવીએ પુત્રને જન્મ આપ્યા ને તેનુ નામ ગાંગેય કુમાર પાડયું. ગંગાદેવી ધર્મધ્યાન કરતી ને પુત્રને સારા સંસ્કારો આપતી ત્યાં રહેવા લાગી. શિકારે ગયેલ શાંતનુ રાજા શિકાર ખેલીને ઘેર આવ્યા. મહેલમાં ગંગાદેવીને ન જોયા. મહેલ એમને સૂના લાગવા માંડયા. પોતાની ભૂલના ખૂબ પશ્ચાતાપ ક ગંગાદેવીની શોધ કરાવી પણ પત્તો ન લાગ્યા. સમય જતાં કરતાં કરતાં ગંગાદેવી રહે છે તે જંગલમાં શિકાર કરવા આવ્યા. ત્યાં ગાંગેયકુમારે તેમને શિકાર કરતા અટકાવ્યા, અને નિર્દેષિ પશુએની રક્ષા કરવા માટે શાંતનુ રાજા સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. ગાંગેયનું પરાક્રમ જોઈને રાજા તાન્નુમ થઈ ગયા. છેવટે ગંગાદેવીને ભમર પડી કે આ તા પિતા અને પુત્ર લડે છે એટલે તેણે પેાતાના પુત્રને એના પિતાજીની ઓળખાણ કરાવી. શાંતનુ રાજા ગ ંગાદેવી પાસે ગયા ને પેાતાના મહેલે આવવા માટે ખૂબ વિનવણી કરી પણુ ગંગાદેવી રાજાના મહેલમાં ગયા નહિં પણ ગાંગેયકુમારને એના પિતાજીને સાંપી દીધા ને પોતે પોતાનું જીવન જંગલમાં વીતાવ્યું. “ગાંગેય ભીષ્મપિતામહ કેવી રીતે બન્યા ? ' :- પિતાજીના રાજ્યમાં આવ્યા પછી એક વખત ગાંગેયકુમાર ફરવા માટે ગયા. ત્યાં તેમણે નાવિક પાસે એક રૂપવતી કન્યાને જોઇ. માછીમારને એ કન્યા કયાંકથી મળી હતી. માછીમારે એને ઉછેરીને મોટી કરી હતી. આ ગાંગેયકુમારને જોઇને માછીમારના મનમાં થયુ` કે મારી પુત્રીને આ રાજકુમાર સાથે પરણાવુ', પણ કુદરતને કરવું કે શાંતનુ રાજાએ પણ આ કન્યાને જોઈ હતી, એટલે એમને એની સાથે પરણવાની ઈચ્છા થઈ. ગાંગેયકુમારે નાવિકને કહ્યું કે તારી પુત્રીને તું મારા પિતાજી સાથે પરણાવ, ત્યારે માછીમારે કહ્યું કે તારા જેવા તેજસ્વી યુવાન કુમારને છેડીને તારા પિતાને કાણુ પરણાવે? ખીજી વાત એ છે કે તમારા જેવા પરાક્રમી દીકરા હાય તેને જ રાજગાદી મળે ને ? અને પછી મારી દીકરીને દીકરા થાય તેને તે ગાદી મળે જ નહીં ને ? માટે રાજા સાથે મારી દીકરી નહિ પરણાવું, ત્યારે ગાંગેયકુમારે કહ્યું કે ભાઇ ! હું પ્રતિજ્ઞા કરુ છું હું રાજગાદી ન।િ લઉ, તમારી દીકરીના દીકરા થશે તેને જ રાજગાદી મળશે. માછીમાર કહું એ વાત સાચી પણ પછી તમે બીજી રાજકુમારી પરણા ને એના સંતાન થાય એ પણ Page #420 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૫૫ - તમારા જેવા પરાક્રમી જ થાય ને! પછી મારી દીકરીના દીકરા અને એના દીકરા થાય એ બધાનું શું? ત્યારે ગાંગેયકુમારે કહ્યું કે જો તને એમ હોય તે હું આજથી સૂર્યની સાક્ષીએ, જીવનપર્યત બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરું છું, પછી તને કઈ વાંધે છે? પછી નાવિકે એની પુત્રીને શાંતનુ રાજા સાથે પરણાવી. ગાંગેયકુમારે પિતાના પિતાજીને ખાતર આવી ભીષ્મ-કડક પ્રતિજ્ઞા કરીને જીવનભર શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું. તેથી તે ભીષ્મ પિતા કહેવાયા. એ , સમયના સંતાને પણ કેવા હતા ! પિતાના પિતાને ખાતર પિતે કેટલે ત્યાગ કર્યો! . જીવનભર આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું તે કઈ સામાન્ય વાત નથી. આવા પુત્ર જગતમાં મળવા મુશ્કેલ છે. જિનસેનાએ કરેલા સુંદર સંસ્મરોનું સિંચન - જિનસેનાએ તેના દીકરાને કહ્યું કે બેટા! તું આ ભીષ્મપિતા જે બનજે. સર્વ જેની દયા પાળજે ને દરેકની સાથે પ્રેમ વધારજે. સદા સત્ય બેલજે. બને તેટલે પરોપકારી બનજે. બેટા ! તને વધુ તે શું કર્યું? વિશ્વ વિજેતા બનકર બેટા, રખના દૂધકી શાન, દુખની માતાક દુઃખ મિટાજો, દિલા સન્માન. તું જગતમાં મે વિશ્વવિજેતા બનીને તારી માતાનું દૂધ દીપાવજે અને આ તારી દુખિયારી માતાના દુખ મટાડી તેને જગતમાં મહાન બનાવજે. તારા પિતાએ મારું અપમાન કરીને મને કાઢી મૂકી છે તે તું મેટ થાય ત્યારે તારી માતાનું સન્માન તું વધારજે. આ પ્રમાણે દરરોજ જિનસેના હાલરડા ગાવા લાગી એટલે દરરેજ પુત્રના કાને એવા જ શબ્દો પડવા લાગ્યા તેથી તેના જીવનમાં એવા ગુણે આવવા લાગ્યા. દિવસો ઉપર દિવસે વીતતાં જિનસેનકુમાર ચંદ્રની કળાની જેમ દિવસે દિવસે મોટે થતાં આઠ વર્ષને થયે. જિનસેનાએ એક શુભ દિવસ જોઈને કલાચાર્યને ત્યાં ભણવા મૂકો. માતાએ પહેલેથી એના જીવનમાં સુંદર સંસ્કારોનું સિંચન કર્યું હતું એટલે એનામાં વિનય ને વિવેક આદિ ગુણ તે સહેજે આવી ગયા હતા, છતાં જિનસેનાએ ભણવા મૂકતી વખતે પણ હિત શિખામણ આપી કે બેટા ! ગુરૂની આજ્ઞામાં રહેજે. સદા તેમની સેવા-ભક્તિ અને વિનય કરી તેમની કૃપા મેળવજે ને ખૂબ જ્ઞાન મેળવીને મડાન બનજે. આ રીતે ખૂબ હિતશિખામણ આપીને કલાચાર્ય પાસે ભણવા મૂકો. જિનસેન કલાચાર્યને ચરણે - માતાની હિતશિખામણને હૃદયમાં અવધારીને જિનસેનકુમાર ભણવા ગયે. જઈને સૌથી પહેલાં કલાચાર્યગુરૂના ચરણમાં નમે ને એમની ચરણરજ માથે ચઢાવીને કહ્યું-ગુરૂદેવ ! આજ્ઞા ફરમાવે. એને વિનય, વિવેક, બેલવાની મીઠાશ અને નમ્રતા વિગેરે જઈને ગુરૂનું મન ઠરી ગયું ને વિચાર કરતા થયા કે આ Page #421 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કેઈ સુપાત્ર જીવ છે. આ છોકરે મહાન જ્ઞાની અને પ્રતાપી રાજા બનશે. આગળના ગુરૂઓ પણ વિદ્યાર્થીઓનું વર્તન જોઈને તરત પારખી લેતા હતા. આજે તે “ગુરૂ” શબ્દ કહેવાનું જ જતું રહ્યું ને સ્કૂલમાં શિક્ષકને ટીચર કહેવામાં આવે છે. એક બાજુ ગુરૂદેવ શબ્દ બેલે ને બીજી બાજુ ટીચર’ શબ્દ બેલે, તમને શું બેલતા ભાવ આવશે? તે વિચારજો. ટીચર શબ્દ કે તે છડો લાગે છે ને ગુરૂ શબ્દ ભર્યો ભર્યો લાગે છે. એવી રીતે માતાને મધર અને મમ્મી કહો એમાં શું ભાવ આવે છે. અને “મા...” કહેવામાં કેવા પવિત્ર ને પૂજ્ય ભાવ આવે છે ! “મા” શબ્દ પ્રેમને ભરેલ છે. અહીં જિનસેનકુમારે વિનય, વિવેક, આદિ ગુણોથી ગુરૂનું દિલ જીતી લીધું છે. આ એની માતાના સંસકારનું બળ છે. હવે રત્નાવતી એના પુત્રને કેવા હાલરડા ગાય છે ને એના પુત્ર રામસેનમાં કેવા ગુણે આવશે. એક જ રાજાની બે રાણીઓ અને એક જ પિતાના બે પુત્રો હેવા છતાં બંનેના જીવનમાં કેટલે ફરક છે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં-૩૯ શ્રાવણ વદ ૬ ને ગુરૂવાર તા. ૨૪-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, પરમ ઉપકારી તીર્થંકર દેવેએ જગતના છના કલ્યાણ માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી. સિદ્ધાંત એ જિનેશ્વરદેવની વાણી છે, એટલે એને આપણે જિનવાણું પણ કહીએ છીએ. દુનિયામાં વાણી તે ઘણાં પ્રકારની રહેલી છે પણ જિનવાણીની તેલે બીજી કઈ વાણી આવી શકતી નથી. કહ્યું છે કે “વાણું તે ઘણેરી ભલી પણ વીતરાગ તુલ્ય નહી, પ્યાલાભર પીવે પ્રાણી.” જિનવચન ઉપરની શ્રદ્ધા જીવને મોક્ષના માર્ગ તરફ લઈ જાય છે. મહાન પુણ્યદય હોય ત્યારે જિનવાણું સાંભળવા મળે છે. તમે ઘેર બેઠાં જ રેડિયે (આકાશવાણી સાંભળે છે. તેમાં દેશદેશના સમાચાર અને સિનેમાના સૂર સાંભળવા મળે છે. તેનાથી કંઈ આત્માનું કલ્યાણ થતું નથી. ઉલ્ટે કર્મબંધન થાય છે. ભવભવમાં વિયેના રંગે રંગાઈને જીવે કર્મો બાંધ્યા છે. એ કર્મોના બંધનને તેડનાર જે કઈ શસ્ત્ર હોય તે આ કાળમાં જિનવાણી છે. જીવને ધર્મ પાળવાની ભૂમિકા પ્રાપ્ત થાય એ ચરમાવર્તકાળ એટલે કે મક્ષ પામવા પહેલાને સંસારને છેલ્લે પુદગલ પરાવર્તનકાળ. આ છેલા પુદ્ગલ પરાવર્તનકાળમાં આવેલા છમાં બધા જીવેને પહેલેથી જિનવચન નથી મળી જતાં, છતાં કોઈ પણ આત્મલક્ષી ધર્મ મળવાથી આત્મા તરફ દષ્ટિ જાય છે, દુઃખમય સંસારની ઓળખાણ થાય છે, પાપને ભય લાગે છે અને મોક્ષ માટે ધર્મ કરવાની રૂચી જાગે છે, છતાં પણ જિનવાણું સાંભળવા નથી મળી હતી ત્યાં સુધી આત્મા, સંસાર, મેક્ષ, સંસારના હેતુ અને મોક્ષના Page #422 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫૭. હેતુ આ બધાના સાચા સ્વરૂપનું ભાન નથી થતું તેથી મેક્ષમાર્ગની સાચી સાધના હાથે લાગતી નથી, કારણ કે બીજા ગમે તેટલી સુંદર પ્રરૂપણ કરે પણ એ છત્મસ્થ જીવે છે, જ્યારે તીર્થકર ભગવાન તે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ અને સર્વદશી ભગવાન જ સંસારના સ્વરૂપને જાણી દેખી શકે છે, અને પોતાના જ્ઞાનમાં જોયા પછી તેઓ જગતના જીને સમજાવે છે એટલા માટે સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે કે “તમેવ સર નિ લ નોદિ પદ્ય ” જિનેશ્વર ભગવંતએ જે વાણીને ઉપદેશ આપે છે તે સત્ય અને નિશંક છે. એમાં છદ્મસ્થ જીવોએ શંકા કરવી જોઈએ નહિ. આપણી અપબુદ્ધિના કારણે આપણને કદાચ સમજાય કે ન સમજાય પણ આપણે તે એમ સમજવું જોઈએ કે જિનવચન એ જ પ્રમાણ છે. ભલે, કદાચ જિનેશ્વર ભગવતે કહેલું બધું હું પાળી ન શકું એમાં મારી ખામી છે. મારી કમનસીબી છે પણ ભગવાનની વાણી તે સત્ય જ છે. દુનિયામાં બીજું તે ઘણું મળશે પણ આ જિનવચન સાંભળવા ક્યાં મળશે? બંધુઓ ! જીવના મહાન પુર્યોદય હોય ત્યારે જિનવાણી સાંભળવા મળે છે. કંઈક છ જિનવાણી સાંભળવા માટે તલસે છે ત્યારે તમને તે સહેજે જિનવાણી સાંભળવા મળી છે એનું મૂલ્ય તમે સમજે. જિનવાણીને અભ્યાસ કરવાની વાત પછી પણ અહીં આવીને જિનવાણી સાંભળતાં તમને એવા ભાવ આવે કે અહે! કેવું અનંત કલ્યાણકારી જિનવચન ! મહાસૂમ અને વિશાળ બુદ્ધિના ધારક શ્રી ગણધર ભગવંતાએ પણ એને અપનાવ્યું ! મોટા દેવેન્દ્ર જેવાઓએ પણ તેને તહત્તિ કર્યું ને એના ગુણ ગાયા. જિનવચત સત્ય અને અલૌકિક તત્ત્વને કહેનારું છે, કેવું ઉત્તમત્તમ છે! જગતના જીને અભયદાન અપાવનારું છે. ચક્રવર્તિપણું, સ્વર્ગ અને મોક્ષના સુખને પમાડનાર છે. આ જિનેશ્વર પ્રભુની વાણી કેવી લકત્તર છે! આવા ભાવ ચિત્તમાં આવે તે ધર્મધ્યાન થાય. કર્મોને થાક ઉડાવે ને પુણ્યન થક ઉપાર્જન થાય. આટલા ભાવ આવે તે પણ આ મહાન લાભ થાય છે તે જે આત્માએ એને અભ્યાસ કરી શ્રદ્ધાપૂર્વક અંતરમાં ઉતારે એને તો કેટલો મહાન લાભ થાય? આગળના શ્રાવકે જિનવાણી સાંભળી તેના ઉપર અનન્ય શ્રદ્ધા કરીને કેવા દઢ બન્યા હતા એના સિદ્ધાંતમાં દાખલા છે. દેવે એમની પરીક્ષા કરવા આવ્યા ને કહ્યું કે તું તારો જૈન ધર્મ ખોટો છે એમ કહી દે. નહિતર જાનથી મારી નાંખીશ. આ સમયે શ્રાવકે શું વિચારતાં કે કાલે મરતો હેઉ તે ભલે આજે મરું.. મને મરણને ડર નથી. શિર જાવે તે ભલે જાવે પણ મેરા જિન ધર્મ નહીં જાવે.” મારું શિર જાય તે ભલે જાય મને પરવા નથી પણ મારો જૈન ધર્મ તે નહી જવા દઉં. મારે જૈન ધર્મ છેટે છે તે કદી નહિ કહું. દેવેએ મરણને ડર બતાવ્યું છતાં Page #423 -------------------------------------------------------------------------- ________________ ઉપર શારદા સુવાસ એ શ્રાવક સ્હેજ પણ ચલાયમાન થયા નહિ. તમારી પરીક્ષા કરવા કઈ દેવા અત્યારે નથી આવતાં, છતાં પશુ ધર્મ કરતાં સ્હેજ કષ્ટ આવે તે મન ડગી જાય છે. આનું કારણ હજી જિનવાણી ઉપર સચાટ શ્રદ્ધા નથી. એ શ્રાવકને તે જિનવચનના ઉંચા મૂલ્ય સમજાઈ ગયા હતાં. તેમના મનને સચાટ લાગતુ' હતું કે દુન્યવી મહાન સિદ્ધિ, સમૃદ્ધિએ જિનવચન રૂપી ખજાના આગળ કાંઈ જ વિસાતમાં નથી. કયાં એ ભવકેદમાં ફસાવી નાંખનારી દુન્યવી સિદ્ધિ-સમૃદ્ધિ ! અને કયાં ભવેદ્ધારક જિનવચન ! એક મારક અને ખીજું તારક. આટલે મેટો આ અનેમાં તફાવત છે. જિનવાણી મળી અને તેને અથાગ શ્રદ્ધાપૂર્ણાંક હૃદયમાં સ્થાપન કરી એટલે તાત્ત્વિક રીતે વીતરાગ બનવાના પથ મળ્યા. શાસ્ત્રમાં શ્રાવકને એક વિશેષણ આપવામાં આવ્યું છે કે ભગવાનના શ્રાવકો કેવા હાય ? જિનવચન ભાવિત મતિવાળા હાય. એટલે એમની સતિ, એમને આશય જિનવચનથી ભાવિત કરાયેલા હાય. તેમની બુદ્ધિ, આશય અને વિચારસરણીને જિનવચનથી ભાવિત કરેલી ડાય, એટલે એ શ્રાવકો કે સાધુએ જિનવચન ઉપર સચાટ શ્રદ્વા રાખે છે ને માને છે કે જિનેશ્વર ભગવ ંતાએ જે કંઈ કહ્યું છે તે સત્ય અને નિ:શંક છે. મારે એની સ્હેજ પણુ અવગણના કરાય નહિ, બેપરવાઈ કરાય નહિં. અરે, મનથી પશુ જિનવચનથી વિરુદ્ધ (ચંતવણા ન થાય તેની પૂરી તકેદારી રાખવી જોઈ એ પછી ખેલવાની તે વાત જ કયાં કરવી ! નવચનથી વિરુદ્ધ એક પશુ શબ્દ ન ખેલાઈ જાય તેની પૂરી સાવધાની રાખવાની છે. કોઇ સાધુ અગર શ્રાવક પોતાના અભિમાનના કારણે હું કઇક છું એમ જગતને બતાવવા માટે પાતાના મનની કલ્પનાથી અગર મનના તર્કથી શાસ્ત્રવચનથી વિરૂદ્ધ કલ્પના કરે તે એના સંસાર વધી જાય છે. જમાલિ એક પદ્મ ઉત્સત્રનુ ખેલ્યા તા અનુ. ભવભ્રમણ વધી ગયુ. મરીચિએ ત્રિદ ડીના વેશમાં એટલુ' જ કહ્યું કે જેવા ત્યાં ધર્મ છે એવા જ અહી' છે. એટલુ' જ ઉત્સૂત્ર ભાષણ કર્યુ તે એના સંસાર વધી ગયા. માટે સમજાય તેટલું સમજવું, આચરણ થાય તેટલું કરવું પશુ જિનવચનની વિરુદ્ધ પ્રરૂપણા કરવી નહિ, પણુ અને તેટલી શ્રદ્ધા કરવી. લાકડામાં ખળતા નાગ અને નાગણુને નવકારમંત્ર સભળાવ્યા. એમણે શ્રદ્ધાપૂર્વક સાંભળ્યા તા. મરીને ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી બન્યા. એ તે તિય"ચ જાતિ હતાં અને અંતિમ સમયે મળતાં મળતાં નવકારમંત્ર સાંભળ્યા. નવકારમંત્ર શું છે એ પણ જ્ઞાન ન હતુ. છતાં શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી મરીને દેવ અને દૈવી થયા, ત્યારે તમે તે મનુષ્ય છે અને પહેલેથી જૈન ધમ પામેલા છે, જિનવાણી સાંભળેા છે તે પછી ભવભ્રમણ કેમ ન ટળે? હવે તા એવી ઇચ્છા થવી જોઇએ કે હે ભગવાન ! અનંતકાળથી સંસારમાં ઘણુ રખડ્યો. હવે મારે રખડવુ' નથી. મારે તેા જલ્દી મેાક્ષમાં જવું છે અને તે અનુસાર પુરૂષા પણું અવશ્ય કરવા જોઈએ. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૫૯ શારદી સુવાસ ભગવાનની અંતિમ વાણુ ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે શંખકુમારે યશોમતીની વાત જાણી એટલે તેનું લેહી ઉકળી ગયું. યશોમતીની ધાવમાતાને પિતાની છાવણીમાં સૂવાડીને એકલે શંખકુમાર સતી સ્ત્રીના શીયળનું રક્ષણ કરવા માટે વનવગડામાં ઘૂમવા લાગે. સતીયા પુરૂષ સતી સ્ત્રીની વહારે જરૂર જાય છે દુનિયામાં કષ્ટ કેને આવે? સતીઓને. તે રીતે યશેમતી સતી સ્ત્રી છે. એણે મનમાં નિશ્ચય કર્યો છે કે મારે શંખકુમાર સિવાય બીજા કેઈ સાથે લગ્ન કરવા નથી. શંખકુમાર નહિ મળે તે હું કુંવારી રહીશ અગર દીક્ષા લઈશ. આવી સતીને મણુશેખર વિદ્યાધર ઉપાડી ગયા છે. છતાં એના સતીત્વથી તલભાર ચૂકતી નથી. સતી સ્ત્રીઓ ભયંકર કસોટીમાં અડગ રહે છે, ત્યારે જ એની જગતમાં કિંમત અંકાય છે. સેનાને ચકાસણું કરવા માટે લેકે અગ્નિમાં નાખે છે પણ પિત્તળને કેઈ નાંખતું નથી. હીરાને સરાણે ચઢવું પડે છે પણ કાંકરાને કેઈ સરાણે ચઢાવતું નથી, કારણ કે પિત્તળ કે કાંકરાની જગતમાં કિંમત નથી. એના કોઈ મૂલ્ય આંકતું નથી. સેના અને હીરાના મૂલ્ય અંકાય છે તેથી તેની કટી થાય છે, તેમ સતી સ્ત્રીઓના જગતમાં ગુણલા ગવાય છે પણ જ્યારે પહેલાં એમની કપરી કસોટી થાય છે. એ કસેટીમાંથી પાર ઉતરે ત્યારે એ સતી તરીકે જગતમાં પૂજાય છે. હરિશ્ચંદ્ર રાજા અને તારામતી રાણીની કેવી આકરી કસોટી થઈ. દુઃખમાં પણ પિતાનું સત્ય ચૂક્યા નહિ. જ્યારે હિતને સર્પ કરડ્યો અને મૃત્યુ પામ્યો ત્યારે એને બાળવા માટે ઘોર અંધારી રાતે શમશાનભૂમિમાં ગઈ પણ વહાલસેયા દીકરાને બાળવા લાકડા નથી. એના શરીરે ઓઢાડવા કપડું નથી ત્યાં મશાનને કર ક્યાંથી ચૂકવે ? તે અંધારી રાતે કરૂણ સ્વરે રૂદન કરવા લાગી ત્યારે ભંગીએ કહ્યું કે બાઈ ! તારો પતિ કે નિષ્ફર છે. કે તારે દીકરો મરી ગયે છે છતાં આવતું નથી ? કે તારે આ મશાનભૂમિમાં આવવું પડ્યું? ત્યારે તારામતીએ કહી દીધું કે ખબરદાર ! મારા પતિને નિષ્ફર કહેનારે તું કેણ છે? મારા પતિ તે મહાન પવિત્ર અને સત્યવાદી છે. દયાને દરિયે છે, આ સાંભળી ભંગીએ પૂછ્યું કે તારે પતિ કેણ છે? મારા પતિ હરિશ્ચંદ્ર રાજા છે. ઘોર અંધારામાં તારામતીને સ્વર એળખે એટલે પૂછયું કે તું કોણ છે? તારામતી? તે કહે-હા. એક બીજા અંધારામાં કેઈ કેઈનું મુખ જોઈ શકતા નથી, ત્યાં વીજળીને ઝબકારે થાય છે. તેના પ્રકાશમાં એકબીજાનું મુખ જોઈને ઓળખી જાય છે, ત્યારે તારામતીએ કહ્યું-નાથ! હવે તે શ્મશાનને કરવેરે માફ કરે. આ લાડીલા રહિતના અગ્નિસંસ્કારમાં મદદ કરે. આ સમયે હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે હું તારા ! અત્યારે હું. ભંગીને ઘેર વેચાયેલ છું, અને તે બ્રાહ્મણને ઘેર વેચાયેલી છે. માટે મારે મારા માલીકનું કામ બરાબર બજાવવું જોઈએ. હું ટેકસ લીધા વિના અગ્નિસંસ્કાર નહિ કરવા દંઉં.” તારામતી ધાર આંસુએ રડે છે, કરગરે છે પણ હરિશ્ચંદ્ર રાજા પિતાના સત્યથી તલભાર ૫ ', *. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શારદા સુવાસ સૂક્તા નથી. આ તેમની કસોટી હતી. એ કસેટીમાંથી પાર ઉતરતાં આકાશમાં દેવવાણી થાય છે ને કેને હરિશ્ચંદ્ર રાજા અને સતી તારામતીની પિછાણ થાય છે. દેવ સર્પનું રૂપ લઈને રોહિતને કરડ હતું. તેને દેવે સજીવન કર્યો. આવી આકરી કસટી સહન કરી ત્યારે આ જગતમાં મહાન પુરૂષ અને સતીઓ તરીકે એમની ઓળખાણ થઈ અહીં યશોમતીને પણ કસોટી આવી છે, પણ એના પુણ્યયોગે શંખકુમાર એની વહારે જઈ રહ્યો છે. તમે કઈ કાર્ય કરવાનું હોય તે કહે છે ને કે હિંમત રાખે. “હિંમતે મર્દા તે મદદે ખુદા” જે માણસ હિંમતવાન બને છે તે ખુદાને એની મદદ આવવું પડે છે. એમ યશેમતી બળવાન વિદ્યાધરના હાથમાં સપડાઈ છે પણ અંતરમાં હિંમત છે. પિતાના ચારિત્રમાં એને શ્રદ્ધા છે કે શાસનદેવ જરૂર મને સહાય કરશે. શંખકુમાર આખી રાત જંગલમાં રખડે પણ કયાંય યશોમતીને પત્તો ન લાગે, કારણ કે યશોમતીને લઈ જનાર વિદ્યાધર હતો. એની શક્તિથી ક્યાંને કયાંય લઈ ગયે હેય. શંખકુમારે શેધતાં શોધતાં આખું જંગલ જોઈ લીધું. રાત પૂરી થઈ અને સૂર્યના કિરણે પૃથ્વી ઉપર પડતાં પ્રકાશ પથરાયે. એટલામાં નજીક એક પર્વત જે. શંખકુમાર પર્વત ઉપર ચઢ્યા. ત્યાં એક ગુફામાં કઈ સ્ત્રી-પુરૂષને અવાજ સંભળાયા. તેથી શંખકુમાર ગુફા પાસે ગયે ને બહાર ઉભે રહીને સ્ત્રી-પુરૂષ વચ્ચે થતી વાત સાંભળવા લાગ્યા. ગુફામાં એક પુરૂષ સ્ત્રીને કહેતે હતું કે હે યશોમતી ! તું મારી સાથે લગ્ન કરી તે હું તને મહાન સુખી બનાવીશ. હું આ મહાન વિદ્યાધર છું. મારી પાસે આવી આવી મહાન શક્તિઓ અને વિદ્યાઓ છે. વિદ્યાધર સામે કડક પડકાર કરતી યશેમતી - હે દુષ્ટ ! હે નરાધમ ! તું આ શું બોલી રહ્યો છે? તને લજજા નથી આવતી? મેં તે તેને પહેલેથી જ કહ્યું છે કે મેં મારા તન, મન અને ધન શંખકુમારને અર્પણ કરી દીધા છે. હું સ્વપ્નામાં પણ અન્ય પુરૂષને ઈચ્છતી નથી, ત્યારે વિદ્યાધરે કહ્યું કે તું શંખ-શંખ શું કરે છે? શંખ તે મારો નકર છે. હું એને રાજા છું. તું મારું કહ્યું માની જા જે નહિ માને તે હું બળાત્કારે પણ તારી સાથે પરણીશ, ત્યારે યશોમતીએ કહ્યું કે લાખ વાતે પણ હું શંખકુમાર સિવાય કોઈની સાથે પરણવાની નથી. હું સતી સ્ત્રી છું. તું મારી સામે બળાત્કાર કરીશ તે બળીને ભસ્મ થઈ જઈશ, એટલે વિદ્યાધર કહે છે કે તું શંખ શંખ કરે છે પણ તારે શંખ તે કયાંય પડયે હશે. એ તારે છે તે તારી હારે કેમ નથી આવતે? એને ખબર નથી કે શંખ બહાર ઉભે છે. આ પ્રમાણે વાત થઈ એટલે શંખકુમાર સિંહની માફક છલાંગ મારીને ગુફામાં ગયે ને કહ્યું હે પાપી ! નાલાયક! એક અબળાને સતાવતાં શરમાતું નથી. તારામાં શુરાતન હોય તે આવી જા મારી સામે. સ્ત્રીને સતાવવામાં તારી શૂરવીરતા નથી. સિંહની સામે સિંહ બાથ બીડે, Page #426 -------------------------------------------------------------------------- ________________ શારદા સર્વાસ અબળાની સાથે નહિ! તું અબળાને સતાવે છે ને કે તું શંખકુમારને ઈચ્છે છે તે શંખકુમાર તારી વહારે કેમ નથી આવતું ? તે દેખ, હું શંખકુમાર પોતે જ છું, અને તારી પાસેથી યશોમતીને લઈ જવા આવ્યો છું. શંખકુમાર અને વિદ્યાધર વચ્ચે કારમી લડાઈ - શંખકુમારને જોઈને યશોમતી ખુશ થઈ ગઈવિદ્યારે પૂછયું કે તું શંખકુમાર છે? તે એની સાથે તું પણ મરવા તૈયાર થઈ જા. શંખકુમારે કહ્યું-માર્યા...માર્યા હવે, એક અબળાનું ચેરની જેમ હરણ કરનાર મને શું મારી શકવાને હતો? તારામાં તાકાત હોય તે થઈ જા તૈયાર હું જોઉં છું કે તું મને કે મારે છે? એમ કહીને શંખકુમારે વિદ્યાધરને મરવા ખગ ઉપાડયું અને વિદ્યારે પણ ખડ્રગ ઉપાડયું. બંને જણ એકબીજાની સામે ખૂબ ઝઝૂમ્યા પણ કઈ કઈને હરાવી શકયા નહિ. લડતા લડતા વિદ્યાધરના બધા શસ્ત્રો ખતમ થઈ ગયા. યશોમતી ઉભી ઉભી બંનેની લડાઈ જેતી હતી ને મનમાં બેલતી હતી કે શંખકુમારને જ વિજય થશે. વિદ્યાધર શંખકુમારની સામે લડી લડીને થાકી ગયો. એની પાસે કેઈ શસ ન રહ્યું ત્યારે તેણે તેની વિદ્યાના બળથી લેખંડને ગળે બનાવીને કુમાર ઉપર ફેં. એ ગળામાંથી અગ્નિના તણખા ઝરવા લાગ્યા, પણ કુમારને અગ્નિન તણખા બાળી શક્યા નહિ. એને તે જાણે પિતાના ઉપર કુલેની વૃષ્ટિ થતી હોય એવું લાગ્યું. એવી રીતે વિદ્યારે ઘણું ગેળા એની ઉપર ફેંકયા, પણ કુમારને કંઈ નુકશાન ન થયું, ત્યારે છેલું એક ધનુષ્ય પડયું હતું તે લઈને વિદ્યાધર એની સામે ઝઝૂમવા લાગ્યા, ત્યારે શંખકુમારે શૂરવીરતાથી એનું ધનુષ્ય તેડી નાંખીને એને ઘાયલ કર્યો. મણિશેખર વિદ્યાધર બેમાન બનીને ધરતી ઉપર પડી ગયે. શંખકુમાર અનુકંપાવાન હતા. વિદ્યાધરને જમીન ઉપર બેભાન પડેલે જોઈને તેને દયા આવી ગઈ. તેને પવન નાંખવા લાગ્યા ને પાણી લાવીને વિદ્યાધરના મેઢા ઉપર છાંટયું. એટલે વિદ્યાધર ભાનમાં આવી ગયે. તમને એમ થશે કે હમણાં જેને મારવા ઉઠે હતે તેને પવન નાંખવા લાગે! ભાઈ! આગળના રાજાએ ન્યાયથી લડતા હતા. અન્યાયની સામે એ ઝઝૂમતા હતા. પહેલા મેટી ખૂનખાર લડાઈઓ થતી હતી. સૂર્યોદય થતાં લડાઈ શરૂ થતી ને સૂર્યાસ્ત પછી લડાઈ બંધ થઈ જતી. રાજા દિવસે લડતા અને રાત્રે એકબીજાની ખબર પૂછવા જતા. જ્યારે રાવણ સીતાજીને હરણ કરીને લંકામાં લઈ ગયે અને રામ સીતાજીને લેવા માટે લંકામાં ગયા ને રાવણ પાસે સીતાજીની માંગણી કરી પણ રાવણે સીતાજીને સીધી રીતે ન આપી ત્યારે રામે રાવણની સામે યુદ્ધ કર્યું. લેકવાણી છે કે રામે રાવણને માર્યો પણ રામે રાવણને નથી માર્યો, લમણે માર્યો છે. રાવણના મરી ગયા પછી રામ અને લક્ષ્મણ એની મશાનયાત્રામાં જોડાયા અને એની નનામી પિતાના ખભે ઉપાડી હતી. એની અંતિમ ક્રિયા કરીને મહેદરીને આશ્વાસન આપવા ગયા Page #427 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ હતા. એમને રાવણની સાથે વેરઝેર ન હતું. એ રાવણની સાથે લડયા ન હતા પણ એની આસુરી પ્રકૃતિ સામે લડયા હતા. દુર્ગુણની સામે સદ્ગુગથી વિજય મેળવ્યું હતું. અન્યાયની સામે ન્યાયથી લડ્યા હતા. આગળના રાજાઓ કરી અન્યાયથી લડતા ન હતા. ન્યાયથી લડતા હતા. એ દરેક માટે ન્યાય મળે જ કરતા હતા. અહીં એક ન્યાયપ્રિય રાજાનું દૃષ્ટાંત યાદ આવે છે. એક વખત એક યશોવર્મ રાજાને એક અતિમ નામને કુમાર ઘોડે લઈને રાજમાર્ગ ઉપરથી ફરવા માટે જઈ રહ્યો હતે. ઘેડે ખૂબ વેગવાળો હતે. માર્ગમાં એક સફેદ દૂધ જેવી તાજી વી આયેલી ગાય ઉભી હતી. એની બાજુમાં એક સુંદર અને સુકોમળ વાછરડું પડેલું હતું. ગાય એના બચ્ચાને અતિ વહાલથી ચાટતી હતી, અને એને હેત કરતી હતી, ત્યાં આ અતિદુમકુમારને ઘેડે આવી પહોંચ્યા. કુમારના મનમાં થયું કે જો મારા ઘેડાને પગ વાછરડા ઉપર પડશે તે એના પ્રાણ ઉડી જશે. મારાથી આવું પાપ કેમ કરાય? એટલે ઘેડાને ધીમે પાડવા માટે કુમારે ખૂબ લગામ ખેંચી પણ પૂરવેગમાં જઈ રહેલે ઘેડો ધીમો ન પડે, અને કુપળા કુલ જેવા વાછરડા ઉપર રાજકુમારના ઘડાને પગ આવી ગયે, એટલે કુમારના હૃદયમાં ધ્રાસ્કો પડી ગયું અને ઘેડા ઉપરથી નીચે કૂદી પડે. માતા બાળકને ઉંચકી લે તેમ તેણે તરફડતા વાછરડાને ઉંચકી લીધું. તેના ઉપર પાણી છાંટયું પણ કઈ રીતે બચ્યું નહિ. એનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. કુમારના દિલમાં દુઃખને પાર ન રહ્યો પણ પ્રાણ ગયા પછી શું કરવાનું દુઃખત દિલે કુમાર તે ઘડા ઉપર બેસીને પિતાના મહેલે ગયે. આ તરફ ગાય કલ્પાંત કરવા લાગી ને એના વાછરડાને સુંઘવા લાગી. જમીન સાથે માથું કૂટતી ચારે બાજુ ઘમવા લાગી. ખાવાપીવાનું છોડીને આંખમાંથી દડદડ આંસુ સારવા લાગી. ' ગાયના કરૂણ રૂદનને જોતી દુનિયા:- બંધુઓ ! જાનવરને પણ સંજ્ઞા છે ને? જેમ તમને તમારા સંતાને વહાલા છે તેમ પશુ પક્ષીને પણ એના સંતાને વડાલા હેય છે. આ ગાયતી આવી કરૂણ દશા થવાથી આખા ગામના લેકે ગાયને જોવા માટે આવવા લાગ્યા. ગાયને રડતી જોઈને દરેકના દિલ પીગળી જતા હતાં. આખા નગરમાં ગાયના કરૂણ દશ્યથી હાહાકાર છવાઈ ગયે. આ નગરનું નામ કલ્યાણ કટકપુર હતું. અહીંના રાજા ખૂબ વ્યાયી હતા. એમના રાજ્યમાં પશુ પક્ષી કે માનવ કેઈને સહેજ પણ અન્યાય થાય તે રાજાને ગમતું નહિ. દરેકને માટે અટલ ઈન્સાફ હતે. યશોવર્મ રાજા એટલે ન્યાયની મૂર્તિ. આ ન્યાયધર્મના કારણે દેશદેશમાં રાજાની ખ્યાતિ ખૂબ ફેલાઈ હતી આ રાજાને મહેલ નગરની મધ્યમાં હતું. એ મહેલની રમણીયતા અને ભવ્યતા તે જાણે બીજું દેવવિમાન જે ન હોય ! તેવી લાગતી હતી. મહેલની આગળના ભાગમાં એક મોટો ઘંટ બાંધવામાં આવ્યો હતે. નગરમાં કઈપણ જગ્યાએ અન્યાય થતું ત્યારે પ્રજાજનો એ ઘંટ વગાડતા. Page #428 -------------------------------------------------------------------------- ________________ શાદી સુવાસ ૩૬૩ રાજા એ ઘંટને અવાજ સાંભળીને તરત ઝરૂખે આવીને નગરજનોને પિકાર સાંભળતા અને અટલ ઈન્સાફ કરતા. “ગાયે માંગેલ ચાય” - યશોવર્મ રાજાના રાજ્યમાં રાય અને રંકને એક સરખો ન્યાય મળતું હતું. રાજાની ન્યાયપ્રિયતાની લોક મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. આવા ન્યાયી રાજા કેને ન ગમે? તમને સૌને ગમેને? આ રાજા પ્રજાજનેના સુખ દુઃખની વાત જાણવા માટે અને ન્યાયની સત્યતા જાળવવા માટે વેશપરિવર્તન કરીને રાત્રે નગરચર્યા નિહાળવા નીકળતા, અને લેકેના દુઃખ દૂર કરતા. અતિદુમકુમારથી અજાણતા વાછરડાની હત્યા થઈ ગઈ તે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. ગાયને રડતી જોઈને લોકો એને કહેવા લાગ્યા કે આમ માથા પટકી પટકીને રડવાથી શું વળે ? તું રાજાના મહેલ પાસે જઈને ઘંટ વગાડીને કુમારે કરેલા ગુનાની રાજાને જાણ કર તે તને જરૂર ન્યાય મળશે. આપણા રાજા ખૂબ દયાળુ છે. ગાયને પણ સંજ્ઞા તે છે ને? એક સજજન માણસ ગાયને દેરીને ઘંટ પાસે લાવે, અને ઈશારાથી ગાયને ઘંટ વગાડવા સમજાવ્યું. ગાય સમજી ગઈ, એટલે એણે ઘંટ સાથે માથું ઘસ્યું તેથી જોરથી ઘંટ વાગ્યે આ સમયે રાજા જમવા બેઠા હતા. મેઢામાં કેળીયે મૂકવા જાય ત્યાં જોરથી ઘંટ વાગે એટલે રાજા હાથમાંથી કેળીયે પડતું મૂકીને તરત ઝરૂખે આવ્યા ને જોયું તે એક સુંદર સફેદ ગાય ઘંટ વગાડી રહી છે. ગાયને ઘંટ વગાડતી જોઈને રાજાના મનમાં થયું કે ગૌમાતાને વળી શી ફરિયાદ હશે ? રાજા તરત નીચે આવીને ગાયની સામે ઉભા રહ્યા એટલે ગાય રાજાના વસ્ત્રને છેડે પકડીને જ્યાં એનું મરેલું વાછરડું પડ્યું હતું ત્યાં લઈ ગઈ. ખુદ રાજા આવ્યા તેથી લેકેની મેદની જામી. રાજાએ માનવ મેદની સામે જઈને પૂછ્યું કે આવા નિર્દોષ કુમળા ફુલ જેવા વાછરડાને મારનાર મારા નગરમાં કેશુ છે ? સૌ એક બીજા સામું જુવે છે પણ બેલતા નથી, કારણ કે ખુદ રાજાના કુમારે હત્યા કરી છે એટલે કોણ બેલે ? સો મૌન રહ્યા. કેઈ બેલી શકયું નહિ તેથી રાજા પિતાના મહેલે પાછા આવ્યા. પ્રધાને રાજાને કહ્યું-સાહેબ ! આપ ભજન કરી લે, ત્યારે રાજાએ કહ્યું- ગાયને ન્યાય આપ્યા પહેલાં મારે અન્ન પાણી હરામ છે. રાજાએ આ દિવસ તપાસ કરાવી પણ વાછરડાને મારનાર કોણ છે તેની ખબર ન પડી. અતિદુમકુમારને આ વાતની ખબર પડી એટલે સાંજે પિતાજીની પાસે આવે ને પિતાજીના પગમાં પડીને રડતા હૃદયે નમ્રતાપૂર્વક કહ્યું-પિતાજી! મારાથી આ ભયંકર પાપ થઈ ગયું છે. કુમાર પણ ખૂબ દયાળુ ને ગુણીયલ હતે. કુમારથી થયેલી ભૂલની ક્ષમા માંગતી પ્રજા રાજાએ જાહેરાત કરી કે મારા અતિદુમ કુમારે વાછરડાની હત્યા કરી છે માટે કાલે સભામાં ન્યાય કરવામાં આવશે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ३६४ શારદા સુવાસ બીજા દિવસે સભા ઠઠ ભરાઈ ગઈ. રાજા એમના દીકરાને કેવી શિક્ષા કરશે તે જાણવાની સૌને ઈંતેજારી હતી. રાજાને પણ ન્યાય કરવાની કસોટી હતી. પ્રજાજને સમજતાં હતાં કે આપણું મહારાજા ન્યાયી છે એટલે કુંવરને પણ આકરી શિક્ષા કરશે, તેથી નગરના મુખ્ય માણસે, બધા ઉભા થઈને નમ્રતાપૂર્વક રાજાને વિનંતી કરવા લાગ્યા કે મહારાજા સાહેબ ! આપ અટલ ઈસાફ કરનારા છે. પુત્ર કે પ્રજા પ્રત્યે આપ ભેદભાવ રાખતા નથી પણ અહીં ખૂબ વિચારીને ન્યાય કરજો. આપને એક જ લાડીલા કુમાર છે એ પણ ગુણવાન છે. યુવરાજ છે અને ભવિષ્યના રાજ્યના વારસદાર છે. માટે જે કંઈ ન્યાય આ હેય તે ખૂબ વિચારપૂર્વક આપજો, એવી અમારી આપને નમ્ર વિનંતી છે. રાજાના અટલ ન્યાયને ઝીલતે રાજકુમાર:- રાજકુમાર પણ ખૂબ ગુણવાન હતે, એટલે પ્રજાજનેને તેના પ્રત્યે આટલું બધું માન હતું. જે કુંવર ઉન્ફાન હેત તે પ્રજાજને એને માટે રાજાને વિનંતી કરવા ન જાત. પ્રજાની વિનંતી સાંભળીને રાજાએ કહ્યું–હે મારા પ્યારા પ્રજાજને ! સાચે ન્યાય કરે તે માટે પ્રથમ ધર્મ છે. અન્યાયન. ભેગે હું મારા પુત્રને બચાવવા પ્રયત્ન નહીં કરું. આ જગ્યાએ જે કઈ બીજાને પુત્ર હેત તે તમે મને શું સલાહ આપત! જે ન્યાય પ્રજાના પુત્ર માટે તે જ મારા પુત્ર માટે હવે જોઈએ. ન્યાય એટલે ન્યાય, ન્યાયમાં કેઈની લાગવગ કે હોશિયારી ન ચાલે. સભામાં એકદમ ગમગીનતાભર્યું વાતાવરણ છવાઈ ગયું. પ્રજાજને રાજાની સાચી ન્યાય કરવાની ભાવના જોઈને થંભી ગયા. રાજાએ ફરીને કહ્યું કે ન્યાય તે સૌને સમાન મળવું જોઈએ. માટે હું તમને પૂછું છું કે મારે કુમારને શું શિક્ષા કરવી? કેઈન બેલ્યું, ત્યારે રાજાએ કહ્યું-જે તમારે કેઈને ન બોલવું હોય તે અતિદુમકુમારને એના ગુનાની શિક્ષા હું ફરમાવું છું કે એણે વાછરડા ઉપર ઘોડો ચલાવ્યું છે તે તેને પણ રાજમાર્ગ ઉપર સુવાડી તેના ઉપર ઘેડે ચલાવ, કુમારે પણ રાજાને કહ્યું-પિતાજી! બરાબર છે. મને પાપીને એ જ શિક્ષા થવી જોઈએ. હું સહર્ષ મારા ગુનાની સજાને સ્વીકાર કરું છું, પિતા-પુત્રને થયેલ જયજયકાર – રાજાનું ફરમાન સાંભળીને બાળક, યુવાન અને વૃદ્ધ બધાની આંખમાં આંસુની ધાર વહી, અને રાજાને ફરી ફરીને વિનંતી કરવા લાગ્યા સાહેબ ! કંઈકે તે વિચાર કરો. આપના પછી આ રાજ્ય કેણુ ચલાવશે ? અમે એવી સજા નહિ કરવા દઈએ, પણ રાજા તે મક્કમ રહ્યા, અને સેવકને હુકમ કર્યો કે તમે રાજકુમારને રાજમાર્ગ ઉપર સુવાડીને તેના ઉપર ઘોડો ચલાવે. ત્રણ ચાર વખત રાજાએ કહ્યું પણ સેવકો રાજાની આજ્ઞાનું પાલન કરવા તૈયાર ન થયા ત્યારે રાજાએ કહ્યું કે તમે કેઈનહિ કરે તે હું જાતે કુંવર ઉપર ઘોડે ચલાવીશ પિતાના લાડીલા પુત્ર અતિ દુમકુમારને આજ્ઞા કરી કે જાતું મુખ્ય રાજમાર્ગ ઉપર જઈને સૂઈ જા. પરમ પિતૃભક્ત અને આજ્ઞાંતિ પુત્ર Page #430 -------------------------------------------------------------------------- ________________ શારદી સુવાસ ૩૨૧ પિતાજીની આજ્ઞા શિરામાન્ય કરીને શજમાગ ઉપર આવીને સૂઈ ગયા. લાકોની મેદની પણ સભામાંથી ઉઠીને જ્યાં અતિદુમકુમાર સૂતા હતા ત્યાં આવીને એકત્ર થઈ. ખીજી માજી રાજા યશાવમ પણ ઘેાડા ઉપર બેસીને ત્યાં આવ્યા અને કુમાર ઉપર ઘાટા ચલાવવા જાય ત્યાં લેકામાં હાહાકાર મચી ગયા. કઈક તે બેભાન થઈને પડી ગયા. રાજા કુમાર ઉપર ઘેાડો ચલાવીને પસાર થાય ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ ને દેવવાણી થઇ કે ધન્ય છે યાવમ રાજા તારી ન્યાયપ્રિયતાને ! તારા જેવા ન્યાયત અને ગુણવત રાજાએથી આ પૃથ્વી ઉજ્જવળ છે. ખરેખર આ સાચી ગાય કે વાછરડું નથી. આ તા તારા ન્યાયની દેવે પરીક્ષા કરી છે. એમાં તું સાચા પાસ થયા છે. ધન્ય છે રાજવી તને! અને ધન્ય છે તારા પુત્રને કે ન્યાય આગળ તૈયાર થઈ ગયા અને ધન્ય છે તને કે તેં તારા પુત્રના માતુ ન રાખ્યા. આનુ નામ જ સાચા ન્યાય છે. ગાય અને વાછરડું બધુ' અલેપ થયું અને સાક્ષાત્ રૂપમાં દેવ પિતાપુત્રના ચરણમાં નમ્યા. શંખકુમારે મેળવેલા વિજય'' !– હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. શ'ખકુમાર પણ વિદ્યાધરની સાથે ન્યાયથી લડતા હતા. એને વિદ્યાધરની સાથે વૈર ન હતું પણ ઍની દુષ્ટ પ્રકૃતિ સાથે વૈર હતુ` કે જે કન્યા પેાતાને મનથી પણ ન ઈચ્છતી હોય તેનું અપહરણ કરાય જ કેમ ? એના સામું દૃષ્ટિ પણ ન કરાય તે તેને અડાય કેમ ? શખકુમારે એના પરાક્રમથી વિદ્યાધરને હાન્યા. વિદ્યાધર બેભાન બની ગયા હતા. શ ́ખકુમારે તેનુ માથુ ખેાળામાં લઈને પવન નાંખ્યા, પાણી છાંટયુ' એટલે વિદ્યાધર ભાનમાં આવ્યા ને જોયુ. તા. પેાતે શ ́ખકુમારના ખેાળામાં સૂતેલે છે. આ જોઈને એના મનમાં વિચાર થય કે અહા ! મે' તે આને મારી નાંખવા માટે કેવા ભય′કર અગ્નિના ગાળા ફ્રેંકયા હતા. આને મારા ઉપર ક્રોધ આવવા જોઈએ એના બદલે એ મારી સેવા કરે છે ! તરત જ વિદ્યાધર બેઠા થઈ ગયા, એટલે શ ખકુમારે કહ્યું કે કેમ ! હવે તારે મારી સાથે લડવાના વિચાર છે? જો વિચાર હાય તેા તૈયાર થઈ જા, ત્યારે મણિશેખર વિદ્યાધરે કહ્યુ --ભાઈ ! હવે તારી સાથે લડવાનુ હાય ? સાંભળ, મારા શંખ. તે યશેામતીના મનને કળાએ અને વિદ્યા દ્વારા જીતી લીધું છે, તેમ મારુ... મન તમે તમારા પરાક્રમ વડે જીતી લીધું છે. હું આજ સુધી કદી હાર્યાં નથી. આજે તમારી પાસે હારી ગયા. તમે સાચા વીર છે. મારા અપરાધને ક્ષમા કરો, શ'ખકુમારે કહ્યું કે મને પણ તમારું પરાક્રમ અને વિનય જોઈને ખૂબ આનંદ થયા છે. તમે મારી પાસે જે માંગા તે હુ તમને આપવા તૈયાર છું, તમે જે કહે તે કરવા તૈયાર છુ. મણિશેખર વિદ્યાધરે કહ્યુ મારે મીનુ કંઇ જોતું નથી કે તમારી પાસે મારે કોઈ કાય` કરાવવું નથી પણ એક માંગણી છે કે તમે મારી સાથે મારા કનકપુર નગરમાં ચાલેા. તા હું તમારો મહેમાનગતિના લાભ લઉં. શ`ખકુમારે કહ્યું કે હું ખુશીથી આવવા તૈયાર છુ Page #431 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પણ જંગલમાં લશ્કરી છાવણીમાં મૂકીને આવ્યો છું. હું નહિ જાઉં તે બધા મારી ચિંતા કરશે ને શોધવા નીકળશે. માટે અત્યારે મને જવા દે. ફરીને કયારેક હું આવીશ પણ મણિશેખરે કહ્યું કે હું તમને નહિ જવા દઉં. એટલે શંખકુમારે તેની માંગણીને સ્વીકાર કર્યો ને કહ્યું – ભલે હું આવું છું. હવે શંખકુમાર મણિશેખરની સાથે જશે અને એના સૈન્યમાં કેવી ચિંતા થશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર - જિનસેના રાણીએ જિનસેન કુમારને સારા સંસ્કાર આપ્યા હતા એટલે એનામાં વિનય, નમ્રતા વિગેરે ગુણે આવ્યા. જતાવેંત ગુરૂના ચરણોમાં પડીને કહ્યું કે ગુરૂદેવ ! હું તે આપનાં ચરણમાં અર્પણ થઈ ગયો છું. આપ હવે મને જ્ઞાન આપો. આવતાંની સાથે જિનસેન પિતાને ગુણેથી ગુરૂના દિલમાં વસી ગયે. એના માથે હાથ મૂકીને કહ્યું–શાબાશ....બેટા... શાબાશ. તું દરેક કાર્યમાં મહાનિપુણ બનજે. એમ કહી એના માથે હાથ મૂકીને અંતરના આશીર્વાદ આપ્યા. રનવતી રાણીએ એના રામસેન કુમારને આઠ વર્ષનો કર્યો પણ એણે કદી એના દીકરાને ધર્મના સંસ્કાર આપ્યા નથી. કદી વિનય નમ્રતાના પાઠ પઢાવ્યા નથી. એણે તે એના લાડીલાને બસ ખાવું, પીવું ને ખેલવું એટલું જ શીખવાડયું હતું. એ કયાંથી શીખવાડી શકે ? એનામાં ગુણ હોય તે એના દીકરાને શીખવાડે ને ? એને તે પાંચ પાંચ ધાવમાતાઓ ઉછેરનારી હતી, એટલે ખૂબ લાડ લડાવીને ઉછેર્યો. રામસેન રનવતી જેવો રૂપાળો હતો એટલે એને જોઈ જોઈને રાજા-રાણું ખૂબ આનંદ પામતા હતા કે શું મારે કુમાર છે ! રૂપમાં ઘણે રૂડો હતે પણ ગુણમાં જીરે હતા. માતા જેસા હૈ અભિમાન, રખતા સબસે એંટ, નહીં કિસીકે ચરણે મુકતા, નહીં કરતા હે ભેટ, જેવી રત્નવતી અભિમાનનું પુતળું હતી તે તેનો દીકરો રામસેન અભિમાની હતે. બધાની પાસે અકડાઈથી જ વાત કરે. એના માતા-પિતા કે કેઈને કદી નમતિ ન હતે. કહેવત છે ને કે “નમે તે સહુને ગમે.” જે નમે નહિ તે પડે છે. માટે જીવનમાં નમ્રતાની જરૂર છે. નમ્રતાથી માણસ અઘરામાં અઘરા કાર્યો સહેલાઈથી પાર કરી શકે છે. રામસેન આઠ વર્ષનો થયે એટલે એને પણ ગુરૂની પાસે ભણવા મેકલ્યા. રામસેન ભણવા આવ્યું. પણ ગુરૂને નમસ્કાર ન કર્યા. આ જોઈને ગુરૂને થયું કે અહો ! એક જ બાપના બે દીકરા છે પણ એમાં કેટલે બધે ફરક છે! એકમાં કેટલા ગુણો ભરેલા છે ને એકમાં ગુણનું નામ નિશાન નથી. ગુરુ પણ જોતા વેંત રામસેનને પારખી ગયા. - બંને રાજકુમારે ગુરૂકુળમાં ગુરૂજીની પાસે અભ્યાસ કરવા લાગ્યા. બીજા પણ Page #432 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઘણું વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા છે. ગુરૂ તે બધાને સમાનભાવથી જ્ઞાન આપે છે, પણ જેની જેવી યોગ્યતા. બધા વિદ્યાર્થીઓમાં જિનસેન કુમાર ખૂબ વિનયપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવા લાગે. ભણવામાં એ સૌથી ફર્સ્ટ નંબરે હતો. ગુરૂ ડું શીખવાડે અને વધારે આવડી જાય. જ્યારે ગુરૂ પ્રશ્ન પૂછે ત્યારે ફટાફટ એના જવાબ આપી દેતે, એટલે ગુરૂ એની ખૂબ પ્રશંસા કરતા, તેથી અભિમાની રામસેન ઈર્ષ્યાથી બળીને કહે કે તમે તે એક જિનસેનને જ દેખે છે. એની ભૂલ હોય તે પણ તમને ભૂલ દેખાતી નથી. એ જ તમને દેખાય છે. અમે તે કઈ વિસાતમાં જ નથી. એવા એવા શબ્દો ક્યારેક ગુરૂને કહી દેતે. આવા વિદ્યાર્થીને કદી જ્ઞાન મળે ખરું? કદાચ ક્ષપશમ હોય તે જલ્દી યાદ રહી જાય પણ વિનય વિનાનું જ્ઞાન લાંબે સમય ટકી શકતું નથી. રામસેન ભણે છે પણ એને આવડતું નથી. ક્યાંથી આવડે ? અભિમાન છોડે તે જ્ઞાન મળે ને ? રામસેનથી સૌને થયેલો ત્રાસ :- એને કઈ કંઈ કહે તે તરત જ કહી તે કે હું તે રાજાની માનીતી રનવતી રાણીને પુત્ર છું. મને કેઈએ કંઈ નહિ. કહેવાનું. મને જે કંઈ કંઈ કહેશે તે હું મારા પિતાજીને કહી દઈશ. એમ કહીને બધા વિદ્યાર્થીઓની સાથે જ ઝઘડો પણ એ તે માનીતી રાણીને દીકરે હવે એટલે એને કઈ કંઈ કહી શકતું નહિ. એને ગુરૂ કંઈ કામ કરવાનું કહે તે પણ કહી દેતો કે હું કંઈ અડી કામ કરવા નથી આવ્યું, ભણવા આવે છે. એ જમાનામાં રાજકુમાર ભણવા જતાં ત્યારે ગુરૂએ તેમની પરીક્ષા કરવા માટે કામકાજ પણ કરાવતા હતા. લાકડાને ભારા લેવા મોકલે, પાણી ભરવા મેકલે. તે વિનયવંત વિદ્યાર્થીઓ હસતા મુખે બધું કામ કરતા હતા. આ જિનસેનકુમાર ગુરૂની દરેકે દરેક આજ્ઞાનું પાલન હસતા મુખે કરતે હતો. ગુરૂની જીભ ફરે ને એના પગ ફરે. ગુરૂ જે કહે તે બધું તહેતુ કહી વધાવી લેતે. આ જોઈને ગુરૂની આંખડી એના ઉપર ઠરી જતી અને અંતરમાં હરખાતા કે આ જિનસેનકુમાર જ રાજ્યને અધિકારી બનશે. બંને કુમારે અહીં ભણે છે. અને કુમારને ગુરૂની પાસે ભણવા મૂક્યા ને પાંચ વર્ષ થયા એટલે પ્રધાનજીના મનમાં થયું કે લાવને, હું ત્યાં જઈને તપાસ તે કરું કે બંને કુમારે શું ભણે છે? હવે પ્રધાનજી જિનસેન અને રામસેનની ખબર લેવા માટે ગુરૂકુળમાં આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. આજે પંદરનું ઘર છે. આ દિવસે સૂચના કરે છે કે આજથી પંદરમા દિવસે સંવત્સરી મહાન પર્વને પવિત્ર દિવસ આવશે. તમે એ થી જાગૃત બની જજો. તપ સાધનામાં જોડાઈ જજો. આપણે ત્યાં ત્રણ ત્રણ સતીઓનાં તપ ચાલી રહ્યા છે. અમારા નાના નવદીક્ષિત બા. બ્ર. સુજાતાબાઈ મહાસતીજીને આજે ૧૭ મો ઉપવાસ છે. ગુરૂકૃપાએ શાતા સારી છે. આજે તેમની તપસાધનાને છેલ્લે દિવસ છે. બા. બ્ર. શેભનાબાઈ મહાસતીજી અને બા, બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે નવમે ઉપવાસ છે. બીજા Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શારદા સુવાસ ઘણાં ભાઈબહેને તપશ્ચર્યા ચાલે છે. તેમના તપમાં અનુમેહના કરી સૌ તપ-સાધનામાં જોડાશે. આવતી કાલે સુજાતાબાઈના તપની અનુમોદનામાં સજોડે ત્રણ ભાઈ-બહેને આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે. વ્યાખ્યાન નં. ૪૦ શ્રાવણ વદ ૭ ને શુક્રવાર તા. ૨૫-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આપણું એ પરમ સૌભાગ્ય છે કે સર્વ અને સર્વદશના મુખમાંથી ઝરેલી વાણી સાંભળવાનો અવસર પ્રાપ્ત થયું છે. દીર્ઘ તપશ્ચર્યા અને કઠીન સાધનાના ફળ સ્વરૂપ એ મહાન આત્માઓએ પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો, અને તે આપની સામે મૂક્યું. આ શાસ્ત્રો આપણને ચેતવણું આપે છે કે હે જી ! જાગે. આ જ્ઞાનીઓની ચેતવણું સાંભળીને જાગૃત બનવાની જરૂર છે. અનાદિકાળથી જીવે પર દ્રવ્યનો પરિચય કર્યો છે પણ સ્વને કર્યો નથી. જે જીવ સાચું સમજે તે પરદ્રવ્યમાં સુખ નથી. ૫રમાં રમણતા કરવાથી સુખ મળતું નથી. સુખ એ આત્માનો ગુણ છે. માટે સ્વમાં સુખ છે અને પરમાં તમે સુખની કલ્પના કરે છે, તે સુખ કલ્પિત છે આત્માના ગુણ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ છે. તેમાં રમણતા કરવાથી જીવ સાચું સુખ પ્રાપ્ત કરી શકે છે. આત્માના સાચા સુખની પીછાણ કરાવતા મહાન મંગલકારી પર્યુષણ પર્વના પવિત્ર દિવસે રૂમઝુમ કરતા નજીક આવી રહ્યા છે. તમારે ઘેર દેશના મોટા નેતા પધારવાના હોય ત્યારે તેમના સ્વાગત માટે કેટલા દિવસ અગાઉથી તૈયારી કરે છે? ઘર વાળીઝૂડીને સાફ કરે છે, આંગણામાં રંગોળી પૂરે છે અને સગાસ્નેહીઓને પણ આમંત્રણ આપે છે ને કે મારે ઘેર દેશના નેતા પધારવાના છે તે તેમના સ્વાગતમાં મારે ઘેર આવજે. બધાને સ્વાગતમાં બોલાવીને ચા-પાણી, નાસ્તા કરાવે છે ને આનંદ ઉત્સાહ મનાવે છે. આ નેતા તે દેશના છે. તે તમારા ઉપર ખુશ રહે ત્યાં સુધી સારું અને નાખુશ થાય ત્યારે તમને જેલમાં પણ બેસાડી દે, છતાં તેના સ્વાગત માટે કેટલી તૈયારીઓ કરે છે? જ્યારે પવિત્ર પર્વાધિરાજ પર્યુષણ પર્વો તે તમારા હૃદયના આંગણે પધારવાના છે. એ મોટા નેતાના પણ નેતા છે. એના સ્વાગત માટે તમે શું કરશે? પર્વાધિરાજ પધારે છે ને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનો મંગલ સંદેશ લાવે છે. ચાર સંદેશામાંથી તમે યે સંદેશે હૃદયમાં અપનાવશે? પર્વાધિરાજના સ્વાગત માટે આપણે અંતરમાંથી કોધ, માન, માયા, લેભ, રાગ-દ્વેષ વિગેરે કચરાને વાળીઝૂડીને સાફ કરવાના છે, અને દાન, શીયળ, તપ, ભાવ, ક્ષમા, દયારૂપી સજજનોને પર્વાધિરાજના સ્વાગત માટે આપણે તેડાવવાના છે, અને સનેહની સરવાણીથી, અંતરના ઉમળકાથી તેમનું સ્વાગત કરવાનું છે અને મોક્ષમાર્ગના ચાર ભવ્ય દરવાજામાંથી કઈને કઈ એક દરવાજામાં પ્રવેશ કરવાને છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ મોક્ષમાં જવા માટેના ચાર દરવાજે કયા એ તે તમે જાણે છે ને? દાન, શીયળ, લેપ અને ભાવ. પરિગ્રહે સંજ્ઞાને તેડીને હળવા બનવા માટે દાન છે. જેની પાસે ધન હોય તે ધનનો મેહ છેડીને બને તેટલું દાન કરે. મૈથુન સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે શીયેળ વ્રતનું પાલન કરવાનું છે. જેનાથી બને તે કામના ઉપર વિજય મેળવીને બ્રહ્મચર્યનું પાલન કરે. આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે તપ કરે. દાન, શીયળ અને તેપ એમાંથી એક પણ તમે કરી શકે તેમ ન હ તે અંતરના ભાવથી એવી શુભ ભાવેને ભાવે કે હે ભગવાન ! હું આવું દાન ક્યારે આપીશ ? શુદ્ધ શીયળવતનું પાલન કરે કરીશ? અને આવા મહાન તપસ્વીઓ જેવી તપ સાધના ક્યારે કરીશ? આજે આપણે ત્યાં તપ મહોત્સવ છે. મલાડ સંઘને આંગણે ચાતુર્માસ આવ્યા ત્યારથી તપશ્ચર્યાના મંગલકારી માંડવડ નંખાઈ ગયા છે. કંઈકે માસખમણ સેળભથ્થુ, સિધિતપ, અડ્ડાઈ કરીને પારણું કર્યા. માનવંતા બહેનને આજે ૩૮ મો ઉપવાસ છે. ઉપવાસના ત્રણ સિદ્ધિતપ ચાલે છે. નવદીક્ષિત બા બ. સુજાતાબાઈ મહાસતીજીને આજે ૧૭ ઉપવાસનું પારણું છે. સતીજી ઉંમરમાં નાના છે ને દીક્ષામાં પણ નાના છે, પણ તપશ્ચર્યામાં સત્તરે દિવસ જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાયમાં રક્ત રહ્યા છે. તેમણે સમજણપૂર્વક આત્મલક્ષે આવા મહાન તપની ઉષ્ય સાધના કરી છે. બંધુઓ! કમની જડને નાબૂ કરવા માટે તપ એ અમેઘ સાધન છે. તજ વિના પુરા કર્મો નાબૂદ થવાના નથી. કપડું સામાન્ય મેલું થયું હશે તે એને સાબુ દઈને મસળવામાં આવશે તે સાફ થઈ જશે પણ જે કપડું ખૂબ મલું અને ચીકણું થઈ ગયું હશે તે એને સાફ કરવા માટે ગરમ પાણીમાં સાબુ ને સેડ નાંખીને બાફવું પડશે, તે જ રીતે આપણું આત્માને ચીકણું કર્મોના લેપ લાગેલા છે તેને સાફ કરવા માટે આત્માને તપ ત્યાગની ભઠ્ઠીમાં બફાવું પડશે તે જ આત્મા સ્વચ્છ બનશે. આપણું પરમ પિતા. મહાવીર પ્રભુ તે તીર્થકર નામ કર્મ બાંધીને આવ્યા હતા ને નિયમો મોક્ષમાં જવાના હતા છતાં કર્મોને ચકચૂર કરવા માટે તેમણે ચોમાસી, છમાસી વિગેરે કેવા ઉગ્ર તપ કર્યા ! સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી તપ કર્યા અને કર્મોને ક્ષય કરીને આત્માની તેજ ઝળકાવ્યા. આપણે પણ અનંત ભવના કર્મોના કાટને કાઢવા માટે તપ કરવાની જરૂર છે. મશીનરીને સાફ કરવા માટે પેટ્રેલની જરૂર છે, સેનાને શુદ્ધ બનાવવા માટે અગ્નિની જરૂર છે, વાસણને ઉજજવળ કરવા ખટાશ અને રખની જરૂર છે, પાણીને શુદ્ધ કરવા ફટકડીની જરૂર છે તેમ આત્માને સ્વચ્છ કરવા માટે તપ અને સંયમની જરૂર છે. તપશ્ચર્યા દ્વારા જુના કમે ખપે છે. આપણા જૈનશાસનમાં તપની વિશેષતા છે. તપના તેજ અંતકિક છે. તપસ્વીઓના ચરણમાં દેવ પણ ઝૂકે છે. આપણે પણ તપસ્વીઓના તપની અનુમોદના શા. સુ. ૨૪ Page #435 -------------------------------------------------------------------------- ________________ શારદા કુવાય વી જોઈએ. જુઓ, આજે તપસ્વી સુજાતાખાઇ મહાસતીજીના તપની અનુમાઇના કરવા માટે દાદર સંઘ મલાડ સંઘને આંગણે પધાર્યાં છે, તેમજ મુંબઈ, માટુંગા વિગેરે સ્થળેથી પણ શ્રાવકો આવ્યા છે. દરેકના દિલમાં ભાવના છે કે આપણે તપ ન કરીએ તે તપસ્વીના દર્શન કરીને, તેમના તપની અનુમેાદના કરીને તે લાભ લઈએ. બીજી પણ એક આનંદની વાત છે કે તષની અનુમોદના કરવા માટે આજે ત્રણ ભાઈ બહેને સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે. તેમના નામ (1) પ્રભુદાસભાઈ વિઠ્ઠલજી શેઠ, અ. સૌ, લીલાવંતીબેન (૨) અમૃતલાલ કુવરજીભાઈ ભેદા, અ. સૌ. વિમળાબેન (૩) ભોગીલાલભાઈ, અ. સૌ. શાન્તાબેન. ર બ્રહ્મચય વ્રત એ મહાન વ્રત છે. ખાર વ્રતમાં ચેાથા વ્રતને સાગરની ઉપમા આપવામાં આવી છે ને ખીજા ત્રતાને નદીની ઉપમા આપવામાં આવી છે. સાગર તરી જાય તેને નદી તરવાની શું ચિંતા ! ભગવાને કહ્યુ છે કે બધા ધર્માંનું મૂળ બ્રહ્મચય છે. તે સૌથી ઉંચા તપ છે. બ્રહ્મચર્ય સમાન ખીજો કેાઈ તપ નથી. કહ્યું છે કે “તવેસુ વા ઉત્તમ વામચે’સ તામાં બ્રહ્મચર્ય તપ શ્રેષ્ઠ છે. બ્રહ્મચર્યના અથ` કેવળ સ્પર્શેન્દ્રિયના સંયમ નહિ પણ બધી ઇન્દ્રિયેાના સયમ છે. જ્યારે બધી ઇન્દ્રિયાના સયમ આવે છે ત્યારે આત્મા પેાતાનામાં રમણતા કરી શકે છે. બ્રહ્મચર્ય ના પ્રકાર છે. એક દેશ બ્રહ્મચય અને સ્રીજી સપૂર્ણ બ્રહ્મચર્ય ” તમે જ્યાં સુધી સ ́પૂર્ણ બ્રહ્મચય ન પાળી શકે ત્યાં સુધી દેશ બ્રહ્મચર્ય તે પાળે, દેશ બ્રહ્મચર્ય તમારા શણગાર છે. ખરેખર તા સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, પણ જે મનુષ્ય દેશથી બ્રહ્મચ નું પાલન કરતા નથી તેનું અહીંયા પતન થાય છે ને પરલેાકમાં તે મહાદુ:ખી થાય છે. સાનાની લ ́કાના સ્વામી રાજા રાવણને કઈ ચીજની કમીના હતી ? હજારો રાજાએ તેના ઇશારા પર ઝૂકી પડતા હતા. એના વૈભવ તા કેટલા વિશાળ હતા ! મંદોદરી જેવી સુંદર રાણીએ એના અંતઃપુરને સુશાભિત કરી રહી હતી. મહાનમાં મહાન ચઢ્ઢા એનું નામ સાંભળીને ધ્રુજી ઉઠતા હતા. આવા રાવણુના વિનાશ કેમ થયા? તેણે પસ્રીગમન તે કયુ નથી. ફક્ત ચાહના કરી છે, તેા વિચાર કરો. ફક્ત પાપસેવનની ઈચ્છા માત્રથી રાવણ જેવા મહાન સમ્રાટે પેાતાના રાજ્યને જ નહિ પણ પોતાના પ્રાણ ગુમાવી દીધા. આટલા માટે જ્ઞાનીપુરૂષોએ પરસ્ત્રીગમનને મહાપાપ કહ્યુ છે, અને બ્રહ્મચર્યંને શ્રેષ્ડ કહ્યું છે. જે છાચ' વ્રત અંગીકાર કરે છે તેવા આત્માએ પણ ધન્યવાદને પાત્ર છે. તપસ્વીનુ' મહુમાન તપથી જ થાય છે, એ રીતે આજે આ ત્રણ ભાઈબહેના તપસ્વીનું બહુમાન બ્રહ્મચર્ય તપથી કરે છે, આવતી કાલે જન્માષ્ટમીનો દિવસ છે. મારા સાંભળવામાં આવ્યુ કે જન્માષ્ટમીના દિવસે જીગાર ખૂબ રમાય છે. કૃષ્ણજન્માષ્ટમીના પવિત્ર દિવસને તમે જીગારાષ્ટમીના દિવસ બનાવી દીધા છે, પણ જુગાર રમનારાઓને ખબર નથી કે જુગાર રમવાથી કેટલું માટુ Page #436 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૧ નુકશાન થાય છે ! તમે અત્યારે પણ નજરે જોતા હશે કે જુગાર રમનારા એક પૈસાથી માંડીને જુગાર રમતાં કેટલુ' ધન હારી જાય છે ! અને પરિણામે તેમની કેવી કફોડી સ્થિતિ થાય છે! નળરાજાના ભાઈ કુબેરે નળરાજાને પણ જુગાર રમાડ્યા તા તે નળરાજા જુગારમાં બધું હારી ગયા તે તેમને પહેયે કપડે જંગલમાં જવુ' પડયું. આવી જ વાત પવિત્ર પાંડવાના જીવનમાં ખની હતી તે શું તમે નથી જાણતા ? જુગારે પાંડવાને મહેલમાંથી જંગલમાં મૂકી દીધા. તમને એમ થશે કે પાંડવા જેવા પવિત્ર પુરૂષષ જુગાર રચા ત્યારે અમારા જેવા રમે એમાં શુ નવાઈ ! બહુઆ ! તમે એવા વાદ ન લેશે. પાંડવા તા પવિત્ર પુરૂષ હતા. પાંડવાને જુગાર શું કહેવાય તેની પણ ખખર ન હતી, પણ જ્યારે અર્જુનના પુત્ર અભિમન્યુના જન્મ મહેાત્સવ ઉજવાયા ત્યારે કૌરવાને જન્મમહાસમાં ભાગ લેવા માટે પાંડવેાએ હસ્તિનાપુર તેડાવ્યા હતા. તે સમયે પાંડવાની જાહેાજલાલી, સત્કાર-સન્માન બધુ જોઈને દુર્યોધન ઈર્ષ્યાથી ખળવા લાગ્યે. પાછું અન્યું એવુ કે એ પ્રસંગે દિન્ય સભામાં જતાં ભી'તને ખાણું માનીને અંદર જવા ગયા ત્યારે ભીંત સાથે માથું અથડાવાથી દ્રૌપદ્મીના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે અધાના જાયા તે। અંધા જ હોય ને ! દ્રૌપદીના આ શબ્દો દુર્યોધનને હાડોહાડ લાગી ગયા, અને વગર અગ્નિએ જલવા લાગ્યા. દુર્ગંધને ત્યારથી એ નિશ્ચય કર્યો કે મારે કોઈ પણ રીતે પાંડવાના વિનાશ કરવા. દુāધને પાંડવાના નાશ કરવાના કરેલા નિશ્ચય :- હરિતનાપુરથી પેાતાની રાજધાની ઇન્દ્રપ્રસ્થ જતાં રસ્તામાં દુર્ગંધને એના સાથીદારોને કહ્યું-આવા અપમાનિત થઈને જવા કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. મારે આવવું નથી. હું તે આપઘાત કરીને મરી જઈશ, ત્યારે તેના મામા શકુનિએ કહ્યું' કે મે' જુગારવિદ્યાને સિદ્ધ કરી છે. હું' જુગારમાં ભલભલાને હરાવી શકું છું, માટે તું ચિંતા ન કરીશ. જુગાર સિવાય ખીજી કોઈ પણ રીતે આપણે પાંડવાને જીતી શકીએ તેમ નથી. કારણ કે તે પાંચે ભાઈ એ ખૂબ પરાક્રમી છે. માટે તું હમણાં ઈન્દ્રપ્રસ્થ ચાલ, પછી ત્યાં જઈને શું કરવું તે ચેાજના ઘડીએ, એટલે દુર્ગંધન પેાતાની રાજધાનીમાં માબ્યા, અને ખૂમ વિચારને અંતે તેમણે નક્કી કરીને એક સુંદર સભા બનાવી. તેમાં વિવિધ પ્રકારની સુંદર રચના કરી, અને એના પિતાજી ધૃતરાષ્ટ્રને કહ્યું કે પિતાજી ! મારે પાંડવાને સત્તા જોવાના બહાને અહી મેલાવીને જુગાર રમાડવા છે, ત્યારે ધૃતરાષ્ટ્રે દુર્યોધનને ખૂબ સમજાવ્યે ને કહ્યું કે બેટા ! આ જુગાર અન કારી છે. સાત વ્યસના માંહેનુ મેટું વ્યસન છે. જુગાર રમવાથી ભલભલા સજ્જન પુરૂષાનુ પતન થયું છે. માટે તુ આ વાત છેડી દે, ત્યારે દુર્યોધને કહ્યું–પિતાજી! તમે હા કહે! કે ના કહા પણ મારું ભરસભામાં અભિમાની પાંચાલીએ અપમાન કર્યુ છે. તેના મલે મારે આ રીતે લેવા છે. માટે હું તમારી વાત નહિં માનું. જ્યારે પેાતાનાથી દુર્ગંધન ન માન્યા ત્યારે એમણે વિદુરજીને ખેલાવીને દુર્ગંધનને સમજાવવા કહ્યુ. Page #437 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સુધિનને સમજાવવાના વિદુરજીએ કરેલા પ્રથત્ન – વિદુરજીએ આવીને ધૃતરાષ્ટ્રને કહ્યું કે દુર્યંધન જન્મ્યા ત્યારે જ મે' તે કહ્યુ` હતુ` કે આ છેકી કુરૂવ ́શના ઉચ્છેદ કરનારા થશે, માટે એને જીવાડશેા નહિ પણ તમે પુત્રના માહથી એને ઉછેર્યાં તે જોઈ યા. હવે એના ભાવ ભજવવા તૈયાર થયે ને? હું તેને સમજાવું છું. એમ કહીને વિદુરજી દુર્ગંધન પાસે ગયા ને તેને ઘણું સમજાવ્યેા પણ માન્યા નહિ, એટલે વિદુરજી તે ત્યાંથી ચાલ્યા ગયા. દુર્ગંધને પેાતાના અનેવી જયદ્રથ રાજાનેે પાંડવેાને સભા જોવા માટેનું ભાવભીનું આમત્રણ આપવા માલ્યા પાંડાને સમાચાર મળતાં એ તે શજી શક્યું થઈ ગયા. ગુણવાન પુરૂષ સત્ર ગુને દેખે છે. એમના મનમાં થયું કે કૌરવા આટલા પ્રેમથી બધાને તેડાવે છે તેા જઈએ, એટલે એ તે દ્રૌપદી સહિત બધા ઈન્દ્રપ્રસ્થ પહોંચ્યા. દુર્ગંધને તેમને ખૂબ સારી રીતે આદર સત્કાર કર્યાં. સગા ભાઈ તા શુ પ્રેમ બતાવે ! એથી અધિક પ્રેમથી સામૈયુ' કરીને ઈન્દ્રપ્રસ્થમાં લાવ્યા, પાંડવાના મનમાં થયું કે દુર્ગંધન આદિ કૌરવોના આપણા ઉપર કેટલા પ્રેમ છે ! એમનેતા દુર્યોધનને પ્રેમ નોઈને આનંદ સમાતા નથી. કપટી દુર્ગંધને પાંડવાને પ્રેમથી ભેાજન, સ્નાન વગેરે કુશળ્યું, અને એકખીજાના ખબર પૂછ્યા. થોડીવાર આરામ કર્યાં ખાદ દુર્યોધને કહ્યુંમોટાભાઈ ! ચાલા, હવે આપણે સભા જોવા માટે જઈએ. જે માણસના મનમાં જેવા ભાવ હાય તે માટે તેનું હયુ તલસતુ હાય છે. પાંડવા અત્યારે ખાસ કરીને સભા જોવા માટે આવ્યા હતા એટલે તેમને સભા જોવાનુ મન હતું. જ્યારે કૌરવાના દિલમાં કપટ હતું કે આપણે સભા જોવાના બહાને તેમને એલાવ્યા છે પણ જુગાર રમાડીને એમને લૂટી લેવા, એટલે તેમણે પહેલેથી બધી તૈયારીઓ કરી રાખી હતી. સભા ઘણી મોટી હતી. તેમાં કાઈ જગ્યાએ સ`ગીતના મીઠા સૂર સંભળાતા હતા, કઈ જગ્યાએ નાટકના ધમકાર ચાલતા હતા, અમુક જગ્યાએ જોવાલાયક વસ્તુઓ ગોઠવી હતી. દુર્યોધનના કહેવાથી પાંડવા સભા જોવા માટે આવ્યા. પાંડવાએ સભામાં પ્રવેશ કર્યાં. સભાની કામગીરી અને નાટક, સંગીત વિગેરેની ગેાઢવણ જોઈને ખુશ થતાં પાંડવા આગળ વધ્યા. એ તે સભા જોતા જાય છે ને વખાણુ કરતા જાય છે પણ એ પવિત્ર પુરૂષોને કયાં ખબર છે કે આ સભા નથી પણ અમને ફસાવવાનુ પિંજરું છે. ઉર ધમ રાજાને જુગાર રમાડવા દુર્ગંધનના અતિ અાગ્રહ :- પાંડવા સભા જોતાં જોતાં ભાગળ ગયા તા કોઈ ચાપાટ રમે છે, કોઇ જુગાર રમે છે પણ યુધિષ્ઠિરને ખાર નથી કે જુગાર શુ' કહેવાય. એ પેાતે કદી રમ્યા નથી તે કયાંથી ખખર હાય ! યુધિષ્ઠિરે નુગાર રમતા જોઇને પૂછ્યુ કે તમે બધા શું કરે છે? દુર્યોધનના નાના ભાઈ આ જ નુગાર રમતા હતાં. તેમણે કહ્યુ -માટાભાઈ! અમે જુગાર રમીએ છીએ. અમારી રમતના રંગ ખરાબર જામ્યા છે. મને ખૂબ મઝા પડી છે. આપ પણ જુગાર રમવા બેસો તા Page #438 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાર્ચ રૂણર અમને ખૂબ આનંદ આવશે. અમે તે બધા નાના નાના છીએ. અમારું આપની સાથે કામ નહિ પણ આપ, દુર્યોધન બધા મોટા મોટા રમશે તે વળી એર મઝા આવશે એમ કહીને બધા યુધિષ્ઠિરને જુગાર રમાડવા માટે વળગી પડયા. એમણે અગાઉથી ગઢવી રાખ્યા પ્રમાણે લગ જોઈને દુર્યોધને કહ્યું કે યુધિષ્ઠિર વીરા ! આજે તે ઘણાં સમયે આપણે બધા ભેગા થયા છીએ. રાજકાર્ય તે છે છે ને છે. આજે તે આ મને રંજન કરવ.ને ગ્રામ છે તે આપણે બધા જુગાર રમવા માટે બેસીએ. ત્યાં તે દુર્યોધનને મામા શકુનિ અવ્યા, કર્ણ આવ્યા ને કહેવા લાગ્યા કે હ ાહા... સાચી વાત છે. તમે અને મેટા જુગાર રમશે તે અમને પણ જોવાની ખૂબ મઝા આવશે. બધાએ ખૂબ આગ્રહ કર્યો એટલે યુધિષ્ઠિરે કહ્યું-ઠીક, ત્યારે રમીએ. આ સાંભળીને દુર્યોધન આદિના આનંદનો પાર ન રહ્યો. હાશ હવે માછવું બરાબર આપણે જાળમાં સપડાઈ જશે, અને આપણી મહેનત લેખે લાગશે. એમ વિચારી દુર્યોધને તેના માણસેને કહ્યું કે જાઓ, અમારે રમવા માટે નવા પાસા લઈ આવે, અને બધાને આમંત્રણ આપો કે યુધિષ્ઠિર અને દુર્યોધન જુગાર રમે છે. માટે બધા સભામાં જવા માટે પધારે. દુર્યોધનની માયાજાળમાં ફસાતા ધર્મરાજા" - જ્યાં યુધિષ્ઠિરે જુગાર રમવાની હા પાડી ત્યાં ભીમ અને અર્જુને કહ્યું મેટાભાઈ! જુગાર રમવું તે તમારા માટે ચોગ્ય નથી જુગાર એ ભયંકર વ્યસન છે, ત્યારે ધર્મરાજાએ કહ્યું–ભાઈ! આમાં મારી જુગાર રમવાની દષ્ટિ નથી. આ તે બધા ભાઈઓને ખૂબ આગ્રહ છે એટલે હું બે ઘડી મનરંજન ખાતર રમવા બેસું છું. એમ કહીને યુધિષ્ઠિર જુગાર રમવા બેઠા પણ કેમ રમવું તે આવડતું નથી, એટલે પહેલાં જ પૂછી લીધું કે આ બાજી કેમ રમાય? એટલે દુર્યોધને તેમને બધી વાત સમજાવી કે પહેલા દાવમાં અમુક ચીજ મૂકવાની. જે જીતે તે એ ચીજ લઈ જાય. બંધુઓ ! જુગારમાં પહેલાં નાની નાની વસ્તુઓ મૂકવામાં આવે છે. પછી મેટી ચીજો મૂકાય છે. પહેલાના વખતમાં માણસે આંબીવાથી (ચુકાથી) જુગાર રમવાની શરૂઆત કરતા હતા. આંબલામાંથી પછી પૈસા, રૂપિયા અને દાગીના મૂકતા હતા. અહીં યુધિષ્ઠિર અને દુર્યોધન રમવા બેઠા એટલે બધા જેવા માટે આવ્યા. જુગારના પ્રથમ દાવમાં પાણી ને પછી આગળ વધતાં સેનાના દાગીના' - યુધિષ્ઠિર પહેલા દાવમાં સોપારી મૂકીને રમ્યા તે જીતી ગયા. બીજા દાવમાં બીજું ફળ મૂકહ્યું તે પણ જીત્યા, ત્રીજા દાવમાં વીંટી મૂકી તેમાં પણ જીત્યા. તેમની જીત થવા લાગી એટલે રમવાને રસ વધે. અત્યાર સુધી યુવિષ્ઠિર કદી જુગાર રમ્યા ન હતા પણ હવે રમ્યા એટલે રમવાને બરાબર ચસકો લાગે. તેથી સોનાની કંઠ્ઠી, કડી વિસેરે નાના નાના આભૂષણે મૂકીને રમવા લાગ્યા. રમતાં રમતાં કઈ વખત યુધિષ્ઠિરની હાર થતી તે દુર્યોધનની જીત થતી અને દુર્યોધનની હાર થતી તે યુધિષ્ઠિરની જીત થતી, એમ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શારદા સુવાસ હાર જીતથી જુગારની રમતને રંગ બરાબર જામે. બધા ખાવાપીવાનું ભૂલી ગયા. હવે બરાબર દાવ હાથમાં આવ્યું છે એમ સમજીને શકુનિએ દુર્યોધનને પાસા મંતરીને આપ્યા. એટલે તેની કદી હાર થાય જ નહિ. સરળ સ્વભાવી યુધિષ્ઠિરને આ લોકોની કપટબાજીની ખબર નથી. એને રસ લાગે એટલે રમે જ જાય છે. યુધિષ્ઠિર તે રમવામાં એવા મસ્ત બની ગયા કે હવે એ ઉઠવાની વાત કરતા જ નથી. એમણે જુગારમાં સોનું મૂક્યું તે હારી ગયા પછી હીરા-માણેક વિગેરે ઝવેરાત મૂક્યું તે પણ હારી ગયા પછી નાના ગામ મૂક્યા તે પણ હારી ગયા, છતાં યુધિષ્ઠિરને એપ નથી થતું કે હું ઉપરાઉપરી હારું છું તે હવે રમવાનું છોડી દઉં. એ તે એવા મસ્ત બની ગયા છે કે એમને ખાવાપીવાનુ કંઈ જ યાદ આવતું નથી. દેવાનુપ્રિયે ! આપણી ગુજરાતી કહેવત છે ને કે “હાર્યો જુગારી બમણું રમે તે અનુસાર વધુ ને વધુ રમવા જાય છે, પછી જુગારીને ભાન નથી રહેતું કે હું રંગમાં આવીને બધું મૂકું છું ને હારી જાઉં છું. તે પછી મારું શું થશે ? તે રીતે ધર્મરાજાએ હારવા છતાં જાર રમવાનું ચાલુ રાખ્યું. યુધિષ્ઠિર પાસે હીરા, માણેક, મેત, સેનાના જેટલા આભૂષણે હતા તે બધા તેમજ મુગટ, બાજુબંધ, સાત સેરા, નવસેરા હાર, કંદેરા બધું મહીને રમ્યા. તે બધું હારી ગયા. પછી આખે ભંડાર મૂકી દીધે તે પણ હાર્યા. પછી હાથી-ઘડા-ઉંટ-રથ વિગેરે પશુવન મૂકીને રમ્યા તે પશુ હાર્યા. રાજમહેલ પણ હારી ગયા. યુધિષ્ઠિરની હાર ઉપર હાર થવા લાગી. જાગારમાં ભાન ભૂલેલા યુધિષ્ઠિર સામે અર્જુન અને ભીમે કરેલો પાકાર :- આ જોઈને ભીમ અને અર્જુન સમસમી ઉઠયા. અરેરે...મોટાભાઈ! તમે આ શું કર્યું? અમે તે તમને જુગાર રમવા બેસતાં પહેલા જ ક્યા હતા, પણ તમે માન્યા નહિ. હવે તે ઉઠો ! ખૂબ કહ્યું તે પણ ધર્મરાજા રમવાનું છોડતા નથી ત્યારે ખદ ભીષ્મપિતા, વિદુરજી વિગેરે વડીલે યુધિષ્ઠિરને સમજાવવા આવ્યા. ભીષ્મપિતાએ છે યુધિષ્ઠિર ! આ રમત તે માત્ર મનરંજન માટે છે. તેમાં વળી હાર-જીત આ બધું શું ? તમારા જેવા સદ્ગુણી અને સત્યવાદી પુરૂષને જુગાર રમવું બિલકુલ શોભતું નથી. હવે રમવાનું બંધ કરે, તે પણ યુધિષ્ઠિર માન્યા નહિ ત્યારે કહે છે કે હે યુધિષ્ઠિર ! જે તમારા જેવા બુદ્ધિમાન પુરૂષે જુગાર રમશે તે પછી અમારે બીજાને જુગાર રમતાં અટકાવવા કેવી રીતે ? જે સૂર્ય પતે અંધકાર કરી દેશે તે પછી જગતને પ્રકાશ કોણ આપશે ? ચંદ્રમાંથી અંગારા ઝરશે તે જગતના જીને શીતળતા કોણ આપશે ? તેમ તમારા જેવા પવિત્ર પુરૂષ જે જુગાર રમશે તે અમારે સજજન કેને કહેવા ? તમારા જેવા સજજન પુરૂષ જુગાર રમે તે બિલકુલ વ્યાજબી નથી. આ કુવ્યસનને રંગ તમને કયાંથી લાવે ? એક જ પાત્રમાં વિષ અને Page #440 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૭૫ અમૃત સાથે રહે તેવું અમે કદી અમારી આંખથી જોયું નથી ને કાને સાંભળ્યું નથી, તેમ તમે અમૃત જેવા છો ને આ વ્યસનનું વિષ તમારામાં કયાંથી ભળ્યું ? જરા વિચાર તે કરે કે જુગાર રમવાથી કેટલું નુકશાન થાય છે? જુગાર રમનાર એક તે પિતાની માલ મિલક્ત બધું હારી જાય છે ને જગતમાં તેની હાંસી થાય છે. માટે કંઈક તે વિચાર કરે. ભીષ્મપિતાએ આટલું સમજાવ્યા છતાં “વિનાશકાળે વિપરીત બુદ્ધિ.” એ રીતે ધર્મરાજાની બુદ્ધિ પણ વિપરીત બની ગઈ. તે કેઈની વાત માનતા નથી ને રમે જ જાય છે. યુધિષ્ઠિરે ધીમે ધીમે કરતાં આકર, પુર, ગામ બધું જ દાવમાં મૂકી દીધું. આથી લોકોમાં પણ હાહાકાર મચી ગઇ કે મર્યાદા ઉપરાંત જુગાર રમ, આવા મેટા દાવ ખેલવા તે બિલકુલ ઠીક નથી. પણ ધર્મરાજાને હવે જુગાર રમવાને બરાબર રંગ લાગ્યા છે. એ કાઈની વાત સાંભળતા નથી. જુગારમાં બધું હારી ગયા. પાસે કંઈ જ રહ્યું નહિ. શરીર ઉપર પહેરેલા દાગીના પણ હારી ગયા છતાં જુગાર રમવાનું બંધ કરતા નથી. એ જુગારે પાંડવેની કેવી દશા કરી તે વાત ઘણી લાંબી છે પણ મારે તમને સમજાવવી છે. હવે જુગારમાં ધર્મરાજા કોને મૂકશે ને શું બનશે તે વાત અવસરે લઈશું કારણ કે સમય થઈ ગયે છે ને ચાલુ દિવસ છે. બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેનાર ભાઈ-બહેનોને હું પ્રતિજ્ઞા કરાવું છું. સુજાતાબાઈ મહાસતીને ૧૭ ઉપવાસનું પારણું છે તે આજે બધા ઓછામાં ઓછા ૧૭ ઉપવાસ, આયંબીલ, એકાસણુ, બ્રહ્મચર્યનું પાલન કરવું વિગેરે પ્રતિજ્ઞા લઈને જજે. તે જ તપસ્વીનું સાચું બહુમાન કર્યું ગણાશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૧ શ્રાવણ વદ ૮ ને શનિવાર તા. ૨૬-૮-૭૮ જન્માષ્ટમી સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની તીર્થકર ભગવતે ફરમાવે છે કે હે ભવ્ય છે ! મહાન પુણ્યના ઉદયથી તમને આ માનવદેહની પ્રાપ્તિ થઈ છે. ધર્મ કરવા માટેનું જે કંઈ ઉત્તમ અને અનુકૂળ સ્થાન હોય તો તે માત્ર એક માનવજીવન છે. માનવજીવન એ આધ્યાત્મિક પ્રગતિ કરવા માટેનું એક કેન્દ્રસ્થાન છે. સમસ્ત સંસારને ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકારવાનું બીડું ઝડપવાની તાકાત પણ આ માનવજીવન ધરાવે છે. ત્યાગ ધર્મની આરાધના કરવાથી માનવજીવનના મૂલ્ય અંકાય છે. બાકી વિષયવિલાસેના ગરમાગરમ બજારમાં મહાલતા હે માટે, ક્ષણે ક્ષણે દુખના સાગરમાં ડૂબકી મારી રહેલા નારકીઓ માટે અને બિલકુલ વિવેકરહિત અને પરાધીન તિય માટે ધર્મની સંપૂર્ણ આરાધના અશકય છે. આટલા માટે સર્વ આસ્તિક દર્શનેએ માનવજીવનની મહત્તાના Page #441 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ યશોગાન ગાયા છે. જે અમૂલ્ય દુર્લભ જીવનને સંખ્યાબંધ આત્માઓ ક્ષણિક, અનિત્ય, નાણાવંત વૈભવૃવિલાસોથી ઉત્પન્ન થતાં ક્ષણિક સુખમાં મસ્ત બનીને વેડફી રહ્યા છે તે જ જીવનને સંખ્યાબંધ વિવેક દેવે સ્વાધીન સુખેને અવગણને પળે પળે ઝંખી રહ્યા છે. ટૂંકમાં જન્મ અને મરણના બે કારમાં રોગને નાબૂદ કરવા માટે રામબાણ ઈલાજ કઈ પણ સ્થળે પ્રાપ્ત થતો હોય તે તે માત્ર માનવજીવનમાં પ્રાપ્ત થઈ શકે છે. તે નિર્વિવાદ વાત છે. માનવજીવનની સાર્થકતા કઈ રીતે કરશો? :- બંધુઓ ! આ સુંદર માનવદેહ પૂર્વના પ્રબળ પુણ્યદયે પ્રાપ્ત થવા છતાં એની સાથે મોક્ષમાર્ગની આરાધના કરવામાં સહાયક કેટલીક વિશિષ્ટ અને અનિવાર્ય સામગ્રીઓના અભાવે અરણ્યમાં રહેલા માલતીને પુષ્પની માફક તે નિરર્થક જાય છે. જેવી રીતે ખરાબ વસ્તીમાં રહેલું, નીચ પાડોશીની સંગતિવાળું, ચારે દિશાઓની દુર્ગધથી વ્યાપ્ત, હવા ઉજાસ વિનાનું, જરૂરિયાતની સગવડથી રહિત અને તેફાની વાતાવરણમાં આવેલું એવું આલીશાન અને સુંદર મકાન પણ આ લેકની સુખાકારી માટે તદ્દન નિરૂપયેગી ગણાય છે, તેમ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પાંચ ઈન્દ્રિઓની પટુતા, સુદેવ, સુગુરૂ અને સુધર્મરૂપ તત્વત્રયીને સંગ, આરોગ્યતા અને દીર્ધાયુષ આદિ સુંદર સામગ્રી રહિત માનવજીવન પણ મેક્ષમાર્ગની સાધના માટે તદ્દન નિરર્થક નીવડે છે. તમને અને અમને બધાને માનવજીવન મળ્યું છે ને ધર્મારાધના કરવાની સામગ્રી પણ મળી છે. હવે તે આપણે પુરૂષાર્થ કરવાની જરૂર છે. સાસગ્રી હશે પણ જે પુરૂષાર્થ નહિં હોય તે સામગ્રી શા કામની ? જેમ સ્વાદિષ્ટ ભજન તૈયાર કરવા માટેની તમામ સામગ્રી તૈયાર છે પણ તેને પકાવવા માટે કઈ માણસ ન હોય તે રસોઈ તૈયાર થશે ખરી ? બધી જ સામગ્રી તૈયાર હોવા છતાં પણ પકાવવા માટે નિરૂદ્યમી બનેલે આત્મ સ્વાદિષ્ટ ભજનને આસ્વાદ માણી શકતું નથી, તે જ પ્રમાણે માનવદેહની સાથે ઉપરોક્ત તમામ સામગ્રી મળવા છતાં પ્રમાદી આત્માઓ ધર્મની આરાધના કર્યા વિના મેક્ષના સુખને આસ્વાદ લેવા સમર્થ બની શક્તા નથી. માત્ર ઉદ્યમના અભાવે પ્રમાદી આત્માએ સઘળું ગુમાવે છે. આટલા માટે જ્ઞાની ભગવંતે કહે છે કે ધર્મકાર્યમાં પુરૂઝાર્થની અત્યંત આવશ્યકતા છે. “આત્મક્ષેત્રમાં ગુણરૂપી બીજ” – માનવદેહ મળે, માનવભવ મળે, બધી સામગ્રી મળી અને ધર્મ પણ કરવા લાગ્યા પણ એની સાથે માનવભવને અનુરૂપ માનવતાના નું પ્રગટીકરણ કરવું એ પણ જરૂરી છે. આ દુનિયામાં માનવ તે ઘણું છે પણ મોટા ભાગના માનમાં માનવતાને અભાવ છે. માનવતાના અભાવમાં માનવજીવન સાર્થક સમતું નથી. એટલે તમને જો તમારા મહાન પુણ્યોદયે બધી સામગ્રી મળી છે તે "માનશતાના ગુણે જરૂર પ્રગટાવે. તે તમે સાચા માનવ છે. જેમ તમારે ખેતરમાં ઘઉંને Page #442 -------------------------------------------------------------------------- ________________ શાહા સુવાસ મેટે પાક જોઈ તે હોય તે ખેતરમાં ઘઉં વાવવા જોઈએ ને ? એવી રીતે અનંત ગુણેને પાક આપણે જોઈ તે હોય તે ગુણનાં બીજ વાવવા જોઈએ ને ? ગુણેના બીજ વાવ્યા વિતા અનંત ગુણેને પાક નહિ મળે. આટલા માટે આપણા જિનેશ્વર ભગવતેએ આત્મક્ષેત્રમાં ગુણરૂપી બીજ વાવવાને ઉપદેશ કર્યો છે. ગુણેનાં બીજ વાવ્યા વિના કરેલી ધર્મસાધના એ તે ખેતરમાં બીજ વાવ્યા વિના કરેલા ખેડાણ અને પાવામાં આવતા પાણી જેવી છે. બીજ વાવ્યા વિના ખેતરમાં ગમે તેટલું ખેડવામાં આવે અને પાણી રેડવામાં આવે, વાડ કરવામાં આવે છતાં બધું નિષ્ફળ તેમ ગુણેના બીજ વાવ્યા વિના કરાતી ધર્મ સાધના પણ નિષ્ફળ છે. આજે ઘણાં માણસે આની સામે એવી દલીલ કરે છે કે અમારા જીવનમાં ગુણે હોય તે પછી ધર્મસાધના ન કરીએ તે ચાલે ને? આ દલીલ કેવી છે તે તમે સમજ્યા? કઈ કહે કે અમે ખેતરમાં બીજ વાવીએ પછી વાડ ન કરીએ. પાણી ન પાઈએ તે ચાલે ને? (હસાહસ) આવી જગતના જીવોની દલીલ છે. જીવનરૂપી ક્ષેત્રમાં ગુણેના બીજ વાવ્યા વિના ધર્મની ખેતી એ મજુરી છે. હવે તે ગુણરૂપી બીજ વાવીને જ ધર્મની ખેતી કરે. તે માનવજીવન સાર્થક બનશે. માનવ બનવા માત્રથી કલ્યાણ નથી થવાનું પણ માનવતાના ગુણરૂપી પુષ્પ ખીલવીને માનવતાની મહેંક આપણે પ્રસરાવવાની છે. દુનિયામાં જેટલા માનવીઓ છે તે બધા કંઈ સદ્દગુણી કે ધમીડ નથી લેતા. જેમ કે આ દુનિયામાં એક સરખી ઘણી વસ્તુઓ દેખાય છે પણ બધી ચીજોના ગુણ સરખા હોતા નથી. થેરીયાનું દૂધ સફેદ હોય છે, આકડાનું દૂધ પણું સફેદ હોય છે, ચુનાનું પાણી સફેદ હોય છે અને ગાય-ભેંસનું દૂધ પણ સફેદ હોય છે. દેખાવમાં દરેક ચીજો સફેદ છે પણ ગુણ સરખા હેતા નથી. ગાય ભેંસનું દૂધ પીવે તે શરીરને પુષ્ટિ મળે છે અને આકડાનું, થેરીયાનું દૂધ પીવે તે મરી જાય અને ચુનાનું પાણી પીવે તે પેટમાં ચાંદા પડી જાય. એ રીતે દરેક માનવમાં અંતર છે. જેનામાં માનવતાના ગુણે ખીલ્યા છે તેનું માનવજીવન સાર્થક બને છે. આપણું ચાલુ અધિકારમાં શંખકુમારની વાત ચાલે છે. એનું જીવન માનવતાની મહેકથી મઘમઘતું હતું, તેથી યશોમતીની વહારે ગયા. યશોમતીને ઉઠાવી જનાર વિદ્યાધર કંઈ સામાન્ય ન હતે. છતાં એની સાથે ઝઝૂમીને વિદ્યાધરને હરાવ્યું અને યમતીને તેના બંધનમાંથી મુક્ત કરાવી. શંખકુમારનું પરાક્રમ જોઈને મણિશેખર વિદ્યાધર ખુશ થઈ ગયો અને બંને વચ્ચે મિત્રતા જામી. બંધુઓ ! એ સમયના રાજા મહારાજાઓનાં જીવનમાં માનવતાની મહેંક મઘમઘતી હતી. સમય આવે એકબીજા માટે પ્રાણ દેતા હતા. પછી રાજા હોય કે પ્રજા હોય. કોઈને પણ દુખી જોઈને એ લોકો આંખ આડા કાન કરતાં ન હતાં પણું તરત દુખીનું દુઆ અટાડતા હતા. આનું નામ સાગ્રી માનવતા કહેવાય. શંખકુમારની વાત ઘણાં જના સમયની Page #443 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શારદા સુવાસ છે પણ હું તમને થોડા સમય પહેલાંની વાત કરું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ થઈ ગયા. એમને તે તમે જાણે છો ને ? સયાજીરાવ ગાયકવાડ સત્તાધીશ હોવા છતાં પ્રજા પ્રત્યે પૂર્ણ પ્રેમ ધરાવનારા હતા. વિનય અને નમ્રતાના ગુણેથી એમનું જીવન મઘમઘતું હતું. એટલે પ્રજાજનનું નાનામાં નાનું દુઃખ પણ વિના સંકોચે દૂર કરતા હતા. એમને સત્તાનું અભિમાન નડતું ન હતું. મેટાઈ તે મનમાં હતી જ નહિ, તેથી નાનામાં નાનું કામ કરવામાં પણ તેમને નાનપ લાગતી નહિ. એવા એ સયાજીરાવ ગાયકવાડના જીવનમાં બનેલે એક પ્રસંગ છે. એક દિવસ સયાજીરાવ ગાયકવાડ અને તેમને પ્રધાન અરવિંદ ઘોષ બંને જણા એક દિવસ ઘેડા ઉપર બેસીને પ્રભાતમાં મીઠી અને ઠંડી હવાની મોજ માણવા માટે જંગલમાં જઈ રહ્યા હતા. ગાયનાં ધણ પણ સવારમાં જ જંગલમાં ચરવા માટે જતા હતા, તેથી એક ગરીબ પણ ખાનદાન ઘરની વૃદ્ધ સ્ત્રી સવારમાં જ છાણા વીણવા માટે જંગલમાં આવી હતી. એણે છાણ વીણી વીણીને એક મોટે ટેપલે ભર્યો, પણ પિતાની જાતે માથે ઉપાડી ન શકી. તેથી કોઈ ઉંચકાવનારની રાહ જોતી તે જંગલમાં એકલી બેઠી હતી. દૂરથી ઘેડો આવતે જે. મહારાજાને ઘેડે થેડે આગળ હતું ને પ્રધાનને ઘેડો પાછળ હતું. આ વૃદ્ધ માડીએ જોયું કે ઘોડા ઉપર બેસીને આવનાર કેઈ સારે માણસ લાગે છે. એટલે કહ્યું એ દીકરા! તું ઘેડા ઉપરથી હેઠા ઊતરીને મને માથે આ ટેપલે જરા ચઢાવ ને! મહારાજા તે ખૂબ દયાળુ હતા. એમના જીવનમાં માનવતાની મહેંક મઘમઘતી હતી, તેથી વૃદ્ધ માડીને જોઈને તરત ઘોડેથી નીચે ઉતર્યા. બંધુઓ ! હું તમને પૂછું છું કે તમે આ જગ્યાએ ઘોડા પર બેસીને ચાલ્યા જતા હે ને કઈ વૃદ્ધ માડી કહે કે ભાઈ ! જરા મારું આટલું કામ કરે ને, તે તમે શું કરે? ઘેડા ઉપરથી નીચે ઉતરે કે ચાલ્યા જાવ? (હસાહસ) અરે ! કરવાની તે વાત જ કયાં, સામું પણ ન જુઓ. - “મહારાજાનો નિરાભિમાનતા” – મહારાજા સયાજીરાવ ઘડા ઉપરથી નીચે ઉતર્યા અને બાઈને માથા ઉપર છાણને ટેપલે ઉંચકીને ચઢાવ્યું. રાજા જેવા રાજાને જરા પણ નાનપ ન આવી કે હું મટે રાજા અને એને ટોપલે શેનો ચઢાવું! કે સાથે પ્રધાન હતે તેને કહું! એમ નહિ. પિતાની જાતે જ ચઢાવ્યું. રાજાએ તે ટેપલ ચઢાવ્યો. આ જોઈને પ્રધાનજી ખડખડાટ હસી પડયા. એટલે રાજાએ પૂછયું–પ્રધાનજી! મેં આ વૃદ્ધ માડીને માથે ટેપલે ચઢાવે તેમાં તમને આટલું બધું હસવું કેમ આવ્યું ? પ્રજાને મદદ કરવી એ મારી ફરજ છે. પ્રજાનું ગમે તેવું નાનામાં નાનું કામ કરી આપવું એમાં જ ગૌરવ છે. એ વાતને તમે શું નથી જાણતાં? પ્રધાને કહ્યું સાહેબ ! હું બરાબર જાણું છું, પણ મને સહેજ હસવું આવી ગયું. રાજાએ કહ્યું પણ હસવા હસવામાં ફરક હોય છે. તમે ઘણીવાર મોઢું મલકાવીને સહેજ હસે છે પણ આજે તે નાના બાળકની જેમ ખડખડાટ Page #444 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ક૭૯ હસ્યા. આનું કારણ શું? સાહેબ! કંઈ કારણ નથી. આપને આ ડોશીમાએ કહ્યું-દીકરા! હેઠે ઉતર અને આપે ઉતરીને ટેપલે એને માથે ચઢાવ્યું એટલે નથી હો. મારુ હસવાનું કારણ જુદું છે. તમને પણ એમ થયું હશે કે રાજાએ બાઈના માથે ટેપલે ચઢાવ્યો એટલે એ મજાક ઉડાવે છે પણ એમ નથી. રાજાએ ખૂબ પૂછ્યું ત્યારે પ્રધાને કહ્યું સાહેબ! મારા મનમાં એમ થયું કે આ બિચારી વૃદ્ધ ગરીબ માડીએ રાજા જેવા રાજાને કહ્યું – દીકરા! મારા માથે ટોપલે ચઢાવ ને! એ બાઈ કેટલી ગરીબ હશે કે આવી વૃદ્ધ હેવા છતાં વગડામાં છાણ વીણવા આવી છે. હવે રાજાને જેણે દીકરે કહીને બોલાવ્યું તે દીકરાએ માડીના માથેથી ટોપલે ઉતરાવવો જોઈએ કે ચઢાવવો જોઈએ? (હસાહસ) આપે એને ટોપલે ઉતરાવવો જોઈએ તેના બદલે ચઢાવ્યું. આ અવળી રીત જોઈને મને હસવું આવ્યું. ગરીબ માણસની ગરીબાઈ દૂર કરવામાં જ મહારાજાનું ગૌરવ છે. પ્રધાનજીની ટકેરે મહારાજા માડીને કરેલે ન્યાય" :–પ્રધાનજીની ટકેરથી રાજા તરત સમજી ગયા ને મનમાં થયું કે વાત તે સાચી છે, એટલે રાજાએ કહ્યું. આ બાઈનું સરન મું નેધી લે. બાઈ તે છેડે દૂર ચાલી ગઈ હતી. પ્રધાને ઘોડા ઉપર ત્યાં જઈને એનું સરનામું નેધી લીધું. બીજે દિવસે સયાજીરાવ મહારાજાએ મેટી સભા ભરી અને પ્રધાનને કહ્યું કે જાએ, પેલી વૃદ્ધ માતાને અહીં બોલાવી લાવો. રાજાની સભા ઠઠ ભરાઈ હતી. રાજાના માણસે બાઈનું સરનામું લઈને શોધતા શોધતા ત્યાં આવ્યા ને વૃદ્ધ માડીને કહ્યું –માડી ! તમને રાજા સભામાં બોલાવે છે. તરત જ ચાલે, વૃદ્ધ માડી તે ગભરાઈ ગયા કે મને વળી રાજા શા માટે બેલાવતા હશે ? મારે શું ગુને? આવનાર માણસેએ કહ્યું માડી ! તમારે કંઈ ગુનો નથી. રાજા તમને શિક્ષા કરવાના નથી, શાંતિથી ચાલે. ગસરાતા માજી આવ્યા સભામાં - માડી તે રાજસભામાં આવ્યા. આખી સભા ભરાઈ ગઈ છે. મહારાજા સિંહાસન ઉપર બેઠા છે. આ જોઈને વૃદ્ધ માજી તે ધ્રુજી ઉઠયા. શરીરે છેદ છેદ વળી ગયા. આ તે કાલે ઘેડા ઉપર બેસીને જતા હતા, ત્યારે મેં એને કહ્યું હતું કે દીકરા! જરા ઘેડેથી નીચો ઉતર ને મને ટોપલે ચઢાવ. એ રાજા હતા મને ખબર નહિ એટલે મેં એમને ટુંકારે બોલાવ્યા ને ઘેડા ઉપરથી નીચે ઉતાર્યા, એટલે મને જરૂર શિક્ષા કરશે. હવે મારું શું થશે ? થરથર ધ્રુજતા રૂધાતા કઠે કહ્યું–મહારાજા ! મને માફ કરે. મેં કાલે મટે ગુને કર્યો છે, ત્યારે રાજાએ કહ્યું–માડી ! તારે ગુને નથી, મારે ગુને છે. મારે તારી પાસે માફી માંગવાની છે તે મને દીકરો કહીને બોલાવ્યો એટલે મારી ફરજ હતી કે મારે માડીના માથેથી છાણને ટોપલે ઉતરાવ જોઈએ તેના બદલે મેં તે તારા માથે ટેપલ ઉંચકા. પ્રધાનજી ! છાણના ટેપલા જેટલે ટોપલે ભરીને સેનું-રૂપું આ માડીને ઘેર પહોંચાડી દે. એને રહેવા માટે સારું ઘર બંધાવી છે. વૃદ્ધ માડી કહે છે સાહેબ! આટલું બધું તેનું મારે નથી જોઇતું, પણ રાજાએ કહ્યું–તમારે લેવું Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શારદા સુવાસ જ પડશે એટલે માડીએ તેને સહર્ષ સ્વીકાર કર્યો. અંતરમાં આનંદને પાર ન રહ્યો. રાજાને હા આશીર્વાદ આપતી માડી ત્યાંથી ચાલી ગઈ. રાજાએ પ્રધાનને પૂછયું કે હવે તે બરાબર છે ને? પ્રધાને કહ્યું હા. દીકરાએ સાડીને ટેપલે ઉતરાવ્યો એટલે મને આનંદ થશે. આનું નામ માનવતાની મહેંક. મહારાજાના દિલના દિવાનખાનામાં માનવતાને દીવડો ઝળહળી ઉઠશે. આ સભામાં પણ ઘણાં દીકરાએ બેઠેલા છે. જે એમની માતાને ભૂલી ગયા હોય તે યાદ કરીને શક્તિ અનુસાર સેવા કરજે, અને વૃદ્ધ માતા-પિતાના માથેથી કામકાજના ટેપલા ઉતરાવજે. ગુલાબનું કુલ મહેકે છે તેમ તમે પણ તમારા જીવનમાં માનવતાની મહેક મહેકાવજે. ગુલાબનું સાચુ કૂલ કેસળ અખમલ જેવું મૂલાયમ હોય છે. એને કઈ ઉપાડીને સુંઘે પણ એમાંથી પાંખડીઓ ખરે છે. એમાંથી પણ સુગંધ પ્રસરે છે. એમ તમે પણ ગુલાબના લિ જેવા બનો. તમારી પાસે જે કઈ દુઃખી આવે તે એને તમારામાંથી એકાદ પાંખડી જેટલી સુગંધ તે આપજો. આજે પ્લાસ્ટીકના ગુલાબના ફૂલ ઘણું દેખાય છે. દેખાવમાં સુંદર હોય પણ એને અડકીશું તે એ કેમળ નહિ લાગે પણ કડક લાગશે. એને નાકે અડાડશે તે સુગંધ નહિ મળે. એમાંથી પાંખડી પણ નહિ ખરે. તમે એવા પ્લાસ્ટીકના ગુલાબ જેવા નહિ બનતાં, સાચા ગુલાબ જેવા બનીને તમારા જીવનમાંથી માનવતાની મહેંક પ્રસરાવજે. આજે આપણે સયાજીરાવ ગાયકવાડને શા માટે યાદ કર્યા! એમણે જીવનમાં માનવતાની મહેક પ્રસરાવી છે તેથી ને ? તમે પણ એવા દીન દુઃખીઓની સેવા કરો. આજે જન્માષ્ટમીને પવિત્ર દિવસ છે. આજે વષ્ણવે કૃષ્ણ ભગવાનને જન્મ દિવસ ઉજવે છે. વૈષ્ણએ કૃષ્ણજીને જુદી રીતે ઓળખાયા છે અને જેને પણ જુદી રીતે માને છે. કૃષ્ણવાસુદેવ અને તેમનાથ ભગવાન બંને કાકા કાકાના દીકરા હતા. એમનાથ ભગવાન કરતાં કૃષ્ણવાસુદેવ મેટા હતા. એ યાદવકુળ કેવું ભાગ્યશાળી કે એ કુળમાંથી તેમનાથ ભગવાન તે તીર્થકર થયા અને કૃષ્ણ વાસુદેવ આવતી ચોવીસીમાં તીર્થકર બનશે. એમણે જીવનમાં તપ નથી કર્યો, સામાયિક નથી કરી પણ ધર્મની દલાલી ખૂબ કરી છે. તીર્થકર ભગવાન અને એમના સંતેની ખૂબ સેવા કરી છે. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાના વીસ બેલમાં આ એક બોલ છે કે “પૂવય માવાયા પ્રવચનની પ્રભાવના. એમણે જિનશાસન અને ભગવાનને પ્રવચનની પ્રભાવના ખૂબ કરી છે. કેઈ તપ કરે, દીક્ષા લે તે એમના મનને મેલે નાચી ઉઠતો કે હું એના માટે શું કરું ? સંયમ લેનાર વૈરાગીને પૂરો સહકાર આપતા. દીન દુઃખીને દેખીને તેમનું દિલ દ્રવી ઉઠતું હતું. શાસનની અપૂર્વ પ્રભાવના કરીને કૃષ્ણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. એ રીતે આપણે કૃષ્ણ વાસુદેવને ઓળખીએ છીએ. વાસુદેવને જન્મ એમના મામા કંસને ત્યાં મથુરા નગરીમાં થયેલ હતું. એમને Page #446 -------------------------------------------------------------------------- ________________ કટર શાજા સુવાસ જન્મ ત્યાં શાથી થયે એ પણ જાણવા જેવું છે. કંસ ઘણે ઉદ્ધત અને અભિમાની સજા હતે. એની પત્ની વયશા પણ અભિમાનનું પૂતળું હત. એક વખત વયશા એની નણંદ અને કૃષ્ણની માતા દેવકીનું માથું ઓળી રહી હતી. તે વખતે કેસના નાના ભાઈ અતિમુક્ત મુનિ વિચરતાં વિચરતાં ત્યાં પધાર્યા. અતિમુક્ત મુનિ ખૂબ તપસ્વી હતા. ગાયનું શીંગડું વાગવાથી એ પડી ગયા. એ જોઈને જીવશ હસીને કહે છે કે દિયરીયા! એક મુઠ્ઠીથી કઠાનું ઝાડ પાડી નાંખનારા એવા તમારું બળ કયાં ગયું કે ગાયનું શીગડું વાગતાં પડી ગયા ? આ ઘરઘરમાં ટુકડા માંગીને ખાવાનું છોડીને રાજ્યમાં આવે ને દિયરીયા ! આપણે રમત રમીએ! આ શબ્દ સાંભળીને કોધાવેશમાં મુનિ ભાન ભૂલ્યા ને બેલી ગયા કે હે જીવયશા! જરા ઓ છે અભિમાન કર. તું જેનું માથું ઓળી રહી છે તે દેવકી સાતમે પુત્ર તારા શ્વસુર કુળનું અને પિતૃકુળનું નિકંદન કાઢનારે થશે, જૈન મુનિ શામબળથી જાણી શકે પણ કદી આવા શબ્દ બેલે નહિ પણ અહીં મુનિ ભાન ભૂલ્યા ને બેલી ગયા. મુનિના શૉ સાંભળીને જીવયશા ઉદાસ બની ગઈ, અને કંસને વાત કરી. એટલે કે દેવકીના લગ્ન થયા પછી એક વખત વસુદેવને પિતાને ત્યાં બોલાવીને જુગાર રમવા બેસાડયા. વસુદેવે જુગાર રમવાની ના પાડી પણ કેસે ખૂબ આગ્રહ કર્યો તેથી રમવા બેઠા, ત્યારે કસે શરત કરી કે જે તમે હારી જાઓ તે મારી બહેનની બધી સૂવાવડે મારે ત્યાં કરવાની, અને હું હારી જાઉં તે મારી બધી મિલ્કત તમને અર્પણ કરવાની. વસુદેવે કહ્યું એવી શરત કરવાનું શું પ્રજન? કંસે જેમ તેમ કરીને વસુદેવને સમજાવી દીષા. અંતે જુગારમાં વસુદેવની હાર થઈ, એટલે દેવકીને દરેક વખતે પ્રસૂતિના સમયે કંસને ત્યાં લાવવામાં આવતી, સાતમી વખતે પ્રસુતિનો પ્રસંગ આવ્યું. આ વખતે તે કંસે ખૂબ જાપ્ત રાખે છે. વસુદેવને પણ કેદખાનામાં પૂર્યા છે, અને દેવકીના મહેલ ફરતા ચકી પહેરે ગોઠવી દીધા હતા પણ આજે શ્રાવણ વદ આઠમની રાત્રે જ્યારે દેવકીજીએ કૃષ્ણને જન્મ આપે ત્યારે બધા ચોકીદારે ઊધી ગયા, વસુદેવના બંધન ભડાક લઈને તૂટી ગયાં એટલે વસુદેવજી દેવકીજી પાસે આવ્યા અને કૃષ્ણને ટેપલામાં મૂકીને યમુના નદીના કિનારે આવ્યા ત્યાં નદીએ જવા માટે માર્ગ કરી આપ્યો. તેથી વસુદેવ કૃષ્ણને ગોકુળમાં નંદ શેવાળને ત્યાં મૂકી આવ્યા. નંદની પત્ની યશોદા દેવકીજીની બાલ સખી હતી. તેણે કૃષ્ણને ઉછેરીને મોટા કર્યા. તેમને સમજાયું ને કે મહાન પુરૂષના જન્મથી બંધનો પણ તૂટી ગયા અને ચોકીદારે ઊંઘી ગયા. આ છે મહાન પુરૂષના જન્મનો પ્રભાવ. આજે મારે તમને ખાસ કરીને એ સમજાવવું છે કે આવા મહાન પુરૂની જન્મ જયંતિને દિવસે જુગાર ખૂબ રમાય છે. તેઓ જીવનને ઉજજવળ બનાવી ગયા અને આપણને માનવતાની મહેક મહેકાવવાનું શીખવાડી ગયા. તેમની જન્મજયંતિ શું તમે જુગાર Page #447 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨મીને ઉજવવાની છે? મેં તે સાંભળ્યું છે કે મુંબઈમાં તે બહેને, નાની નાની બાલિકાએ અને બાળકે પણ રમે છે. જુગાર તે ભયંકર વ્યસન છે. જુગાર, માંસભક્ષણ, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, ચેરી અને પરસ્ત્રીગમન આ સાત વ્યસનો જીવને ઘેર નરકગતિમાં લઈ જનારા છે. એમ સમજીને એનો ત્યાગ કરે. જુગાર રમવાથી મહાન પુરૂષે કેવા દુઃખી દુઃખી થઈ ગયા છે. ગઈ કાલે આપણે પાંડેની વાત કરી હતી તે થોડી બાકી છે તે વાત પછી લઈશું. તે પહેલાં એક દષ્ટાંત યાદ આવે છે કે જુગાર માણસનું કેટલું પતન કરાવે છે. એક શ્રીમંત શેઠ-શેઠાણીને એકનો એક દીકરે હતું. તેમને ઘેર પૈસાને પાર ન હતો. તનથી, મનથી અને ધનથી બધી રીતે સુખી હતા. સંસારના સમસ્ત સુખે શેઠને ઘેર હતા એમના સુખમાં એક પણ ખામી ન હતી. શહેરની વચ્ચોવચ્ચ શેઠને સાત માળને બંગલ હતું. શેઠને ત્યાં ઘણા વર્ષે પારણું બંધાયું હતું એટલે શેઠ-શેઠાણી નાનપણથી જ બાલુડાને ખૂબ લાડકોડથી ઉછેરવા લાગ્યા. આ છોકરાનું નામ રમણ હતું. આ રમણ ત્રણ વર્ષને થતાં શેરીના છોકરા સાથે રમવા જાય ને બધા છોકરાઓને મારે પણ જે એને કઈ ભૂલેચૂકે મારે અગર એક શબ્દ કહે તે આવી બન્યું. શેઠ-શેઠાણી કંઈ કહે તે એમના - ઉપર પણ તાડૂકી ઉઠતે. ઘરના નોકર ચાકર, રસોઈયે બધા મિટા શેઠ કરતાં નાના શેઠને વધુ સાચવતાં હતાં. દીકરો જે અંગે તે મા–બાપ હાજર કરે છે. દિવસે દિવસે રમણ માટે થવા લાગે, એને રકૂલે ભણવા મુ. રમણ ભણવા જાય એટલે એના માતા-પિતા જ એને વાપરવા માટે પૈસા આપતા. કંઈ ને કંઈ ખાવાનું આપતા. રમણ ચાર પાંચ છોકરાઓની સાથે બેસીને ખાતે, તેથી સૌ રમણને બેલાવે ચલાવે અને આનંદ કરતા ક્યારેક ભણવા જતાં તે કઈ વખત એ ભણવાના બહાને બહાર રખડવા જતા. આમ કરતાં માંડ માંડ મેટ્રીક પાસ થયા. પછી તો પાંચ-સાત મિત્રોની ટળી જ્યાં ને ત્યાં રખડયા કરતી હવે રમણના મા-બાપને દીકરાના દર્શન પણ દુર્લભ બની ગયા. વફાદાર રહેવાને બદલે બેવફા બનેલે રમણ - રમણને પૈસાની જરૂર પડે ત્યારે પિતાજીની પાસે આવીને પૈસા માંગતે. એના પિતાજી કઈ વાર આપી દે ને કઈવાર તાડકીને કહેતાં કે આટલા બધા પૈસા તારે શું કરવા છે ! નહિ આવું, ત્યારે માતા પાસે આવતે ને પૈસા લઈ જતું. આ તરફ સરખે સરખા મિત્રોએ એના જીવન ઉપર કાબૂ મેળવવા માંડે. બસ, શહેરમાં જ્યાં ને ત્યાં હરવું ફરવું, મન ફાવે તે ખાવું, મન ફાવે તેમ વર્તન કરવું કેઈ વડીલ કંઈ પણ કહે તે એમના સામું બોલવું આ જ એમના જીવનનું ધ્યેય બની ગયું. મિત્રોને પણ આ શ્રીમંતને દીકરો મિત્ર ક્યાંથી મળે? પણ એના ને બધાને લહેર કરવા મળે. શા માટે આવા મિત્રને છેડે! બંધુઓ ! એકને એક સોનાની રેખ જે દીકરો ભલે તમને વહાલે હેય પણ એને બહુ લાડ લડાવવા નહિ. સંતાનને ભલે તમે લાડ લડાવો પણ એના સંસ્કાર ન બગડવા જોઈએ. શેઠ શેઠાણીએ જે દીકરા ઉપર આશાના મેટા મિનારા ચણ્યા હતા તે Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ યારા સુગ્ર દીકરો માતા-પિતાને વફાદાર રહેવાને બદલે એવફા બની ગયા હતા. જો કે એમાં શેઠશેઠાણીની પાતાની ભૂલ હતી. મનમાં ને મનમાં ભૂલ ઉપર પશ્ચાતાપના આંસુ સારતા હતા પણ હવે માજી બગડી ગઈ હતી. રાત દિવસ સ્રરતા શેઠ શેઠાણી :– આ શેઠ અને શેઠાણી દીકરાની ચિંતામાં ને ચિ'તામાં અડધા થઈ ગયા. પૈસા ઘણા હતા પણ આવા રખડેલ છેકરાને પરણાવે કોણ ? કોઈ કન્યા આપતું નથી. દીકરા જ્યારે ઘેર આવે ત્યારે મા બાપ ખૂબ સમજાવતાં પણ કોઈનું' માનતા ન હતા. આ શેઠ શેઠાણીના દેહ ઉપર હવે ઘડપણુની રેખાએ દેખાવા લાગી ત્યારે રમણુના દેહસાગર ઉપર યુવાનીની ભરતી આવી હતી. માતા-પિતાને ધમકાવી ધમકવીને પૈસા લઈ જવા લાગ્યા. પાસે પૈસા હાય, માથે કોઇના ડર ન હોય પછી શું બાકી રહે? આ રમણુ તા કુમિત્ર!ની સ`ગે ચઢી જુગાર રમતા થઇ ગયા. જુગાર રમતાં રમતાં મિત્ર સાથે વેશ્યાને ઘેર જવા લાગ્યા. જુએ, એકેક વ્યસન એની પાછળ ખીજા વ્યસનને ખેંચી લાવે છે. સાત વ્યસનેામાં સૌથી પહેલું જુગારનુ` નામ છે. એક જુગારમાંથી સાતે સાત વ્યસનાને વળગાડ વળગે છે. આ રમણુ પહેલાં જુગાર રમ્યા. જુગારમાંથી વેશ્યાને ઘેર જતા થયે. ત્યાં વિષયની મસ્તી માણવા માટે દારૂની પ્યાલીએ પીતા થયા. આ રીતે એકેક કરતાં સાતે વ્યસનાએ એના જીવનમાં અડ્ડો જમાવ્યે. દીકરા ગમે તેવા નાલાયક ઉઠે પણ માતાપિતાના દિલમાંથી વાસભ્યના ઝરણાં સૂકાતા નથી. એક નહિ તે બીજી રીતે માતાપિતાએ રમણને સમજાવીને સુધારવા માટે ઘણાં પ્રયત્ના કર્યાં પણ પરિણામ શુન્ય જ આવ્યું. દેવાનુપ્રિયા ! આ દીકરાની ચિંતામાં ને ચિંતામાં બાપના દેહ સુકાવા લાગ્યા. એસરતા પાણીને ઓસરી જતાં શી વાર ? શેઠ માંદગીના બિછાને પડયા પણ બિચારા એ તે રમણુ ... રમણ કરીને ઝ ંખે છે પણ લાડકવાયાને તે શેઠના સામું જોવાને પણુ કયાં ટાઈમ છે ! કચારેક ઘેર આવતા ત્યારે એની માતા કહેતી કે બેટા ! તારા પિતાજી ખૂબ બિમાર છે, તને ઝંખે છે. તું એમની પાસે જા, પણ રમણુની રમણતા તે સાત વ્યસના અને એના મિત્રાની ટોળીમાં હતી. એટલે એની માતાને કહી દેતા કે મારે એમની પાસે જવુ' નથી. તુ મને પૈસા આપી દે ને ! માતા પૈસા ન આપે તે પરાણે શેાધીને પણ કંઈ ને કંઈ લઈ જતેા. પૈસા ન હોય તે માતાના દાગીના પણ લઈ જતા. છેવટે કંઈ ન મળે તેા ખાપના નામે કોઈ પેઢીમાંથી પૈસા લઈ આવતા. પુત્રનુ આવું વર્તન જોઇને શેઠાણી શેઠ પાસે આવીને રડી પડતા ત્યારે શેઠ કહેતા કે પુત્રને નાનપણુમાં આપણે ખૂબ લાડ લડાવ્યા તેનું આ પરિણામ છે. હવે તે એ સુધરે તેમ લાગતું નથી. આના કરતાં આપણે દીકરો ન હેાત તે સારું હતુ. આમ કહીને અને માણુસ ખૂબ રડતા. દીફાને છેલ્લે સંદેશા આપતા બાપઃ- શેઠને લાગ્યું કે હવે મારો અંતકાળ Page #449 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ નજીક છે. એટલે રમણને તેડવા માણસે મોકલ્યા. રમણ આવે તે ખરે પણ એને બાપને કહે છે તમે મને શા માટે લાવ્યા છેમને એક મિનિટને પણ ટાઈમ નથી. મારી બાજીનો રંગ જામ્યું હતું તે તમે મને બેલાવીને ભંગ પડાવ્યા, ત્યારે બાપે નમ્રતાથી ગળગળા થઈને કહ્યું બેટા! હવે તે આ દીપક બૂઝાવાની તૈયારીમાં છે. હવે તું સુધરી જાય તે સારું. મને તે આશા હતી કે મારો દીકરો દીપક જે બનીને કુળને ઉજાળશે પણ તું તે ઉજાળવાને બદલે કુળને ઉજ્જડ કરી રહ્યો છે. ત્યારે દીકરાએ કહ્યું–બાપુજી! તમારે દીપક બૂઝાવા આવ્યું હોય તે હું ફૂંક મારીને બૂઝવી નાંખું ને પછી જાઉં. બાકી હું જેમ કરતે હે તેમ મને કરવા દે. મારાથી કંઈ બંધ થાય તેમ નથી, પણ હું જે કંઈ કરું છું તે બધું ચાલુ રહે ને તમારી ઈચ્છા સંતોષાય એમ હોય તે કહે. શેઠને તે પુત્રની ઉદ્ધતાઈ જતાં લાગ્યું કે હવે આ છેક સુધરે તેમ નથી. એને સુધારે એ પહેલી વાત નથી. છતાં હજુ ડી ઘણી બાજી હાથમાં છે. જરા અજમાવી જોઉં. શેઠે પ્રેમથી એના માથે હાથ મૂકીને કહ્યું મારા વહાલા દીકરા ! તારે કંઈ જ છેડવું ન પડે એવી ત્રણ પ્રતિજ્ઞાઓ છે. તે લે તે હું ખુશ થઈને જાઉં કે મારા દીકરાએ મારું કહ્યું માન્યું. મારા આત્માને સંતોષ થશે. પિતાજીની વાત સાંભળીને દીકરાનું દિલ સહેજ પીગળ્યું. એટલે કહે છે તમે કહો. જે મારાથી પળાશે તેવી પ્રતિજ્ઞા હશે તે લઈશ. શેઠે કહ્યું. બેટા ! તને જુગાર રમવાની છૂટ પણ (૧) જ્યારે તને જુગાર રમવાની ઈચ્છા થાય ત્યારે તારે જમવાના સમયે બપોરે બાર વાગે જુગારીના ઘેર જવું. (૨) મીઠાઈ ખાવાનું મન થાય તે બપોર પછી જમીને કંદોઈની દુકાને જવું અને (૩) વેશ્યાને ત્યાં જવું હોય તે સવારના પ્રહરમાં જ જવું. બેલ આ ત્રણ પ્રતિજ્ઞા પાળીશ? રમણે વિચાર કર્યો કે આ બધા તે સારી. મને કંઈ વાંધ આવે તેમ નથી. માત્ર ટાઈમ ફેરવવાને છે. એ તે બની શકશે. એણે કહ્યું. હા, બાપુજી! હું આ પ્રતિજ્ઞા પાળીશ. હવે તે તમને સતેષ થશે ને? પિતાએ કહ્યું –ડા, બેટા ! જતાં જતાં પણ તે મારું કહ્યું માન્યું તેને મારા દિલમાં સંતેષ થયે છે. પુત્રને આ ત્રણ પ્રતિજ્ઞા આપીને એક બે દિવસમાં જ પિતાએ આ ફાની દુનિયાને ત્યાગ કર્યો. પિતાજીના મરણ પછી રમણ તે બે દિવસ તે ઘરમાં રહ્યો પણ એનું ચિત્ત તે જુગાર અને વેશ્યામાં જ રમી રહ્યું હતું. પિતાની પ્રતિજ્ઞા પાળતા રમણના જીવનને થયેલો પઃ પિતાજીને ગયા આ દિવસ થયા એટલે તે જુગાર રમવા નીકળે, ત્યાં તેને યાદ આવ્યું કે – પિતાજીએ પ્રતિજ્ઞા આપી છે કે બપોરે બાર વાગે જમવા સમયે જુગારીના ઘેર જવું. બપોરે તે મોટા ભાગે જુગારીયા જમવા માટે ઘેર જ ગયા હોય ને? જે જુગારના અડ્ડા અઠંગ જુગારી હતે તેને ત્યાં રમણ બાર વાગે જુગાર રમવા ગયે, ત્યારે જુગારીની પની જુગારીયા પતિને કહી રહી હતી કે નાથ ! આ જુગારે તે નખેદ વાળી દીધું. તમે જુગારમાં બધી મૂડી સાફ કરી નાંખી. મારા સાસરા અને પિયરના રોગને પણ Page #450 -------------------------------------------------------------------------- ________________ સારા અપાય વેચી નાંખ્યા, ભારે મૂલા કપડા પણુ વેચાઈ ગયા. હવે તો ઘરમાં ખાવા માટે મારી વાર અનાજ પણ નથી. આ છોકરાએ બે દિવસથી ભૂખ્યા ટળવળે છે ને કહે છે જ! ખીચડી તે ખાવા બનાવી આપ, પણ ખીચડી ક્યાંથી લાવું? જુએ, આ છોકરાઓને સમખાવા ચુલે ખાલી પાણી મકર્યું છે. હવે મારાથી છોકરી સામું જોવાતું નથી. આમ કહીને જુગારની પત્ની કાળે કલ્પાંત કરવા લાગી. રમણે જુગારીના ઘરની બહાર ઉભા રહીને આ કારણે સાંભળ્યું. નાના કુલ જેવા બાલુડા ખાવા માટે કરગરે છે. એ બધું દશય નજરે તેનું એટલે રમણનું હૃદય કંપી ઉઠયું. અહે, જુગારે ઘરની આ દશા કરી? જુગારીના ઘરની પરિસ્થિતિ જોઈને રમણનું દિલ પીગળી ગયું. બસ, હવે મારે કદી જુગાર રમ નહિ એ નિર્ણય કર્યો. જુગારીના ઘેરથી પાછા વળતાં કૉઈની દુકાન આવી. મીઠાઈ પર માટે ભૂલી લબકારા મારી રહી છે. બાપુજીએ પ્રતિજ્ઞા આપી છે કે મીઠાઈ ખાવાનું મન થાય તે બપોરે કંઈને ત્યાં જવું. આ સમય બરાબર છે. લાવ, ત્યારે ઉપડી જાણ બપોરને સમય હતે. ચૈત્ર-વૈશાખ મહિનાના દિવસો છે, એટલે ધૂમધખતે તડકો હતે. કઈ મીઠાઈ બનાવી રહ્યો હતે. કંઈના કપડા ચીકણા ને એકદમ મેલા ગંધાતા હતા. પાસે જઈએ તે ઉલ્ટી આવે તેવી દુર્ગધ આવતી હતી. કોઈ ભઠ્ઠા પાસે બેસીને એવા અને ગંદા પરસેવાથી રેબઝેબ થયેલા કપડે એક બાજુ મા હલાવી રહ્યો હતો અને બીજી બાજુ પરસેવાના ટીપા માવામાં ને મીડાઈમાં પડતા હતા. તમે હશે હે મીલાઈ ખાવ છો પણ કઈ વખત મીઠાઈ બનતી હોય ત્યાં જોવા જાવ તે ખબર પડે કે મીઠાઈ કેવી રીતે બને છે? તમને ખાવાનું મન નહિ થાય. આ રમણને તે આ દશ્ય જોતાં સૂગ ચઢી ગઈ અને નિર્ણય કર્યો કે મારે બહારની મીઠાઈ કદી ન ખાવી. તેવી મનથી પ્રતિજ્ઞા કરીને ઘેર આવ્યા. વેશ્યાના ઘરેથી પાછા ફરેલે રમણ” – બંધુઓ! રમણના બે વ્યસન તે છૂટી ગયા. એટલે એને જીવનની મઝા ઉડી ગઈ હોય એમ તેને લાગ્યું. હવે મનની તાજગી મેળવવા માટે સાંજના વેશ્યાને ત્યાં નાચગાનની મહેફીલ માણવા જવું એમ નક્કી કરીને સાંજે જવા તૈયાર થયે, ત્યાં એને પિતાજીની પ્રતિજ્ઞા યાદ આવી કે તેને ત્યાં જવું હોય તે સવારે જવું. એટલે તરત પાછો ફર્યો ને ઘેર આવીને સૂઈ ગયો. સવાર પડતાં ઉઠીને વેશ્યાને ઘેર ઉપડે. વેશ્યા તે હજુ સૂતી હતી ત્યાં બારણું ખખડ્યું એટલે વેશ્યા જાગી. કેઈ દિવસ નહિ ને આજે સવારના મહાં વળી કેણ આવે? વેશ્યાએ બારણું ખેલીને જોયું તે શેઠને પુત્ર છે. રમતે વેસ્માતા દેદાર જોયા તે એના વાળના કેઈ ઠેકાણું નથી. કપડાના ઠેકાણું નથી. એના માળ પર તે માખીઓ બણબણતી હતી. મેઢા ઉપર લાલીને બદલે લાળ દેખાતી હતી. આ ખેલાં શા, સુ. ૨૫ Page #451 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ "પણ તેજ દેખાતું નહતુ. મનમાં વિચાર કર્યાં. અહેા ! આ તે વેશ્યા છે કે કોઈ વાઘરણુ છે. આ કાણુ ! હું જેને સૌદયની રાણી માનતા હતા તેના દેહ પર સૌંદર્યાંનુ તા કાઈ નામનિશાન દેખાતુ નથી. આ એનો અસલ દેદાર કેવા છે ! એ તે આંખોમાં કાજળ આંજી, માઢા ઉપર પાવડર છાંટી, હાઠ પર લાલી લગાવી, માથામાં સુંદર ફૂલેાની વેણી પહેરી સૌ ય રાણી બનવાના શ્રમ લઈને મારા જેવા યુવાનોને આંજીને એમનું પતન કરાવે છે ને ઉપરથી મનમાન્યા પૈસા ઉડાવે છે. આવી વૈશ્યાના સકામાં હવે મારે સપડવુ નથી. હવે કદી વેશ્યાને ઘેર આવવુ' નહિં એવે નિષ્ણુય કરીને સડસડાટ વેશ્યાના ઘરના પગથીયા ઉતરી ગયા ને પાતાને ઘેર આણ્યે. ઘેર આવીને માતાના ચરણમાં પડીને કહ્યું હું માતા! મિત્રોના સંગે ચઢીને હું બ્યસની બની ગયા, અને મારા ઉપકારી માતાપિતાને ભૂલ્યા. માતા.....આ પાપી દીકરાને મારૂં કર. મારા પિતાજીની પ્રતિજ્ઞાએ આજે મારી આંખડી ખેાલી છે. હુંવે હું કદી જુગાર નહિ રમુ. વેશ્યાને ઘેર નહિ જાઉં, પરસ્ત્રીગમન નહિ કરું, દારૂ નહિં પીઉં, અહારની મીઠાઈ નહિ ખા, ત્રણ દિવસમાં તે રમણુના જીવનમાં અજમ પરિવતન આવી ગયુ. એના પિતાજીની ત્રણ પ્રતિજ્ઞાએ તે સમસ્ત સંસારના સ્વરૂપનુ વાસ્તવિક દન કરાવી દીધું, તેથી રમણ સુધરી ગયા અને સીધી લાઈન ઉપર ચઢી ગયા. જાતે સુધર્યાં પણ અનેક પાપાની જાળમાંથી છેડાવનાર પિતાજીની યાદ એને હુંમેશા સતાવવા લાગી કે હુ સુધર્યાં પણ મેં મારા પિતાજીને તે સંતેષ ન પમાડ્યો ને ? તે મનથી દરરાજ પિતાજીના ચરણમાં ઝૂકીને પોતાની ભૂલની માફી માંગતા. માતાને તે વર્ષોથી માવાયેલા દીકરા મળતાં જે આનંદ થાય તેવા આનંદ માતાએ અનુભવ્યેા. મધુએ ! તમે સાંભળી ગયા ને કે જુગાર આદિ વ્યસનાથી કેવી ખુવારી થાય છે ! આજે બધા પ્રતિજ્ઞા લઈને જો કે મારે કદી જુગાર રમવા નિહ. જુગાર ઉપર ગઈ કાલે પાંડવાની વાત કરી હતી તે થાડી બાકી છે તે કહું છું. સાંભળે. f. ધર્મરાજા જેવા પવિત્ર પુરૂષને જુગારના હૈડા લાગ્યા. એક મનેારજન ખાતર જુગાર મતાં બધું જ હારી ગયા. પેાતે એક તસુ જમીનના માલિક ન રહ્યા, છેવટે દાવમાં પેાતાના ચાર ભાઈ આને, પોતાની જાતને અને છેલ્લે દ્રૌપદીને પણ દાવમાં મૂકી દ્વીધી. આથી આખી સભા હચમચી ઉઠી. સૌની આંખમાં આંસુ આવી ગયા. દુર્યોધનના માણસોનાં દિલ પશુ પીંગળી ગયા. ધર્મરાજા દ્રૌપદીને પણ દાવમાં હારી ગયા એટલે દુર્ગંધન,શકુનિ, શું વિગેરે તેા તાળીયા પાડીને નાચવા લાગ્યા. આખી સભા સ્થિર બની ગઈ. અહાહા.... આવા પવિત્ર ધ રાજા હારી ગયા ! દુર્ગંધન જીત્યાના કોઈને આનંદ નથી પણ ધ રાજાની હાર થઇ તેથી સૌના દિલમાં દુઃખ થવા લાગ્યું. પાંડવને દુર્યોધને કપટથી જુગાર રમાડીને મધુ જીતીને ભિખારી બનાવ્યા. આટલેથી એમને સતાષ ન થયા. દુર્યોધન અને દુઃશાસન Page #452 -------------------------------------------------------------------------- ________________ શા સુવાસ રી વિગેરે ભાઈઓએ પાંડવોના શરીર પર પહેરેલા વસ્ત્રોમાંથી બધાના કહેવાથી એક લગેટી જેટલું વસ્ત્ર રાખીને બધા વસ્ત્રો ઉતારી લીધા. સભામાં કાળો કેર મચી ગયો કે હે! આ દુર્યોધન વિગેરે કેટલા નીચ છે! ભલે એ બધું હારી ગયા પણ એમનાં વસ્ત્રો ઉતારી લેવા એ કંઈ તેમની રીત છે! આ કરૂણ દશ્ય ન જોઈ શકવાથી કંઈક તે મૂછ ખાઈને પડી ગયા. અહ, આવા પવિત્ર પુરૂષની આ દશા ! આમ કાળે કલ્પાંત કરે છે, ત્યાં ગયા છે દુર્યોધન કહે છે હે દુશાસન ! હવે તમે બધા જલ્દી જાવ ને દુનિયામાં સતી તરીકે ઓળખાતી પાંચાલીને અહીં લઈ આવે છે એ ન આવે તે એને એટલે પકડીને ઢસરડીને લઈ આવજે. દુર્યોધનના કહેવાથી દુઃશાસન દ્રૌપદી પાસે આવીને કહે છે હે દ્રૌપદી ! તારા પતિ ધર્મરાજા તને જુગારમાં હારી ગયા છે. હવે તેમની કોઈ સત્તા રહી નથી. એ. તે ભિખારી બની ગયા છે. આજથી પાંડેની સાથે તારે સબંધ પૂરે થયો છે. હવે તારા ભાગ્ય જાગ્યા કે તું મારા મોટાભાઈ દુર્યોધનની પટ્ટરાણી બનીશ. આ શબ્દો સાંભળીને દ્રોપદીને ખૂબ ગુસ્સો આવે. હવે તે તેને કેવા શબ્દો કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૪૨ શ્રાવણ વદ ૮ ને રવીવાર તા. ૨૭-૮-૭૮ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, શાસનપતિ, જીવન ઉદ્ધારક તીર્થકર ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વાણુ એ આત્માને સ્વચ્છ બનાવવા માટેનું ઉત્તમ સાધન છે. અનાદિકાળથી આપણુ આત્મા ઉપર રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લેબ આદિના ડાઘ પડી ગયા છે, તેને સાફ કરવા માટે આગમની વાણીની જરૂર છે. જેટલું મન સ્વચ્છ હશે તેટલું આત્મદર્શન જલ્દી કરી શકાશે. અનાદિકાળથી મલીન બનેલા આપણુ આત્માને સ્વચ્છ બનાવવા માટે વીતરાગ વાણીરૂપી પાણી અને સમ્યફવરૂપી સાબુની જરૂર છે. જ્યાં સુધી જીવ સમ્યની પ્રાપ્તિ કરતે નર્યાં ત્યાં સુધી મિથ્યાત્વ જીવને હેરાન કરે છે. કર્મબંધનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલે નંબર મિથ્યાત્વને છે. તમને કઈ દિવસ વિચાર આવે છે કે કર્મબંધનના પાંચ કારણોમાં પહેલું મિથ્યાત્વ કેમ ? અને બીજો નંબર અવિરતિને શા માટે? સાંભળે, તેનું કારણ એ છે કે જ્યાં સુધી મિથ્યાત્વ હેય ત્યાં સુધી અવિરત જતી નથી. મિથ્યાત્વ એ આત્માનું આરોગ્ય પ્રાપ્ત નહિ થવા દેનારે મહારગ છે. આત્માને ભવભવમાં હેરાન કરી મુક્તિનું રાજ્ય નહિ લેવા દેનારે મહાન શત્રુ છે. આત્માને અનંતકાળથી જન્મ મરણ કરાવનાર મહાન વિષ છે અને સાચી દિશા નહિ સુઝવા દેનાર મહાન અંધકાર છે. મિથ્યાત્વને મહારગની, મહાશત્રુની, મહાવિષની Page #453 -------------------------------------------------------------------------- ________________ ' ક' , શાહ સામ અને મહાથ પકારની ઉપમા આપવામાં આવી છે કારણ કે મિથ્યાત્વ કર્મોની જડ છે. ત્યાં સુધી મિથ્યાત્વની હયાતી હશે ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. સમૃત્વ વિતા સમ્યકજ્ઞાન ક્યાંથી થાય? અને સમ્યકજ્ઞાન ન હોય ત્યાં સુધી સભ્યશ્ચારિત્ર પણ કયાંથી વાય? આ ત્રણની ત્રિપુટી ન હોય ત્યાં સુધી મુક્તિ પણ કયાંથી મળે? ઉત્તરાયનું સૂત્રના ૨૮ મા અધ્યયનમાં ભગવાન બેલ્યા છે કે જે नादंसणिस्स नाणं, नाणेण विषा न हुन्ति चरण गुणा । अगुणिस्स नत्थि मोक्खो, नस्थि अमोक्खस्स निव्वाणं ॥३०॥ દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણની પ્રાપ્તિ થતી નથી. રાત્રિ ણણણી રહિત જીવની મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણુ નથી, આટલા માટે જ્ઞાનીએ કહે છે કે આત્માને સંસારમાં રઝળાવનાર હોય તે તે મિથ્યાત છે. “પિત્ત, આ કાળું મિથ્યાવ એ ભાવવૃદ્ધિનું કારણ છે. છતી આંખે આત્માને અંધ બનાવનાર અર્થાત્ વિપરીત દેખાડનાર જે કે હેય તે તે મિથ્યાત્વ છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને પશમ તે જીવને અનાદિકાળને છે, તેથી જે જીવને જેટલા પ્રમાણમાં ક્ષપશમ છે તેટલે જ્ઞાનને ઉઘાડ છે. ઓછે કે વધુ જ્ઞાનનો ઉઘાડ પિતાના સવરૂપે નિર્મળ અને જે ભાવે જે સ્વરૂપે હોય તેને તે પ્રમાણે જણાવનાર અને મનાવનાર છે. પિતાનાં સ્વરૂપે તે ઉઘાડ અવિકારી છે. ભલે, હજ કેવળજ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી જ્ઞાનમાં અપૂર્ણતા છે પણ અનંતમાં અંશ એટલે જે કઈ જ્ઞાને પ્રકાશ છે તે તે અવિકારી છે, છતાં અનાદિકાળથી સ્વરૂપે અવિકારી એ જ્ઞાન પ્રકાશની સાથે દર્શમેહ અને મિથ્યાત્વ મેહનીય ઉદય મળવાથી અવિકારી જ્ઞાન પ્રકાશ પણ વિકારી બની ગયેલ છે. એ વિકારી જ્ઞાન પ્રકાશથી આત્માની અંધાપા જેવી કારમી દશા થાય છે, અને એ કંઇક જાણે છે કે દેખે છે તેમાં પણ વિપર્યાસઅવળાઈ હોય છે. જેમ કે પિતાની મૂડીને પારકી ગણે ને પારકી મૂડી પિતાની ગણે. સુખના માધવને દુઃખના સાધનો માને છે અને દુઃખના સાધનમાં તેને સુખની ભ્રાન્તિ થાય છે. માદક મદિરાનું પાન કરનાર ઉન્માદી પુરૂષ જેવી એ વિકારી આત્માની દુર્દશા થાય છે. એ વિકારનું નામ મિથ્યાત્વ છે. જેનાથી અવળું જાણપણું થાય છે તેનું નામ અજ્ઞાન છે અને જેનાથી અવળી પ્રવૃત્તિ થાય છે તેનું નામ અવિરતિ છે. મિથ્યાત્વના ઉદયથી આત્મા ધન-દોલત-ઘરબાર, સ્ત્ર-પુત્ર-પરિવાર વિગેરે બાહ્ય પદાર્થોમાં વ્યવહારથી તેમજ નિશ્ચયથી મારાપણું માને છે. એ અજ્ઞાન અને મારાપણું માન્યા બાદ રાત દિવસ એ બાહા ભાવમાં રમણતા તેનું નામ અવિરતિ છે. મિથ્યાત્વ એ અજ્ઞાનનું કારણ છે રે અજ્ઞાન એ અવિરતિનું કારણ છે. અવિરતિ અજ્ઞાનમાંથી જન્મે છે. મિથ્યાત્વ અજ્ઞાત અને અવિરતિ એ ત્રણે મહારાજાના અંગે છે. | દેવાનુપ્રિયે! મોહની માયાજાળમાં ફસાયેલા જીવને સંસાર મઠ સાકરના ટુકડા Page #454 -------------------------------------------------------------------------- ________________ શા સુવાસ જે લાગે છે અને જેણે ડરાજા ઉપર થડા ઘણે અંશે પણ વિજ્ય મેળવ્યો છે તેને સંસા૨ કડવે ઝેર જેવું લાગે છે. અજ્ઞાની છે મેહરાજાના પાશમાં બંધાઈને સંસાર મારાપણાના મમત્વની સાંકળથી બંધાય છે. જ્ઞાની છે આ સંસારમાંથી વિત બનીને સરકી જાય છે. તમે બધા હોશિયાર તે ઘણાં છે. સમય આવે સેરીની એક્તિ તે શું છે ને ? માની લે કે તમે બેંકમાંથી એક લાખ રૂપિયા લઈને બહાર નીકળ્યા. કેઈ ગુંડાઓને ખબર પડી કે આ માણસ બેંકમાંથી લાખ રૂપિયા લઈને નીકળે છે. અમુક ગલીના રસ્તેથી તમે નીકળ્યા, ત્યાં તમને ચાર ગુંડાએ ઘેરી વી. આ ગુંડાઓ ગુંડા જેવા દેખાતા નથી. એમણે તમારા જેવા સારા કપડા પહેરેલા છે પણ તમને ખબર પડી કે આ ગુંડાઓ છે તે શું કરે? એ ગુંડાઓના સંકજામાંથી છૂટવાનો પ્રયત્ન કરોને ? હા સાહેબ.... હા. હવે હું તમને પૂછું છું કે સંસારની માયારૂપી ગુંડામાંથી સરકવાનું મન થાય છે ? બોલે તે ખરા ! ક્રોધ માન-માયા લેભ-મેહ અજ્ઞાન-રાગ-દ્વેષ વિગેરે ગુંડાઓ છે. તમને એમ થાય છે કે આ ગુંડાઓના પાશાયી સરકી જાઉં ? જે આત્મા વિરકત બને છે તે આ ગુંડાઓથી બચી શકે છે, પણ તમને તે સંસાર સદમાં મીઠો સાકાર જેને દેખાવમાં સહામણે દેખાય છે પણ યાદ રાખે કે તેમાં આસક્ત બનશે તે હાડકા ભાંગી જશે. માટે સંસારથી વિરક્ત બને. આજે દુનિયામાં જ્ઞાન ઘણું વધ્યું છે. વિચિત્ર પ્રકારની કળાએ ખૂબ વધી છે પણ એ જ્ઞાન શા કામનું ! આજના માણસે જેટલું ભણે છે તેટલું ગણી શકતા નથી. પહેલા માણસે ભલે ને ચાર ચોપડી ભણેલા હોય પણ એની પાસે હિસાબ કરવો તે ડિફેટે હિસાબ કરી દેશે પણ આજના બી.એ. પાસ થયેલા માણસને હિસાબ કરવા બેસાડશે તો એ કાગળ ને પિન લઈને બેસશે. તેમાં લખીને હિસાબ કરશે પણું મા હિસાબ મહિ કરી શકે, ત્યારે આગળનું ભણતર એવું હતું કે માણસ ભણીને એનું ચણતર કરી શકતા હતા. ભણ્યા પછી સમયેચિત કાર્યો કરી શકતા હતા. જે સંજય જે કાર્ય કરવાનું હોય તે પ્રમાણે તેઓ બુદ્ધિને ઉપયોગ કરતા હતા. આજને યુદ્ધમાં ભણે છે ખરા પણ ગણતા નથી. જે ભણે છે પણ ગણતા નથી તેની કેવી દશા થાય છે ઉપર એક દૃષ્ટાંત યાદ આવે છે. એક નાના ગામમાં એક ગોરમહારાજ રહેતા હતા. ગામ નાનકડું હતું પણ રળિયામણું હતું. આ ગામમાં બધી જ્ઞાતિના માણસે રહેતા હતા પણ ગેર મહારાજનું એક જ ઘર હતું. ગેરમહારાજ બહુ ભલા. તેમનું ગામમાં માન ઘણું હતું. ઘરબારથી સુખી હતા. તેમને બે દીકરા હતા. મેટાનું નામ શ્યામસુંદર અને નાનાનું નામ રામસુંદર મટે શ્યામસુંદર તે ગેરમહારાજના ધંધામાં લાગી ગયે ને હુંશિયાર બન્યું. તે પિતાનું બધું કામ સંભાળતે. નાનાને કાશી બે ભણવા માટે મક. રામસુંદર બાર વર્ષ કાશીમાં Page #455 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ભયે, ખૂબ ભણીને આવ્યું. ગામના માણસોને થયું કે ગોર મહારાજને દીકરે કાશી ખૂબ ભણીને આવે છે એટલે આપણે તેનું સન્માન કરવું જોઈએ. ગામ લેકે એ પ્રેમથી તેનું સન્માન કર્યું. ભણે છે પણ ગણ્ય નથી એ રામસુંદર ઘરમાં સંસ્કૃત જ બેલ્યા કરે આખે દિવસ સંસ્કૃતમાં જ વાત કરે પણ એ વિચાર નથી કરતે કે હું સંસ્કૃત ભણીને આવ્યું છું પ્રણ બધા થડા સંસ્કૃત ભણેલા છે? એની માતા કહે છે બેટા ! તું સંસ્કૃત ભણીને આવ્યો છું એટલે સંસ્કૃતમાં બોલે છે પણ અમે તે એમાં કંઈ જ સમજતાં નથી. તારું બેસવું ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે, માટે અમારી સાથે તું ગુજરાતીમાં વાત કરે, પણ આ તે સંસ્કૃત બોલવાનું છોડતું જ નથી. તેમજ કેઈ વ્યવહાર પણ સમજતું નથી. , એક વખત માટે ભાઈ શ્યામસુંદર બિમાર પડે તે વખતે એની પત્ની પિયર ગઈ હતી. એટલે એની માતાએ કહ્યું-બેટા ! હું એકલી હેરાન થાઉં છું. માટે તું તારા ભાભીને તેડી આવે તે મોટાભાઈની સંભાળ બરાબર રાખી શકાય. ઘરમાં બીજું કઈ તેડવા જનાર ન હતું તેથી રામસુંદરને જ મેલ પડે તેમ હતું. રામસુંદરે કહ્યું ભલે બા ! હું ભાભીને તેડવા માટે જઈશ. જવાનું નકી થયું એટલે એની માતાએ કહ્યું-બેટા! વેવાઈને ઘેર જવાનું છે. તેને વ્યવહારનું બહુ જ્ઞાન નથી અને વેવાઈને ઘેર જરા ઠાવકા થઈને રહેવું જોઈએ. ત્યાં તને કઈ કંઈ વાત પૂછે તે તારે બહુ લાંબા ઉત્તર આપવા નહિ. કેઈ વાતમાં એક વખત હા કહેવું અને અવસર જોઈને બીજી વખત કહેવું. બે દિવસ ત્યાં રોકાઈને તારા ભાભીને તેડીને આવજે. રામસુંદરે કહ્યું. ભલે બા! તું ચિંતા ન કરીશ. હું એ પ્રમાણે કરીશ. માતાની શિખામણ લઈને રામસુંદર રવાના થશે. વેવાઈનું ગામ સાત આઠ માઈલ દૂર હતું. ભાઈસાહેબ વેવાઈના ગામમાં પાદરમાં પહોંચ્યા. પાદરમાં એક તળાવ હતું. એટલે રામસુંદરના મનમાં થયું કે લાવને, તળાવમાં સ્નાન કરીને જાઉં. ત્યાં જઈને સ્નાન કરવાની ચિંતા નહિ. સનાન કરી ખભે ભીનું ધોતીયું લઈ ગામમાં વેવાઈને ઘેર આવી રહ્યો છે. ભીના કપડે આવતા જોઈને બધાને શંકા થઈ કે કાંઈક નવાજુની છે. સાસુના મનમાં થયું કે જમાઈ બિમાર હતા તે મારા જમાઈનું તે કંઈ નહિ બન્યું હોય ને? એ વિચાર થતાં શ્યામસુંદરની સાસુની આંખમાં આંસુ આવી ગયા. આજુબાજુથી આડેશી પાડોશી બધા ભેગા થઈ ગયા. શર્મસુંદરને દુરથી ખેસ ઓઢીને આવતે જોઈને બધા રડવા લાગ્યા એટલે રામસુંદર પણ મેંગે પિકે ને પિકે રડવા લાગ્યા. અહીં તે ભારે રોકકળ મચી ગઈ, પણ કઈ કઈને છતું નથી કે શા માટે રડે છે? બધાને રડતા જોઈને રામસુંદર પણે વધુ જોરથી રડવા લાગ્યા. * કલાક પછી રોકકળ શાંત થઈ પણ રામસુંદર તે કેમે ય કર્યો છાનું રહેતું નથી. Page #456 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૩૯. >> તેથી બધાના મનમાં એમ થયું કે એમના મોટાભાઇના માઠા સમાચાર · આપવા આવ્યા લાગે છે, પણ ખેલી શકતા નથી. મહામુશીબતે એને છાના રાખીને પૂછ્યું કે શ્યામસું મહુ બિમાર થઈ ગયા હતા ? રામસુ ંદરે કહ્યું. “હા” શુ એમણે લાંબી માંદગી ભેાગવી “ ના, ’’ ફરીને પ્રશ્ન કર્યો કે શ્યામસુંદર હમણાં જ ગુજરી ગયા? તે કહે છે “ હા (હુસાહસ) એની માતાએ શીખવાડયુ. હતુ' ને કે તારે એક વખત “હા” કહેવુ તે એક વખત “ના” કહેવું પણ વિચાર નથી કરતા કે આ કઈ વાત છે? જેવી વાત હાય તેવા જવાબ આપવા જોઇએ ને? ભાઇની સાસુએ પૂછ્યું કે જમાઈ કઈ ભલામણ કરીને ગયા છે? તા કહે કે “ના. ” તમે સમાચાર આપવા આવ્યા છે ને ? હા. ” તમારે ખીજું કઈ કહેવું છે ? “ ના.” અને “ ના ”ની ઘટમાળમાં શ્યામસુંદરના સાસરિયા સમજી ગયા કે રામસુંદરના દિલમાં મોટામાઈના આઘાતનું ઘણું દુઃખ છે એટલે રામસુંદર ખાસ ઉત્તર આપતા નથી, તેથી શ્યામસુંદર ગુજરી ગયા છે તે વાત નક્કી. (હસાહસ) થઈને શ્યામસુંદરની વહુને ચૂડી કમ કરાવ્યું ને સફેદ સાડી પહેરાવી એટલે હાહાકાર મચી ગયા. સગાવહાલા મઢે આવે એટલે રડવાનું કૂટવાનું ચાલે. બધા રડે એટલે રામસુંદર પણ ભેગે રડી લેતે પણ બીજો કાંઇ ઉત્તર આપત નહિ એ દિવસ રોકાઈને ત્રીજે દિવસે રામસુંદરે કહ્યું કે હું આજે ઘેર જાઉ છું. મારા ભાભીને મારી સાથે મેકલે, ત્યારે ભાભીની માતા કહે છે ભાઇ ! હમણાં એને અમારાથી માકલાય નહિ. હજુ પરણ્યાને બાર મહિના થયા છે ને શ્યામસુ ંદર તે ચાલ્યા ગયા. હવે એને અમે મેકલીને શું કરીએ ? એ દુઃખિયારી દીકરી અહી રહેશે. ત્યારે રામસુંદરે કહ્યું કે મારા મોટાભાઈ તે હજી જીવતા ને જાગતા બેઠા છે ને તમે મા શુ ખાલે છે ! એમની તબિયત ખરાબર નથી એટલે મારી માતાએ મને મારા ભાભીને તેડવા મેલ્યા છે. (હસાહસ) તમારા ભાઈ જીવે છે તેા પછી આવું નાટક શા માટે ક્યું ? ત્યારે રામસુ ંદરે કહ્યું મે નાટક નથી કર્યું. હું આન્યા ત્યારે તમે બધા ભેગા થઈને રડતા હતા એટલે મેં માન્યુ કે તમારા ઘરમાં કોઈ મરી ગયુ હશે. જેથી તમે બધા ભેગા થઈને રડે છે, જેથી પણ તમારા ભેગો રડવા લાગ્યા. (હસાહસ) અહી તે મધાએ ભેગા હા > ભાઈ ! તમે આવ્યા ત્યારે અમે રડતા હતા એ વાત સાચી પણ પછી અમૈં તમને પૂછ્યુ... કે શ્યામસુ ંદરનું આમ બન્યું? ત્યારે તમે હા કહી. તેા તમે એવા ઉત્તર શા માટે આÜા ? ત્યારે રામસુ ંદરે કહ્યું કે હું અહી આવ્યે ત્યારે મારી માતાએ મને શીખવાડયુ હતુ` કે વેવાઈને ઘેર ઠાવકા થઇને જવુ. ખડું ખેલવું નહિ. કોઈ વાત થતી હાય ત્યારે એ ખેલવુ પડે તેા એક વખત “હા” કહેવી ને એક વખત “ના” કહેવી, તેથી મે એવા ઉત્તર આપ્યા હતા. આ સાંભળી બધા કહેવા લાગ્યા કે બુદ્ધિનુ દેવાળું જ છે ને ! સુધી વાતમાં “ ુા ને ના.” (હસાહસ) ફરીને પૂછ્યું કે તમે ભીના ખેસ માથે એહીને કેંસ a Page #457 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાણ આવ્યા હતા? તે કહે છે હું ગામના પાદરે તળાવમાં સ્નાન કરીને આવ્યું એટલે ખેસને સકલવા માટે માથે ઓઢી લીધું હતું. રામસુંદરની વાત સાંભળીને તમને હસવું આવ્યું ને? આનું નામ ભણ્યા ઘણું પણ ગણ્યા નહિ. માટે સમજણપૂર્વકનું જ્ઞાન મેળવે. આપણા આત્માએ જે સમજણપૂર્વકનું જ્ઞાન મેળવ્યું હશે તે જરૂર સંસારની આસક્તિ ઓછી થશે ને અવિરતિમાંથી વિરતીમાં આવવાનું મન થશે. આપણે શંખકુમારની વાત ચાલી રહી છે. શંખકુમાર કેવા પ્રતાપી ને પરોપકારી છે એ તમે સાંભળી ગયા ને? પિતાના ગુણેથી દુશમનને પણ દોસ્ત બનાવી દીધું. એ મણિશેખર વિદ્યાધર શંખકુમારને કહે છે, હે મિત્ર ! મારા રાજ્યમાં આવ્યા વિના હું તમને નહિં જવા દઉં. શંખકુમારે કહ્યું–મારી છાવણીમાં બધા મારી રાહ જોતા હશે. આ યશોમતીની ધાવમાતા પણ એના વિશે ગૂરી રહી હશે. આમ વાત કરતા હતાં ત્યાં શંખકુમારના માણસે એને શોધતાં શોધતાં ત્યાં આવ્યા એટલે મણિશેખરે કહ્યું–શંખકુમાર ! તો ચિંતા ન કરશે. હું બે વિદ્યારે દ્વારા છાવણીમાં સંદેશ મોકલાવી દઉં છું. મણિ શખરે બે વિદ્યાધરને જવાની આજ્ઞા આપી એટલે શંખકુમારે કહ્યું કે ત્યાં મતિપ્રભ નામે મારા મિત્ર અને પ્રધાનપુત્ર છે તેને મારે સદેશ દેજે કે પલ્લીપતિ સમરકેતુને લઈને સેના સહિત તમે હસ્તિનાપુર પહોંચી જાવ અને મારા તંબુમાં યશોમતીની ધાવમાતા છે એને અહીં તમારી સાથે લેતા આવજો. આ સંદેશ લઈને બે વિદ્યાધરે ગયા. શંખકુમારના સમાચાર જાણવા અધીરી બનેલી સેના - યશામતિ શંખકુમારનું બળ, બુદ્ધિ અને રૂપ જોઈને આશ્ચર્ય પામતી મનમાં વિચારવા લાગી કે પેલા સેદાગરે જેવી શંખકુમારની પ્રશંસા કરી હતી તેવા જ છે. આવા પ્રભાવશાળી પતિને પ્રાપ્ત કરીને હું ભાગ્યશાળી બનીશ. આ સમયે મણિશેખરે ત્યાં ઉભેલી યશોમતીને કહ્યુંયોજાતી ! તું આજથી મારી બહેન છે. મેં તારા ઉપર કુદષ્ટિ કરીને તને હેરાન કરી છે તે મારા અપરાધને તું માફ કરજે. તું અહીં આવ. હું મારી જાતે જ તારો હાથ શીખકુમારના હાથમાં સોંપું. એમ કહીને શંખકુમાર અને યશોમતીને હસ્તમેળાપ કરાવ્યા. આ તરફ સમાચાર આપવા માટે મેકલેલા વિદ્યાધરે શંખકુમારની છાવણીમાં પહોંચ્યા, ત્યારે એમની સેને તે ચિંતામાં પડી હતી કે શંખકુમાર હજુ કેમ ન આવ્યા? એ ક્યાં ગયા હશે? એમનું શું થયું હશે? ત્યાં જ આ બે વિદ્યારે ત્યાં પહોંચી ગયા ને મતિમલને બધા સમાચાર આપ્યા, તેથી મતિપ્રભ ખુશ થયા અને યશોમતીની ધાવમાતાને વિવારે સાથે મોકલી આપી, અને પોતે સૈન્ય અને સમરકેતુને લઈને હસ્તિનાપુર પહોંચ્યું, " સંકુરને નહિ જોતાં પ્રજામાં વ્યાપેલી ઉદાસીનતા - હસ્તિનાપુરમાં ખબર છે કે કુમાર વિજ્યાંકા વગાડીને આવ્યા છે તેથી નગરીની પ્રજા તેમનું સ્વાગત કરવા ઉમટી. મતિપ્રભ છે, આખું સૈન્ય છે અને સમરકેતુને કેદી બનાવીને લાવ્યા Page #458 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાણ છે. બધાને જોયા પણ શંખકુમારને ન જોયા એટલે પ્રજાજને ઉદાસ બની ગયા. શંખકુમારને ન જોયા એટલે નગરજનેમાં વાતે થવા લાગી કે કુમાર લડાઈમાં મરાયા છે. આ વાતની મતિપ્રભને ખબર પડી એટલે તેમણે બધી વાત કહી તેથી સૌને આનદ થયે. જિતારી રાજાને પણ દૂત દ્વારા સમાચાર મોકલી દીધા કે શંખકુમાર પતે જ યશોમતીને લઈને તમારી પાસે આવે છે. રાજાને આ સમાચાર મળતાં આનંદને પાર ન રહ્યો, કારણ કે જ્યારથી વિદ્યાધર યશોમતીને હરણ કરીને લઈ ગયે ત્યારથી રાજા ચારે તરફ તપાસ કરાતા હતા, પણ આજ દિન સુધી પત્તો લાગ્યું ન હતું. તેમાં આવા સમાચાર મળે પછી આનંદની સીમા રહે! શંખકુમારનું યશોમતી તેમજ બીજી કન્યાઓ સાથે થયેલ લગ્ન - આ તરફ મણિશેખર વિદ્યાધર શંખકુમાર અને યશોમતીને લઈને કનકપુરમાં આવ્યે તે ખૂબ સુંદર રીતે તેમનું ભવ્ય સ્વાગત કર્યું ને તેમની ખૂબ મહેમાનગતિ કરી. શંખકુમારનું તેજ અને પરાક્રમ જોઈને મણિશેખર તેમજ બીજા ઘણાં વિદ્યારેએ પિતાની પુત્રીઓને શંખકુમાર સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે શંખકુમારે કહ્યું હું પહેલાં યશોમતી સાથે લગ્ન કર્યા પછી બીજી કન્યા સાથે પરણીશ. થડા દિવસ• કનકપુરમાં કાઈને શંખકુમારે મણિશેખર પાસે જવાની રજા માંગી, તેથી અનિચછાએ જવાની રજા આપી પણ હું તમારી સાથે જ આવું છું એમ કહીને મણિશેખર તેની પુત્રી લઇને શંખકુમાર સાથે ચંપાનગરી આવ્યા તેમજ બીજા વિદ્યારે પણ પિતાની કન્યાઓને લઈને ત્યાં ગયા. જિતારી રાજાને સમાચાર મળતાં આનંદને પાર ન રહ્યો ને ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી શંખકુમારનું સ્વાગત કરીને નગરમાં પ્રવેશ કરાવ્યું અને સુંદર મહેલમાં ઉતારે આપ્યો, અને જ્યોતિષીને બેલાવીને લગ્ન માટે મુહુર્ત જેવડાવ્યું. શુભ મુહુર્તે ખૂબ ધામધૂમથી શંખકુમાર સાથે યશોમતીના લગ્ન કરાવ્યા, ત્યારબાદ બીજા વિદ્યાધરએ શંખકુમાર સાથે પિતાની કન્યાઓને પરણાવી. થોડા દિવસ ત્યાં શેકાઈને શંખકુમાર યશોમતી તેમજ બીજી પત્નીઓ સહિત હસ્તિનાપુર આવ્યા. રાજાએ પુત્રનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. શંખકુમાર માતા પિતાના ચરણમાં પડયા, એટલે પિતા પુત્રને ભેટી પડયા ને માતાએ શંખકુમારના ઓવારણા લીધા. બધી પુત્રવધૂઓ પણ સાસુના ચરણમાં પહ એટલે સાસુજીએ આશીર્વાદ આપ્યા. શ્રીષેણ રાજા અને શ્રીમતી રાણી પુત્ર અને પુત્રવધૂઓના મુખડા જોઈને ખુશ થયા. શંખકુમાર મતિપ્રભને મળે ને બધી વાત કરી આ સાંભળીને નગરજને શંખકુમારની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. શંખકુમારને યશેયર અને ગુણધર નામે બે નાના ભાઈઓ હતા. કે અમે હવે અપરાજિત કુમારના ભાવમાં પણ બને સાથે હતા. એમને પણ સાત ભવથી સંબંધ શા આવે છે. ત્રીવેણ રાજાએ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શારદા સુવાસ જાણ્યું કે હવે શંખકુમાર રાજગાદીને ચગ્ય છે, એટલે તેમણે શંખકુમાર રાજ્યાભિષેક કરીને આત્માનું શ્રેય કરવા માટે ગુણધર નામના ગણધર પાસે દીક્ષા લીધી. ': ' દેવાનુપ્રિયે ! આ આત્માઓ કેવા પવિત્ર હશે ! પુત્ર રાજયને ચગ્ય થાય કે આમૌનું કંલ્યાણ કરવા નીકળી જાય. આજે તે ઘણુ આત્માઓ વનમાં પ્રવેશ કરી ગયા હોય છતાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાનું પણ મન ન થાય. એકાવનમું વર્ષ બેસે એટલે તમે કહ્યું છે ને કે અમે હવે વનમાં પ્રવેશ કર્યો. વનમાં પ્રવેશ કરે એને શું કરવાનું ? તે ખબર છે ને ? બૈષ્ણવ લેકે વનમાં જઈ તપ કરતા. તે તમે ઘરમાં બેસીને તે તપ કરે! બ્રહ્મચર્ય એ મહાન તપ છે. એ તપ ખાતા પીતા કરવાને છે. વનમાં પ્રવેશીને પણ જેતપ ત્યાગ નહિ કરે તે વનને દશકે પૂરે કરીને એકસઠ બાસઠમાં પ્રવેશ કરશે ત્યાં હડહડ થશે. જે તમારે હડ હડ ન થવું હોય તો વનમાં પ્રવેશતા પહેલાં ધર્મારાધન કરવા તૈયાર થઈને રહે. ૬ : - - ' શ્રી રાજાએ દીક્ષા લીધા પછી શંખકુમાર રાજા બન્યા અને યશોમતી પટ્ટરાણી બબી અને મતિપ્રભ તેને પ્રધાન બન્યા. શંખકુમાર રાજા બન્યા છતાં રાજયસુખમાં આસક્ત બનતા નથી. તે તે એ જ વિચારે છે કે રાગની રમખાણમાંથી નીકળીને ચણના તપોવનમાં હું કયારે વિચરીશ ? અલિપ્ત ભાવે રહીને તેઓ રાજ્યનું સંચાલન કરતા હતા. ' '' : - " "મતિને જોતાં હરખઘેલા બનેલા શંખ રાજા અને યશોમતી રાણી - એક દિવસ શંખ રાજા અને યશોમતી પટ્ટરાણું મહેલના ઝરૂખામાં ઉભા રહીને નગરની શેભા નિહાળી રહ્યા હતા. તે સમયે તરસથી આકુળવ્યાકુળ બનેલા એક તપસ્વી ગુણનિધિ અને પવિત્ર મુનિરાજને રાજમહેલ તરફ આવતા જોયા. સંતને આવતા જોઈને રાજા રાણીના સાડાત્રણ કોડ મરાય ખીલી ઉઠયા. મહેલેથી નીચે ઉતરી મુનિની સામે સાત આઠ પગલા જઈને મુનિને વંદન કરીને કહે છે કે અશરણના શરણ! અનાથના નાથ ! અધમ હદ્વારક! પતિતના પાવન !' નિરાધારના આધાર ! પધારો..... પધારે, અમારા પરમ સૌભાગ્યથી પુપ વગરનું કલ્પવૃક્ષ આજે ફળેવ છે, મેઘ વગરને વરસાદ વરસ્યો છે. આજે અમારા મહેલમાં સેનાને સૂર્ય ઉગે છે. આપના પુનિત દર્શન કરી અમારા દિલ પવિત્ર બન્યા છે. આપ આપના ચરણેની પવિત્ર ધુળથી અમારા ઘરને પવિત્ર કરે. આ પ્રમાણે મુનિની સ્તુતિ કરીને પિતાના મહેલમાં લાવ્યા. આ સમયે ઘરમાં નિર્દોષ અને સૂઝતું માત્ર દ્રાક્ષ ધાયેલું પાણી કડાઈમાં હતું. રાજા-રાણી બંને ઉત્કૃષ્ટ ભાવથી વહેરાવે છે, પણ રાણીએ સહેજ કપટ કર્યું કે હું વધુ નમાવું તે મને વધુ લાભ મળે. જ્યારે રાજાના એ ભાવ હતા કે આપણે બંને સંખે લાભ લઈ એ. દાન દેનાર રાજા-રાણી પવિત્ર હતા, દાન દેનાર સંતપણુ પવિત્ર હતા ને દેવાની ચીજ પણ નિર્દોષ હતી. શુદ્ધ ભાવથી દાન આપીને Page #460 -------------------------------------------------------------------------- ________________ ચાર સુવાસ કહ્યું શંખ રાજાએ ત્યાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવાના વીસ બોલ છે. “અરિહંત સિદ્ધપવયણ, ગુરૂ ઘેર બહુ સુએ તવક્સિસુ! અરિહંત ભગવાનના, સિદ્ધ ભગવાનના, ગુરૂના, સ્થાવરના, નિર્ગથ પ્રવચનની બહુ શ્રતના અને તપસ્વીઓના ગુણગાન કરવાથી પણ જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. કેટલે બધે મહાન લાભ છે! જે આત્મા સવળે પુરૂષાર્થ કરે તો એ પણ તીર્થકર. પદની પ્રાપ્તિ કરી શકે છે. એક હસ્તિપાળ નામના રાજા થઈ ગયા. ગુરૂના સમાગમથી તેમની આત્મદષ્ટિ ખુલી ગયેલી હતી. ગુરૂએ તેમને અરિહંત અને સિદ્ધપદનું સ્વરૂપ સમજાવ્યું, એટલે રાજાના મનમાં ભાવના જાગી કે હું ક્યારે સિદ્ધ પદને પામીશ? સિધ્ધપદની પ્રાપ્તિ માટે તે “નમો સિધાણું”. ને સદા જાપ કર્યા કરતા હતા. રાજપાટ ચલાવતાં પણ સિદ્ધપદની આરાધના ચાલુ જ રાખી રાજયના કાર્યમાં ગૂંચાયેલા હોવા છતાં આત્મદષ્ટિ ખુલી ગઈ હેવાથી એમને રાજપાટ, સત્તા, વૈભવ, સમૃદ્ધિ, સન્માન વિગેરે કઈ ચીજને મેહ ન હતે. 5. સંસારમાં હતાં એટલે રાજય ચલાવવાની જવાબદારી ઉપાડવી પડે તેથી ઉપાડતા બાકી સિદધપદની આરાધના સિવાય બીજે કયાંય દિલ ઠરતું નથી. અનમેસિદ્ધાણું” એ પદને જાપ અને સિધ્ધ ભગવાનની નિર્મળ અને નિર્વિકારી અવસ્થાનું ચિંતન સદા કર્યા કરતા. હસ્તિપાળ રાજાને સિદ્ધપદનું આરાધન કરતાં કરતાં વૈરાગ્ય આવી ગયું, એટલે સંસારમાં ચેન પડતું નથી. તેમના મનમાં એમ થાય છે કે હું જ્યારે આ સંસારરૂપી પિંજરમાંથી છૂટું? ત્યાં જે ધર્મગુરૂએ ધર્મ પમાડે હવે તે ગુરૂ આવ્યા. રાજાને ખૂબ હર્ષ થયા ને તેઓ સંસાર છોડી સાધુ બન્યા. ગુરદર્શન માટે અને પાણીને કરેલો ત્યાગ - દીક્ષા લઈને સિદ્ધપદની આરાધના તે જોરદાર ચાલુ રાખી પણ સિદ્ધ ભગવંતની પિછાણુ કરાવનાર ગુરૂ ઘણાં દૂર વિચરતાં હતાં, એટલે ગુરૂદેવના દર્શન કરવાની એમના અંતરમાં તીવ્ર તાલાવેલી જાગી, તેથી ગુરૂના જે સ્થવિર સંતે હતા તેમની આજ્ઞા લઈને ગુરૂના દર્શન કરવા માટે વિહાર કર્યો. તે વખતે અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી મારા ગુરૂ ભગવંતના દર્શન ન કરું ત્યાં સુધી મારે આહારપાણી લેવા નહિ. ગુરૂના દર્શન કરીને પછી આહાર પાણી લેવા. ગુરૂ દર્શનની ઉત્કૃષ્ટ ભાવનાથી હસ્તિપાળ મુનિ ઉગ્ર વિહાર કરી રહ્યા છે. આ સમયે દેવલોકમાં રહેલા ઈન્દ્ર અવધિજ્ઞાન દ્વારા હસ્તિપાલ મુનિની દઢ પ્રતિજ્ઞાની આરાધના જોઈ, તેથી દેવેની સભામાં એમના ગુણ ગાયા કે અહો! આજે આ પૃથ્વીતલ ઉપર હસ્તિપાળ રાજર્ષિ કેટલી બધી ભવ્ય આરાધના કરી રહ્યા છે! જ્યાં સુધી એમને ગુરૂ ભગવંતના દર્શન તુલ થાય ત્યાં સુધી આહારપાણને ત્યાગ એવી પ્રતિજ્ઞા કરીને ગુરૂદર્શનની ઉત્કૃષ્ટ ભાવનાથી ઉગ્ર વિહાર કરીને જઈ રહ્યા છે. એમની પ્રતિજ્ઞાથી એમને કેઈ ચલાયમાન કરી શકે તેમ Page #461 -------------------------------------------------------------------------- ________________ 海事 ા મુવાસ નથી ધન્ય છે એ રાજર્ષિ ને! અને ધન્ય છે એમની મારાધનાને ! ઇન્દ્ર જેવા ઇન્દ્ર ક્યારે પ્રશસા કરે ? સામાન્ય કાટિની પ્રતિજ્ઞા કે આરાધના હોય તેની પ્રશંસા ન કરે પણ ઈંઢ અને ઉચ્ચમટિની આરાધના હૈાય ત્યારે જ પ્રશ'સા કરે છે. - હસ્તિપાળ રાજર્ષિની કસેાટી કરવા આવેલ દેવઃ- ઇન્દ્ર મહારાજાએ હસ્તિપાળ મુનિની મુક્ત પ્રશંસા કરી તેથી સમકિતી દેવાને તે એમના પ્રત્યે આકષ ણુ થયુ... પણ મિથ્યાત્વી દેવાથી આ પ્રશંસા સહન ન થઈ, તેથી એના મનમાં થયું કે ઇન્દ્ર મહારાજા એક મનુષ્ય જેવા પામર અને અપશક્તિવાળા પ્રાણીની આટલી બધી પ્રશ ંસા શા માટે કરતા હશે? હુ એની પરીક્ષા કરવા જાઉ, એમ વિચારીને દેવ નીચે ઉતર્યાં અને હસ્તિપાળ મુમિને એથી તીવ્ર ભૂખ ને તરસ લગાડી, શરીર અશક્ત બનાવી દીધું એટલે જલ્દી ચાલી ન શકે. ગુરૂદેવની પાસે પહાંચવાના રસ્તા એક મહિનાના છે. પણ વચમાં એવી ભૂલભૂલામણી કરી દેવા લાગ્યા કે એક મહુિને પહોંચી જવાય એવા માને બે મહિના જેવા લાંબ કરી દેતા. માગ માં કાંટા ને કાંકરા પાથરી દેતા, અને તીવ્ર ભૂખ તરસની જાલિમ વેદના મૂકી. કેવુ આકરુ` લાગે પણ હસ્તિપાળ મુનિ બધું સમભાવે સહન કરતા વિહાર ચાલુ રાખે છૅ, કાણુ કે સિધ્ધ ભગવાનમાં મન જોડી દીધું છે ને ગુડ્ઝશનની ઉત્કૃષ્ટ ભાવના છે. સિધ્ધ ભગવાનની એવી સાધના કરે છે કે એમને એમ જ લાગે કે હું સિધ્ધસ્વરૂપમાં સમાઈ જાઉં છું. પોતાના આત્મા શરીરથી તદ્દન જુદો શરીરના સમંધ વિનાના અરૂપી લાગતા હતા પછી ભૂખ, તરસ કે થાકની પીડા એમને સતાવે ખરી ? એ તા એમનામાં મસ્ત રહ્યા. “ ધ્રુવે માંગેલી ક્ષમા” – દેવે એમને ખૂબ કષ્ટ આપ્યું. પણ સંત સમભાવમાં શ્રીયતા રહ્યા, પ્રખર ચિત્તસમાધિ જાળવતા રહ્યા એટલે અંતે દેવ થાયે અને તીવ્ર વેટના પાછી ખેચી લીધી અને મુનિના પગમાં પડીને કહે છે હૈ સમતાના સાગર અનેં માના ભંડાર ! આપ મારા અપરાધની મને ક્ષમા આપે. હું દેવ છું. ઈન્દ્ર મહારાજાએ બાપની દઢ પ્રતિજ્ઞાની પ્રશંસા કરી કે આ મુનિ ગમે તેવા સંચાગામાં એમની પ્રતિજ્ઞાથી ચલિત નથી થતાં. તે સાંભળીને તુચ્છ બુદ્ધિવાળા એવા મે એમના વચનની શ્રદ્ધા ન કરી અને આપની પરીક્ષા કરી આપને ડગાવવા માટે આવ્યેા. ખબ્બે મહિના સુધી આપને સાથે પીડા કરી પશુ આપ તલ માત્ર પશુ ચલિત ન થયા. આપની કેટલી બધી ચારિત્રમાં સ્થિતા ! કેટલી સહિષ્ણુતા ! અને શરી. પ્રત્યેની કેટલી નિસ્પૃહતા ! ધન્ય છે આપની અડગતાને ! આવા પવિત્ર મહાત્માને મે' કષ્ટ આપ્યું છે તેથી હું આપના મડાને અપરાધી છું. અને હાળા આપા, ત્યારે યુનિએ કહ્યું-મહાનુભાવ ! તમે મારું કંઈ જ બગાડ્યું નથી. સંગે પી કે મપાય કર્યાં નથી પણ મને કાં ખપાવવામાં સહાયક બની ઉપકારી ન્યા છે. અને તમારા ઉપર અભાવ નથી. મારે તે સવ કમીનો ક્ષય કરીને સિદ્ધપદની Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ કરવી છે. તેમાં મને સહાધ્યક બન્યા છે. તમારે આયા થા ! આ હતિષ્ઠા મહર્ષિના શબ્દો સાંભળીને સ્તબ્ધ બની ગયા. અરે કવી અામ તાષ્ટિ ! ફેલ ચાનતા ! ચંદન બાળનારને પણ સુગંધ આપે છે એમ મેં એમને આહ્યું કે મારા તાં મને કહે છે તારું કલ્યાણ થાઓ! અહ, મહાત્માને દોડે ધન્યવાદ અને સદ્ધિ પદ્ધ નમન ! દેવ હરિત પાળ મહર્ષિની સ્તુતિ કરીને ઈન્દ્રની સભામાં ગયા અને જાણ, એના કહીને હસ્તિપાલ મહર્ષિની ભારોભાર પ્રશંસા કરી. હસ્તિપાલ મુનિ પણ પછી ટૂંક સમયમાં પોતાના ગુરૂ ભગવંત પાસે પહોંચી ગયા. ગુરૂ ભગવંતના દર્શન કરી તેમના ચરણમાં રહી સિદ્ધપદની આરાધના કરતા કરતા આત્મકલ્યાણ કરી ગયા. ટૂંકમાં આવા આત્મા તીર્થંકર પદ્ધની પ્રાપ્તિ કરી શકે છે. આપણાં અધિકારના નામક શંખકુમારે પવિત્ર મુનિને ઉત્કૃષ્ટ ભાવે દ્રાક્ષ ધાયેલું પાણી વહેરાવીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. શંખકુમારના પિતાજી શ્રીણુ રાજાએ તીક્ષા કરી ઉગ્ર સાધના કરી અને ઘાતાંકને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. તેઓ શામાનુષ વિચારા વિચરતા હસ્તિનાપુર નગરના ઉધાનમાં પધાર્યા. હવે વનપાલક શંખાજાને વધામણી આપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આપણે બે દિવસથી જુગાર પર પાંડની વાત ચાલે છે. ધર્મસજા જુગારમાં બધું હારી ગયા ને છેલ્લે દ્રૌપદીને પણ દાવમાં મૂકી દીધી, પછી દુઃશાસન દ્રૌપદી પાસે આવીને કહે છે-હવે તારા ભાગ્ય જગ્યા છે કે તું મારા મેટાભાઈ દુર્યોધનની પટ્ટરાણી બનીશ. આ શબ્દ સાંભળીને દ્રૌપદીનું હૃદય ચીરાઈ ગયું ને ક્રોધથી લાલચેળ થઈને બેલી દિયરજી! જરા વિચારીને બેલે, હું તમારી બધાની ભાભી છું. તમને આવી અનુચિત વાત કરતાં શરમ નથી આવતી? કંઈક તે મર્યાદા રાખે? દુષ્ટ દુઃશાસને કહ્યું કે હે વ્યભિચારિણી! હવે તું માટી સતી થઈને બેઠી છે તે મેં તને જોઈ લીધી. તારી લાંબી ચેડી વાતે મારે નથી સાંભાળવી. સીધી રીતે નહિ આવે તે એટલે પકડીને લઈ જઈશ. દ્રૌપદીએ કહ્યું, દિયરજી! અત્યારે હું ટાઈમમાં છું. એટલે મેં એક જ સાડી ઓઢેલી છે હું નહિ આવું, ત્યારે દુશાસન કઈ વિચાર કર્યા વિના એને ચોટલે પકડીને ભરસભામાં લાગે. આ સમયે સતી દ્રોપદી કરૂણ સ્વરે રૂદન કરતી કહેવા લાગી. તે પવિત્ર ધર્મરાજા ! હે ભડવીર ભીમ! હે ધનુર્ધારી અર્જુન! આ પાપી દુર્યોધને મારી આ દશા કરી! મને હસે ને ભરસભામાં લા. છતાં તમે બધા જોઈને કેમ બેસી રહ્યા છે? તમે કેઈ કેમ ઉઠતા નથી. જેના પાંચ પાંચ પતિ જાગતા ને જીવતાં બેઠા હેય તેની પત્નીની આ દશા ! દ્રોપદીતા આવા દયાજનક શબ્દ સાંભળીને પાંડ ધરતી સામે જોઈ રહ્યા અને ભીષ્મપિતામહ, વિરજી દ્રોણાચાર્ય વિગેરે વડીલે આ દશ્ય ન જોઈ શકવાથી વા વડે પિતાનું મુખ હાંકી દીધું, Page #463 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ !પણું કેઈ કાંઈ બોલી શકયું નહિ, પણ ગદાધારી ભીમથી આ કાળો કેર સહન ન થયે. છે કે રિએ તે ગદા લઈને-ઉઠવા તૈયાર થયે પણ ધર્મરાજાએ ઈશારે કરીને ઉઠવાની ના પાડી. - ભાઈ! હું હારી ગયો છું એટલે આપણે દ્રૌપદી ઉપર સત્તા નથી, માટે તું બેસી જા. આ પદી કાળે કલ્પાંત કરી રહી છે ત્યારે દુર્યોધન કહે છે હે દ્રૌપદી ! હવે તારે શું દુઃખ , છે એમ કહીને ડાબા પગ ઉપરથી ધોતીયું ખસેડીને જાંઘ ખુલ્લી કરીને કહ્યું. હે વહાલી દ્રૌપદી ! આ ઘૂંઘટ પટ દૂર કરી દે. હવે તારે કેઈની શરમ રાખવાની જરૂર નથી. શરમ છોડીને મારી જાંઘ ઉપર બેસ.. A , સુર્યોધને આવા શબ્દ કહ્યા એટલે બાણ જેવા શબ્દોથી દ્રૌપદીએ કહ્યું. હેનરાધમ! છે પાપી દુષ્ટ ! તને આવા શબ્દો બેલતાં શરમ નથી આવતી? હે કુરુવંશને કલંકિત કરના! તને ધિક્કાર છે. આવા કુવચને બેલતા તારી જીભ કેમ કપાઈ જતી નથી? પદના શબ્દો સાંભળીને દુર્યોધન ક્રોધથી સળગી ઉઠે ને કહ્યું હે દુઃશાસન ! તું શું - જઈ રહ્યો છે આ પાપણી, વ્યભિચારણ દ્રૌપદી એને સતી માને છે એટલે હું બોલાવું : અંતે પણ આવતી નથી ને તલવારની ધાર જેવા શબ્દો બોલે છે. એ એના મનમાં શું સમજે છે? હવે એ આપણી દાસી છે. એની સાડી ખેંચીને એને સભા વચ્ચે નગ્ન કરે. એટલે દુશાસન ચીર ખેંચવા તૈયાર થયે, ત્યારે દ્રૌપદીએ શાસન દેવેને પ્રાર્થના કરી કે હે પ્રભુ! આ દુષ્ટ નીચ મારી લાજ લૂંટવા તૈયાર થયા છે. મારા પતિ હારી ગયા છે એટલે એ કંઈ કરી શક્તા નથી. હવે મારી લાજ તારે હાથ છે. મારી લાજ જશે એ તારી લાજ જાય છે. સતીને પિકાર સાંભળીને શીયળના રક્ષક દેવે દેડતા આવ્યા અને સતીના ૧૦૮ ચીર પૂર્યા. એકસો આઠ ચીર ખેંચતા દુઃશાસન થાકી ગયે એટલે એ ઝંખવાણે થઈને બેસી ગયે ને સતીની લાજ - રહી ગઈ આ સમયે આકાશમાંથી દેએ સતી દ્રૌપદીને જય જયકાર બેલા. જય છે' વિજય હે સતી દ્રૌપદીને. સતીને યજયકાર બેલા એટલે પાંડેના પગમાં જેમ આવ્યું, તેથી ભીમ સભા વચ્ચે ઉભે થયે ને ક્રોધાવેશમાં આવીને બે કે હું આજે આ પ્રતિજ્ઞા કરું છું કે ભરી સભામાં દ્રૌપદીને ચેટ પકડીને લાવનાર અને એના ચીર ખેંચનાર દુશાસનને હાથ કાપીને એના લેહીથી પૃથ્વીને લાલ બનાવીશ અને પાપી કે દુર્યોધને દ્રૌપદીને જાંઘ બતાવી છે, એની જાંઘના મારી ગદાથી ચૂરેચૂરા કરી નાંખીશ, જે આ કાર્ય હું ન કરું તે હું પાંડુપુત્ર ભીમ નહિ. જે હું આ વૈરને બદલે ન લઉ તે સારું ક્ષત્રિયપણું છોડી દઈશ. : , બંધુઓ. આ વાત તે ઘણી લાંબી છે. ટૂંકમાં આપણે તે એ સમજવું છે કે જુગારે કેટલે વિનાશ સજર્યો !. પાંડને ભિખારી બનાવ્યા ને બાર વર્ષ વનવાસ મોકલ્યા, ને તેરમું વર્ષ ગુપ્ત રહેવાનું. વનવગડાના. બાર વર્ષે મહાન કષ્ટમાં પસાર કર્યા અને તેરમે વર્ષે વિરાટ રાજાના રાજ્યમાં યુધિષ્ઠિર રાજપુરોહિત બન્યા, અર્જુન નપુંસક બની Page #464 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સ્ત્રીના વેશ પહેરીને વિરાટ રાજાની પુત્રી ઉત્તશને સંગીતકળા શીખવાડનાર બન્યા. ભીમ રસોઈયા, સહદેવ અશ્વપાળ અને નકુળ ગોપાળ બન્યો, દ્રોપદીને રાણીની દાસી બનવું પડ્યુ. આ બધું કરાવનાર હોય તે જુગાર છે. માટે આ જુગારને ભયંકર અને અનથ કારી સમજી આજે જ એને! ત્યાગ કરો, અનેં જુગાર રમવું નહિ તેવી પ્રતિજ્ઞા લઈ લો. સમય થઈ ગયા છે, વધુ ભાવ અવસરે, edet. કોય (પૂ. મહાસતીજીએ જીગાર ભયંકર વ્યસન છે તે ઉપર જોરશેારથી પ્રવચન આપ્યું. તેમની પ્રેરણાથી ઘણાં ભાઇ-મહેનાએ જુગાર ન રમવા તેવી પ્રતિજ્ઞા કરી હતી.) વ્યાખ્યાન ન. ૪૩ શ્રાવણ વદ ૧૦ ને સામાર્ તા. ૨૮-૮-૭૨ અનત ઉપકારી તીથ"કર- દેવાએ ભન્ય જીવોને શાશ્વત સિદ્ધિના મા મતાન્યેા છે. જે જીવે આ માર્ગે ચાલે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. આ જીવને સાધના કરવા માટે તમામ સાધનો મળ્યાં છતાં સાધક બન્યા નથી. સાધનાને સિદ્ધ કરવાના સાધના ઉપલબ્ધ હાવા છતાં સામ્ય તરફ લક્ષ કર્યું નથી. તેના કારણે જીવ અન‘તર્કાળથી જન્મમરણના દુઃખ પાર્મી રહ્યો છે, અને સંસારમાં ખીજા અનેક પ્રકારના દુઃખ સહન ‘કરી રહ્યો છે. હવે એ દુઃખોથી મુક્ત થવાનું તમને મન થાય છે? જે મન થતુ હોય ત સયમ માર્ગ અપનાવવા પડશે, કારણ કે સંસારનું સુખ અસ્થિર છે 'ખાદ્ય પદાર્થો ગમે તેટલા મળશે પણ તમારા ચિત્તમાં શાંતિ નઠુિ થાય. જેમ શરીરમાં દાહેજવર જેવી કાળી ખળતરા થાય ત્યારે ઉપરથી ચંદનના ગમે તેટલા વિલેપના કરવામાં આવે તે એ ખળતરા શાંત થાય ખરી ? ના.” કારણ કે બળતરા અંદર થાય છે ને વિલેપન બહાર કર્યાં છે એનાથી કઢી શીતળતા નહિ મળે, તેમ જ્ઞાનીપુરૂષા કહે છે કે જો આત્માનું સુખ જોઇતુ હોય તેા અંતરમાં ષ્ટિ કરો. બાહ્ય પદાર્થોં સુખ કે શાંતિ નહિ આપે, કારણ કે ખાદ્ય પદાર્થો પોતે જ ક્ષણિક છે પછી તેમાંથી શાશ્વત સુખ કયાંથી મળે ? ભૌતિક વૈભવે તાપથી ધગધગતા રણુમાં બરફના ટુકડા જેવા છે. પાણી વચ્ચે પતાસા જેવા છે. ગરમીથી ધગધગતા રણમાં એક બરફના ટુકડા મૂકીએ તો કેટલી વાર ટકી શકે ? પાણીમાં પતાસુ મૂકે તે કેટલી વાર ટકે? તરત જ એગળી જાય ને ? સંસારના સુખે પણ આવા છે. જ્ઞાનીપુરૂષો કહે છે કે તમારે સાચું સુખ જોઈતું હોય તે અમારા ત્યાગના ભાગે આવા તા તમારા દુઃખના દાવાનળ શાંત થશે ને આત્મામાં શીતળતા મળશે વીતરાગી સને જેટલું સુખ છે તેટલુ સુખ આ દુનિયામાં કેઈની પાસે નથી. વીતરાગ પ્રભુના સાચા સંતા શાસનના સ્થંભ સમાન છે. સ્થંભ’ મજબૂત હોય તે Page #465 -------------------------------------------------------------------------- ________________ શાખ સ ઉજજવળ બને ને? શાસન ટકી શકે ને? સંતે પંચ મહાવ્રતનું પાલન માથા સાટે કરશે પિતાના પ્રાણુ જવા દેશે પણ મહાવતમાં દોષ લાગવા નહિ દે. સાધુ ગોચરી જાય તે પણ નિર્દોષ અને સુઝતે આહાર મળે તે જ ગ્રહણ કરે. ન મળે તે ભચા રહે પણ અસર કે આધાકમી આહાર સાધુ ગ્રહણ નહિ કરે સાધુ સંસ્થાને જાગૃત બનાવવા માટે પહેલા શ્રાવકોએ જાગૃત બનવાની જરૂર છે. કારણ કે શ્રાવક-શ્રાવિકાઓ સાધુના અમ્માપિયા સમાન છે. તમને સાધુ-સંતે તમારા સંતાન જેવા ભલે વહાલા હોય પણ એમના રાગી બનીને ચાસ્ત્રિમાં પિલા ન પેસવા દેશે. સંતની સેવા માટે પ્રાણુ દેવા પડે તે છે પણ સાથે સાધુ શિથિલાચારી ન બને તેનું ધ્યાન રાખજે. મારા સંતે વીતરાગ શાસનને વફાદાર રહી શાસનને ઉજજવળ કેમ બનાવે એવું ઈચછજો. એમનું ચારિત્ર વધુ નિમળ કેમ બને એ સાથ આપજે પણ ચારિત્રથી પડવાઈ થાય તે સાથ ન આપશે. ભગવાનના સંતે બેંતાલીશ ઠેષરહિત નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરે છે. પ્રશ્નવ્યાકરણસવમાં ભગવાને કહ્યું છે કે મારા સંતે કે આહાર કરે तहा भोत्तव्वं जहा से जाया माया य भवति । न.य भवति विन्भमो न भंसणा य धम्मस्स ॥ સાધુએ પિતાની જીવનયાત્રા અને સંયમયાત્રાને માટે ઉપયોગી થાય તે હિત અને મિત આહાર કર જોઈએ. જેથી કેઈ જાતને વિશ્વમ કે ધર્મની ઘંસના થાય નહિ. અને ભગવાને સંયમ યાત્રાનું વહન કરવા માટે ખાવાનું કહ્યું છે પણ ખાઈ પીને પાટ ક્ષર પડી રહેવા માટે નહિ, એટલે નિર્દોષ, શુદ્ધ અને મર્યાદિત આહાર કરે તેટલું ચારિત્ર લ નિર્મળ પાળી શકે છે, અને જે સાધુ ખાનપાનમાં આસક્ત બનીને દેષિત આહાર પ્રાણી ગ્રહણ કરે છે તેનું ચારિત્ર મલીન બને છે. ભગવાને સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે છે સાધક! તું સંયમની મર્યાદામાં નહિ રહે અને દેષિત આહારપાણી ગ્રહણ કરીશ તે તારી દશા વૈશાલિક માછલી જેવી થશે. उदगस्स पहावेण, सुकं सिग्धं तिमंति उ । ढंके हि य कंकेहि य, आमिसत्थेहिं ते दुही ॥ સૂય. અ. ૧ ઉ. ૩ ગાથા ૩ હૈમાસિક નામની માછલી દરિયાના મધ્યભાગમાં જ્યાં અગાધ જળ હોય છે ત્યાં રહે છે પણ કોઈવાર એને સાગરને કિનારે જોવાની ઈચ્છા થાય છે, ત્યારે તે પાણીના દેશની સાથે તણાઈને સમુદ્રના કિનારે આવે છે. એ માછલી જાડી ને જબ્બર હોય છે. એના મરાય આપણા હાથ જેટલા લાંબા હોય છે. હવે એ પાણીના પૂરજેશની સાથે કિનારે તે આવી પણ પાણીને આવવાને જેટલે વેગ હોય છે તેટલે વેગ જતી વખતે હેતે નથી, તેથી. આવી ય વજનદાર માછલી કિનારે પડી રહે છે ને તેના મરાય કીચડમાં દબાઈ Page #466 -------------------------------------------------------------------------- ________________ સારા જણાય ૪૦૧ જાય છે. આથી માછલી પાણી વિના તરફડે છે ને મરાય ખેંચાવાથી ભયંકર ચીસ પાડે છે. તે સાંભળીને ઢક અને કંક નામના છરા જેવી મોટી ચાંચવાળા પક્ષીઓ ત્યાં આવીને માંસ ખાવા માટે માછલીના શરીરને કેચી ખાય છે ને હીલુહાણ કરે છે. આ રીતે વૈશાલીક માછલી ભયંકર દુઃખી થાય છે, તેવી રીતે જ્ઞાની કહે છે. तमेव अवियाणंता, विसमंसि अकोविया । मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ॥ સૂય. અ. ૧ ઉ.૩ ગાથા ૨ આધાકમી આહારના દેષને નહિ જાણનારા, સંસાર તથા આઠ પ્રકારના કર્મોના જ્ઞાનમાં અકુશળ, આધાકમી આહારને ઉપલેગ કરનારા સંતે વૈશાલિક નામની માછલીની જેમ દુઃખી થાય છે. માટે સાધુએ આધાકમ આહાર ગ્રહણ કરવું ન જોઈએ. આધાકર્મી આહાર વહેરનાર સાધુ–સાવી અને વહેરાવનાર શ્રાવક-શ્રાવિકા બંનેની દુર્ગતિ થાય છે, માટે આધાકમી આહાર વહોરાવશે નહિ. ગઈ કાલે આપણે વાત કરી હતી કે શંખરાજા અને યશોમતી રાણીના આંગણે ચારિત્રની જતથી ઝગમગતા પવિત્ર સંત પધાર્યા. સંતને જોઈને તેઓ ખુશ થઈ ગયાં અને શબરાજા ને જશમતી રાણી, જેમણે વહેરાવ્યા દ્રાક્ષ તણાં રે પાણી, તીણલું તીર્થકર નામ કર્મ રે બાંધ્યું, અહે દાન વડે જગમાં પાયે. દ્રાક્ષ ધાયેલું પાણી ઉત્કૃષ્ટ ભાવે વહેરાવ્યું તે શંખરાજાએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. સંત તે વહોરીને ચાલ્યા ગયા પણ ઉત્કૃષ્ટ ભાવે જે નિર્દોષ-શુધ દાન દીધું છે તેને હર્ષ શંખરાજાના હૈયામાં સમાતું નથી. લેનાર અને દેનાર બંને પાત્રો શુધ્ધ હોય અને દાન પણ શુદ્ધ હેય તેને આનંદ કેઈ અનેરે હોય છે. દશકાલીક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે, दुल्लहा उ मुहादाई, मुहाजीवि वि दुल्लहा। मुहदाई मुहाजीवि, दोवि गच्छन्ति सुग्गइ । અ.૫ ઉ. ૧ ગાથા ૧૦૦ આવા સુપાત્ર દાન દેનારા પણ દુર્લભ છે ને લેનારા મળવા પણ દુર્લભ છે. લેનાર અને દેનાર બંને પાત્ર શુદ્ધ હેય અને વસ્તુ પણ શુદ્ધ હેય તે બંને સદ્ગતિમાં જાય છે. (અહીં પૂ. મહાસતીજીએ એક દષ્ટાંત આપીને સમજાવ્યું હતું કે કરોડપતિના દીકરાએ સંસાર છોડી સંયમ લીધે. ઉત્કૃષ્ટ ભાવે દીક્ષા લીધી પણ પછી સંસારીના રાગમાં ફસાયે ને ગૌચરી પણ એવી જ થવા માંડી. બાર વર્ષે તેની દષ્ટિ ખુલી અને વિચાર કર્યો કે મેં ચારિત્ર શા માટે લીધું છે? પછી જીવન પલટાયું અને જે ચાર શા. સુ. ૨૬ Page #467 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પાવ્યું તેમાં અને આગળમાં કેટલે બધે ફરક પડે તે સીટ દાખલ આપીને સમજાવ્યું હતું, અને ચારિત્ર ઉપર તેમજ નિષ ગૌચર ઉપર ખૂબ ભાર મૂકી જનતાને સાચે માર્ગ ખૂબ સુંદર શૈલીથી સમજાવ્યું હત) શંખરાજા અને યશોમતી રાણીએ પવિત્ર સંતને દ્રાક્ષ ધેયેલું અચેત પાણી ઉત્કૃષ્ટ ભાવથી વહેરાવ્યું. તેમાં યશેમતી રાણીના મનમાં વહરાવતી વખતે એવી ભાવના થઈ કે હું રાજા કરતાં વધારે લાભ લઈ લઉં, એટલે માયા કરીને દ્રાક્ષ ધેયેલું પાણી જે વાસણમાં ભરેલું હતું તે વધુ નમાવી દીધું. રાજાના મનમાં એવી માયા ન હતી. માત્ર દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના હતી. તે ભાવનાથી વહેરાવીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. સંતા વહેરીને ગયા પણ સંયમની સુવાસ મૂકતા ગયા. શંખરાજાના મનમાં પવિત્ર વિચારે આવવા લાગ્યા. સંસારમાં રહેવા છતાં ત્યાગમાર્ગની ભાવના ભાવતા સંસારમાં દિવસે વિતાવતા હતા. શંખરાજાના પિતાજી શ્રીષેણ મુનિ કેવળજ્ઞાન પામ્યા બાદ ગ્રામાનુગ્રામ વિચરતા અનેક ભવ્ય જીને બેધ આપતા એક દિવસ હસ્તિનાપુર ઉદ્યાનમાં પધાર્યા. વનપાલક દેડતે શંખરાજાને વધામણી આપવા આવ્યું. પિતાના પિતાજી કેવળજ્ઞાની બનીને પધાર્યા છે. એ સાંભળીને શંખરાજાના સાડા ત્રણ કોડ રેમરાય ખીલી ઉઠયા. વધામણી આપવા આવનારને રાજાએ કિંમતી વસ્ત્રાભૂષણે આપીને સંતુષ્ટ કરી વિદાય કર્યા. હવે જલદી દર્શન કરવા જવાની ચટપટી લાગી છે. પિતાના પરિવાર સહિત શંખરાજા તેમને વંદન કરવા માટે આવ્યા. કેવળી ભગવાનને વંદન કરીને દેશના સાંભળવા બેઠા. શંખરાજાના અંતરમાં વૈરાગ્યની છેળે ઉછળતી હતી. તેમાં કેવળી ભગવાનની વાણી સાંભળીને જલદી સંસાર છોડવાની ભાવના જાગી. ભગવાનની દેશના સાંભળ્યા પછી શંખરાજ વંદન કરીને ભગવાનને પૂછે છે. શંખરાજાએ કેવળી ભગવાનને કરેલી પૃછા – હે ભગવંત! આપની વાણી સાંભળીને મને સમજાઈ ગયું કે આ સંસાર અસાર છે. સ્વાર્થને ભરેલું છે. આ સંસારમાં કઈ કેઈનું નથી, છતાં એક વાત હું આપને પૂછું છું કે મારે ઘણું રાણીઓ છે. દરેક રાણુંઓને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. મારા માટે એ બધી રાણીઓ પ્રાણ પાથરે તેવી છે, છતાં બધી રાણીઓ કરતાં આ યશોમતી પ્રત્યે મને કેમ વધારે પ્રેમ છે? ત્યારે કેવળી ભગવાને કહ્યું–હે રાજન ! આજથી સાતમા ભવે તું જ્યારે ધનરાજા હતા ત્યારે આ યશોમતી તારી ધનવતી નામની રાણી હતી. ત્યાં તમે બંનેએ સાથે દીક્ષા લીધી હતી ને અંતે અનશન કરીને બંને કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તું ચિત્રગતિ વિદ્યાધર થયે ને યશોમતી રનવતી નામે તારી પટ્ટરાણી થઈ. ત્યાં દીક્ષા લઈ કાળ કરીને તમે દેવકમાં દેવ થયા ને પછી મનુષ્યભવમાં આવીને તું Page #468 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાસ અપરાજિતકુમાર અને યશોમતી પ્રીતિમતી નામે તાર પટ્ટરાણી થઈ. ત્યાં પણ તમે અને જણાં દીક્ષા લઈને દેવલેકમાં ગયા. ત્યાંથી ચવીને તું શંખકુમાર અને એ યશોમતી તમે બંને પતિ પત્ની થયા. આ રીતે સાત સાત ભવથી તમારે બનેને પૂર્વજન્મને સનેહ છે. અહીં પણ તમે બંને દીક્ષા લઈને કાળ કરીને પાંચ અનુત્તર વિમાનમાં ચેથા અપરાજિત નામના વિમાનમાં મહર્ષિક દેવ થશે ને ત્યાંથી ચવીને તમે નેમનાથ નામે બાવીસમા તીર્થકર થશે ને યશોમતી રામતી થશે. તે ભવમાં એ તમારી અવિવાહિતા અનુરાગી થશે ને તમે બંને દીક્ષા લઈને પરમપદને પામશે, તેમજ તમારા બે નાના ભાઈઓ અને મતિપ્રભ પ્રધાન તમારા ગણધર બનશે. - કેવળ ભગવંતના મુખેથી પિતાના આગામી ભવની વાત સાંભળીને ખૂબ આનંદ થયો અને તે જ વખતે શંખરાજાએ પિતાના પુંડરિક નામના પુત્રને ગાદીએ બેસાડી પિતે દીક્ષા લીધી. તેમની સાથે યમર્તી રાણી, બે નાના ભાઈ અને મતિપ્રભ પ્રધાને પણ દીક્ષા લીધી. સંયમની ઉગ્ર સાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં બધા અપરાજિત વિમાનમાં દેવ થયા. આ રીતે તેમનાથ ભગવાન અને રામતીના આઠ ભવ થયા. હવે એમને નવમે ભવ શરૂ થશે. એ નવમા ભાવમાં એ મહાન આત્મા કયા કુળમાં જન્મ લે છે, એમને વંશ કર્યો હતે તે વાત ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં આવશે. હવે તેમનાથ ભગવાનના ભવની વાત શરૂ થાય છે. सोरिय पुरम्मि नयरे, आसी राया महिथिए । वसुदेवत्ति नामेणं, रायलक्खण संजुए ॥१॥ શાસ્ત્રકાર ભગવંત પહેલાં એ બતાવે છે કે તેમનાથ ભગવાન જે કુળમાં ઉત્પન્ન થયા હતા એ કુળમાં વડીલે કણ કણ હતા? પહેલાં એમના વડીલેની વાત આવશે. પછી નેમનાથ ભગવાન કોના પુત્ર હતા તે વાત બતાવવામાં આવશે. તેમનાથ ભગવાન અને કૃષ્ણ વાસુદેવ બંને સગા કાકાના દીકરાઓ છે. શૌર્યપુર નગરમાં વસુદેવ નામે એક મહર્થિક રાજા રાજ્ય કરતા હતા. તે વસુદેવ રાજા ચક, સ્વસ્તિક, અંકુશ, છત્ર, ચામર, હસ્તિ, અશ્વ, સૂર્ય, ચંદ્ર ઈત્યાદિ રાજચિન્હાથી તેમજ દાન, સત્ય, શૌર્ય ઈત્યાદિ લક્ષણેથી યુક્ત હતા. જેઓ છત્ર, ચામર આદિ મહાન વિભૂતિના અધિપતિ હતા. એવા વસુદેવ રાજાના પુત્ર કૃષ્ણવાસુદેવ હતા. હવે એ વસુદેવ રાજાને કેટલી રાણીઓ હતી, અને નેમનાથ ભગવાનના માતા-પિતા કેણ હતા તે વાત શાસ્ત્રકાર ભગવંત બતાવશે. તીર્થકર ભગવાનના માતા-પિતા બનનાર આત્માઓ મહાન પુણ્યવાન હોય છે. સામાન્ય માણસે તીર્થંકર પ્રભુને માતા-પિતા બની શકતા નથી. તેમનાથ ભગવાનના માતા-પિતા કેણ બનશે તે ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - જિનસેનકુમાર અને રામસેનકુમાર અને રાજકુમારે માતાપિતાને Page #469 -------------------------------------------------------------------------- ________________ ** ચારણી સુવાસ માહ ખેડીને ગુરૂકુળમાં ભણવા માટે ગયા છે. ગુરૂ બધા વિદ્યાથી ઓને સમાન ભાવથી ભણાવે છે પણ જેનામાં જેટલી પાત્રતા હાય તેટલું તે ગ્રહણ કરી શકે છે. જ્ઞાન મેળવવા માટે સારુ' પાત્ર હાવુ જોઇએ. જેમ દૂધ લેવા જાવ ત્યારે દૂધ એક જ કેનમાંથી બધાને આપે છે પણ જેનુ વાસણુ ખાટું હોય તેનું દૂધ ફાટી જાય છે. તે શુ ધવાળાના દોષ છે ? ના વાસણને તે રીતે બંને કુમારને જ્ઞાન સરખુ આપે છે પણ જેની જેવી લાયકાત. જિનસેનમાં વિનય, નમ્રતા, સરળતા વગેરે અનેક ગુણા ભરેલા છે. આવા ગુથી તે ગુરૂકુળમાં બધા વિદ્યાર્થીઓને અને પેાતાના ગુરૂને પ્રિય થઈ પડયો છે. તે નિત્ય નવું નવું જ્ઞાન ગ્રહણ કરે છે. ગુરૂએ સમજાવ્યા પછી જો કોઈને ન સમજાય તે સૌ જિનસેન પાસે સમજવા આવતા, પણ અભિમાની રામસેન કુમાર તે અકકડ બનીને ફરતા હતા. એક વખત પ્રધાનજીને વિચાર થયો કે હું બંને કુમારીની ખબર લઈ આવું તેથી એ ગુરૂકુળમાં આવ્યા. પ્રધાનજીને આવતા જોયા કે જિનસેનકુમાર ઢાડતા એમના સામે ગયા તે તેમને વળગી પડયેા ને કહ્યું-કાકા ! તમે આવ્યા ? એમ કહીને પગે લાગ્યે. માતા–પિતાના ખબર પૂછ્યા. મારા માતા-પિતાની તબિયત સારી છે ને ? કાકા આપ પણ મઝામાં છે ને ? જિનસેનને વિનય, વિવેક આદિ ગુણા જોઇને પ્રધાનજીની આંખડી ઠરી ગઈ. રામસેન પ્રધાનજીને આવતા જોઇને ઉભા રહ્યો ને આવ્યા એટલે પૂછ્યું-કેમ કાકા ! તમે આવ્યા ? આટલું પૂછ્યું પણ હાથ જોડવાની તે વાત જ કેવી ? આ "તેની વર્તણુંકથી પ્રધાનજી સમજી ગયા કે જનસેન કુમાર રાજ્યને ચગ્ય છે. છતાં ગુરૂજીને પૂછ્યું-અને કુમારામાં રાજયને ચેગ્ય કાણુ કુમાર છે ? ત્યારે ગુરૂજીએ કહ્યું-પ્રધાનજી ! તમે તેા બુદ્ધિના નિધાન છે. આપ સ્વય જ પરીક્ષા કરી લે ને ! પ્રધાને કહ્યું – હું તા પરીક્ષા કરવાના જ છુ પણ આ તે આપની પાસેથી રીઝલ્ટ મેળવવા માટે પૂછું છું, ત્યારે ગુરૂએ કહ્યુ -પ્રધાનજી ! સાંભળે. જિનસેન હૈ ગુણુકા દરિયા, વિદ્યાવત ગુણવાન, કહાં તક તારીફ કરું ઇન્ડેાંકી, હૈ ગુણાકી માન. આ આપણા જનસેન કુમાર તે ગુણગુણના ભડાર છે. અત્યાર સુધીમાં ઘણાં રાજકુમારો અને વિદ્યાર્થી આ મારી પાસે આવ્યા છુ જિનસેન કુમાર જેવા (વનયવિવેક મેં કદી કોઈનામાં જોચેા નથી. એનામાં વિનય વિવેક તે છે જ. સાથે બુધ્ધિ પશુ ઘણી છે. એટલે તે ખૂબ જ્ઞાન ભણે છે. મને પૂછે તે રાજગાદી તે જિનસેન કુમારને જ આપજો. એનામાં રાજા બનવાને ચૈત્ય ગુણ્ણા ઘણાં છે. જ્યારે રામસેન કુમાર રૂપમાં ઘણુા રૂડે છે પણ એનામાં ગુણુ નથી. ગમે તેટલુ ભણાવુ પણ એને કઈ આવડતું જ નથી, માટે એનામાં રાજગાદી ચલાવવાની લાયકાત નથી. આ સાંભળીને પ્રધાનજીના મનમાં થયું કે નક્કી જિનસેનકુમાર જ રાજ્યના અધિકારી બનશે, પણ રામસેન રાજાની Page #470 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ માનીતી રાણીને પુત્ર છે અને જિનસેન તે અણમાનીતીને પુત્ર છે. છેવટે ગુરૂજીની વાત સાંભળીને પ્રધાનજી પરીક્ષા લેવા માટે તૈયાર થયા. તેમણે જિનસેનને પાસે બોલાવીને ઘણાં ઘણાં પ્રશ્નો પૂછયા. તેને બરાબર જવાબ આપ્યા. એક પણ પ્રશ્ન ફેલ ન ગયે. જિનસેનની પરીક્ષા કરીને પ્રધાને રામસેનને બોલાવ્યો ને તેને ઘણાં પ્રશ્નો પૂછયા પણ એક પ્રશ્નનો જવાબ આપી ન શકે મૌન ઉભો રહ્યો. શું જવાબ આપે? આવડે તે જવાબ આપે ને? મંત્રી સમજી ગયો કે આ તે શેભાને ગાંઠીયે છે. જિનસેનના વિનયથી પ્રધાનને થયેલ સંતોષ " - બંનેની પરીક્ષા કરીને પ્રધાન પાછા ફરે છે ત્યારે જિતસેન કુમાર પગે લાગ્યું ને કહ્યું, મારા માતા-પિતાને મારા પ્રણામ કહેજે. કાકા! તમે આવ્યા એટલે મને તે ખૂબ આનંદ થયો છે. હવે વહેલા આવજે. એમ કહીને પાછે ભેટી પડે ને દૂર સુધી વળાવવા ગયે. જેનામાં સ્વયં બુદ્ધિ છે તેને કહેવું નથી પડતું કે આમ કર. રામસેન તે પ્રધાનને પગે પણ ન લાગ્યું કે માતાપિતાને સમાચાર પણ ન કહેવડાવ્યા અને મૂકવા પણ ન ગયે. થાંભલાની જેમ ઉભે ઉભે માત્ર આટલું જ બે કે કાકા આવશે. પ્રધાન બંને કુમારની પરીક્ષા કરીને સભામાં આવ્યા અને રાજાને બધી વાત કરી. બે વર્ષ પછી કુમારને અભ્યાસ પૂરે થયે એટલે ગુરૂ એમને બંનેને રાજા પાસે મૂકવા આવ્યા. રાજાએ ગુરૂને સત્કાર કર્યો ને ઘણું ધન આપીને વિદાય કર્યા. પ્રધાને જિનસેન કુમારના રાજા પાસે ખૂબ વખાણ કર્યા હતા પણ રાજાને તે એને પરિચય ન હતું. અત્યારે તે બંને કુમારે પિતાજીને પગે લાગીને પિતાની માતા પાસે ગયા. રાજાએ વિચાર કર્યો કે બંને કુમારે ભણીને આવ્યા છે તે હું તેમની પરીક્ષા કરું, બંને કુમારેને રાજસભામાં આવવાનું મહારાજાનું આમંત્રણ”:- બંને રાણીઓને કહેવડાવી દીધું કે બંને કુમાર બાર વર્ષ ગુરૂકુળમાં અભ્યાસ કરીને આવ્યા છે તે એમને તૈયાર કરીને આવતી કાલે રાજસભામાં મેકલજે. રાજા ભરસભામાં એમની પરીક્ષા કરશે. બીજી તરફ રાજાએ સેવકને કહ્યું કે આપણાં નગરમાં મોટા મોટા માણસને સભામાં આવવાનું આમંત્રણ આપે ને સભાને ખૂબ શણગારે. એટલે સેવકેએ સભાગૃહને વિજાપતાકા અને તેણેથી શણગાર્યું ને મટામેટા માણસોને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. બીજે દિવસે આખી સભા ઠઠ ભરાઈ ગઈ. જિનસેન અને રામસેન ભણીને આવ્યા છે. એમની પરીક્ષા છે એટલે પ્રજાજને ખૂબ ઉમટયા છે. માનવમેદનીને પાર નથી. સમય થતાં જિનસેન અને રામસેન બને કુમારે સભામાં આવ્યા. રામસેન તે માનીતીને પુત્ર છે. એટલે એને તે એની માતાએ ખૂબ ભારે વસ્ત્રાભૂષણથી શણગારીને મોકલ્યા છે પણ જિનસેનની માતા પાસે ભારે પિશાક ન હતું. એની પાસે જે કપડા હતા તે પ્રમાણે પુત્રને શણુંગારીને એક જિનસેન સભામાં આવતી વખતે પણ માતાને પગે લાગ્યો. માતાએ તેને અંતરના Page #471 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાય આશીર્વાદ આપ્યા કે દીકરા ! તું પરીક્ષામાં પહેલો નંબર લેજે. જિનસેન સાદા વેશમાં છે ને રામસેને શણગાર સજેલા છે છતાં સાદા વેશમાં જિનસેનકુમાર શોભી ઉઠે છે. પ્રજાજને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ! અમારી માતા સમાન જિનસેના રાણીના પુત્રની છત થજે. અને સૌ જિનસેનકુમારને અંતરના આશીર્વાદ આપે છે. બંને કુમારે પિતાને પગે લાગીને બેસી ગયા. જિનસેન અને રામસેનની પરીક્ષા કરતા મહારાજા” –ભરસભામાં મહારાજાએ પહેલા રામસેનકુમારને ઉભે કર્યો ને એક પછી એક પ્રશ્નો પૂછવા માંડયા પણ રામસેન એક પણ પ્રશ્નને જવાબ આપી શકતું નથી. તે ખૂબ ગભરાઈ ગયે ને પરસેવો વળવા લાગ્યા. ભણ્યા હોય તે આવડે ને? સામાન્ય પ્રશ્નોના જવાબ પણ તે આપી શક્યો નહિ, તેથી લેક અંદરોઅંદર વાત કરવા લાગ્યા. જુઓ તે ખરા! પટ્ટરાણી રનવતીને લાડકવા દીકરે કે સજીધજીને આવ્યું છે પણ એક પણ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. આ શું રાજ્ય ચલાવવાનું છે ! . જિનસેનની જવાબ આપવાની શક્તિથી પ્રસન્ન થયેલ મહારાજા” - પછી રાજાએ જિનસેનકુમારને ઉભે કર્યો. જિનસેનકુમાર સિંહની જેમ છલાંગ મારીને ઉભે થયે ને પહેલા પિતાજીના ચરણમાં મસ્તક મૂકી દીધું, પછી સભાને પગે લાગીને ઉભે રહો. એને વિનય, વિવેક જેઈને સભામાં બેઠેલા માણસના મનમાં થઈ ગયું કે જરૂર જિનસેનકુમાર છતશે. એનામાં બધા જ ગુણે છે. એને કંઈ કહેવાપણું જ નથી. જિનસેના મહારાણીને પુત્ર એમના જેવો જ ગુણીયલ અને વિનયવાન છે. રાજાએ જિનસેનકુમારને એક પછી એક પ્રશ્નો પૂછવા માંડયા, એના જિનસેનકુમારે તડાતડ જવાબ આપી દીધા. રાજાએ તેને પચ્ચીસ પ્રશ્નો પૂછ્યા ને કુંવરે તેના બરાબર જવાબ આપ્યા. જવાબ સાંભળીને શજા, પ્રધાન અને પ્રજાને આનંદ થયે, સૌ તાળીઓ પાડવા લાગ્યા. રાજાએ તે એને ઉંચકીને બાથમાં લઈ લીધે ને પિતાના ખેળામાં બેસાડીને કહ્યું-દીકરા ! તું તે મારા કુળને દીપક છે. તે આજે સભામાં લાજ રાખી છે. એમ કહીને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. પ્રસન્ન હેકર મહારાજાને, ઇનામ દેને કી, ધારી, પટ ઘેડે તલવાર મનેહર, જિનકી કિંમત ભારી. જિનસેન પરીક્ષામાં પાસ થયો એટલે નગરજનોને પણ ખૂબ હર્ષ થશે. અને રાજાના મનમાં એમ થયું કે આ દીકરો પાસ થયે છે તે મારે કંઈક ઈનામ આપવું જોઈએ. એટલે રાજાએ પિતાને યશસ્વી જે ઘડે ખૂબ વહાલે હવે તે અને એક પિતાની ખાસ તલવાર હતી તે બને ચીજે જિનસેન કુમારને ભેટ આપવા લાગ્યા ત્યારે જિનસેન કુમારે Page #472 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૪૦૭ કહ્યું-પિતાજી ! મારે ઘડે કે તલવાર કાંઈ જ જોતું નથી. બસ, આપની કૃપા જોઈએ છે. આપની કૃપા છે તે મારી પાસે બધું જ છે. મારે એ ચીજોની જરૂર નથી. રાજાએ કહ્યું-બેટા ! હું તને પ્રેમથી ભેટ આપું છું. તેને તું સ્વીકાર કર, તું બિલકુલ સંકેચ ન રાખીશ. આજ સુધી તે મેં તારી ખબર પણ નથી લીધી કે મારે દીકરે શું કરે છે? એણે શું ખાધું ને શું પીધું ? પણ આજે તે તારે વિનય, વિવેક અને જ્ઞાન જેને મારું હૈયું નાચી ઉઠયું છે, મને એમ થાય છે કે હું તને શું આપી દઉં? હું તે તને કંઈ વિશેષ આપતું નથી. આ નાનકડી ભેટ શા માટે લેતે નથી ? પિતાને જે કંઈ બક્ષીસ કે ઈનામ મળે એ તે પહેલાં લઈ લેવું જોઈએ. તને હું આટલા કાલાવાલા કરું છું છતાં પણ લેતું નથી. માટે મને લાગે છે કે તને સંકોચ થાય છે પણ તું જરાય સંકેચ ન રાખીશ. આ ચીજો તું લઈ લે. આ રીતે રાજા કુમારને પટ્ટ ઘોડે ને તલવાર ભેટ આપે છે પણ કુમાર લેતે નથી, એટલે રાજા કહે છે બેટા ! તું આ ચીજો નહિં લે તે મને ખૂબ દુઃખ થશે, માટે મારા આત્માને સુખ થાય તે માટે પણ તું આ ચીજો લઈ લે. હવે આ જિનસેન કુમાર આ બે ચીજોને સ્વીકાર કરતા પહેલા પિતાજીને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન ૪૪ શ્રાવણ વદ ૧૧ ને મંગળવાર તા. ૨૯-૮-૭૮ અનંતજ્ઞાની વીતરાગ ભગવતે જગતના જીના કલ્યાણને માટે મહાન મંગલકારી વાણી પ્રકાશી. ભગવાનની વાણુ જગતના જીવને દુઃખથી મુક્ત કરાવનારી છે, અને શાશ્વત સુખને અપાવનારી છે. જે આત્માઓને સંસારનું દુઃખ એ દુઃખરૂપ લાગતું નથી તે અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. જ્યારે આત્માને સમજાશે કે સંસાર એ આત્માને રોગ છે અને મોક્ષ એ આત્માનું આરોગ્ય છે. એવું જેને ભાન થાય તે સંસારથી મુક્ત બની શકે છે ને મુક્ત બનવા માટેના પ્રયત્ન પણ કરે છે. બેલે, તમને સંસાર એ આત્માને રોગ છે તે વાત સમજાય છે? જે વાત સમજાતી હોય તે હવે ત્યાગના માર્ગે આવવા તૈયાર થઈ જાઓ. ત્યાગની ટેબ્લેટ જન્મ, જરા અને મરણના રોગને જડમૂળમાંથી નાબૂદ કરે છે. બેલે, ગમે છે આ વાત? મેહ માયામાં પડેલા જીવને સંસારમાં થોડી ઘણી અનુકૂળતા મળી જાય ત્યાં સંસારના દુઃખને ભૂલી જાય છે. જેમાં ઓપરેશન કરતી વખતે દદીને કલે રેફર્મ સુંઘાડવામાં આવે છે તેથી તેને ઓપરેશનથી થતી પીડાનું ભાન નથી થતું તેમ મેહનું કલોરોફોર્મ સંપ્યું છે તેથી દુખમય સંસારના દુખની પીડાનું ભાન નથી થતું. જ્ઞાનીએ આપણને પડકાર કરીને કહે છે જ્યાં ઝાંઝવાના જળ છે ત્યાં જળની Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શારદા સવાર આશા વ્યર્થ છે તેમ જ્યાં એકાંત દુઃખ જ રહેલું છે ત્યાં સુખની આશા રાખવી વ્યર્થ છે. અહીં એક ન્યાય યાદ આવે છે. એક બહેન ચુલે સળગાવે છે પણ લાકડા લીલા હેવાથી ખૂબ ધૂમાડે છે. તે ધૂમાડાના ગોટા અને નળીયામાંથી પડતાં સૂર્યના કિરણે બંને ભેગા થતાં એક જાડી શેડ પડે છે. જાણે થાંભલે ન હોય ! એમ લાગતું હતું. આથી એને નાને બા પકડવા દે. એના મનમાં થયું કે આ તે મારે રમવા માટેનું રમકડું છે. એમ માનીને બાબ એ થાંભલા જેવા દેખાતા તેજલિસેટને પકડવા દે, પણ હાથમાં ન આવતા પાછે બેસી ગયો. એમ ઘણી વાર એ થાંભલાને પકડવા ઉઠ ને બેઠો પણ નક્કર થાંભલે હેય તે હાથમાં આવે ને! બંધુઓ! તમારી દશા પણ આવી જ છે ને! તમે પણ જે વૈભવની વાદળ પાછળ આંધળી દેટ લગાવતા હો તે સમજી લેજે કે તમારામાં ને નાના બાળકમાં કંઈ ફેર નથી. આ તમારી આંધળી દેટ તમને દુર્ગતિની ખાઈમાં પટકાવી દેશે માટે આ દેટને ભાવી આત્મા તરફ દષ્ટિ કરે. આત્મા તરફ દષ્ટિ કરનાર એવા નેમનાથ ભગવાન અને રામતીના આઠ ભવની વાત આપ સાંભળી ગયા. હવે નવમા ભવની વાત ચાલે છે. એમનાથ ભગવાનના માતાપિતા કેણ હતા તે જાણુતા પહેલા તેઓ જે યાદવ વંશમાં જન્મેલા હતા તે યાદવ વંશની ઉત્પત્તિ કયારથી થઈ તે વાત આપણે જાણવી જોઈએ. તે વાતનું આપણે ટૂંકમાં વર્ણન કરવું છે. - જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં યમુના નદીને કિનારે મથુરા નામની નગરી આવેલી હતી. ત્યાં ઘણાં સમય પહેલાં યદુ નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. એના ઉપરથી યાદવવંશ ચાલ્યા છે, યદુરાજા પછી તેને પુત્ર શૂર રાજા ગાદીએ બેઠે. તે સૂર્ય જે તેજસ્વી અને પરાક્રમી હતે. એ શુર રાજાને બે પુત્ર હતા. તેમાં એકનું નામ શૌરી અને બીજાનું નામ સુવર હતું. બંને રાજકુમારે પરાક્રમી, ન્યાયી અને ગુણવાન હતા, તેથી તેમની કીર્તિ ચારે તરફ ફેલાઈ હતી, અને તેમની પ્રશંસા ખૂબ થતી હતી. સુરરાજા વૃદ્ધ થયા ત્યારે તેમણે શૌરીને રાજ્ય આપ્યું અને સુવીરને યુવરાજપદ આપ્યું અને પોતે આત્મકલ્યાણ કરવા માટે દીક્ષા લીધી. દીક્ષા લઈને કર્મક્ષય કરવા માટે કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યા. તેમના દીક્ષા લીધા પછી બંને ભાઈઓ સુંદર રીતે રાજકારભાર ચલાવવા લાગ્યા, ત્યારબાદ શૌરી રાજા પોતાના ભાઈ સુવીરને મથુરાનું રાજય સોંપીને કુશાર્ત દેશમાં ગયે. ત્યાં તેણે શૌર્યપુર નામે એક નગર વસાવ્યું. આ સમય જતાં શૌરી રાજાને અંધકવૃષ્ણુિ અને બીજા પુત્રો થયા. તેમાં અંધકવૃરિણ ટા થતાં તેને તેમણે ગાદીએ બેસાડી પોતે દીક્ષા લઈને જ્ઞાન, ધ્યાન કરવા લાગ્યા, Page #474 -------------------------------------------------------------------------- ________________ You શારદા સુવાસ અને આયુષ્ય પૂર્ણ કરીને મુકિત પામ્યા. આ તરફ સુવીર રાજાને પણ ભેજવૃષ્ણુિ વિગેરે ઘણાં પુત્ર થયા. તેમને પણ ફરવા જવાનું તેમજ નવા પ્રદેશ ખેડવાનું મન થતાં ભાજ વૃષ્ણુિને ગાદી સોંપી પેતે સિંધ દેશમાં ફરવા ગયા, ત્યાં સિંધુ નદીના કિનારે પોતાના નામ પ્રમાણે સુવીરપુર નામે નગર વસાવ્યું. મથુરામાં રાજય કરતાં તેમના પુત્ર ભેાજવૃષ્ણુિને ઉગ્રસેન નામના એક પરાક્રમી પુત્ર હતા તે મથુરાનું રાજ્ય કરવા લાગ્યા. આ તરફ શૌય પુર નગરમાં અંધકવૃષ્ણુિને સુભદ્રા નામની રાણુથી દશ પુત્રો થયા. તેમાં સૌથી મોટાનુ' નામ સમુદ્ર વિજય અને સૌથી નાનાનું નામ વસુદેવ હતુ. આ દશ ભાઈએ દશ દશાર્હ રાજા કહેવાતા હતા. દશે ભાઇઓને કુર્તી નામે એક ખડેન હતી. તેને ઉમર લાયક થતાં તેના પિતાએ પાંડુરાજા સાથે પરણાવી હતી. અંધકવૃષ્ણુિ પછી સમુદ્રવિજય રાજા ગાદીએ બેઠા. તેા પેાતાના ભાઈએ ઉપર ખૂબ પ્રેમ રાખતા હતા. તેમાં સૌથી નાના ભાઈ વસુદેવ ઉપર એમને ખૂબ પ્રેમ હતા. મોટાભાઇના નાના ભાઇ પ્રત્યેના અનહદ પ્રેમ ” ' :– દેવાનુપ્રિયા ! જ્યારે પિતાજી પરલેાકવાસી બને છે ત્યારે જે સૌથી માટા ભાઈ હાય તેની ફરજ થઈ પડે છે કે પોતાના નાના ભાઈ એ તે પોતે પિતાની જેમ જ તેમની સભાળ રાખવી જોઈ એ, કારણ કે માટે ભાઈ પિતા તુલ્ય ગણાય છે, પણ આજે તે માપ જાય એટલે ભાઇએ પોતપાતાનું કરવા મંડી જાય છે, અને નાના ભાઇઓને ભૂલી જાય છે. અહીં એવું ન હતું. સમુદ્રવિજય રાજા પોતાના નાના ભાઇઓને જમાડીને જમતા ને તેમને સુવાડીને પછી સૂતા. નાના ભાઇને પિતાની ખેાટ સાલવા દેતાન હતા. બધા ભાઈઓમાં સૌથી નાના ભાઈ વસુદેવ સમુદ્રવિજય રાજાને અત્યંત વહાલા હતા. મારા નાના ભાઇ શું મેલ્યા ને શુ ખેલશે. એ રીતે એને ખમ્મા ખમ્મા કરતા હતા. આ વસુદેવ કુમારનું રૂપ ઘણું હતું. એ યુવાન થયા એટલે એમનુ રૂપ-યૌત્રન ખીલી ઉઠયું વસુદેવ કુમાર જ્યારે મહાર નીકળે ત્યારે નગરની સ્ત્રીએ તેમને જોઇને ગાંડીતુર ખની જતી. કોઇ સ્ત્રી રસાઇ કરવાનુ છેડીને તેમની પાછળ ફરતી. કેઈ કૂવાકાંઠે પાણીના બેડા મૂકીને તેમને નીરખવા દોડી જતી, તેા કોઈ પાતાના છોકરાઓને રડતા મૂકીને નીકળી પડતી, તેા કોઈ એના પતિને જમતા છોડીને દોડતી ને વસુદેવને ફરતી ફરી વળતી. વસુદેવ શ્રીવલ્લભ શા માટે બન્યા ? ” :- વસુદેવ કૈાઇના તરફ દૃષ્ટિ સરખી પણ ઉંચી કરતા ન હતાં. એ તે એમના કામે બહાર નીકળતા ને ચાલ્યા જતા પશુ સ્ત્રીએ એમની પાછળ ગાંડીઘેલી બની જતી, એનું કારણ શું? પુરૂષ તે દુનિયામાં ઘણાં છે અને દેવ જેવા રૂપાળા પણુ હાય છે, છતાં બધાની પાછળ સ્ત્રીએ ગાંડી બનતી નથી ને આની જ પાછળ કેમ ગાંડી થઈ છે? તેનુ કારણ એક જ છે કે વસુદેવે ગતજન્મમાં દીક્ષા લીધી હતી ને ખૂબ તપ કરીને નિયાણું કર્યું" હતું કે જે મારા તપનું ફળ હાય તે હું આવતા ભવમાં સ્રીવલ્લભ ખતું. એ વસુદેવે ગતભવમાં દીક્ષા શા માટે લીધી ? તે Page #475 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વાત પણ જાણવા જેવી છે. વસુદેવ ગત જન્મમાં રાજકુળમાં રાજકુમાર તરીકે જન્મ્યા હતા કર્મોદયે રૂ૫ તદ્દન બેડોળ હતું. હોઠ જાડા, કાન સુપડા જેવા, નાક ચીબુ, હાથપગ વાંકા, આંખે મેટી કેડા જેવી અને શરીરને રંગ કાળે હતો. તેનું શરીર બિહામણું હતું. એટલે સૌ તેને તિરસ્કાર કરતા અને કુબડે-કુબડે કહીને સહુ તેને બેલાવતા. આ કુબડે કુમાર યુવાન થયો એટલે તેને પરણવાના કેડ જાગ્યા. બંધુઓ ! આ સંસાર વાસનાઓથી ભરેલું છે, અને આત્મા અનાદિકાળથી વાસનાએનું સેવન કરતું આવ્યું છે. એટલે એને આવું કંઈ શીખવાડવું પડતું નથી. આ કુબડાને પરણવાની ઈચ્છા થઈ પણ એને કેણ કન્યા પરણવે? કઈ પરણાવતું નથી. એક વખત એ કુબડો પિતાના મોસાળ આવે. એના મામાને સાત કન્યાઓ હતી, એટલે કુબાએ એના મામાને કહ્યું-મામા! તમારે સાત પુત્રીઓ છે. આપણું રજવાડામાં તે મામા ફેઈન પરણે છે તે આપ આપની એક પુત્રીને મારી સાથે પરણાવે. મામાએ જાણ્યું કે જે હું આને ના પાડીશ તે મારી સાથે ઝઘડો કરશે, તેથી મામાએ કહ્યું કે મારી સાત દીકરીઓ છે તેમાં જે ખુશીથી પરણવાની હા પાડે તેને હું પરણાવીશ. જા, તેમને પૂછ. આ સાંભળી કુબડે તે ખુશ ખુશ થઈ ગયે ને કન્યાઓ પાસે આવીને કહેવા લાગ્યું કે મારી સાથે કેણ લગ્ન કરશે? આ શબ્દ સાંભળતા કન્યાઓએ મોઢું મચકેડીને કહ્યું–કુબડા ! અમને તે તારું મોઢું જેવું ગમતું નથી, ત્યાં પરણવાની તે વાત જ કેવી ! એમ કહીને એના ઉપર થુંકવા લાગી અને કહ્યું દુષ્ટ ! તું અહીં શા માટે આવ્યું છે? ચાલ્યો જા અહીંથી. આમ કહી તેને તિરસ્કાર કરીને કાઢી મૂકે. એટલે કુબડાને ખૂબ દુઃખ થયું, ને ત્યાંથી ચાલ્યા ગયે. કુબડાએ કરેલે આપઘાતને વિચાર” -કુબડાના મનમાં થયું કે મારે પરણવું છે પણ મને કેઈ પરણાવતું નથી, અને ઉપરથી જ્યાં જાઉં ત્યાં મારે તિરસ્કાર થાય છે. આવા અપમાન અને તિરસ્કાર ભરેલા જીવન જીવવાને શું અર્થ? બસ, હવે તે આ જંગલમાં ઝાડે ફાંસો ખાઈને મરી જાઉં. આ વિચાર કરીને પિતાની પાસે એક કપડું હતું તેને ફાંસે કરીને ઝાડની ડાળીએ લટકાવ્યું. એમાં પિતાનું ગળું ભરાવવા જાય છે પણ વિચાર કરે છે મરી જાઉં કે શું કરું? બંધુઓ ! માણસ ક્રોધાવેશમાં આવીને મરવા તે તૈયાર થઈ જાય છે પણ મરવું ગમતું નથી હોતું. આ કુબડાને પરણવાની ઈચ્છા છે. મરવું ગમતું નથી પણ હવે હડધુત અને તિરસ્કારને ત્રાસ સહન થતું નથી. એટલે કંટાળીને મરવા તૈયાર થયો છે, તેથી ગળામાં ફસે પહેરે છે ને કાઢે છે. છેલ્લી વખત મનમાં નિર્ણય કર્યો કે હે જીવડા! તને પરણવાના કેડ છે પણ કેઈ પરણાવતું નથી. ખુદ મામાની દીકરીઓએ તારે તિરરકાર કર્યો, તારા ઉપર લંકી અને હડધૂત કરીને મૂકે. આટલી કન્યાઓમાંથી એક પણ કન્યાએ તને ઈચ્છ Page #476 -------------------------------------------------------------------------- ________________ શારો વાસ નહિઆવા જીવન જીવવાને શું અર્થ છે? આ કરતાં મરી જાઉં. એટલામાં જૈન મુનિ ત્યાંથી નીકળ્યા. એમણે કુબડાને ફસે ખાતા જોઈને કહ્યું, છોકરા! તું આ શું કરે છે? આ મનુષ્યભવ પામીને શા માટે ફસે ખાઈને મરી જાય છે? મહાત્માના ઉપદેશથી કુબડાના જીવનને પલટો” - કુબડાએ કહ્યું મહારાજ! જીવવામાં સાર નથી. મારા જીવનની બાજી બગડી ગઈ છે. કરૂણાસાગર મહારાજે કહ્યું તને શું દુઃખ છે? એટલે કુબડાએ કહ્યું–મને કેઈ કન્યા પરણવા ઈચ્છતી નથી. જ્યાં જાઉં ત્યાં મારા સૌ તિરસ્કાર કરે છે. એની વાત સાંભળીને મહારાજે કહ્યું. વિચાર કર. તને કઈ કન્યા ઇછતી નથી તે તારું જીવન બગડયું કે સુધર્યું? તને હેજે બ્રહ્મચર્ય પાળવાને મેકે મળે. તારું જીવન સુધરી ગયું એમ હું માન. આ માનવજીવન વારંવાર નહિ મળે, તારા પાપકર્મના ઉદયથી તું કુબડો બન્યા છે તેથી તારે તિરસ્કાર થાય છે પણ હવે એવી સાધના કરી છે કે જેથી બીજા ભવમાં હડધુત થવાને પ્રસંગ ન આવે. કરૂણામૂર્તિ સંતે એને બંધ આપે એટલે એનું હૃદય પીગળી ગયું ને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. દીક્ષા લઈને માસખમણને પારણે માસખમણ તપ કરવા લાગ્યું. તપમાં પણ એ નિયમ કર્યો કે મને એક પણ વડીલ સંતની વૈયાવચ્ચે કરવાને લાભ મળે પછી જ મારે પારણું કરવું. આવા ભાવથી સંયમમાં આવી અઘેર સાધના કરતા વિચરવા લાગ્યા. ઈ કરેલી કબડા સંતની પ્રશંસા”- સંતની આવી ઉગ્ર સાધના જોઈને દેવકમાં ઈન્દ્ર મહારાજાએ એમની ખૂબ પ્રશંસા કરી કે આ સંતની કેટલી સમતા છે. માસખમણને પારણે મા ખમણ કરે છે અને પારણાને દિવસે પણ સંતની વૈયાવચ્ચ કર્યા વિના પારણું કરતા નથી. એમને એ નિયમથી ડગાવવા દેવ પણ શક્તિમાન નથી. મિથ્યાત્વી દેવથી આ પ્રશંસા સહન ન થઈ એટલે તે કરોટી કરવા માટે આવ્યું. આ દિવસે સંતને પારણું હતું, પણ કેઈ સંતની વૈયાવચ્ચને લાભ ન મળે એટલે દિલમાં ખૂબ દુઃખ થયું. ખિન્ન વદને બાર વાગ્યા પછી પારણું કરવા બેઠા આ સમયે દેવ પરીક્ષા કરવા આવ્યા. દેવે બે સાધુના રૂપ બનાવ્યા. એક સાધુ ગામથી ત્રણ માઈલ દૂર કોઢીયા સાધુનું રૂપ લઈને બેઠા, અને બીજા વૃદ્ધ સાધુ બનીને આ સાધુ પારણું કરવા બેસતા હતા ત્યાં આવીને કહે છે. અરે સાધુ! તું તે માટે સેવાભાવીને ઈલકાબ લઈને ફરે છે અને મારા સાધુની સેવા તે કરતે નથી. તરત જ પારણું કરવાનું છોડીને ઉભા થઈ ગયા ને કહ્યું પધારે ગુરૂદેવ ! આપ કયાંથી પધાર્યા? એમ કહીને બેસવા આસન આપે છે ત્યારે કહે છે કે મારે બેસવું નથી. મારા ગુરૂદેવ ગામ બહાર બેઠા છે. એમને ખૂબ તરસ લાગી છે. હું એમના માટે પાણી લેવા આવ્યો છું. આ મુનિ કહે છે આપ અહીં બિરાજે. હું ત્યાં પાણી લઈને જાઉં છું ને પછી ગુરૂદેવને લઈને આવું છું, Page #477 -------------------------------------------------------------------------- ________________ કર શારદા સુવાસ સંતને અણધાર્યા વૈયાવચ્ચને લાભ મળવાથી આનંદનો પાર ન રહ્યો. તે હર્ષભેર પાણું લઈને ગયા. સંતના શરીરે રક્તપિત્ત-કેઢ થયેલ છે. શરીરમાંથી લેહી પરના ઢગલા થાય છે. તેમાંથી માથું ફાટી જાય તેવી દુધ નીકળે છે, ત્યાં જઈને કહે છે ગુરૂદેવ ! આ પણ વાપરે, ત્યારે સંત ગુસ્સે થઈને કહે છે મારે આ પાણી પીવું નથી. તું ગામમાંથી બીજું પાણી લઈ આવ. કયારને તરસે મરી જાઉં છું. મેં તે તારી ખૂબ પ્રશંસા સાંભળી હતી કે તું બહુ સેવાભાવી છે. પણ જે, તું કે સેવાભાવી છે ! કયારને બેઠો છું, તરસ્યો મરી જાઉં છું પણ કયાં ખબર લેવા આવ્યા છે? સંતે કહ્યુંગુરૂદેવ ! મને ખબર ન હતી. આપને હું બીજું પાણી લાવી આપું છું, પણ આ થોડું પાણી તે વાપરે, ત્યારે ક્રોધથી આંખ લાલ કરીને કહે છે હે હૈંગી ! તારે પાણી લેવા જવું પડે એટલે કહે છે ને કે આ પાણી પી લે. મારે તારું ગંદુ પાણી પીવું નથી. એમ કહીને હાથમાંથી પાણી ઝૂંટવી લઈને ઢળી નાંખ્યું ને કહ્યું કે મને જલદી પાણી લાવી આપ. એટલે સંત ગામમાં પાણી લેવા માટે ગયા, પણ કયાંય પાણી મળતું નથી. કેઈ ઘેર પાણી હોય તે આપનાર અસૂઝતા હોય. એક ઘરે થોડું પાણી હતું તે લેવા ગયા ત્યાં બાઈને હાથમાંથી પાણીનું વાસણ છટકી ગયું ને પાણી ઢળાઈ ગયું. આખા ગામમાં ફર્યા પણ પાણી ન મળ્યું એટલે પાછા ફર્યા. * તપસ્વી સંતની દેવે કરેલી આકરી કસોટી - સંતને ખૂબ અફસેસ થયે કે હું કે કમભાગી ! મારા સંતની સેવા ન કરી શક્યો ! મા ખમણનું પારાગું છે પણ મનમાં જરા પણ ખેદ નથી. તે વૃદ્ધ સંતની પાસે આવીને કહે છે ગુરૂદેવ ! કમભાગી છું. માફ કરે, આખું ગામ ફર્યો પણ કયાંય પાણી મળતું નથી. આપ મારી સાથે સ્થાનકમાં ચાલે. તે કહે છે કેવી રીતે આવું? મારાથી ચલાતું નથી. ગુરૂદેવ ! મારા ખભે બેસી જાવ. લેહી અને પરૂથી શરીર નીતરે છે. ગંધને પાર નથી. એવા સાધુ આ તપસ્વીના ખભે બેસી ગયા. ચાલતાં સહેજ પગ ખાડામાં આવી જાય તે માથામાં મુઠ્ઠી મારે છે ને કહે છે ધુતારા! મને કયાં હેરાન કરે છે ? આ તારા સેવા કરવાના લક્ષણે છે? પણ આ સંત તે કંઈ બોલતાં નથી. દેવ જેમ જેમ પરીક્ષા કરે છે તેમ મકકમ રહે છે, છેવટે થાનકમાં આવ્યા. સંતે તેમને બેસાડીને શરીર સાફ કર્યું. ખૂબ વિનયપૂર્વક સેવા કરી અને પોતે જે આહાર લાવેલા હતા તે સંતને આપે, ત્યારે કહે છે મારે તે તારે આહાર ખાવા નથી. એમ કહીને એ આહાર હાથમાં લઈ લેહી અને પરૂવાળા હાથે ચૂંથી નાંખે ને અંદર ઘૂંકયા. પછી કહ્યું–લે, આ તું ખાઈ જા. આ સમયે સંતે કહ્યું-ગુરૂદેવ ! આપે મારા ઉપર કેવી કૃપા કરી ! મારે આહાર લૂખે હવે તેમાં આપે ઘી નાંખી આપ્યું. - આપણને તે સાંભળતા સૂગ ચઢે છે પણ મા ખમણના તપસ્વી સંત પ્રેમથી એ ગંધાતે આહાર આરગી ગયા. એની મમતા જોઈને દેવ સંતના ચરણમાં નમીને Page #478 -------------------------------------------------------------------------- ________________ vts સારી સુવાસ .. ચાલ્યા ગયા. મા સતની સાધના ક્રમના ભૂક્કા કરી દે તેવી હતી પણ મંદરમાં વાસનાના નાના કણીયા રહી ગયા હતા કે મને કોઈ સ્રીએ ન ઈચ્છા ? દૌક્ષા લીધા પછી એમણે તપ કરીને નિયાણું કર્યું હતું કે જો મારા તપ-સંયમનું બળ હોય તે આવતા ભવમાં સ્ત્રી વલ્લભ ખનું. આ સાધુ કાળધર્મ પામીને દેવલાકમાં ગયા ને ત્યાંથી ચવીને વસુદેવ અન્યા. તે કોઈ સ્ત્રીના સામું જોતા નથી પણ પૂર્વભવના નિયાણાને કારણે સ્ત્રીએ તેમને જોઈને તેમની પાછળ પાગલ અને છે, એ જયાં જાય છે ત્યાં સૌએ તેમની પાછળ ફરે છે. આથી નગરજનાએ સમુદ્રવિજય રાજા પાસે આવીને ફરિયાદ કરી કે આપના લઘુ બંધવ વસુદેવ કુમાર ખડાર નીકળે છે અને આ પરિસ્થિતિ સર્જાય છે. અમારી સ્ત્રીઓ ઘરનું કામકાજ છેડીને એમની પાછળ ભસ્યા કરે છે માટે આપ એનેા રસ્તે કરો. હવે સમુદ્રવિજય રાજા શુ વિચારશે તેના ભાવ અવસરે ચરિત્ર” :- મહારાજાએ જિનસેનકુમારને અશ્વ અને તલવાર ત્રણુ કરવા માટે ખૂબ સમજાવ્યેા ત્યારે જિનસેનકુમારના મનમાં થયું કે જે હું નહીં લઉં તે પિતાજીને દુઃખ થશે. માટે લઈ લેવામાં મઝા છે. કુમાર એના પિતાજીએ આપેલી ભેટ સ્વીકારવા તૈયાર થયા પણ એને સ્વીકાર કરતાં પહેલાં રાજા સાથે એક શરત કરે છે. 66 અવનીશ સે અરજી કરી, મુલત મહિપ કિશાર, ફિર પીછી દેસ્યું નહીં, લાખ બાત સિર મેર 1. જિનસેનકુમાર નાના હતા પણ એનામાં સમજણુ ઘણી હતી. એ સમજતો હત કે પિતાજીને મારા પ્રત્યે ભૂખ પ્રેમ છે અને ખુશ થઈને મને આ વસ્તુએ ભેટ આપે છે પણ એનું પરિણામ શું આવશે ? એટલે લેવાની ઘણી ના પાડી પણ પિતાજીને દુઃખ થતું હતું તેથી લેવા તૈયાર થયેા. એટલે કહ્યું-પિતાજી! આપને ખૂબ દુઃખ થાય છે તેથી એ ચીજોના હું સ્વીકાર કરુ છું, પણ એક શરત કે તમે મને જે આપેા છે તે લીધા પછી ગમે તેમ થશે તે પણ હું પાછું આપીશ નિRs. તમે આપે ને પાછળથી કોઇ વિરોધ ઉઠાવે ને તમે કહેશે કે મને પાછી આપી દે તા હું લાખ વાતે પાછું નહિ આપું, માટે ખૂબ વિચાર કરીને આપજો. “કુંવરને જવાબ આપતા મહારાજા પુત્રની વાત સાંભળોને રાજા મેલ્યા અરેરે દીકરા ! તું આ શુ ખેલે છે ? હું આવા રાજા થઈ ને આપેલું કદી પાછું લ* ? સામાન્ય રીતે માણુસને કંઇ આપ્યુ. હાય તા પણ પાછું નથી લેતા તે તું તા મારા દીકરા છે અને આ ઘેાડો અને તલવાર મેં તને ખાલી ખુશીથી નથી આપી પણ તારી પરીક્ષા કરીને ઇનામ તરીકે બક્ષિસ આપું છું. એ કંઈ પાછું લેવાય ? બેટા ! તને એટલે પણ મારા ઉપર વિશ્વાસ નથી ? તુ વિશ્વાસ રાખ. હું એ ચીત્તે કદી પાછી નહિં માંગું. આથી જિતસેનકુમારે 77 - Page #479 -------------------------------------------------------------------------- ________________ યાહ્ય યુવાણ સહર્ષ તેને સ્વીકાર કર્યો ને રાજાએ તેને સભાની વચ્ચે પ્રેમથી અર્પણ કરી. તે બંને ચીને લઈને જિનસેનકુમાર પિતાને, પ્રધાનજીને વિગેરેને પ્રણામ કરીને હર્ષભેર સભામાંથી વિદાય થયા. પ્રજાજને પણ જિનસેનકુમારની પ્રશંસા કરવા લાગ્યા કે આપણા મહારાણી જેવા પવિત્ર છે એ જ એમને કુમાર પણ પવિત્ર છે. જિનસેનકુમાર એક છે પણ એક હજાર જે શૂરવીર છે. આ પુત્ર રાજા બનશે એમ બધા બોલવા લાગ્યા. આ તરફ રત્નાવતી મનમાં મલકાતી હતી કે મારે પુત્ર પરીક્ષામાં પાસ થશે એટલે એને જ રાજ્યપદ મળશે, કારણ કે હું પટ્ટરાણું છું. મારા પ્રત્યે રાજાને પૂરે પ્રેમ છે એટલે મારા તે માન વધી જશે. રત્નાવતીનું નામ તે ઘણું સારું હતું પણ રત્ન જે પ્રકાશ ન હતું. તે ઈર્ષાની ભરેલી હતી. એને ખબર ન હતી કે મારે પુત્ર પરીક્ષામાં નાપાસ થયો છે. એ તે પુત્રની રાહ જોતી હતી. રત્નાવતીને ચઢાવવાના કામ કરતી દાસી" - એટલામાં દાસી દેડતી ૨ાવતની પાસે આવીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી. રનવતીએ પૂછ્યું–બહેન! તું શા માટે રડે છે? ત્યારે દાસી કહે છે એ મારા મહારાણ સાહેબ ગજબ થઈ ગયે. કંઈ કહેવાની વાત નથી. રાણીએ ઇંતેજારીપૂર્વક પૂછ્યું. શું થયું? તું કહે તે ખરી. ખૂબ પૂછયું ત્યારે દાસી ઉડતી રડતી કહે છે બા સાહેબ ! આપણાં મહારાજાએ તે જિનસેનાના પુત્રને એક સુંદર ઘેડ અને તલવાર ભેટ આપ્યા ને આપણાં રામસેનકુમારને તે કંઈ નથી આપ્યું. પણ દાસીએ એ વાત ન કરી કે મહારાજાએ બંને કુમારની પરીક્ષા કરી. તેમાં રામસેનકુમાર એક પણ પ્રશ્નનો જવાબ ન આપી શકે ત્યારે જિનસેનકુમારે બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. ઘણીવાર દાસીએ રાણીને બેટી ચઢવણી કરે છે. કૈકેયીને મંથરાએ ચઢાવી હતી તેમ રનવતીને તેની દાસીએ ખૂબ ભંભેરી એટલે રત્નાવતી ક્રોધે ભરાઈ કે બસ, રાજા અને કુંવરને આવી ચીજ આપનાર કેશુ? હવે હું રાજાને બરાબર બતાવી દઈશ. રત્નાવતી ખૂબ ક્રોધથી ધમધમી ગઈ છે. હવે એ કેવા નાટક કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪૫ શ્રાવણ વદ ૧૨ ને બુધવાર તા. ૩૦-૮-૭૮ મહાન પુરૂષ જગતના છના કલ્યાણ માટે ફરમાવે છે કે આ દુર્લભ માનવભવમાં મહત્ત્વની કઈ વરતુ હોય તે વીતરાગ પ્રભુના પ્રરૂપેલા ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે. જેમ પર્વતમાંથી નીકળતી નદીને પથ્થર અથડાતે અથડાતે ઘસાઈને ગેળમટોળ અને લીસ્સે બને છે તેમ આપણે આત્મા પણ આ સંસારચક્રમાં ઘૂમતે, પરિભ્રમણ કરતે, અનેક દુખેને Page #480 -------------------------------------------------------------------------- ________________ સાક્ષી સુવાસ સહન કરતે કર્મથી હળ બનતે આટલે સુધી પહએ. જીવ કમથી હળ બને છે ત્યારે તેનામાં શુભ ભાવે જાગે છે. રાગ-દ્વેષની મંદતા થાય છે ને વિવેક જાગે છે. અવળાઈ ટળે છે વીતરાગ દેવ, નિર્ગથ ગુરૂઓ અને સર્વજ્ઞ કથિત ધર્મ–આ ત્રણ ત પ્રત્યે પ્રેમ-શ્રદ્ધા જાગે છે. આ ત્રણ તને આરાધ્ય અને ઉપાસ્ય છે એ આત્માને નિર્ણય થાય છે. આનું નામ ધર્મશ્રદ્ધા છે. આવી ધર્મશ્રદ્ધાથી જીવને અપૂર્વ આનંદ અને શાંતિને અનુભવ થાય છે. કે મનુષ્યને ગુરૂના ઉપદેશનું શ્રવણ, સંત સમાગમ અને શાસ્ત્રનું વાંચન વિગેરેથી થયેલી કર્મની લઘુતાના કારણે ધર્મશ્રદ્ધા પ્રગટે છે. ધામધખતા ઉનાળામાં બપોરે મધ્યાન્હ સમયે સૂર્યના પ્રખર તાપથી તપેલા નિર્જન વનમાં અથડાતા તરસથી આકુળ વ્યાકુળ થયેલા વટેમાર્ગને એક વિશાળ વડલાના વૃક્ષની છાયામાં આરામ લેવાને સુયોગ મળે. અચાનક કેઈ ઠંડુ પાણું પીવા માટે આપે અને આખા શરીરે ચંદનને લેપ કરે તે એના આનંદને પાર રહે ખરે? “ના” એવી રીતે અનાદિ સંસાર રૂપ ઉનાળામાં જન્મ-મરણ રૂપ નિર્જન વનમાં કષા તાપથી સંતપ્ત અને વિષયેની તૃષાથી પીડિત આત્માને જિનશાસન રૂપી વિશાળ અને ઘટાદાર વડલાનું વૃક્ષ દેખાય ત્યારે એ તરફ આત્મા હર્ષપૂર્વક દોડે ને ? એમાં કંઈ નવાઈ ખરી ? ત્યાં તત્વજ્ઞાનના નિર્મળ જળ પીવા મળે, તત્ત્વશ્રદ્ધારૂપ ચંદનને લેપ થાય એના આનંદનું વર્ણન ક્યા શબ્દમાં કરવું ? બંધુઓ ! જેમ કોઈ જન્માંધ પુરૂષને એકાએક નવી દષ્ટિ મળે અને સમગ્ર જગતને જેવાની તક મળે, ત્રણ ચાર દિવસના ભૂખ્યા માણસને ભેજન મળે, નિર્ધનને ધન મળે ત્યારે કે આનંદ થાય ? તેથી પણ અધિક આનંદ અંદરને મિથ્યાત્વને અંધાપ ટળે અને સમ્યગૂ દર્શન રૂપ નેત્ર મળે ત્યારે થાય છે. અસાધ્ય રોગથી પીડાતા દર્દીને કઈ રામબાણ ઔષધિ હાથમાં આવી જાય છે કે આનંદ થાય તેવી રીતે કર્મરેગના રામબાણ ઔષધ રૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિથી જીવ અને આનંદ અનુભવે છે. રણસંગ્રામમાં હારી જવાની અણી ઉપર રહેલા સેનાપતિને અચાનક વિજય મળે ને જે આનંદ થાય છે તેનાથી પણ અનંતગણે આનંદ મહરાજાનું જોર હઠાવી આત્મબળ પ્રાપ્ત કરનારે આત્મા અનુભવે એ સ્વાભાવિક છે. આ બધું ધર્મશ્રદ્ધાથી થાય છે. આ સંસારમાં દ્રવ્ય શીતળતા આપનાર ઘણાં વૃક્ષે રહેલા છે પણ આત્મશાંતિ આપનાર એક વૃક્ષ છે કે જેનું મૂળ ધર્મશ્રદ્ધા છે. થડ શ્રાવક ધર્મ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ જેની પાંચ મુખ્ય શાખાઓ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર આ પાંચ પ્રશાખાઓ છે. અહિંસાના પ્રત્યે એ પાંદડા છે. સમતા એ એના પુષ્પ છે, અને મોક્ષ એ આ વૃક્ષનું મીઠું મધુરું ફળ છે. ધર્મ-શ્રદ્ધારૂપ મૂળ વિના જ્ઞાન અને ચારિત્રનું ગમે તેટલું પાણી સીંચીએ છતાં આપણને Page #481 -------------------------------------------------------------------------- ________________ શાહા સુવાસ ઈષ્ટ આપનાર ધર્મવૃક્ષ પાંગરતું નથી. ધર્મશ્રદ્ધા એ જ ધર્મવૃક્ષનું મૂળ છે. આત્માથી જેને અમૂલ્ય ખજાને છે. મિથ્યાવરૂપ મહાગને મટાડનાર રામબાણ ઔષધ છે. સંસાર સાગરને પાર કરાવનારી ઉત્તમ નૌકા છે. મુક્તિનગરમાં જવા માટે પાસપોર્ટ છે. ધર્મશ્રદ્ધારૂપ ધનને લૂંટવા માટે વિષય-કવાયરૂપી લૂંટારાઓ સદા મીટ માંડીને બેઠા છે. જે આત્માઓ પ્રમાદમાં પડયા રહે છે તેનું શ્રદ્ધાધન એ લૂંટારાઓ લૂંટી લે છે. આજે જગતમાં વિષય અને વિકાસમાં મહાલવા માટેની વિવિધ સામગ્રીઓ વધી રહી છે. તેમાં જે આત્માઓ ખૂબ સાવધાન અને જાગૃત રહે છે તે આત્માઓ ધર્મશ્રદ્ધા રૂપ ધનને સુરક્ષિત રાખી શકે છે. બાકી ધર્મશ્રદ્ધારૂપ સિંહણના દૂધને સાચવવા કઠણ છે. આ માટે આત્માએ સુવર્ણપત્ર જેવી યોગ્યતા કેળવવી પડશે, તે જ શ્રદ્ધારૂપી સિંહણના દૂધ ટકી શકશે. ધર્મશ્રદ્ધા ટકાવવા માટે શાસ્ત્રનું વાંચન, શ્રવણુ અને મનન જરૂરી છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં વસુદેવ રાજા કેરું છે તેનું વર્ણન ચાલે છે. વસુદેવ રાજા સમુદ્રવિજયના નાના ભાઈ હતા. બધા ભાઈઓમાં સમુદ્રવિજય રાજાને પિતાના નાના ભાઈ વસુદેવકુમાર ઉપર ખૂબ પ્રેમ હતા. માતાપિતાને પણ નાને દીકરો લાડકે હોય છે. ભાઈ-બહેનોમાં પણ જે નાના ભાઈ અગર બહેન હોય તે વધુ લાડકા હોય છે. વસુદેવ યુવાન થયા એટલે તેમને જોઈને નગરની સ્ત્રીઓ તેમની પાછળ પાગલ બનવા લાગી. આ બનવાનું કારણ શું? એ વાત આપણે ગઈ કાલે આવી ગઈ છે કે એમણે ગત જન્મમાં એવું નિયાણું કર્યું હતું કે જે મારા તપ, સંયમનું ફળ હોય તે હું આવતા ભવમાં સ્ત્રીવલભ થાઉં. એમની પાછળ સ્ત્રીઓ પાગલ બનવા લાગી. એટલે પ્રજાજનેએ ભેગા થઈને વિચાર કર્યો કે જે રોજ આ પ્રમાણે બનશે તે આપણું ઘર ભાંગી શે. માટે આ બાબતમાં આપણે મહારાજાને ફરિયાદ તે કરવી જોઈએ. એટલે નગરજને સમુદ્રવિજય મહારાજા પાસે ફરિયાદ લઈને આવ્યા. આગળના રાજા મહારાજાઓની કેટલી નીતિ હતી કે એ પ્રજાની બધી જ ફરિયાદ સાંભળતા હતા. એમને મન પ્રજા અને પુત્ર સરખા હતા. એ સમજતા હતા કે પ્રજા મારી અને હું પ્રજાને. એ રાજાઓ પ્રજાને પ્રેમ સંપાદન કરીને પ્રજાના હૃદય સિંહાસન ઉપર રાજ્ય કરતા હતા. પ્રજા સુખી તે પિતે સુખી અને પ્રજા દુખી તે પિતે દુઃખી. એવા એ સમયના રાજાઓ હતા, પણ અત્યારે તે રાજા સુખી ને પ્રજા દુઃખી છે. રાજા પ્રજાની દાદ સાંભળતા નથી, પણ એ સમયમાં આવી અંધાધૂંધી ચાલતી ન હતી. પોતાની પ્રજા ગરીબ હોય કે સુખી હોય, દરેકના પ્રત્યે રાજાની સમાન દષ્ટિ હતી. સમય આવ્યે સહુને સરખે ન્યાય આપતા હતા. સમુદ્રવિજયે તે આપણા હિન્દુ રાજા હતા પણ એક મુસ્લીમ રાજને ન્યાય આપું. Page #482 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૪૧૭ હૈદરઅલી નામને એક સુલતાન થઈ ગયે. એ ખૂબ પ્રજાપ્રેમી અને ન્યાયી હતે. એક વખત તે ઘોડા ઉપર બેસીને ફરવા માટે જઈ રહ્યો હતે. એમને પવનવેગી ઘેડ ચાર પગે કૂદતો આગળ વધે તે હતું, ત્યારે એક સાઠ વર્ષની વૃદ્ધ ડેરીમાં ઘેડાને જવાના માર્ગમાં વચ્ચે આવીને ઉભી રહી, એટલે સુલતાને કહ્યું હે માડી ! તમે માર્ગમાંથી દૂર ખસે. નહિતર આ મારે ઘેઓ તમને પછાડી દેશે ને તમે મરી જશે. આ ડેશીમાં ખૂબ હોંશિયાર હતા. એ સુલતાનના ઘડાની સામે જઈને ઉભા રહ્યા એટલે સુલતાને ઘેડાને ઉભે રાખે ને પૂછ્યું. હે માતા! તમે શું મરવા માટે આ માર્ગ માં ઉભા રહ્યા છે? મેં આટલી બુમ પાડી છતાં તમે કેમ ખસ્યા નહિ? ત્યારે ડોશીમા ઠાવકું મોટું રાખીને બેલ્યા. જહાંપનાહ! હું જીવતાં છતાં મરેલા જેવી છું. હવે મારે જીવીને શું કરવું છે? જેમ તેમ મરવા કરતાં આપના ઘડાના પગ નીચે મારું મોત આવે તે હું ભાગ્યશાળી બની જાઉં. હવે તેના માટે મારે જીવન ટકાવવું છે. દીકરીના અપહરણની વાત કરતા ડેશીમા” - ઓશીની વાત સાંભળીને સુલતાને કહ્યું. અમ્મા! મારા રાજ્યમાં તમને એવું શું દુઃખ પડી ગયું કે આ જવાહર જેવું જીવન તમને અળખામણું લાગે છે? ડેશીએ કહ્યું, જહાંપનાહ ! વાડ ઉઠીને જે ચીભડા ગળે તે પછી ફરીયાદ કોને કરવી? જે રાજ્યમાં રક્ષક જ ભક્ષક બની જાય એ રાજ્યમાં જીવતર જીવવા જેવું નથી રહેતું. ત્યારે સુલતાને કહ્યું, અમ્મા ! આ તારી ગોળગોળ વાત મને સમજાતી નથી. જે વાત બની હોય તે સ્પષ્ટ મને જણાવી દે તે જલ્દી એને નિકાલ કરવાનું સૂઝે. સુલતાનની વાત સાંભળીને ડોશીમાએ કહ્યું, જહાંપનાહ! મારી રૂપરૂપના અવતાર સમી એકની એક લાડકી દીકરીને તમારે જુને સરદાર આગા મહંમદ ઉપાડી ગયા છે ત્યારથી મને મારું જીવતર ઝેર જેવું લાગે છે. આટલું બોલતાં ડોશીમાની આંખમાં આંસુની ધાર થઈ. આ જોઈને સુલતાને પૂછયું. તમારી દીકરીને ઉપાડી ગયા કેટલા દિવસે થયા? જહાંપનાહ! દોઢ મહિને થયે. તે દેઢ મહિના સુધી તમે કયાં ગયા હતા? જેની દીકરીનું અપહરણ થાય છે તે એક પળ પણ શાંતિથી બેસી ન શકે, અને તમે દોઢ મહિને થઈ ગયે છતાં અત્યાર સુધી ફરીયાદ ન કરી? તે આજે મને કહેવા આવ્યા છે? તમારી વાત મને સાચી લાગતી નથી. અને તમે કહે છે કે મારી દીકરીને ઉઠાવી ગયા દેઢ મહિને થયો તે આગામહંમદ દેઢ મહિનાથી અહીં નથી. એ તે બહારગામ ગયે છે. માટે તમારી વાત મારા માનવામાં આવતી નથી. ફરિયાદની બરાબર ચકાસણી કરવા માટે સુલતાને કડકાઈથી ડોશીમાને કહ્યું. ડેશીમાએ રાજાને કહેલી સત્ય હકીકત :- જહાંપનાહ! એ મારી દીકરીને ઉઠાવીને દેઢ મહિનાથી ભાગી ગયું છે. જ્યારથી દીકરી ગઈ ત્યારથી ધરાઈને ધાન ખાધા નથી ને શાંતિથી ઉંધી નથી. હું તો તે જ દિવસે તમારા નવા જમાદાર પાસે ફરિયાદ કરવા માટે આવી શા. સુ. ૨૭ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શાક્કા સુવાસ હતી પણ અમારા ગરીબની ફરિયાદ કેણ સાંભળે? ઘણી વાર ફરિયાદ કરી પણ મને કેઈએ દાદ ન દીધી. તમારી પાસે મારી ફરિયાદ પહોંચાડી નહિ. હું શું કરું? કેને કહું? મેં આપને રૂબરૂ મળીને ફરિયાદ કરવા માટે ઘણું ફાંફા માર્યા, આપના મહેલના દરવાજે આવીને ઉભી રહી પણ આપના પહેરેગીએ મને આપની પાસે આવવા જ ન દીધી, એટલે આજે આપના માર્ગમાં આવીને ઉભી રહી છું. આપને મેં બેટી ક્યાં છે તે બદલ હું આપની માફી માંગું છું. ડોશીની વાત ઉપર હવે સુલતાનને વિશ્વાસ બેઠે, એટલે કહ્યું કે તમે મારી પાછળ પાછળ મારા મહેલે આવજે. એમ કહી ફરવા જવાનું છડી દઈને સુલતાન પાછા ફર્યા. ડોશી ધીમે ધીમે ચાલતાં સુલતાનના મડેલે પહોંચી ગયા. તે વખતે ન જમાદાર સુલતાનની સામે આવીને ઉભો રહ્યો. જમાદારને જેઈ ડોશીમા જરા ધ્રુજ્યા પણ સુલતાન સામે બેઠે હતું એટલે ચિંતા ન હતી. હિંમતથી ઉભા રહ્યા. સુલતાને જમાદારને આપેલી ધમકી - સુલતાને કડકાઈથી જમાદારને કહ્યું કે આ પેશીની વહાલસોયી પુત્રીનું તમારા જિગરજાન મિત્ર આગા મહંમદે અપહરણ કર્યું છે, અને જ્યારે આ ડોશીમાએ તમારી પાસે ફરિયાદ કરી ત્યારે તમે તમારા મિત્રના રાગના કારણે મારી આગળ ફરિયાદ આવતી અટકાવી દીધી છે. દસ્તીની ફરજ આમ અદા ન કરાય. હા, સારા કાર્યમાં તમે તમારા મિત્રને માટે માથું આપે તે એ માથું શિરતાજ જેવું મૂલ્યવાન બની જાય, પણ આવા પાપના કાર્યમાં મિત્રને સાથ આપે તે જન્નતને બદલે જહાનમના માર્ગે જવા જેવું તમે કામ કર્યું છે. હવે જ્યાં સુધી તમારા મિત્રને દસ્તીને દાવ અદા કરવા માટે તમારી સમક્ષ હાજર ન કરું ત્યાં સુધી તમને જેલમાં પૂરવામાં આવે છે. સુલતાનને હકમ સાંભળીને જમાદારના તે મતીયા જ મરી ગયા, પણ હવે શું થાય? સુલતાનને હુકમ થયે એટલે જેલમાં ગયે જ છૂટકો. સિપાઈઓએ જમાદારને કેદખાનામાં પૂરી દીધે. બીજી તરફ સુલતાને આગામહંમદને પકડી લાવવા માટે સિપાઈઓને મોકલ્યા. સુલતાને પિતાના રાજકાર્યાર્થી નિવૃત્ત થઈને સૂવાની તૈયારી કરતા હતા. તે સમયે વજીર સુલતાનને મળવા માટે આવ્યા ને સલામ ભરીને ઉભે રહ્યો, એટલે સુલતાને વજીરને પૂછયું કે અત્યારે સૂવાના સમયે આ૫નું આગમન શા માટે થયું ? વજીરે કહ્યું-જહાંપનાહ! આ બંને જમાદારેએ અત્યાર સુધી વફાદારીપૂર્વક આપનું કેટલું કાર્ય કર્યું છે. એ બંને ઉપર આપ રહેમ દષ્ટિ રાખે. એ માટે હું અત્યારે આપની પાસે આવ્યો છું. સુલતાને કહ્યું-વજીર! તમે વફાદારી કેને કહે છે? તમે વફાદારીના કેટલા અર્થ કરે છે? શું કોઈની બહેન દીકરીને ઉઠાવી જવી તેને તમે વફાદારી ગણે છે? અને એવા ઉઠાઉગીરને સાથ આપે તેને તમે વફાદારી કહે છે? હું એવા જમાદારને વફાદાર નથી માનતે. તમને ખબર છે ને કે પ્રજાનું રક્ષણ કરવા માટે મેં આ રાજ્યની લગામ હાથમાં લીધી છે. હું સુલતાન Page #484 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૪૧૯ પછી છું. પહેલાં તે હું પ્રજાના જાનમાલ અને ઈજજતને રોકીદાર જમાદાર છું. મારી પ્રજાની બહેન દીકરીની ઈજજત મારો જમાદાર લૂટે અને બીજે જમાદાર એના ગુનાને સાથ આપે, એવા પાપના કાર્ય અટકાવવા માટે સૌથી મોટા જમાદાર તરીકે મારી જન્મેદારી કંઈ ઓછી નથી. સમજ્યા વજીરજી! મારી પ્રજાની બહેન દીકરીની ઈજજત ઉપર હાથ નાંખનાર એ આગામહંમદનું મસ્તક ધડથી જુદું કરીને લેહીથી નીતરતું, એનું મસ્તક હું આખા ગામમાં ફેરવીશ. એ જોઈને મારે કઈ પણ પ્રજાજન ફરીને કેઈન ચારિત્ર લૂંટે નહિ. સુલતાનની વાત સાંભળીને વજીર તે માફી માંગીને રવાના થઈ ગયે. આ તરફ આગામહંમદને શોધવા ગયેલા સિપાઈઓએ એને પકડીને સુલતાન પાસે હાજર કર્યો એટલે જેલમાં પૂરેલા જમાદારની નજર સમક્ષ સુલતાને તલવાર ખેંચીને આગામઠુંમદનું મસ્તક ધડથી જુદું કરી દીધું. આ જોઈને બંધનાવસ્થામાં ઉભેલે જમાદાર તે થરથર ધ્રુજવા લાગ્યા, ત્યારે સુલતાને એની સમક્ષ કરડી નજર કરીને કહ્યું –જમાદાર ! જે ને પાપકાયને કરૂણ અંજામ! હવે તને શિક્ષા કરું છું. પ્રજાની ફરિયાદ તારે મને તરત પહોંચાડવી જોઈએ. તે ન કરતાં તેં તારા દોસ્તની દોસ્તીને તારી પ્રજા પ્રત્યેની ફરજ કરતાં વધુ મહત્વ આપ્યું, માટે તારા દેહમાંથી લેહીની ટશરે ફૂટે ત્યાં સુધી તારા શરીર ઉપર કેરડા મારવાની હું તને સજા કરું છું. હૈદરઅલી સુલતાને બંને જમાદારને એમના ગુન્હા પ્રમાણે બરાબર શિક્ષા કરી. આગામહંમદનું લેહીં નીતરતું મસ્તક આખા ગામમાં ફેરવીને જાહેરાત કરાવી કે મારા ગામમાં જે કોઈ દુષ્ટ માણસ આવું અધમ કાર્ય કરશે તેની આવી દશા થશે. સમજાણું ને કે આગળના રાજાઓને કે ન્યાય હતે ! ન્યાય એટલે ન્યાય. એમાં કેઈની શરમ કે સિફારસ ચાલે નહિ. આપણે સમુદ્રવિજય રાજાની વાત ચાલતી હતી. સમુદ્રવિજ્ય રાજા પણ ન્યાયી હતા. એમની પાસે પ્રજાજને દેડતા ફરિયાદ કરવા માટે આવ્યા કે મહારાજા ! આપના લઘુ બાંધવ વસુદેવકુમાર ખૂબ નિર્દોષ અને પવિત્ર છે. એ કેઈન સામે ઊંચી દષ્ટિ કરીને જોતાં નથી પણ કેણ જાણે એમનામાં કઈ જાતની એવી આકર્ષણ કરવાની શક્તિ છે કે એ બહાર નીકળે છે ત્યારે આખા નગરની સ્ત્રીઓ તેમની પાછળ ગાંડી બને છે. ચૂલે રસેઈ બળતી મૂકીને વસુદેવકુમારને જોવા માટે દેડીને જાય છે. તે આ૫ આ બાબતમાં કેઈ વિચાર કરે તે સારું. આ પ્રમાણે પ્રજાજનેએ સમુદ્રવિજય રાજાને અરજી કરી. ' સમુદ્રવિજય રાજાને પિતાને લઘુ બંધ વસુદેવકુમાર ખૂબ વહાલે હતે. બીજી તરફ પ્રજા પણ વહાલી હતી. હવે શું કરવું? ખૂબ વિચારતાં એક માર્ગ સૂઝે. એટલે તેમણે પિતાના લઘુ બંધવાને મેળામાં બેસાડીને કહ્યું ભાઈ ! તું આપણા બધા ભાઈઓમાં વિશેષ રૂપાળે છે, એટલે તું બહાર જાય છે ત્યારે તારા રૂપ પાછળ સ્ત્રીઓ ગાંડી થાય છે, Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શારદા સુવાસ રખે ને તને દૃષ્ટિ લાગે ને તું માંદા પડે! માટે ભાઈ હમણું તને આપણું બગીચામાં જે બંગલે છે તેમાં રાખું તે તને વાંધો નથી ને? વસુદેવ સમુદ્રવિજયને પિતા તુલ્ય સમજતાં હતાં. એટલે કહે–ભલે મેટાભાઈ ! ત્યાં રહીશ. તમે તે મારા હિત માટે જ કહે, છે ને ? એ સમયના આત્માએ ઘણું સરળ હતા. વડીલે જે કંઈ કહે તે કેઈ પણ જાતની અપીલ કે દલીલ વિના તહેતુ કરતા હતા. વસુદેવ સમુદ્રવિજય રાજાના કહેવા પ્રમાણે બગીચાના બંગલામાં રહેવા લાગ્યા. એક દિવસ તેઓ કંપાઉન્ડમાં ફરતા હતા તે સમયે કે પુરૂષ બે કે વસુદેવ અહીં કેમ રહે છે ? તે શબ્દો સાંભળી એમને ખૂબ લાગી આવ્યું. શું મારા ભાઈએ મને નજરકેદમાં રાખે છે ? એમણે મને કપટ કરીને રાખે ? બસ, હવે મારે અહીં રહેવું નથી. વસુદેવ હોંશિયાર ખૂબ હતા. એમણે બગીચામાંથી લાકડા લાવીને મહેલના બારણામાં મેટી ચિતા ખડકીને સળગાવી. પછી મહેલના દરવાજે લખ્યું કે, હે સમુદ્રવિજય ભાઈ! તમે મને કપટ કરીને નજર કેદમાં રાખે છે તેથી મારા દિલમાં ખૂબ દુઃખ થયું છે. તે કારણે હું આ ચિતામાં બળી ગયે છું. એવું લખી ચિતા સળગાવીને પિતે છાનામાના ચાલ્યા ગયા. દરરોજ સવારમાં સમુદ્રવિજય રાજા પિતાના નાના ભાઈની ખબર લેવા માટે આવતા. તેને જોઇતી ચીજે મેકલાવતા હતા. દરરોજ સમુદ્રવિજય પધારે ત્યારે વસુદેવ મહેલની મેડીએથી નીચે ઊતરતા ને સામે જઈને ભાઈને ભેટી પડતા ને ખૂબ વહાલ કરતા પણ આજે તે મહેલનાં બારણામાં ભડભડ ચિતા બળી રહી છે. આ જોઈને સમુદ્રવિજય ભડક્યા. મહેલ તરફ દષ્ટિ કરી મનમાં થયું કે આજે મારો ભાઈ કેમ દેખાતું નથી ? શું એને ઠીક નહિ હોય ? જ તે હું આવું ત્યારે છલાંગ મારતે મારી સામે આવે છે. સમુદ્રવિજય ઉપર જઇને દેખે છે તે વસુદેવને જોયા નહિ. આખા મહેલમાં ને બગીચામાં તપાસ કરી પણું ભાઈ ન મળે, એટલે ખૂબ ચિંતાતુર બની ગયા. છેવટે મહેલની ભીતે લખાણ લખ્યું હતું તેના ઉપર દષ્ટિ પડતા વાંચ્યું, તેથી સમુદ્રવિજય તે ઢગલે થઈને ઢળી પડયા. શું મારો ભાઈ આ ચિતામાં બળી ગયો? ભાનમાં આવ્યા એટલે બોલવા લાગ્યા કે મારા લઘુ બંધવા ! તું મને મૂકીને ક્યાં ચાલ્યા ગયે? મેં તારાથી વાત છાની રાખી ત્યારે આ બનાવ બન્યું ને ? મારે તને સાચી વાત કહેવી જોઈતી હતી, પણ બંધુ! તેં આ શું કર્યું ? આ રીતે વસુદેવ ચિતામાં બળી ગયા છે એમ માનીને સમુદ્રવિજય રાજા આદિ બધા ભાઈએ રડવા લાગ્યા. આખી નગરીમાં હાહાકાર મચી ગયે. હજુ સમુદ્રવિજય રાજા તેમજ બીજા ભાઈઓ કે ઝુરાપ કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર - જિનસેન પાસ થવાથી રાજાએ તેના ઉપર ખુશ થઈને મુખ્ય ઘડે અને તલવાર બંને ચીને ભેટ આપી. રત્નાવતીની દાસીએ આવીને બધી વાત કરી. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ શારદા સુવાસ ઉપરાંત મીઠું, મરચું ભેળવીને કહે છે બા સાહેબ ! તમારાં પટ્ટરાણી પણમાં ધૂળ પડી. છે તમારું કયાંય માન ! જિનસેનાના દીકરાને તે રાજાએ તલવાર અને ઘેડે બધું આપ્યું પણ તમારા રામસેનને તે કંઈ આપ્યું નથી. આ કંઈ તમારું ને રામસેનનું નાનું સૂનું અપમાન કર્યું છે? આવા જીવને જીવવાથી શું? આ પ્રમાણે દાસીએ રવતીને ખૂબ ચઢાવી. એટલે રત્નાવતીને તે ચક્કર આવવા લાગ્યા. મગજ ભમવા લાગ્યું અને જેમતેમ બોલવા લાગી કે હું રાજાની માનીતી પટ્ટરાણી અને રાજાએ આમ શા માટે કર્યું ? મારે દીકરે કંઈ વધારાને છે? અમારે કંઈ હક્ક જ નહીં ! રાજાએ આ અન્યાય કેમ કર્યો? એને તે રગેરગમાં ઝેર વ્યાપી ગયું, અને એની દાસીને કહે છે કે દાસી ! તું છે તે ખરી. હું એ ઉપાય કરીશ કે રાજાને એ ઘેડો અને તલવાર બંને ચીને જિનસેન પાસેથી પાછી લીધે જ છૂટકે થશે. જા તું જલદી રાજાને બોલાવી લાવ, એટલે દાસી તે રડતી રડતી રાજા પાસે આવી. રાજાએ પૂછયું–બાઈ! કેમ રડે છે? દાસી કહે કે મહારાણીને કંઈક થઈ ગયું છે. આપ જલદી પધારે. રાજાના મનમાં થયું કે તબિયત સારી નહિ હોય, તેથી રાણીના મહેલે આવ્યા. મહેલમે જબ રાજા આયા, રાની બાત બતાવે, થાકે પ્રેમ ખૂબ હી દે, આકરા વચન સુનાવે છે. રાજા રત્નતીના મહેલે આવ્યા ત્યારે રત્નાવતી તે જાણે એની માતા મરી ગઈન હોય એ છેડે વાળીને રડતી હતી. રાજાએ એની પાસે જઈને પૂછ્યું કે રત્નાવતી! તને શું દુઃખ છે? તું શા માટે રડે છે? એટલે રાણીએ ઘૂઘરાટે કરીને કહ્યું–તમારે મારા ઉપરને પ્રેમ કે છે એની મને પૂરી ખબર છે. તમે મારી સાથે ઉપરથી મીઠું મીઠું બેલે છે પણ અંદરથી તે મારા ઉપર બિલકુલ પ્રેમ નથી. એની મને હવે ખબર પડી. મને તે નામની જ પટ્ટરાણું બનાવી છે ને? રાજાએ પૂછ્યું કે રાનવતી ! આજે તને શું થયું છે? એ તે કહે. રનવતીએ કરેલો ક્રોધ - રનવતી ક્રોધથી ધમપછાડા કરતી કહે છે કે અશ્વ અને ખગ તમે જિનસેનને આપી દીધા. તે એને આપતાં તમને શરમ ન આવી? તમારે આપવું હોય તે રામસેનને જ આપવું જોઈએ ને? ગાદીને વારસ તે રામસેન જ છે ને ? પટ્ટરાણીના પુત્રને જ રાજ્ય મળે ને? રાજ્ય તે મારા રામસેનને મળવાનું અને રાજ્યના ચિહે ઘોડો ને તલવાર તે તમે જિનસેનને આપી દીધા. તે એને આપતાં તમને કંઈ વિચાર ન આવે? મને તે લાગે છે કે હવે તમને ઘડપણ આવ્યું છે. “સાઠે બુદ્ધિ નાઠી” એ કહેવત પ્રમાણે તમારી બુદ્ધિ બગડી ગઈ લાગે છે. હે નાથ ! તમે મારા રામસેનને કંઈ જ આપ્યું નહિ અને જિનસેનને ઈનામ આપ્યું એટલે ભરી સભામાં તમે મારા લાડકવાયાનું અપમાન કર્યું છે. એનું અપમાન એ મારું અપમાન જ Page #487 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ છે ને ? મને હડહાડ લાગી આવ્યું છે. બસ, જ્યાં આપણું કંઈ માન ન હોય ત્યાં - જીવીને શું કામ છે? આવા જીવને જીવવું તેના કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. હું તે તમારી નજર સામે ઝેર ખાઈને મરી જઈશ. બંધુઓ ! સતી સ્ત્રીઓ પતિને પરમેશ્વર તુલ્ય સમજે છે, પણ આ નવતી તે ઝેરની ભરેલી છે. પતિ એની ઈચ્છા મુજબ કાર્ય કરે તે શી વાત, પણ જે પિતાની ઇચ્છા વિરુદ્ધ કંઈ કાર્ય કર્યું તે આવી બન્યું. તે રીતે અત્યારે રાણના પુત્રને રાજાએ કંઈ આપ્યું નહિ એટલે રાજાની સામે ગમે તેવા શબ્દો બોલવા લાગી. રાણીના શબ્દો સાંભળીને રાજાના દિલમાં ખૂબ દુખ થયું. મેં તે જિનસેનકુમાર પરીક્ષામાં પાસ થયે એટલે ખુશ થઈને આ ચીજે ભેટ આપી છે. મેં કંઈ ખાલી એ ચીજો આપી નથી, છતાં રાણીને કેટલી ઈર્ષ્યા આવી ગઈ છે! આ તે ગમે તેમ બકવાદ કરે છે. માટે આ રાણેને કેવી રીતે સમજાવવી અને શું કરવું તેની રાજાને મૂંઝવણ થવા લાગી. રાજાએ રત્નાવતીને ખૂબ સમજાવી પણ કઈ રીતે સમજતી નથી. એ તે એમ જ બેલે છે કે હું ઝેર ખાઈને મરી જઈશ. હજુ રત્નાવતી રાજાને કેવા શબ્દો કહેશે કે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આવતી કાલે આપણુ આત્માનું ઉથાન કરાવનાર પર્વાધિરાજ પર્વ આવી રહ્યા છે. તેનું સ્વાગત કરવા તપ-ત્યાગમાં જોડાવા પ્રયત્ન કરશે. ઘણાં ભાઈ બહેને આરાધનામાં જોડાયા છે. ૐ શાંતિ. વ્યાખ્યાન નં. ૪૬ શ્રાવણ વદ ૧૩ ને ગુરૂવાર અઠ્ઠાઈધર તા. ૩૧-૮-૭૮ વિષય – “પધરાજના વધામણું" સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! જે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આપણે ઘણું દિવસે થી રાહ જોઈ રહ્યા હતા તે પરમ મંગલકારી અને આત્માની ઉન્નતિ કરાવનાર પર્વની આજે પધરામણી થઈ ગઈ છે. આજના વ્યાખ્યાનને વિષય છે “પર્વાધિરાજના વધામણા.” આપણે હૈયાના હેતથી અને અંતરના ઉમળકાથી આપણું મોંઘેરા મહેમાન પર્વાધિરાજ પર્યુષણ પર્વના વધામણા કરવાના છે. પર્યુષણ પર્વ એટલે શું? જીવરાજભાઈને જીવનની તિને ઝગમગાવનાર જયવંતપર્વ. માનવને મુક્તિનો માર્ગ બતાવનાર મંગલકારી પવ, કર્મના કાદવમાં ખરડાયેલાઓને સાફ થવાનું વોટર વર્કસ, આત્માનંદના ઝુલે ઝૂલવાને હિંડળ અને પામર પ્રાણીને પાવન બનાવનાર પવિત્ર પર્વ. આવા અનુપમ પર્વના આપણે , વધામણાં કરવાના છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ જેરવું શારદા સુવાસ : પર્યુષણ પર્વ એ મહાન પર્વ છે. સર્વ નદીઓમાં ગંગા નદી, સર્વ પર્વતેમાં મેરૂ પર્વત, સર્વ મંત્રોમાં નવકારમંત્ર, અને સર્વ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર શ્રેષ્ઠ છે તેમ સર્વ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ મુગટમણું સમાન શ્રેષ્ઠ છે. બીજા દિવસની અપેક્ષાએ આ પર્વના દિવસોમાં ઉત્સાહ વિશેષ રહે છે. જે આત્માઓ જાગૃત બનેલા છે તેમના માટે તે બધા દિવસે સરખા છે પણ જેઓ મોહનિદ્રામાં પિઢેલા છે તેમને જાગૃત કરી નવીન પ્રેરણા આપવા માટે આ પર્વના દિવસે ગઠવવામાં આવ્યા છે. આ પર્યુષણ પર્વના મંગલકારી દિવસે પ્રતિવર્ષે આવે છે ને જાય છે. ભાગ્યશાળી આત્માઓ આ કલ્યાણકારી દિવસોમાં ધર્મારાધન, જ્ઞાનારાધન, દાન, શીયળ, તપ અને શ્રદ્ધા વિગેરે મંગલ તર દ્વારા પિતાની આત્મશુદ્ધિને ભવ્ય પુરૂષાર્થ કરે છે. તેનાથી જીવનમાં નવીનતા, તિ, અને ઉલાસને અનુભવ થાય છે. આ દિવસે જ એવા પવિત્ર છે કે જે માણસ ઉપાશ્રય નહિ આવતા હોય તેમને પણ આવવાનું મન થાય છે. નાના નાના ફૂલ જેવા બાળકોને પણ આજે ઉપવાસ કરવાનું મન થાય છે. બંધુઓ! આપણે પર્વાધિરાજના વધામણું શા માટે કરીએ છીએ તે જાણે છો? પ્રતિવર્ષે આવતું આ પર્વ માનવજીવનની ઉજળી ચાદર ઉપર લાગેલા ક્રોધના કાળા ડાઘાને જોઈને ફરી એને ઉજજવળ બનાવી મૈત્રીના સેન્ટથી સુગંધિત બનાવવાનું કામ કરે છે, માટે એમના વધામણાં ને સ્વાગત કરીએ છીએ. આનંદકારી અમૂલ્ય અવસર આવ્યો રે આંગણીએ, પર્વાધિરાજ પર્યુષણ પર્વનું પ્રેમે સ્વાગત કરીએ, મંગલકારી મહત્સવ ઉજવીએ, પર્યુષણ પર્વનું આરાધન કરીએ, જગમાં જોટો જડે ના એવા મહાન, મહિમા મોટો ગવાયે, ધરીએ ધ્યાન કર્મમેલને દૂર કરીને આતમ નિર્મળ કરીએ...પર્યુષણ. . નવપલવિત અને ખીલેલું ગુલાબ પિતાની મઘમઘતી સુવાસ ચારે બાજુ પ્રસરાવે છે તેમ ચારે તરફ ધર્મ પુષ્પની સુવાસને પ્રસરાવતા મહામંગલકારી પર્યુષણ પર્વ આજે આનંદ અને મંગલના શુભ સંદેશાઓ સાથે આવી પહોંચ્યા છે. આપણે આંગણે આજે પર્વના પધરામણું થયા છે. સાથે એ ધર્મારાધના કરવાના મંગલ વધામણું લઈને આવ્યા છે. પર્યુષણ પર્વ પાપીને પુનિત બનાવે છે, દુઃખીઓના દુખેને દૂર કરે છે, અંતરમાં મૈત્રી અને અહિંસાનું પવિત્ર ઝરણું રેલાવે છે, આત્માના અલૌકિક ઉત્સાહમાં બળ પ્રગટાવે છે. આ સંસારમાં પ્રત્યેક માનવી સાચા આત્મિક સુખને ભૂલી ઝાંઝવાના નીર જેવા અનિત્ય અને દેખાતા સુખની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે, તેને સત્ય અને વાસ્તવિક સુખન ભાન કરાવે છે. વિષયમાં વિહ્વળ બનેલાની શાન ઠેકાણે લાવે છે. અર્ધગતિની ગતમાં Page #489 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પડતા આત્માનું ઉધ્વીકરણ કરી ઉન્નતિના શિખરે ચઢાવે છે. અનેક વિદ્ધ રસ્તાઓવાળી ભયંકર ભવાટવીમાં માર્ગ ભૂલેલા જીવનપથિકાને સાચા રાહુ ખતાવે છે. મેાડુની ગાઢ નિદ્રામાં નિશ્ચિતપણે પેઢી રહેલા આત્માને જાગૃત કરવા માટે એલાન કરે છે. અનાદિકાળના મેાહના તથા કુવાસનાના સંસ્કારોને દૂર કરી આત્મવનમાં ચેામેર ધર્માંની સુવાસ ફેલાવે છે. દેવાનુપ્રિયે ! પયુ ષણ્ પના દિવસેા આઠ છે અને આત્માને મલીન બનાવનારા કર્માં પણ આઠ છે. આ પર્વના ઉત્તમ આઠે દિવસે અનાદિકાળથી આત્મા સાથે યુદ્ધ ખેલી રહેલા આઠ કમ રૂપી મહાચૈાહાએના સામના કરી આત્માને જવલત વિજય પ્રાપ્ત કરાવી પચમ ગતિના મહાન સુખાના ભક્તા બનાવે છે. વાસનાએના ગુલામ બનેલા આત્માને સ્વત્વના સ્વામી બનાવે છે. આ પમાં જે જીવા તન, મન અને ધનથી અંતરના ઉલ્લાસથી વધામણાં કરે છે અને આરાધના કરે છે તેમજ વીતરાગ પ્રભુના ધમ” ઉપર શ્રદ્ધા કરી નિર્મળ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે તેના સંસાર પરિમિત બની જાય છે. તે જીવા માડામાં મેાડા સાત, આઠ, નવ કે પંદર ભવામાં તે આ પરિવ`નશીલ જગતમાંથી સ`સારના સમસ્ત બંધનની સાંકળાને તાડીને આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત બની અક્ષય, અવ્યાત્રાધ અને લેાકેાત્તર દિવ્ય સુખાને પ્રાપ્ત કરે છે. આટલા માટે આપને મહાન પર્વ કહેવાય છે. ચામાસાની સીઝનમાં જેમ અનાજ વિશેષ પાકે છે તેમ આ દિવસે માં ધકરણી વિશેષ થાય છે. આ દિવસેામાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ધર્મમય વાતાવરણ હાય છે. જીવનમાં વિશેષ પ્રકારે ધર્મારાધના કરવાના જે પ્રસંગે! પ્રાપ્ત થાય છે તે પ તરીકે ઓળખાય છે. પર્યાં એ પ્રકારના છે. લૌકિક અને લેકેોત્તર. જે પર્વમાં કેવળ રંગરાગનું પ્રાધાન્ય હાય તેને લૌકિક પત્ર` કહેવાય. જેમ કે દશેરા, હાળી, મળેવ, નાગપચમી, શીતળાસાતમ વિગેરે પ કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ કઈ હિતકારી જણાતા નથી. આ પાંને વાસ્તવિક પત્ર કહેવાય નહીં, લૌકિક દૃષ્ટિએ તે પરૂપે મનાય છે. ખીજું પર્વ છે આત્માને ઉર્ધ્વગતિના સોપાન સર કરાવનાર લાકોત્તર પ. આ પમાં રંગરાગનું મહત્વ નથી. આમાં તે વિશેષ ત્યાગનું મહત્વ છે. આ પવ માં રંગરાગને તિલાંજલી આપવાની હાય છે, માટે આ પર્વ લેાકેાત્તર પ તરીકે મનાય છે. આ પની શુદ્ધ ભાવે આરાધના કરવાથી લેાકેાત્તર અને દિવ્ય સુખ મળે છે. આવા લેાકેાન્તર પર્યંત આ જિનશાસનમાં ઘણાં છે. જિનેશ્વર ભગવાનના કલ્યાણકના દિવસેા, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, આયંબીલની આળી, ચામાસીપાખી, અક્ષયતૃતિયા, આ બધામાં પડ્યું`ષણુ પ અનેાખુ સ્થાન ધરાવે છે. આ પર્વ જિનશાસનના શણુગાર રૂપ છે, તથા પ્રભાવક પણ છે. જૈનેતરો પણ જૈન ધર્માંની તથા પર્યુષણ પર્વની મુક્ત કંઠે પ્રશ'સા કરી અનુમાઇનાના લાભમાં ભાગી બને છે, તેથી આ પર્વ પ્રભાવક છે. આ Page #490 -------------------------------------------------------------------------- ________________ શારદા સુંવાસ સંસારચકની વિષમ ઘટમાળમાં ફસાયેલા છને જીવનમાં રાગ-દ્વેષની પરિણતીના કારણે અપરાધ તથા ઝઘડાઓના અનેક પ્રસંગે આવતા હોય છે. તેની પરસ્પર ક્ષમા માંગવા માટે આજથી આઠમા દિવસે સંવત્સરી મડાન પર્વને દિવસ આવશે. તે દિવસે વર્ષ દરમ્યાનમાં થયેલા અપરાધની ક્ષમા યાચના કરી મિચ્છામિ દુક્કડં દઈને દરેક જી નિખાલસ બને છે જેથી જેની સાથે વ્યાવહારિક સબંધે કપાઈ જવા પામ્યા હોય તે સંબંધનું પુનઃ જોડાણ થઈ જાય છે. પર્યુષણ પર્વમાં પણ સંવત્સરીના દિનની વધુ મહત્તા છે. તે દિવસે જાગૃત બનવા માટે, અગાઉથી સૂચના કરવા માટે પાંચ પંચ ધર તમને સિગ્નલ આપે છે. આજથી બાવીસ દિવસ પહેલા મહિનાનું ધર આવ્યું, પછી પંદરનું ધર આવ્યું અને આજના દિવસનું નામ અઠ્ઠાઈધર છે. આજથી બે દિવસે ક૯૫ધર આવશે. એ દિવસે તેલાધર આવશે પછી સંવત્સરી મહાપર્વને દિવસ આવશે તે દિવસે પરસ્પર ક્ષમા આપવાની અને ક્ષમા માંગવાની છે. આરાધક કેવી રીતે બનશે? ”:- જે ક્ષમા આપે છે તે આરાધક બને છે અને જે ક્ષમા નથી આપતે તે વિરાધક બને છે, માટે આ દિવસેમાં આપણે ક્ષમા પ્રદાન કરીને આરાષક ભાવ મેળવે જોઈએ, અને તેમાં જીવની સાર્થકતા રહેલી છે. ક્ષમાની નિર્મળ પવિત્ર અને શીતળ સરિતામાં સ્નાન કરીને દરેક આત્માઓ પાપને પખાળી પવિત્ર બની શકે છે. પયુષણું પર્વના પવિત્ર દિવસોમાં આપણે શમન, દમન અને નમનને ત્રિવેણી સંગમ સાધવાને છે. વૈષ્ણવ ધર્મમાં જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે તે સ્થળને ત્રિવેણી સંગમ તરીકે પવિત્ર સ્થાન માને છે, અને ત્યાં જઈ સ્નાન કરીને એમની માન્યતા પ્રમાણે પાપ જોઈને શુદ્ધ બને છે, પણ વાસ્તવિક રીતે જોઈએ તો સ્નાન કરવા માત્રથી માનવ શુદ્ધ બની શકતા નથી, પણ પાપકર્મોને ક્ષય કરવાથી શુદ્ધ બની શકાય છે. આ શમન, દમન અને નમન રૂપ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આત્મા અવશ્ય પવિત્ર બની શકે છે. શમન એટલે શું ? શમન કેનું કરવાનું છે? કોદ્ધ, માન, માયા, લેભ આદિ કષાયે રૂપી અગ્નિ છે તેનું ક્ષમાના શીતળ જળ વડે શમન કરવાનું છે. પાંચ ઈન્દ્રિયેના ઘડા જે મનગમતા વિષને મેળવવા માટે દેડડ કરી રહ્યા છે તેનું દમન કરવાનું છે, અને અભિમાન છોડીને નમ્ર, સરળ અને વિનયવંત બનવાનું છે. આ શમન, દમન અને નમન રૂપ ત્રિવેણી સંગમમાં જે આત્માએ નાન કરે છે તેમના આત્મા ઉપર એટેલે પાપ કર્મને મેલ ધેવાઈને સાફ થઈ જાય છે. આ પર્વના પવિત્ર દિવસમાં જેટલી બને તેટલી દાન, શીયળ તપ અને ભાવનાની અંતરમાં ભરતી લાવે. તમારા પ્રબળ પુણ્યોદયે તમે બધી રીતે સુખી છે. આટલી મોટી માનવમેદનીમાં કઈ લાખપતિ હશે, કેઈ કરેડપતિ હશે. તો આ દિવસોમાં જેની જેટલી શક્તિ હોય તેટલું દાન કરવું, ધર્મની પ્રવૃત્તિ કરાવવી, ગરીબેના આંસુ લૂછવા અગર ગરીબ સ્વધર્મી બંધુઓની યથાશક્તિ સેવા કરવી, સ્વધર્મી બંધુઓની સેવાભક્તિમાં પણ Page #491 -------------------------------------------------------------------------- ________________ ર શારદા સુવાસ મહાન લાભ સમાયેલા છે. જેની પાસે ધન હાય તેણે અવશ્ય સ્વધમી બંધુઓની સેવાભક્તિ કરવી જોઈ એ એમાં તમને એ લાભ થશે. એક તે સાધમિક ખંધુની ભક્તિના લાભ અને બીજું પરિગ્રહના ભારથી હળવા મનાય છે. હેમચંદ્રાચાર્યાંના જીવનને એક પ્રસંગ યાદ આવે છે. હેમચંદ્ર સૂરીશ્વરજી એક મહાન જ્ઞાની અને શાસન પ્રભાવક પુરૂષ હતા. તે આ પૃથ્વી ઉપર વિચરતાં અનેક જીવાને ધર્મલાભ આપતાં એક વખત અણુહીલપુર પાટણની હુંદના એક નાનકડા ગામમાં પધાર્યાં. તેમના પુનિત પદાણુથી એ ગામની ભૂમિ પાવન મની, ગામતા લેાકેાના હૈયા હુષ્ટથી નાચી ઉઠયા, હેમચંદ્રાચાર્ય નું જ્ઞાન વિશાળ હતું. જેની પાસે વિનય પૂર્ણાંકનું જ્ઞાન હાય તેની વાણીમાં ત્યાગ અને વૈરાગ્યની છેળા ઉડતી હાય છે. આ ગામ નાનું હતુ પણ જેનેાની વસ્તી સારી હતી. ભવ્ય શ્રાવકો હેમચ ંદ્રસૂરીના મુખમાંથી વહેતી પવિત્ર વાણીને પોતાના હૃદય સાવરમાં ઝીલીને પેાતાના પાપપ'કને પખાળી જીવન પવિત્ર મનાવી રહ્યા હતા. “ ગરીમાં વસેલી અમીરી ’:- આ ગામમાં ધનાશાહુ નામના ભાવિક શ્રાવક વસતા હતા. તેની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એ વણકરના ધંધા કરતા હતા. પેાતાની જાતે કપડા વણીને વેચતા. એમાં એને જે કાંઈ મળે તેમાંથી પેાતાના જીવન નિર્વાડ ચલાવતા. આ શ્રાવક ધનથી ગરીખ હતા પણ મનથી ગરીખ ન હતા. એના અંતરમાં દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. એના અંતરની ભાવના ખૂબ ભવ્ય હતી. એ રાજ વ્યાખ્યાન વાણી સાંભળતા. સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર વિગેરે ધકરણી કરતા. એના મનમાં વિચાર આવ્યે કે આવા મહાન પિવત્ર, જ્ઞાની ગુરૂ ભવંતે આ નાનકડા ગામમાં પધારીને જૈનશાસનની જ્યાત ઝળકાવી મારા જેવા અબુઝ પ્રાણીના અંતરમાંથી અજ્ઞાનના અંધકાર ઉલેચીને સાચા માર્ગ સમજાવ્યે છે. ઘર આંગણે આવે ધ્રુવ અવસર કારે આવવાના છે! હું એમની કંઇક ભક્તિ કરીને લાભ લ ધનાશાહુ વિચાર કરે છે કે હું શું કરીને ભક્તિના લાભ લ`! ઘરમાં તેા કંઈ છે. નિહ. માંડ માંડ ગુજરાન ચલાવે છે. એમની પત્નીએ શિયાળામાં એઢવા માટે એક જાડા ને બરછટ ધામળેા બનાવેલા હતા. ધનાશાહની નજર એના ઉપર પડી. એટલે વિચાર કર્યાં હું આ ધાબળા એમને વહેારાવી દઉં. ધનાશાહના ધામળેા ઘણુંા ખરછટ ને જાડો હતે પણ એની ભાવના સુવાળી હતી, પણ મનમાં વિચાર આવ્યે કે કયાં શાસનના શિરતાજ મહાન ગુરૂદેવ ! અને કયાં મારી ગરીબાઈની ચાડી ખાતા આ બરછટ ધાબળા ! ભાવના ઘણી છે પણ મનમાં સ ંકોચ થાય છે કે શુ ગુરૂદેવ આને સ્વીકાર કરશે ખરા ? ધનાશાહ તા ધાબળા લઈને આચાય ભગવંત પાસે પહાંચી ગયા. અ`તરમાં Page #492 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૪૨૭ ભાવનાની ભરતીના મેાજા ઉછળી રહ્યા છે પણ જીભ ઉપડતી નથી. એ તે વદન કરીને હેમચંદ્રાચાયની સામે બેસી ગયા પણ સંતે એના હૃદયની રેખાને પારખી લીધી. અ'ધુએ ! આ સભામાં આ ડૉકટર પણ બેઠા છે. આ તમારા ડોકટરો એકાદ રાગને પારખવામાં નિષ્ણાત હાય છે, પણુ આ સંતરૂપી ડોકટરો તે તમારા તનના અને મનના બધા રાગાને જલ્દી પારખી જાય છે. ડાકટર તેા તમને તપાસતાં પહેલાં પૂછે છે કે તમને શું થાય છે ? પછી તપાસીને રાગનુ નિદાન કરે છે. પણ સંતે તે વગર પૂછયે તમારુ મુખ જોઈને પારખી જાય છે. સંત ધનાશાહનું મુખ જોઈને સમજી ગયા કે આ શ્રાવક કંઈક કહેવા માંગે છે. એટલે મધુરતાથી પૂછ્યું-ભાગ્યવાન ! તમે મને કંઈક કહેવા માંગે છે! પણ કહી શકતા નથી. તમારે જે કહેવુ... હાય તે મને નિ:સંકોચે કહી દે. ગુરૂદેવની અમીઝરતી વાણી સાંભળીને ધનાશાહ ધન્ય બની ગયે. અહા ! અઢાર દેશના અધિપતિ જેના ચરણામાં ઝૂકે છે એવા ગુરૂદેવ પણ મારા જેવા સામાન્ય માણસને પણુ કેવી મધુર વાણીથી સ ંખાધે છે ! ધનાશાહુ મેલ્યા-ગુરૂદેવ ! આટલું ખેલતાં એની જીભ અટકી ગઈ ને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ જોઇને ગુરૂદેવે ફરીને કહ્યું-દેવાનુંપ્રિય ! તમે શા માટે ગભરાવ છે ? જે કંઈ હાય ત વિના સકેાચે મને જણાવેા. એટલે કહે છે ગુરૂદેવ ! હું સામાન્ય સ્થિતિના શ્રાવક છું પણ મને ભાવના થાય છે કે હું... ગુરૂદેવની કંઈક ભક્તિ કરુ' તા મારું' જીવન પવિત્ર અની જાય. જેથી આ એક ધાબળા આપના ચરણે અપણુ કરવા આવ્યે છુ સુરિશ્વરજીએ ધનાશાહની નિળ અને પ્રમળ ભાવના જોઈને ધામળેા વહેરી લીધા. એટલે એમના આનંદની અવધિ ન રહી. ધામળેા વહારીને તરત પેાતાના શરીરે આઢી લીધે). જાડા અને ખરછટ ધામળેા હાથમાં પણ લેવા ગમે તેવા ન હતા પણુ ગુરૂદેવે ધાબળા નહિં પણ ધનાશાહની ભવ્ય ભાવનાની કદર કરી હતી. “આચાય ના સ્વાગતમાં કુમારપાળનું આગમન” :- હેમચંદ્રાચાય ને પાટણથી કુમારપાળ રાજાના મહામત્રીએ વિનંતી કરવા આવ્યા હતા એટલે તેએ ખીજે દિવસે તે પાટણ પધારવાના હતા ને પાટણના પાદરમાં ખુદ કુમારપાળ મહારાજા સત્કાર કરવા સામા આવવાના હતા. ગુરૂ પધારવાના હૈાય ત્યારે કાના હૃદયમાં આનંદ ન હાય ! પ્રભાત પ્રગટયુ’. પાટણના પાદરમાં પગ મૂકવાની જગ્યા ન હતી. અઢાર હજાર રાજાઓના સ્વામી એવા કુમારપાળ રાજા ગુરૂદેવના આગમનની રાહ જોતા હતાં, ત્યાં દૂરથી શ્રી હેમચ'દ્ર સૂરીશ્વરજી મહારાજ પરિવાર સહિત આવતા દેખાયા. એટલે કુમારપાળ રાજા ગુરૂદેવની સામે ગયા. ગુરૂદેવને જોઈને તેમનુ હૃદય આનદ્રુથી ખીલી ઉઠયું, પણ થોડીવારમાં મુખ કરમાઈ ગયું. કુમારપાળના કરમાયેલા મુખ સામે જોઈ ને હેમચંદ્રાચાર્યે પૂછ્યું' હે રાજન ! Page #493 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ હમણુ તે તમારા મુખ ઉપર ખૂબ આનંદ હતું અને એકદમ તમારે આનંદ કેમ ઉડી ગ, અને ખેદની રેખાઓ કેમ ઉપસી આવી ? બધાબળો જોતાં કુમારપાળ રાજાના હૃદયમાં લાગેલું દુઃખ” :- કુમારપાળે કહ્યું-ગુરૂદેવ ! અઢાર દેશના અધિપતિ કુમારપાળ જેવા રાજા આપના સેવક હેય, આપની આજ્ઞાનું પાલન કરવા ખડે પગે તૈયાર હોય છતાં આપના દેહ ઉપર જાઓ બરછટ ધાબળો જોઈને મને લજજા આવે છે. મારા દિલમાં દુઃખ થાય છે. ગુરૂદેવ ! આ ધાબળો ઓઢવાથી આપના ગૌરવની પણ હીલના થાય છે ને સાથે મને મારી પણ હીનતા લાગે છે. કુમારપાળ સજાને શબ્દો સાંભળીને આચાર્ય મહારાજનું મુખ સહેજ હસી ઉઠયું. આ જોઈને રાજા કહે છે ગુરૂદેવ ! આપ હસી રહ્યા છે પણ મારું અંતર તે રડી રહ્યું છે. આપે આ ધાબળે શા માટે એઢ છે? | હેમચંદ્રાચાર્ય અઢાર દેશના અધિપતિની શેહમાં તણાયા વિના નજરે નિહાળતી પરિસ્થિતિને ખ્યાલ આવતા પ્રસન્નતાથી બેલ્યા-હે કુમારપાળ રાજા ! મેં જાડે ને બરછટ ધાબળો ઓઢયે છે એટલે તને શરમ આવે છે પણ તે કદી એ વિચાર કર્યો છે ખરે કે આ ધાબળે ક્યાંથી આવ્યું ? કે તારા રાજ્યમાં આ ધાબળ વહેરાવનાર તારે સાધર્મિક ભાઈ પિતાને જીવનનિર્વાહ કેવી રીતે ચલાવતું હશે ? એ કેવી રીતે મહેનત મજુરી કરીને પૂરું કરતા હશે ? અમે કોઈની ભાવનાને અવગણી ન શકીએ. તેમાં પણ સામાન્ય સ્થિતિના શ્રાવકની ભાવનાને સાચવવી એ અમારી પહેલી ફરજ છે, પણ કુમારપાળ ! તું તારી ફરજને ચૂકી ગયો છે, સમય જોઈને ગુરૂદેવે સોગઠી મારી એટલે કુમારપાળે કહ્યું-ગુરૂદેવ ! હું ફરજ ચૂક્ય હેઉ તે આપ મારા શિરછત્ર છે. મને કહો તે હું મારી ભૂલ સુધારી લઈશ. રાજાએ નમ્રતાપૂર્વક કહ્યું એટલે મહારાજે કહ્યું, નિસ્પૃહી મુનિએને મન જાડા કે પાતળા, બરછટ કે સુંવાળા, કિંમતી કે હલકા વસ્ત્રો સમાન છે. અમારે મન તે ભાવનાની કિંમત છે. હે કુમારપાળ ! તારે વિચાર કરવાની જરૂર છે કે હું અઢાર દેશને અધિપતિ છું. મારે મારા સાધર્મિકની ખબર લેવી જોઈએ. એમનું દુઃખ દૂર કરવું જોઈએ પણ તે તારી ફરજ બજાવી છે ખરી ? બંધુઓ! અઢાર દેશના અધિપતિમાં પણ કેટલે વિનય છે ! છે આજે આપણામાં? ગુરૂદેવ ની મીઠી ટકોરે કુમારપાળ રાજા ચકર બની ગયે, અને નમ્રતાથી બોલ્યા ગુરૂદેવ ! મારી ભૂવને આપે સમયસર સુધારવાની પ્રેરણા આપીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આજથી હું દર વર્ષે એક કોડ સેનિયા મારા સ્વધર્મી બંધુઓના ઉદ્ધાર પાછળ ખચશ. આ બનાવ બન્યા પછી કુમારપાળ રાજાએ ચૌદ વર્ષ સુધી રાજ્યર્યું. તે દરમ્યાન તેમણે ચૌદ કોડ સેને સધિમની ભક્તિ માં વાપર્યા. આજે પર્વાધિરાજના Page #494 -------------------------------------------------------------------------- ________________ શારા રુવાર વધામણા કરવા તમે બધા એકત્ર થયા છે ને? આમાં ઘણાં સુખી શ્રાવકો બેઠા છે. તેમણે પણ આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં ઉદાર બનીને પરિગ્રહની મમતા ઓછી કરી આવી ઉત્તમ સાધર્મિક ભક્તિમાં નાણાને સદ્વ્યય કરવાની ભાવના કરવી જોઈએ. તમારા સંસારના વહેપારમાં ને દીકરા દીકરીના લગ્નમાં કેટલા નાણુને ધુમાડો થાય છે. એમાં તમારી વાહ વાહ થશે પણ લાભ નહિ થાય. વાહ વાહ તે હવા હવા થઈને ઉડી જશે પણ ધર્મના કાર્યમાં સંપત્તિને સદુપગ કરે તે જ સાચું ધન છે. પર્વાધિરાજના સાચા વધામણા દાન, શીયળ, તપ અને ભાવથી કરજો. તમે પરિગ્રહ ગમે તેટલે ભેગે કરશે પણ એ તમારી સાથે નહિ આવે. સાથે તે ધર્મ જ આવશે, માટે સમજીને પરિગ્રહ સંજ્ઞાને તેડે, પરિગ્રહની મમતા જીવને ન કરવાના પાપ કરાવે છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં ભય છે અને જ્યાં અપરિગ્રહ છે ત્યાં નિર્ભયતા છે. પરિગ્રહ છે તે તમને સરકારને, ચાર ડાકુ, અગ્નિને, પાણીને અનેક પ્રકારને ભય છે, પણ અમારી પાસે કંઈ નથી તે અમને ભય છે? અમે કેવા નિર્ભય છીએ. આ ઉપાશ્રયના બારણું ખુલલા મૂકીને સૂઈ જઈએ તે પણ અમને કોઈ ચિંતા નથી. તમારે બધા પ્રકારના ભયથી મુક્તિ મેળવવી હોય તે પરિગ્રહની મમતા છોડીને ધનને સદુપયોગ કરે ને પાપના ભારથી હળવા બને. પરિગ્રહને મેહ કેટલું નુકશાન કરે છે અને એ મેહ છૂટી જાય છે ત્યારે મનુષ્ય કે નિર્ભય બને છે તે હું તમને એક દાખલો આપીને સમજાવું છું. જહોન ડી રોકફેલર નામને એક માણસ ત્રેવીસ વર્ષની ઉંમરને હતું ત્યારે તે દશ લાખ ડોલર કમાયે હતો અને જ્યારે તેની ઉંમર તેતાલીસ વર્ષની થઈ ત્યારે તે દુનિયાની સૌથી પ્રસિદ્ધ ટેન્ડર્ડ વેકયુમ એઈલ કંપનીને માલિક બન્યું. જ્યારે તે ત્રેપન વર્ષનો થયો ત્યારે રેકફેલર પાસે અબજો રૂપિયા હતા. પરંતુ તેનું સ્વાસ્થ સર્વથા નાશ પામવાથી તેનું શરીર હાડકાના માળા જેવું બની ગયું હતું. એ રેકફેલરે કહ્યું છે કે મારી એવી કોઈ રાત ગઈ નહિ હોય કે ઉંઘ આવતાં પહેલાં મને એ વાતને ભય લાગે નહિ હોય કે મારું સર્વસ્વ કદાચ ચાલ્યું જાય તે? એના ડોકટરેએ એને ચેતવણી આપી કે જે તમે ભય, લેમ અને ચિંતાથી મુક્ત નહિ થાવ તે અકાલે મણ પામશે. આ ચેતવણું આજે આમાંથી કેટલાયને લાગુ પડતી હશે. ડેકટરના કહેવાથી ભય, લેભ અને ચિંતાથી મુક્ત થવાને રોકફેલરે દઢ નિશ્ચય કર્યો, અને જીવનને ક્રમ બદલી નાંખે. હવે તેણે પિતાના ધન વડે લેકેનું હિત કેટલું કરી શકું? આ વિચારણા શરૂ કરી. રેકફેલરે પિતાની બંધ મુઠી ખુલી કરી નાંખી ઉદાર દિલે પોપકારના કાર્યોમાં લાખે અને કરેનું ધન વાપરવા માંડ્યું. આથી તેને ભય ચાલ્યા ગયે. અનેક દીનદુઃખીને ચિંતા અને ભયથી Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શારદી સુવાસ મુક્ત કર્યાં, એટલે પાતે પણ ભયથી મુક્ત થયા. તેનુ સ્વાસ્થ્ય સુયુ, મન પ્રસન્ન રહેવા લાગ્યું. ૯૮ વર્ષ સુધી તેણે પરાપકારમાં કરોડો રૂપિયા દાનમાં વાપર્યાં. આવી રીતે તમે પશુ સમજો. જયાં સુધી તમે તમારા સ્વાર્થમાં રત રહેશે ત્યાં સુધી તમને ભય ઉત્પન્ન થવાના. માટે જો ભયથી મુક્ત થવુ' હાય તેા ખીજાના હિતના વિચાર કરો, અને જો નિર્ભય બનવુ... હાય તા જગતના જીવમાત્રની કલ્યાણની ભાવના કરો. અભય બનવા શું કરશેા ? ” :- ન્હાન ડી રાકફેલરમાં જ્યાં સુધી લાભ હતા, પગ્રિડ વૃત્તિ એટલે માત્ર પેાતાના સ્વાર્થ માટે સંગ્રડ કરવાની લાલસા હતી ત્યાં સુધી ભય અને ચિંતાથી ઘેરાયેલા રહ્યો પણ જ્યારે તેણે બીજાના દુઃખને વિચાર કરવા માંડયા કે અન્ય જીવાનુ ડિંત કરવામાં પાતે કઈ રીતે ઉપયોગી બની શકે ? પેાતાના ધનના કેવી રીતે સદુપયેાગ કરવા? આવી રીતે વિચાર કરીને દાન આપવા માંડ્યું એટલે તેના ભય દૂર થયા. આવી રીતે જે મનુષ્ય પોતાની ફરજ સમજી પેાતાની સ્થિતિ અનુસાર દાન આપે છે તે ભયથી મુક્ત થાય છે. 66 બંધુએ ! ધમ થી મનુષ્ય સાચી નિ યતાને પ્રાપ્ત કરી શકે છે. આપણાં પરમ પિતા મહાવીર પ્રભુએ પણ ફરમાવ્યુ` છે કે જે મનુષ્ય પાપના પથ ઉપર ચાલે છે તે સદા ભયભીત રહે છે. પાપમાં, અજ્ઞાનમાં અને વિકારોમાં ભય છે. જે મનુષ્ય પાપના પથ ઉપર ચાલતા નથી, વિકારાના પ્રવાહામાં વહેતા નથી અને અજ્ઞાનના અંધકારમાંથી મુક્ત થયા છે તે સદ્યા નિય છે. એક વાર રાજા સવારી સાથે ખડ઼ાર જવાની તૈયારી કરતા હતા, તેટલામાં બુદ્ધદેવ ત્યાં આવી પહોંચ્યા. બુદ્ધદેવે પૂછ્યુ.-રાજન્ ! આપ કયાં જઈ રહ્યા છે? રાજાએ કહ્યું-દુશ્મન રાજાઓના સામના કરવા માટે હુ લશ્કર તૈયાર કરી રહ્યો છુ. બુધ્ધે કહ્યું હે રાજા ! મની લે કે તમારા પર હિમાલય જેવા પર્યંત તૂટી પડવાના હાય તે સમયે તમે શું કરો ? રાજા કહે–મહારાજ ! તે સમયે તા હુ ધમાં લાગી જા, બુદ્ધ કહે–રાજા ! પતાર્થી પણ દુય એવા જરા અને મૃત્યુરૂપી મહાન પ°ત તારા શરીર પર તૂટી પડવાના ભય દરેક ક્ષણે ઉભા છે. માટે તુ તેમાંથી ખચવાના પ્રયત્ન કર. તેમાંથી બચવા માટે યુદ્ધદેવે તેને ઉપદેશ આપ્યું. હે રાજા ! જરા અને મૃત્યુને પરાજય તારા સર્વ સૈન્યથી પણ ન થઈ શકે. જરા અને મૃત્યુ બ્રાહ્મણ કે ચ'ડાલના ભેદભાવ રાખતા નથી, પણ સદ્ધ નું આચરણ જીવને જરા અને મૃત્યુના ભયથી મુક્ત કરે છે. માટે ધમ થી મેક્ષ અને જરા-મૃત્યુના ભયથી મુક્તિ છે. આજની દુનિયાનો ભયજનક સ્થિતિનું કારણ ચારે બાજુ તીવ્રપણે વ્યાપી રહેલા પરિગ્રડુની મૂર્છા છે. આથી શરીર અસ્વસ્થ અને છે, બિમારી આવે છે ને કયારેક મૃત્યુ પણ થાય છે. કેલીફાનીયા વિશ્વવિદ્યાલયમાં એક પ્રયોગ કરવામાં આવ્યેા. પેાતાની બિમારીની ચિંતાથી ભયભીત બનેલા દીઆની વાતચીતની રેકર્ડ ઉતારવામાં આવી, Page #496 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ અને જ્યાં જ્યાં તે વગાડવામાં આવી ત્યાં ત્યાં તે સાંભળનારાએ વ્યગ્ર, અશાંત અને ભયભીત બન્યા. જે નિષ્કારણે તમે ભયને અનુભવ કરે તે નક્કી માનજે કે તમને ભયને ચેપ લાગે છે. ભય મગજને સંકેચી દે છે. તેની કાર્યશક્તિ અટકી પડે છે. કયારેક મનુષ્યની સ્મરણશક્તિ પણ મંદ પડી જાય છે. ભયના દબાણમાં કયારેક મનુષ્ય પિતાનું નામ અને ઘરનું ઠેકાણું ભૂલી જાય છે. ખરેખર, મડાનપુરૂષો આ સંસારમાં નિર્ભયતાથી જીવી શકે છે. એમને મરણને ભય પણ લાગતો નથી. આ રંગઝેબના સમયમાં ધમ ધતાને કારણે તેને વટલાવીને મુસલમાન ધમી બનાવવામાં આવતા હતા, ત્યારે ઘણા હિન્દુઓએ જીવ બચાવવા માટે મુસલમાન ધર્મ સ્વીકાર્યો, પંજાબમાં ઔરંગઝેબને ખૂબ જુલમ વળે ત્યારે બ્રાહ્મણો શીખ ગુરુ તેગ બહાદુરના શરણે ગયા, અને વિનંતી કરી કે અમારા ધર્મનું રક્ષણ કરે, ત્યારે શીખ ગુરૂએ કહ્યું. તમે ઔરંગઝેબ પાસે જાઓ અને કહે કે અમારા યજમાને મુસલમાન ન થાય ત્યાં સુધી અમે મુસલમાન થઈને શું કરીએ? માટે પહેલાં ક્ષત્રિયેને મુસલમાન કરો અને બધા ક્ષત્રિમાં સૈથી પહેલું મારું નામ દઈને કહેજો કે તેગબહાદુર મુસલમાન થશે તે દેખાદેખીથી બીજા અનેક હિન્દુઓ મુસલમાન ધર્મને સ્વીકાર કરશે. “ શિર દિયા પણ શિષ ન દિયા ":- ગુરૂની સૂચના પ્રમાણે બ્રાહ્મણે એ દિરહી જઈ ઔરંગઝેબને વિનંતી કરી, એટલે બાદશાહે તેગબહાદુરને દિલ્હીમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. ગુરૂ દિલ્હી જવા તૈયાર થયા ત્યારે શિષ્યએ કહ્યું કે ત્યાં ગયા પછી તમારી હત્યા કરશે માટે આપ ત્યાં ન જાવ. ગુરૂએ કહ્યું કે એ હું જાણું છું પણ સાધુને મૃત્યુને ભય કેવો ? ધર્મને ખાતર પ્રાણુનું બલિદાન આપવું પડે તે આપવું. જોઈએ. તે સિવાય ઉધાર કયાંથી થવાનું છે! શિષ્યએ “વાહ ગુરૂકી ફતેહમાં એ શબ્દોથી ગુરુ તેગબહાદુર જયજયકાર બેલા, પછી તેગબહાદુર દિલ્હી પહોંચ્યા. ઔરંગઝેબે ગુરૂને મુસલમાન બનવા માટે ઘણું ઘણું લાલચે આપી પણ પિતે ડગ્યા નહિ, ત્યારે છેલ્લે ઔરંગઝેબે કહ્યું ને તમે તમારા ધર્મમાં આટલા બધા દઢ છે તે મને તમારા ધર્મને કંઈક ચમત્કાર તે બતાવે ! ગુરૂએ કહ્યું. ચમત્કાર બતાવવા એ તે જાદુગરનું કામ છે. ભગવાનના ભક્તનું કામ નથી. જુઓ, આ આત્મા પોતે જ કેટલે અલૌકિક અને ચમત્કારી છે. કઈ રીતે તેગબહાદુરે મુસલમાન ધર્મને સ્વીકાર ન કર્યો ત્યારે દિલ્હીના મોટા ચેકમાં તલવારના એક જ ઝાટકાથી ગુરૂનું મસ્તક કાપી નાંખવામાં આવ્યું તે સમયે ગુરુ તેગબહાદુરના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી હતી, તેમાં લખ્યું હતું કે “શિર દિયા પણ શિષ ન દિયા.” એટલે માથું આપ્યું પણ ગુરુએ શિષધર્મને ન આપે. શીખગુરુ તેગબહાદુરે ધર્મ માટે પ્રાણુ આપ્યા, પણ ધર્મ ન છે. તેમને મૃત્યુ મહત્સવ જેવું લાગ્યું. Page #497 -------------------------------------------------------------------------- ________________ કકર શારદા સુવાસ - દેવાનુ પ્રિય! તમે સાંભળી ગયા ને કે મહાન પુરૂષે કેટલા નિર્ભય છે! અને પરિગ્રહ મનુષ્યને કેટલે ભયભીત બનાવે છે ! તમારે ભયભીત બનવું છે કે ભયથી મુક્ત બનવું છે ? તમારે સર્વ પ્રકારના ભયથી મુક્ત બની નિર્ભયતા, સુખ અને આનંદ જેતે હોય તે પરિગ્રહની આસકિત છેડે. પિતાનું ધન બીજા ને આપીને તેમને શાંતિ પમાડે. દુઃખીને આશ્વાસન આપે. જે દુખીને દુઃખમાં આશ્વાસન આપી શકે છે, તે વ્યક્તિ એના અંતરના આશીર્વાદ જરૂર મેળવી શકે છે. પરિગ્રહની મૂછી ઉતરે તે જ મનુષ્ય કેઈને આશ્વાસન આપી શકે છે, અને આશીર્વાદ લઈ શકે છે. ખીના દિલની દુઆ કેવું કામ કરે છે ! તે વાત ખાસ જાણવા જેવી છે. હું એક અષ્ટાંત આપીને તમને સમજાવું. એક કોડાધિપતિ શેઠને એક દીકરો હતે. તે ખૂબ રૂપવંત ને ગુણવંત હતે. એક વખત શેઠને ત્યાં કેઈ જોતિષી આવ્યા, એટલે શેઠે પૂછ્યું–મારા દીકરાનું ભાવિ કેવું છે? તિષીએ કહ્યું-શેઠજી ! તમારો દીકરો દાનમાં, પુણ્યમાં, ગુણમાં, બુદ્ધિમાં બધી રીતે તમારા કરતાં સવાયે થશે. આટલું કહીને જતિષી અટકી ગયા. શેઠે કહ્યું કેમ અટકી ગયા ? ત્યારે જોતિષીએ કહ્યું-શેઠ ! તમારા દીકરાને પરણ્યાની પ્રથથ રાત્રે જ ભયંકર ઘાત છે. જીવતે રહેવું મુશ્કેલ છે. આ સાંભળીને શેઠના દિલમાં ગભરાટ થવા લાગ્યું. સમય જતાં છેક વીસ વર્ષનો થયો. શેઠ ખૂબ દાનેશ્વરી હેવાથી તેમની ખ્યાતિ ઘણી હતી. તેથી દૂર દૂરથી શેઠના દીકરા માટે કહેણ આવવા લાગ્યા. રૂપ, ગુણ અને ધન, જયાં આ ત્રણને ત્રિવેણું સંગમ થાય ત્યાં શું બાકી રહે? સારા સારા ઘરની છોકરીઓના કહેણ આવે છે પણ શેઠ વિચાર કરવા લાગ્યા કે મારે શું કરવું ? જે તિષીની વાત સાચી હોય તે સામાની દીકરીનું શું ? અને બેટી હોય તે મારા દીકરા માટે શું ? બહાર પડયા પછી દીકરે કુંવારા રહી જાય. છેલે શેઠે વિચાર્યું કે ધમષ્ઠ છોકરી લઉં. ધર્મના પ્રતાપે સારું થાય અને કદાચ પાપને ઉદય હેય ને દુઃખ આવે તે દુઃખમાં હિંમત રાખશે. આમ વિચારી શેઠ કન્યા જેવા જાય છે. જ્યાં જાય ત્યાં ધર્મના અનેક પ્રશ્નો પૂછે. ધર્મ કોને કહેવાય ? ધર્મથી શું લાભ થાય ? કર્મોદયથી દુઃખ આવે ત્યારે શું કરવું ? દુઃખમાં અને સુખમાં કેવી રીતે રહેવું ? સામાઘક પ્રતિક્રમણ તમને આવડે છે ? વિગેરે પ્રશ્નો કરતાં. ઘણી કન્યાઓ જોઈ પણ મન ઠર્યું નહિ. છેવટમાં એક ધમીષ્ઠ ઘર મળી ગયું. છોકરી રૂપરૂપને અંબાર, ખૂબ સંસ્કારી અને ધર્મની જાણકાર. કન્યા જોતાં શેઠનું મન ઠરી ગયું, હવે વધે નહિ આવે, તેમ વિચારી સગપણ કર્યું કે લગ્ન લીધા. પુત્ર પરણ્યાની પહેલી રાત્રિએ ચિંતા કરતા મા-બાપ” – પિતાના બંગલાની સામે જ શેઠે બીજો નવે બંગલે બંધાવ્યો. બંગલે તૈયાર થઈ ગયો એટલે શેઠે બડી ધામધૂમથી Page #498 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાસ પિતાના લાડીલા દીકરાને પરણ. વર-કન્યા પરણીને ઘેર આવ્યા. માતા પિતાના મનમાં 'ચિંતા છે કે જ્યોતિષીએ કહ્યું છે કે ભયંકર ઘાત છે તે શું થશે? જે તિષીએ કહ્યું હતું તેને શેઠે ફરીને બોલાવ્યું, ને પૂછ્યું–મહારાજ ! શું થશે? જોષીએ તે કહ્યું મેં જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. આપના દીકરાને જરૂર ભયંકર ઘાત આવવાની છે. એમાં બે મત નથી. શેઠે કહ્યું - આજે મારે દીકરો પરણીને આવે છે. તમે આજે અહીરેકાઈ જાવ. જ્યોતિષીને પિતાને ઘેર રાખ્યો. નવા બંગલામાં શેઠે કોઈ જીવ જતુ ન પ્રવેશી જાય તે માટે પૂરી સાવધાનીથી બંગલે બંધાવ્યું છે. રાત પડી એટલે પુત્ર અને પુત્રવધૂને નવા બંગલામાં મોકલ્યા. બંગલે ખૂબ શણગાર્યો હતે. પતિ-પત્ની પરણ્યાની પ્રથમ રાત્રે આનંદથી વાત કરીને આનંદ માણી રહ્યા છે, પણ એમને બિચારાને ખબર નથી કે અમારી સુહાગરાત વેરણ બની જશે ને કેવું દુઃખ આવી પડશે ! એ તે બંને જણાં આનંદ કિલ્લોલ કરીને સૂઈ ગયા. કરૂણ વિલાપ સાંભળી વહારે ગયેલી પુત્રવધુ – બરાબર મધરાત્રીને સમય થયે ત્યારે એ બંગલાની નીચે કઈ સ્ત્રી અને પુરૂષ કરૂણુ સ્વરે રૂદન કરતા હતા. આ સાંભળીને શેઠની પુત્રવધૂ જાગી ગઈ. એણે બારીએથી નજર કરી તે એક યુગલ પિતાના બંગલાની છત નીચે બેઠું છે. તેમાં સ્ત્રી બેહાલ દશામાં પડી છે. એને પતિ એને આશ્વાસન આપે છે. આ કન્યા ખૂબ હોંશિયાર ને દયાળુ હતી. એને પતિ ભરનિંદમાં સૂવે છે એટલે જગાડે નહિ ને પિતે એકલી જ નીચે આવી. એણે એ વિચાર ન કર્યો કે હું પરણીને સાસરે આવી છું, અજાણ્યું ઘર છે અને મધરાત્રે આવા માણસે રડે છે તે એ કેવા હશે? એ કંઈ જ વિચાર ન કર્યો. હવે તમે બરાબર સાંભળજો. આ કન્યા દરેક મહિનાની તેરસ, ચૌદશ ને પાખીના અડ્રમ કરતી હતી. એના લગ્નને દિવસ પુનમને હતે, એટલે એને ત્રીજે ઉપવાસ હતે. ધર્મની શ્રદ્ધા કેટલી દઢ કહેવાય કે લગ્નને દિવસ આ તે પણ પિતાને તપ છે નહિ. પરણ્યાની પ્રથમ રાત્રી હતી પણ અઠ્ઠમ તપ હિતે એટલે એનું બ્રહ્મચર્ય પણ અખંડિત હતું. આ કન્યા નીચે ગઈ. જઈને જોયું તે બાઈને પ્રસૂતિ થઈ ગઈ છે એટલે એને પતિ ગભરાઈ ગયા છે કે હું આને શું કરું? રહેવા ઘર નથી, ખાવા અન્ન નથી ને પહેચ્છા બીજુ કઈ વસ્ત્ર નથી. આવી સ્થિતિમાં આ પત્ની અને બાળકને લઈને હું ક્યાં જાઉં?. તેથી તે રડતે હતો. સ્ત્રી કેચલું વળીને પડી છે. આ કન્યા તરત ઘરમાં આવી અને પાણી નીચે લઈ ગઈ સ્ત્રીની અશુચી સાફ કરીને પિતાના લગ્નના કરિયાવરમાં જે કપડા લાવી છે તેમાંથી સારા કપડા લાવીને પહેરાવ્યા. પિતાનું મા-માટલું લાવી છે તેમાંથી મીઠાઈ લઈને બાઈને ખાવા માટે આપી, અને પિતાની પાસે જે પૈસા હતા તે પણ આપી દીધા. આણાની રેશમી રજાઈમાં બાઈને સૂવાડી દીધી, તેથી બંને માણસને ખૂબ શાંતિ વળી, શા, સુ. ૨૮ Page #499 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાણ અને રહે છે એના મુખમાંથી આશીર્વાદના શબ્દો સરી પડયા કે બહેન! તે સાચા દિલથી સુખમાં અમને આશ્વાસન આપ્યું છે તે “તારો ચૂડી ચાંદલે અખંડ રહેજે.” આ બાઈ કહે છે બહેન! મેં તે તમારું કાંઈ કર્યું નથી. એક માનવ તરીકેની મારી ફરજ બજાવી છે. તમે અહીં નિરાંતે સૂઈ જાવ, જે તમારે રહેવાની સગવડ હેય અને તમારી ઈચ્છા હોય ત્યાં બધું લઈને જજો અને સગવડ ન હોય તે હું તમને રાખીશ. , “આશીર્વાદ મેળવીને આવેલી બાઈએ જોયેલું આશ્ચર્યm - આ પ્રમાણે કહીને ઉપર આવે ત્યાં એને પતિ જ્યાં સૂતે તે ત્યાં એક બારી હતી, જ્યારે આ બંને માણસ સૂતા હતા ત્યારે તે બારીએથી એક ભયંકર ઝેરી ભેરીંગનાગ એના પતિને ડંખ દેવા માટે આવતું હતું. તે અડધે અંદર આવ્યું હશે ને અડધે બહાર હશે તે સમયે જમ્બર પવન આવવાથી બારી બંધ થઈ એટલે નાગ કપાઈ ગયે. તેને એક કટકે એના પતિની પાસે પલંગમાં પડ્યો, અને બીજે અગાશીમાં પડ્યો. આ કન્યા ઉપર આવી ત્યાં પિતાના પતિ પાસે નાગને ટુકડે જે પણ ગભરાઈ નહિ કે એના પતિને જગાડો નહિ એ નાગના બે કટકા લઈને એક ટેપલામાં મૂકી દીધા અને એને એક કપડાથી હાંકીને નિરાંતે સૂઈ ગઈ. આ પતિ પત્નીને તે ખબર ન હતી કે પરણ્યાની પ્રથમ રાત્રે શું બનવાનું છે, એટલે એ તે મસ્ત રીતે સૂતા છે, પણ એમના માતા પિતાને ઉંઘ આવતી નથી. એ તે વારે ઘડીએ ગેલેરીમાં આવીને પુત્રના બંગલા તરફ નજર કર્યા કરે છે કે હમણાં કંઈક નવાજુની થશે, તે શું કરવું? આમ કરતાં ત્રણ વાગ્યા, શેઠ કહે છેષ બેટા પડશે. જેવી કહેશેઠ ! એ બને જ નહીં, હું કંઈ ટીપણું જોઈને પેટ ભરનારે ભિખારી નથી. હું કહું તે ખેડું ન પડે. કદાચ એનું આયુષ્ય બળવાન હોય ને કોઈ પણ રીતે બચી જય પણ એ ઘાતને ઘા તે જરૂર લાગશે. સવાર પડી એટલે જેવી અને શેઠ-શેઠાણું પુત્રના બંગલામાં જાય છે. આશીર્વાદને અલૌકિક પ્રભાવ – માતા-પિતાને આવતા જોઈ વિનયવંત પુત્ર અને પુત્રવધૂ તેમના સામે ગયા અને પગે લાગ્યા, પછી શેઠ-શેઠાણીએ પૂછયું. બેટા! રાત શાંતિથી ગઈ છે ને? છોકરાને રાતની કંઈ ખબર નથી તેથી કહે-હા, બાપુજી, પણ પુત્રવધૂએ કહ્યું મધરાતે એક યુગલ રડતું આવ્યું હતું. એ કદાચ નીચે જ હશે. નજર કરી તે ન હતા. પુત્રવધૂએ બધી વાત કરી અને પછી કહ્યું. બા-બાપુજી! આપની આજ્ઞા વિના મેં દુખિયારી બાઈને સહાય કરી છે તે મને માફ કરજે. પુત્રવધૂની ઉત્તમ ભાવના અને ઉદારતા જોઈને સાસુ-સસરાને ખૂબ આનંદ થયો ને કહ્યું. બેટા ! તે ઘણું સારું કામ કર્યું છે. પરણીને આવતાવેંત તમે કેવું પવિત્ર કાર્ય કર્યુંતેથી અમે તમને આશીર્વાદ અને ધન્યવાદ આપીએ છીએ કે તું સુખી થા. આ વાત કર્યા પછી નાગના Page #500 -------------------------------------------------------------------------- ________________ શાશ્તા સુજીસ સમ એ ટુકડા બતાવ્યા. નાગના ટુકડા જોઈ ને સાસુ-સસરા ચમક્યા ને પૂછ્યું. બેટા ! મા નાગને કોણે માર્યાં? તમે માર્યાં? વહુએ કહ્યુ, ખાખાપુજી ! હું તે એક કીડીને પણ ન મારું પણ મન્યુ' છે એમ કે હું મારી ખુલ્લી મૂકીને પેલી બાઈની સેવા કરવા માટે ગઈ, ત્યાં દોઢ બે કલાક થઈ ગયા. હું ઉપર આવી ત્યારે એક ટુકડા તમારા પુત્રની પાસે પડચો હતા અને ખીજો નીચે પડયો હતેા, અને એ તે ઉંઘતા હતા એટલે હું એમ માનું છું કે કદાચ આ નાગ ઉપર ચડતા હશે ને ખારી પવનના જોશથી મધ થઈ ગઈ હરો એટલે નાગ કપાઈ ગયા હશે. એમ અનુમાનથી કહી શકું છું. જ્યોતિષીએ કહ્યું જુઓ, મારા જોષ સાચા છે ને? આ નાગ તમારા પુત્રને કરડવા માટે આવતા હતા પણુ એ પહેલાં તમારી પુત્રવધૂએ દીન દુ:ખીના અંતરના આશીર્વાદ મેળવ્યા, તેના પ્રભાવે જ એના સૌભાગ્ય ચાંદલા ને ચૂડો અખંડ રહ્યો છે. બાકી ઘાત તા ભયંકર હતી, તમારો પુત્ર ખેંચી શકે તેમ ન હતા. મધુએ ! જુએ, આ શેઠની પુત્રવધૂએ પર્યુષણ પર્વના દાન, શીયળ, તપ અને ભાવનાથી વધામણા કર્યાં. પાતાના પરણ્યાના મણાની ચીજો ગરીબને આપીને દાન કર્યું. તેમજ તેના મુખે અઠ્ઠમ હતા. પરણ્યાની રાત્રે બ્રહ્મચય' પણ અખંડ રાખ્યું. એની ભાવના પણ પવિત્ર હતી. એટલે ચારે ય ખેલની આરાધનાના પ્રતાપે એના પતિ ભયંકર ઘાતમાંથી ઉગરી ગયા. આવી રીતે તમે ખધાં પણ પર્યુષણ પર્વમાં સુ ંદર રીતે આરાધના કરશે તે પર્યુષણ પર્વોના સાચા વધામણા કર્યા કહેવાય. વધુ ભાવ અવસરે. * શ્રાવણ વદ ૧૪ ને શુક્રવાર વ્યાખ્યાન ન-૪૭ વિષય :- “ શાંતિના મગલ સંદેશા ” તા. ૧-૯-૭૨ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેનેા! આજે યુષણ પત્ર'ના ખીજે દિવસ શાંતિના મંગલ સ ંદેશો લઈને આવ્યે છે કે હું આત્માએ! ભૌતિક સુખની સામગ્રીમાં, વૈભવ અને વિશ્વાસમાં તમને કયાંય શાંતિ નહીં મળે, કારણ કે અનાદિ અનંત સંસારમાં ક્રમને પરવશ બની ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવને ભૂતકાળમાં પુણ્યના કારણે દુન્યવી સાધના તથા પૌગલિક સમૃદ્ધિ મળવામાં કંઈ જ કમીના ન હતી. સામાન્ય રીતે ધમ ને આચરવાથી પુણ્યમ ધ તા જરૂર થાય છે અને જ્યાં પુણ્ય છે ત્યાં દુન્યવી પૌદ્ગલિક પદાર્થીની અનુકૂળતા પ્રાપ્ત થવામાં કઠીનતા પડતી નથી. સંસારમાં જીવે ત્રણ પ્રકારે ધમ કરે છે. આ લાકમાં સુખ, યશ અને પ્રતિષ્ઠા, ધનપ્રાપ્તિ તેમજ વાહ વાહ, મેટાઈ અને જીવનમાં આવેલ મૂંઝવણ અને દુઃખ ટળે એ રીતે કેવળ આ લોકને માટે ધમ કરનારા જીવે છે, Page #501 -------------------------------------------------------------------------- ________________ ૩ શારદા સુવાસ ખીજા એવા પ્રકારના જીવે છે કે જે પરલાકમાં દેવલાકના સુખ અને સમૃદ્ધિ માટે ધમ આચરે. આવા જીવા પુણ્યમ ધમાં આનંદ માને. આ લાકના સુખ કે દુ:ખમાં પાકને ખાતર ધમ આચરનારા આ ખીજા પ્રકારના જીવા છે. જ્યારે જીવાદિ નવ તત્ત્વાની પીછાણવાળા જીવા કેવળ મેાક્ષને માટે ધમ કરે છે. સંસારના સર્વ ભાવેશને નાશ કરીને મેક્ષાપ્તિ તેમનું પરમ ધ્યેય હાય છે. તિર ધર્મમાં પણ એક વાત આવે છે કે યાજ્ઞવલ્કય પેાતાની બે પત્નીઓને કહે છે મારે સંસાર તજીને સંન્યાસી થવુ' છે માટે તમે અને આ ઋધિ અને સમૃદ્ધિ લઇ લે. જવાખમાં પત્નીએ પેાતાના પતિને કહે છે કે દિ' વાળ ચેન નામમૃતા સ્વામ્ જે મળ્યા પછી અજર અમર ખનાય નહિ એવી સપત્તિ અમારે જોઇતી નથી. કહેવાના આશય એ છે કે આવી ઉત્તમ તત્ત્વષ્ટિના અંશે અન્ય ધર્મમાં પણ રહેલા છે. તેના કારણે તે લેાકો પણ આવી માન્યતા ધરાવતા હોય છે. આત્માના જન્મ મરણના ફેરા કેમ જલ્દી ટળે તે • જ લક્ષ્ય આરાધકના પ્રત્યેક ધર્માનુષ્ઠાનામાં હોવું જોઇએ. એવુ જૈનશાસ્ત્રો પ્રતિપાદન કરે છે. પુણ્યાદયે કદાચ આ લાકમાં પૌલિક સુખા મળી જાય પણ અંતે શું? એ પ્રશ્ન તા કાયમ માટે ઉભેલા છે. અનંતજ્ઞાની અરિહંત ભગવંતાએ ફરમાવેલી ધર્મની આરાધના કેવળ આ લાકના સુખ, સ્વાર્થ અને સાધના માટે કરવી એ તા હાથી વેચીને ગધેડા ખરીદવા જેવી અને કાહીનુર આપીને કાંકરે। લેવા જેવી મૂર્ખતા છે. જન્મ જન્માંતરના નંત પુણ્યરાશીથી માનવદેહ, આદેશ, આ કુળ અને ઉત્તમ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ થઇ છે, માટે કનિરાના ઉદ્દેશથી જ અરિહંત પ્રભુએ ફરમાવેલા ધર્મની આરાધના શુધ્ધભાવથી કરવામાં માનવભવની સાકતા છે. મધુએ ! આપણે ભવના ફેરા ટાળવા માટે વીતરાગ પ્રભુના શાસનમાં ધર્માંની આરાધના કરવાની છે. કદાચ દેવદ્યાકાદિના સુખા મળી જાય તેા પણ તે સુખ જીવને સ’સારમાં પરિભ્રમણ કરાવે તેવા છે, માટે પંચમ ગતિ રૂપ મેક્ષિપ્રાપ્તિ માટે ધમ કરવા તે હિતાવહ છે. એ ધર્મ હુ મેશ કરવા માટે અશક્ત એવા જવા માટે પર્વના દિવસેામાં જ્ઞાની ભગવતાએ ધર્મ વિશેષત: કરવાનું કહ્યું છે. કાંને મૂળમાંથી ઉછેદ કરવા માટે આ મહાપવ જેવુ ખીજુ કોઈ પ નથી. જીવનમાં જેમ શ્વાસના ધૂમકારાની જરૂર છે તેમ ધર્માત્માઓને મન આ પર્વાધિરાજ પનાતી મૂડી છે. આ પર્વાધિરાજ જીવનના ઉપવનમાં નવીન ખુશખે ફેલાવે છે. માટે આ પવિત્ર દિવસેામાં ખાવાપીવાના, હરવા ફરવાના, પુત્ર-પત્ની આદિ પરિવારને અને શરીરના મેહ છે।ડીને તપ-ત્યાગ, ઇન્દ્રિઓનુ દમન, શીયળ દ્વારા મહાપર્વની “વિત્ર આધના કરવા જાગૃત રહેવુ એઇએ. બાહ્ય ભાવને છોડીને અધ્યાત્મ ભાવની પરમ પવિત્ર પ્રેરણા મેળવવા પર્વાધિરાજની આરાધના સાધના કરવી જરૂરી છે. મહાન પુËાદચે પ્રાપ્ત થયેલા મહાપવ'ની આરાધના કરવાવાળા ભવ્યાત્માઓએ મેાક્ષની અભિલાષાથી Page #502 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ અપ્રમત્ત ભાવે પવધિરાજને તન, મન અને ધનથી આરાધક ભાવના પુષ્પથી વધાવવા તત્પર રહેવું જોઈએ. આજના વ્યાખ્યાનને વિષય છે “શાંતિને મંગલ સંદેશે સર્વે પના પ્રતિનિષિ પર્યુષણ પર્વ આપણી પાસે શાંતિને મંગલ સંદેશ લઈને પધાર્યા છે. તમારે ઘેર કોઈ મહેમાન આવે છે ત્યારે તમે તેનું સ્વાગત કરે છે ને? એવી રીતે આ શાંતિના દૂત પર્વાધિરાજના સ્વાગત માટે આપણે શું કરવું જોઈએ ? એમના સ્વાગત માટે તમારી બાહ્ય ચીજની જરૂર નથી પણ અંતર ભવનના આંગણામાં સાથિયા પૂરાવે. ભાવનાને રંગોથી આત્માને આકર્ષક લાગે તેવી રંગબેરંગી રંગોળી પૂરો. ગુણ રૂપી ગુલાબ અને વ્રત રૂપી કમળને નિયમ રૂપી દોરાથી થી દિવ્ય માળા ગૂંથે. અંતર ભવનના ચેકમાં અહિંસાના શીતળ જળ છંટાવી આરાધનાના સિંહાસન મંડા, અને અંતરના ઉમળકાથી આમંત્રણ આપે કે હે પનોતા પર્વાધિરાજ ! મારા અંતરના આંગણે પધારે! મેં આપના સ્વાગત: માટે મારા અંતરના આંગણામાં સત્યના સાથિયા અને ભાવનાની રંગેની. કરી છે. વ્રતનિયમની દિવ્ય રંગી પુષ્પમાળાના અર્થ આપને વધાવવા માટે જીવન રૂપી સુવર્ણ થાળમાં મેં તૈયાર રાખ્યા છે. તે હે શાંતિનો સંદેશવાહક પર્વાધિરાજ ! મારા હાર્દિક સ્વાગતને સ્વીકાર કરીને આરાધનાના સિંહાસને બિરાજ સાધનાના અમીસિંચન કરે. જેથી અમારી વિરાધનાની વિષમતા વિલીન થાય અને અશાંતિની આગ ઓલવાઈ જાય. બંધુઓ ! આજે દુનિયામાં એક નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના મનુષ્યો શતિને ઈચ્છે છે પણ એને શાંતિ મળતી નથી, કારણ કે જ્યાં શાંતિ નથી ત્યાં એ શાંતિની શેવ કરી રહ્યો છે પછી શાંતિ કયાંથી મળે ? તમારા શરીરમાં રોગ ઉત્પન્ન થાય ત્યારે, તમે ડોકટર પાસે જાય છે ને ? જ્યાં દર્દ છે ત્યાં દવા છે. રેગના ઈલાજે થઈ શકે છે, પરંતુ સૌથી પ્રથમ જરૂર દર્દનું નિદાન કરાવવાનું છે. દવાઓ ઘણી છે ને ડેકટરે પણ ઘણાં છે પણ જયાં સુધી રોગનું નિદાન ન થાય ત્યાં સુધી ડેકટર અને દવાઓ બધા શા કામના? આજે ડોકટરે રોગનું નિદાન કરવા માટે પહેલા અખતરા કરે છે. એમના અખતરા કરવામાં દદીના ખતરા થઈ જાય છે, પણ જ્યારે રોગનું નિદાન બરાબર થઈ જાય છે. ત્યારે જે રેગ એક મહિનાથી મટતું ન હતું તે એક બે દિવસમાં મટી જાય છે, ને દદીને શાતા વળે છે. આજના વધતા જતા બાહા રોગનું નિદાન કરાવવું જરૂરી છે તેમ અશાંતિ આદિ આંતરિક રોગનું નિદાન કરાવવાની જરૂર છે. આજે જ્યાં જુઓ ત્યાં અશાંતિ, અશાંતિ ને અશાંતિ દેખાય છે. દિવસે દિવસે અશાંતિ વધતી જાય છે. તેનું નિદાન શોધાશે અને તેને અનુકૂળ પચ્ચનું સેવન થશે તથા શાંતિ માટે સાચા ઔષધે લેવામાં આવશે તે જીવનમાં જરૂર શાંતિની કાંતિ પસરાઈ જશે. " ભલભલા મહારથીઓ આજે શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાની મહેનત કરે છે. અને. Page #503 -------------------------------------------------------------------------- ________________ કેટ શારદા સુવાસ શાંતિની દિવાલ ઊભી કરવાની વાત કરે છે પણ જીવનમાંથી જાણે શાંતિએ દેશવટે ન લીધે હોય અથવા જીવનમાંથી શાંતિદેવી રીસાઈને દૂર ચાલી ગઈ ન હોય એવી નિર્માલ્ય અને નિરસ વાતે સંભળાય છે કે શું કરીએ? કયાંય શાંતિ દેખાતી નથી. કે કપરે કળ આવ્યું છે કે કયાંય શાંતિ મળતી નથી. જ્યાં જુઓ ત્યાં બધે અશાંતિ, અશાંતિ ને અશાંતિ, ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે શું આપણે શાંતિને પિછાણી શકયા નથી ? અથવા શાંતિને એગ્ય આપણે નથી? આ દુનિયામાં રહેવા છતાં કયારેક શાંતિને પીછાણી હશે પણ જ્ઞાનીઓએ ચીંધેલી શાંતિને મેળવવા ગ્ય પાત્રતા કેળવી નહિ હોય. નહિતર આવી અશાંતિની બૂમે સાંભળવા ન મળત. I આ જગતમાં દરેક પ્રાણીઓ શાંતિના ચાહક છે. તે મેળવવા માટે બનતા બધા પ્રયત્ન કરે છે. તેમાં જરા પણ શંકા નથી. દુનિયાને કઈ પણ આત્મા અશાંતિને ઈચ્છતે હોય એમ માનવાનું કોઈ કારણ નથી પણ શાંતિને ચાહક પિતે જ્યાં સુધી શાંત નહિ થાય ત્યાં સુધી શાંતિ નહિ મળે. શાંતિ કયાં છે? તેને વિચાર કરે. સંયમ કેરી સાધના છે શાંતિને દરવાજો, વૈરાગ્યની વાટે મળશે મુક્તિ મિનારે, ( તૃષ્ણના તૂટે નહિ જો તાર, લઈ જશે તને કાળ-શાંતિ નહિ રે મળે સંયમની સાધનામાં શાંતિ છે. સૌથી પ્રથમ અંતરના સિંહાસને શાંતિદેવીની પ્રતિષ્ઠા કરવી જોઈએ, અને તે માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહની ભાવનાથી હૈયું વાસિત બનાવવું જોઈએ. આ પંચશીલ જેના હૃદયમાં વસી જાય છે તે આત્મા અવશ્ય વૈરાગ્ય પામીને સંયમ માર્ગ અંગીકાર કરે છે, અને સંયમનું પાલન કરીને અલૌકિક શાંતિ પ્રાપ્ત કરે છે. સંયમ એ શાંતિ મેળવવાને રાજમાર્ગ છે. શાંતિના મર્મને સમજી તેને અનુકૂળ વર્તન કરવાથી અવશ્ય શાંતિ મળશે, પણ આજને માનવ કલ્પનાના હવાઈ મહેલ ચણવામાં અને તેને મેળવવામાં શાંતિ માને છે. આવી ભ્રામક શાંતિ મેળવવા જતાં શાંતિ મળવાની વાત તે દૂર રહી પણ મનમાન્યા પદાર્થો મેળવવા જતાં કેટલી દેડધામ કરી મૂકે છે! પરિણામે મૃગજળ સમાન તૃષ્ણા વધતાં શાંતિ પાછળ અશાંતિને સાગર ખળભળાતે દેખાય છે, શાંતિ મેળવવી હોય તે તૃષ્ણા, ઈર્ષ્યા અને વૈરવૃત્તિને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેવી જોઈએ અને શાંતિની હવા ઉભી કરવા માટે સૌથી પ્રથમ ધનની લાલસા અને સત્તાની ભડકે બળતી આગને સંતોષ અને ક્ષમાના શીતળ જળથી શાંત કરવી પડશે, અને ભૌતિક સુખ પાછળ આચરવામાં આવતા ક્રૂરતા અને હિંસાભર્યા વાતાવરણનું વિસર્જન કરવું પડશે. શાંતિ કઈ પદાર્થોમાં નથી કે શાંતિ કઈ ખરીદવાની ચીજ નથી. શાંતિ તે અંતરમાં પહેલી છે, પણ અજ્ઞાન કસ્તુરીયા મૃગની જેમ માણસ એને પીછાણી શકો નથી કસ્તુરીયા મૃગની નાભીમાં કસ્તુરી હોવા છતાં તેની સુગંધથી એ બહાર કસ્તુરી Page #504 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાર્ય ૪૩૯ શધે છે પણ એને ખબર નથી કે કસ્તુરીની સુગધ મારામાંથી આવે છે ને મારી હૂંટીમાં જ કસ્તુરી ભરેલી છે, પછી પિતાનામાં કસ્તુરી હોવા છતાં બહારમાં શેધે તે ક્યાંથી મળે? બંધુઓ ! માનવની પણ આવી જ દશા છે. શાંતિ પિતાનામાં ભરેલી છે છતાં બાહા પદાર્થોમાં શાંતિ શોધ્યા કરે છે તે તે ક્યાંથી મળવાની છે? શાંતિના ઈચ્છકે એક વાત સમજી લેવી જોઈએ કે જ્યાં સુધી જડ પદાર્થની વધતી જતી આસક્તિ કે તેને મેળવવા પાછળ રમાતી છળપ્રપંચેની રમતે ઓછી નહિ થાય ત્યાં સુધી શાંતિ મેળવવાની વાત વાંઝણી બની જશે. મનમાં જ જે શાંતિના પાયા મજબૂત હશે તે સંસારની કોઈ પણ અશાંતિને એટબ શાંતિને ભેદી નહિ શકે, પણ આજે તે મનુષ્ય દિનપ્રતિદિન તૃષ્ણાના પુરમાં તણાતે જાય છે. જ્ઞાની પુરૂષે કહે છે કે તૃષ્ણ અશાંતિને ઉત્પન્ન કરનારી છે. તૃષ્ણના પૂરમાં જો તમે તણાયા તે તેનું પરિણામ ભયંકર છે. મને આટલું મળ્યું ને આ ન મળ્યું, અને ત્યાં પરદેશની ગાડી છે ને મારે ત્યાં નથી. આની પાસે કરોડ રૂપિયા. છે ને મારી પાસે તે લાખ જ છે. આવી ઈરાદાપૂર્વકની નિરંકુશ ઈચ્છાએ કર્યો જનાર માનવીને શાંતિ કયાંથી મળે? આજે તમને રસ્તામાં તમારો મિત્ર કે સનેહી મળે તે શું પૂછે? વહેપાર ધંધાની જ વાત પૂછે ને ? કેઈ આત્માની વાત પૂછે છે ખરા? દીકરાને શું પૂછશે?” -તમારે દીકરે બાર વર્ષે પરદેશથી કમાઈને આવે તે તમે પહેલાં એને શું પૂછશે? બેટા ! કેટલું કમાયે? તારી તબિયત તે સારી છે ને પણ અનીતિ કેટલી કરી? જુહું કેટલું છે ? કેટલાને છેતય? આત્મસાધના કેટલી કરી? આવું કઈ મા-બાપ પૂછે છે ખરા? માત્ર શરીર સુધાર્યાની અને ધન વધાર્યાની વાત. ધર્મની વાત તે યાદ જ નથી આવતી. આવી સ્વાર્થ ભરેલી અને પુદગલાનંદીની વાતમાં શાંતિ જડે ખરી ? તૃષ્ણાવંત મનુષ્ય લક્ષમીને માલિક નહિ પણ એને ગુલામ બને છે. જેમ જેમ પગલિક ઈચ્છાઓ વધતી જશે તેમ તેમ જીવન બરબાદ બનતું જશે. સાચી શાંતિ જોઈતી હોય તે તૃષ્ણને ત્યાગ કરી તૃપ્તિ તરફ આવે. તે જીવતા શાંતિ મળશે અને મરણ વખતે પણ શાંતિ મળી શકશે, મરણ વખતે કને શાંતિ રહે? સાચી શાંતિ મૃત્યુ ટાણે (૨) એને તે મળે, એ દિશામાં (૨) જીવન સરિતા હજુ એ જે વળે સાચી ખૂબ કરે જે ધર્મ જીવનમાં, શાંતિ એને થાય (૨) મૂકે મમતા સંસાર કેરી, અશાંતિ દૂર થાય. (૨) એવી સાધે (૨) આતમ સાથે ઉદ્યમ તો ફળેસાચી શાંતિ, જે મનુષ્ય સત્સંગ કરે છે, ધર્મ કરે છે, તપ અને ત્યાગમાં લીન રહે છે એવા Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શારદા સુવાસ જીવે સાચી શાંતિ મેળવી શકે છે. બાકી તે આ સંસારમાં કયાંય શાંતિ નથી. અત્યારે આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસ ચાલે છે. ધર્મારાધના કરવાને પવિત્ર એક દિવસ તે વીતી ગયે ને આજે બીજો દિવસ આવી ગયે. આ પર્વાધિરાજની આરાધના શ્રેયકારી છે, મંગલકારી છે ને કલ્યાણકારી છે. જેની આરાધનાના બળે ક્રોધ શમી જાય, માન નમી જાય, માયા ભમી જાય અને લેભ થંભી જાય. જ્ઞાનને ભાનુ જીવનમાં ઝળહળી ઉઠે અને નક્કર સત્ય સમજાઈ જાય તે જીવ અવશ્ય શાંતિને પ્રાપ્ત કરી શકે. તમે આ દિવસમાં ઘર છોડીને વહેલા ઉપાશ્રયમાં આવીને બેસી જાય છે તે અહીં તમને કેટલી શાંતિ લાગે છે? બેલે, તમારા ઘર કરતાં તમને અહીં શાંતિ લાગે છે ને? કેમ જવાબ નથી આપતા? હું તમારા મનની વાત સમજી ગઈ તમારા મનમાં એમ હશે કે અમે જે એમ કહીએ કે અહીં શાંતિ લાગે છે તે મહાસતીજી એમ કહેશે કે અહીં શાંતિ લાગતી હોય તે સાધુ બની જાવ (હસાહસ) કેમ બરાબર છે ને? તમે મારી વાત માને કે ન માને પણ એક દિવસ સંસારને ત્યાગ કર્યા વિના તમને શાંતિ મળવાની નથી. સંતે તમને સાચી શાંતિને રાહ બતાવી ભાન ભૂલેલાને ઠેકાણે લાવનાર છે. અહીં એક પ્રસંગ યાદ આવે છે. એક મોટા શહેરમાં હરખાભાઈ નામે એક શ્રાવક રહેતા હતા. નામ તે એમનું હરખચંદ હતું પણ એમની પાસે તમને હરખાવનારી ચીજ ન હતી. તમને હરખાવનારી ચીજ કઈ? એ તે તમે સમજી ગયા ને? (શ્રોતામાંથી અવાજ:- ધન) જુએ, એ કેવું જલ્દી બેલ્યા આ જગ્યાએ નવતત્વના નામ પૂછયા હોત તે જલદી ન આવડત પણ ધન જલદી યાદ આવી ગયું. ધન તમને હરખાવનારી ને લેભાવનારી ચીજ છે. આ હરખાભાઈ પાસે એ ન હતું. એટલે નાણાં વિનાના હરખચંદને સૈ હરખેહર કહીને બોલાવતા હતા, પણ જે એની પાસે ધન હેત તે સૌ હરખચંદ શેઠ કહીને બેલાવત. તમે કહે છે ને કે “નાણું વગરને નાથીયે ને નાણે નાથાલાલ.” આ બધું તમારું કામ છે , અમારું નહિ. અમે સાધુ તે શ્રીમંતને પણ નાથાલાલભાઈ કહીને બોલાવીએ ને ગરીબને પણ નાથાલાલભાઈ કહીને બેલાવીએ. સાધુને શ્રીમંત અને ? ગરીબના ભેદભાવ ન હોય. આ સંસારમાં તે ધનના જ મત છે ને? હરખાની પાસે ધન ન હતું એટલે એને ભાવ પૂછનાર કેઈ ન હતું. એને સંસાર સહરાના રણ જે નિરસ હતે. આવા નિરસ સંસારમાં ધર્મની આરાધના એને આશ્વાસન રૂપ બનતી હતી. ધર્મની આરાધના જીવંત રાખવા હરખે ગામમાં આવતા જતાં સાધુ સોંની ખૂબ સેવા કરતે, સંતપ્ત સંસારમાં સાધુની શીતળ છાંયડીહરખાના જીવનને સંતેષી અને સુખી બનાવતી હતી. હરખે આખે. દિવસ સાધુ સેવામાં રોકાય તો પણ કઈ એની ચિંતા કરનાર ન હતું કે ઘેર જમવા કેમ , , ' = Page #506 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ નથી આવ્યું ? વહેલો કે મેડો ઘેર જાય તે કઈ પૂછતું ન હતું કે તમે જમ્યા કે નથી જમ્યા? અરે, છોકરાઓ પણ બાપને ભાવ પૂછતા ન હતા. ઘરમાં કે ગામમાં કયાંય હરખાનું માન ન હતું. આ તમારે સંસાર કે રવાથી છે ! જે હરખે પિસા કમાતે હેત તે એને જોઈને પત્ની અને પુત્ર બધા હરખાઈ જાત, અને ભૂખ્યા તરસ્યાની સંભાળ લેત પણ પૈસા નથી એટલે કે ઈ પૂછતું નથી. રંક અને રાજા ઉપર સમાન દૃષ્ટિ રાખતા મુનિ ” – એક વખત શહેરમાં જ્ઞાની, ધ્યાની ત્યાગી અને તપસ્વી એવા ચાર પવિત્ર સંતે ચાતુર્માસ પધાર્યા. મહાન જ્ઞાની ગુરૂ ચાતુર્માસ પધાર્યા એટલે આખા સંઘમાં આનંદ આનંદ છવાઈ ગયે. ભાવિક શ્રાવક શ્રાવિકાઓ ગુરૂવની અમૃતવાણીને લાભ લેવા લાગ્યા, ધનથી ફકીર અને દિલથી અમીર હરખાને પણ આ મહારાજનો ગાઢ પરિચય થયો. દિવસે પેટ પૂજા કરવા માટે મહેનત કરવા જાય અને રાત્રે ઉપાશ્રયમાં સાધુ મહારાજની પાસે સૂઈ રહેતું. રાત્રે ઉપાશ્રયમાં સૂવાથી તે સાધુની બનતી સેવા કરવાથી સાધુ હરખાના જીવનસાથી બની ગયા. ઘરમાં તે હરખાને કે પ્રેમથી બેલાવનારું ન હતું પણ અહીં સંતે તે તેને પ્રેમથી બેલાવે છે. સાધુ તે સ્નેહનું સરેવર છે, અને સમતાની સરિતા છે. જે કોઈ સરેવરના કિનારે. જાય તે તરસ્ય ન રહે. સરોવર તે કઈપણ જાતના ભેદભાવ રાખ્યા વિના બધાને ઠંડું પાણી પીવડાવે છે અને નદી જે પ્રદેશમાંથી વહે છે તે પ્રદેશને હરિયાળો બનાવે છે તેમ જે કઈ સંત સરોવર પાસે આવે છે તેને સંત મધુરી વાણીનું પાન કરાવે છે, અને આત્માને શાંતિ ને શીતળતા આપે છે. આજે ઉનાળાના દિવસે માં લોકો શીતળતાને સ્વાદ લેવા માટે કેન્ડીંક હાઉસમાં જઈને ફેન્ટા, કેક કેલા, લેમન, શેરડીનો રસ, વિગેરે ઠંડા પીણા પીવે છે પણ એ ઠંડા પણ તમને શીતળતા નડિ આપે. ઘડીભર શીતળતા આપશે પછી તે હતા તેવા ને તેવા થઈ જશે, પણ સંતે તમને વીતરાગ વાણીના ફેન્ટા અને કેકાકેલા પીવડાવે છે તેનું પ્રેમથી શ્રદ્ધાપૂર્વક પાન કરશે તે બાહ્ય અને આમિક એ બંને પ્રકારની શીતળતા પામી શકશે. આ હરખે સંતની સાથે ગૌચરમાં ઘર બતાવવા જાય, બીજી પિતાનાથી બને , તે સેવા કરે ને રાત્રે સૂઈ રહે. એટલે સંતને ખૂબ પરિચય થઈ ગયે. નેહાળ મૂર્તિ સમાન સંત હરખાને સમજાવતા કે ભાઈ ! આ સંસાર તે શેકનું કેન્દ્રસ્થાન છે. એ શેકના ગાઢ વાદળ વિખેરનાર તથા દુઃખ અને આપત્તિમાં વૈર્ય આપનાર, કઈ હોય તે તે ધર્મ છે. માનવ માત્ર જેને જોઈને નમી પડે છે એવા ધનની પાછળ સંસારી, છે દોટ લગાવી રહ્યા છે. અગ્નિ બાળે પણ ખરો ને હુફ પણ આપે, પણ બળવું કે, હુંફ મેળવવી તે તે આપણું ઉપર અવલંબે છે, અગ્નિ પર નહિ. ધન મારે છે ને ધન, તારે પણ છે પણ તરવું કે મરવું તે ધન પર નહિ પણ મન ઉપર અવલંબે છે. મન જે. Page #507 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ર પવિત્ર ન હાય તે એ જ ધન સ`સાર 'ધનનુ' કારણ અને છે, માટે જે ધનને ન તે કાઇ લૂટી શકે, ન તે કાઈ ખાળી શકે એવા ધર્મરૂપી ધનના સંગ્રહ કરવા. એ ધર્માંધનું પાનખર સમા આ તરસ સંસારને ન ંદનવન સમેા બનાવી જીવન સુખ અને શાંતિથી સભર બનાવી ઉર્ધ્વગમન કરાવનાર બનશે, એવા આત્મધમનું શરણું સ્વીકારી લે. આ રીતે સાધુ હરખાને રોજ ધર્મનું સિ ંચન કરતા ને સંસારના બધન અને તત્ત્વ સમજાવતા એટલે હરખાને તા બહુ આનંદ આવતા હતા. આમ કરતાં સંતાનું ચાતુર્માસ પૂણ થયું ને વિહાર કરવાના સમય આવી ગયા. જે ગામમાં સ ંતે ચાતુર્માસ કરે ત્યાં વીતરાગ વાણીનું પાન કરાવીને ભવ્ય જીવામાં નવી ચેતના જગાડે છે. કંઈકને ધમ સમજાવી ત્યાગના પથે વાળે છે. આ સતા વિદ્વાન અને સરળ હતા. આ શહેરમાં ઘણાં કાને કંઈ ને કંઈ ધમ પમાડયા છે એટલે એમની ખૂમ માયા લાગી ગઈ છે, તેથી એમના ધ સ્નેહના થતાં વિયેાગે સૌને વિષાદમાં મૂકી દીધા. સ`તાએ તે નગરમાંથી વિદાય લીધી. વિદાય લેતાં છેલ્લે ઉપદેશ આપતાં જણાવ્યું કે માનવ કરોડાના વૈભવ મેળવી શકે છે, ભાગવી શકે છે ને ગુમાવી શકે છે પણ માત્માની સંજીવની વિદ્યા મેળવવી એ મેટી વસ્તુ છે, કારણ કે દુન્યવી ઢાલતના ઢગલા કરવા છતાં મનુષ્ય જીવી શકતા નથી. મૃત જેવુ જીવન જીવી જેની પાછળ રાત દિવસ તમે ઢાડી રહ્યા છે. તે ધન દોલત બધા અંતે ઠંગારા નીવડે છે. જેણે અંત સમય સુધી આત્માની સ્થિરતા અને પરદુઃખપતિા સાચવી જાણી છે તે જ કમાયા છે. આત્મસ્થિરતા અને પરદુ:ખપતિાની કમાણી આાત્માને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરાવી અજરઅમર ખનાવે છે, માટે માનવજીવનના અમૂલ્ય સમય આત્મસંજીવનીની વિદ્યા મેળવવામાં કામે લગાડે. આવા ટૂંકા પણુ મ વેધક એધ આપીને સંત વિહાર કરી ગયા, અને જનસમુદાય વિદાયના આધાત સાથે અશ્રુભીની આંખે પોતપોતાના ઘર તરફ વિદાય થયા. સંત સયમની સાધના કરતાં ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. હરખાને સતના ગાઢ પરિચય થઈ ગયા હતા. એટલે એને તેા સત વિના સાવ સૂનું સૂનું લાગતું હતું, એને સંતની યાદ ખૂબ સતાવતી હતી. હરખા સતના વચનાને યાદ કરતા પેાતાનું કામકાજ કરતાં દિવસે વીતાવતા હતા. બધુ ! આ માનવજીવન અનેક ખાશ્ચર્ચાથી સભર બનેલું છે. તેમાં કાઈ વખત સુખની લહેરો ઉડતી હાય છે તેા કદીક દુઃખની લૂ પણ વરસતી હાય છે. કોઇક દિન શાંતિની મજી તે કોઈક દિન અશાંતિની સજા પણ લાગવવી પડે છે. ક્યારેક મહેલ તે ક્યારેક જેલના મહેમાન પણ મનાય છે. આજના રક કાલે રાજા અને કાલના રાજા આજે રંક બને છે. આમ ક્રમની કરામત આગળ માનવ અનેકવિધ ખેલ ખેલતા દેખાય છે. આ હરખાના જીવનમાં પણ એવું જ મન્યુ'. એના પુણ્યના સિતારા ચમક ને સુખના કિનારા સાંપડયા, તેથી અને કોઈ સારી નોકરી મળી. ખૂબ ઇમાનદારીથી શેઠનું કામકાજ કરવ Page #508 -------------------------------------------------------------------------- ________________ શારદા ચુર્વાસ લાગે. એટલે કે તેને ધંધામાં ચાર આની ભાળ કરી આપે. એમાં એને ઘણી કમાણી થઈ જે સુખ મેળવવા હરખાનું દિલ ઝંખતું હતું તે મળી ગયું, દિલની તમન્નાથી અને મનની પવિત્ર ભાવનાની તાકાતથી જે ઈચ્છે છે તે મળી શકે છે. આ હરખાને ધન મળ્યું એટલે હરખને પાર ન રહ્યો. દિનપ્રતિદિન ધનની વૃદ્ધિ થવા લાગી તેમ હરખાની તૃષ્ણ પણ વધવા લાગી. સંસારી જીની આજ ખૂબી છે કે ધન વધતાં એમને વ્યામહ પણ વધતો જાય છે. આશાના અનેક મિનારા ચણતા હોય છે કે જેમાં આત્માના કિનારા તૂટતા જાય છે. પરિણામે આત્મરક્ષણને બદલે ધનરક્ષણ જીવનનું સર્વસ્વ મનાઈ જાય છે. આ હરખાભાઈનું પણ એવું જ બન્યું. ધન વધતાં ધર્મભાવના ઘટતી ગઈ. “લીયા દિયામાં સબ ખેયા.” ધર્મસ્થાનક તેના માટે દૂર બની ગયું, અને તે માન મે અને મહેરબાની મેળવવાની ધમાલમાં અટવાઈ ગયે. બાર બાર વર્ષે તેનું થયેલું આગમન" - પેલા સંતે વિચરતાં વિચરતાં બાર વર્ષે હરખાભાઈને ગામમાં પધાર્યા. આ સંતે ચાતુર્માસમાં ઘણું સુવાસ ફેલાવીને ગયા હતા એટલે ખબર પડતાં લોકેના હૈયા હરખાઈ ગયા. બધા દર્શન કરવા ને વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યા, પણ હરખે ન આવ્યો એટલે સંતના મનમાં થયું કે હખે આવ્યા વિના ન રહે, એ કેમ દેખાયે નથી? મનમાં માન્યું કે કદાચ આજે ખબર નહિ હોય તે કાલે આવશે. બીજે દિવસે પણ ન દેખાયે. ત્રણ ચાર દિવસ ગયા પણ હરખે ન દેખાશે એટલે ધર્મનેહને કારણે સંતેએ શ્રાવકને પૂછયું કે તમે બધા આવ્યા ને હરખો કેમ નથી દેખાતે? શું એ બહારગામ ગયે છે? ત્યારે એક શ્રાવકે કહ્યું. મહારાજ! હવે એ તમારે હરખે એ હરખે નથી રહ્યો. એ તે હવે હરખચંદ શેઠ બની ગયા છે. દરિદ્ર કાળ વટાવી શ્રીમંતાઈમાં મહાલતા થઈ ગયા છે. એમને ત્યાં વૈભવની છોળ ઉછળે છે. મહારાજ ! હવે એ તમારી પાસે નહિ આવે. હવે એ તમારી સેવાભક્તિ નહિ કરે. સંતે કહ્યું. એવું તે ન બને, ત્યારે શ્રાવકે કહ્યું. સાહેબ ! હું સાચું કહું છું. હવે એ હરખામાંથી હરખચંદ શેઠ બન્યા એટલે ધર્મને ભૂલી ગયા છે. ધન પાછળ બલાઈ ગયેલ આત્માને સંતે યાદ કરવાનો વિચાર કર્યો અને કઈ માણસ સાથે સમાચાર મોકલ્યા કે મહારાજ તમને યાદ કરે છે, ત્યારે હરખચંદ શેઠે કહ્યું. ઈશ, પણ આવ્યા નહિ એટલે સંતે ત્રણ ચાર વાર સમાચાર કહેવડાવ્યા પણ “ભજકલદારની ભજવાતી ભવાઈમાંથી ? શેઠ ન જઈ શક્યા. પૈસો વધતાં હરખ ધર્મને ભૂલી ગયો. એક વખત જે સાધુની ખડે પગે સેવા કરતા હતા તે આજે સાધુએ આટલા સંદેશા કહેવડાવ્યા છતાં દર્શન કરવા આવતું નથી. હરખાભાઈ ધન મળતાં ધર્મને બેઈ બેઠા, અને જીવનને બરબાદ કરનારી પાપ પ્રવૃત્તિ વધી ગઈ એ પ્રવૃત્તિમાં આજે સાધુ પાસે આવવાને પણ ટાઈમ મળતું નથી. ધર્મ ભુલેલા શેઠને ઠેકાણે લાવવાના પ્રયત્ન કરતા સંત”:- ધનના Page #509 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યહમાં બેલા હરખચંદ શેઠ સાધુના દર્શન કરવા માં આવ્યા ત્યારે સંત મનમાં વિચાર્યું કે “કર્મકી ગત ન્યારી હૈ કેમ પામી શકે સંસારી. " સંસારી આત્માઓ પદાર્થની લાલસાને આધીન બનીને ધર્મ ભૂલી જાય એ પણ કર્મની કહાણી સમજવી. છતાં પણ જે ધનની મમતા ઓછી થાય અને ધર્મભાવના જાગે તે સારું. સંતે ઘણી રાહ જોઈ પણ હરખે ન આવ્યું તે ન જ આવ્યા. એક વખત એવું બન્યું કે સંતો ઠંડલ જતા હતા ત્યાં સામેથી શેઠની મેટર આવી. સાંકડી ગલીમાં શેઠ અને સંત બંને સામાસામી ભેગા થઈ ગયા. બંનેની નજર એક થઈ એટલે મોટર ઉભી રાખવી પડી. સંતે પૂછ્યું કે આ જ હરખચંદ શેઠ ને? નામ સાંભળતા શેડ મેટરમાંથી નીચે ઉતર્યા. કેમ મહારાજ! મને યાદ કર્યો. આમ બેલીને સંતને નમન કર્યું, એટલે સંત બેલ્યા. શેઠ ! આ શું કરો છો? કેમ મહારાજ! આપના દર્શન કરું છું. શેઠ! તમારી ભૂલ તો નથી થતી ને? દર્શન તે મારે તમારા કરવા જોઈએ. શેઠે કહ્યું. મહારાજ ! આપ આ શું બેલે છે? દર્શન તે મારે જ આપના કરવા જોઈએ ને ! આપ ત્યાગી અને હું સંસારી. આપ જ્ઞાની અને હું અજ્ઞાની. ક્યાં આપ ને જ્યાં હું! આ પ્રમાણે કહીને ફરીને વંદન કર્યા. - સંતે પૂછ્યું. શેઠ! તમે સાચું બોલે છે? અંતરની ઉમથી પગે લાગે છે? હા, મહારાજ. શેઠ ! કયાં તમારે મહાત્યાગ અને કયાં મારે અલ્પત્યાગ ! સાહેબ ! આપ મારા કરતાં, મહાન ત્યાગી છે. સંતે કહ્યું, ના. શેઠ! તમે મારાથી વધુ ત્યાગી છે. જુઓ, તમે ધન મેળવવા માટે ધર્મને ત્યાગ કર્યો. સામાયિક, પ્રતિકમણ, આદિ ધર્મકિયાઓને ને તપને ત્યાગ કર્યો અને મેં તે મોક્ષ મેળવવા માટે માત્ર સંસાર અને ધનને ત્યાગ કર્યો છે. બેલે, તમે મારાથી મહાન ત્યાગી ખરા કે નહિ? મારે તમને પગે લાગવું જોઈએ કે નહિ? જે ધર્મના પ્રતાપે તમને ધન મળ્યું ને તમે સુખી થયા તે જ ધનાદિની પાછળ ભગવાનને અને ભગવાને બતાવેલા ધર્મને ભૂલી જવાય છે તે શું એાછા ત્યાગની વાત છે ! આવા મહાન ત્યાગ પાછળ કદાચ તમારી અજોડ ધનભક્તિને હું પગે લાગું તે શું વધે છે? સંતે આટલા શબ્દ કહ્યા એટલે શેઠનું હૃદય પીગળી ગયું ને એમને પિતાની ભૂલનું ભાન થયું. અહે! હું કેટલું ભાન ભૂલ્યા ! જે ગુરૂએ મારી દુઃખમાં મને સાથ આપે, મારા દુઃખને બેલી બન્યા તેમને જ હું ભૂલી ગયે? - મને ચાર ચાર વખત યાદ કરીને સંદેશ મોકલાવ્યા છતાં હું નિષ્ફર આવ્યું નહિ. કે અધમ! આ પ્રમાણે હરખચંદ શેઠ મનમાં વિચાર કરતા હતા ત્યાં સંતે કહ્યું, હે હરખચંદ શેઠ! તમે શું વિચાર કરે છે? - આ સંસાર તે લૂંટારાનું કેન્દ્રસ્થાન છે. જ્યાં રાગ-દ્વેષ અને મેહના લૂંટારા તમારું આત્મિક ધન લૂંટી રહ્યા છે. કષાયાદિ દુર્ધર ધૂર્તો તમારી મહામૂલી જીવન સંપત્તિ હરી રહ્યા Page #510 -------------------------------------------------------------------------- ________________ છે, તથાવિષય વિલાસાદિની વિષ વેલડીઓ તમારા જીવન બાગને વેરાન બનાવી રહી છે. આ તમારું યૌવન પુષ્પની જેમ અકાલે કરમાઈ જનારું અસ્થાયી છે. મળેલી સંપત્તિ વીજળીના ચમકારા જેવી ક્ષણિક છે. વૈભ સંધ્યાની લાલી જેવા નાશવંત છે. જીવનમાં પાણીના પાટા જેવું નશ્વર છે. આ બધા સંગ મંદિર ઉપર રહેલી દવા જેવા ચપળ છે, માટે આ મહનિદ્રાને ત્યાગ કરે. માયાની ગેદના સુંવાળા સુખને પરિહાર કરે. સંસારના મૃગજળ સમાન ભ્રામક સુખેથી પાછા હઠે, અને આત્મધર્મમાં સ્થિર બને. જે ધર્મ તમને શાશ્વત, સ્થિર અને અચલ સ્થાને લઈ જશે. તમે જે સંસારમાં મુગ્ધ બન્યા છે તે સંસાર રવાર્થને ભરેલું છે, આ જિંદગી તો કેવી છે ! સાંભળો. " કે જીવન ચાર દિવસની આ તે ચાંદની રે લોલ, તારા વહાલા વૈરી થાશે, તને દેખીને દુર જાશે, તારી વહારે કઈ ન આવે, પછી પાછળથી પસ્તાશે, હે....ઘરની ઘરવાળી કહેશે....આ વેઠથી કયારે છૂટાશે, જીવન... હે શેઠ ! એક દિવસ તમારી કેવી દશા હતી કે ઘરના તમારે ભાવ પણ પૂછતા ન હતા. તે બધા ધન મળતાં તમને ખમ્મા ખમ્મા કરે છે, અને પાછો પાપને ઉદય થશે ત્યારે એ જ તમારા વહાલા બધા વેરી બની જશે. કેઈ તમારા સામું પણ નહિ જુએ. માંદા પડશે ને સેવા ચાકરી કરવી પડશે ત્યારે ખુદ તમારી વહાલી પત્ની પણ કહેશે કે હવે ઘરમાંથી આ વેઠ જાય તે શાંતિ થાય. માટે કંઈક સમજે ને આત્મા તરફ વળે છે સંતના ઉપદેશથી શેઠના ઉઘડેલા દિલના દરવાજા” – સંતની મધુર વાણું સાંભળીને હરખચંદ શેઠે સંતના ચરણમાં પડીને માફી માંગી. ગુરૂદેવ ! મારા અપરાધને ક્ષમા કરે. હું ધનના નશામાં મારા તારક ગુરૂને ભૂલ્ય, ધર્મને ભૂલ્યા. ફળ મળતાં મૂળીયાને ભૂલ્ય. ગુરૂદેવ ! આપ તે મારા કેટલા ઉપકારી છે, હિતસ્વી છે કે હું જ્યારે દુઃખી હતા, મને કઈ બેલાવતું ન હતું ત્યારે આપે મારે હાથ પકડે હતે. આપની શીતળ છત્રછાયામાં રાખીને આપ મને ધર્મને મર્મ રામજાવતા હતા, આપે બતાવેલા ધર્મના પ્રતાપે જ હું સુખી બન્યું ત્યારે હું ધર્મને અને મારા તારણહાર ગુરૂને ભૂલી ગયો. હું ભાન ભૂલ્યા ત્યારે પણ આપ મારે ઉદ્ધાર કરવા પધાર્યા. ગુરૂદેવ ! આપને ઉપકાર જિંદગીમાં પણ ભૂલાય તેમ નથી. હવે આજથી હું હરખચંદ શેઠ નહિ પણ આપને હરખે જ છું. જે ધનની પાછળ હું ધર્મને ભૂલ્ય એ ધનને ધર્મકાર્યમાં જ ઉપયોગ કરીશ. શેઠને હવે સત્ય વસ્તુનું ભાન થયું એટલે ધનની. મમતા ઓછી કરી આત્માને નિર્મળ કરનાર ધર્મની આરાધના કરવા લાગ્યા. બંધુઓ ! હરખચંદ શેઠ તે સંતની ટકેરથી પાછા ઠેકાણે આવી ગયા, પણ હું તમને પૂછું છું કે જો તમે પણ ધનને ખાતર ધર્મને ભૂલ્યા છે તે મારે પણ તમને પગે Page #511 -------------------------------------------------------------------------- ________________ t શાાવાય લાગવું જોઈએ ને ? કારણ કે આાજની થતી પ્રવૃત્તિઓમાં ધનની પાછળ ધમ, સ્વાથ પાછળ સંત, વૈભવ પાછળ વાત્સલ્ય અને વિશ્વાસ પાછળ વીતરાગને ભૂલી જવાય છે. શ્રીમત કે સત્તાધારીની જેટલી ખુશામતની પડી છે એટલી ભગવાન, સંત કે ધર્મની પડી છે? હાલની થતી કાર્યવાહી આત્મધર્મ કેળવવા અને પાપાચરણુથી બચવા માટે થાય છે કે માન, માભા અને ધન મેળવવા થાય છે? તે જરા અંતરથી તપાસો. ભારતનું ગૌરવ ધૂનના સ ંગ્રહ કે આધુનિક વિલાસના સાધનેાના સર્જનથી નથી પરંતુ અહિઁંસા, સયમ અને તપની સાધનાથી છે. તેનાથી અશાંતિની આગ એલવાઇને શાંતિનું સર્જન થાય છે. હરખચંદ્ર શેઠના મેહાંધકાર નષ્ટ થયેા. ધનની મમતા એછી થઈ ગઈ એટલે ધનના સપચાગ દુ:ખીની સેવામાં કરવા લાગ્યા. હવે આ હરખચંદ શેઠ કેવા દિલાવર ખની ગયા તેમના જીવનના એક પ્રસંગ છે. એક ગામમાં રવચંદ નામના એક શેઠના વડ્ડાણુ પરદેશ ગયેલા, એને આવવાની મુદ્દત થઈ ગઈ હતી. ઉપર પોંદર દિવસ વીતી ગયા છતાં વહાણુ આવ્યા નહિ એટલે શેઠની ઉંઘ હરામ થઈ ગઈ હતી. વહેપારનું કામકાજ કરતાં પણ પળે પળે એમને એ વિચાર આવતાં કે માશ વહાણુનુ શુ થયું હશે ? ચાંચીયાઓએ લૂંટી લીધા હશે! કે દરિયામાં ડૂબી ગયા હશે ? કે કઈ દગા રમાયા હશે ? આવા વિચારોમાં રવચંદ શેઠ માંડ દિવસે વીતાવતા હતા. રવચંદ શેઠના વડાણુ માન્યા નથી તે વાતની ખજારમાં ખબર પડી ગઈ હતી. જગતમાં ઇર્ષ્યાળુ માનવીઓ ઘણા ડાય છે. રવચંદ શેઠના એક ઈર્ષ્યાળુ માણસને તેમને બેઆબરૂ કરવાની તક મળી. એક માણસની સારી રકમ આ રવચંદ શેઠને ઘેર વ્યાજે મૂકેલી હતી. તેમની પાસે જઈને ઇર્ષ્યાળુએ કહ્યું-ભાઈ! તમે કંઈ સાંભળ્યું ? ના ભાઈ! શું કંઈ નવીન વાત લાવ્યેા છે ? ‘હા’. તમારી થાપણુ રવચંદ શેઠને ત્યાં છે તે આજે ને આજે તમે ઉપાડી લેા. શેઠ દેવાળુ કાઢવાની તૈયારીમાં છે. થાપણદારે કહ્યું-એ મને જ નહિ. ઇર્ષ્યાળુએ કહ્યું-તમારી વાત સાચી છે. એ શેઠ એવા નથી પણ વાત એમ બની છે કે કરોડ રૂપિયાના માલ સહિત એમના વહાણુ દરિયામાં ડૂબી ગયા છે એટલે એ દેવાળુ કાઢશે ખરા. આ સાંભળીને થાપણદારના પેટમાં તેા તેલ રેડાઈ ગયુ. તે તરત જ રવચંદ શેઠ પાસે આન્યા ને કહ્યુ -શેઠ! મને મારા લાખ રૂપિયા અત્યારે જોઇએ છે. રવચંદ શેઠે કહ્યું-ભાઈ! અધી થાપણુ લઈ જઈને શું કરીશ ? તા હે મારે ખીજે ઠેકાણે વ્યાજે મૂકવી છે. એ જમાનાની પેઢીએ ના કહી શકતી હું. એ જમાનાના લાખ રૂપિયા એટલે અત્યારના પચાસ લાખ જેવા હતા. વડાણુ આવ્યા નથી મૈં લાખ રૂપિયા કેવી રીતે આપવા ! ખૂબ વિચાર કર્યાં, એ સમયે અમદાવાદમાં હરખચંદ શેઠના નામની ભૂખ પ્રશંસા થતી હતી, કારણ કે સૂતના ઉપદેશથી હરખચંદ શેઠનુ' જીવન પલ્ટાઇ ગયુ હતું. તે ધનના સત્કાર્યોંમાં સપયાગ Page #512 -------------------------------------------------------------------------- ________________ શાહ અપાય ખૂબ કરતા હતા ને પેઢી ધમધોકાર ચાલતી હતી એટલે એમની ઉદારતા, શ્રીમંતાઈ અને ધર્મપ્રિયતાને ડકે વાગતું હતું. એમની પ્રશંસા રવચંદ શેઠે ખૂબ સાંભળેલી. બાકી હરખચંદ શેઠને ત્યાં રવચંદ શેઠની કંઈ પણ રકમ જમા ન હતી. છતાં રવચંદ શેઠના મનમાં થયું કે હરખચંદ શેઠ ઉપર હૂંડી લખીને આપું. ત્યાં મારું કંઈ જમા નથી એટલે થાપણદારને નાણું તે નહિ જ મળે પણ એ લેવા જશે ત્યાં સુધીમાં જે મારા વહાણ આવી જશે ને એ ખાલી હાથે પાછો આવશે તે હું એના પૈસા ચૂકવી શકીશ. “હુંડી લખતા રવચંદ શેઠની આંખમાંથી પહેલા આંસુ":- રવચંદ શેઠે થાપણદારને કહ્યું. ભાઈ! હું તમને હરખચંદ શેઠ ઉપર લાખ રૂપિયાની હુંડી લખી આપું છું. તમારે લઈને અમદાવાદ જવું પડશે. ત્યાં તમારું બધું લેણું વ્યાજ સહિત પતી જશે. થાપણદારને અમદાવાદ જવું પડ્યું એ ગમ્યું નહિ પણ જ્યાં નાણાં મળવાની આશા જ નથી ત્યાં અમદાવાદ જવાથી મળી જાય તે શું ખોટું ? એણે કહ્યું, ભલે શેઠ, લખી આપે. હું અમદાવાદ હુંડી લઈને જઈશ. શેઠ હુંડી લખવા માટે અંદરના રૂમમાં ગયા. ધ્રુજતા હાથે હુંડી લખી, ત્યારે આંખમાંથી આંસુના બે ટીપા હુંડી ઉપર પડયા. સહી કરીને હુંડી થાપણદારને આપી. એને તે પૈસા જોઈતા હતા એટલે જલદી અમદાવાદ પહોંચી ગયે. હરખચંદની પેઢી પ્રખ્યાત હતી એટલે બહુ શોધવાની મહેનત ન પઠી. મુનિએ એને આવકાર આપે, અને તેને માટે જમવાની સગવડ કરાવી આપી. થાપણુથાર જમવા ગયો તે દરમ્યાનમાં મુનિમે બધા ચેપડા ઉથલાવ્યા પણ ક્યાંય રવચંદ શેઠના નામનું ખાતું નથી. એમના લાખ તે શું હજાર રૂપિયા પણ પડે જમા કરેલા નથી. મુનિએ કહ્યું. શેઠજી! આપણે ત્યાં રવચંદ શેઠને એક પૈસે પણ જમા નથી હરખચંદ શેઠ હુંડી હાથમાં લીધી ને ઝીણવટથી જોયું તે હુંડી ઉપર પડેલા આંસુના બે ટીપા શેઠે જોયા. ટીપા તે સૂકાઈ ગયા હતા પણ ચાલાક હરખચંદ શેઠ સમજી ગયા કે રવચંદ શેઠ ભીડમાં આવી ગયા લાગે છે. હરખચંદ શેઠની ભવ્ય ઉદારતા – શેઠે મુનિમને કહ્યું. આ આંસુના ટીપાનાં નિશાન જુઓ. વહેપારી જ્યારે ભીંસમાં આવી જાય છે ત્યારે તે ભગવાનને યાદ કરતા આંસુ સારે છે. તે મારા જેવા ધનિકને ધર્મ શું છે ? ભીડમાં આવી પડેલાને મદદ કરવી જોઈએ. જો આવા સમયે ધનને સદુપગ નહિ થાય તે ધનને શું કરવાનું? મુનિમજી! તમે આવેલા મહેમાનને કંઈ વાત કરશે નહિ. તમે મારા નામે લાખ રૂપિયા ઉધારી નાંખે અને હુંડી સ્વીકારીને મહેમાનને આપી દે. થાપણદારને લાખ રૂપિયા આપીને વિદાય કર્યો. આ સમાચાર રવચંદ શેઠને મળ્યા. એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે હે ભગવાન! તમે મારી લાજ રાખી. આ બનાવ બન્યા પછી અઠવાડિયામાં તેમના વહાણ પરદેશથી પાછા ફર્યા. લઈ ગયેલા માલને સારે નફે મળ્યો હતો તે બદલામાં સારો માલ લઈને આવ્યા હતા. Page #513 -------------------------------------------------------------------------- ________________ - શારદા યુવા રવચંદ શેઠે વિદ્યારે કર્યો કે મારે હરખચંદ શેઠને હુંડીની રકમ સવાયા વ્યાજ * સહિત પાછી વાળવી જોઈએ. એમ નિશ્ચય કરી રૂપિયા લઈને અમદાવાદ આવ્યા અને હરખચંદ શેઠની પેઢી ઉપર જઈને પિતાની ઓળખાણ આપી. હરખચંદ શેઠે પ્રેમથી બોલાવીને પોતાની બાજુમાં બેસાડયા, રવચંદ શેઠ ગળગળા થઈ ગયા. તેમણે પિતાની પાઘડી ઉતારી હરખચંદ શેઠની સામે મૂકતા કહ્યું, શેઠ! તમે તે મારી લાજ રાખી છે. હરખચંદ શેઠે પાઘડી ઉઠાવીને રવચંદ શેઠના માથે મૂકતા કહ્યું. મેં શું લાજ રાખી છે! લાજ તે ભગવાને રાખી છે એ વાત સાચી પણ ભગવાને તમને પ્રેરણા કરી. મારા વહાણ પરદેશથી પાછા આવ્યા ન હતા તેથી મારા કેઈ ઈર્ષ્યાળુએ અફવા ફેલાવેલી. જેથી થાપણદાર એની થાપણ માંગવા આવ્યું. તે સમયે મારી પાસે લાખ રૂપિયા નહોતા. આપનું નામ સાંભળીને ભગવાન ભરેસે એને હુંડી લખી આપીને મેક હતા. હવે મારા વહાણે આવી ગયા છે. એટલે આપને લાખ રૂપિયા લેતે આવ્યો છું. તે વ્યાજ સહિત જમા કરી દે. રવચંદ અને હરખચંદમાં બંધાયેલી મૈત્રી” – હરખચંદ શેઠે કહ્યું, ભાઈ ! હવે આ રૂપિયા તમે જ રાખે, એ તે મેં મારા નામે ઉધારી દીધા છે માટે મને એ લેવા કપે નહિ. રવચંદ શેઠે કહ્યું, શેઠ! એ મારા માથે બાણ રહી જાય. મારા ભગવાને દયા કરીને હું પાછે અસલ સ્થિતિમાં આવી ગયો છું. એટલે પૈસા દૂધે ધોઈને પાછા આપવા એ મારી ફરજ છે. પણ હરખચંદ શેઠ લેવાની ના પાડે છે. બંનેએ પરસ્પર ખૂબ આગ્રહ કર્યો પણ બેમાંથી કઈ લેવા તૈયાર થતું નથી. છેવટે હરખચંદ શેઠે કહ્યું, ૨વચંદ શેઠ! તે આપણે એમ કરીએ, આ તમારા લાખ રૂપિયામાં હું બીજા લાખ ઉમેરું અને આપણે એમાંથી સ્વધામ બંધુઓની સેવાનું કેન્દ્ર ખેલીએ, જેને લાસ લઈને અશાંતિમાં જલતા જ શાંતિના સરેવરમાં રનન કરી શીતળતાને અનુભવ કરશે. આ બનાવ બને ત્યારે પર્યુષણ પર્વ ચાલતા હતા. પર્વના દિવસોમાં આ બંને શેઠે આવું સુંદર કાર્ય કર્યું. બંધુઓ! તમે પણ આ પવિત્ર પર્વના દિવસોમાં તમારી શક્તિ અનુસાર ધર્મના કાર્યમાં, ધમની સેવામાં સહાયક બને છે. એક વખત હરખ ધર્મનું શરણું અંગીકાર કરતાં હરખચંદ શેઠ બની ગયે, અને પરના માટે સર્વસ્વ અર્પણ કર્યું. આનું નામ જ શાંતિને મંગલ સંદેશ છે. તમારે પણ જે શાંતિ મેળવવી હોય તો જીવનમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રડ એ પંચશીલને અપનાવજે બને તેટલી તપશ્ચર્યા કર જો. તપ કરવાથી પુરાણું કર્મો બળીને ખાખ થઈ જાય છે ને આત્મા તેજસ્વી બને છે. કર્મોને ક્ષય થવાથી આત્મા શાશ્વત સુખ અને શાંતિ મેળવે છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે. Page #514 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૪૮ શ્રાવણ વદ અમાસ ને શનિવાર “ભાવના ભવનાશિની” તા, ૨-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આત્મસ્વરૂપની પિછાણ કરવા માટે પર્યુષણ પર્વના મંગલકારી દિવસે ચાલી રહ્યા છે. તેમાંના બે દિવસ તે ધર્મારાધનામાં પસાર થઈ ગયા. આજે ત્રીજા દિવસનું મંગલ પ્રભાત પ્રગટયું છે. પર્યુષણ પર્વ આપણું મહાન ઉપકારી છે કારણ કે જડના રાગને નિર્મૂળ કરવા આત્મામાંથી જરૂરી બળ મેળવવા પર્યુષણ પર્વ આપણને સાનુકૂળતા કરી આપે છે. તેને જે આપણે વિવેકપૂર્વક સદુપયેગ કરીએ તે આપણે અમૂલ્ય સમય આત્માની શુદ્ધિ માટે સાર્થક થાય. આટલા માટે આ પર્વને આત્મશુદ્ધિનું અનુપમ પર્વ માનવામાં આવે છે. પર્યુષણ પર્વના દિવસમાં મનુષ્યના અંતરમાં શુભ ભાવનાની ભરતી આવે છે. એટલે આ પર્વને અનુલક્ષીને આજના વ્યાખ્યાનને વિષય રાખવામાં આવ્યું છે “ભાવના ભવનાશિની”. ભાવના શું ચીજ છે ? આજે તમે બધા આટલી મોટી સંખ્યામાં વહેલા આવીને બેસી ગયા છો તે શું બતાવે છે! જે ઉપાશ્રયમાં નથી આવતા તે બધા પણ આ પર્યુષણ પર્વના આઠ દિવસમાં આવે છે અને ઉત્સુક્તાથી સાંભળવા બેસી જાય છે. તે ભાવનાથી કે ભાવના સિવાય ? તમારા બધાના અંતરમાં વીતરાગ વાણી સાંભળવાની ભાવના છે. આ જોઇને અમને પણ આનંદ થાય છે, અને સમજાય છે કે ભાવના અને ભક્તિ એ પિતાના દિલની વાત છે. માણસ એ ચૂકે તે પોતાને અધિકાર ચૂકે છે. સંસારમાં પ્રાણી માત્રના જીવન નિર્માણની આધારભૂમિ ભાવના છે. એ ભાવના બે પ્રકારની છે. એક પ્રશસ્ત ભાવના અને બીજી અપ્રશસ્ત ભાવના. પ્રશસ્ત ભાવના એટલે શુદ્ધ વિચારે. આ ભાવના પિતાની જીવનયાત્રાને પ્રગતિશીલ બનાવવામાં પ્રેરણા આપે છે અને અપ્રશસ્ત ભાવના એટલે અશુદ્ધ વિચારે. તે પિતાના જીવનપંથને અવરોધક બનાવવામાં પ્રેરણા આપે છે. આ રીતે આપણા અંતરમાં ઘૂંટાતી ભાવના આપણને ઉર્ધ્વગામી અને અગામી બનવાનું પ્રેરણું બળ આપે છે. માટે સમજે અને અંતરમાં વિચાર કરે. માયા અને મમતા એ માનવીને સંસારમાં જકડી રાખનારા બને છે. એ બંધને તોડવાની માનવીમાં જયાં સુધી તાકાત જન્મતી નથી ત્યાં સુધી તે પરવશપણે મેહની ગુલામી કર્યા કરે છે. જીવ જેના ઉપર માયા અને મમતા કરે છે તે પદાર્થો ક્ષણભંગુર છે છતાં માનવી તેમાં જીવનને વેડફયા કરે છે. તેને મનમાં અફસેસ પણ થતું નથી, કારણ કે આત્માના જ્ઞાનથી તે અજાણ હોય છે, અને તે જ્ઞાનથી વંચિત હેવાના કારણે હું અશરણુ છું એ દઢ વિચાર હજુ તેને હૃદયમાં સ્થિર થયે હેતે નથી. જયાં સુધી માનવીને માયા મમતાથી ઉત્પન્ન થતું દુઃખ, એની નિરર્થકતા અને એના વિષાદનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી તે જીવન સાફલ્યથી દૂર ને દૂર રહે છે જે માનવીના હૃદયમાં ભૌતિક શા. સુ. ૨૯ Page #515 -------------------------------------------------------------------------- ________________ શાસ્સા સુવાસ સંપત્તિ પર અને સંસાર પર માયા મમતા કે આસક્તિ છે તેની દશા કાદવમાં ખદબદતા કીડા જેવી છે. બંધુઓ ! જે વસ્તુઓ નાશવંત છે, અસ્થાયી છે તેને મેહ અંતે વિષાદ મૂકી જાય છે. ઝાંઝવાના જળથી કદી તૃષા છીપી શકતી નથી, કલપનાના હવાઈ મહેલે રહેવા માટે કામ આવતા નથી અને સ્વપ્નાની સુખડીથી કદી ભૂખ ભાંગતી નથી, તેમ ભૌતિક પદાર્થોમાંથી મળતાં સુખે ગમે તેટલા સારા ને સહામણા લાગતા હોય પણ તેનાથી કદી પણ શાશ્વત સુખ કે આનંદ જીવને મળવાનું નથી. એમ સમજીને માયા અને મમતાના બંધને તેડીને ભવરાશીને ભૂકકો કરવાની ભાવના ભાવે. મનુષ્યની જેવી ભાવના હોય તેવું ફળ મળે છે સારી ભાવના હોય તે સારું ફળ મળે છે ને ખરાબ ભાવના હોય તો ખરાબ ફળ મળે છે. સારા કે ખરાબ દરેક કાર્યને આધાર મનુષ્યની ભાવના ઉપર રહેલો છે. આ પવિત્ર પર્યુષણના દિવસોમાં આપણે કેવી ભાવના ભાવવાની છે, એ તમે આજના વ્યાખ્યાનના વિષય ઉપરથી સમજી ગયા ને? ભાવના ભવનાશિની એટલે ભવને નાશ થાય અને મેક્ષ મળે એવી ભાવના હેવી જોઈએ. ભવને નાશ કઈ ભાવના કરાવે? નાટક સિનેમા જેવાની ભાવના, રેડિયે સાંભળવાની ભાવના, ખાવાપીવાની ભાવના, સારા વસ્ત્રાલંકારે પહેરવાની ભાવના, લાખપતિ કે કરોડપતિ બનવાની ભાવના? બે મૂળચંદભાઈ! તમે આને જવાબ આપવાના નથી પણ યાદ રાખે કે આ સંસારની ભાવના ભવને નાશ નહિ કરાવે, પણ કઈ ભાવના ભવને નાશ કરાવનારી છે? હે ભગવાન! હું આરંભ સમારંભને ત્યાગ કરી મોહ, માયા અને મમતાના બંધને તેડીને હું સાધુ કયારે બનીશ? સાધુ બન્યા પછી તપ, જ્ઞાન-ધ્યાનાદિની ઉગ્ર સાધના કરી કર્મોને ખપાવીને જ્યારે કેવળજ્ઞાન પામીશ. આવી ભાવના ભવનો નાશ કરે છે. તમે માંગલિક પછી એલે છે ને ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધમ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન. દરેકમાં પહેલા ભાવ શબ્દ આવ્યો છે એટલે સહેજે સમજી શકાય છે કે દરેક કાર્યમાં ભાવનાનું મહત્વ વિશેષ છે. ભાવના વિના કેઈ કાર્ય થતું નથી. દાન, શીયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ બતાવ્યા છે, પણ ભાવના એ દાન, શીયળ, અને તપની જનેતા છે, કારણ કે તમે વિચાર કર્યો હશે કે પર્યુષણ પર્વના દિવસે આવે છે તે મારે યથાશક્તિ દાન કરવું છે. આ વિચાર એ શું છે? ભાવના પછી અમલ થાય છે. મનમાં ભાવના થાય કે અનાદિકાળથી જીવ સંસારની વિષયવાસનાને ગુલામ બનેલ છે. જીવે ઘણાં ભેગ ભેગવ્યા. હવે એ છોડવા જેવા છે. મૈથુનસંજ્ઞાના સામ્રાજ્યને હટાવીને Page #516 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરું એવી પહેલી ભાવના જાગે છે પછી બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે. તપ કરતાં પહેલાં પણ અંતરમાં ભાવના જાગે છે કે કમેને ક્ષય કરવા માટે તપની જરૂર છે. પર્યુષણ પર્વમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ તપ કરે છે તે હું પણ કરું, આનું નામ ભાવના, એટલે પહેલા ભાવના જાગે છે પછી મનુષ્ય આરાધના કરે છે, તેથી સ્પષ્ટ સમજાય છે કે ભાવના એ દાન, શીયળ અને તપની જનેતા છે, માટે તમે ભાવનામાં ભરતી લાવે. ભાવનામાં ભરતી લા એટલે શું ? તમારા અંતરમાં જે દાન, શીયળ અને તપ કરવાની શુભ ભાવના પડેલી છે તેને તમે વેગ આપે. જ્યારે ધીમે ધીમે વરસાદ વરસે છે ત્યારે રસ્તા ગંદા ને ચીકણ બની જાય છે. કાદવ ને કીચડ વધે છે, પણ જ્યારે ધોધમાર વરસાદ વરસે છે ત્યારે કાદવ, કીચડ બધું ધોઈને રસ્તા સાફ કરી નાખે છે, તેમ તમારા અંતરમાં ભાવનાની ભરતી લાવે કે કર્મો બળીને સાફ થઈ જાય. જુઓ, હું તમને ન્યાય આપીને સમજાવું. કષભદેવ ભગવાનની માતા મરૂદેવી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધા પછી મારે રાષભાષભ કહીને ઝૂરતા હતા. શિયાળે, ઉનાળે અને ચેમાસામાં વિચાર કરતા હતા કે મારે નંદ આવી ઠંડી કેવી રીતે સહન કરતે હશે! એને કેટલી ગરમી લાગતી હશે ! ચોમાસામાં વરસાદ બંધ ન રહે ને ગૌચરી ન મળે ત્યારે એ શું ખાતો હશે? માતાને એને નંદ કેટલો વહાલે હોય છે ! નંદને માતા વહાલી હોય કે ન હોય પણ માતાને તે એને નદ વહાલું હોય છે જ. મરૂદેવી માતા એમના પુત્રની પાછળ મૂરતા હતા. એક વખત રાષભદેવ ભગવાન કેવળજ્ઞાન થયા પછી પધાર્યા. એ સમેસરણ રચ્યું હતું. મરૂદેવી માતા હાથીની અંબાડી ઉપર બેસીને ભગવાનના દર્શન કરવા આવ્યા. ભગવાનની સામે મેમેખ દૃષ્ટિથી જોઈ રહ્યા પણ ભગવાને તે એમના સામું ન જોયું, ત્યારે મનમાં સ્ટેજ કલુષિત ભાવ આવી ગયા કે અહે! હું મારે ઋષભાષભ કરું છું પણ એ તે મારા સામું જોતું નથી, ને મને બોલાવતે પણ નથી. બીજી જ ક્ષણે એ કાપિત ભાવ બદલીને શુભ ભાવનામાં જોડાયા કે અહે ! હું આ કે કુવિચાર કરી રહી છું. એ તે વીતરાગ બની ગયા છે. વીતરાગ પ્રભુને રાગ કે દ્વેષ ન હોય. વીતરાગ પ્રભુને મન તો કેણ માતા, કેણ પિતા અને કેણ પુત્ર! એને તે જગતના તમામ છ માટે સમાન કરૂણાભાવ છે. અહો પ્રભુ ! તું કે ને હું કેવી ! રાગશ્રેષને જીતી લીધા ને મારામાં તે હજુ રાગ-દ્વેષ ભરેલા છે. એ બંધન ક્યારે તૂટશે? અંતરના પશ્ચાતાપપૂર્વક એવી ઉચ્ચ ભાવનાની શ્રેણીએ ચઢયા કે હાથીની અંબાડીએ બેઠા બેઠા એ ઉચ્ચતમ ભાવનાના બળે કર્મોના આવરણ સહજ વારમાં તેડી નાખ્યા ને કેવળજ્ઞાનની જત પ્રગટાવીને મેક્ષમાં ગયા. જુઓ, ભાવનામાં કેટલું બળ છે ! દઢપ્રહારી. Page #517 -------------------------------------------------------------------------- ________________ પર શારદા સુવાણ વંકચૂલ, ચિલતીપુત્ર વિગેરે નરકે જાય તેવા કૂર કર્મો કરતા હતા પણ એમના આયુષ્યને બંધ પડેલે નહિ એટલે કંઈક નિમિત્ત મળતાં શુભ ભાવનાના જોરે ભયંકર પાપના બંધને તેડીને આત્મકલ્યાણ કર્યું. તમે આ પુરૂષની વાતે ઘણીવાર સાંભળી ગયા છે એટલે અત્યારે એને વિસ્તાર કરતી નથી. બંધુઓ! ભાવના એ વ્યક્તિના વ્યક્તિત્વને માપવાનું થર્મોમીટર છે, કારણ કે વ્યકિતની જેવી ભાવના હોય છે તેવા જ તેના વાણી, વર્તન અને વિચાર થઈ જાય છે. ભાવનાનું પ્રતિબિંબ વિચારના સ્વચ્છ સ્થાન ઉપર પડે છે, અને પછી ત્યાં ભાવના ભવનાશિનીને સાક્ષાત્કાર થઈ જાય છે. યાદ રાખજો કે હૃદયમાંથી નીકળેલી વાત જ હૃદય સુધી પહોંચે છે. પાણીની ટાંકી જેટલી ઉંચી હશે તેટલી ઉંચાઈ સુધી નળ વાટે પાણી પહોંચાડી શકે છે. એમ જે વિચાર હૃદયમાંથી નીકળે છે તે હૃદયને સ્પર્શે છે. સદ્ભાવના જીવને ઉર્ધ્વગામી બનાવે છે ને દુર્ભાવના જીવને અધોગામી બનાવે છે માટે તમારી ભાવના પવિત્ર અને નિર્મળ રાખજે. જે તમારી ભાવના પવિત્ર અને નિર્મળ હશે તે તમારા મુખમાંથી પાણી પણ નિર્મળ અને મીઠી નીકળશે, અને ભાવના મલીન હશે તે વાણી પણ કર્કશ અને કડવી નીકળશે. પવિત્ર મનુષ્ય તપસ્વીઓને તપ કરતાં દેખે, દાતારને દાન દેતાં દેખે તે એના મનમાં એવી ભાવના જાગે છે કે ધન્ય છે આ તપસ્વીને ! એ આવી મહાન તપ સાધના કરી કર્મોને ક્ષય કરી રહ્યા છે. દાતાર દાન આપીને પરિગ્નડની મમતા છોડે છે ને પુણ્ય બાંધે છે. મારામાં તે દાન આપવાની કે તપ કરવાની શક્તિ નથી. હું આવી સાધના કયારે કરીશ? આવી ભાવના ભાવતાં એની આંખમાં આંસુ આવી જાય છે. એ તપસ્વીના, દાતારના ગુણ ગાય છે. એની અનુમોદના કરે છે, અને શુભ ભાવના દ્વારા કર્મો ખપાવે છે. જ્યારે કંઈક જીવે એવા હોય છે કે કઈ તપ કરે તે કહેશે કે અરે ! મહાસતીજી તે કહ્યા કરે પણ આપણે તપ કરી શા માટે શરીર સૂકવવું જોઈએ ? અત્યારે તે ખાઈ પીને આનંદ કરે. પિતે તે કરી શક્યું નથી પણ જે કરે છે તેને અટકાવવા જાય છે. આવા જ કર્મો તેડવાને બદલે કર્મ બાંધે છે. એની ભાવના દુષ્ટ હોય છે એટલે એની વાણી પણ કડવી હોય છે. - બંધુઓ ! તમને બધાને સાકર ખાવી બહુ ગમે છે ને ? જે સાકર ભાવે છે તે ભાષા પણ સાકર જેવી મીઠી બોલજે. અત્યાર સુધીમાં કેટલી સાકર ખાઈ ગયા કે શરીરમાં પણ સાકર વધી ગઇ, અરે, સાકર તે ક્યાં સુધી વધી એ જાણે છે ને ? લેહમાં ને પેશાબમાં. કેમ બરાબર છે ને ? બધે સાકર વધી પણ બેલવામાં મીઠાશ ન આવી. (હસાહસ) મલીન વિચારેથી ભરેલું મન આનંદ આપી શકતું નથી. તમે બગીચામાં જઈને બેસે તે તમારું દિલ ખુશ થઈ જાય છે ને ? પણ બગીચે કેને કહેવાય ? જ્યાં Page #518 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવાસ ૪૫. લીલુછમ ઘાસ હય, ગુલાબ, મેગરા જુઈ વિગેરે ફૂલના છેડ હોય, તેમાંથી ખુશ્નમાં પવન આવી રહ્યો હોય અને જાંબુ, મોસંબી, સંતરા, દાડમ, ચીકુ વિગેરે ફૂટના છોડ બગીચાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હોય, પાણીના કુવારા ઉડતા હોય, પક્ષીઓ મીઠા સ્વરે કુંજન કરતા હોય, એવું વાતાવણે જ્યાં હોય તેને બગીચે કહેવાય. ત્યાં જઈને બેસે તે તમને આનંદ આવે છે ને ? પણ જ્યાં આકડા, શેરીયા કે બાવળીયાના ઝાડ હેય તેને બગીચે કહેવાય ? ને ત્યાં બેસવાની મઝા પણ ન આવે ને ? એવી રીતે જેના મનમાં સુવિચારેને સુમને ખીલ્યા હોય એમાં શુભ ભાવનાના ફુવારા ઉડતાં હોય એવું મન બગીચા જેવું છે અને જ્યાં કુવિચારોના આકડા ને થેરીયા ઉગેલા છે તે મન વેરાન વન જેવું છે. જે મનમાં સારા અને પવિત્ર વિચારો આવે તેમની વાણી પણ મીઠી અને મધુરી હોય છે ને એનું વર્તન પણ સારું હોય છે. સારી ભાવના વર્તનમાં પરિવર્તન લાવે છે. શુભ ભાવના અશુભ કમેને શુભમાં ફેરવી શકે છે. ગોશાલક મરીને નરકે જવાને હતે પણ મરવા પહેલા બે ઘડી બાકી રહી ત્યારે એની વિચારધારામાં પરિવર્તન થયું. અહે ! મેં ભગવાનની કેટલી અવહેલના કરી ! હું સર્વજ્ઞ ન હોવા છતાં હું સર્વજ્ઞ છું મેં એ અપલાપ કર્યો. સર્વજ્ઞ ભગવાનની મેં કેટલી ઘેર અશાતના કરી? એમને મારા ઉપર કેટલે મહાન ઉપકાર છે ! પેલા તાપસે મારા ઉપર તેજુલેશ્યા મૂકી ત્યારે કરૂણાસાગર ભગવાને શીતળલેશ્યા મૂકીને મને બચાવે, ત્યારે મેં પાપીએ તે ભગવાન ઉપર તેજુલેશ્યા મૂકી પણ એ તે સાચા તીર્થકર છે. એમને વેશ્યા બાળી શકી નહીં પણ એમના શિષ્યને . તે જુલેશ્યા મૂકીને બાળી મૂક્યા. ધિક્કાર છે મને! બે ઘડી પહેલાં ગોશાલકને આવે પશ્ચાતાપ થયો. તે નરકમાં જવાને બદલે બારમા દેવલેકે ગયા. જુઓ, આ શુભ ભાવનાનું બળ છે. આ તે આત્માની ભાવનાની વાત થઈ. અશુભ પુદગલ શુભ બને તે ભાવના કેમ ન બને ? – અશુભ પુગલોને પણ પ્રયોગના બળથી શુભ કરી શકાય છે. જ્ઞાતાજી સૂત્રમાં એને સુંદર ન્યાય આપ્યો છે. જિતશત્રુ રાજા અને તેને સુબુદ્ધિપ્રધાન ફરવા માટે ગયેલા. માર્ગમાં એક ખાડી આવી. એ ખાડીનું પાણું એવું ગંધાતું હતું કે માણસનું માથું ફાટી જાય એવી દુર્ગધ હતી. રાજાએ તે નાક આડું કપડું રાખ્યું પણ પ્રધાન તે તત્વદષ્ટિવાળો હતે. જૈન ધર્મી હતું. એટલે એ સમજતા હતા કે સંસારના સમસ્ત પદાર્થો પરિવર્તનશીલ છે. પ્રત્યેક પુદ્ગલેનું અશુભમાંથી શુભમાં ને શુભમાંથી અશુભમાં સંક્રમણ થયા કરે છેમાટે મહારાજાને આ પ્રગ કરી બતાવ જોઈએ. આ વિચાર કરીને પ્રધાને એ ગંધાતી ખાડીમાંથી - સે ઘડા ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી આછરતું આછરતું પાણી લઈને કચરે કાઢી નાંખતા સે ઘડામાંથી એક ઘડે પાણું રહ્યું. એ પાનું શુદ્ધ, સ્વચ્છ અને શીતળ બનાવ્યું. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શારદા સુવાસ આ તા ગધાતી ખાડીનુ પછી રાજાને જમવાનુ આમંત્રણ આપ્યુ. રાજાએ જમીને પાણી પીધુ એટલે પ્રધાનને પૂછ્યું. પ્રધાનજી ! તમે આવું પાણી કયાંથી લાવા છે ? આ પાણી તે કાકાકાલા અને ફેન્ટા કરતાં પણ મીઠું ને શીતળ અમૃત જેવું લાગે છે. તમે એકલા જ આવુ. પાણી પીએ છે ? મને તેા કી આપતાં નથી. પ્રધાને કહ્યુ. સાહેબ ! પાણી છે. એ આપ પીવા કે ન પીવા એટલે હું નથી આપતા. રાજાએ કહ્યુ પ્રધાનજી! ગધાતી ખાડીનું પાણી આવુ. મને જ નહિ. પ્રધાને નજર સમક્ષ પ્રયાગ કરી ખતાવ્યા ત્યારે રાજાના મગજમાં વાત ઉતરી કે અશુભમાંથી શુભ અને શુભમાંર્થી અશુભ મને છે. આવા પુદ્ગલા પણ જ્યારે અશુભમાંથી શુભમાં પરિણમે છે તે શું ભાવના અશુભમાંથી શુભ ન થાય? જરૂર થાય. “ ભાવનાનું ભવ્ય બળ ' – ખંધુએ ! શુભ ભાવનામાં મહાન શક્તિ રહેલો છે. ભાવનાભરી ભક્તિથી ભગવાન પણ ભક્તને આધીન અને છે. શખરીની રામચદ્રજી પ્રત્યે ભાવભરી કેટલી ભક્તિ હતી ! એની ભાવનાના બળથી એક દિવસ રામચંદ્રજી એની ઝુંપડીએ આવ્યા ને એના એંઠા બાર પ્રેમથી આરોગ્યા. આ ભાવનાનું મળ છે. શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા કેવી હતી તે તમને ખબર છે ને ? પરસ્પર કેવી ઉચ્ચતમ ભાવના હતી. મુઠ્ઠીભર ચાખા અને તે પણ કાચા. તેની કેટલી કિ ંમત હશે ? એ જમાનામાં તા માત્ર એ પૈસાના હશે, કારણ કે એ જમાનામાં આજના જેવી કારમી મેાંઘવારી ન હતી, છતાં એ કાચા ચાખામાં શ્રીકૃષ્ણને કેવા સ્વાદ આવ્યે હતેા ! તમારી દૃષ્ટિએ ભલે એ ચાખાની કાંઈ જ કિંમત ન હોય પણ તેનુ મૂલ્ય શ્રીકૃષ્ણને સમજાયું હતુ. એની કિંમત ખીજા ન આંકી શકે અને એના સ્વાદની મીઠાશ બીજા ન માણી શકે, કારણ કે એની પાસે એવુ... મૈત્રીભયુ હૈયુ... નથી હાતુ કે જે સુદામાની મિત્ર ભાવનાને સમજી શકે. જયાં શુદ્ધ ભાવનાના અભાવ હાય છે ત્યાં ઇચ્છા, તૃષ્ણા અને કલ્પનાના ઘોડા દેડવા માંડે છે. પરિણામે સંપત્તિના નાશ, અનિષ્ટના સાગ, ઈષ્ટના વિયાગ, અને સંસ્કૃતિને વિનાશ થતાં ભવની પરપરા વધી જાય છે. જેનાથી ભવ ઘટે તે ભાવના કહેવાય, અને જેનાથી ભવ વધે તે દુર્ભાવના કહેવાય. ભવ વધતાં દુઃખ વધે છે ને ભવ ઘટતાં સુખ વધે છે. અનાદિ કાળથી ચાલ્યું આવતું સુખ-દુઃખનું ચક્ર સદ્ભાવના અને દુર્ભાવનાનું પિરણામ છે. આત્મવિકાસ કે આત્મવિનાશની સાથે ઉન્નતિ અને અવનતિનું જો કઈ કારણ હાય તા તે ભાવના છે. ભાવના ક્રમમળને નાશ કરી સંસારની પર પરાને ઘટાડનાર મહાન રસાયણુ છે, તેથી મહાનપુરૂષો પોકાર કરીને કહે છે કે “ ભાવના ભવનાશિની’ શુભ ભાવના ભવપરંપરાના નાશ કરનાર છે, અને દુર્ભાવના ભવપર પરાને વધારનાર છે. ભવવૃદ્ધિનું કારણ કાઁખંધ છે. આ ક`બ ંધની ન્યૂનતા કે અધિકતાના આધારસ્ય ભ આપણી ભાવના, આપણા વિચારો, અને આપણા અધ્યવસાયે જ કારણભૂત છે. પાતાની અંતગત જેવી ભાવના તેવા પ્રકારનું પ્રાયઃ જીવન ખની જાય છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જુએ, ભરત ચક્રવર્તિને અરિસા ભવનમાં કેવળજ્ઞાન થયું હતું. તમે પણ દરરોજ અરિસા સામે જુએ છે ને? અડધો કલાક તે ફક્ત વાળ સરખા કરવામાં વિતાવી દે છે, અને શું તમારી આંગળીએ પહેરેલી વીંટી ખેવાઈ ગઈ નહિ હોય? અરે, વીંટી તે શું પણ હાર સુદ્ધાં ગુમ થયે હશે પણ અરિસા સામે દેહની નશ્વરતાને વિચાર કેટલાને આવે? અને ભરત ચક્રવર્તિની જેમ અરિસાભવનમાં કેટલાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું? ભરત ચક્રવર્તિને અરિસાભવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે તમે શું હોટલમાં ચા પીતાં પીતાં કે થીયેટરમાં નાટક સિનેમા જોતાં જોતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે? એમના દાદીમા મરૂદેવી હાથીની અંબાડી પર કેવળજ્ઞાન પામ્યા પણ આજની માતાઓ તે મને લાગે છે કે મોટરમાં બેસી, ચપાટીની હવા ખાતાં ખાતાં કેવળજ્ઞાન પામવાની ઈચ્છા રાખતી હશે. ખરું ને? (હસાહસ) તમે તમારા અંતરાત્માને પૂછી જુઓ કે એમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ? અને મારો આત્મા કેમ રઝળી રહ્યો છે? જરૂર અંતરમાંથી અવાજ આવશે કે આ બધું ભાવનાનું પરિણામ છે. જીવન બાગ કે બનાવશે? - બગીચામાં પુષ્પ ખીલે છે ને એ પુષિ બાગને સુવાસથી ભરી દે છે, તેમ આ માનવજીવન એ એક બગીચો છે. એ બગીચામાં સુવિચારના પુષ્પ ખીલવા જોઈએ. જેથી જીવનબાગ સુવાસથી મહેંકો રહે, શું આ જીવન તમે ઉકરડો બનાવી દેવા જેવું સસ્તુ માને છે? બંધુઓ! તમારા મહાન પુણ્યગે તમને આ સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. અનેક સાધનેની સુંદર તક તમને મળી છે અને તે પણ માનવ જેવા ઉત્તમ જીવનમાં, પછી તે પ્રત્યેક શ્વાસેચ્છવાસમાં ભાવનાને આવિર્ભાવ થ જોઈએ ને? જેટલા પ્રમાણમાં ભાવનાને વિકાસ થતું જાય તેટલા પ્રમાણમાં દુર્ભાવનાને વિનાશ થતું જાય છે. બગીચામાં બાવળીયા ન શોભે. ત્યાં તે સુગંધ અને ઠંડક આપનાર ચંદન આદિના વૃક્ષે શોભે તેમ માનવ જેવા ઉચ્ચતમ જીવનમાં કાંટાળા બાવળીયા સમી દુર્ભાવના કયારે ય સંભવી શકે નહિ. ત્યાં તે પરમશાંતિની પરિમલ પ્રસરાવનાર ભાવનાના સુગંધી ચંદનવૃક્ષે સંભવી શકે. દેવાનુપ્રિયે! તમે આટલું ગેખી રાખજો કે આપણે અહીં દટાવા નથી આવ્યા પણ અદ્ધર ઉડવા આવ્યા છીએ. આત્મા મરતો નથી, દેહ મરે છે, શરીર દટાય છે, આત્મા કદી દટાતું નથી. ધૂળની તાકાત છે કે તે આત્માને દાટી શકે? જેનું માટીમાં જ સર્જન અને માટીમાં જ વિસર્જન થાય છે તે આત્મા નહિ પણ દેવ છે. દેહને આત્મા માની લે તે કેવી ભયંકર ભૂલ છે! એકને માર્ગ અગામી છે ને બીજાને માર્ગ ઉદર્વગામી છે. માટે આ ભવમાં એવી ભાવના ભાવે કે ભાવમાં વધારે ભમવું પડે નહિ, આવા ઉચ્ચ ભાવમાં પણ જે હેજ દુર્ભાવના આવી જાય છે તે જીવની કેવી દશા થાય છે? અને એ જ આત્મા જ્યારે પાછે સ્વઘરમાં સ્થિત થાય છે ને શુભ ભાવના ભાવે છે તે Page #521 -------------------------------------------------------------------------- ________________ પર - શારદા સુવાસ ફર્મથી મુક્ત બનીને મેક્ષમાં જાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. પંદરમા તીર્થંકર પ્રભુ શ્રી ધર્મનાથ ભગવાનને સમયની આ વાત છે. એક વખત ધર્મનાથ ભગવાન સમેસરણમાં બેસીને દેશના અખલિત પ્રવાહ વહાવી રહ્યા હતા. ભગવાનના સમોસરણમાં બાર પ્રકારની પ્રખદા બેઠી હતી. દેવે, અસુરે, મનુષ્ય અને તિર્યંચે ભગવાનની અમૃત જેવી મીઠી વાણી સાંભળવા માટે આવીને બેસી ગયા હતા. ભગવાન અર્ધમાગધી ભાષામાં દેશના ફરમાવે છે પણ દરેક જી ભગવાનની વાણીને પિતા પોતાની ભાષામાં સમજી શકે એ તીર્થકર ભગવાનની વાણીને અતિશય હોય છે. ભગવાનની વાણીમાં એવું સામર્થ્ય હોય છે કે એક બીજાના વિરોધી પ્રાણુઓ જેમ કે સર્પ અને ગરૂડ, બિલાડી અને ઉંદર, સિંહ અને મૃગ જે એકબીજાને જોતાં જ તેને પકડીને મારી નાંખે છે તેવા છે પણ ભગવાનના સસરણમાં જઈને પોતાના જન્મજાત વૈરને ભૂલીને પ્રેમથી એકબીજાની સાથે બેસે છે. અહીં બધા જ જીવે વૈઝેરને ભૂલીને એકાગ્ર ચિત્તે પ્રભુની વાણી સાંભળી રહ્યા હતા. સમોસરણ ઠઠ ભરાઈ ગયું છે. આ વખતે ગણધર ભગવંતે સમય જોઈને ભગવંતને પ્રશ્ન પૂછયે ભગવંત ! આપના સસરણમાં આટલા બધા જ બેઠા છે. તેમાં સૌથી પહેલે મેક્ષમાં કેણ જશે? ભગવંતે કહ્યું –જુએ, સામેથી પેલે ઉંદર આવી રહ્યો છે એ તમારા ને મારા બધાના પહેલા મેક્ષમાં જવાનું છે. આ સાંભળીને ગણધર ભગવંતે પુનઃ પૂછયું- હે પ્રભુ! આપ આ શું બોલે છે? આપના વચન તે ત્રિકાળ સત્ય જ હોય. એમાં મીનમેખ ફરક ન પડે પણ અમને આશ્ચર્ય થાય છે કે એ ઉંદર બધાથી પહેલે મેક્ષમાં જશે? ભગવંત! આમાં કંઈ સમજાતું નથી. બંધુઓ ! કર્મની સ્થિતિ ગહન છે. એ કેઈથી સમજાય તેવી નથી. જીવ કેવી દશામાંથી કેવી દશામાં મૂકાઈ જાય છે અને એને મોક્ષ કેવી રીતે ને કયારે થાય છે એ આગમના ઉંડા ભેદને જ્ઞાની વિના કઈ જાણી શકતું નથી. પ્રભુ ! ઉંદરે એવી શું કરણ કરી કે જે બધાથી પહેલી મેક્ષમાં જશે? આપ કૃપા કરીને ઉંદરના ભવ જણાવશે? ભગવંતે કહ્યું-હા. એ ઉદરના પૂર્વભવની વાત સાંભળવા જેવી છે. મીઠી મધુરી અને મેઘ ધ્વનિ જેવી ગંભીર વાણુ ભગવાને પ્રકાશી. હે ભવ્ય ! વિધ નામના પર્વતની તળેટીમાં વિધ્યાવાસ નામે નાનકડો સંનિવેશ છે. ત્યાં મહેન્દ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને તારા નામે રાણી હતી અને તારાચંદ્ર નામે એક પુત્ર હતા. એક વખત કોઈ દુશમન રાજા મોટું સૈન્ય લઈને વિંધ્યવાસ સંનિવેશ ઉપર ચઢી આવ્યું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં મહેન્દ્ર રાજા મૃત્યુ પામ્યા એટલે સૈન્ય પણ છિન્નભિન્ન થઈ ગયું. તારા રાણીને આ વાતની ખબર પડી એટલે તે ગભરાઈ Page #522 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવાસ - ૪પ૭ ગઈ, પણ હિંમત કરીને પિતાના શીયળનું રક્ષણ કરવા અને બાળકને બચાવવા માટે તે બાળકને લઈને ગુપ્ત રીતે જંગલમાં ભાગી ગઈ. તારાચંદ્રને લઈને લપાતી છૂપાતી ચાલતી ચાલતી એક દિવસ ભરૂચ સુધી પહોંચી ગઈ. આ તે રાજાની રાણી છે પણ કર્મોદયે એને રખડતી કરી મૂકી છે. ભરૂચમાં કેઈ એને ઓળખતું નથી. કોના સહારે જવું ? એ વિચારે રાણી ચિંતામાં પડી ગઈ. ઉદાસીન વદને ભરૂચ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાં સામેથી એણે સાધ્વીજીઓને સમુદાય આવતે જે. રાણી અને પુત્ર બજારમાં” – બંધુઓ ! સાધુ સાધ્વી તે બધાના સગા છે. એમને કેઈને પ્રત્યે રાગ કે દ્વેષ હેતું નથી. સુખી કે દુખી, શ્રીમંત કે ગરીબ બધા એને મન સરખા છે. આ રાજરાણું છે, મન ચિંતાથી વ્યગ્ર બનેલું છે. આ જોઈને સાધ્વીજીએ પૂછયું કે બહેન! તું કોણ છે? કયાંથી આવી છે? ને આમ ચિંતાતુર કેમ દેખાય છે ? સાધ્વીજીના વચન સાંભળીને રાણીએ પિતાની બધી વાત કરી. સાધવજીએ ખૂબ ગંભીર હતા. એમણે કહ્યું–બહેન! તું ગભરાઈશ નહિ. અમારી સાથે ચાલ. આ સાંભળીને રાણીના આનંદને પાર ન રહ્યો. એ સાધ્વીજીની સાથે ધર્મસ્થાનકમાં ગઈ. આ સમયે ભરૂચની જાહોજલાલી ખૂબ હતી. સાધ્વીજીએ સંઘના મુખ્ય ગંભીર શ્રાવકોને બોલાવીને આ રાણી સબંધી વાત જણાવી. શ્રાવકેએ કહ્યું- ચિંતા નહિ. અમે એમનું રક્ષણ કરીશું, એટલે એ રાણી અને પુત્રને શ્રાવકને ઘેર લઈ ગયા. બંને સુખેથી શ્રાવકને ઘેર રહેવા લાગ્યા. રાણી દરરોજ સાધવજી પાસે આવીને ધર્મારાધના કરવા લાગી. સાધ્વીજીએ પણ એને ખૂબ પ્રેમથી સંસારની અસારતા સમજાવતા હતા. રાણીની આત્મવિચારણું” :- ગુરૂદેવના દરરેજના સહવાસથી તારામતી રાણીના મનમાં થયું કે આ સંસારમાં કયાંય સુખ નથી. મેં આ સંસારમાં સુખની છાયા જોઈ અને દુઃખના પડછાયા જોયા, દરેક સંસારી છે જ્યાં ને ત્યાં સુખ શોધવા જાય છે પણ ક્યાંય સ્થાયી સુખ મળતું નથી. આવું સમજીને રાણુને વૈરાગ્ય આવ્યું. એના અંતરમાંથી વૈરાગ્ય રસના ઝરણું વહેવા લાગ્યા, એટલે તેણે સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકાર્યો. તારાચંદ્રકુમારને પણ સંસારની વિચિત્રતાનું ભાન થતાં ચૌદમા ભગવાનના શાસનમાં સુનંદ નામના આચાર્ય ભગવંતની પાસે સંયમ લી. ચૌદમાં તીર્થકર કેણુ ? અરે ચૌદમા ભગવાનનું નામ બેલતાં આટલી બધી વાર ! આ જગ્યાએ એમ પૂછું કે તમારા પાંચ દીકરામાં ત્રીજા નંબરના દીકરાનું નામ શું ? તે તરત જવાબ આપશે. તમારા દીકરાનું નામ તે આવડે પણ દીકરાના દીકરાનું નામ પણ ઝટ બેલી જશે, અને ભગવાનનું નામ બેલતાં આટલી બધી વાર ? (હસાહસ.) કેટલે વિચાર કરીને બેલ્યા કે “અનંતનાથ ભગવાન,” આજ બતાવે છે કે તમને સંસારને એટલે રસ છે તેટલો ધર્મ પ્રત્યેને નથી પણ યાદ રાખો કે સંસાર વાર્થને ભરેલ છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શારદા સુવાસ આ માતા અને પુત્ર ને અનંતનાથ ભગવાનના શાસનમાં સંયમી જીવનમાં ખૂબ સુંદર આરાધના કરી રહ્યા છે. તારાચંદ્ર મુનિ યુવાન થતાં અત્યાર સુધી કાબૂમાં રહેલી એમના મનની પવિત્ર ભાવનાએ એક દિવસ વાસનાના હિલેાળાથી વિચલિત મની ગઈ. મનમાં અનેક પ્રકારના વિચારના તરંગા ઉછળવા લાગ્યા, પણ કંઈ ખેલી શકતા નથી. આ દુષ્ટ મન માનવીને કયારે વિષય વાસનાથી મલીન બનાવી દે છે તે કહી શકાતુ નથી. મનની ગતિ અતિ ચપળ છે, અને આ ઈન્દ્રિયાના ઘેાડા બહુ સાહિસક છે માટે એના ઉપર ખૂબ કંટ્રલ રાખે.. એને જ્યાં ને ત્યાં ભમવા ન દેશો. મુનિની ભાવનામાં દુષ્ટ વિચારાનું આંદોલન” – તારાચંદ્ર મુનિનું મન વાસનાના વઢાળથી મલીન બન્યું. એક વખત આ તારાચંદ્ર મુનિ ખડ઼ાર જાય છે. વાસનાએથી ભરેલા વિચારાના ઝલે ઝુલતા તારાચંદ્ર મુનિ પ્રકૃત્તિના એકેક રમણીય દ્રશ્યોને પેાતાની અને ખી દૃષ્ટિથી જોતાં જોતાં જ ંગલના માર્ગે આગળ વધ્યા. ત્યાં ઉંદરના ટોળાને ઘણીઉંદરડીએ સાથે ગેલ કરતુ જોયુ. ઉંદરડાઓ એમની ઉંદરડીએ સાથે નાચે છે કૂદે છે અને એકબીજા પ્રેમથી મસ્તી કરી રહ્યા છે. આ જોઇને તારાચંદ્રજી મુનિનું વિષયવાસનાથી વિદ્ભવળ અનેલું ચિત્ત વધુ ચકડોળે ચઢયું, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે અહા ! સાધુપણામાં એક જ જગ્યાએ અંધાઇ રહેવાનું ! સાધુઓના આદેશ સહન કરવાના પણ મુક્તપણે વિચરવા ન મળે. સાધુપણાની દશા તે બંધને બંધાયેલા હાથી જેવી છેને પિંજરમાં પૂરાયેલા પક્ષી જેવી છે. પિંજરમાં પૂરાયા પછી પક્ષી લેાપાત કરે છે. ઝૂરે છે પણ એને સ્વતંત્રપણે જંગલની માજ માણવા મળતી નથી, તેમ સણામાં પણ એવી જ દશા છે. આ એક પિંજરુ જ છે ને ? સાધુપણા કરતાં તે આ ઉઢરતુ' જીવન કેટલુ સુદર છે! કે નહી' કેાઈ જાતનું અંધન કે ન કાઇની રોકટોક કે નહી કોઈના તાખામાં રહેવાનું. સ્વતંત્રપણે સંસારની મેાજ માણવાની. સાધુપણામાં તે આવી સ્વતંત્રતાનું નામ જ નહિં. આવા હેત ને પ્યાર પણ નહિ, એટલે આ ઉદરનુ જીવન સાધુપણા કરતાં શ્રેષ્ઠ છે. ર દેવાનુપ્રિયા : વિચાર કરો. કયાં સાધુપણાનુ શ્રેષ્ઠ જીવન ! અને કયાં તિય ચ ઉંદરનું જીવન ! પણ અંતરમાં વાસનાના કચરો ભળ્યા એટલે ઉંદરનું જીવન સાધુપણા કરતાં શ્રેષ્ઠ લાગ્યું, તારાચંદ્ર સુનિ ઠંડીલ જઈને પાછા ફર્યાં અને પોતાની સાધુપણાની આરાધના કરવા લાગ્યા. મન મલીન બન્યું પણ સાધુપણું છેટું નથી, પણ મનમાં આવા ભાવ આવ્યા તેનો આલેાચના કરી નહિ. મનથી બાંધેલા પાપના પરિણામ પણ જીવને ભાગવ્યા વિના છૂટકે થતા નથી. તારાચંદ્ર મુનિએ સાધુપણાની આરાધના કરવા છતાં મનના અશુભ પરિણામેના ચેગે પૂના પાપની આલેચના ન કરી, તેથી ત્યાં કાળ કરીને આછી સંપત્તિવાળા અને અલ્પ આયુષ્યવાળા દેવ થયા. દેવાની ચાર જાતિ છે. ભવનપતિ વાણુવ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક, આરાધક સાધુ તે વૈમાનિક દેવમાં જ જાય પણ જે Page #524 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૪૫૯ પાપની આલોચના ન કરે તે વિરાધક થાય છે. તે વાણવ્યંતર આદિ દેવ થાય છે. દેવનું ઓછામાં ઓછું આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે. આ તારાચંદ્ર મુનિ કાળધર્મ પામીને અલ્પ આયુષ્યવાળા દેવ થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને પૂર્વે ઉંદર અને ઉંદરડીઓને કિલેલ કરતાં જોઈને મનમાં વિચાર કર્યો હતો ને કે સાધુપણ કરતા આવું જીવન કેવું સારું! એ પાપકર્મના યેગે એમને ઉંદર ચેનિમાં ઉત્પન્ન થવું પડ્યું. ભગવાનની વાણી સાંભળીને સભા છક થઈ ગઈ. ઉંદરે પણ પિતાના પૂર્વભવની કહાની સાંભળી. એને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. એ પાપને પશ્ચાતાપ એના અંતરના ઓરડામાં પ્રકાશ પાથરી રહ્યો હતો. આંખમાંથી દડદડ આંસુ વહેતા હતાં. અશ્રુભીની આંખે ઉંદર એની ભાષામાં પ્રભુને વિનવણી કરવા લાગે. અહે હે કરૂણસિંધુ ભગવંત! સાધુપણામાં સંયમની વફાદારી સાચવી ન શકે. કુવિચારોના વાવાઝોડામાં જીવન લુપ્ત કરી બેઠે. પ્રભુ! હવે મારા ઉદ્ધાર માટે કઈ માર્ગ ખરે? ઉંદરના પ્રશ્નનો જવાબ આપતા ભગવતે કહ્યું. હે ભદ્ર! કર્મ બાંધતી વખતે જીવે વિચાર ન કર્યો. હવે એ કર્મને વિપાક જોગવવાને સમય આવ્યું છે પણ હજુ બાજી હાથમાં છે. સાવધાન બનીને સર્વ સાવધ વ્યાપારનો ત્યાગ એટલે કે અણુસણ કરીશ તે બાજી સુધરી જશે. ભગવાનની વાણી સાંભળીને ઉંદરે કહ્યું. ભગવંત! મને અણુસણ કરાવે, આજથી ખાવું-પીવું બધું બંધ કરીને મૌનપણે રહીને મારા આત્માને પરમાત્માના ધ્યાનમાં સ્થાપન કરીને શેષ જીવન સુધારીશ. ત્યાં ભગવાને ઉંદરને અણુ પણ કરાવ્યું. એટલે પિતાના પાપને પશ્ચાતાપ કરતે ઉંદર ભગવાનના સસરણમાંથી નીકળીને પિતાના સ્થાને ગયે. ઉંદરને ગયા ઘણા સમય થઈ ગયો હતો એટલે એની ઉંદરડીએ રાહ જોતી હતી કે હજુ કેમ ન આવ્યા? ઉંદર પણ પંચેન્દ્રિય છે એટલે એને પણ મનુષ્યની માફક બધી સંજ્ઞાઓ છે, તેથી ઉંદરડીઓને ચિંતા થવા લાગી. “ઉંદરના ભવમાં કરેલી સાધના” દૂરથી ઉંદરને આવતે જોઈને ઉંદરડીએ કૂદવા લાગી ને તેના સામી જઈ પ્રેમને ધેધ વહાવવા લાગી, પણ ઉંદર તે હવે મસ્ત યોગી જેવો બની ગયો હતો, એટલે આત્મધ્યાનમાં લીન બનીને એક ખૂણામાં મૌન લઈને નીચું જોઈને બેસી ગયો. હવે એ સ્નેહના બંધનમાં ફસાવા ચાહતે ન હતું. એના હૈયાના હેજમાં વૈરાગ્યના કુવારે ઉછળી રહ્યા હતા. ઉંદરડીએએ ઉંદરને મનાવવા ઘણી મહેનત કરી પણ સફળ ન થઈ છેવટે ઉંદર સમાધિમાવમાં મૃત્યુ પામીને મિથિલા નગરીના મિથિલા રાજાની મિત્રારાણીની કુક્ષીમાં રાજકુમારપણે ઉત્પન્ન થશે. ત્યાં તેનું નામ ચિત્રકુમાર પડશે. ત્યાં મુનિના વચન સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થતાં પિતાના પૂર્વભવે દેખાશે અને વિચારશે કે અડે! હું સાધુના ભવમાં કુવાસનાએ ચઢીને ક્યાં પટકાઈ ગયે ! મારે ઉંદર થવું પડયું ! ત્યાં ભગવાન મને મળ્યા ને સાચે માર્ગ બતાવ્યું. તેના પ્રતાપે મરીને Page #525 -------------------------------------------------------------------------- ________________ ક શારદા સુવાસ. રાજકુમાર બન્યો. ત્યાં સંતના વચન સાંભળતાં ચિત્રકુમાર ચિંતન કરતાં કરતાં ક્ષેપક શ્રેણીએ ચઢતાં ભાવ ચરિત્ર મેળવશે ને તરત જ મેક્ષે જશે. આ રીતે ધર્મનાથ પ્રભુના શાસનમાં ઉંદરને જીવ સર્વ પ્રથમ મોક્ષગામી બનશે. બંધુઓ ! આવા દુષ્ટતે સાંભળીને તમે સમજે કે ભાવનાથી ભવને નાશ થાય છે, અને જીવ શિવગતિને પામે છે. એ વાત નિઃશંક છે. શુભ ભાવમાં રમણતા કરતે જીવ કર્મને ક્ષય કરે છે અને અશુભ ભાવમાં આથડતે જીવ કર્મના કાદવમાં રીબાઈ રીબાઈને પિતાનું જીવન બરબાદ કરે છે, માટે શુભ ભાવનાના સરોવરમાં સદા સ્નાન કરીને જીવનને પવિત્ર બનાવવું એ જ મનુષ્યને માટે શ્રેયકારી છે. આપણે ત્યાં દાનની પર મંડાઈ છે, ભવ્યજીએ શીયળના સાજ સજ્યા છે. તપસ્વીઓએ તપ કરીને મલાડ સ્થાનકને તપાવન બનાવી દીધું છે. બા.બ્ર. શોભનાબાઈ અને બા. બ્ર. હર્ષિદાબાઈને આજે ૧૮ મે ઉપવાસ છે. માનવંતા બેનને આજે ૪૬ મે ઉપવાસ છે. મંજુલાબહેનને, વૈરાગી મીનાક્ષીબહેનને ૨૬ મે છે. ઘણાં ભાઈ-બહેને આત્મલક્ષે ઉગ્ર તપની સાધના કરી રહ્યા છે. એ તે તપ કરીને કર્મની ગંજીએ બાળીને સાફ કરશે. આવા તપસ્વીઓને જોઈને આપણે પણ આજના દિવસે શુભ ભાવના ભાવીએ કે આપણે પણ આવા તપ કરીને કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને આપણે માનવભવ સફળ બનાવીએ. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૯ ભાદરવા સુદ ૧ ને રવિવાર તા. ૩-૯-૭૮ હૃદય પરિવર્તન સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, પ્રેમના પદધિ, વાત્સલ્યમૂર્તિ ભગવંતેએ ભવ્ય જીના આત્મકલ્યાણને અનુપમ માર્ગ બતાવતા સમજાવ્યું છે કે હે ભવ્ય જીવે ! માનવભવની એકેક ક્ષણ અમૂલ્ય છે. એ હાથમાંથી જશે તે ફરીને નહિ મળે. તમે નજરે દેખે છે ને કે આ પર્યુષણ પર્વના ત્રણ ત્રણ દિવસે તે જોતજોતામાં પસાર થઈ ગયા ને આજે ચોથે દિવસ આવી ગયો. આ પર્યુષણ પર્વ પ્રેરણાને પવિત્ર પયગામ લઈને આવ્યા છે. જેમના પુનિત પગલા થતાં જ માનવામાં પડેલી અનંત સુષુપ્ત શક્તિઓ એકાએક જાગૃત બને છે. જીવનમાં કંઈ જ નહિ કરનારા માણસે પણ આ પાવનકારી પર્વની પ્રેરણા પામીને ધર્મારાધના કરવા તત્પર બને છે. સૂના સૂના દેખાતા ધર્મસ્થાનકે પર્યુષણ પર્વના પગલે ધમધમી ઉઠે છે. આખો દિવસ પવિત્ર વાતાવરણ દેખાય છે. ધર્મક્રિયાઓના સુમધુર ઘેષ અધમ એને પણ ધર્મની નવી દિશા તરફ Page #526 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ખેંચી જતા દેખાય છે. આ દિવસોમાં બાળક, યુવાન અને વૃદ્ધ દરેકના હૈયા હર્ષના હિંડોળે ઝૂલે છે. આ પર્વને પવન વાતો જ જીવનની ક્ષિતિજ પર છવાયેલા વૈરના ઘનઘોર વાદળા વિખરાઈને વિલીન થઈ જાય છે, અને ચારે તરફ અવર પ્રેમ અને મૈત્રીનું ખિલખિલાટભર્યું વાતાવરણ ઉભું થાય છે. માનવ-માનવ વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, મિત્ર-મિત્ર વચ્ચે તૂટેલા સંબધે પર્વની પધરામણું થતાં સંધાઈ જાય છે. તૂટેલા અને વેરવિખેર થઈને કકડે કકડા થઈ ગયેલા હૈયાને સાંધનારું જે કઈ સેલ્યુસન આ વિશ્વમાં હોય તે તે આ મહાન પર્વ છે. વૈરવિરોધની ઉંચી દિવાલને જમીનદોસ્ત કરી દેવાની જંગી તાકાત આપણાં પર્યુષણ પર્વમાં રહેલી છે. ક્રોધના સળગતા દાવાનળેએ આ માનવજીવનમાં સજેલી અનંત હોનારતોનો અંત આ પર્વની આરાધના કર્યા વિના નહિ આવે. માનવને રાત દિવસ રાગ અને દ્વેષ નામના બે શત્રુઓ હેરાન પરેશાન કરી રહ્યા છે. આ પર્વને આઠ દિવસો રાગ અને દ્વેષ રૂપી ડંખીલા દુશ્મની સામે ભરી બંદુકે લડી લેવાનું આપણને એલાન આપે છે. પર્વને મહિમા અંતરે રાખી, તજે સંસારના કાજ, સંસારની આ ખટપટ છેડી, વિષય કપાયની તેડી ચાહના, દાન શીયળ તપમાં દિલને જોડી, આરાધન કરવા આવે દેડી. દર વર્ષે પર્યુષણ પર્વ આપણુ સમક્ષ પ્રેરણાના પીયૂષના પાન કરાવવા આવે છે ને જાય છે પણ આપણે એ તપાસવાનું છે કે આપણે હતા ત્યાં ત્યાં છીએ કે જીવનમાં કંઈ આગળ પ્રગતિ કરી છે! અતિસો આપણું મુખ ઉપર રહેલા ડાઘ નું દર્શન કરાવે છે તેમ આત્મા ઉપર રહેલા ડાઘનું દર્શન કરવા માટે આપણા અંતરને જ અરિસે બનાવીને જેવું પડશે કે મારા આત્મા ઉપર ક્રોધાદિ કષાયેના કાળા ડાઘા કેટલા છે? આપણા જીવન તરફ દષ્ટિ કરીશું તે અવશ્ય જણાઈ આવશે કે આપણું જીવન ગતિશીલ છે, ક્રિયાશીલ છે પણ પ્રગતિશીલ નથી. જે પ્રગતિશીલ બનેલું હેત તે આત્મા કયારનોય ડાઘ વિનાને પવિત્ર બની ગયે હેત. જે ચકાવામાં છીએ એ ચકાવામાં જ ફર્યા કરવું એનું નામ ગતિ, અને ચક્રાવામાંથી છલાંગ મારીને જે લક્ષ્ય છે તે લક્ષ્ય ભણી સીધી દેટ મૂકવી એનું નામ પ્રગતિ છે. આજે માણસે કરે છે ઘણું પણ સાંજે આત્મનિરીક્ષણ કરતાં જોવામાં આવશે તે દેખાશે કે હતા ત્યાંના ત્યાં જ છે, કારણ કે ગતિ ઘણી છે પણ પ્રગતિ બિલકુલ નથી. ઘણાં માણસે દરરોજ પ્રતિક્રમણ કરે છે. કેઈ દરરોજ નહિ કરનાર આઠમાખીના દિવસે કરતા હશે. આઠમાખીના દિવસે નહિ કરનારાઓ માસી પાખી ને દિવસે પણ કરતા હશે. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શારદા સુવાસ અરે, ચામાસી પાખીના દિવસે નહિ કરનારાઓ છેવટે સંવત્સરીના દિવસે તે અવશ્ય કરે છે અને આખા વર્ષભરમાં કરેલા પાપના મિચ્છામિ દુકકડ દઈને પાપની આલોચના કરી અને કાલે તે પાછા એવા જ પાપ કરવા લાગ્યા. એ પાપ અને દુષ્કતે તે એક ઉડે ખાડે છે. ખાડામાં પડેલે કોઈકની સહાયતાથી બહાર નીકળે અને નિકળતા વેંત ફરી ખાડામાં ઝંપલાવે તે એને કોણ ઉગારી શકે ? બંધુઓ ! આ જીવની પણ એવી જ પરિસ્થિતિ છે. આ મહાન પર્વ દર વર્ષે આપણી સમક્ષ આવીને આપણે હાથ ઝાલી વેર વિરોધ અને દુશ્મનાવટના દુર્ગમ ખાડામાંથી આપણને બહાર કાઢે છે, પણ આપણે ફરી ફરીને એમાં જ ઝંપલાવીએ છીએ, જ્યાંથી નીકળ્યા ત્યાંને ત્યાં આવીને ફરી ઉભા રહેવું તેનું નામ તે ગતિ છે. ગતિની ગજબ નાગચૂડમાંથી જ્યાં સુધી છલાંગ મારીને ન છટકીએ ત્યાં સુધી મહાપર્વ આપણને પ્રગતિના પંથે કેવી રીતે ચઢાવી શકે ? માનવ જે ગતિને મૂકીને પ્રગતિના પંથે પ્રયાણ આદરે તે જ આ પર્યુષણ પર્વ પધાર્યાની સાર્થકતા થાય, અને આ પર્વ મનુષ્યને માટે પ્રથમ પગથિયું બની રહે, આ પર્યુષણ પર્વના દિવસોમાં તમે આટલી બધી ધર્મારાધના કરે છે, વ્યાખ્યાન વાણી સાંભળે છે, દાન કરે છે, ત૫-જપ આદિ ઘણું ક્રિયા કરે છે. આટલું કર્યા પછી જીવનમાં પરિવર્તન અવશ્ય થવું જોઈએ. એક જડ પથ્થર પણ નદીના પ્રવાહમાં તણાતે તણાતે ગેળ-મટેળ બની જાય છે તે આટલા વર્ષોથી ધર્મક્રિયાઓ કરનાર મનુષ્યના જીવનમાં પરિવર્તન ન આવી શકે ? પરિવર્તન આવવું જ જોઈએ. જે ન આવે તે સમજી લેવું કે આપણે હજુ સાચો ધર્મ સમજ્યા નથી. આજે વ્યાખ્યાનને વિષય છે. “હદય પરિવર્તન” હદય પરિવર્તન એટલે શું? એટલે કંઈ હાર્ટ બદલવાનું નથી પણ આપણું જીવનમાં રહેલી દુષ્ટ પ્રકૃતિઓનું પરિવર્તન કરવાનું છે. અત્યાર સુધી જીવ ક્રોધી હતો, માની હતો, માયાવી હત ને લોભી હતે હવે જે સમજ્યા છે તે ક્રોધ, માન, માયા, અને લેભાદિ દેને જીવનમાંથી ઓછા કરવા, અને દાનવ વૃત્તિમાંથી માનવવૃત્તિ લાવવી. એક શિલ્પી પથ્થરના ટુકડા ઉપર ટાંકણા મારીને તેને ઘડીને તેમાંથી સુંદર મૂર્તિ બનાવે છે. જુઓ, એ પથ્થરને ઘડનાર મળે તે પથ્થરનું પરિવર્તન થતાં પથ્થર એ પથ્થર રૂપે ન રહ્યો, પણ પથ્થરમાંથી પ્રતિમાનું સર્જન થયું, તે શું આપણ હૃદયરૂપી પથ્થરના આપણે શીપી ન બની શકીએ ! ધારીએ તે અવશ્ય બની શકીએ છીએ, પણ હજુ હૃદય પરિવર્તન કરવાની ઈચ્છા જ થતી નથી. પછી કયાંથી બની શકે ? તમારી જાતે તમે કંઈ ન કરે તે ખેર, પણ જેમ પેલા પથ્થરને ઘડનારે શીલ્પી મળી ગયે તેમ તમને પણ સદ્ગુરૂ રૂપી શીલ્પીઓ મળ્યા છે. એ તમને રોજ વીતરાગ વચનના ટાંકણા મારીને ઘડવાનો પ્રયત્ન કરે છે પણ તમે ગુરૂને અર્પણ થતાં જ નથી પછી તમારા હૃદયનું પરિવર્તન કેવી રીતે થાય? જના સાત સાત ખૂન કરનારા પાપીમાં પાપી અર્જુન માળીને પણ ભગવાન મહાવીર Page #528 -------------------------------------------------------------------------- ________________ શારદા પાસ સ્વામી જેવા શીલ્પી મળ્યા તે એ પાપીમાંથી પુનિત બની ગયે. તે દીક્ષા લઈને રાજગૃહી નગરીના એકેક દરવાજે ધ્યાન ધરીને ઉભે રહેવા લાગ્યું, ત્યારે લેકે બોલવા લાગ્યા કે આ મારા પુત્રને મારનારે હત્યારે છે. કોઈ કહે મારી પત્નીને અને પિતાને મારનાર છે એટલે વૈર લેવા કેઈ લાકડીને માર મારે છે, કેઈ એના ઉપર પથ્થરને વરસાદ વરસાવે છે ત્યારે અપૂર્વ ક્ષમા રાખી, મનમાં એક જ વિચાર કર્યો કે મેં તે એમના સગાના પ્રાણ લીધા છે પણ એ મારા પ્રાણ તે નથી લેતા ને? આ વિચાર કરી ક્ષમા રાખીને છ મહિનામાં તે કર્મોને કચ્ચરઘાણ કાઢી નાંખે. જુઓ, એણે પાપ તે કર્યું પણ પછી ભગવાનના ચરણમાં જીવન અર્પણ કર્યું તે એના હૃદયનું પરિવર્તન થયું. તમે એના જેવા પાપી તે નથી ને ? છતાં તમારા હૃદયનું પરિવર્તન કેમ થતું નથી ? એ વાત ખૂબ વિચારવા જેવી છે. અત્યાર સુધી ભલે તમે ન સમજ્યા પણ હવે સમજે ને વિચાર કરે. ભગવાનની વાણીને અંતરમાં ઉતારીને હૃદયનું પરિવર્તન કરે. “સૂકાયેલા વાત્સલ્યના વહેણ” -એક માતાને એકને એક પુત્ર હતું. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં માતાઓને એના સંતાનો વહાલા હોય છે. માતાનું હૃદય સંતાને માટે સદા કુણું માખણ જેવું હોય છે. બાળક બહુ હેરાન કરે ત્યારે માતા કેદમાં આવીને બાળકને મારે છે પણ બાળકને રડતે જોઈને એ જ માતાની આંખમાં આંસુ આવી જાય છે, અને એને બાથમાં લઈ લે છે. એ માતાને સંતાન ઉપર પ્રેમ હોય છે, પણ આ માતાને એના પુત્ર પ્રત્યે બિલકુલ પ્રેમ ન હતું. એને દીકરા દીઠે ગમતો ન હતે. જ્યાં આવું બને ત્યાં સમજી લેવું કે આ જીને પૂર્વભવના કેઈ વૈર હશે. સમરાદિત્ય કેવળીના નવ ભવમાં એક ભવમાં સગી માતા બનીને દીકરાની સાથે કેવા વૈર લીધા છે એ વાત વાંચતાં આપણું કાળજુ કંપી જાય છે. કેઈ ભવમાં માતા અને પુત્ર બનીને તે કઈ ભવમાં પુત્ર બનીને પિતાની સાથે વૈરને બદલે લે છે. શ્રેણીક રાજાને પુત્ર કેણુક માતાના ગર્ભમાં આવ્યું ત્યારથી પિતાના કાળજાનું માંસ ખાવા ઉઠો હતે. કંસ પણ એની માતાના ગર્ભમાંથી જ કણકની જેમ એના પિતાના કાળજાનું માંસ ખાવા માંગતું હતું. તેના કારણે એના પિતાએ એને કાંસાની પેટીમાં પૂરીને નદીમાં વહેતે મૂકી દીધો હતે. તે કાંસાની પિટીમાંથી નીકળે હતો તેથી તેનું નામ કંસ પાડવામાં આવ્યું હતું. આ જીને એના પિતા સાથે પૂર્વભવનું વર હતું. આ માતાને પણ પુત્ર સાથે કંઈક વૈર હશે એટલે છોકરો મા...મા કરીને માતાને વળગી પડવા જાય, ખેાળામાં બેસવા જાય ત્યારે એને માર મારીને કાઢી મૂકતી. એને ખાવાનું પણ આપતી નહિ, મા પિતે દીકરાને આટલા બધે તિરસ્કાર કરે ત્યારે એ કયાં જાય ! ઘણી વખત ખૂબ ભૂખે થાય ત્યારે ભિખારાની જેમ છોકરે કરગરતે. બા ! મને ભૂખ લાગી છે. મને ખાવાનું આપ ને ! ત્યારે મનમાં આવે તે થોડું ખાવાનું આપે અને કેઈવાર ખાવાનું દેવાને બદલે માર મારતી. આવી આ બાલુડાની દશા હતી, છતાં માતાને તિરસ્કાર વેઠીને સમતાભાવથી ઘરમાં રહેતો. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ શારદા સુવાસ બંધુઓ ! આજે ભૂખ વેઠવી રહેલ છે પણ સગી માતાને આ તિરસ્કાર વેઠ રહેલ નથી, પણ આ બાળકના જીવનમાં ઘણી ક્ષમા હતી. આજે માસખમને તપસ્વી એના દર્શન થશે પણ પોતાના ઉપર કઈ ગમે તેવા પસ્તાર પાડે છતાં આંખના ખૂણામાં પણ ક્રોધ ન આવે એવા તપસ્વીના દર્શન થવા મુશ્કેલ છે. આ છોકરે એની માતા એને ગમે તેવા વચને કહે, એને મારે તે પણ એના પ્રત્યે કોધ કરતું નથી. કેઈવાર બહારથી ઘરમાં આવે ત્યારે એની માતા કહી દેતી કે તું આ ઘરમાં ન આવીશ. ચા જા અહીંથી. મારે તારી જરૂર નથી, ત્યારે શાંતિથી કહેતા કે બા ! તું મને આમ કરે છે પણ હું ક્યાં જાઉં? જો તું મારી ઓરમાન માતા હતા તે હું બહાર જઈને એમ કહેત કે મારી ઓરમાન માતા છે તે મને દુઃખ દે છે. કદાચ માતા ન હતા અને ભાઈ-ભાભી હિત તે પણ એમ કહેવાત કે આ માતા થેડી છે? આ તે ભાભી છે એટલે દુઃખ આપે છે, પણ તું તે મારી સગી માતા છે. હું બહાર જઈને કેઈને વાત કરું તે તારુ ખરાબ દેખાય. અગર જે બાળકના માતા કે પિતા કેઈ ન હોય તેને કાકા, મામા કેઈ પણ રાખે છે. પણ તું તે મારી જીવતી ને જાગતી માતા બેઠી છે ને મને કાઢી મૂકે છે તે હું કયાં જાઉં? મને કેણ રાખે ! બા ! તું મને આવું ન કર. આવું નાનકડો છોકરે કહેતા પણ માતાનું હૃદય પીગળતું નથી. મિત્રોને આનંદ જોતાં બાબુની આંખમાં આવેલા પાણ” :- છોકરાનું નામ બાબું હતું. એ જ નિશાળે ભણવા જતે. નિશાળમાં બપોરની રીસેસ પડે ત્યારે બધા છોકરાઓ ડબ્બીમાં લાવેલે નાસ્તો કાઢીને ખાતાં. કે ઈ પેસા કાવતા તે કંઈ ને કંઈ વેચાતું ખાવાનું લઈને ખાતા અને આનંદ કિલ્લેલ કરતા હતા ત્યારે આ બિચારે. બાબુ ખૂણામાં બેસીને રડી પડતો. કોઈ વખત એના મિત્રો કહેતાં,કેમ બાબુ ! તું કંઈ નથી લાવ્યો ? ત્યારે બાબુ એમ જ કહે કે હું પેટ ભરીને જમીને આવું છું એટલે મને ભૂખ લાગતી જ નથી, અને મને પહેલેથી બપોરે નાસ્ત કરવાની ટેવ નથી એટલે હું કંઈ નથી લાવતે. ગમે તેમ તેય બાળક છે ને ! તેથી દિલમાં ઘણું દુઃખ થાય છે પણ માતાનું ખરાબ દેખાય એવું નથી કરતા. એક દિવસ બાબુને મિત્ર કહે છે બાબુ ! આજે તું સીધે તારે ઘેર ન જતે, પહેલા મારે ઘેર આવજે. બાબુએ કહ્યું-ભાઈ! મારું શું કામ છે? મને મારે ઘેર જવા દે ને ? પણ એના મિત્રે ખૂબ આગ્રહ કર્યો એટલે એને ઘેર ગયો. મિત્રના ઘરના દરવાજામાં દાખલ થયા ત્યાં મિત્રની માતા દેડતી આવી અને એના મિત્રને ઉંચકી લીધે, એના માથે હાથ ફેરવવા લાગી ને વહાલ કરવા લાગી. આ જોઈને બાબુને ખૂબ ઓછું આવ્યું. અહે ! મારે માતા તો છે પણ આવા હેત મળતા નથી. એની આંખમાં આંસુ આવી ગયા. આ જોઈને મિત્રની માતાએ કહ્યું. બાબુ! તું શા Page #530 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શાકે એમ કહીએ,પણુ ઉકલી અને તાજી હીઝ હેવ કુરીને કહે છે. દીકરા ! ફને રહું, તું છે છે? ત્યારે બ્રાણી ઉદ્ધ%િ બે િસ , કે બા આવે તો પ્રેમ સાર; જિંદગીમાં પહેલી વખત જ દીકરાડ પાડે છેદછને રહી કા આવા કેમ હું મેં આજે જ સાંભળ્યા, આલું છેલdj ક્રિએ હર બુરાઈ સ્યું ત્યારે મિલાએ તેને છાને રાખીને ખુબ પૂછ્યું કે દીક મw હા કણને અંદરખાને કંઈક દમ છે હું સુઈને કિડું બનશે તે વાઘ . દૂર કરવા પ્રયત્ન કરીશ? તેથી બાબુએ મિત્રની માતાને બધી વાત કરી કે માતા મા પાપકર્મને ઉદય છે એટલે મારી માતાને મારા પ્રત્યે બિલકુલ પ્રેમ નથી. મારી માતા અાશીવાશિશીનાં છોકરાઓને પિતાના ઘરમાં લાવીને રમાડે છે, જમાડે છે જે હેત કરે છે. કે શું- પિતાના એકને એક દીકરીને તિરસ્કાર કરે ખરી? એમાં એનો કે મારે કેમ છે. કામકંડ બુમી આવી સમજણ અને એના મિત્રનીતિ બિ“આશ્ચર્થ થર્યું કે શું આ બાળકની સમજણ છે! એના માથે હાથ મૂકીને કાર રાષ્ટ્ર કિમિ કરીશહું તારી માતા જે છું એમ સમજીને અહીં જ 9 15 vબાબુને ઍમઆકર્ષવા મિત્રમાતાએ કરેલા બહેનપણમાં મિત્રની તો શિશુનીખૂદયા એવી હેવી નિપુર મા છે ગમે તે રીતે મારે છે અને બિબુનહુડ એડવું એમ સંમજીને એણે બાબુની માતા સાથે બહેનપણી બધી એને ઘેર જાયે, બેસે વાત કરે છે આનંદ કરે છે. આ મિત્રની માતા સંજીને કટ્ટર સર્જનને“સંગ કેવું પરિવર્તન લચે છે! લીંબુના ઝાડ સાથે સંતેર-કડ ચોવવામાં મળે છે 'બુલબુટીને સંત બની જાયે છે. લીંબુનો રસ એકલો પશે 0િા લાગશે. એનાથી દાંત ખાઈ જાય પણ જે એમાં શૈડી સાકર નાખે તે લીબુંને માટે મિઠેર બની જાય છે. મેં એને શું કહે છે? લીંબુના રસમાં સાકર નાખી સિંહે હાલ્લત બની જાયને? શખત તે મધુર લાગે ને? તમે તેને શેહેશે જાઓ , જીણના માણસમાં જે સાકર ભળી તે મીઠું શરબત બનીમું, તે જે મય સજજન સંગ કરે તે એના હુદનું પરિવર્તન ન થાય ? જરૂર શાય ! ! !Fwme if , t બીએ મુંબાકરે પ્રઢત્ન:-બાબુની માતાને સજન સખી મ. કે પશ્ચિવર્ષ બાબુની માતાને એની સખી કહે છે કે નાટક સરસ આવ્યું છે. ચાલને આપણે એ બંને વચ્ચે ખૂબ બહેનપણી જામી ગયા હતા એટલે કહે છે ભલે, હુનાષ્ટક માટે ભાવીશ. બાકમાં કેવા પાત્ર છે ને નાટકની શું કાકાની છે તે આબુનામિસ્ત્રીપલ પાતી હતી તેથી જ એને નાટક જેવા લઈ ગઈ. નાટકમાંએક કણદગ્ધ અંત એક માના પ્રથારીમાં સૂતી છે. સૂતી સૂતીએના વહાલસેયા બાબાને માથે હાથ ફફયર્સ રડતી હતી; અને ઘાબામા કપુર સામું નીરખી નીરખીને જોતી કહે છે તે થજે, હોંશિયાર થજે ને પૂબ બ્રાહકને મેં તને જે જે હિતશિખામંથિ છે જેને શા. સુ. ૩૦ 6 Page #531 -------------------------------------------------------------------------- ________________ vet ચારણ સુપાસ સ્તી ભૂલીશ નહિ. હાં....બેટા ! આ રીતે કહે છે ત્યારે બાબા કહે છે મમ્મી ! તું મને કોઈ દિવસ આવું નથી કહેતી ને આજે આમ શા માટે કહે છે ! તુ' કંઇ બહારગામ જવાની છે ! કે મામાને ઘેર જવાની છે કે તુ મને આટલી બધી ભલામણ કરે છે? હું' તે તારી સાથે જ આવીશ. હું તને એકલી કયાંય જવા નહિ દઉં. એમ કહીને એની માતાને કાઢે વળગી પડચે. આ ખાખાના ખાપુજી દુકાનેથી ઘેર જમવા માટે આવ્યા હતા પણ માતા અને પુત્ર વચ્ચે થતી વાતચીત મહારથી સાંભળી ગયા, એટલે પત્નીને કહે છે તું આ શુ ખેલી રહી છે ? અને આ મામાને શેની ભલામણ કરે છે ? પત્નીએ કહ્યુ-નાથ ! હું... હવે તમારા ઘરમાંથી એક બે દિવસમાં કાયમને માટે વિદાય લઉં છુ, તેથી ખાખાને દ્વિતશિખામણ આપતી હતી. એના પતિએ કહ્યું.−તુ આ શું આલે છે ! નાથ! સત્ય કહુ... છું. આ જિંદગીના શું ભરોસો છે ! સૌને વહેલા કે મેાડા એક દિવસ અવશ્ય જવાનુ છે. મને એના કોઈ અફ્સોસ નથી પણ નાથ ! આપને એક ભલામણ કરુ` છું કે આ મારા લાલ વીસ વર્ષના થાય ત્યાં સુધી તમે એની ખરાખર ખબર લેજો. એને દુઃખ ન પડે તેનું ખરાખર ધ્યાન રાખજો, કારણ કે આ સંસારમાં તે સ્વાર્થની સગાઇ છે. માતા ગયા પછી ખાળકની કાઇ ખખર લેતું નથી. મા ત્યાં સુધી માસાળ અને કાકા ત્યાં સુધી કુટુંબ છે. માટે તમે ખરાખર ધ્યાન રાખો. ખાઈના પતિ કહે છે પણ તું આ શું ખેલે છે ? શું તને ખખર છે કે તારે જવાનુ છે ? નાથ ! સત્ય કહું છું. મારી વાત ઉપર વિશ્વાસ રાખા, ખીજે જ દિવસે ખાઈ મરણ પામી. છેકરા અને એના પતિ કાળા કલ્પાંત કરે છે. માંડ માંડ અગ્નિસ'સ્કાર કરવા લઈ ગયા. માતા ગઈ ને દીકરાના હેત ને લાડ ગયા, છેકરી મમ્મી મમ્મી કરતા બંધ રહેતા નથી. આાઠ દિવસ થયા પણ છેાકરા તા ખાતા નથી, દૂધ પણ પીતા નથી, હાડપિ જર જેવા થઈ ગયા. બધા મામાને ખૂબ સમજાવે છે કે બેટા ! તુ ખાઈ લે, દુધ પી લે, ત્યારે ખાખે તે કહે છે કે મને મમ્મી લાવી આપે તે જ હું ખાઇશ. હવે એની મમ્મી તા સ્વગેથી પાછી આવવાની નથી. ોકરાના બાપ ને એમના સગાવહાલા કહે છે કે ભાઈ ! તુ' ખીજી વખત લગ્ન કર તા છેકરાને મમ્મી મળે. એના બાપને ફરી લગ્ન કરવાની ઈચ્છા ન હતી પણ ખામે મમ્મીની હઠ છેડતા નથી એટલે લગ્ન કરવા પડયા. નવી પરણીને આવી એટલે છેકરી કહે છે કે પપ્પા ! આ કાણુ છે ? તે કહે એ તારી મમ્મી છે, હું મમ્મી છે! એમ કહીને મમ્મીને વળગી પડી. નવી આવનારી સારી હતી. એ ખાખાને જોઈને વિચારવા લાગી કે ખાળક પ્રેમના કેટલા ભૂખ્યા હોય છે ! એણે મામાને ખાથમાં લઈ લીધેા ને તેને હેતથી માડયા. ખાવાપીવામાં જેમ સગી માતા ધ્યાન રાખે તેમ ખાખાનું ધ્યાન રાખવા લાગી, ત્યારે ખાખાના મનમાં થયું કે હાશ....મને મારી મમ્મી મળી ગઈ. બધા આન ૬થી રહેવા લાગ્યા, પશુ આ દુનિયામાં કોઈનું સુખ કોઈથી સહન થતું નથી, Page #532 -------------------------------------------------------------------------- ________________ to શાદી સુવાસ નવી મમ્મીને સંગ ખરામ મળ્યા. એની સખીઓ કહેવા લાગી કે આ તારા દીકરા ક્યાં છે કે તુ આટલા બધા લાડ લડાવે છે ! હજુ તા પરણીને હાલી આવી અને મા થઈને એસી ગઈ. છેકરાને આટલે બધા માથે ચઢાવવાના ન હાય. આ રીતે રાજ ચઢવણી થવા લાગી. તમે જાણા છે ને કે દૂધ અને પાત્ર અને સારા હાય પણ લીંબુનુ ટીપુ ષકે તા શું થાય ? ફાટી જાય છે, તેમ આ પાત્ર સારુ હતુ. પણ અંદર કુસંગ રૂપી ટીપુ પડ્યું. એટલે દૂધ ફાટી ગયું. હવે ખાખા ઉપરથી નવી મમ્મીને પ્રેમ આછા થવા લાગ્યા, પણ મામા તા ઢાડીને એના ખેાળામાં બેસવા આવતા ત્યારે મમ્મી એમ કહેતી કે ખબરદાર ! તુ મને મમ્મી કહે તા ! મને મમ્મી કહીશ નહીં. મને અટકીશ નહિ, મામા કહે કે મમ્મી ! હવે તું મને આમ શા માટે કરે છે! મારે મમ્મી જોઈતી હતી, એટલે તા મારા પપ્પા તને લાવ્યા છે. ત્યાં તે મમ્મી એને મારવા લાગી. ધીમે ધીમે ખાવાપીવામાં દુ:ખ દેવા લાગી એટલે ખાળક ઝૂરવા લાગ્યા. હવે એને એની મમ્મી યાદ આવી. એને થયું કે હું મમ્મીને પત્ર લખુ. પત્રના પરચા ઃ- એક દિવસ નવી મમ્મી બહાર ગઈ હતી ત્યારે ખાખાએ એના પપ્પાના ટેબલમાંથી એક પાસ્ટકાર્ડ કાઢયું. તેમાં લખ્યુ કે હું મારી વહાલી મમ્મી ! તને ભગવાનને ઘેર ગયા એક વર્ષ થઈ ગયું. તને ભગવાનનું ઘર ખહુ ગમી ગયુ છે કે ફરીને પાછી આવતી જ નથી ? તારા વહાલે મામા તને યાદ નથી આવતા ? તારા ગયા પછી નવી મમ્મી આવી છે. એ મને બહુ સાચવે છે પણ મને તારા વિના ગમતું નથી. માટે તું હવે જલ્દી આવજે. લી, તારા છે।રૂ. આટલુ' લખ્યું ત્યાં મમ્મી સાહેબ ધમધમાટ કરતા આવ્યા, તેથી છેકરાએ ડરનો માર્યો કાગળ ખિસ્સામાં મૂકી દીધા. એને ખિસ્સામાં કાગળ મૂકતા જોઇને કહે છે તે... શું ચારી લીધું છે ? તાવ. આ કહે છે મમ્મી ! મેં કંઈ નથી લીધું. તેા ખિસ્સામાં શું મૂકયુ ? એમ કહીને લાફા માર્યાં એટલે બાળાએ કાગળ કાઢીને આપ્યા. નવી મમ્મીએ કાગળ વાંચ્યા. મામાનો કાગળ વાંચતા એનું હૈયુ હચમચી ગયું. અહા ! ખાળક કેટલેા નિર્દોષ છે ! હુ તા એને મારકૂટ કરુ છું, પૂરુ ખાવા દેતી નથી છતાં લખ્યું છે કે મારી મમ્મી મને ખૂબ સાચવે છે. મેં પારકા સંગે ચઢીને બાબાને કેટલું કષ્ટ આપ્યુ ! આમ વિચાર કરતી બેભાન થઈને પડી ગઈ. “ માતાના હૃદયનું થયેલુ· પવિતન ’:- મમ્મી બેભાન બની ગઇ એટલે ખાખે વધુ ગભરાયા. એની મમ્મીને કહે છે મમ્મી ! હવે હું કાગળ નહીં લખું. તું બેઠી થઈ જા, એમ કહીને પવન નાંખવા લાગ્યા. ઠંડુ પાણી છાંટયું એટલે મમ્મી ભાનમાં આવી ને બેઠી થઈ. બાબાને ખોળામાં લઇને ભેટી પડીને કહ્યું-બેટા ! મેં તને બહુ દુઃખ આપ્યું છે. હવે હું તને કદી નહિ મારું હો.... તુ મારાથી ડરીશ નહિ. એમ કહીને ખૂબ રમાડયા અને માત્રા પણ હેતથી મમ્મીને વળગી પડયા. નાટકમાં આવું દૃશ્ય જોયુ ત્યારે માત્રુની માતા વિચાર કરવા લાગી કે અહો! આ Page #533 -------------------------------------------------------------------------- ________________ Re 19141) કરતા એના દીકરાને કે ખેત છે કેવા લાડલાવે છે ત્યા પણ દીકરા છે જ ને ! Bહું કેટલી ક! નવા દિવસમાં સારા ફીકરા ! એટલું ગ્રૂ મે પગથીયાંથી પધિકાર છે; મને કે હેનપણીની સાથે નાટક જોઈને ખાબુની માતાના 154નું વિના થયું હવે તાજી ઘેર જઇને ખણુને ભેટી પડ અને હેતથી કમાડું. હાસિક કથતાં. ઘેર આવી ત્યારે બાબુ વધી ગમે તે એને માતા એ ઢોળીને જગા ાળને કઇટ મેટર તારી માતા આવી કયાંસુધી ઊંધીશ ! Flavo €ાથી કામેળ બનેલી માતા” આ શબ્દો સાંભળીને ખોખું કઈ નવી દુનિયામાં આવ્યે ાિય એવું તેને લાગ્યું. જિજ્જડીમાં મા માતાના મુળેથી એક આ > પહેલી વખત સાંભઠ્યા, અને માતા પેાતાની પાસે આવીને ગાડે એ પણુ નવુ ડી બી પી એની માતાને ભેટી પડયા, ત્યારે માતાની આંખમાં જુના ખાંસુ સ્વભાષીયા મેં શું બેટાપે એ અહ્વાર સુધી તને ઘણુક આપ્યું તું પ્રેમથી સારી પાસે આવતા ત્યારે હું તને ધકકો મારીને કાઢી મૂકતી. હુ માતા ખનીને તારા અંત્યે દેવી મની ગઈ હતી. બાપુએ કહ્યું બા હવે તું ડીશ નહિ અત્યાર સુધી મારા કર • #ahe ઉજય હતા એમાં તારા કોષ નથી. દેખ મારા કમને છે. હવે તુ મારી માં જ રહેવાની છે આ રીતે બાબુની માતાનુ કફોર હૃદય કોમળ અની ગયું, તેના હયન પર્વત ન થઈ ગયું, અને માતા પુત્ર માન તથી રહેવા લાગ્યા. is bદ્વાનુપ્રિયા 10%નના સંગનું રામદેવુ સુંદર આવ્યું ! આબુના મિત્રની તા સનાતી. તેના સગે, એનું હૃદ્ય પરિન પામ્યુ. બાબુને માતા મળી અને માતાને સુભૈન્યે મેં જીવન પ્રત્યેની ગયું. આ દૃષ્ટાંતમાં માતા અને પુત્રના હેતની વાત છે. માં મુન્ન પ્રત્યે હરખની ગઈ હતી. તેના હ્રદ્રયનુ પરિવર્તન થયુ. હવે આતાના એક ! h .. 1916 નથી પુર્રાનાશ્ય કેવી રીતે પરિવર્તન થયું તે વિષે ખીજું એક નાનકડું ખાંત માઁ સાંભળue is ંદ . જીએ શ્રીમંત ડિ શકણીને એક પુત્ર હતા. આ પુત્ર મોટો થતાં તેને એક શ્રીમંત શ્રીની પુત્રી સાથે પરણાવ્યા. પિતાજી ખૂબ શ્રીમત હતા એટલે છેાકરો મેજરો ખમાં ખૂબ સિાાિપરતાં, સરકવાયા દીકરા હતા, એટલે મા માપ મા-બાપ એને શકતા ન હતા. 13મીકાના લગન પછી એલ પ્રદ એના પિતાજીનુ મવસાન થયું, તેથી ઘરના તમામ ના થઇવાની સંપૂર્ણ જવાદારી શેઠાણીના માથે આવી પડી, એકના એક પુત્ર Syધન સામે ચીને ધ રાદિ વ્યસત્તાને ભેગમની ગયા હુ પણ એની દાસ્ત્રીને પામર ના હતી કે પ્રતિ આવા વ્યસની બની ચેા છે. શ્વસનના ઝુલામ અનેલે કોકીન માતાની સૈનીની પણ રકાસ કરતા ન હતા. કન્યા ઘણી સજ્જારી હતી એ પરણીને કરી કમાલી જ્યારથી એનુ જીવન તે એકલવાયુ જ હતુ. માછે, દારૂ, 1 Page #534 -------------------------------------------------------------------------- ________________ ચારાવા ૪૪ વહી વેશ્યાનમન વિગેરેમસને માં એટલે બધે મસ્ત રહેતા કે એ માત્ર જમવા માટે ફિ આલ કથારિક આવા પણ આથત નહુને, અને માત્ર સા મધરાતે પછી ને પત્ની સાથે કોઈ વાતચીત પણ કરતા ન હતા, છતાં પત્ની એના પતિને કઈ ખ્રસ્તી ન હતી કે બીજા કોઈ ને આ વાતની અપણું આવવા દીધી નહિ પણ પેશિઅના પતિની ચિતામાં ને ચિતામાં દિવસે દિવસે સૂકાવા લાગી, પરચીને સાસરા આવીયા એના જે રૂપ અને તેજ હતા તે દિવસે દિવસે અમાર્ડન લાગ્યા ને શરીર પણ સ્થૂકામે છાયુ : He CCC 1 ) ** “ માતાના હેત આપતી સાસુ ” – પુત્રવધુની આવી દર જોઈને સામે 15 પૂછ્યુ ઢીકરી! તારું મુખ કરમાઇ કેમ ગયું છે? શું તને અહીં કોઈ વાતનામ છે ત્યારે વહુએ કહ્યું માતાજી આપ એઠા મને શું દુઃખ હોય? આપનું વાત્સલ્ય અને પ્રેમ છે તેમાં દુ:ખ શું તેની મને ખબર નથી. સાસુએ કહ્યુ બેટા તું મારાથી છપાવે છે ? તારે મારી શરમ રાખવાની જરૂર નથી. તું જરાપણ સંકાચ રાખ્યા વિના મને હ તારી સખી માનીને જે દુઃખ દાય તે મને કહે, મારા પુત્ર તરફથી તે કોઈ અસ તાષ 1. } કે કહ્યું –મેટા મ & s મારાથી 3211; G E ખ” નથી તે”! સાસુના શબ્દો સાંભળી પુત્રવધૂની ઓખમાં સું આવી ગય આંસુ આવી ગયા. સાસુએ “જે હોય તે તેમને કહી છે. આ તારા મુખે સામે મને ખુશીથી કહે. વિવેકી વહુ કહેત કોઇ ફરિયાદ નથી, પણ એ દીકરી દિવા માં સહ બારથી પાંચ, પણું BR g મ તા હે * TH પત્નીને તુ રડીશ નહિ. જે જોવાતુ નથી. મારા પુત્રની જે ફરિયાદ‘“હોય તે તુ આ એ સાપ જેવા છે. એમની સામે મારી ખીરું રોજ મધરાતે આવે છે ને આવીને ધાંગીની જેમ સૂઈ જાય છે. ના ન કરીશ. ભારત” મારા લોકો પર આવી ત્યારે મૂખાઇશ નહિ. શેઠાણી પાતાના ધામમા શધર્મમાં તા સૂતા જાગતા હતાં, એમને હુ ટૂંક આવેલા નહેતી. શત્ર બે વાગ્યા પછી દીકરાએ બારણાં ખખડાવ્યો. ખળુંડય ત્યાં ખર ખુલી જતું પણ આજે ખુલતુ નથી, તેથી સમન્યો આવી ગઇ હૅશ. એમ માનીને જોરથી બારણુ ખખડાવ્યું. એટલે બારણું ખોલ્યું 15 માના વચને દીકરાના બદલાયેલા જીવનના રંગપુત્ર, ઘરમાં મગ સૂકવા જાય છે, ત્યાં માતા બેી દીકરા! ઘેર આવવાના હૈ આસમય છે. સોળસને હું માતાજી તમે છે? આટલું ખેલતાં પુત્રની આંખે હેજ પહોળી થઈ ગઈ અને મિત્રથ તાઈ ગયા. માતાએ કહ્યુ હા, દીકરા હું તારી જનેતા આવેલી મેડી તેનુ આવે તે શું તારા માટે રાજ અમારે જાગતા તા રહેવ જ્યાં મારી પડે # ત્યાં જઈને રહેજે. આજે આ ઘરના બારણા તારા માટે લે માસ લેતી માજીએ કો પ્રેમભર્યાં ગુસ્સામાં ખારાઁ બંધ કરી દીધા. પુત્ર વિચારમાં પડી ગયું. કે મુસાs કહે છે. પત્ની કયાં સુધી જાગતી રહે ? પશુ આજે તેા ખુદ માતાજીએ જ સાકર અને કરી દીધું. હવે મારે એમની અાજ્ઞાનુ પાલન કરવું જોઈ એ, એટલે દીકરો ત્યાંથી પાછા ફર્યાં, 2 183 #ર પક્ષ સે Page #535 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ નગરમાં બધે ફર્યો પણ કોઈ ઘરના બારણા ખુલ્લા ન હતા. બધે બંધ હતા. દારૂનું પીવું, વેશ્યાના ઘરના દરવાજા બધું બંધ હતું. હવે ક્યાં જવું? છેવટે ફરતે ફરતે એક ન ઉપાશ્રય પાસે આવ્યું. ત્યાં જોયું તે બારણું ખુલ્લા હતા. અંદર પ્રવેશ કરીને જોયું તે આચાર્ય મહારાજ ધ્યાનમાં બેઠા હતા. તેમના ચરણમાં મૂકી પડે. આચાર્યશ્રીએ ધ્યાન પાળીને પૂછયું–ભાઈ ! તું કોણ છે ? અને મધરાતે અહીં કેમ આવ્યો છે? ત્યારે તેણે કહ્યું. મારી માતાએ જ્યાં બારણા ખુલા હોય ત્યાં જા, એમ કહેલ. તેથી અહીં બારણા ખુલલા હેવાથી રહેવા માટે આવે છે. મહારાજે કહ્યું–મહાનુભાવ ! અહીં રહેવા માટે તે તાર સંસાર છોડીને અમારા જેવા સાધુ બનવું પડશે. આ છોકરાએ કહ્યું-ગુરૂદેવ ! ભલે, મને રીક્ષા આપે. હું સાધુ થઈ જઈશ. આચાર્ય મહારાજે કહ્યું-ભાઈ ! અમે તે જૈન સાધુ છીએ. તારા માતા પિતાની સંમતિ વિના દીક્ષા ન આપી શકીએ. આમ કહીને આચાર્ય ભગવંતે એને ધર્મને ઉપદેશ આપે ને સંસારનું સ્વરૂપ સમજાવ્યું કે સાધુ ધર્મ પણ સમજાવ્યું, પ્રવજ્યાના પંથે પ્રયાણુ” :- સવાર પડતાં એ તે ઘેર ઉપડયે ને માતાજીના ચરણમાં પ્રણામ કરીને કહ્યું- હે માતા ! મને દીક્ષા લેવાની આજ્ઞા આપે તે હું જલદી દીક્ષા લઉં. પુત્રના વચને સાંભળી માતા ચમકી ઉઠયા ને પત્નીને પણ ખૂબ આઘાત લાગે. માતા અને પત્નીએ સંસારમાં રોકાવા માટે તેને ખૂબ સમજાવ્યું. સાધુપણામાં તને કેવી કેવી મુશ્કેલીઓ આવશે તે વાત સમજાવી પણ હવે પુત્ર સંસારમાં રહી શકે તેમ ન હતું. એણે કહ્યું–માતાજી ! મારે નિર્ણય અફર છે. આપે મને પ્રેમભર્યા ગુસ્સાથી કહ્યું કે જ્યાં બારણા ખુલ્લા હોય ત્યાં જઈને રહે. આમ કહીને આજે આપે મારી આંખે ખેલી દીધી છે. હવે મને નવીન જીવન દષ્ટિ મળી છે. દારૂ આદિ વ્યસનથી ભરેલું જીવન બદલવાને મેં નિશ્ચય કર્યો છે. આપ મને પ્રેમથી રજા આપે જેથી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું. છેવટે માતાએ આજ્ઞા આપી અને દીકરાએ દીક્ષા લીધી. ગઈ કાલને દારૂડિયે આજે સાધુ બની ગયે. આ સાધુ કેણુ હતા તે તમે જાણે છો ? ઉપદેશમાલાની બાલાવબોધિની વૃતિના રચયિતા અને ઉપમિતિ ભવપ્રપંચ કથાના સમર્થ યેજક શ્રી સિદ્ધર્ષિ ગણી બન્યા. બંધુઓ ! માતાના એક જ શબ્દથી પુત્રના હૃદયમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું ને સાધુ બની ગયા. હૃદય-પરિવર્તન માટે અનેક દાખલા જૈનદર્શનમાં છે, પણ આજે તે પર્યુષણ પર્વને રવિવારને પવિત્ર દિન છે. માનવમેદની ખૂબ ભરાણું છે. સંઘના કાર્યકર્તાઓને પણ સમય આપવાને છે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે કહેવાશે. Page #536 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં ૫૭ ભાદરવા સુદ ૨ ને સેમવાર “મહાવીર જયંતિ” તા. ૪-૯-૭૮ “જન્મે રાજદુલારે” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! પર્યુષણ પર્વની આરાધના એ જિંદગીને અમૂલ્ય લ્હાવે છે. આજે પર્યુષણ પર્વના પાંચમા દિવસનું સેનેરી પ્રભાત ઉગ્યું છે જીવનમાં છવાયેલા અઘેર અંધકાર અને કષાયની ગીચ ઝાડી વચ્ચે પણ મેક્ષમાર્ગની પગદંડી બતાવી એના પર ચઢાવી દેવાની તાકાત આ તેજસ્વી પર્વ ધરાવે છે. આભની અટારીએ ટમટમતા તારાઓની સંખ્યાને કઈ પાર નથી. એ ટમટમતા તારલા પણ પૃથ્વી પર એમને પ્રકાશ તે પાથરે છે છતાં એમના નામઠામ જાણવાની કેઈને જિજ્ઞાસા હોતી નથી, પણ એ આભની અટારીએ ઉગતે તેજસ્વી સૂર્ય છે તે એક, પણ જગત આખું એને જાણે છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીને કેઈએ માનવ નહિ હોય કે જે એનું નામ જાણુતે ન હેય, કારણ કે એના વિના જગતમાં સર્વત્ર અંધકાર વ્યાપી જાય છે. હજાર કે લાખ પાવરના લેબ પણ સૂર્યના એક કિરણના પ્રકાશની આગળ સાવ ઝાંખા ને નિસ્તેજ બની જાય છે. જે માત્ર એક દિવસ સૂર્ય ન ઉગે તે દુનિયા કેવી અંધકારમય બની જાય, ચારે બાજુ અંધાધૂધી ફેલાઈ જાય, તેથી સૂર્ય આકાશમાં પિતાનું એક છત્રી સામ્રાજ્ય જમાવી શક્યા છે. આ રીતે પર્યુષણ મહાપર્વ પણ પના હજારે ટમટમતા તારાઓ વચ્ચે એકહથ્થુ સામ્રાજ્ય અને સત્તા ભેગવનારું પ્રકાશમય પતું પર્વ છે. આ મહાપર્વ આપણા જીવનના અંધકાર ઉલેચવા પ્રતિવર્ષે આપણી પાસે આવે છે ને જાય છે. સૂર્ય તે ૩૬૦ દિવસ ઉગીને આથમે છે, છતાં એ અસ્ત થતાંની સાથે એને પ્રકાશ પણ એની સાથે ચાલ્યા જાય છે. એક રાત પણ એના પ્રકાશની અસર પૃથ્વી પર દેખાતી નથી, ત્યારે આ મહાપર્વ ૩૬૦ દિવસમાં માત્ર એકવાર આવે છે છતાં એની પ્રેરણા ઝીલનારને એને પ્રકાશ ૩૬૦ દિવસ મળ્યા કરે છે. અહિંસા અને મૈત્રી એ આ પર્વની એક મહાનમાં મહાન ભેટ છે. આત્મવત્ સર્વભૂતેષુ” ને મુદ્રાલેખ જીવનની દિવાલે કેતરી બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થઈ એના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરવાનું આ મહાપર્વનું એલાન છે. આજે મહાવીર પ્રભુને જન્મ વાંચવાને મંગલકારી દિન છે. આત્મ સ્વભાવની મૃતિ કરાવવા માટે જ્ઞાનીઓએ આપણા માટે આઠ દિવસને કાર્યક્રમ ઘડે છે. આ આઠે આઠ દિવસે આપણને આપણા સ્વભાવની યાદ કરાવે છે. આપણે આત્મા સ્વરૂપે નિષ્કષાય છે. તેમાં ક્ષમા આદિ અનંતા ગુણે પડ્યા છે, પણ તે બધા આપણી અવળી પ્રકૃતિના કારણે દબાઈ ગયા છે. પ્રભુએ સમજાવ્યું કે હે આત્મા! ક્રોધાદિ ભાવે તારા પિતાના નથી પણ તારા શત્રુઓ છે, માટે તેનાથી પાછા હઠાને તારા જમાદિ ભાવે તરફ Page #537 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ કર. આત્માના ગુણોને સમજીને તે ક્ષેમાદિ ગુણ તારે મિત્ર બનાવ. સાથે એ પણ વિયર કે ? જીવ ! તારે પિતાને સ્વભાવ અણહારી હરિ વિનસિકોન સુધી જીવવાની તાકાત ધરાવવાનો છવને સ્વભાવ છે આહારની જરૂરિયાતના કારણે જીવ અને મારા પાપકર્મોનું આચરણ કરી રહ્યો છે. તેમાં પણ જે આહારમાં સુખબુદ્ધિ માને છે. એણે તે આત્માના ગુણેને દાટ વાળી નાંખે છે. આહાર સંજ્ઞાના પ્રભાવે જીવ અનેક પ્રકારની વિહ્મણ ભોગવી રહ્યો છે. અહારની ઈચ્છારૂપ રોગના વિકાસને સાર૩ ને એ કહે છે કે આ દિવસમાં થાય તેટલે તપ કરીને આપણા આત્માના અણુહારી સુભાષ યાદ કરો આહાસંસાને તેડવા માટે તપ છે. તપ કરતાં વિચાર, કફ કે હું મારા માટે સ્વભાવ તરફ જઈ રહ્યો છું. તે તપ કઠીન નહિ લાગે, પણ આત્મા સમાધિભાવમાંઝોન અને આત્માના અણાહારી સ્વભાવને પેદા કરવામાં મદદગાર અદ્દભુત સરકારે પડશેઆ પવિત્ર પર્યુષણ પર્વ આપણને એ સમજાવે છે કે તું આત્મા છેઅનંત ક્તિ , અને જ્ઞાનને માલિક છે. જેમાં તે સુખ માન્યું છે એટલે તું તેને ભૂલી ગણે છેઆજે આપણે જેમના જન્મદિન વાંચવાનું છે. તે આપણાં ભગવાન મહાવીર દેવ ૫ણ એક વખત અરૂણ જેવા જ હતા પણ એમણે એ અત્મવરૂપને પ્રગટ કરવા ઘેરુ પૂરિડ-ફૂપતી , પણ ન કરી પણ સામેથી આમંત્રણ આપ્યું કે આવે, હું તમારે બધાને સદ કરવા તૈયાર છેઃખ દેનારને પોતાના ઉપકાર માન્ય કઠોર તપ અને સમઝ પાલન કર્યું તેના પ્રભાવે આજે તેઓ સ્વભાવનો સ્વામી બની ગયા. જેથી આપણે તેમને વર્ષભરમાં ત્રણ ત્રણ વખત યાદ કરીએ છીએ. ' , ' ! ; ; . !!• 2 y' : આપણું આત્મા છે તે અત્યાર સુધી જડમાં જ લાભ છે અને એનું જ બહુમાન તી કર્મોને મજબૂત બનાવ્યા. આ પર્વના દિવસોમાં આપણે રાગ-દ્વેષ અને મને માંદા પડી કર્મોની જડને મૂળમાંથી ઉખાડી ન ને જીર પુરૂષાર્થ કરવાનું છે. ભગવાને પ્રબળ પુરૂષાર્થ કરીને કર્મશત્રુ મૂળમાંથી મન સમજી તેને મૂળમાંથી ઉખેડયા વિના મોક્ષ નહિ. ગાડી Ne E મેળવી શકીએ. માટે એ જર્થ કરે કે જો મને ‘આ ઉત્તમ માનવભવ મળે છે, : : ", Jv - Ys JBott aliss 11 તારા ભૂકકા બેલાડ્યાં વિના રહેવાને નથી. જ્યાં સુધી હું તને ન હટાવું ત્યાં સુધી મારે તારી સાથે કરી છે.* * *** wwhએ?! કેમ આપણે વરૂપને છોડનાર છે. અને કાળાકાએ પણ રવાને બગાડ્યું છે તેના કારણે આપણે સંસાર ભેટકીએ છીએ. આપણે સારી કેરલ રે જોઈતો નથી. એક જે વિચાર કરે છે. હવે કદી માં જોઈએ છે અષા હિંમાશ ના મગજમાં બરાબર સમજાય છે. તમે અભિવી બની જશે વાલજીટલે એમ રૂપના જ્ઞાતા, “અમને બિ છે લેતા સ્વ”િ એ સસ્પષ્ટ છે. લેકિન વરૂપને સમજનાર્મ હાફ તથા” બhi પ્રકાર : B : ? : કર્યું છે. રાગ-દ્વેષ અને મેં Jઈ કંઈ જઈ ' ', - 1 -: Aિsઈ = }}'- - - - , , - ' " ; ' , ; JS' ST: Uc : - અH J . 28 તા હે કમ રોજ Page #538 -------------------------------------------------------------------------- ________________ e / t.L . _ JERS અn _ S, SG - E J AB ( SJI Rા : શક્ષિા મુશ wwwોર,અહિતપ્રભુ પણ છે ઈ"? a a હિણનારાં, એનું નામ અરિહંત એવો અરિહંતું પ્રભુની ઉપસિંગ શાને ચાહું છું કે હોય પણ એ બધાં શર્કરા કે બધેમને રખેવા છે કે કાધિ જેવા ખેરખને કહેવું છે ને સાવ એક છે તે છે 4ણ કર્યો લાગે છે કે જે કમખ ના છે તેમને આપી કાઢો છે અને સુખ આપનારી છે તેમને આપણ રાખવા છે. યાદ રાખો ધર્મ સારી લાગે મેં પણું અને તે પોપ જે બંધાવે છે કે દિવસમાં એકમ બે આત્માને કહ્યું છે કે કેમ તે અપંણવું છે એ સંસાર તે કર્મનું નાટક છે. એમાં જે લેપાય છે તેમ છે. “ખરાબે નાટકમાં ઊંદ્ધિમે થઈ તે પહં” મરે અને સારા નાટકમાં રાજી થાય એ પણ મરે છે. સંસાનીuસાહ્યબી પાયલ કરનારી છે એમ લાગે છે કે તમારી પાસે ઘણુ પૈસા છે તેનો તમને અને છે કે દુઃખ છે અને જેલું માન સન્માન આદિવાવવાનું મન છે તે હું ધર્મ છાશનું મંતા છે અને તેવા સોમાં પણ તમે વ્યવહારને નહિ ચૂકે, પણ ધર્મની બાબતમાં કંઈ જેમા લેવાની તૈDરીsinી.જાડેજ કષ્ટ પડે એટલે મને છોડી દે છે. કારણ કે, હજુ છિની સાથે અક્સલય, વાદ અને મોક્ષદ્વાદસામાંજા નથી. ભગવાન મહાશિરવાર આપણને આwવામાં અને કર્મવાદ્ધ એરામ સમાવી ગાય છે, તેવા ભગવાનને જન્મ આજે આપણે જાંચવાને છે. !!. . . = = • 1)} jus # મ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી ભવની ગણત્રી ચિંતા નથી.' ' ' S S S 13045 અને સંચાંગ છે. સેંનું જેમ અનાદિકાળથી ભેગા રીતે કર્મ નો સંચાંગે પણ દિકાળના છે, અને સંસાર $ 1 . ભાષાj * * _ < | | . \ sic પણ અનાદિ છે, છતાં તેને અંત આવી શકે છે. કારણ કે આમાં અનેકનો સંબ . એ બંધ નથી, માટે એ સંચાગને વહેંગ થઈ શકે છે. ભગવાન મહાવીર સ્વામીને આત્મા પણ આપણી માફકે એક વખત ભાર્ટીમાં ભમતા હતી પણ સત્વરાસ્યા પછી તેમના ભવની રાણત્રી છે - Episic: ( નE , FF H I J K કે, ર ચારી કરવાથી બંનેને જુદા પાડી શકાય પડી શકાય છે. એ એના સ બ ધ આજફાલના નથી. J JS ' s , sb E3 છે કે, મ. + S 1 f) 56 તે સંબંધે તાદા ને સભ્ય પોપી ત ભવથી ઈને મહાવીર પ્રભુ તરીકે જન્મની ત્યાં સુધીના '! ! '' '' 4 - + : ab Site ' વા ૫ને કરવામાં આવે છે. એ સત્તાવીસ ભવ માટી છે. ચરમ તીથર શાસન- . en HD છે ; % A ... 4 ', 5 - હૈ દૂર ર ) h; 2 3 5 પત ભરાવાને મ હવીરસ્વામી મોક્ષે ગયાને આજે ૨૫૦૦ ઉપરાંત વર્ષ થઈ ગયા. છતાં Spક જ છો . . . . . . & I JFJ K Jટે કે 8 8 8 w ઍમન યાદૂ કરતાં પણ વડા ખડા થઈ જાય છે. અત્યારે ભગવાન મહાવીર સ્વામીનેં ... S T U Jf Éર પી F] Re શાસનવંતું વર્તે છે. પણ જેસંના શાસનમાં જન્મ્યા છીએ. તેમની આજ્ઞાનું પાલન એક ના, કે પછી 'E & * El Set , T[ JF Us મેં ને? અબઈમાં મહરિાષ્ટ્ર સરકારનું શિંસને છે તો તમારૈ બધાએ મહારાષ્ટ્ર, Page #539 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ સરકારના કાયદા-કાનનનું બરાબર પાલન કરવું પડે છે ને ? એવી રીતે ભગવાનના શાસનમાં વર્તતા સાધુ, સાધવી અને શ્રાવક શ્રાવિકાઓએ પણ તેમના શાસનને બરાબર વફાદાર રહેવું જોઈએ. ભગવંતે સાધુ-સાધ્વીઓ માટે પાંચ મહાવ્રત અને શ્રાવક શ્રાવિકાઓ માટે બારવ્રત રૂપી ધર્મને ઉપદેશ આપે છે. એનું અવશ્ય પાલન કરવું જોઈએ. બાયોકેમીકની બાર દવાઓ છે. તે દવાઓ બારસે (૧૨૦૦) રેગેને નાબૂદ કરે છે, પણ તમારા બાર વ્રત રૂપી બાર દવાએ તે બારસે નહિ, બાર હજાર નહિ, બાર કોડ નહિ પણ કરે ભવના સંચિત કરેલા કર્મરૂપી રેગેને નાશ કરે છે. આવા બાર વ્રતનું પાલન કરનાર શ્રાવક જે આગળ વધે તે પંચમહાવ્રત અંગીકાર કરી સાધુ બનીને જલ્દી કર્મોને ક્ષય કરીને મોક્ષમાં જાય છે. આ સુંદર માર્ગ ભગવાને બતાવ્યું છે. | ભગવાને આપણને આ સુંદર આરાધનાને માર્ગ બતાવ્યું છે. એ ભગવાને પણ ભગવાન બનતાં પહેલા પૂર્વભવમાં કેવી આરાધના કરીને તીર્થંકરપદની પ્રાપ્તિ કરી તે આપણે જાણવું જોઈએ. ભગવાન મહાવીર સ્વામીના જીવે મહાવિદેહ ક્ષેત્રમાં સુથાર કેમમાં જન્મ લીધે હતો. તેમનું નામ ત્યાં નયસાર રાખવામાં આવ્યું હતું. નયસારમાં લાકડા પારખવાની શક્તિ અજબ હતી. પાસે પૈસે પણ ઘણે હતે. એક વખત રાજાએ નયસારને બેલાવીને કહ્યું કે મારે એક ભવ્ય મહેલ બનાવે છે. તેને માટે ઉંચા પ્રકારના મજબૂત લાકડા લાવવાના છે, એટલે નયસાર ઘણાં સુથારને લઈને જંગલમાં લાકડા લેવા માટે ગયા. એ જમાનામાં અત્યારની માફક સીમેન્ટ અને કાંકરેટના બેકસીન ભરીને મકાન બનતા ન હતા. મકાનમાં લાકડું વધારે વપરાતું. નયસાર સુથાર બધા સુથારેના નેતા હતા, એટલે ઘણું સુથારેને સાથે લઈને જંગલમાં લાકડા લેવા માટે ગયા, મેટા સમૂહમાં માણસ પાસે લાકડા કપાવી રહ્યા છે. પિતાને તે કેવા લાકડા લેવા તેનું ધ્યાન રાખવાનું હતું. લાકડા ઘણાં મોટા પ્રમાણમાં કાપવાના હતા એટલે બધાને જમવા માટે રસેઈની સામગ્રી લઈને ગયા હતા. બપોરે જમવાને સમય થયે એટલે નયસારે જમતા પહેલાં વિચાર કર્યો કે મને કઈ અતિથિને લાભ મળે તે જમાડીને જમું, તે મારું અન્ન પવિત્ર થાય. એકલા પિતે પિતાનું પેટ ભરીને જમી લેવામાં સાર્થકતા નથી. જગલમાં પવિત્ર ભાવના ભાવ નયસાર - બંધુઓ ! આ નયસાર જૈન કુળમાં જન્મેલા ન હતા છતાં ભાવના કેટલી ઉદાર છે ! તમે જૈનકુળમાં જન્મેલા છે. ભગવાને તમને બારમા વ્રતમાં ભાવના ભાવવાનું કહ્યું છે પણ આટલામાંથી જમવા સમયે કેટલા શ્રાવકે ભાવના ભાવતા હશે કે સંત-સતીજી પધારે તે વહેરાવવાને લાભ લઈને જમું? આ તે સુથાર હતા, જંગલમાં લાકડા કપાવવા ગયા હતા, ત્યાં પણ એમને અતિથિને જમાડવાની ભાવના જાગી. ત્યારે પિતાના ઉપાદાનની જાગૃતિ થવાની હોય છે ત્યારે નિમિત્તના સગે પણ કુદરતી મળી રહે છે. જુએ, નયસારને કેવું નિમિત્ત મળ્યું કે ઘણાં મુનિરાજે Page #540 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવાસ Holl વિહાર કરતાં કરતાં જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જૈનમુનિએ પાદવિહાર કરીને દેશદેશમાં વિચરે છે અને વીર ભગવાનને સંદેશો ઘરઘરમાં પહોંચાડે છે. વિહાર કરતાં એક સાધુ શારીરિક કારણે પાછળ રહી ગયા. જંગલમાં તે ઘણું કેડીના રસ્તા નીકળતા હોય છે એટલે આ સંત કેડીના માર્ગે ચઢી જતાં ભૂલા પડી ગયા. વચમાં ઘણાં ડુંગરા ને ટેકરા આવ્યા. ચારે તરફ માર્ગ શોધવા લાગ્યા, પણ સાચો માર્ગ જડતું નથી. ગરમી કહે મારું કામ. બરાબર ખરે બપાર થઈ ગયે. સંત ભૂખ-તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયા છે. સખત ગરમીમાં કંઠ સૂકાવા લાગ્યા. આંખે અંધારા આવવા લાગ્યા. હવે ચાલવાની શક્તિ રહી નથી. એટલે મુનિએ વિચાર કર્યો કે ખરેખર, હું ભૂલે પડયો છું. કેઈ માર્ગ બતાવનાર માણસ દેખાતું નથી. નજીકમાં કઈ ગામ પણ દેખાતું નથી. તે હવે સાગારી સંચાર કરે તે મારે માટે શ્રેષ્ઠ છે. બંધુઓ ! મહાન સંતે મરણથી ડરતા નથી. સાધુ જીવે તે ય લાભ છે ને કાળધર્મ પામે તે ય લાભ છે જીવે તે સંયમની વૃદ્ધિ છે અને મારે તે કાં મેક્ષ અને કાં દેવલોકમાં જાય છે. આ સંત સંથારે કરવાની ભાવનાથી સારી જગ્યા જોઈને જમીન પુંજીને બેસવાની તૈયારી કરે છે. આ તરફ નયસાર કઈ અતિથિ મળી જાય તે દાન આપીને પછી જમું એવી ભાવનાથી અતિથિની શોધ કરવા નીકળ્યા. જંગલમાં ચારે તરફ દષ્ટિ કરવા લાગ્યા. શોધતાં શોધતાં નયસાર એક ટેકરી ઉપર ચઢયા તે નીચે એક મુનિને જોયા, તેથી તેમને ખૂબ આનંદ થયે અને હર્ષભેર દેડતા મુનિ પાસે આવ્યા. મુનિ સંથારો કરવા માટે ઈરિયાવહી પડિક્કમે છે, ત્યાં નયસાર પહોંચી ગયા, અને પ્રણામ કરીને કહ્યું-અહે હે કૃપાળુ ! આપ આવા વિકરાળ પ્રદેશમાં ક્યાંથી આવી ચઢયા ? મુનિએ કહ્યું મહાનુભાવ ! વિશાળ સાધુ સમુદાય સાથે વિહાર કરીને જતાં શારીરિક કારણે પાછળ રહી જવાથી હું માર્ગ ભૂલવાથી ચારે તરફ ખૂબ ઘૂમ્યા પણ મારે જે ગામ જવું છે ત્યાં જવાનો માર્ગ ન મળે અને ફરતે ફરતે આ અટવામાં આવી પહોંચે છું. ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયે છું પણ મને એનું દુઃખ નથી કારણ કે જૈન મુનિએ આવા પરિષડ હસતા હસતા સહન કરે છે, પણ મારે સાધુ સમુદાય મારી ચિંતા કરતા હશે તેનું મને દુઃખ થાય છે. માટે ભાઈ! તું મને માર્ગ બતાવ. જેની રગેરગે સંતની સેવા કરવાને આનંદ છે તે નયસાર કહે છે પ્રભુ ! આપનું મુખ જોતાં એમ લાગે છે કે હવે આપનામાં ચાલવાની શક્તિ નથી. મુખ કરમાઈ ગયું છે. ભૂખ અને તરસ આપને પડી રહી છે. તે અમારે તંબુ નજીકમાં જ છે. અમે ઘણાં માણસે જંગલમાં લાકડા કાપવા આવ્યા છીએ. અમારે માટે રસેઈ બનાવી છે. કામ કરીને થાકી ગયા હવાથી નાન કરવા ગરમ પાણી પણ તૈયાર છે. આપને માટે તે બધું નિર્દોષ છે તે આપ પધારે અને મને લાભ આપીને પાવન કરે. સંતને માર્ગ બતાવતાં સાચે માર્ગ બનનાર નયસાર” - સુનિ Page #541 -------------------------------------------------------------------------- ________________ શારદfસુus નસીરની અપી. ઉચ્ચ અભાવને જોઈને તેમની સાથે ગયા, અને નિર્દોષ આહાર પણ ગ્ર થોડીવર વિસામો ખાઈમાં થાક ઉતાર્યા પછી મુનિએ કહ્યુંHઈને હવે હું જી . મોરે કહ્યું કે આપને મારી બતાવવા માટે આવું છુ. જુઓ, નયસારને ડ ભાવકેટલી પવિત્ર છે પિતાની પાસે ઘણુ માણસો હોવા છતાં જાતે જ મધ તથધા ગયાં. તેમનીમાં રસ્તેથી મુનિને લઈ ગયાંકારણ કે તે ભૂમિ જણકાર હતા. જ્યાં તેમને જવાનું હતું તે ગામ આવી ગયું, એટલેં કહ્યું fહવે સુશપણ નિયાર કંઈ અધવચમ્મીને જાતેમ ન હતા તે કહે હું આપના પરિવારમા ભેગા કરીને જ જઈનયસારે જયાં સાધુઓને પરિવાર છે? ત્યાં પહેલેથાડી“દીધું ત્યારે સંતે કહ્યું-ભાઈ! હું અને દ્રવ અટવીમાં ભૂ પડે તેમ તું, સંસારરૂપ, ભાવ અટવીમાં ભૂલે પહેલે છે. તે મને માર્ગ બતાવે તે હું પણ તને અs નવું એમ કહીને સંતે એમને ધર્મને ઉપદેશ આપે. નયસાર તેને ઝીલવા માંસાલી અને જીભમાં જીવ, અજી આદિ નવ તત્ત્વના ગુઢ રસ્ય સમજાવી દીરુ સાલે ઉપદેશ કરી સાંભળે નહિ, પુર્વે કદી નહિ સાંભળેલી અપૂર્વક વાવડ યંભળતા તેમના જૂવન્મ સુફને સૂર્ય ઉદયમાન થયે સમ્યફવની પ્રાપ્તિ થતાં ૬૬ોડાઢો સાપના ઝાઝેરા કર્મો ફાય થઈ ગયા. મિથ્યાતની ગાંઠ, ભેદાઈ ગઈ નાસારને વસંતથી અને જડ-ચૈતન્યનું સ્વરૂપ સમજાતાં આત્મામાં અનેરો આનંદ થયોએ નયસારના જીવનભર સુધી ટકી રહ્યો. સાચો માર્ગ પામતા આત્મામાં થયેલે પ્રકાશમાં ' સુપાત્ર દામ અને ધપક્ષનું શ્રવાણું એ બંને વસ્તુ નયસાર માટે અપૂર્વ હતી, જૈન સાધુને નિર્દોષ ગૌચરી વહાવવામાં મહાન લાભ છે. એ તમારી પાસેથી અ૬૫ લે છે ને મહાન લાભ આપે છે. 8 શહhભમાજી ભરવાડનો ભવમાં સારી લાગીને બનાવેલી ખીર ઉકૃષ્ટ ભાવે, સંતો - વાવ હરતેમાં એણે કેટલે મડાતલાશ મેળવ્યું છે. એના પ્રતાપે અદ્યીક અદ્ધિ મેળવી મમ કે પાછું ઉત્કૃષ્ટ ભાસંતના પાંવમાં લાડવા લહેરાવ્યા પણ પાછળથી અફસોસે. વિતેથી-સાધુના પાત્રમાંથી લાહિં પાછા લેત્રા ગયા ત્યારે સંતે: લહેવા પરંઠવી દીધો: ઉભાજી વહેરાવ્યા તેના! લાજ રૂપ અઢળક વ્યક્તિ પામ્ય પણ એને ભેગવી : શs નસુિક તમે અધાચિંડાપૂજા કરે ત્યારે શાલીભદ્રની અદ્ધિમળ એમ લખે છે પણુક મંatવશેની દ્ધિ મળએવું કે ધનથી લખાતું, કારણ કે શાલીભદ્રને સિદ્ધિ મળી પણ એમ તોગ કરીને દીક્ષા લીધીને એકલતારી બન્યા અને મમ્મણ શેહ-મરીને નરકે ગયા » ઉંધો શશિ મંચસી પામી ત્યાંથી કરીને પહેંલાર્ક લેકે ગયા ત્યાંથી આવીને ભરતક્ષેત્રમાં અધ્ધા શિરામ કે લેવામાં હું ભારત શક્તિનjભારષિ કુમણે જ એવષmasHJસુલ તિવારીને મનુષ્યને Page #542 -------------------------------------------------------------------------- ________________ પાનકાસ અખિ સનિક કૃત્રિકાના ફ્લાહે પ્રારા શીખવાછrખુલે સિદિગહવા બસિ ] ખલે લેખક અને કૃષિી એટલે પોતીકલા. આ ત્રણું કોમમાં શ્રી કાન્સર્દેિશ થઈ જાય છે. ભવભાવને કાલાખ પૂર્વ સંસારમાં રહી અગ્ના હજાર ઘgષે 'nછે દીક્ષા લીધી હતી દીક્ષા લીધા પછી ભગવાનને ચિસુધીઠાપાણી નશિવધ્યા. તેનું શરણુ શું ? મને ખબર છે? એમનું તુરાય કમ હતું જયારે પસંચાલ્યાં Uહતા ત્યારે ખેતરમાં બળ અનાજ 9મળામાંથી માઈ જાય એટલે તોd aggવા Jઆહ્યા, ત્યારે કૃષભકુમારે કહેલું કે એમના બે છોકલી બાંધી દો, જીમ મિલે છેડી નાંખો એમ કહેવું ભૂલી ગયાં, તે શ્રી. બઘડી સુધી બળદનછલીલી રહી તે સમયે અંતરાય ક્રમે માંગ્યું, તેથી બાર મહિના સુધી તેમને ગૌચર પ્રાણી મા. 9 અષભદેવ ભગવાનને સૌથી પ્રધાન શ્રેયાંસકુમ દિને દઈ શકુન “અત્યત ધ". તીર્થ" વાનને કોથો પ્રમ” દીને પીને મરીન "નિ ઉદય હોય તેને મળે છે. વર્ષભદેવ ભગવાનને પ્રથમ રમશેરડમ ફ્રી . છે, બાકીના ૨૩ તીર્થકરને સૌથી પ્રથમ પીર મળી છે. સાથે કરવાની પ્રથમ દાન આમુનાજી સેક્ષગભીરહયા છે. અષાદેવ ભગવાન શાસનમાં ધુમા વધુ બાર સુતાર્યા થતી, વચલા ૨૨ તીર્થંકરના શાસનમાં વધુમાં વધુ આઠ ભાસન અને | શ્રમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીતા રામાં વધુમાં વધુ છ સબ્સ ઊછીની મ ચર્યા કરી શકાય છે. - f h i who £ ' ' . . . ! ] ! , " છ ઈ ર 8. અષભદેવ ભગવાનના પૌત્ર મરીચીકુમારે પણ તેમની પાસે દીક્ષા લીધી હતી તેને દીક્ષાનું પાલન કરવાનું કઠીન લાગ્યું. સાધુને તે જીવનભર ના કર ન એ, અર્જન - થયું એટલે તે સ્નાન કરવા લાગ્યા. લેચ કરશે સહન ન થતાં રમી ગઈલે વેગે ચાલતાં કાંટા કાંકરા વાગે તે સહન ન થવાથી પગમાં પડી રહી હક્ષમાં ક્કાળ રાખ્યું. આ રીતે ત્રિદંડી વેશ ધારણ કર્યો, પણ એમની શ્રદ્ધા હમજબૂત હક તેતે કહેતા ભગવાનને માર્ગ જ સાચે છે, પણ હું આવું કરૂણ સા.કો , થ્રિી વિદેહીને વેશ રાખીને ભગવાનની સાથે તે અને ભાવનરાજે જોક્ત સમિસરણની બહાર બેસતા અને પત્ની પાસે જે કઈ આવે તેને થર્મો ઊ ત્રી વૈરાગ્ય પમાડીને ભગવાનની પાસે એકલતે ત્યારે કે તેને પૂછત કે છે કે ફિઝંડી છે? જેને સાધુ કેમ નથી? ત્યારે તે સત્ય વાત કહી દે કે માર્ગ તે દ્વારા જ સાચે છે, પણ હું પાળવામાં કાયર છું. આવી રીતે પિતાની ભૂલને કબૂલ કરા વિરલ આમહોય છે. મરીથી એ ઘણુ જીને પ્રતિબધેમને ભગવાન શિવ. કચ્છ, ઉ& | . ; ; ; ; + + + + + ક ક કા Gિ" Jદ એક વખત ભરત, અફવાdષલ ભરાવાના દર્શન કરવા મળ્યા ભગામના Page #543 -------------------------------------------------------------------------- ________________ સારા સુવાસ e દશ ન કરીને પૂછ્યું કે ભગવત! આ સમસરણમાં આપના જેવા તીથ કરપદ પામનાર કાઈ આત્મા છે ? ભગવાને કહ્યું-હે ભરત ! આ સમાસરણની બહાર તારા જ પુત્ર મરીચીકુમાર અત્યારે જે ત્રિદંડીના વેશમાં છે તે આ જ ચાવીસીમાં ચાવીસમા તીર્થંકર વધુ માન સ્વામી બનશે. નવ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ થશે અને મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામે ચક્રવતિ થશે. આ વાત સાંભળીને ભરત મહારાજા તરત જ સમાસરણની બહાર બેઠેલા મરીચીકુમાર પાસે આવીને વંદન કરતાં પહેલા ખેલ્યા હૈ મરીચી ! હું તારા ત્રિદંડીવેશને વદન કરતા નથી પણ ભગવાને સ્વમુખે ભાંખ્યુ છે કે તું વાસુદેવ થઈશ, ચક્રવર્તિ થઈશ અને આ ચેાવીશીમાં ચરમ તીર્થકર મહાવીર સ્વામી બનવાનો છે, તેથી હું તારા ભાવિ તીથંકરપટ્ટને નમસ્કાર કરુ' છું. એમ કહીને વંદન કરીને ચાલ્યા ગયા, પણ મરીચીને આ સાંભળીને ખૂબ આનંદ થયો. તે અભિમાનમાં આવી ખૂબ નાચ્યા કે હે ! અમારું કુળ કેવું ઉજ્જવળ છે! મારા દાદા આ ચાવીશીમાં પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તિ અને હું' વાસુદેવમાં પ્રથમ વાસુદેવ થઈશ. ચક્રવર્તિ પણ થઈશ અને તીર્થંકર પણ થઈશ. આ રીતે કુળના મદ કરવાથી નીચ ગાત્ર કમ બાંધ્યું. એક વખત મરીચી બિમાર પડયો. ભગવાનના શિષ્ય અત્રતીની સેવા કરે નહિ. તે સમયે એમ થયુ` કે મારે એક શિષ્ય હાય તા સારુ. એક વખત કપિલ નામે રાજા મરીચી પાસે આવે છે. તેને ધના ઉપદેશ આપ્યા. કપિલે પૂછ્યુ કે તમે એમ કહેા છે કે ભગવાન પાસે જ ધર્મ છે તે શુ' તમારી પાસે ધર્મ નથી ! ત્યારે મરીચીના મનમાં થયું કે મેં ઘણાંને પ્રતિષેધ પમાડીને ભગવાન પાસે મેાકલ્યા પણ કઈ મારી સેવા કરતું નથી, તેથી ચેલા કરવાની ભાવના થઈ એટલે તેણે કપિલ રાજાને કહ્યું કે અહીં પણ ધ છે ને ત્યાં પશુ ધર્મ છે. આ ઉત્સૂત્રની પ્રરૂપણાથી તેમના સંસાર વધી ગયા, પછી મરીચૌ ત્રિ’ડીના વેશમાં મરીને ચેાથા ભવે પાંચમા દેવલાકે ગયા. ત્યાંથી દેવનું આયુષ્ય પૂર્ણ કરીને પાંચમા ભવે કૌશિક નામે બ્રાહ્મણ થયા, ત્યાંર્થી છઠ્ઠા ભવે પુષ્પમિત્ર નામે બ્રાહ્મણુ થયા. સાતમા ભવે પહેલા દેવલાકે ગયા. આઠમા ભવે અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. નવમા ભવે ખીજા દેવલાકે ગયા. દશમા ભવે અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. અગિયારમા ભવે ત્રીજા દેવલાકે ગયા. બારમા ભવે ભારદ્વાજ નામે બ્રાહ્મણુ થયા. તેરમા ભવે ચેાથા દેવલે કે ગયા. ચૌદમા ભવે થાવરવિત્ર નામે બ્રાહ્મણુ થયા. પંદરમા ભવે પાંચમા દેવલાકે ગયા. આમ પદર ભવ થયા તેમાં બ્રાહ્મણના ભવમાં ત્રિદંડીના વેશ લીધેા. સોળમા ભવે તેઓ વિશ્વભૂતિ નામે રાજકુમાર બન્યા. “સાળમા ભવે કરેલું નિયાણું ’:- આ વિશ્વભૂતિકુમાર ખૂબ પરાક્રમી હતા, પણુ એની એરમાન માતાને એક પુત્ર હતા. તેને રાજ્ય આપવાની રાજા પાસે માંગણી કરી. તેથી વિશ્વભૂતિના પિતાજીએ કપટથી એને યુદ્ધમાં મોકલી દીધા તે પાછળથી આરમાન Page #544 -------------------------------------------------------------------------- ________________ સારા અવાર ભાઈને વિશ્વતિને મહેલ રહેવા માટે આપી દીધું. વિશ્વગતિ આનંદભેર વિજય પ્રાપ્ત કરીને આવ્યું અને પિતાના મહેલના બગીચામાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પટાવાળ કહે છે કે અંદર તમારા નાનાભાઈ છે માટે તમે નહિ જઈ શકે. આ સાંભળીને વિશ્વભૂતિને ખૂબ ક્રોધ આવ્યું કે અહે! મને યુદ્ધમાં મેકલીને મારા માતા-પિતાએ આવું કપટ કર્યું? આ સંસારમાં આ વાર્થ ભરે છેક્રોધાવેશમાં આવીને તેણે એક કાઠાના ઝાડને એ મુઠ્ઠો માર્યો કે ઝાડ ઉપરથી બધા કેઠા ખરી પડયા, ને ઝાડ પડી ગયું. વિશ્વભૂતિને સંસારને મેહ ઉતરી ગયે ને મથુરામાં જઈ સંભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને વિશ્વભૂતિ મુનિ માસખમણને પારણે મા ખમણ કરવા લાગ્યા, તેથી શરીર એકદમ દુર્બળ બની ગયું. એક વખત તે વિચરતા વિચરતા પિતાના ગામમાં પધાર્યા. માસખમણના પારણે ગૌચરી જતાં ગાયની હડફેટમાં આવતા પડી ગયા. નાનાભાઈની વહુ આ મુનિને ઓળખી ગઈ એટલે મજાકમાં બેલી ઉઠી કે એક મુઠીએ કાઠાના ઝાડને પાડી નાંખનારા તમારું બળ ક્યાં ગયું ? આ વચન સાંભળીને મુનિને કેાધ આવ્યું અને પિતાનું બળ બતાવવા ગાયને શીંગડાથી પકડીને ઉચે ચક્કર ચક્કર ફેરવીને પાછી જમીન ઉપર મૂકી દીધી, પણ ગાયને ધ્રાસ્કો પડે તેથી કર્મબંધન થયું. નાનાભાઈની વહુને મુનિની મશ્કરી કરવા બદલ ખૂબ દુઃખ થયું. વિશ્વભૂતિ મુનિએ અહીં નિયાણું કર્યું કે મારે તપ સંયમનું ફળ હોય તે હું અપૂર્વ બળને ધણી થાઉં. વિશ્વભૂતિ મુનિ ત્યાંથી કાળ કરીને સત્તરમા ભવે દેવલે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. અઢારમા ભવે પિતનપુરના પ્રજાપતિ નામે રાજાની પ્રભાવતી રાણીની કુક્ષીએ ત્રિપૃષ્ઠકુમાર તરીકે જન્મ લીધો. વાસુદેવની માતા સાત સ્વપ્ના દેખે છે તે રીતે પ્રભાવતીએ પણ સાત સ્વપ્ના જોયા હતા. ઓગણીસમા ભવે સાતમી નરકે ગયા. વાસુદેવ મરીને નરકે જ જાય છે. નરકનું આયુષ્ય પૂર્ણ કરીને વીસમા ભવે સિંહ થયા. એકવીસમા ભવે ચોથી નરકે ગયા. બાવીસમા ભવે વિમલ રાજા બન્યા. ત્રેવીસમા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મુકા નામે નગરીમાં ધનંજય નામના રાજાને ત્યાં જન્મ થયો. તેમનું નામ પ્રિય મિત્ર પાડયું. એ પ્રિય મિત્ર ચક્રવર્તિ થયા, પછી ચક્રવર્તાિપણું છોડી દીક્ષા લઈને ક્રેડ વર્ષ સુધી ઉગ્ર ચારિત્ર પાળીને વીસમા ભવે સાતમા દેવલેકે ગયા પચ્ચીસમા ભવે ક્ષાત્રલ નામની નગરીમાં જિત્રશત્રુ રાજાને ત્યાં તેમની ભદ્રા નામની રાણીની કુક્ષીમાં નંદ નામના પુત્રપણે જમ્યા. નંદકુમાર મેટા થયા પછી ૨૪ લાખ વર્ષ સંસારમાં રહી પિહિલાચાર્ય પાસે વૈરાગ્ય પામીને દીક્ષા લીધી અને માસખમણને પારણે માસખમણ એવી ઉગ્ર તપ સાધના કરવા લાગ્યા. અઘેર તપ અને સંયમની સાધના કરતાં નંદ અણગાર એવી ભાવના ભાવવા લાગ્યા કે “જે મુજ શકિત હવે એસી તે સવિ જીવ કરું શાસનરસી” નંદ અણુગારના ભવમાં ૧ લાખ વર્ષ સંયમ પાળે. ૧૧ લાખ ને ૮૧ હજાર મા ખમણ કર્યા અને વીસ સ્થાનકની આરાધના કરીને આ ભવમાં તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, Page #545 -------------------------------------------------------------------------- ________________ કુદાસ A wીએ! જો પાિમ, કરણ : ૪જી કેવી નો ના કર યહી છેકેક્ષા સહમણા : અનુભવમાં તીર્થકરના ને ક્યાંથી કોળ કરી છવ્વસમાં ભ ણતી ,દેવકે પુતર મન વિમાનમાં રાયાણું વાં વીસ બારેમ)સ્થિતિમૂર્ણ કરીને સર્વોસમાં ભવે માહણકંઠ નગણમાં ત્રાસદત્ત બ્રાહ્મણને જ્યાં દેવાસંદા,બ્રાહાનીકુમ મિન થયા તીર્થ કર પ્રભુની માતા ચદસ્વતા દેખે છે તેમ દે#ાનંદાએ ચીન સ્વપ્ન જોયા તેથી તેને ખૂબ ઋનંદ લે પ્રેમથી આ દ્રથી ગર્લ્સનું પાલન કરવા લાગી, પણું એને, ક્યાં પબર છે કે મારો આનંદકયાં સુધી તમને છે. ભગવાનનું ગર્ભસાહરણ” : ભગવાન સાડી બાસી રાત્રિ દેવાનંદાના ગર્ભમાં રહ્યા. પછી શર્કનું આસન ચલાળમાન થયું એટલે અવધિજ્ઞાન દ્વારા અને તે તીર્થંકર Umગનાને બ્રાહ્મણ કુળમાં ઊપાન થયેલા જેવા તીર્થકર ભગવાન વિંયાકુળમાં જેમ છે નિજ ભગલખ બ્રાહ્મણકુળમાં ઉપન થયો તેનું કારણ એ કઈ હોય તે મારીચીના "ભવમાં મ ને મદ કર્યો હશે. તે વાત તમે સાંભળી ગયા છો. ભગવાન બ્રાહ્મણને ઘર ઉમરના થયા આ એક અરબન્યું છે. કેન્દ્ર હિણિનમેષ દેવને લાવીને કહ્યું, કષ્ટધાનદાર રીતની કુક્ષીમાંથી કર્થકર ભવનને ત્રિશલા :સણીની કુલીમાં મૂકી દીધો ક લારાણીની કુર્મમાં પુત્રીએણે જે બર્ભા છે તેને દેવાનંદની કુક્ષી માં મૂકે. એટલે ફરિણમી દેવે દેવાનંદાને અવસ્વપિની નિદ્રા પૅકી તેના ગમું સાહરણ કરીને ભગવાને ૪ શિલાના ગર્ભમાં મૂક્યાને શિલ્લાના ગર્ભને દેવાનંદાના ગર્ભમાં દેવાદાના યુમાંથી નાગ્નીકળી જવા ખ્યા આજે ઈચ્છેવાન રકવા લાગ્યા પૂર્વ રેલા ઘરમાભિધાનું કામ ઉદયમાં આવ્યું. તે કર્મના ઉદયથી દેવામાના કામમાંથી રમો મરતાં પણ અધિક કિંમતી તીર્થંકર પ્રભુને ગર્ભ ચોરાઈ ગયે. આ થી શુભ સ્વપ્ન એક . પછી એક ત્રિશલઇ માતાએ જોયા. ત્રિશલાદેવી જાગૃત બન્યા સવાર પડતાં શિક્ષણનાણું સિદ્ધાર્થ રાજાએ આક્યા ને ચરખાની બધી વાત કરી. ત્રિશલા શિક્ષણ અને કિર્થ જૈન ધર્મ પામેલા શ્રમિકા ભ્રાવિકા હતા, એટલે એમને ખબર હતી કે ચૌદ ભત્રજ્ઞા ટકણીર્થ કરની માતા દેખે કાં વર્તિની માતા દેખે_બાર કાતિ તેજની શ્કયા છે એને જીલ્લા શિ પણ થઈ ગયા છે. હવે ફક્ત એક જે થિકર જન્મતાના પ્રાકી છે, સિદ્ધાર્થ રાજેએ ત્રિશલા પાણીને કહ્યું હે મહારાણી ! તમે ભાગ્યવાન છે, યુવાન તમાંરે વખાને ફળરૂપે તમારી કુક્ષી માં જતીર્થકર ડાવાત જન્મશે. આ સાંભળી 1*પતિને અનિંનેમ પાર ન રહ્યો.. અ': - - . . . . . . . IF";" hસ રાજ્યએ લાલા સ્વજનધાકકે સિદ્ધાર્થ “રાજાએ સ્વદમનું સિવાર પતેને લાગ્યો. આવોટ મહારાજા છે ત્યારે કિલોથણ ભરે રેડલા આવે ને બધાં પડિતે મેળાથઈને મહારાજ પાસે આસ્થા માળાએ “ જનનું ફળપૂછવું. પતિએ ટીપણાઈને કહ્યું. અહશષ્ણ આને સ્થ જણ વાતના Page #546 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઉદ્ધારક તીર્થકર પ્રભુનો જન્મ થશે. આ સાંભળતાં સૌને આનંદનો પાર ન રહ્યો. રાજાએ પંડિતેને ખૂબ દાન આપીને વિદાય કર્યો. સિદ્ધાર્થ રાજાને ત્યાં ઢોલ નગારા અને શરણાઈ વાગવા લાગ્યા. ત્રિશલા માતા આનંદપૂર્વક ગર્ભનું પાલન કરી રહ્યા છે. ભગવાનના મનમાં થયું કે હું હલનચલન કરું છું તેથી મારી માતાને દુઃખ થતું હશે. એમ માનીને હલનચલન બંધ કર્યું ત્યારે માતા સમજ્યા કે મારે ગર્ભ ચેરાઈ ગયે લાગે છે, એટલે તે રડવા લાગ્યા તેથી વાજા ને શરણાઈ વાગતા બંધ થઈ ગયા. રાજ્યમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયું. ભગવાને જ્ઞાનથી જાણ્યું કે આમ શા માટે બન્યું ? અહો ! મારા માટે જ રડે છે મારી માતાને મારા પ્રત્યે કેટલું વાત્સલ્ય છે! માતાના વાત્સલ્યના તે મૂલ્ય જે ન થાય. પ્રભુએ માતાને શેક દૂર કરવા હલનચલન શરૂ કર્યું, તેથી માતા ખુશ થઈ ગયા. ભગવાને જ્ઞાન દ્વારા જાણી લીધું કે મારા માતા-પિતાનું આયુષ્ય કેટલું છે ને મારું આયુષ્ય કેટલું છે. તે જાણીને માતા-પિતાના જીવતા દીક્ષા ન લેવી તેવો નિશ્ચય કર્યો. ' ભગવાન જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થ રાજાને ત્યાં ધનધાન્યની વૃદ્ધિ થવા લગી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાઈ ગયું. આમ સુંદર રીતે ગર્ભનું પાલન કરતાં બરાબર સવાનવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસની મધ્ય રાત્રે સારા નક્ષત્ર અને શુભ ગ હતા તેવા સમયે ચરમ તીર્થકર આપણાં શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીને જન્મ થયે. એક જન્મે રાજદુલારે, દુનિયાને તારણહારે ત્રણે લેકમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયે. નરકમાં રહેલા નારકેએ બે ઘડી શાંતિને અનુભવ કર્યો. ચોસઠ ઈન્દ્રો, છપ્પન દિકુમારીકાઓ બધા ભગવાનને જન્મમહત્સવ ઉજવવા માટે આવ્યા ને ભગવાનને મેરૂ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ ગયા. ખૂબ આનંદપૂર્વક દેએ જન્મમહોત્સવ ઉજ, સિદ્ધાર્થ રાજાએ પણ ખૂબ ભવ્ય રીતે જન્મ મહોત્સવ ઉજવ્યું અને પુત્ર ગર્ભમાં આવતા રાજ્યમાં ધનધાન્યની વૃદ્ધિ થઈ હતી, તેથી તેમનું ગુણનિષ્પન્ન “વર્ધમાનકુમાર” નામ આપ્યું. આપણું ભગવાન બાલપણથી જ કેવા પરાક્રમી હતા, જન્મ પછી કેવું જીવન જીવ્યા ને કેવા મહાન કાર્યો કર્યા એ વિષયમાં તે ઘણી વાતે બાકી છે. તેનું વર્ણન કરવા ઘણે સમય જોઈએ. આજે આપણે ભગવાનને જન્મદિન વાંચે છે. ભગવાન જન્મીને કેવું જીવન જીવી ગયા તે જાણીને જીવનમાં અપનાવે. ભગવાન મહાવીરે આપેલ અહિંસાને ઉપદેશ, સત્ય અને શાંતિનો સંદેશ, અને મૈત્રીભાવનાને પરમ મંત્ર અનેક આત્માઓના જીવનમાં આજે પણ પ્રકાશ પાથરી રહ્યો છે. એમણે જગતના તમામ જીવનું કલ્યાણ ઈચ્છયું હતું, પછી તે ભવે ના હોય, મોટો હોય, માનવ હોય કે દાનવ હૈય, શત્રુ હોય કે મિત્ર હોય, પશુ હોય કે પક્ષી હેય, કીડી હોય કે કુંજર હોય, ગમે તે જાતિ કે કુળને હેય એમની શા. સુ. ૩૧ Page #547 -------------------------------------------------------------------------- ________________ શાહપ વસ દષ્ટિમાં દરેક જીવ સમાન હતા. અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ અને કર્મના સિદ્ધાંત જગતને આપ્યા. સત્ય, પ્રેમ, કરૂણા, સમતા અને સંયમના આચરણ દ્વારા પ્રચંડ પુરૂષાર્થ કરી પ્રાણીમાત્રને પાવનકારી પંથે પહોંચવાની પ્રેરણા આપી. ભગવાને આત્મસાધના સાધવા માટે ભરયુવાનીમાં રાજપાટના સુખ, વૈભવ ભોગવવાને બદલે સંસારને ત્યાગ કરી દીક્ષા લીધી, અને મહાભયંકર વગડાની વાટે વિચર્યા. શાશ્વત પદની સિદ્ધિ માટે આત્માનું ધ્યાન ધર્યું. માર્ગમાં અનેક સંકટના કંટક આવ્યા, ઉપસર્ગોની આંધી આવી. તે દરેકને તેમણે પ્રસન્નતાપૂર્વક સામનો કર્યો. લેશમાત્ર ડગ્યા વિના પિતાના ધ્યાનમાં મગ્ન રહ્યા. દુઃખ દેનારા જીવોનું પણ એમણે કલ્યાણ ઈછયું અને ક્ષમા, સમતા અને કરૂણાના શસ્ત્રો વડે પિતાની સાધનાને વિજય મેળવ્યું. એવા સમતાના સાગર ભગવાને સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી કઠણમાં કઠણ તપશ્ચર્યા કરી ત્યારે કષ્ટ અને દુઃખ, ભૂખ અને તરસ, ટાઢ અને તડકા જે કાંઈ જીવનના કામમાં સામેથી આવ્યું તેને સહર્ષ સ્વીકાર કર્યો અને સાધના સાધતાં પરમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી શાશ્વતપદની પ્રાપ્તિ કરી અને “જે સહન કરે તે શુદ્ધ થાય અને શુદ્ધ થાય તે સંપૂર્ણ બને.” એવા ઉચ્ચ આદર્શો શીખવ્યા. અરસપરસને વેર શમાવ્યા, રાગ દ્વેષના ઝઘડા શમાવ્યા, પ્રેમ મૈત્રીની ભાવના પ્રગટાવી શાંતિને સંદેશ સંભળાવે, એવા ત્રિશલાનંદન વીર જિણુંદને, વંદન વારંવાર, ભગવાન મહાવીરના જીવન વિષે ઘણું કહેવાયું છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૧ ભાદરવા સુદ ૩ ને મંગળવાર તા. ૫-૯-૭૮ શીલ અને સૌંદર્ય સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતકાળથી કર્મના કાટથી મલીન બનેલા આત્માને કાટ ઉખાડી આત્માને શુદ્ધ કરવા માટે પર્યુષણ પર્વના દિવસો ચાલી રહ્યા છે. આપણુ જૈનશાસનમાં પર્યુષણ પર્વને બધા પવેને રાજા કહેવાય છે. આ આઠ દિવસ મહાન છે. “આતમને કરે તાજા ને કર્મોને કરે સજા.” આ આઠે આઠ દિવસે કર્મોને સજા કરે છે ને આત્માને તાજો કરે એટલે કર્મોના કાટ ઉખેડીને તેજસ્વી બનાવે છે. દિવાળીમાં લેકે વાસણના કાટ ઉખેડે છે તેમ આપણે પર્યુષણ પર્વમાં છકાઈ, અઠ્ઠાઈ, સાળભથ્થુ, માસખમણ વિગેરે તપશ્ચર્યા કરીને કર્મોના કાટ ઉખેડીને તેને ઉજજવળ બનાવવાનો છે. આ પર્વના દિવસે આરાધક આત્માઓના મદને રદ કરે છે. આ દિવસે તે ગણત્રીના જ છે. પાંચ પાંચ દિવસે તે પલકારામાં પસાર થઈ ગયા ને આજે છઠ્ઠો Page #548 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ દિવસ પણ આવી ગયે. આજના દિવસનું નામ તેલાધર છે. તેલાધર એટલે કે આજથી ત્રીજે દિવસે સંવત્સરીને પવિત્ર દિવસ આવશે. આજનો દિવસ એ સૂચન કરે છે કે સંવત્સરી આવતા પહેલાં હે જી ! તમે પાપનું પ્રક્ષાલન કરીને પવિત્ર બની જાવ. આ પવિત્ર દિવસે આપણને ચરમધામ (મેક્ષ) પામવા અને પરમ કામ કરવા માટેની પ્રેરણા આપી રહ્યા છે. સુધર્મ અને સુકર્મના માર્ગમાં આગેકૂચ કરવાનું આમંત્રણ આપે છે. જીવનને તપ-ત્યાગ અને તિતીક્ષાની ત્રિવેણીનું મંગલ પ્રયાગ બનાવવા માટેનું ઉદ્ધ ન કરે છે. સંસારના સમરાંગણમાં શૂરવીર બની વિજ્યની વરમાળ વરવા માટેને શંખનાદ કરી રહ્યું છે. આ પર્યુષણ પર્વને શંખનાદ સાંભળીને જાગૃત બને અને કર્મના રસિક મટીને કલ્યાણના રસિક બને. આ પર્વાધિરાજનો મંગલ સંદેશે છે. આવા પર્વના દિવસનું સ્વાગત કરતા આત્મિક સુખના ઉલ્લાસી આત્માઓ ગાય છે કે – ચમક ચમક ચમકારે કરે. જિનશાસનને ચમકારે રે...પર્વાધિરાજ પધાર્યા. હેમ તણે સૂર્ય ઉગે આજે મોતીડે મેહ વરસ્યા. રત્નચિંતામણી આવી મળીયું, ધર્મના દિવસે ફરસ્યા. શાસન શોભા વધારે છે. જાગ્યે પુણ્ય સિતારો રે.પર્વાધિરાજ પધાર્યા. આ દિવસોમાં અપૂર્વ તપ-ત્યાગની આરાધના કરીને આત્મારૂપી વાસણ ઉપરથી કમેંરૂપી કાટ ઉખેડીને આત્માની ન્યાત ઝળકો ને જિનશાસનની શેભા વધારે. પર્યુષણ પર્વના દિવસે આવે છે ત્યારે જૈનેની ઉગ્ર તપશ્ચર્યાએ જોઈને જૈનેતર પણ આનંદ અનુભવે છે. જેને તપ ઈતર ધર્મોમાં ઘણે પ્રભાવ પાડે છે. જૈન ધર્મની નાનામાં નાની ક્રિયાઓ પણ મહાન લાભદાયી છે. સમજણપૂર્વકની અલ્પ ક્રિયાઓ પણ કર્મોને ક્ષય કરાવીને મહાન લાભ આપે છે. જેનશાસન એટલે મહાન લાભ અપાવનારું શાસન. તમે કઈ માણસની પાસેથી દશ હજાર રૂપિયા વ્યાજે લીધા. વર્ષે બે વર્ષે તમારી પાસે સગવડ થઈ ત્યારે તમે વ્યાજ સહિત સામેથી આપવા માટે જાઓ. એ લેણીયાએ પૈસા વ્યાજ સહિત ગણીને લઈ લીધા પણ એને સામેથી આપવા ગયા છતાં એ તમને પાંચસો કે હજાર રૂપિયા પણ પાછા આપે ખરે કે લે ભાઈ! તું મને સામે ચાલીને આપવા આવ્યો તો તને ખુશ થઈને આપું છું. બેલ આપે ? (Aતામાંથી અવાજ–પાંચમાંથી પચાસ પણ ન આપે એ તમને ન આપે પણ અહીં જુઓ કેટલે લાભ છે ! ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે ભગવંત! વિતરાગી સંતેને વંદન કરવાથી જીવને શું લાભ થાય? ભગવંતે જવાબમાં કહ્યું- હે ગૌતમ ! “નાથં વર્ષ ર0રૂ, કદાચં વí નિવપદ” | વંદન કરવાથી જીવ નીચગવ્ય કર્મ અપાવે છે ને ઉંચગવ્ય કર્મ બાંધે છે. વંદન કરવામાં પણ કે મહાન લાભ છે ! વંદણ કરી તેથી નીચ શેત્ર કર્મનું આયુષ્ય બાંધ્યું હતું તે ખપાવ્યું. એ તે કર્મનું કરજ ચૂકવ્યું પણ સાથે ઉંચગવ્ય કર્મ બાંધ્યું એ લાભ થયેને? તમારા Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શારદા સુવાસ સસારમાં પૈસાના દેણા વ્યાજ સહિત ચૂકવવા છતાં આવા લાભ નહિ મળે, માટે આ પ ના પવિત્ર દિવસામાં તમે સુંદર આરાધના કરીને કમના કરજ ચૂકવાય એટલા ચૂકવી ઢો ને આત્માના એજસ ઝળકાવા. આજના વ્યાખ્યાનના વિષય છે” શીલ અને સૌદય” આજના માનવી સૌની પાછળ પાગલ બનેલા છે, પણ આત્માના સૌ ને એ ઓળખતે નથી. દેહનુ સૌદય એ સાચુ' સૌંદ` નથી છતાં એ સૌંદય”ની વૃદ્ધિ કરવા માટે માણસ પાપની પ્રવૃત્તિ કર્યાં કરે છે. શરીરનું સૌ ય વધારવા પાછળ અન્યાય, અનીતિથી ધન કમાય છે. આપણા જૈન ધર્મમાં જ્ઞાની પુરૂષાએ ચાર પ્રકારના પુરૂષાથ બતાવ્યા છે. ધમ, અથ, કામ અને મેાક્ષ. એમાં મેક્ષ એ જીવનનું 'તિમ સાધ્ય છે, અને ધમ એ મેાક્ષપ્રાપ્તિનું સાધન છે. અથ અને કામ એ એ માક્ષપ્રાપ્તિમાં બાધક છે. જે મનુષ્ય સમજે તેા ધમ પુરૂષાર્થ મુખ્ય છે તે અ અને કામ એ બે પુરૂષાથ ગૌણુ છે. આટલા માટે મહાપુરૂષોએ ધમશાસ્ત્રોની રચના કરી છે. આય અને અનામાં આ ભેદ છે. આપણી આય સંસ્કૃતિએ ધમ પુરૂષાર્થીને પ્રધાન માન્યા છે ત્યારે પાશ્ચાત્ય સ'સ્કૃતિએ કામને સાધ્ય બનાવ્યુ, અને અને સાધન માન્યુ. આ રીતે તેમણે અથ અને કામને મુખ્ય સ્થાન આપ્યું, જેથી તેઓએ અથશાસ્ત્રોની રચના કરી. મધુએ ! આપણી આય સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન મુક્તિ છે અને તેની પ્રાપ્તિનુ’ સાધન ધમ' છે, એટલા માટે આપણા મહર્ષિ આએ ધર્મ શાસ્ત્રો રચ્યા છે, પણ આપણે છત્રનમાં ધર્મની પ્રવૃત્તિ કેટલી કરી તેને વિચાર કરવાના છે. પશ્ચિમની સ ંસ્કૃતિનુ મુખ્ય ધ્યેય કામભેગ છે. એટલે તેઓ એમના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં અના કેટલા લાભ થયા એને વિચાર કરે છે. આ રીતે એક સંસ્કૃતિ આત્માની શોધમાં તન્મય છે જયારે બીજી સ’સ્કૃતિ એટમ એમ આદિની શોધમાં તન્મય રહે છે. પરિણામે સંરક્ષક જીવન સંહારક મનતું ગયું અને જીવનની શાંતિ નષ્ટ થઈ છે. જ્યારે આય. દેશમાં જન્મેલા માનવી એ જ વિચારે છે કે મારા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ ધમ મય છે કે નહિ ? મારા જીવનમાં ધર્માંના લાભ કેટલા થયા ? માશ આત્મા આવા પવિત્ર પ્યુષણ પર્વના દિવસેામાં પરિગ્રહના ભારથી કેટલા હળવા બન્યા : બ્રહ્મચર્યના પાલનથી મારું જીવન કેટલુ પવિત્ર બન્યું? માનવજીવનને પવિત્ર મનાવવા માટે પરિગ્રહ પરિમાણુ અને સ્વદારા સતાષ આ એ નિયમ તે અવશ્ય હાવા જોઈએ. જેના જીવનમાં આ એ નિયમા નથી તેનું આ જગતમાં કયાંય સ્થાન નથી. પાશ્ચાત્ય સસ્કૃતિની એવી હવા લાગી ગઈ છે કે પૂર્વ સંસ્કૃતિના માનવી પણ અથ અને કામને મહત્વ આપતા થઈ ગયા છે, તેથી તેનું કેટલું પતન થઈ રહ્યું છે કે એને નટ, નટીએના ફોટા ગમે છે, એના ગીતા સાંભળવા ગમે છે. જ્યાં જોશે ત્યાં નટ-નટીએના ફાટા જોવા મળે છે. જો સાચુ' સુખ મેળવવું હશે તે આજનું ખરાબ વાતાવરણ ખદલવું પડશે, અને Page #550 -------------------------------------------------------------------------- ________________ શારદા સંવાસ જીવનમાં સંયમ અપનાવવો પડશે. આ દુર્ગની દુર્ગધથી ભરેલા વાતાવરણના અણુઅણુમાં શીયળની સૌરભ સ્પર્શશે તે આ દુર્ગધ દૂર થશે. એક જમાને એ હતું કે માનવ પિતાના જીવનને પવિત્ર રાખવા માટે દેહ અને દોલતની પરવા કરતા ન હતા. આજે જ વિષય વાસનાના કીડા બનીને હરખાય છે પણ એને ખબર નથી કે જેની પાછળ કામનાને કીડો બનીને પાગલ બન્યો છું એ મારો સાથ કયાં સુધી રાખશે? રાયપણી સૂત્રમાં પરદેશી રાજાને અધિકાર આવે છે. એ તે તમે ઘણી વાર સાંભળે છે. પરદેશી રાજાને સૂરિકતા નામની સૌદર્યવતી રાણી હતી. તેની પાછળ પરદેશી રાજા મુગ્ધ હતા. એમના હૈયામાં વાસનાનું રાજ્ય હતું. તેમના હૈયામાં સંયમ માટે એક તસુ જેટલી જગ્યા પણ ન હતી. હૃદયમાં ક્યાંય સદાચારના અંકુરા દેખાતા ન હતા, પણ એક વખત કેશીસ્વામીને પરિચય થતાં પરદેશી રાજા પરદેશી મટી સ્વદેશી બન્યા. જેમનું જીવન વાસનામાં તરબળ હતું તેમનું જીવન વાસનાથી વિરક્ત બન્યું અને ધર્મવાન બન્યા, પણ એમની પ્રિયાણ સૂરમંતાને વિશ્વાસ નથી કે જે પરદેશી રાજાના અણુઅણુમાં વાસના ભરેલી છે, જે મારી પાછળ પાગલ છે એ વળ ધર્મ કયાંથી બની જાય? એમના અંતરના કેડીયામાં ધર્મની જાત કયાંથી જલે? પણ અનુભવ થતાં ખાત્રી થઈ કે આ તે બરાબર ધર્મના રંગે રંગાઈ ગયા છે. એમને સંગને રંગ બરાબર લાગે છે. પતિની રગેરગમાં ધર્મને રંગ ચઢેલે જઈને સૂરીલંતાએ મનમાં વિચાર કર્યો કે મારે માટે હવે આ છે મૃત કલેવર છે, એ મારા માટે કંઈ કામના નથી. જે સૂરીલંતા પિતાના પતિની પાછળ પ્રાણ આપવા તૈયાર હતી તે જ સૂરીલંતા પિતાને સ્વાર્થ પૂરો થતાં આજે પ્રાણ લેવા તૈયાર થઈ. અત્યાર સુધી પરદેશી રાજાના સુખે સુખી અને દુખે દુઃખી થનારી સૂરીલંતાએ વાસનામાં અંધ બનીને પરદેશી રાજાને ભેજનમાં વિષ આપ્યું. આ સમયે કેશીસ્વામી પાસેથી મળેલી ધર્મની નાની સરખી જત પરદેશીને મશાલ રૂપ બની ગઈ. અંધકારભર્યું જીવન મહાપ્રકાશના પંથે વળી ગયું. એમને ખબર પડી કે સૂરીkતાએ ઝેર આપ્યું છે છતાં એ ઝેરનું વમન કરવા કઈ દવા લેવા ન ગયા પણ પૌષધશાળામાં જઈ પૌષધવ્રતમાં બેસી ગયા. ઝેર આપીને પણ ઝેરીલી નાગણ જેવી સૂરીમંતા અટકી નહિ. પૌષધશાળામાં જઈને પ્રાણનાથ ! કહેતા ગળે ટૂંપો દઈ દીધે છતાં પણ પરદેશીએ સૂરીઢંતા પ્રત્યે બિલકુલ કોધ ન કર્યો પણ ક્ષમાભાવ રાખ્યો. પૌષધમાં સમાધિ મરણે મરીને દેવલોકમાં મહાન સુખના સ્વામી બન્યા. બંધુઓ ! જુઓ, પરદેશી રાજાના જીવનમાં સંતના સંગે કેવું પરિવર્તન કરાવ્યું ! આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે સંગ કરે તે સંતને અને સજજનેને કરે, પણ આજે સંતની ત્યાગીની વાતે કેને ગમે છે? ત્યાગીની વાતે હંબક લાગે છે, અને વાસનાઓ વધતી જાય છે એ વાસનાઓથી ભરેલી દષ્ટિ સૌંદર્યને શેધે છે. જ્ઞાનને ઉપાસક, શીલને Page #551 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ ઉપાસક આજે સૌને ઉપાસક બની ગયો છે, તેથી વિલાસી ચિત્રો જેવા કેટલા દિવસ અગાઉથી ટિકિટ મંગાવી રાખે છે. એવા વિલાસી ચિત્રો જોઈને ભેગપ્રધાન જીવનમાં એનું આંધળું અનુકરણ કરવા લાગે છે, તેથી ત્યાગ, શીલ વિગેરેથી મઘમઘતું માનવજીવન વિલાસમય બનતું જાય છે અને માનવ ભેગે તરફ ઢળતો જાય છે. શીલ વિનાને માનવ કીડાથી ખદબદતા કૂતરા જેવો છે. જેના શરીરમાં ચાંદા પડી ગયા છે તેમાં કીડા ખદબદે છે, દુર્ગધ મારે છે, આ કૂતરે જ્યાં જાય ત્યાં બધા એનાથી ભયભીત રહે છે અને તે બધેથી હડધૂત થાય છે તેમ શીલ વિનાને માનવી જ્યાં જાય ત્યાં તેને બધા હડધૂત કરે છેએને કઈ વિશ્વાસ કરતું નથી. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે શીલ વિનાના જીવનની કઈ કિંમત નથી. શીયળ એ માનવજીવનનું સર્વોપરિ શિખર છે. માનવમાં વિનય, નમ્રતા, ઉદારતા, સરળતા, જ્ઞાન આદિ ગમે તેટલા ગુણ હોય પણ જે તેનું શીલ ચેખું ન હોય તે બીજા ગુણેની કઈ કિંમત નથી. ઘણાં માણસે પર્વત ઉપર ચઢવાની તાલીમ લઈને હિમાલય જેવા ઉંચામાં ઉંચા પર્વતના શિખર ઉપર ચઢે છે તેમ આપણે પણ શીયળ વ્રત પાળવાની તાલીમ લઈને શીધર્મના ઉંચામાં ઉંચા શિખરને સર કરીને આત્મિક સુખની પ્રાપ્તિ કરવાની છે. પહેલાના માણસે ફાનસ સળગાવતા હતા. આજે તે ઘરઘરમાં લાઈટે આવી ગઈ છે. એ ફાનસમાંથી પણ બેધ મળી શકે છે. ફાનસમાં કેરોસીન પૂરીને તેને વાટ દ્વારા ઉચે ચઢાવવામાં આવે છે ત્યારે અંધારા ઓરડામાં પ્રકાશ પથરાય છે, પણ જે ફાનસનું તળીયું કાણું હોય તે તે કેરોસીન ઉંચે જવાને બદલે જમીનમાં ચૂસાઈ જાય છે જેથી ફાનસ અંધકાર નષ્ટ કરી શકતું નથી, તેવી રીતે જે માનવ શીયળતનું પાલન કરે તે વીર્યશક્તિને ઉર્ધ્વગામી બનાવી આત્માનું ઓજસ વધારીને જીવનને તેજસ્વી બનાવી શકે છે, અને જે શીયળવ્રતનું પાલન ન કરે તે વીર્યશક્તિને ક્ષીણ કરીને જીવનને અંધકારમય બનાવી દે છે. જેમણે શીયળવ્રતનું પાલન કરીને આત્માનું સૌંદર્ય ઝળકાવ્યું હતું એ પુરૂષ કેણ હતા? તે તમે જાણે છે? હમણાં નહિ ખબર પડે પણ હું કહીશ ત્યારે એમ થશે કે આ તે અમને આવડતું હતું. શીયળવંતા સુદર્શન શેઠના જીવનમાં કેવી કપરી કસેટી આવી હતી છતાં કેવા અડગ રહ્યા. “શીલના સોંદર્યથી ઝળહળતા સુદર્શન” :- શ્રેણીક રાજાની અભયા નામની રાણીને એની કપિલા નામની દાસીએ કહ્યું કે આપણું નગરીમાં સુદર્શન શેઠ ખૂબ સૌંદર્યવાન છે. એના સૌંદર્ય આગળ દેવ પણ ઝાંખા પડી જાય. આ સાંભળીને અભયા રાણીને સુદર્શન શેઠ પ્રત્યે મેહ જાગે, એટલે તેણે એની પંડિતા દાસીને સુદર્શન શેઠને પિતાના મહેલે લઈ આવવાને હુકમ કર્યો. પંડિતા દાસીએ કહ્યું–મહારાણીજી! સુદર્શન શેઠ એ કે સામાન્ય માણસ નથી. ફણીધર નાગના મસ્તકેથી મણ લાવે સહેલ છે પણ સુદર્શન શેઠને શીયળથી ભ્રષ્ટ કરવા તે મહાને અઘરું કામ છે, પણ કામાતુર Page #552 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બનેલી રાણું માની નહિ. પંડિતા તે ગમે તેમ તેય દાસી હતી એટલે રાણુની આજ્ઞાને આધીન થવું પડ્યું, પણ સુદર્શન શેઠને કેવી રીતે અભયાના મહેલે લાવવા તે માટે ઉપાય શોધવા લાગી. ખૂબ વિચારને અંતે એક ઈલાજ શેશે. રાણીએ દાસીના કહેવા મુજબ એક કામદેવનું પૂતળું બનાવડાવ્યું. આ પૂતળાને દરરોજ પાલખીમાં બેસાડીને બહાર ફરવા એકલતી. અનુચરો એને લઈને જતાં ને પાછા આવી જતા. આ રીતે રેજ કરવા લાગી. આમ કરતાં એક દિવસ કૌમુદી મહોત્સવ આવ્યો. આખું ગામ કૌમુદી મહોત્સવ ઉજવવા ગયું છે, પણું સુદર્શન શેઠ નથી ગયા. એ પૌષધ બાંધીને પૌષધશાળામાં બેઠા હતા. આ વાતની અભયારે ખબર પડી એટલે એ પણ કૌમુદી મહોત્સવમાં ન ગઈ તકને લાભ લઈને તેણે સુદર્શન શેઠને લેવા પાલખી મોકલી. આ સમયે સુદર્શન શેઠ ધ્યાનમાં હતા એટલે અનુચરોને ઠીક પડ્યું. શેઠને ઉંચકીને પાલખીમાં બેસાડી તેમના ઉપર કપડું ઢાંકીને અભયાના મહેલે લાવ્યા, પછી પંડિતા ત્યાંથી રવાના થઈ ગઈ મહેલમાં અભયા રાણી અને સુદર્શન શેઠ બે જણા રહ્યા. રાણીએ પિતાની ઈચ્છા વ્યક્ત કરી. તે પૂર્ણ કરવા સુદર્શન શેડને સમજાવ્યા પણ શેઠ મૌન રહ્યા. કંઈ જ ન બેલ્યા, ત્યારે અનેક પ્રકારની કુચેષ્ટાઓ કરવા માંડી. છતાં સુદર્શનને એની અસર ન થઈ એ તે નિર્વિકારી રહ્યા. રાણીની ઇચ્છાને આધીન ન થયા. અભયા રાણીએ કરેલો પ્રપંચ” – બંધુઓ ! સુદર્શન શેઠે પાંચ ઈન્દ્રિય અને મન ઉપર કાબુ મેળવી જીવનમાં શીલધર્મનું સત્વ ખીલવ્યું હતું, તેથી કસોટીના સમયે અડગ રહી શક્યા. પિતાની ઈચ્છાને આધીન ન થવાથી અભયાએ ધમકી આપવા માંડી કે હે સુદર્શન! જે જીવવું હોય તે મારી ઈચ્છાને આધીન બની જા. નહિતર તારા માથે મેતની તલવાર લટકી રહી છે. ખૂબ ધમકી આપી છતાં સુદર્શન અડગ રહ્યા. રાત આખી પૂરી થવા આવી એટલે અભયાએ વિચાર કર્યો કે હવે એને કલંકિત કરું તે મારે દેષ ઢંકાઈ જાય. આ વિચાર કરીને પિતાની જાતે પિતાના શરીરે નખ માર્યા, વાળ છૂટા મૂકી દીધા, કપડાં ફાડી નાખ્યા પછી બૂમ પાડી કે દોડે છે. આ દુષ્ટ સુદર્શને મારા ઉપર બળાત્કાર કર્યો. રાણુની ચીસો સાંભળીને રાજસેવકે દેડી આવ્યા. સેવકેએ રાજાને સમાચાર આપ્યા, તેથી રાજા પણ આવ્યા. અભયાને પૂછ્યું કે શું બન્યું છે? એટલે રાણીએ રાજાને વાત કરી. રાજાએ રાણીની વાત સાંભળી. અભયા રાણીના દેહ ઉપર નખ માર્યાના ચિહે જેયા અને સુદર્શન પણ ત્યાં જ છે. બધી વાત બંધબેસતી છે પણ રાજા સુદર્શન માટે આ વાત માનવા તૈયાર નથી, કારણ કે સુદર્શન શેઠની શીલધર્મની પ્રતિભા આખી નગરીમાં ખૂબ હતી, તેથી રાજાએ સુદર્શનને પૂછયું–આમાં સત્ય શું છે? પણ શેઠ મૌન રહ્યા, કારણ કે એ સમજતાં હતાં કે જે હું સત્ય વાત કહી દઈશ તે મહારાજા Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શારદ સુવાસ અભયારે શિક્ષા કરશે. એના કરતાં હું જ શિક્ષા ભેગવી લઉં એમાં મારી શોભા છે. આમ વિચારીને મૌન રહ્યા. રાજાએ ઘણીવાર પૂછયું છતાં સુદર્શન મૌન રહ્યા. “કપરી કસેટીમાં પણ બીજાનું ભલું કરવાની ભાવનાવાળા શેઠ” – રાજાને તે ન્યાય કરવો જોઈએ. એટલે રાજાએ તેમને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી. આ વાતની જણ થતાં નગરીમાં હાહાકાર મચી ગયો. અહો, સુદર્શન શેઠ તે કેવા પવિત્ર છે ! આમાં રાણીને કેઈ પ્રપંચ લાગે છે પણ એ કેમ મૌન રહ્યા છે ? આ વાત સુદર્શનની પત્ની મનેરમા શેઠાણીના કાને આવી. લોકે એને કહેવા ગયા પણ એને જરા પણ ગભરામણ ન થઈ કારણ કે એ સમજતી હતી કે મેરૂ પર્વત કદાચ ચલાયમાન થાય, સૂર્ય પશ્ચિમમાં ઉગે, પાણીમાંથી અંગારા ઝરે અને અગ્નિમાંથી શીતળતા ઝરે તે પણ મારા પતિ શીલ ધર્મ ચૂકે નહિ, એટલે એને એના પતિ પ્રત્યે વિશ્વાસ હતો. તમારી પત્નીને તમારા ઉપર આટલે વિશ્વાસ છે ? સુદર્શન અને તેની પત્ની બંને શીલવંતા હતા, તેથી આ વાતની જાણ થતાં મને રમાએ પૌષધશાળામાં જઈને શાસનદેવને પ્રાર્થના કરી કે હે શાસનદેવ ! જે અમે બંને શુદ્ધ અને પવિત્ર હોઈએ તે મારા પતિના માથે આફત આવી છે તે દૂર કરે. જ્યાં સુધી મારા પતિના માથે આવેલું સંકટ ન ટળે ત્યાં સુધી મારે અન્ન જળના પચ્ચખાણ છે, એમ કહીને તે નવકાર મંત્રના ધ્યાનમાં લીન બની ગઈ. રાજાના માણસે સુદર્શન શેઠને શૂળીએ ચઢાવવા લઈ આવ્યા પણ સુદર્શનને તે નામ ગભરાટ નથી, કારણ કે તે રાણી સામે કુદષ્ટિ કરી જ નથી પછી શેની ચિંતા હેય? એમને શીયળના પ્રમાવે અને અપૂર્વ શ્રદ્ધાના બળે શાસનદેવે સહાય કરી અને શુળી ફીટીને સુવર્ણમય સિંહાસન બની ગયું. અસત્યના ગાઢ આવરણે ભેદાઈ ગયા ને શીલ ધર્મને જયજયકાર થયો. શીલધર્મના તેજ આગળ દેના તેજ પણ ઝાંખા પડે છે. સુદર્શન શેઠના શીલ-સૌંદર્ય આગળ રાજા અને પ્રજા બધા નમી પડ્યા આનું નામ શીલ અને સૌંદર્ય. આવું સૌંદર્ય તમે ખીલા અને શીયળના તેજ ઝળકાવે, તે જ માનવભવ પાયાની સાર્થકતા છે. આ ભારતભૂમિ અનેક રત્નની ખાણ છે. આ ભારતભૂમિ ઉપર આવા અનેક નર અને નારીરને પાકયા છે. તમને નરરત્નની વાત કરી. હવે એક નારીરત્નની વાત કરું. એ વાત બરાબર ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે. સોળમા સૈકામાં બનેલી આ વાત છે. તે સમયે હિંદમાં અકબર બાદશાહનું શાસન ચાલતું હતું. એક વખત દિલ્હીમાં અકબરના હાથ નીચેના બધા રાજાઓને અકબર બાદશાહે કઈ પ્રસંગે બોલાવ્યા હતા. તે સમયે દિલ્હી હિંદનું મુખ્ય નગર ગણતું. બધા રાજાઓની સભા ઠઠ ભરાઈ છે. રાજ્યકાર્ય સંબધી ઘણી વાતચીત કર્યા પછી અકબર બાદશાહે જ્ઞાનગરીની શરૂઆત કરી. અકબર બાદશાહ તે ખૂબ મેજીલા હતા એટલે અવનવા પ્રશ્નો અને કેયડા ધી લાવતા. જ્ઞાન ગમ્મત કરતાં બાદશાહે કહ્યું કે હિંદુ ધર્મમાં તે સતી સ્ત્રીઓની ખૂબ Page #554 -------------------------------------------------------------------------- ________________ શારદા યુવા પ્રશંસા કરવામાં આવી છે. સતીઓના શીલને મહિમા ખૂબ વર્ણવ્યો છે. સતી સ્ત્રીઓ પિતાના પ્રાણના ભેગે પણ શીલ ધર્મનું રક્ષણ કરે છે આવા ઉલેખે મેં ઘણીવાર વાંચ્યા છે. તે હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે આટલા બધા રાજપૂત રાજાઓ બેઠા છે. તેમાંથી કેઈને ઘેર આવું નારીરત્ન છે? આ સાંભળીને સભામાં બેઠેલા રાજપૂત રાજાઓ મૌન રહ્યા. આખી સભા શાંત હતી. બાદશાહ દરેકના સામું ધારી ધારીને જોયા કરે છે. દરેકના ઘરમાં સતી સ્ત્રીઓ હતી પણ બાદશાહ સામે કહેવાની કેઈની હિંમત ન હતી, કદાચ કહે કે અમારે ઘેર સતી સ્ત્રી છે ને રાજા એની કસોટી કરે તે ? કારણ કે આ તે રાજા, વાજા અને વાંદરા કહેવાય. કેઈ એવી કસોટી કરે તે મુશ્કેલીમાં મૂકાઈ જવું પડે. તેના કરતાં મૌન રહેવું સારું. રાજાના પ્રશ્નને કઈ જવાબ આપી શકતું નથી એટલે બાદશાહનું મુખ જરા વક બન્યું અને રાજપૂતોના મેઢા ઢીલા પડી ગયા. સૌ નીચું જોઈને બેસી રહ્યા. અકબરે બે-ત્રણ વાર સભામાં કહ્યું-ખાટલા બધા રાજાઓમાં કઈને ઘેર સતી સ્ત્રી નથી? બાદશાહ સામે ટક્કર ઝીલતે ચાંપરાજ હાડે”:- આ વખતે કેઈએ જવાબ ન આપે ત્યારે ત્યાં બેઠેલા બુંદીકેટાના ૨જા ચાંપરાજ હાડાથી આ સહન ન થયું. એ સિંહણને જાયે ક્ષાત્રતેજથી ઝળહળતે રાજપૂત રાજા ઉભે થયે, અને બે-જહાંપનાહ! આ પૃથ્વી અનેક સ્ત્રીરત્નથી શેભી રહી છે. ભારતની પવિત્ર ભૂમિમાંથી સતી સ્ત્રીઓને વંશ ગયે નથી. આપના આ સેવકને ઘેર આવી સતી સ્ત્રી મેજુદ છે. આ સાંભળીને બાદશાહે કહ્યું-હાડ ! આમ તે દરેક પતિ પિતાની પત્નીને સતી સ્ત્રી માનતે હેાય છે પણ સતીની સાચી ખબર તે કરોટી થયા પછી પડે. આ શબ્દો બેલતાં બાદશાહના મુખ ઉપર હાસ્યની રેખાઓ તરવરી ઉઠી હતી. બાદશાહના વચને સાંભળીને હાડાનું લેહી ઉકળી ગયું. એ બે –જહાંપનાહ! આ કહેવાની કે કલ્પના કરવાની વાત નથી. મને મારી પત્ની ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. આપને સત્ય વાત કહું છું કે આપને જે પરીક્ષા કરવી હોય તે કરી શકે છે. જે કોઈ મારી પત્નીના શીપળનું ખંડન કરે તે હું મારું માથું આપવા તૈયાર છું અને જે મારી સનરાણું એનું શીયળત્રત અખંડિત રાખે તે મારે એનું માથું લેવું, પણ એક વાત ખ્યાલમાં રાખજે કે મારી નારાણનું શીયળ ખંડિત કરવું તે માથું આપીને માલ લેવા બરાબર છે. એ પ્રાણ જશે પણ શીયળ નહિ છોડે એવી સતી છે. ચાંપરાજ હાડાને પિતાની પત્નીના શીલ પર અતૂટ વિશ્વાસ – અકબર બાદશાહે સભામાં વેધક દષ્ટિ ફેરવીને ગર્વથી સૌને ઉદ્દેશીને કહ્યું–બેલે, ચાંપરાજ હાડાની સનર ણીના સતીત્વની પરીક્ષા કરવાની કે ઈનામાં તાકાત છે? એ જમાનાની સતીઓના સતીત્વની પરીક્ષા કરવા જવી તે કંઈ સામાન્ય વાત ન હતી. બહુ કપરું કામ હતું. સતી જે એવા પુરૂષની સામે દૃષ્ટિ ફેંકે તે બળીને ભસ્મ થઈ જાય, અને સતીત્વની કટી Page #555 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કરવા જતાં પિતે જ ફસાઈ જાય એમ હતું. એટલે કે ઈ હિંમત કરતું નથી. સભામાં ગંભીર વાતાવરણ છવાઈ ગયું. બાદશાહની દષ્ટિ ચારે તરફ ફરે છે. આ સભામાં બાદશાહને શેરખાં નામને હજુરીયે સિપાઈ બેઠે હતું. બાદશાહની નજર તેના ઉપર પડતાં તે ઉભે થયે ને બીડું ઝડપ્યું ને બે -જહાંપનાહ! હું જવા તૈયાર છું. એને જોઈને સૌના મનમાં થયું કે આ સામાન્ય સિપાઈ શેરખાં શું કરી શકવાને છે? તેને રોક્ત સભાજને બેલ્યા શેરખાં ! હાડાની હોડ તો તને યાદ છે ને? શેરખાએ કહ્યું-હા. મને બધું જ યાદ છે પણ મને છ મહિનાની મુદત આપે. ચાંપરાજ હાડાની રાણીનું શીયળ છ માસમાં ખડિત કરીને આવું તે હાડાનું માથું લઈશ અને જો એ ન કરી શકું તે મારું માથું દઉં. આ શરત નક્કી થઈ. સાથે એ પણ નક્કી કર્યું, કે જ્યાં સુધી શેરખાં ન આવે ત્યાં સુધી ચાંપરાજ હાડાને દિલ્હીમાં નજરકેદ, રહેવું. બંનેની શરતેની સહી લેવામાં આવી. ચાંપરાજને પિતાની પત્નીમાં વિશ્વાસ હતું કે મારી એનરણું શીયળ અને સૌંદર્યની પવિત્ર પ્રતિમા છે. સાક્ષાત્ શક્તિને અવતાર છે. એ પ્રાણ છોડશે પણ શીયળ નહિ છોડે. મારે એને સંદેશો કહેવડાવવાની પણ જરૂર નથી. બેલે, તમને તમારી પત્ની ઉપર આટલો વિશ્વાસ છે? ચાંપરાજ દઢ વિશ્વાસ સાથે શાંતિથી દિલ્હીમાં રહેવા લાગે. “બુંદી કોટામાં સનરાણુની સુવાસ’ :- આ તરફ શેરખાં બીડું ઝડપીને બીજે દિવસે બુંદીકેટ જવા રવાના થયે. ત્યાં જઈને એક ધર્મશાળામાં ઉતર્યો ને બુંદીકેટામાં ફરવા લાગ્યો. ત્યાંના નાગરિકોને પૂછયું તમારા રાજા કેણ છે? અને તે અહીં છે કે નહીં ? અને તમારા રાજા રાણી કેવા છે? ત્યારે નગરજનેએ કહ્યું કે ભાઈ! તમે કોઈ પરદેશી માણસ લાગે છે. અમારા રાજાનું નામ ચાંપરાજ હાડા છે. એ અત્યારે રાજ્યના કામે દિલ્હી ગયા છે. અમારા મહારાણીનું નામ સનરાણું છે. એ મહાન પવિત્ર સતી છે. એમની સામે કઈ માણસ કુદષ્ટિથી જુએ તે બળીને ભસ્મ થઈ જાય. એના મળ-મૂત્રમાં પણ એવી તાકાત છે કે કઈ રેગીના શરીરે ચોપડે તે એને રોગ મટી જાય ને ભૂત પલિત હોય તે ભાગી જાય એ એમના સતીત્વને પ્રભાવ છે. બુંદી કેટામાં રહીને શેરખાએ સેનાને મળવા માટેના ઘણાં પ્રયત્ન કર્યા પણ એને મળવાની વાત તે દૂર રહી પણ એનું મુખ સરખું પણ જોવા ન મળ્યું આમ કરતાં ઘણું સમય વીતી ગયો પણ શેરખાંની કઈ યુક્તિ કામ લાગી નહિ તેથી તે ખૂબ મૂંઝાયે કે હું તે બીડું ઝડપીને આવ્યું છું પણ જે કંઈ નહિ થાય તે ચાંપરાજને મારે શીર આપવું પડશે હવે ગમે તે યુક્તિ કરું પણ હું સનરાણીનું શીયળ ખંડન કરીને આવ્યું છું તેની ખાત્રી થાય તેવી એકાદ બે ચીજો મળી જાય અને તેના એકાદ બે ગુપ્ત ચિન્હની માહિતી મળી જાય તે ત્યાં જઈને નિશાની તરીકે બતાવી શકાય અને કહી શકાય. “નાસીપાસ થયેલા શેરખાએ કરેલો વિચાર” - આ બાબતમાં શેરખાંએ ખૂબ વિચાર કર્યો. ખૂબ તપાસ કરતાં એને ખબર પડી કે બુંદીકેટામાં મદનસેના નામની Page #556 -------------------------------------------------------------------------- ________________ શિારદા મુવાર મહાચતુર વેશ્યા રહે છે. તેને મળે તે મારું કાર્ય સફળ થાય. આમ વિચાર કરીને એ વેશ્યાને ઘેર ગયે. તેને પિતાની બધી વાત કરીને કહ્યું કે તું તે મહાચતુર છે. જે તું કોઈપણ યુક્તિ ગોઠવીને સોનરાણીને હાડાએ યાદગીરીમાં આપેલી એક બે ચીજો લઈ આવે અને સોનરાણીને ગુપ્ત અવયવનું એકાદ ચિન્હ જોઈ આવીને મને કહે તે હું તારે મહાન ઉપકાર માનીશ, અને તારે જિંદગીભર આ ધંધે ન કરવું પડે એવી ન્યાલ કરી દઈશ. મદનસેનાએ પહેલાં તે જવાની ચોખ્ખી ના પાડી દીધી ને કહ્યું કે હું ગમે તેવી ચતુર હાઉ' પણ એ સતીની પાસે મારી યુક્તિ ફાવે તેમ નથી. શેરખાએ કહ્યું તું જે માંગીશ તે આપીશ પણ મારું કામ કરી દે. ખૂબ કરગર્યો એટલે મદનસેનાએ કામ કરી આપવાની ખાત્રી આપી, એટલે શેરખાને શાંતિ વળી. મદનસેનાએ પાથરેલી જાળ" :- મદનસેના ખૂબ ચતુર હતી. તેમાં પણ સનરાણીના જીવનથી પરિચિત હતી, તેથી છળકપટ વિના ફાવી શકે તેમ ન હતું, એટલે તેણે વેશ્યાને સ્વાંગ ઉતારી ક્ષત્રિયાણીને સ્વાંગ સજા અને ખૂબ દૂર દેશાવરથી આવતી હોય તેમ જોકર ચાકર અને વાહન સાથે ઠાઠમાઠથી બુંદીકેટામાં પ્રવેશ કર્યો અને રાજમહેલમાં સમાચાર મોકલાવ્યા કે ચાંપરાજના ફઈબા આવ્યા છે. સનરાણીને આ ખબર મળતાં તે ખુશ થઈ ગયા. હડાના ફઈબા પધાર્યા અને તે પણ તેમની ગેરહાજરીમાં પધારે એટલે તેમના સ્વાગત અને સન્માનમાં જરા પણ ખામી ન આવવી જોઈએ. ખૂબ વાજતે ગાજતે ફઈબાનું સ્વાગત કરાવ્યું. સેનાએ ઘણી વખત હાડા પાસેથી ફઈબાના વખાણ સાંભળેલા, તેથી ઘણી વાર એનરણને ફઈબાને મળવાનું મન થતું. તે ફઈબા ઘેર આવ્યા છે એટલે સેનને ફઈબા પ્રત્યે ઘણું માન ઉપર્યું. સનરાણીમાં જેટલી વીરતા હતી તેટલી જ સરળતા હતી. ફઈબા સેનની સાથે મીઠી મીઠી વાત કરીને એ પ્રેમ બતાવે કે સેનનું હૃદય પીગળી જતું. “બનાવટી ફઇબાના પ્રેમમાં ફસાયેલા સેન રાણી* - આજે દુનિયામાં અસલી વસ્તુ કરતાં નકલી વસ્તુને પ્રકાશ વધુ હોય છે. હું સાચાને ઝાંખુ પાડી દે છે, તે જ રીતે વેશ્યાના કૃત્રિમ પ્રેમે નારાણનું હૃદય જીતી લીધું. સરળ અને ભલી સનરાણુને ખબર ન હતી કે આ ફઈબાને વેશમાં મહાકપટી વેશ્યા છે. સતી સેનની પતિ પરાયણતા અને સતીત્વને પ્રભાવ જેને વેશ્યાના મનમાં એમ થઈ જતું કે અહે ! ક્યાં આની પવિત્રતા અને ક્યાં મારી અધમતા ! આ અવાજ તેના હૃદય સુધી પહોંચે તે પહેલાં શેરખાંની સંપત્તિ એની આંખે આંજી નાંખતી હતી. ફઈબા પૂછે છે સોન ! મારે હાડો કયાં ગયે છે? હવે મારે જલ્દી જવું છે, ત્યારે સેને કહ્યું, ફઈબા! તે દિલહી ગયા છે. થોડા દિવસમાં આવવા જોઈએ. શી ઉતાવળ છે? હમણુ શાંતિથી અહીં કાવ. આપના ભત્રીજાને મળ્યા વિના નહીં જવા દઉં. તમે જાવ ને એ આવે તે મને ઠપકો આપે. Page #557 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ માટે ચેડા દિવસ વધુ રાકાઈ જાવ. ફઇબાએ કહ્યુ. ભલે. સેાન અને વેશ્યા વચ્ચે ગાઢ પ્રેમની ગાંઠ બધાઈ હતી. હાડાસાહેબના ફઇબા એટલે સેન દિલની બધી વાત એને કરતી. અને એ પણ સેન જ્યાં જાય ત્યાં સાથે ને સાથે રહેતી. એક દિવસ સેાનરાણી વિશાળ હાજમાં એક કપડું' પહેરીને સ્નાન કરતી હતી. કપડા ભીજાઇ જવાથી અંગેાપાંગ દેખાઈ જાય છે તે રીતે રાણીની જાંધ પર લાખાનું ચિહ્ન હતુ તે વેશ્યા જોઈ ગઈ એટલે તેને ખૂબ આનંદ થયા, અને પેાતાનું કાર્ય પૂરુ થવાથી હૈયુ. હર્ષોંથી નાચી ઉઠયું. !!! ' ૪૯૨ આ તરફ શેરખાંની મુદત પૂરી થવા આવી છે એટલે હવે વધુ રાકાઈ શકે તેમ ન હતુ', તેથી વેશ્યાએ ફરીને કહ્યુ' સાન ! મારે જવુ' છે. મને મારા હાડાને મળવાની ખૂબ ઈચ્છા હતી એટલે તારા આગ્રહને માન આપી વધુ રોકાઈ ગઈ પણ એ આવ્યે નડી. તે તું માશ વતી એને કહેજે કે ફઈબા તારી રાહ જોઇને ગયા. ભાળી સેન કહે છે ફઇબા ! તમારા પ્રેમ ઘણા છે. મારે તમને રોકવાની ઇચ્છા છે પણુ તમે ના પાડા છે એટલે વધુ શું કહું? પણ ફઇબા ! આપના ભત્રીજાની ગેરહાજરીમાં મારાથી આપની સેવામાં કંઇ ખામી આવી હૈાય કે આપને ઓછું આવ્યું હૈાય તે માફ કરો ને ફરીને વહેલા આવજો. આટલું ખેલતાં સેાનની આંખમાં આંસુ આવી ગયા. ફઇબા કહે છે બેટા ! મને તારી સાથે ખૂબ આનંદ આવ્યેા છે. તારો પ્રેમ એવા છે કે મને જવાનુ મન થતું નથી પણ હવે રાકાઇ શકુ તેમ નથી. ફઇબાએ સાનરાણીના વ્હાલા પ્રતીકની કરેલી માંગણી '' :– તે' મારી સેવામાં બિલકુલ ખામી રાખી નથી. મને તારી યાદ ખૂખ આવશે. તેા બેટા! મારી એક ઈચ્છા છે કે મારા હાડાની તલવાર અને રૂમાલ જે તારી પાસે તે મને તું યદગીરી તરીકે આપે તે ઘેર બેઠા તું મને યાદ આવીશ. એને જોઈને હું માની લઈશ કે મારો ભત્રીજો અને વહુ મને મળ્યા. ફઈબાની વાત સાંભળીને સાનરાણીને ખૂબ આઘાત લાગ્યા. તે જમીન પર પડી ગઈ, કારણ કે ચાંપરાજ હાડા જ્યારે ખડ઼ાર જતા ત્યારે સેાન કટાર અને રૂમાલ પ્રેમના પ્રતીક રૂપે લઈ લેતી, અને તેની પૂજા કરતી. આ બે ચીજો આપવાનુ સેનાને મન ન હતું. થાડી વારે શાંતિ વળી એટલે એડી થઈને કહે છે ફઇબા ! તમે તે મારુ હા માંગી લીધું. જેમ હા વિના માણુપ્ત જીવી શકતા નથી તેમ મારા પતિએ આપેલી પ્રિયવસ્તુએ મને મારા હાટ કરતાં પણ પ્રિય છે. આપ આ સિવાય ત્રીજુ કંઈક માંગા. ત્યાં ફઈબાએ માઢું મચ}ાડ્યું. આ જોઇને સાનાણીના મનમાં થયું. કે ફઇબા પ્રત્યે મારા પતિને ખૂબ માન છે અને હું ફઈબાને આ વસ્તુએ નહીં. અ પુ તે એ મને ઠપકા આપશે અને આપવા માટે મન માનતું નથી, પણ ઈમાને તે લેવાની પ્રબળ ઈચ્છા હતી તેથી સાનરાણીએ અનિચ્છાએ કટાર અને રૂમાલ આપ્યા. ફઈબાને ! જે જોઈતું હતું તે મળી જયાથી ખુશ ખુશ થઇ ગયા. સરળ સેાનરાણીને ખબર ન "( Page #558 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ હતી કે આનું પરિણામ શું આવશે? મદનસેના તે બરાબર નાટક ભજવીને પિતાને ઘેર ગઈ. કટાર અને રૂમાલ મળવાથી શેરખાંમાં આવેલું જેમ :- આ તરફ શેરખાંની મુદત પૂરી થવાને ચાર દિવસ બાકી હતા એટલે તે રાહ જોઈને બેઠો હતે. વેશ્યાએ જઈને સનરાણીના ગુમ ચિહ્નની વાત કરી અને કટાર ને રૂમાલ તેને આપી દીધા એટલે શેરખાંના નિચેતન જેવા બની ગયેલા દેહમાં પ્રાણ આવ્યા ને પગમાં જેમ આવ્યું. પિતાનું કાર્ય સફળ થવાથી તેને ખૂબ આનંદ થયે ને વેશ્યાને ઉપકાર માની અઢળક સંપત્તિ આપી. વસ્તુઓ લઈને શેરખાં બુંદી કેટાથી રવાના થશે અને દિલ્હીમાં આવી અકબર બાદશાહની સભામાં હાજર થયે. એના મુખ ઉપર આનંદ હતે ને પગમાં વેગ હતું, ત્યારે ચાંપરાજ શું બન્યું હશે તેની ચિંતામાં મગ્ન હતું, પણ સારા પ્રત્યે મેરૂ જેવો અટલ વિશ્વાસ હતો. બાદશાહે શેરખાં સામે જોઈને પૂછયું. શેરખાં! શું કરી આવ્યા? બધાની વચ્ચે શેરખાએ કહ્યું, સાહેબ! આ શેરખાં કંઈ જે તે માણસ છે? હું તે જીતના ડંકા વગાડીને આવ્યો છું. ચાંપરાજના મહેલમાં ઘણે સમય રહીને મેં ખૂબ મોજ માણી છે. સનરાણીની તાકાત છે કે એ શેરખાં સામે ટકી શકે? હું મારું કાર્ય બરાબર સિદ્ધ કરીને આવ્યું છું. સાથે ચાંપરાજે એની પત્નીને યાદગીરી રૂપે આપેલા રૂમાલ અને કટાર નિશાન તરીકે લેતે આ છું. રૂમાલ ને કટાર લેતાં ચાંપરાજ નીચું જોઈ ગયા. તેની બાજુમાં બેઠેલા તેના અંગત મિત્ર પહાડસિંહે કહ્યું, આ વસ્તુઓ તે ચોરી કરીને પણ લાવી શકાય, એટલે શેરખાં ઉશ્કેરાઈને છે. હું આપની સમક્ષમાં ચાંપરાજ હાડાને પૂછું છું કે સનરાણીની જમણી જાંઘ ઉપર લાખાનું ચિહ છે કે નહિ? આ સાંભળીને હાડાના હાજા ગગડયા. એને મરણને ડર ન હતે પણ આબરૂને સવાલ હતે. એના મનમાં થયું કે મારી સેનરાણી માટે આ શું બેલે છે? એના અંતરમાં અનેક વિચાર આવ્યા પણ હવે કેઈ ઉપાય ન હતે. બાદશાહે કહ્યું-હાહા ! તમે હારી ગયા છે. હવે મસ્તક દેવા તૈયાર થઈ જાવ. આ સાંભળીને સભાજનેનું હૃદય રડી ઉઠયું કે આવા પવિત્ર પુરૂષને સજા થશે? ચાંપરાજ કહે બાદશાહ! મને મરણને ડર નથી પણ મને મરતાં પહેલાં સનરાણીને મળવાની ઈચ્છા છે તે પૂરી કરવા માટે ત્રણ દિવસની મુદત આપે. આ હાડ ત્રીજે દિવસે સાંજે હાજર થઈ જશે. બાદશાહે કહ્યું–તમે જાવ પણ જામીન આપતા જાવ. જે તમે ત્રીજે દિવસે સાંજ સુધી ન આવે તે જામીનનું માથું ધડથી જુદું કરવામાં આવશે. હાડો વિચાર કરે છે શીર સાટે જામીન કેણ મળે? ચાંપરાજને મિત્ર એને જામીન બને. ચાંપાજે સેનને આપેલ ધિક્કાર:- સેનરાણી ઘણા દિવસથી હાડાની રાહ જેતી હતી. એને આ કપટની કંઈ ખબર ન હતી તે સમયે ચાંપરાજે મહેલમાં પ્રવેશ Page #559 -------------------------------------------------------------------------- ________________ - vev શારદા વાય કર્યાં ને ગુસ્સામાં આત્યા-હે રાણી! તને ધિક્કાર છે ! ફટફટ આ અભાગણી ! નિલ જજ | દુષ્ટ ! કુળખ પણ ! પાપી ! તારા પાપે કાલે મારુ મસ્તક દિલ્હીના દરબારમાં પડશે. ગમે તેમ તે ય તું આખરે તા સ્ત્રી જાતિને ! તારો શું ભરસે ? ધિક્કાર છે તારી જનેતાને ! આ શબ્દો સાંભળીને સેન ચમકી. પતિની સામે જઇને પૂછે સ્વામીનાથ ! મારા શુ' ગુન્હા છે? મને આ વાતમાં કઈ સમજાતું નથી. હજુ સેન પૂછે છે તે પહેલાં રાજા કહે છે હું દિલ્હી જાઉં છું. કાલે મારું મસ્તક પડવાનું છે. ન જાઉં તેા મારા મિત્રનું મસ્તક ઉડી જાય. એમ કહીને ચાલતા થઇ ગયા. એ સેાનને પ્રેમથી મળવા ન્હાતા આવ્યા પણ હૃદયના રાષ ઠાલવવા આવ્યા હતા. સેાન તે ધરતી ઉપર ઢગલેા થઈને પડી ગઈ. ઘેાડી વારે મૂર્છા વળી એટલે સ્વસ્થ થઈને વિચારવા લાગી કે મારા પાપે મારા પતિનું મસ્તક જશે ! એ મને સમાચાર કહેવા જ આવ્યા હશે! શુ મારા નાથનું મૃત્યુ થશે ! તે હું તેમના પહેલાં દિલ્હી પહોંચી જા" ને વસ્તુસ્થિતિ જાણી લ. એ આદશ નારીની ફરજ છે, માટે મારે જવુ જોઇએ. ખંધુએ ! આ સાનરાણી કાચીપે.ચી ન હતી. એ એક વીરાંગના હતી. જો અમળા હાત તા રડવા બેસી જાત. એણે પાણીદાર સાંઢણી મંગાવી અને પ્રભુને પ્રાથના કરી કે નાથ! જો મે' મારા પતિ સિવાય ખીજા પુરૂષોને ભાઇ અને પિતા સમાન માન્યા હોય તે પતિ પહેલાં મને દિલ્હી પહોંચાડી દેજો. એમ કહી પવનવેગી સાંઢણી ઉપર એસીને દિલ્હી પહેાંચી ગઈ ને કોઈ સજ્જનને ત્યાં ઉતારો કર્યાં. ત્યાં તેને બધા સમાચાર મળી ગયા. આ સાંભળીને સોનરાણી ઘેાડી વાર સ્તબ્ધ બની ગઇ. હવે તેને સમજાયુ કે ફઇબા મને ફેંદામાં ફસાવીને કટાર ને રૂમાલ લઈ ગઈ અને ન્હાતા ધેાતા પેાતાની સાથે રહેતા મારી જાંઘ ઉપરનું, લાખુ જોઇ ગઇ હશે. એ શેરખાંને મારી પાસે આવવાની હિં ́મત ન ચાલી એટલે તારી વેશ્યાનો આશ્રય લીધે। હશે અને તે જ ફઇબા બનીને આવી હશે. ખેર, જે બન્યું તે ભલે બન્યું પણ હવે તેમાંથી ખચવાનો પ્રયત્ન કરુ' ને મારા પતિને બચાવી લઉં. હજુ ચાંપરાજ દિલ્હી પહેાંચ્યા નથી. આ તરફ સભા ઠેઠ ભરાઇ છે કારણ કે ચાંપરાજનું દિલ્હીના દરબારમાં મસ્તક પડવાનુ... છે. ત્યાં સેાનરાણીએ દરખારમાં સમાચાર મેકલાવ્યા કે ખુંદીકેાટાથી એક ન`કી આવી છે. તે સગીતકળામાં અને નૃત્યકળામાં હાંશિયાર છે. સેનરાણી ૬૪ કળામાં પ્રવીણું હતી. તેનામાં કંઠ અને નૃત્ય કરવાની કળા તા અદ્દભૂત હતી. ખાદશાહુ નૃત્યકળા અને સંગીતકળાના શોખીન હતા. અહીં ચાંપરાજ માટે અને જો તે સમયસર ન આવે તે તેના મિત્ર પહાડસિહુ માટે ફાંસીના માંચડા તૈયાર છે, છતાં ખાદશાહે કહ્યું ફાંસી માડી આપીશું પણ ન`કીને કંડા કે જલ્દી આવે તે નૃત્ય કરે. સેાનને જોઈતું હતુ તે મળી ગયું. તે તરત ન`કીના સ્વાંગ સજીને રાજસમામાં દાખલ થઈ. સાનરાણીએ એવુ સુંદર ૨ નૃત્ય કર્યુ અને સંગીતના સૂર છેડયાં કે જોનારને કલાક મિનિટ્ 3 Page #560 -------------------------------------------------------------------------- ________________ શા સુવાસ ४०५ જેવા લાગ્યા. જેમાં જેને રસ હૈાય છે તેમાં તેના સમય ક્યાં ચાર્લ્સે જાય છે તે ખમર પડતી નથી. બધા તેવામાં મસ્ત છે ત્યાં ચાંપરાજ પહોંચી ગયા. ચાંપરાજની દૃષ્ટિ ન કી ઉપર પડી, ખૂબ ધારી ધારીને જોતાં એને લાગ્યું કે આ સેાનરાણી જ છે, તેથી તેને તેના પર ખૂબ ક્રોધ આળ્યે કે તલવારના એક ઘાએ બે ટુકડા કરી નાખું, પણ ખાદશાહની સભામાં અત્યારે એનું ક ંઈ ચાલે તેમ ન હતું. તેથી ગુરસા દખાવી દીધા. સેાના પોતાના પતિના મુખ પરના ભાવ નિહાળી રહી હતી પણુ અત્યારે એને પેાતાનુ કાય' સાધવુ હતું તેથી ક ંઈ લક્ષમાં લીધા વિના નૃત્ય કર્યા કર્યું. નૃત્ય પૂરું થતાં આખી સભા ખુશ થઈ ને તાળીઓના ગડગડાટ થયા. “ગુંડાને ખુલ્લા કરવા કરેલા કીમિયા ” :- સેનરાણીની અદ્ભુત નૃત્યકળા જોઈ ને માદશાહ તેના ઉપર પ્રસન્ન થયા ને કહ્યુ, હૈ નંકી! હું તારી નૃત્ય અને સંગીતકળા જોઈ ને ખૂબ ખુશ થયા છું. તારે જે જોઈ એ તે માંગ. ન`કી કહે છે જહાંપનાહ! મારે કંઈ નથી જોઈતુ. ખાદશાહે ખૂખ કહ્યું ત્યારે ન કીએ કહ્યું, સાહેબ ! થોડા વખત પહેલાં અહીંના એક ગુટા ખુદીકાટા આવ્યા હતા. તે મારી એક લાખ સાનામહારા ચારી ગયા છે. તે મને અપાવી દે. મારે ખીજું કંઇ નથી જોઇતુ. ખાદશાહ કહે અહીંના ગુંડા ખુંદીકેાટા પહોંચી ગયા? મને જ નહિ, છતાં હું કહું છું કે તું એને એળખે છે? એનું નામ તું જાણે છે? સાન કહે. એ પાતે કહેતા હતા કે મારું નામ શેરખાં છે. હું બાદશાહની પાસે રહેનારે ચાકર છું ને દિલ્હીમાં રહુ છુ. સેને છૂપી રીતે શેરખાંને જોયા હતા, એટલે કહ્યું અન્નદાતા ! તે અહીંં હશે તે હું એને ઓળખી લઈશ. આમ કહીને તેણે સભાજના તરફ દૃષ્ટિ કરી અને જ્યાં શેરખાં બેઠા હા તે તરફ દ્રષ્ટિ ફેકીને તેના તરફ આંગળી ચી'ધીને કહ્યું કે આ ગુડી મારી લાખ સેનામહાર ચારી ગયા છે. આ બધુ' નાટક જોઈને ચાંપરાજ હાડા તા સજ્જડ થઈ ગયા. ખાદશાહે કહ્યુ -શેરખાં! અહી' આવ. શેરખાંના હાજા ગગડી ગયા. લથડતા પગે ત્યાં આવ્યા. બાદશાહે કહ્યું-તમે આની લાખ સેાનામહારા ચારી લીધી છે ! શેરખાં કહે–જહાંપનાહ! મેં તે આ ખાઈને સ્વપ્નામાં પણ જોઈ નથી અને એનું ઘર પણુ જોયુ નથી ને હું એને ઓળખતા પણ નથી, ત્યારે સાનરાણી કહે છે નામદાર ! એને પૂછે। તે ખરા કે એણે મને જોઇ નથી. મારી સેનામહારો લીધી નથી તે। પછી મારી સાથે મારા મહેલમાં રહીને કેવી રીતે માજ ઉડાવી છે? આ સાંભળીને શેરખાંનું શરીર ધ્રુજવા લાગ્યું, આંખે અંધારા આવી ગયા ને થાથવાતી જીભે કહે છે સાહેબ ! એ તા મારી મા છે. હું એને ઘેર ગયો નથી ને મોજમઝા ઉડાવી નથી. આમ ખેલતાં ભોંય પર પડી ગયેા સાનરાણીએ જાણ્યું કે હવે મારું કામ પતી ગયુ' એટલે તેણે આડો પડદો ન ખાવીને નત કીના સ્વાંગ ઉતારી શુદ્ધ ક્ષત્રિયાણીના સ્વાંગ સજી લીધા અને પડ્તામાં રહીને એલી કે શેરખાં મારે Page #561 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઘેર આવ્યું નથી, મારું મુખ પણ તેણે જોયું નથી. તેની વાત સાચી છે પણ મુજ ઉપર ગુજરી પિતા બાદશાહ જાણી, હું નથી ગણિકા, શું હાડાની રાણી.” આ પ્રમાણે બેલીને કહ્યું-હું ગણિકા નથી પણ ચાંપરાજ હાડાની રાણી છું, પણ તમારા આ શેરખાએ બુંદીકેટ આવીને મારું શીયળ ખંડિત કરવા થાય તેટલા વાના કર્યા પણ તે ફાવ્યું નહિ, ત્યારે તેણે મદનસેના ગણિકાને સંપર્ક સાધ્યો અને એ મારી ફઈજી થઈને મારા ઉપર પ્રેમ બતાવીને રૂમાલ અને કટાર લઈ ગઈ છે. મને તે આનું પરિણામ શું આવશે તેની ખબર ન હતી પણ મારા પતિએ કહ્યું કે તારા પાપે દિલ્હીના દરબારમાં મારું મસ્તક પડશે. ધિકકાર છે તને! આટલા ફીટકારના શબ્દો કહીને આવ્યા તેવા પાછા ફર્યા ને હું અહીં આવી છે. ત્યારે પછી શું બન્યું એ તે આપ જાણે છે. શેરખાંને બાદશાહે ફટકાને માર મરાવીને પૂછયું-બોલ, સાચી વાત છે? શેરખાંએ કબૂલ કર્યું કે સેન સતી છે. મેં મદનસેના મારફત આ વસ્તુઓ મેળવી છે, તેથી બાદશાહને ખાત્રી થઈ કે સનરાણી સાચી ક્ષત્રિયાણી અને સતી છે. સેન રાણી કહે-જે થયું તે સારું થયું. મારા પતિ જે ત્યાં ન આવ્યા હતા તે મને કંઈ ખબર પડતી નહિ. કદાચ હું તે મારી જીવનલીલા સમાપ્ત કરી તેની મને પરવા ન હતી પણ મારા પતિની ઈજજત અને ક્ષત્રિયાણીઓના શીયળ ઉપર કલંક લાગે તેની ચિંતા હતી. તેને હવે ખુલાસે થઈ ગયે. હવે આપને જેમ કરવું હોય તેમ કરી શકે છે. આ બધું જાણીને ચાંપરાજને ગુસ્સો શાંત થયો. તેમની છાતી ગજગજ ફૂલી, ધન્ય છે સતી ! સતીની હિંમત, વીરતા અને પવિત્રતાને ! આ જોઈને બાદશાહ ખુશ ખુશ થઈ ગયા ને બોલ્યા-બેટા ! તું મારી દીકરી છે. મને ફરીને એક વાર તારું મુખ બતાવ,સન કહે-પિતાજી ! બસ, હવે સમય ગયે. ક્ષત્રિયાણીઓના મુખ જેવા એ સહેલા નથી, સભા વચ્ચે સેનના શીયળની અને સચ્ચાઈની પ્રતિભા પડી, અને સૌએ એકી અવાજે અંતરના આશીર્વાદ આપીને સતીને જયજયકાર બેલા. જે ફાંસીને માંચડો ચાંપરાજ માટે તૈયાર થયે હતો તેના ઉપર શેરખાને ચઢાવી દીધું. ચાંપરાજને છ છ મહિને બાદશાહની તહેનાત ભરવી પડતી હતી તેમાંથી તેને બાદશાહે મુક્ત કર્યો. ચાંપરાજ હડાની કીર્તિ ચારે તરફ ફેલાઈ અને સનરાણીના શીયળની સુવાસ ચારે તરફ મહેકી ઉઠી જ્યારે જગતના લાખ અને કરડે ફીટકાર વચ્ચે શેરખાંની જીવનલીલા સમાપ્ત થઈ ટૂંકમાં સનરાણમાં સૌંદર્ય તે હતું ને સાથે એનું શીયળ નિર્મળ હતું, તે તેને કે પ્રભાવ પડશે ! સૌંદર્ય ગમે તેટલું હોય પણ જે સાથે શીલ ચોખ્ખું ન હોય તે શીલ વિનાના સૌદર્યની કઈ કિંમત નથી. સૌંદર્ય નહિ હોય તે ચાલશે પણ શીલ વિના નહિ ચાલે, અને જેનું સૌન્દર્ય સુંદર હોય અને શીલ નિર્મળ હોય તે તેની શોભા ઓર વધી જાય છે. શીલ અને સૌંદર્ય બંનેને સુમેળ હેય તે જ જીવન શોભી ઉઠે છે, માટે Page #562 -------------------------------------------------------------------------- ________________ શાહી સુવાસ ४५७ સોય વધારવા કરતાં પહેલાં શીલ નિર્મળ પાળા તા જીવનની ઉન્નતિ થાય. સેાનરાણીના શીલવતે કેવા પ્રભાવ પાડ્યો! આવા સતીરત્નાથી ભારત દેશ મહાન બન્યા છે. આજે શીલ અને સૌદય વિષે ઘણું કહેવાયુ' છે. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન પર ભાદરવા સુદ ૪ ને બુધવાર વિજય પ્રાપ્તિના ઉપાય ૧ તા. ૬–૯–૦૯ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેના ! મહાન મંગલકારી પશુ ષછુ પર્વ કલ્યાણની કુમકુમ પત્રિકા લઇને આપણે ત્યાં પધાર્યાં છે. તેના છ છ દિવસે તે આત્મ આરાધનામાં આનંદપૂર્વક પસાર થઈ ગયા. તેની ખખર પણ ન પડી. આ પત્ર આત્મકલ્યાણના દિવ્સ સ ંદેશા લઇને આવ્યુ છે. ફક્ત શબ્દના સાથીયાો જીવન ચણતર સુંદર બનવાનું નથી. કેવળ મહેલ ચણવાની કલ્પનાઓથી મહેલ ચણાઈ જવાના નથી. એ માટે ચેાગ્ય સાધન સામગ્રી જોઇશે, તે રીતે આ મહાન પર્વની ઉજવણી કરવા માટે દાન, શીયળ, તપ અને ભાવની સામગ્રી જોઇશે. જીવનના આંગણે આવેલા આત્મશુદ્ધિના આ સેનેરી અવસરને ઉમંગ અને ઉત્સાહથી અપનાવીને આત્મકલ્યાણુ માટે કટિબદ્ધ અનીએ. દિવાળી આવે ત્યારે બહેના ઘરને વાળીઝૂડીને સ્વચ્છ કરે છે તેમ આ પવ માનવીના તનને, મનનેે અને વચનને શુદ્ધ કરવાનું કહે છે. વસ્તુ જો શુદ્ધ ન હાય તે તેના ઉપયોગ કરવામાં આનંદ કે ઉલ્લાસ આવતા નથી તેમ જીવનશુદ્ધિ વિના કાય'માં આનદ કે સ્ફુર્તિ આવે. આવે આત્મશુદ્ધિના અવસર જીવનમાં વારંવાર આવતા નથી. આજે પર્યુષણ પર્વના સાતમા દિવસ છે, અને આવતી કાલે સવત્સરી મહાપર્વના પવિત્ર દિવસ છે. સાત સાત દિવસ સુધી સાધનાના સરેોવરમાં સ્નાન કરીને શુદ્ધ બનેલા આત્માએ આવતી કાલે એક ખીજાની સાથે પરસ્પર ક્ષમાપના કરી આ ભવ અને પૂર્વભવમાં લાગેલા પાપાની આલેચના કરી અને પ્રતિક્રમણમાં વર્ષભર લાગેલા પાપાનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ બનશે. અનાદિકાળથી આત્માને લાગુ પડેલ ભવરૂપી રાગનું ઔષધ આ પર્યુષણ પર છે. જ્યારે ચેાગ્ય ઔષધના સેવન સાથે પથ્યાપથ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય અને તે પ્રમાણે આચરણુ કરે તેા રોગના અંત આવે છે. આ માહ્યરોગની વાત થઇ પણુ આપણે તેા આવ્યું તર રોગ વિષય કષાય રૂપ રાગને દૂર કરવાના છે. જો વિષય કષાયેના અંત આવે તે લવરાગના અવશ્ય વિચાગ થઈ જાય. આ પના એકેક અનુષ્ઠાના કર્મ ક્ષય માટે છે. આ પત્તુ એક પણ અનુષ્ઠાન જો શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે તે જરૂર અજરામર સ્થાન પ્રાપ્ત થઈ જાય. પર્વાધિરાજની પધરામણી અને ઉજવણી દર વર્ષે આપણે કરીએ છીએ. આ ભવમાં સંખ્યાતી વખત પણ અનંત ભવામાં અનંત વખત ઉજવણી કરેલી છે, છતાં જે અભ્યા ખાધ સ્થાને ન પહોંચ્યા તે વિચારવુ પડશે કે આપણામાં કઈંક ઉણપ છે, એ ઉણપ શા. સુ. ૩૨ એ Page #563 -------------------------------------------------------------------------- ________________ ક શારદા સુવાસ છે કે વીતરાગ પ્રભુની આજ્ઞા મુજબની ઉજવણી નહીં કરી હોય. કારણ કે બાળા gો” એ આપણુ જિનાગમનું સોનેરી સૂત્ર છે. જેની જિનશાસનમાં પ્રત્યેક સ્થાને મહત્તા આંકેલ છે, માટે આપણે સર્વ આરાધનામાં જિનાજ્ઞા મેખરે હેવી જોઈએ. મહાનપુરૂષે કહે છે કે સર્વે અનુષ્ઠાનોને આરાધક પણ જે જિનાજ્ઞાન વિરાધક હોય તે તે અનંત સંસાર વધારે છે. આત્માના ભાગને નાબૂદ કરવા માટે ભાવ ઔષધ સમાન મહાપર્વની આરાધના દ્વારા અનંત ભવરગીએ રેગને નિવારી શાશ્વત સુખાનુભૂતિ કરી રહ્યા છે તેમ આપણે પણ કરીએ. કે બંધુઓ! ભવરેગને નાબૂદ કરવા માટે સૌથી પ્રથમ આપણે પાંચ ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવા પડશે. ઇન્દ્રિયે ઉપર વિજય મેળવ્યા વિના એ રોગ નાબૂદ નહીં થાય તે માટે આજે આપણા વ્યાખ્યાનને વિષય રાખે છે “વિજય પ્રાપ્તિને ઉપાય. જે મનુષ્યો પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવે છે તે આત્મા ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકે છે. આ જીવે બાહ્ય સંગ્રામમાં તે ઘણી વખત વિજય મેળવ્યું પણ એ વિજય તે સાચે વિજર્યું નથી. એ વિજય તે ક્યારેક પાછે પરાજયમાં ફેરવાઈ જશે. એ વિજ્ય દેહવિલય થતાં વિલય થઈ જશે. સમ્રાટ સિકંદરે લડાઈઓ કરીને કેટલા દેશ ઉપર વિજય મેળવ્યું હતે ને કેટલી સમૃદ્ધિ ભેગી કરી હતી ! પણ એને દેહવિલય થયે ત્યારે સાથે એક દેશ કે થેડી ઘણુ સંપત્તિ પણ સાથે લઈ ગયે ખરે? આ વિજય શા કામનો ? આ વિજયથી કર્મ બંધાય છે ને સુખ મળતું નથી તે હવે વિચાર કરે કે કેના ઉપર વિજય કેળવવાથી સાચું સુખ મળી શકે? अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुदृम्मो । ગy ઢન્તો પુરી દોફ, ગરિમાં ત્રણ રથ ઉત્ત. સૂ અ-૧ ગાથા ૧૫ ભગવાને આ ગાથામાં કેવા સરસ ભાવ બતાવ્યા છે! જગતમાં બધું જીતી શકાય છે પરંતુ આત્મા ઉપર વિજય મેળવે મુશ્કેલ છે. રાગ-દ્વેષ તથા કષાનું દમન કરનાર આત્મા આ લેક અને પરલોકમાં સુખી થાય છે. આટલી એક જ ગાથા ઉપર જે મંથન કરવામાં આવે તે ભવને બેડે પાર થઈ જાય. સૂત્રની એક ગાથાના ચિંતને કે ચમત્કાર 'સ એ એક ન્યાય આપીને સમજાવુ. - એક વખત જૈન સંતે વિહાર કરીને આવતા હતા. વિહાર ખૂબ લબે હતે. ચાલતાં ચાલતાં સાંજ પડી ગઈ. સૂર્યાસ્ત થવાને સમય થઈ ગયે હતે. જૈન મુનિએ સર્યાસ્ત પછી એક કદમ પણ બહાર ચાલે નહિં. પિતાની શારીરિક ક્રિયા માટે ચાલવું હું પડે તે છૂટ, બાકી ચાલે નહીં. આ સંતે વિહાર કરીને આવતાં હતાં. સ્થાનક દૂર હતું પણ માર્ગમાં નગરશેઠાણીને એક ભવ્ય મહેલ આવ્યા. સંતે એ પૂછયું-બહેન ! સૂર્યાસ્ત Page #564 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ થવાની તૈયારી છે. તે તમારા મહેલમાં અમારે કપે તેવી જગ્યા છે? શેઠાણ જૈન હતાં. તે સંતેને જોઈને ખુશ થઈ ગયા ને કહ્યું–ગુરૂદેવ ! ઘણી જગ્યા છે. પધા-૫ધારે મારું ઘર આપના પુનીત પગલાથી પાવન થશે. શેઠાણીએ બંગલામાં છેક નીચેના ભાગમાં જગ્યા આપી. આજ્ઞા લઈને સંતે ઉતર્યા. શેઠાણીને એકને એક દીકરો મહેલના સાતમા માળે એની રૂપવંતી સ્ત્રીઓ સાથે આનંદ વિનેદ કરી રહ્યો હતો. પૂર્વના પુણ્યોદયે દુઃખ શું કહેવાય તેની ખબર નથી. પિતાને ઘેર સંતે પધાર્યા છે તે પણ જાણતું નથી. આ સંતે પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરવા બેઠા. એને મધુર રણકાર મહેલના સાતમે માળે પોં. સાધ્યાય કરતાં “નલીની ગુલ્મ વિમાન” આટલે શબ્દ શેઠાણીના પુત્રના કાને અથડાયે.“નલીની ગુલ્મવિમાન” આ શબ્દ સાંભળતાં સ્ત્રીઓ સાથે આનંદ કરી રહેલા શ્રેષ્ઠીપુત્રના મનમાં થયું કે આવું મેં કયાંક સાંભળ્યું છે. એના ઉપર ચિંતન કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલે નલીની ગુલ્મ વિમાન એની નજર સમક્ષ દેખાયું. તેમાં પિતે ક્યાં હતું, કેવા સુખે ભેગવ્યા હતા એ પ્રત્યક્ષ જોયું. એને આ સંસારના સુખે ગંધાતી ગટર જેવા લાગ્યા. સ્ત્રીઓની સાથે આનંદ કરવાનું છોડીને એકદમ ઉભું થઈ ગયે. એની પત્નીએ કહે છે સ્વામીનાથ ! એકદમ ઉઠીને કયાં ચાલ્યા? ત્યારે કહે છે હવે હું આ સંસારમાં રહી શકું તેમ નથી. તે સડસડાટ સીડી ઉતરીને માતા પાસે આવ્યા. માતાના ચરણમાં પડીને કહે છે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપ. માતા કહે છે દીકરા ! તને એકદમ આ શું થઈ ગયું ? કે આમ દીક્ષા લેવાનું કહે છે? માડી ! હવે હું આ સંસારમાં રોકાઈ શકું તેમ નથી. મારે જલ્દી દીક્ષા લેવી છે. જુએ, એણે સાધુને જોયાં નથી. સંતને પણ ખબર નથી કે શેઠાણીને દીકરે છે. એ તે એમની સ્વાધ્યાયમાં લીન છે. માતાએ પૂછયું બેટા! તને વૈરાગ્ય કેમ આવ્યું પુત્રે વાત કરી એટલે સમજી ગઈ કે સંતની સ્વાધ્યાયને રણકાર સાંભળ્યું લાગે છે. આ જગ્યાએ જે તમે હેત તે એમ જ કહેત કે સંતને ઘરમાં રાખ્યા તે મારું જ ઘર બેઠું. માતાએ કહ્યું-બેટા ! દીક્ષા લેવી તે જેવી તેવી વાત નથી. મહાદુકર છે પણ જેને પૂર્વ ભવેનું જ્ઞાન થયું છે, જે પૂર્વે ચારિત્ર પાનીને નલીની ગુલ્મ વિમાનના સુખ મેળવીને આવ્યું છે એને અહીં કેમ ગમે? માતાને સમજાવીને ગુરૂ પાસે આવી દીક્ષા લીધી. હવે નવદીક્ષિત સાધુ ગુરૂદેવને કહે છે ગુરૂદેવ ! આપની આજ્ઞા હેય તે શમશાનભૂમિમાં જઈને પડિમા વહન કરું. એની ચેગ્યતા જોઈને ગુરૂએ આજ્ઞા આપી. - આ નદીક્ષિત સંત મશાન ભૂમિમાં જઈને પડિમા વહન કરવા કાઉસગ ધ્યાનમાં ઉભા રહ્યા. રાત્રીના સમયે ભૂખી શિયાળણું આવીને તેમના પગે બટકા ભરવા લાગી. બીજી તરફ એના બચ્ચા બટકા ભરવા લાગ્યા. આ સમયે મુનિએ ખૂબ સમતા રાખી. પગ કરી ખાધા એટલે મુનિ ભૂમિ ઉપર ઢળી પડયા તેથી પેટ ચીરીને માંસ ખાવા લાગી. શિયાળણીને માં Page #565 -------------------------------------------------------------------------- ________________ શાહ અવાર માંસ ખાવાની મઝા આવી ને મુનિને કર્મની સજા થઈ, પણ સંતે ખૂબ ક્ષમા શખી. તે કાળ કરીને નલીની ગુલ્મ વિમાનમાં ગયા. આ તરફ એની માતા અને પત્નીએ દર્શન કરવા આવ્યા. બધા સંતના દર્શન કર્યા પણ નવદીક્ષિત સંતને ન જોયા એટલે ગુરૂને પૂછયુંઆપના નવદીક્ષિત શિષ્ય કયાં ગયા? ગુરૂ જ્ઞાની હતા. એમણે પિતાના જ્ઞાનબળથી જાણી લીધું હતું કે મુનિ કયાં ગયા? તેથી કહ્યું કે એ તે એમના આત્માનું કાર્ય સાધીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ગયા. માતાને પુત્રના અને પત્નીને પતિના દર્શન ન થવાથી ખૂબ દુખ થયું. એમને પણ અંતે સંસાર અસાર લાગે ને દીક્ષા લીધી. - ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે ભગવાનની વાણીમાં કે જાદુ છે કે એક શકે પુત્રને મેહ નિંદ્રામાંથી જાગૃત કરી આત્મવિજય પ્રાપ્ત કરાવ્યા. દુનિયામાં પિતાની સત્તાથી કે સંપત્તિથી બીજા ઉપર વિજય મેળવે તે કંઈ સાથે વિજય નથી. સાચે અને શ્રેષ્ઠ વિજય કર્યો છે? જ્ઞાની પુરૂષોએ સાચે વિજય કેને કહ્યું છે? “ વિશેષ of, gણ તે પર sો !એક આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરે, એ જ સર્વશ્રેષ્ઠ વિજય છે. ઈન્દ્રિ ઉપર વિજય મેળવનાર આત્મા સહેજે પિતાના આત્મા ઉપર વિજય મેળવી શકે છે, પણ આજે જીવની દશા બદલાઈ ગઈ છે. એને આત્માની પીછાણ જ નથી થઈ એટલે ચેતન એ આત્મા જડ જેવો બનતો જાય છે, જડની દુનિયામાં વિચરતો અને કલ્પનાની પાંખે આકાશમાં ઉડતો હેવા છતાં આત્મા જેવી ચીજને ભુલતે જાય છે. જીવન શું ચીજ છે? જીવન કેવી રીતે જીવવું જોઈએ? એવા વિચારને પણ એના મગજમાં જ્યાં અવકાશ નથી ત્યાં આત્માને જીતવાનું કે રાગ-દ્વેષ હટાવવાનું તે એને ભાન જે ક્યાંથી હોય! આ બંધુઓ ! માનવભવની સાર્થકતા કે નિષ્ફળતાને આધાર આત્માની સાધના ઉપર છે. જેણે આત્માને ઓળખે હોય, જેને આત્મા ઉપર શ્રદ્ધા હોય તેને આત્માની સાધના વિચાર આવે છે પણ લક્ષ્મીના લાલચુઓ અને ભેગના ભિખારીઓ તે એ વસ્તુઓ મેળવવામાં ને ભેળવવામાં હિતાહિતને વિવેક ઑઈ બેસે છે. એ આત્મા કદાચ દુનિયા ઉપર વિજય મેળવશે પણ એનું અંતર તે અનેક પરાજની હારમાળાથી લદાયેલું હશે કે જે એના જીવનને કોતરી ખાતું હશે, આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે આત્મવિજય એ જ શ્રેષ્ઠ વિજય છે. એ માટે પહેલાં પાંચ ઈન્દ્રિ ઉપર વિજય મેળવે. .. એક વખત ઘણું સાધુઓ ભેગા થયા. સાધુસંતે ભેગા થાય ત્યારે તેઓ જ્ઞાનચર્ચા કરે છે. આત્મિક જ્ઞાનના રસની લૂંટાલૂંટ થાય છે. તમે બધા ભેગા થાય ત્યારે શું કરે? બેલે, સંસારની વાતે. જ્યારે સાધુઓની સભા ભરાઈ એમાં ચર્ચા ચાલી. ચર્ચાનો વિષય એ હતું કે પાંચ ઈન્દ્રિમાં કઈ ઈન્દ્રિય ઉપર વિજય મેળવવું મુશ્કેલ છે? એ વિષયમાં પણ વિચારણા કરી પણ કેઈ એને નિર્ણય કરી શકયું નહિ, ત્યારે એક ડાહ્યા ને ગંભીર Page #566 -------------------------------------------------------------------------- ________________ શાક એવા સાધુએ કહ્યું–આ ચર્ચાને નિર્ણય કરવા માટેનું એક રસ્તે બતાવું. સાંભળે, આમાંથી પાંચ સાધુએ તૈયાર થાય અને તે દરેકને એકેક ઈન્દ્રિય ઉપર વિજય મેળવવાનું કામ સોંપી દે. પછી તેમને પૂછી લે એટલે આપોઆપ નિર્ણય થઈ જશે કે કઈ ઈન્દ્રિય ઉપર વિજય મેળવો મુશ્કેલ છે. આ વાત બધા સંતોને ગમી, તેથી પાંચ સાધુઓ તૈયાર થયા. વડીલ સંતેએ જેને જે ઈન્દ્રિય ઉપર વિજય મેળવવાની આજ્ઞા ફરમાવી તે પ્રમાણે નક્કી કરીને પાંચ સાધુઓને એકેક ઈન્દ્રિય ઉપર વિજય મેળવવા ચાતુર્માસમાં જુદા જુદા સ્થળે મોકલ્યા. પાંચે ય સાધુઓ એકેક ઈન્દ્રિય ઉપર વિજય મેળવીને ચાતુર્માસ પૂરું કરીને પાછા ફર્યા. બધા સાધુએ ભેગા થયા. પાંચે સાધુઓને બેલાવીને પૂછવામાં આવ્યું કે કઈ ઈન્દ્રિય જીતવી મુશ્કેલ છે? જે સાધુએ જીભ ઉપર વિજય મેળવ્યું હતું તે બેલ્યા-દુનિયામાં બધું જીતવું રહેલ છે પણ જીભ ઉપર જીત મેળવવી ઘણી કઠીન છે. કહેવત છે ને કે “જેણે છમ છતી તેણે જગ જીત્યુ.” કારણ કે બધી ઇન્દ્રિયના કામ એક અને તેમની સંખ્યા બે છે. આંખ બે છે ને કામ એક જેવાનું કરે છે, કાન બે છે ને કામ એક સાંભળવાનું કરે છે, જ્યારે છમ એક છે ને તેના કામ બે છે. એક બલવાનું અને બીજું ખાવાનું. બોલતાં આવડે તે વૈરીને વશ કરે છે અને ખાતા આવડે તે શરીરને પુષ્ટ બનાવે પણ જે એ આવડતને બદલે ચટકા જ કરવા જાય તે બેલવામાં જગતને શત્રુ બનાવે અને ખાવામાં હાથ પગ, માથું એમ આખા શરીરને હેરાન થવાનું થાય. કામ કરી જાય જીભ અને હેરાન થાય બીજા. આટલા માટે કુદરતે પણ બીજી બધી ઇન્દ્રિયને બહાર રાખી અને જીભને અંદર પૂરીને તેને ફરતી બત્રીશીની ચેકી મૂકી અને હોઠનું તાળું દીધું, તે પણ આ જીભને વશ રાખવા માટે કેટલી તકેદારી રાખવી પડે છે. એને જીતવા જતાં મારા નાકે દમ આવી ગ માટે રસેન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. એક સાધુની વાત પૂરી થઈ ત્યાં બીજા સાધુ બેલી ઉઠયા-જીભ ઉપર કાબૂ મેળવી એમાં શી મોટી વાત છે? આંખને જીતવી તે કંઈ નાની સૂની વાત નથી. જ્યાં નવા નવા રૂપ દેખે, નવા નવા દશ્ય જોવા મળે એટલે આંખડી એમાં મસ્ત બની જાય. આંખ દ્વારા પદાર્થો જોઈએ એટલે તેને મેળવવાનું મન થાય. આંખ સામે સુંદર રૂપ અને દર ખડા થાય એટલે તે તરફ ગયા વિના રહે જ નહિ. મહામુશીબતે એને રોકી શકાય છે. માટે મારે અનુભવ તે એમ કહે છે કે જીભને જીતવા કરતાં આંખને જીતવાનું કામ અઘરું છે. ત્યાં ત્રીજા સાધુ કહે છે કે હવે બેસે છાનામાના. વરને તે વરની માતા જ વખાણે ને ! મને જીતવી કે આંખને કાબૂમાં રાખવી એમાં કંઈ તમારી બહાદુરી નથી. એના કરતાં છેતેન્દ્રિય ઉપર વિજય મેળવવું કઠીન છે, કારણ કે કઈ આપણું સારું બોલે કે અઘર' છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ખરાબ બેલે, કેઈ નિંદા કરે કે કઈ પ્રશંસા કરે અગર કોઈ આપણને કટુ શબ્દો કહી જાય આ બધું કાન દ્વારા સંભળાય છે, એટલે બોલનાર પ્રત્યે રાગ-દ્વેષ થાય છે. આપણું સારું બેલનાર પ્રત્યે રાગ આવે છે ને ખરાબ બોલનાર પ્રત્યે દ્વેષ આવે છે કે કોઈ આવે છે. અરે એને મારી બેસીએ પણ ખરાં. માટે શ્રોતેન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. ચેથા સાધુ કહે છે તમારી બધાની વાત છેડી દો. આંખ, કાન અને જીભ ઉપર વિજય મેળવનારા તમે બધા સ્પર્શેન્દ્રિય ઉપર વિજય મેળવે ત્યારે સાચા. મખમલ જેવા કોમળ સુંવાળી ચામડીના સ્પર્શોથી ભલભલા આળેટી જાય છે. આવા મનગમતા મૂલાયમ સ્પર્શીને વહાલા માનનાર સ્પર્શથી દૂર રહીને સ્પર્શેન્દ્રિય જીતવામાં જ બહાદુરી છે, ત્યારે એક સાધુએ કહ્યું સારી અને ખરાબ ગંધ આવે ત્યારે ધ્રાણેન્દ્રિયને વશ રાખવી મુશ્કેલ છે. અત્તર, ગુલાબ અને મેગરાની સુગંધ આવે ત્યારે નાકને બહુ ગમે છે અને વિષ્ટાની દુર્ગધ આવે ત્યારે નાક આડા ડુચા દેવા પડે છે, ઉલ્ટી આવે છે. આ સમયે ઘણેન્દ્રિયને સમભાવમાં રાખવાનું કામ અઘરું છે. આવી રીતે જે સાધુએ જે જે ઈન્દ્રિય વશ કરી હતી તેની તેમણે મહત્તા બતાવી, પણ કઈ ઈન્દ્રિય જીતવી મુશ્કેલ છે તેને નિર્ણય અધૂરો રહ્યો તેથી નિર્ણય કરવા ભગવાન પાસે આવ્યા ને પિતાના પ્રશ્નની રજુઆત કરી. સર્વજ્ઞ ભગવાને કહ્યું–હે મારા સાધકે ! તમે સાંભળે. પિતાપિતાની રીતે તમે બધા સાચા છે. હવે હું તમને એક ન્યાય આપીને સમજાવું. સાંભળે. એક માટે મહેલ છે. તેને પાંચ દરવાજા છે. તેમાં એક દરવાજે ચોકી પહેરો મૂકીએ ને ચાર દરવાજા ચંકી પહેરા વિના ખુલ્લા મૂકીએ તે લૂંટાવાને ભય ખરે કે નહિ? બધા સાધુએ કહ્યું-હા, ભગવંત ! હવે માને કે ચાર દરવાજે ચોકી પહેરે મૂકીએ ને એક દરવાજે ચેકી પહેરા વિનાને ખુલ્લું રાખીએ તે પણ લૂંટાવાને ડર તે ખરે જ ને? હાં. એટલે આને અર્થ એ છે કે પાંચે દરવાજે ચેકી પહેરે રાખવું જોઈએ. એક પણ દરવાજે ચેકીપહેરા વિનાને રાખીએ તે ચારને ભય રહે જ છે. તે રીતે હે સાધુઓ ! આ તમારા પ્રશ્નને જવાબ છે. કહેવાને આશય એ છે કે મન રૂપી મહેલના પાંચ ઈન્દ્રિના દરવાજામાંથી કઈ ઇન્દ્રિયના દરવાજા ઉપર ચેકી રાખવી તે કઈ મહત્વની વાત નથી, કારણ કે ચેર તે જે દરવાજો ખુલે હોય તે દરવાજેથી પ્રવેશ કરીને ચોરી કરી જાય છે. જેણે જીભ ઉપર જીત મેળવી હોય છતાં જાતજાતના સુંદર સંગીત સાંભળવામાં, સુગંધી તેલ, અત્તર વિગેરે વસ્તુના મેહમાં પડે, આંખ વિગેરે ઈન્દ્રિયે જતી હોય પણ સ્વાદિષ્ટ ભેજને ખાવા માટે જીભ લબકારા મારતી હેય, તે એ બધું સરખું છે. પાંચે ઈન્દ્રિય ઉપર વિજ્ય મેળવી જોઈએ. મન ઉપર વિજય મેળવી લીધા પછી પાંચ ઈન્દ્રિયે તે છતાઈ જશે, સેનાપતિ જાય તે સૈન્ય તે છતાયેલું જ છે, તેમ મન જીતી લીધા પછી ઈન્દ્રિ તે છતાઈ જ જવાની છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ શારદા સેવાસ ૫૦૩ દેવાનુપ્રિયે ! જીવન એ એક સંગ્રામ છે. સંસાર એ સમરાંગણ છે, અને આત્મા એ લડવૈયા છે. દુષ્ટ મન એ દુશ્મન છે અને ઈન્દ્રિયા એનું સૈન્ય છે. કામ, ક્રોધ, મેહ, રાગ, દ્વેષ એના શસ્ત્રો છે. એની સામે આત્માને સયમના શસ્રથી લડવાનું છે. જે સ યમનુ શસ્ત્ર ગુમાવ્યું. તે આત્મા હાર્યાં સમત્તે. મનને જીતવા માટે સયમ રૂપી શત્રુ ખૂબ મહત્વનું છે. જે જીવનને ક્ષણે ક્ષણે જાગૃત રાખે, સંયમના શસ્ત્ર વડે પૂર્ણ સંભાળ રાખે તે મનને જીતી શકે છે. આત્મસયમ કેળવવા એ વિજય મેળવવાની અમેઘ ચાવી છે. આત્મસંયમ કેળવનારે જીવનમાં પ્રત્યેક ક્ષણે સજાગ અને સચેત રહેવુ જોઇ છે. પદાર્થોના પહાડ ખડકી દેવા કે મોટા મેટા સામ્રજ્યે જીતી લેવા માત્રથી વિજયી નથી મનાતું, પણું ભુંગાને તજીને મનને જીતવામાં સાચા વિજય છે વિજય મેળવનાર સાધક તા ભેગાને રાગનું કેન્દ્રસ્થાન માનીને લેામથી દૂર ભાગે છે. હું તમને પૂછું તમને લાગ ગમે છે કે ત્યાગ ? ભાગને રંગનું ઘર સમજીને તેનાથી દૂર રહેવા ઇચ્છે છે ખરા? ભાગ ઉપર વિજય મેળવે તેમાં ખરો વિજય સમાયેલે છે. સમઝે, વિજય જડ વસ્તુ ઉપર નહી પણ આત્મા ઉપર વિજય મેળવવાના છે. એ વિજય મેળવવા માટે જીવને ક! તે સહન કરવુ પડે છે! સહન કર્યા વિના સુખ નથી મળતું અને કાઇના ઉપર વિજય પણ નથી મેળવી શકાતા. હું તમને એક દૃષ્ટાંત દ્વારા સમજાવુ. એક ખાનદાન કુટુંબમાં અરૂણુ નામના એક સુખી સગૃહસ્થ હતા. તેની પત્નીનુ નામ સુશીલા હતું. તેમને એક રૂપેન્દ્ર નામે ખાખે। હતા. અરૂણુ સ્વભાવના ખૂમ ફોધી હતા પણ સુશીલા ખૂબ શાંત અને ડાહી હતી, રૂપેન્દ્ર પાંચ વર્ષના થયા ને તેની માતા ગુજરી ગઈ, આથી તેને મૂત્ર આઘાત લાગ્યા. તે મા વિના તરફડવા લાગ્યા. હવે એના મિત્રો હતા તેમાં ત્રણ મિત્રા મા વગરના છે. તે ખૂખદુઃખી છે, તેથી બધા તેને શીખવાડે છે કે તારા પપ્પા ફરીને પરણે તે તેમાં તુ' સંમત ન થઈશ નવી મા ખૂબ દુઃખ આપે છે. શરૂઆતમાં સુખ આપશે પણ પછી ખૂબ દુઃખ આપશે. આ રીતે મિત્રોએ રૂપેન્દ્રને ચઢાવીને તૈયાર કર્યો. છ મહિના ખાદ અરૂણને તેના કુટુંબીજનો ફરીને લગ્ન કરવા સમજાવે છે ત્યારે અરૂણુ ના પાડે છે પણ બધાએ પરાણે સમજાવીને હા પડાવી. આ વાત રૂપેન્દ્રને ન ગમી, તેથી બધા સામે ક્રોધથી જોવા લાગ્યેા, છેવટે અરૂણનો લગ્નદિવસ આખ્યું. બધાએ તેને સારા કપડા પહેરાવવા માંડયા પણુ પહેરતા નથી. સગાંસ્નેહીઓ બધાને આનંદ હતા પણ રૂપેન્દ્ર તેા કેાઈ સાથે ખેલતા ચાલતા નથી. આખા દિવસ માતુ ચઢાવીને એક ખૂણામાં બેસી રહ્યો. રમાની વિશાળ દૃષ્ટિ ને રૂપેન્દ્રને મિત્રની ચઢવણી :- જેની સાથે અણુના લગ્ન થયા તેનું નામ રમા હતું. ખરેખર, રમા એટલે રમા જ હતી. રમા આત્મામાં રમણુતા કરનારી હતી. એને પરતાં પહેલાં જ ખબર હતી કે મારે જ્યાં જવાનુ છે Page #569 -------------------------------------------------------------------------- ________________ દિશા યુવા ત્યાં માતા બનીને રહેવાનું છે. તેણે પરણીને રૂમઝુમ પગલે પતિના ઘરમાં પ્રવેશ કર્યો પણ રૂપેન્દ્રને ગમતું નથી. એ વધુ સમય બહાર પસાર કરવા લાગ્યું. રૂપેન્દ્રના પિતા પાસે જે ખૂબ હતે પણ એમને સ્વભાવ ખૂબ ક્રોધી હતે. ઘરમાં સહેજ વસ્તુ અવ્યવસ્થિત રેખે અગર તે કોઈ વસ્તુનું નુકશાન થઈ જાય તે એ સહી શકતા નહિ. કઈ મિનિટે તેમને ક્રોધની વાળા ભભૂકી ઉઠશે તે કહી શકાય નહિ. જ્યારે એ ખુશીમાં હોય ત્યારે રૂપેન્દ્રને વહાલથી બેલાવતા પણ આ છેક અંદરથી ડર્યા કરતું હતું. એની વાત્સલ્યમય માતાના ગયા પછી ઘરમાં જાણે એનું કંઈ જ ન હોય તેમ એને લાગતું હતું. ઘણીવાર એકલે પડતે ત્યારે રડી લેતે અને ભગવાનને પ્રાર્થના કરીને કહેહે ભગવાન! તે મારી વહાલી મમ્મીને શા માટે બેલાવી લીધી ? નવી મમ્મી આવતાં એને જુની મમ્મીની યાદ ખૂબ સતાવવા લાગી. નવી માતા રમા ખૂબ પ્રેમાળ અને પવિત્ર હતી. એનું રૂપ પણ અથાગ હતું. સાથે એનામાં ગુણે પણ ઘણું હતાં. એણે હૃદયને વિશાળ બનાવી દીધું હતું. હજુ નવી પરણીને આવી છે પણ રૂપેન્દ્રને કહે છે બેટા ! એમ કહીને બાથમાં લેવા જાય ત્યાં રૂપેન્દ્ર છટકી જતે રમાએ જોયું કે જેમ હરિણી શિકારીને જોતાં દૂર નાસે છે તેમ રૂપેન્દ્ર મારાથી દૂર ભાગે છે, તેથી રમાના મનમાં થયું કે હું ગમે તેમ તે ય અપરિચિત છું, એટલે એ મારી પાસે આવતાં સંકેચ પામે છે. એ સંકુચિતતાનું કોચલું તેડવા માટે રમા પ્રયત્ન કરવા લાગી. પરણીને આવ્યા બે દિવસ થયા. ત્રીજે દિવસે રૂપને પ્રેમથી જગાડવા ગઈ ને મધુર સ્વરે બેલી બેટા રૂપેન્દ્ર! ઉઠો. સવાર પડી. તે પણ રૂપેન્દ્ર એના સામું જેતે જ નથી, કારણ કે એના મિત્રેાએ એને બરાબર ચઢાવ્યો હતું કે જે જે રૂપેન્દ્ર! તારી નવી મમ્મીની ફસામણીમાં ન ફસાતે, પહેલાં તે તેને પ્રેમથી બેલાવશે ને બધું જ કરશે પણ પછી બધું નાટક ભજવશે. આ ઝેર એના અંતરમાં બરાબર વ્યાપી ગયું હતું એટલે નવી માતાના પ્રેમની કદર કરી શકતા નથી. - માતા કરતાં અધિક પ્રેમ આપતી રમા - રમા તે રૂપેન્દ્રને પોતાને બનાવવા માટે જેટલું બને તેટલું કરી છૂટે છે. એને ગમે તેવા કપડા લાવે, સારું સારું ખાવાનું આપે, જમવા વખતે એની જનેતા માતા જમાડતી તેના કરતાં પણ અધિક પ્રેમથી જમાડતી પણ આને તે કંઈ હિસાબમાં જ નથી. ઓરમાન પુત્રને પિતાને બનાવે એ કંઈ સામાન્ય વાત નથી. રમાના દિલમાં ઘણું દુખ થતું કે હું રૂપેન્દ્રને કેટલો પ્રેમ આપું છું છતાં એ મારાથી અલગ - અલગ જ રહે છે. મારે શું કરવું ? એને કેવી રીતે સમજાવે ? એના પતિની પાસે તે ઘણી વાર રડી પડતી, ત્યારે એને પતિ કહે કે એ હજુ બાળક છે ને? પછી જરૂર સમજશે. આમ કરતાં એક દિવસ ઉપેન્દ્ર આઠ વાગ્યા તે પણ પથારીમાંથી ઉઠશે નહિ. તે એક સુમધુર સ્વપ્નની મઝા માણુ હ્યો હતે. આ સમયે રમા તેને ઉઠાડવા ગઈને પ્રેમથી બેલી બેટા રૂપેન્દ્ર! જહદી ઉઠ. તારે ખુલે જવાનું મેડું થાય છે, ત્યારે ગુણે કરીને માતાને હાથ તરછેડીને કહે છે મારે Page #570 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ યુપ નથી ઉઠવુ. મને ઉંઘ આવે છે. આ સાંભળીને માતાએ કહ્યું-દીકરા! તારી પરીક્ષા નજીક આવે છે. માટે અભ્યાસ બગડશે તે પણ આ ઉઠતા નથી. ત્યાં એના પપ્પાના અવાજ આન્યા. રૂપેન્દ્ર ! તું કેમ ઉતેા નથી ? જલ્દી બેઠા થઈ જા. એના પપ્પાના અવાજ સાંભળીને તરત બેઠો થઈ ગયા. એના મનમાં થયું કે જીઆ મમ્મી કેવી હાંશિયાર છે કે મારા પપ્પા જાણે તે માટે એમની હાજરીમાં મને એ પ્રેમથી ઉઠાડવા આવી, પેાતે સારી રહે ને પપ્પા મારા ઉપર ભલેને ગુસ્સા કરે! આ રીતે ખાટી કલ્પના કરતા હતા. રૂપેન્દ્ર ભણુવામાં ઢાંશિયાર હતા પણ ગણિતના વિષયમાં કાચા હતા. એની મમ્મી એને લેશન કરવા મેલાવતી પણુ એ તા એના મિત્રની સલાહ પ્રમાણે ચાલતા. માતાન તા ગણુતા જ ન હતા. એની ત્રિમાસિક પરીક્ષાનું રીઝલ્ટ આવ્યુ. તેમાં તે ગણિતના વિષયમાં નાપાસ થયા. રીઝલ્ટમાં પપ્પાની સહી જોઈએ. પશુ જે પપ્પાને કહેવા જાય તે એના હાડકા ખેાખશ કરી નાંખે, કારણ કે પપ્પાના સ્વભાવ કેટલા ક્રોધી છે એ તે ખરાખર જાણતા હતા. એટલે પપ્પાની પાસે તે જવું કેવી રીતે ? ભયથી ધ્રુજતા મમ્મી પાસે આવીને મૂંગા મેઢે પેલુ રજીસ્ટર મમ્મી સામે ધયું. રમાએ જોયુ તે રૂપેન્દ્રની આંખેામાં કરૂણા, ભય અને આજીજીના ભાવા તરવરતા હતા. એણે કહ્યુ -મેટા ! હુ તને દરરોજ મારી પાસે લેશન કરવા આવવાનુ` કહેતી હતી પણ તું માન્યા નહિ. ખેલ, હવે તું દરરોજ મારી પાસે લેશન કરવા બેસીશ ને? મને વચન આપ, પશુ મારા પપ્પા જાણશે તે મારા ઉપર ખીજાશે ને મને ખૂબ માર મારશે. રમાએ પ્રેમાળ સ્વરે કહ્યું-તારા પપ્પા તને કંઈ નહિ કહે. એ જવાબદારી મારી. પછી તને કંઈ ચિંતા છે ? ખીજે દિવસે રૂપેન્દ્રને એના પપ્પાએ મેલાવીને ત્રિમાસિક પરીક્ષાનુ રીઝલ્ટ માંગ્યુ. પવનથી ધ્રુજતી વેલની માફક રૂપેન્દ્ર એના પપ્પા પાસે જઈને ઉભું રહ્યો. એના મનમાં એમ હતું કે હમણાં મને પપ્પા કંઈક કહેશે ને એ લાફા જોરથી મારશે પણ અહી' તેા જુદું' જ ખન્યુ એના પિતાએ શાતિથી કહ્યુ -બેટા રૂપેન્દ્ર ! હવે દરરાજ તારી મમ્મી પાસે લેશન કરવા બેસશે. એણે કહ્યું-ભલે, હું ભણવા બેસીશ. એના પપ્પાએ રીઝલ્ટપત્રમાં સહી કરી આપી એટલે લઈને ચાલ્યા ગયા પણ એના મનમાં થયું કે હું ગણિતમાં ફેઈલ થયા એટલે મારા પપ્પુનિ ક્રોધ આવ્યા વિના રહે જ નહીં પણ મારી મમ્મીએ પપ્પાને સમજાવ્યા લાગે છે. મમ્મી બહુ સારી છે. નહિતર આવુ' અને જ નહિ. સાંજે એણે એના મિત્રાને વાતચીતમાં કહ્યું કે તમે બધા કહે છે. મૈં કે નવી મમ્મી સારી ન હાય પણ મને એવુ નથી લાગતું. મારી મમ્મીએ મારા પ્પ્પાને એવા સમજાવીદ્વીધા આજે એ મારા ઉપર ગુસ્સે થવાને બદલે મારી સાથે પ્રેમથી વાત કરી, ત્યારે એના મિત્રે કહ્યું તારી વાત સાચી છે, પણ મારી મમ્મી પણ મને પહેલાં આમ જ કરતી હતી. પણ જોજે તેા ખરા, પાછળથી તને ખબર પડશે, ત્યારે બીજા મિત્રે કહ્યુ તારી મમ્મી તારા પપ્પાને શું સમજાવતી હતી. એ તા તારા પપ્પા પેાતે જ સુધરી ગયા હશે. રૂપેન્દ્રે કહ્યુ. ના, મારા પપ્પા તા ક્રોધી છે. હજુ આજે સવારે Page #571 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ દાળમાં મોડું વધારે પડી ગયું હતું એટલે થાળી વાટકે પછાડીને મમ્મી ઉપર ક્રોધ કરીને જમ્યા વિના દુકાને ચાલ્યા ગયા હતા. કાલે ઘાટીના હાથે કાચને ગ્લાસ ફૂટી જતાં કેટલું ખીજાયા હતા. એ બધું મેં નજરે જોયું છે. અરે ગાંડા ! તને કયાંથી ખ્યાલ હોય કે માનવ કેવા હોય છે ! ત્યાં રૂપેન્દ્રના વિચાર બદલાયા કે ઓરમાન માતાને મારા માટે કયાંથી લાગણી હોય કે તે પપ્પાને મારા માટે સમજાવે. કંઈક હૃદય કુણું પડ્યું હતું તે મિત્રોની શિખામણથી પાછું કઠેર બની ગયું, અને તેના અંતરમાં માતા પ્રત્યે પ્રેમના અંકુરા ન જ ફૂટયા. તેને મન અપરમાતાનું હૃદય એટલે રેતાળ પ્રદેશ હતું કે જ્યાં સ્નેહનું ઝરણું ફૂટવાની કદી શક્યતા ન હતી, જ્યારે રમા તે એને ખવડાવવાથી માંડીને રાત્રે સૂવે ત્યાં સુધી એને માટે પૂરું ધ્યાન રાખતી. છે. તે જ રમાને અફસ” – રમા એક સદગુણી નારી હતી. એ જ્યાં જાય ત્યાં એના સદ્ગુણથી દરેકનું મન જીતી લેતી પણ આ નાનકડા રૂપેન્દ્રનું મન કઈ રીતે જીતી શકતી નથી. એક દિવસ રમાની આંખમાં આંસુ આવી ગયા ત્યારે એને પતિ રડવાનું કારણ પૂછે છે. જવાબમાં રમાએ કહ્યું, રૂપેન્દ્રને મારા પ્રત્યે શું અણગમે છે તે મને સમજાતું નથી. હું એને ગમે તેટલા પ્રેમથી બોલાવું છું પણ એ મારી પાસે આવતે કે બેસતે નથ પછી વાત કરવાની તે વાત જ કયાં! એ મારાથી દૂર ને દૂર ભાગે છે, ત્યારે અરૂણ કહેતે કે હશે, હજુ એ બાળક છે. હજુ એની માતાને આઘાત એના હદયમાંથી ગયે નથી. એ સમજણે થશે એટલે ધીમે ધીમે સુધરી જશે. તું રડીશ નહિ, સાથે રૂપેન્દ્રને પણ પાસે બે લાવીને પ્રેમથી કહેતા કે રૂપેન્દ્ર! આ મમ્મી તને ગમે છે ને? ત્યારે એ ડોકું ધુણાવીને પરાણે હા કહેતે. જે તારે તારી મમ્મી પાસે લેશન કરવા બેસવાનું, એની સાથે વાતો કરવાની. સમજો ને! પણ રૂપેન્દ્ર તે કંઈ જવાબ આપ્યા વિના બહાર મિત્રો સાથે રમવા દેડી જતે. રમાને પરણીને આવ્યા બે મહિના થયા એટલે રમાને પિયર આણું વળવા જવાને સમય આવ્યે, તેથી તેના મેટા ભાભી તેડવા આવ્યા, ત્યારે રમાએ કહ્યું. ભાભી! મારા રૂપેન્દ્ર ની કુલ ચાલુ છે. એને મૂકીને મારાથી ન અવાય. બાને કહેજે કે હું વેકેશનમાં રૂપેન્દ્રને લઈને આવીશ. અરૂણે રમાને કહ્યું. હું બે મહિના માટે રસોઈયે રાખી લઈશ. તું પિયર જા. મારું ખરેમ દેખાય પણ રમા જવા તૈયાર ન થઈ. આ વખતે રૂપેન્દ્ર ત્યાં ઉભે હતું. તેણે સાંભળ્યું કે મારા રૂપેન્દ્રને એકલે મૂકીને નહિ આવું. પિતાએ ખૂબ સમજાવી છતાં એ ન ગઈ. રૂપેન્દ્ર બધું સમજે છે. હજુ સુધી રમા તરફથી રૂપેન્દ્રને અપરમાતા જેમ રાખે તેવા કે કારણે મળ્યા ન હતા, પણ જન્મદાતા માતાની બરાબરી કરી શકે તે નિષ્કલંક, માતૃત્વના સંવેદનાથી છલકાતે નેહ મળતું હતું. તેની પ્રેમ નીતરતી આંખો અને સ્નેહ ઝરતી અમીમય વાણું સાંભળતાં તેના મનમાં માતા પ્રત્યેના પ્રેમના Page #572 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પૂછ જોરદાર આવેગ ઉઠવા મથતા અને તેના અતરની મિ' ઉછળીને બહાર આવવા પ્રયત્ન કરતી પણ મિત્રોની ખેટી શિખામણાના પૂર્વાંગ્રહ દિવાલ બનીને તેના આવેગને રૂંધતા હતા ને ઉરની ઉમિઓને અટકાવતા હતા. અરૂણુને નવી નવી ચીજોના સ ́ગ્રહ કરવાના ખૂખ શેાખ હતા. એક વખત તે જાપાનની કાચની સુંદર ફૂલદાની લાવેલા, એ હુંમેશા દિવાનખાનામાં એના ટેબલ પર પડી રહેતી. એને રમા સિવાય કાઈ તું નહિ. નોકર પણ એને સાફ કરવા હાથ અડાડતા નહિ, કારણ કે જો ફૂટી જાય તા અન્નુ શેઠના ક્રોધનેા પારો આસમાને ચઢી જાય, એટલે રમા જ એને સાફે કરી લેતી. એક વખત રૂપેન્દ્ર એના મિત્રો સાથે પીકચર જોવા માટે ટિકિટના પૈસા માંગ્યા, ત્યારે રમાએ પૂછ્યું કષુ' પીકચર છે ? રૂપેન્દ્ર પીકચરનું નામ આપ્યું. એટલે રમાએ પ્રેમથી કહ્યું-બેટા ! જો અત્યારે તારી પરીક્ષા નજીક આવે છે. માટે તારુ લેશન બગડશે અને ખીજું આ પીકચર બાળકને બિલકુલ જોવા લાયક નથી, માટે આજે જોવા જવાનું રહેવા દે. પરીક્ષા પછી સારુ પીકચર આવશે ત્યારે હું તને જરૂર જોવા લઈ જઈશ. ખૂબ સમજાવ્યેા પણ રૂપેન્દ્ર માનતા નથી. .. “રૂપેન્દ્રનુ ગુસ્સાભયું વન” પીકચર જોવા જવાની ના પાડી એટલે તે એના ઉપર ખૂબ ખીજાઈ ગયા. અત્યાર સુધીના નવી મા તરફ્ના ગુસ્સા . એક સામટા ભેગા કરીને મન ફાવે તેમ ખેલવા લાગ્યા કે તુ તા આવી છે ને તેવી છે. મને તું બિલકુલ ગમતી નથી, છતાં ર્મા એક શબ્દ ન બેસી ને પ્રેમથી એને સમજાવવા લાગી કે એ બેટા ! ડાહ્યા ને સમજુ છેકરા કદી આવું ન મેલે. તું સમજ, ત્યારે ડખલ ગુસ્સેા કરીને કહે છે કે હું કયાં ડાહ્યો છુ...! હું તે સાવ ગાંડા છું, એમ કહીને ઘરમાંથી બધી વસ્તુ જેમ તેમ ફૂંકવા લાગ્યા. કપડા વાસણૢ મધુ' ઉપાડીને પછાડવા લાગ્યા. કાચના વાસણા ફોડી નાંખ્યા. આમ કરતાં એક વાસણ દિવાનખાનામાં ફેંકયુ' તે ટેબલ ઉપર મશ્કેલી ફૂલદાની ઉપર પડયું, તેથી ફૂલદાની ટેબલ ઉપરથી પડીને ફૂટી ગઈ ને તેના ટુકડા થઈ ગયા. ફૂલદાનીના ટુકડા થતાંની સાથે રૂપેન્દ્રના હૃદયના પણ ટુકડા થઈ ગયા. એનુ મગજ ઠેકાણે આવી ગયું. પિતાજીને પ્રાણ જેવી પ્રિય ફૂલદાની મારાથી ફૂટી ગઇ. હવે મારુ આવી મન્યું. મારા પપ્પાને ખખર પડશે તે મારા હાડકા ભાંગી નાંખશે. પારધીના હાથમાં પારેવુ થરથર ધ્રુજે તેમ તે ધ્રુજવા લાગ્યે અને રાંક જેવા મનીને એક ખૂણામાં બેસી રહ્યો. રૂપેન્દ્રની દશા જોઇને એની મમ્મીએ કહ્યું-બેટા! હું તને કહેતી હતી કે તું તેાફાન ન કરીશ પણ તું માન્યા નહિ. આ ફુલદાની તેા તારા પપ્પાને પ્રાણપ્રિય છે. મમ્મી ! હવે હું શું કરું ? મારા પપ્પા જાણુશે તે મારુ' આવી ખતશે. મને બહુ બીક લાગે છે. હું શું કરું ? રમાએ કહ્યું તું ચિંતા ન કરીશ, હું તારા પપ્પાને સમજાવી દઈશ, પશુ Page #573 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ શારદા સુવાસ તું મને વચન આપ કે હું રોજ નિયમિત લેશન કરીશ, તેફાન નહિ કરું અને હું જે પીકચર જોવાની તને ના પાડું તે નહિ જોઉં. રૂપેન્દ્રની ભૂલને પિતાની ભૂલ કહેતી રમા” :- પિતાના ભયથી કંપતા રૂપેન્દ્ર વિચાર્યું પછી જોયું જશે હમણાં હા પાડવામાં મારું શું જાય છે? એણે કહ્યું ભલે હવે હું તેફાન નહિ કરું પણ મારા પપ્પા એમ માને તેવા નથી. તું શું કરીશ ? રમાએ કહ્યું તું જોયા કર. ચિંતા ન કરીશ. આમ વાત કરતા હતાં ત્યાં અરૂણ આવી પહુંચે. એને કુલદાની ખૂબ વહાલી હતી એટલે ઘેર આવે કે તરત પહેલાં કુલદાનીને જોઈ લે. આજે ઘરમાં પગ મૂકયે ત્યાં બધું અસ્તવ્યસ્ત પડેલું જોયું, અને દિવાનખાનામાં દષ્ટિ કરી તે કુલદાનીના ટુકડા પડેલા જોયા, એટલે અરૂણે પૂછયું કે આ કુલદાની કે ફેડી નાખી? રમાએ કહ્યું તમે પહેલાં જમી લે પછી કુલદાનીની વાત. આ કહે છે ના, મને પહેલાં કહે કે આ કેનાથી કુટી ગઈ છે? તે સિવાય મને ખાવું નહિ ભાવે. ખૂણામાં બેઠેલા રૂપેન્દ્રના મનમાં થયું કે હમણાં મારું નામ દેશે એટલે ધરતીકંપ થશે કે ચારે દિશાઓમાંથી દાવાનળ ભભૂકી ઉઠશે કે માથે વિજળી તૂટી પડશે. એવી ચિંતાથી પ્રજવા લાગે પણ એના આશ્ચર્ય વચ્ચે રમાએ ધીમે કહીને કહ્યું આજે સાફ કરવા જતાં મારા હાથમાંથી છટકી જવાથી જમીન ઉપર પડીને તૂટી ગઈ. આ સાંભળીને અરૂણના કપાળે ક્રોધને પારે ચઢયે. એક લાકડી પડી હતી તે લઈને ધડાધડ રમાના બરડામાં મારવા લાગ્યું. રમા કહે છે નાથ ! મારી ભૂલ થઈ. મને માફ કરે, પણ આ મારતે બંધ થતું નથી ઉલટ ક્રોધે ભરાયે ને તેના માથામાં જોરથી લાકડીને ઘા કર્યો એટલે કપાળમાંથી લેહીની ધાર થઈ માતાની ક્ષમાથી પુત્રનું થયેલું પરિવર્તન આ દશ્ય જોઈને રૂપેન્દ્રનું હદય પીગળી ગયું. તેના મિત્રોના સંગે ચઢીને તેના મગજમાં જે પૂર્વગ્રહ બંધાઈ ગયું હતું કે ઓરમાન માતા સારી હેય જ નહિ તે બધે પૂર્વગ્રહ એક સાથે એગળી ગયે. અહે ! મારી મમ્મી કેટલી ખાનદાન ને ગુણીયલ છે કે કુલદાની તે મેં ફેડી છે પણ પપ્પાને કહે છે કે એ મારાથી કુટી ગઈ છે. હવે મમ્મીને મારે છે તે એનાથી સહન ન થયું. એકદમ દેડીને રમાને ભેટી પડે અને એના પપ્પાને કહે છે પપ્પા! મારી મમ્મીને ન મારશે. એ કુલદાની મારી મમ્મીએ નથી કેડી, મેં ફેડી છે. મારી મમ્મી તે બહુ સારી છે. હું જ ખરાબ છું, મને મારે. આ સાંભળીને અરૂણના આશ્ચર્યને પાર ન રહ્યો. આ બધું શું બન્યું? રમા ! કુલદાની રૂપેન્દ્ર ફડી છતાં એનું નામ તે ન લીધું કે તે આટલે બધે માર ખાધે? રમાએ હસતા ચહેરે કહ્યું પેન્દ્ર તે હું જ છું ને હું તે રૂપેન્દ્ર છું એ બાળક છે અને એનું નામ દઉં તે કદાચ તમે એના ઉપર ક્રોધ કરી બેસે તે! હું સહન કરી શકું એ બાળક સહન ન કરી શકે, રૂપેન્દ્ર એની મમ્મીના ચરણમાં પડીને માફી માંગી કે હે મમ્મી ! તે મારા માટે ઘણું કર્યું Page #574 -------------------------------------------------------------------------- ________________ હારાજા પણ મેં તારા પ્રેમની કદર ન કરી. હું સ્ત્રિોની શિખામણ માનીને તારથી દૂર ને ઘર ભા. તું મારા માટે પિયર ન ગઈ રમાએ કહ્યું બેટા! એ તારી મજબુદ્ધિ હતી હવે તને સાચું સમજાઈ ગયું તેથી મને ખૂબ આનંદ છે. " માતા અને પુત્રને પ્રેમ જોઈને અરૂણને ખૂબ આનંદ થયો. રમાની ક્ષમા અને સૌજન્યતાથી અરૂણને ક્રોધ પણ ચાલ્યા ગયે ને ઘરમાં આનંદમય વાતાવરણ છવાઈ ગયું. અને સ્વર્ગ જેવા સુખે ભેગવવા લાગ્યા. ટૂંકમાં આપણે તે “વિજયપ્રાપ્તિને ઉપાય એ વિષે વાત ચાલતી હતી. રમાએ સદ્ગુણોથી દુર્ગણે ઉપર વિજય મેળવ્યો તે એને સંસાર સ્વર્ગ જેવું બની ગયે, તેવી રીતે આપણે પણ આપણા આત્મા ઉપર વિજ્ય મેળવવાને છે. આ જીવે પિતાની સત્તાથી, ધનથી, બુદ્ધિથી બીજા ઉપર ઘણી વાર વિજય મેળવ્યો પણ આત્મા ઉપર વિજય મેળવ્યો નથી. ઉત્તરાયન સૂત્રમાં ભગવાને બેલ્યા છે કે " अप्पाणमेव जुज्झाहिं, किं ते जुज्झेण बज्यो । Wાળવાઈ, કરતા અમે ” અ. , ગાથા ૩૫ હે આત્માઓ! જે તમારે સાચું સુખ મેળવવું હોય તે આત્મા સાથે યુદ્ધ કરે. બહારના યુદ્ધથી શું વળવાનું છે? શુદ્ધ આત્માથી દુષ્ટ પ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવે. દુર્જય સંગ્રામમાં દશલાખ સુભટને એકલા હાથે જીતનાર શૂરવીર દ્ધા કરતાં પણું જે આત્માને જીતે છે તે સાચે શૂરવીર યે છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ આદિ દુર્ગણે ઉપર દયા, સમતા, ક્ષમા, વૈર્યતા, સત્ય, બ્રહ્મચર્ય આદિ ગુણ દ્વારા યુદ્ધ કરીને વિજ્ય પ્રાપ્ત કરે તે સાચે વિજયપ્રાપ્તિને ઉપાય છે. એક વખત જે આત્મા સાચે વિજય પ્રાપ્ત કરી લેશે તે ફરી ફરીને એને વિજય પ્રાપ્ત કરવાનું નહિ રહે. એનું સંસાર પરિભ્રમણ અટકી જશે, માટે સદ્દગુણ દ્વારા દુર્ગ ઉપર વિજય મેળવીને સાચું સુખ પ્રાપ્ત કરે. સમય થઈ ગયે છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૩ ભાદરવા સુદ ૫ ને ગુરૂવાર “સંવત્સરી” તા. ૭-૯-૭૮ વિષય :- “આદાન પ્રદાનનું મહાપર્વમાં સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જેન ધર્મમાં બધા પર્વે મહત્વના છે પરંતુ પર્વાધિરાજનું મહત્વપૂર્ણ બિરૂદ તે પર્યુષણને જ આપવામાં આવ્યું છે. આ પાવાનું આગમન થતાં લેકના મનમાં નવું ચેતન, નવી જાગૃતિ અને ભવ્ય ભાવનાને ચમકારે Page #575 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ થાય છે. જે લોકેની જીભે ધર્મનું નામ પણ કઈ દિવસ આવતું નથી તે પણ આ પવિત્ર દિવસોમાં ધર્મારાધના કરતા નજરે ચડે છે. એક સપ્તાહની ભાવપૂર્ણ સાધના પછી પર્વને જે છેલ્લે દિવસ આવે છે તેને સંવત્સરી કહેવામાં આવે છે. તેનું બીજું નામ ક્ષમાપના પર્વ છે. સાત સાત દિવસ સુધી સાધના કર્યા બાદ આજે ક્ષમાના નીરમાં સ્નાન કરીને આત્માને પવિત્ર બનાવવાનું છે. આજે અમારે ને તમારે લેતી દેતીના બે કાર્યો કરવાના છે, તેથી આજના વ્યાખ્યાનને વિષય રાખે છે. - “આદાન પ્રદાનનું મહાપર્વ” આદાન એટલે લેવું અને પ્રદાન એટલે આપવું. આપણે આજે શું લેવાનું છે ને શું આપવાનું છે? આખા જગતને તમામ વ્યવહાર લેવડદેવડથી ચાલે છે મેટા વહેપારીઓ પાસેથી નાના વહેપારીઓ માલ ખરીદે છે અને નાના વહેપારીઓ પાસેથી ગ્રાહકે માલ ખરીદે છે. મૂલ્ય અપાય છે ને માલ ખરીદાય છે. તમારી દીકરી સારા કુટુંબમાં પરણાવે છે કે સારા કુટુંબની દીકરી તમારે ઘેર લાવે છે, એવી રીતે આપણે જેની જેની સાથે વૈરઝેર થયા હોય તેમની પાસે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવાની છે અને જે આપણી પાસે ક્ષમા લેવા આવે તેને પ્રેમથી ક્ષમા આપવાની છે. આ પર્વ વર્ષમાં એક જ દિવસ આવે છે તેથી તેને સંવત્સરી કહેવામાં આવે છે. ભરતભરમાં અને ભારતની બહાર પણ પ્રશંસા પામેલ આ પર્વનું કે આત્મા સ્વાગત કરવા તૈયાર ન હોય! કઈ તપથી તેનું સ્વાગત કરે છે કે દાનથી, કેઈ શીયળથી, કોઈ ભાવથી આ પર્વનું સ્વાગત કરે. જીંદગીની માટી કમાણી કરવાના દિવસો હોય તે આ મહાપર્વના દિવસે. આ પર્વ પિકારી પિકારીને આપણને કહે છે ભલે કરે મારું સ્વાગત. આ સ્વાગત મારું નથી પણ આમાં તે તમારું સ્વાગત સમાયેલું છે. એ સ્વાગતમાં તમારી સાધના છે, અને એ સાધનામાં તમારી સિદ્ધિ છે. આરાધનાના અમૃતમાંથી પ્રાપ્ત થતું પરમાત્મપદ એનું નામ જ સ્વાગત. હું સ્વાગતને ઈચ્છુક નથી પણ હું આરાધનામાંથી ગૂંજતા મિત્રીયુક્ત પ્રેમભાવને પૂજારી છું. મમતાભરી વૃત્તિએ મને જે સવીકારવામાં આવે તે તમારી મુક્તિ મેળવવાની મનેકામનાને હું પૂરક બનું, પણ હું કહું તે ખાસ યાદ રાખજો. ભૌતિક સુખની પાછળ ભેળવાઈ જઈ મને જ ભૂલી ગયા તે સમજજો કે ભૂલભૂલામણમાં અથડાઈ પડશે. સ્વાગતની મેટી મોટી વાત કરનાર, વિવેકની મોટી મેટી હીમાયતે રચનાર પણ જે કોધ, માન, માયા અને લેભની જાળમાં ફસાતા રહેશે તે એવા સ્વાગતથી શું? એવા સ્વાગતથી આત્માને શે લાભ! બાકી મારું વાગત સાચી મિત્રતાથી સાચા નેહ સંતેષથી, સાચા તપથી, સાચા દાનથી, સાચી શાંતિથી, અપૂર્વ આરાધનાથી અને ઉપસર્ગો ને આપત્તિમાં ક્ષમા રાખીને કરશે તે મારુ સ્વાગત સિદ્ધિના દ્વાર ખખડાવશે. છે. આજ દિવસ આપણને ક્ષમાને મહાન સંદેશ આપે છે, ક્ષમા મનુષ્યને શાંત Page #576 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ અને સહનશીલ બનાવે છે. ક્ષમા આત્માની અનંત શક્તિને ઓળખવાને સંદેશ આપે છે, અપકાર પર અપકાર કરે, ગુન્હેગારને શિક્ષા કરીને નિર્બળ બનાવ એ તે દુર્જનનું કાર્ય છે, પણ અપકાર કરનાર પર પણ ઉપકાર કર, ગુન્હેગારને પ્રેમથી વશ કરે અને ક્ષમાથી પાપીના હૃદયનું પરિવર્તન કરવું એ ઉત્તમ પુરૂષનું કાર્ય છે. માણસ ભૂલ કરે પણ તેને ક્ષમા આપવી તે દૈવી ગુણ છે. કેઈની સાથે ઝઘડો થયો હોય કે વેર બંધાયું: હેય તેને હૃદયમાં સંઘરી રાખવું તે પાશવી વૃત્તિ છે પણ દૈવી વૃત્તિ નથી. ગુગારના ગુનાને હૃદયમાંથી કાઢી નાંખીને તેની સાથે પ્રેમથી વર્તવું અને તેને ક્ષમા આપવી તે દૈવીવૃત્તિ છે. ક્ષમા જીવનમાં સત્યની સુવાસ પ્રસરાવે છે. જે તે સુવાસમાં સહુ આકર્ષાય તે તેમાં અનેરી તાકાત અને તાજગી ભરી છે. જ્યાં કલેશના કાંટા, કંકાશના કાંકરા, અને રાગ-દ્વેષના ઝાંખરા ઉગ્યા છે ત્યાં ક્ષમા ન ઉજાશ, નવું જીવન અને તે પ્રકાશ પાથરે છે. આ ક્ષમાપનાના પર્વે સંતેષનું ઝરણું વહાવી મીઠામધુરા પાન કરાવ્યા છે. ક્રિયાના સથવારે ક્ષમાની કળાએ જીવનના પડ ઉ૫ર વિકાસના પ્રતિબિંબ પાડયા છે. સાચી ક્ષમા તે તેને કહેવાય કે જે ક્રોધને વિલીન કરી દે ક્રોધની કઈ ચરમ સીમા નથી ક્રોધી માણસ શું ન કરે એ જ કહેવું મુશ્કેલ છે. ક્રોધમાં બીજના તે શું પણ પિતાના હાથે પિતાના જીવનને અંત આણનારા મનને આજે જગતમાં તે નથી. ક્રોધે તે ભલભલા તપસ્વીઓનેય કજે કરી પિતાની કેદમાં પૂર્યા છે. જે એની કેદમાં પૂરાયા એણે એના જીવનના ઘાટ ઘડી નાંખ્યા. ન શેહ રાખી કે ન શરમ રાખી. પોતાના હાથે પિતાના પતિને વિષ ભરેલા કટરા કણે પીવડાવ્યા? ઘર-ઘરમાં ઝઘડા કણ કરાવે છે ? ભાઈ ભાઈ વચ્ચે અબોલા કેણ લેવડાવે છે? માનવ માનવ વચ્ચે ઉભી દિવાલે કોણ ચણે છે? ક્રોધ જ ને? કોધની અગનઝાળ જ્યાં જ્યાં ફેલાઈ ત્યાં મૈત્રી અને ક્ષમાની ચિતાઓ સળગી ઉઠી. કંઈકના જીવન એ ચિતાઓમાં સદાને માટે સળગી ગયા. ક્રોધે સર્જેલે આજ સુધીને કરૂણ ઇતિહાસ માનવ જે વાંચે તે ક્રોધ ઉપર ક્રોધ અ.વ્યા વિના રહે નહિ. ક્રોધ દુશ્મનાવટ ઉભી કરે છે. દુશ્મનાવટ વેર વિરોધની જનેતા બને છે વેર વિરોધ હૈયાને વિખૂટા પાડે છે, વિખૂટા પડેલા હૈયામાં ઈર્ષ્યા ભરાય છે. ઈષ્યમાંથી એકેક બળતરા એવી જાગતી હોય છે કે જે માનવના હૈયાને સળગાવી મૂકતી હોય છે. માનવ માનવ વચ્ચે, દેશ દેશ વચ્ચે, હૈયા હૈયા વચ્ચે વિરોધ, આંતરકલહ, અને હૈયાહળી સળગાવનાર હુતાશન કેઈ હોય તે આ ક્રોધ છે. ક્રોધ આપણું ઉત્તમ સાધનાને માટીમાં મીલાવી દે છે. ક્રોધે જે મહર્ષિઓએ તપ કરીયા, તે અગાધ સંસાર સમુદ્રમાં ડુબીયા, ચાર ગતિ રૂપ દુઃખ કાદવમાં ખેંચીયા, તેથી બને ક્ષમાપનાના રસીયા, બંધુઓ! તમે બસ કે ટ્રેઈનમાં મુસાફરી કરે છે ત્યારે ખિસું ન કપાય તે માટે ખિસ્સા કાતરૂએથી સાવધાન રહે છે ને? તેમ તપસ્વીઓને, દાનવીરને અને શીયળવ Page #577 -------------------------------------------------------------------------- ________________ સારા સ તાઓને પણ દાન, શીયળ, અને તપની સુંદર આરાધના કરતાં, ક્રોષ અને માનના ગઠીયા ખિસ્સાકાતરું પેાતાની ઉત્તમ આાધનાના માલ ઝૂંટવી ન જાય તે માટે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. જે તકેદારી નહિં રાખા તે જેનું ખિસ્સુ કપાય છે તે ખાખી ખ’ગાળી બની જાય છે તેમ આ જીવ પણ ખાખી ખગાળી બની જશે, માટે સાવધાન અને અને ક્રોધ, અભિમાન આદિ શત્રુઓ ઉપર વિજય મેળવા. ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવંત! ક્રોધ ઉપર વિજય મેળવવાથી જીવને શું લાભ થાય છે? ભગવંત કહ્યું હું ગૌતમ! ધ્વન્તિ ગળચર, જોવેનિન વક્ર્મ ન વધરૂં, પુત્રવતું નિષ્નરે ।” ક્રોધ ઉપર વિજય મેળવવાથી જીવ ક્ષમાના ગુણને પ્રગટ કરે છે. ક્રોધથી ઉત્પન્ન થતાં કર્મીને જીવ ખાંધતા નથી અને પહેલા માંધેલા ક્રમને ખપાવે છે. આજના મહાન મંગલકારી સ ́વત્સરી પર્વનું એલાન શું છે? તે તમે જાણા છે? જોષ મા કુરુ, ક્ષમા હ। હું ભવ્ય આત્માઓ! તમે ક્રોધ ન કરેા પણુ ક્ષમા કરા, ક્ષમા રાખા કારણ કે ક્રોધના દાવાનળને ઠાર્યા વિના ક્ષમાની શીતળતા નડ્ડી મળે. ક્ષમા એ વરઝેરના દાવાનળને મૂઝાવનાર શૌતળ જળ છે. ક્ષમા એ એક પ્રકારનું આભૂષણ છે. ક્ષમા એ કાનુ' આભૂષણ છે તે વાત હું' પછી કહીશ પણ જ્યારે આભૂષણની વાત આવે ત્યારે તમારા બધાના કાન ચમકે છે કે આભૂષણ હીરાનુ, સાનાનું કે ચાંદીનું? તમે સારા વઆભૂષણ પહેરીને દેહને શાભાવેા છે અને એ પહેરીને ગવ અનુભવેા છે કે મારા જેવાં હીરા, માણેક, કે સેનાના દાગીના અને કિંમતી વસ્ત્રો ખીજા કાઈ પાસે નથી, પણુ આ જડ દાગીના પહેરવાથી ઈંડુ શાલવાના નથી પણ જેના વડે આપણે શૈલીએ, આપણી શાભા શાશ્વત રહે એવું આભૂષ કયું છે ? ને કાણુ પહેરી શકે છે. “ ામા વીરહ્યં મૂળમ્ ” ક્ષમા એ વીર પુરૂષનું આભૂષણ છે. કાયર મનુષ્યા આવુ· અમૂલ્ય · આભૂષણ પહેરી ન શકે. આવું સશ્રેષ્ઠ આભૂષણ પહેરવા માટે તા ચેાગ્યતા હાવી જોઈએ ને? જે ક્ષમા માંગી શકે છે, ક્ષમા આપી જાણે છે અને ક્ષમાની દૃષ્ટિએ જોઁઈ શકે છે તે જ વીરપુરૂષ છે, અને તે વીરપુરૂષ જ આવુ. ઉત્તમ આભૂષણ પહેરી શકે છે. આજના પવિત્ર દિવસે વરનુ વિસર્જન કરી ક્ષમાનું સર્જન કરવાનુ છે પણ વસ્તુ' વાવેતર કરવાનું નથી. આ પર્વના દિવસે આપણને ક્ષમાની અમૂલ્ય ભેટ આપે છે, વેર ઝેરના ભાવ વિદારા, મૈત્રીના છેડને રોપા, કામ, કષાયના કાજલ ધોવા, સ્નેહ સરિતા વહાવે, જીવન નિમ ળ કરવાને..ક્ષમાની સાનેરી ભેટ લાવ્યા. શું કહે છે? સાત સાત દિવસ સુધી સુંદર આરાધના કર્યો પછી આજે આ સંવત્સરી પર્વના દિવસે વેરઝેર છેડીને જીવનમાં ક્ષમા અપનાવવાની છે, કારણ કે ક્ષમા એ માનવીને કલ્યાણસાધક ઉત્તમ ગુણુ છે. જેનામાં ક્ષમા અપનાવવાના ગુણ છે, દુઃખ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શારદા સુવાસ સડન કરી લેવાની ઉદારતા છે. પરદોષને સ્વદોષ સમજવાની વિવેકદ્રષ્ટિ છે તેને માટે ક્ષમા એ કલ્પવૃક્ષ છે, તેના દ્વારા આ લેકમાં અને પરલેાકમાં સવ ઇચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકાય છે, ક્ષમા ક્રોધીને શાંત કરે છે, માર્ગ ભૂલેલાને સન્માર્ગે કરે છે. આ દાવાનળ જેવા સળગતા સૌંસારમાં શાંતિ અને ભ્રાતૃભાવ જન્માવે છે અને જન્મ મરણના ફેરા ટાળી મેાક્ષ સુધી પહાંચાડે છે. ક્ષમાપના વૈરની પરપરા નાબૂદ કરવા માટે સંજીવની ઔષધ સમાન છે. મનથી ક્ષમાપના કરવાથી ચિત્તમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે. ચિત્તમાંથી ઉદ્વેગ, વિષાદ મટી જાય છે. બીજાએ સાથે તૂટેલા પ્રેમના દોર ફરીથી સધાય છે. ચિત્તમાં પ્રસન્નતા થવાથી મૈત્રીભાવની ઉત્પત્તિ થાય છે. મૈત્રીભાવના પામવાથી ભાવ વિશુદ્ધિ થાય છે. એ ભાવની વિશુદ્ધિ આપણે। ભવરાગ મટાડવામાં અર્થાત્ જન્મ-મરણના ચક્ર અટકાવીને મેક્ષ પામવામાં પરમ સહાયક બને છે. ક્ષમાના શસ્ત્રથી ભયંકર ક્રોધીમાં ક્રોધી મનુષ્યા પણ શાંત ખની જાય છે. કેન્સરની ગાંઠ કરતાં ભયકર ગાંઠ કઈ ? :- દેવાનુપ્રિયા ! આજે તે આપણા જીવનમાંથી કષાયેા કેમ નિમૂળ અને ને આત્મા કેવી રીતે નિળ અને તે વિષે વિચારવું છે. અનાદિકાળથી કષાયે આપણા આત્માને રીબાવે છે, હેરાન કરે છે. જેમ માણસને કેન્સરની ગાંઠ થાય છે તે કેટલી હેરાન કરે છે ? કેન્સરની ગાંઠ જીવલેણુ હાય છે. એ ગાંઠ થયા પછી માણુસ દિવસે દિવસે બેચેન અનતા જાય છે. તે વાત કેન્સરના દર્દી ઓના પ્રત્યક્ષ અનુભવથી સમજાય છે. કેન્સરની ગાંઠ મટાડવા વિજળીના કિરણા આપી ગાંઠને ખાળી નાંખવામાં આવે છે, તેવી રીતે તેનાથી પણ વધુ ભયંકર એકખીજા વચ્ચે પડી ગયેલી વૈર વિરોધની ગાંઠ છે. કેન્સરની ગાંઠ એક વખત મૃત્યુના દર્શન કરાવે છે, જ્યારે આ વૈરની ગાંઠ જીવને અનેક જન્મા સુધી દુ.ખી કરે છે, અને દુગ॰તિમાં લઈ જાય છે. જેમ કે કમઠે પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે કેવુ' વૈર રાખ્યું...! અગ્નિશર્માએ સમરાદિત્ય ઉપર કેવુ વૈર રાખ્યું ! છેવટે એ વૈર સસારમાં અનંત દુઃખની યાતના આપનારુ` બની ગયું. આ મનેમાં એક વર રાખનારો હતા ને બીજે ક્ષમા રાખનારા હતા. કમઠની સામે પાર્શ્વનાથ પ્રભુના જીવે ક્ષમા રાખી છે. અગ્નિશર્માએ ગમે તેટલુ કષ્ટ આપ્યું તે પણ સમરાદિત્ય કેવળીના જીવે એની સામે ક્ષમા રાખી છે, છતાં આટલા ભવ સુધી વૈરની વણઝાર ચાલી તેા પછી બંને જો બૈર રાખે તે તેનું પરિણામ કેટલુ ભયંકર આવે અને તેની પર પરા પણ કયાં સુધી ચાલે એ કલ્પી શકાય નહિ આટલા માટે જ્ઞાનીપુરૂષા કહે છે કે કોઈના પ્રત્યે વૈરવિધ, તિરસ્કાર, ધિક્કાર, દુભાવ-અભાવ કરવા ડુિ, છતાં કાચ કાયવશ દુર્ભાવ થઈ ગયા હોય તેા એ વૈર પરસ્પર શલ્યભૂત ન ખતી જાય તે પહેલાં પરસ્પર ક્ષમાનુ આદાન-પ્રદાન કરીને શુદ્ધ ખતી જવું. જોઈએ. નહીંતર વૈરના વિપક બહુ કરૂણ આવે છે. પહેલુ. તે વર્ષાધિક રાખેલું વર્ શા, સુ. ૩૩ Page #579 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાણ સમક્તિ ગુણને નાશ કરે છે. મિથ્યાત્વને જાગૃત કરે છે અને તેનાથી આત્માને અનંતગણું નુકશાન પહોંચે છે. જ્યારે ક્ષમા આત્માને મેક્ષના અનંત સુખ આપનાર છે. ક્ષમામાં અલૌકિક શક્તિ છે. જુઓ, ગજસુકુમાલ કેવા મહાન ક્ષમાધારી વીરરત્ન થયા ! સેમિલે તે બાંધી ગજસુકુમાલના મસ્તક પર માટીની પાળ ને એમાં ભર્યા ભારોભાર અંગાર! અણગારને વળી અંગાર શું? અણુગારને વળી આગ શું ! અણગારને દળી દેહ મેહ શું ! આવા જડ ચેતનના ભેદને સમજેલા ગજસુકુમાલ અણગારે આપત્તિને સામે પગલે વધાવી. તેમના મસ્તક પર સળગતા ખેરના અંગારા છે છતાં આ અણગાર શું વિચારે છે? મારા પરમ ઉપકારી સસરાને શું કહું? શેનાથી વધાવું? મારા દુર્ગમ દુર્ગોને તેડવામાં સહાયરૂપ સસરા સેમિન મળે તે આવા મળે કે જેમણે મને મૂલ્યવાન મેક્ષની પાઘડી બાંધી અને મુક્તિરામણીમાં સુખાનંદ મેળવવા માટે મહાન માર્ગ બતાવ્યો. આમ ભાવના ભાવતા ક્ષેપક શ્રેણી માંડીને મોક્ષ મેળવી લીધો. જુઓ, ગજસુકુમાલની કેટલી અપૂર્વ ક્ષમા ! આફતમાં અકળામણ નહિ, અધીરાઈ નહિ, અસંતોષ નહિ, અશાંતિ નહિ. સેમિલ પ્રત્યે વેરભાવ નહિ. પરિણામે અજરઅમર સ્થાનને પામી ગયા. આત્મામાં ઘર કરી ગયેલ ભયંકર રેગ–કે – કષાયે જીવને કેટલી હેરાન કરે છે ને ક્ષમા કેટલી શાંતિ આપે છે તે વિષે જેટલું કહું તેટલું ઓછું છે. અનંતકાળથી આત્મામાં ઘર કરી ગયેલા એક ભયંકર રેગનું નિદાન આપણે શાસ્ત્રોમાંથી જાણી શકીએ છીએ. એ રેગનું નામ છે કવાય. આ કષાય આપણા તમામ ભાવ રોગોનું મૂળ છે. ભવગ હઠાવીને ભાવ આરોગ્ય પામવું હોય તે પહેલા કષાયને બરાબર પિછાણું લેવી જોઈએ. કષાયની કાળી કથાથી સરજાતી વસમી વ્યથાથી કેણ અજાણ હશે! નરકથી માંડીને સ્વર્ગ સુધી સર્જાયેલી, સર્જાતી ને સર્જનારી બધી ખાનાખરાબીનું મૂળ આ કથા છે. કષાય એટલે સળગતે સંસાર ! અને સળગતે સંસાર એટલે કષાય. કષાયને કસાઈ ચાર ચાર છરાઓથી આપણું ભાવ પ્રાણની કતલ કરી રહ્યો છે. આ ચાર છરા એટલે ક્રોધ, માન, માયા અને લેભ. કષાયે આપણે કેડે પકડીને જીવનને બરબાદ કરી રહ્યા છે. કષાયે તે આપણા દુશ્મન છે. આ દુશમને કેદી તરીકે રહે એમાં જ આપણે સલામત છીએ. કષાય આપણું પર સ્વામીત્વ ભગવે પછી તે ખાનાખરાબી થવામાં કંઈ બાકી ન રહે. ક્રોધ અને માન Àષાત્મક કષાય છે, માયા અને લેભ રાગાત્મક કષાય છે. ક્રોધને વિષય ફક્ત જીવસૃષ્ટિ જ છે જ્યારે રાગની દુનિયા વિસ્તૃત છે. જીવ અને જડ બંને રાગના વિષય છે. દેવાનુપ્રિયે ! યાદ રાખજો કે જ્યાં સુધી આપણા આત્મપ્રદેશ ઉપર કષાયની કેડી સ્થાપાયેલી રહેવાની ત્યાં સુધી તેના ધગધગતા અંગારા અને રાગની રાખથી અવરાયેલા અંગારા આપણે ચારે તરફ રહેવાના. કષાને કાબૂમાં લેવા માટે બે મંત્રો છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ “ મિક સર્વે કરવા અને ડાં નથિ છે જો કષાયના શ્રેષાંશને પહેલે મંત્ર કાબૂમાં લઈ શકે છે અને રાગાંશને કાબૂમાં લેવા માટે બીજ મંત્ર સમર્થ છે. હું સર્વ જીને ક્ષમા આપું છું અને હું એકલું છું, મારું કંઈ નથી. આ બે મંત્રોમાં મહાન રહયે અને ચમત્કાર ભરેલા છે. એ રહસ્યના પડદા પાછળ ડેકિયું કરવાની જરૂર છે.. ખામેમિ સવે જીવા” આ મંત્રથી કોલ અને માન કેવી રીતે કાબૂમાં આવી શકે છે એ જાણતાં પહેલા વૈર વિરોધને ઉત્પન્ન કરનારા તો કેવું છે તે જાણી લેવું પડશે. આપણું હૈયામાં રહેલે ક્રોધ વેર વિરોધ કરાવે છે ને એમાંથી શત્રુઓ સર્જાય છે. શત્રુતાને ઉત્પન્ન કરવામાં મૂળ કારણ ક્રોધ છે અને વૈરની ઢીલી પડતી પકડને મજબૂત રાખવાનું કામ માન કરે છે. આ તો મારા ને તમારા દરેકના અનુભવની વાત છે. ક્રોધ આવે ત્યારે માણસ ગમે તેમ બેલી નાંખે છે પણ ક્રોધને આવેશ શાંત થાય ત્યારે ઘણીવાર હૈયામાં પશ્ચાતાપ થાય છે. “ખામેમિ સવ્વ જવાનો કરાર કરવા મન પોકાર પણ કરે છે, છતાં હૈયામાં રહેલે માનને પહાડ નમવા દેતું નથી. “ખામેમિ સવ્વ જીવા” એ અઘરું સૂત્ર છે. એમાં માન ઉપર માર માર પડે છે. હું સર્વ જીને ક્ષમા આપું છું. આ ઇકરારમાં ક્રૂધની સાથે માનને પણ કાબૂમાં લેવું પડે છે. ક્રોધ અને માન કાબુમાં આવે પછી જ ક્ષમા માંગવા જેવી નમ્રતા આવે છે. ક્ષમા આપવી સહેલ છે, કારણ કે એમાં એટલું ગૌરવ હણાતું નથી. માનને રાખીને પણ ક્ષમા આપવાનું કાર્ય થઈ શકે છે, જ્યારે ક્ષમા માંગવામાં તે ક્રોધ અને માન બંનેને દબાવવા પડે છે. બંધુઓ! ખામેમિ સવે જીવા” આ મંત્ર જે સિદ્ધ થઈ જાય તે પછી આપણે કષાયની છાવણી પર બરાબર છાપ મારી શકીએ. આ મંત્રને સિદ્ધ કરવાની સાધના કરવી હોય તે ક્રોધના પ્રસંગમાં પિતાની જાતને વધુ દોષિત તરીકે જોવાને દષ્ટિકોણ અપનાવ પડશે, ત્યારે વિચાર કરે કે મારા પાપકર્મને ઉદય છે કે મને જોઈને સામામાં છૂપાયેલે ક્રોધ ભડભડ કરતે બહાર ભભૂકી ઉઠે છે. આગ તે ભલે લાકડામાં છુપાયેલી હોય પણ દીવાસળીથી એ આગને પ્રગટાવનાર જેમ વધુ દેષિત છે એમ જ્ઞાની વ્યક્તિઓ પિતાને જોઈને કઈ ગુસ્સે થાય તે એમ વિચાર કરે છે કે એમાં દોષ મારા કર્મને છે. માટે મારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. હું જ ગુનેગાર છું. આવું ચિંતન જે કેડે પડી જાય તે પછી “ખામેમિ સવે જીવા”ને મંત્ર સિદ્ધ થઈ જતાં વાર ન લાગે. “ખામેમિ સવે જીવા” એ મંત્ર દ્વારા ઠેષ ઉપર વિજય મેળવીને પછી એવું નથિ એ કેઈ” આ મંત્ર દ્વારા રાગ ઉપર વિજય કેવી રીતે મેળવે તે વિચારીએ. માયા અને લેભ આ કષાય ને રાગાંશ છે. રાગને જન્મ હું કેઈને છું અને કંઈ મારું છે આ ભ્રમણામાંથી થાય છે. હું એકલે છું. આ સત્યની સામે આંખ આડા કાન કરીને પિતાનું બીજું કઈ છે એમ માન્યું એટલે પછી બીજાને પિતાને કરવાને મેહ, Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શારદા સુવાસ તે શેર કરવાને. એ બીજામાં ભલે જડ કે જીવને સમાવેશ થતો હોય પણ એ પિતાનું ન થતાં પછી માયાની મેલી રમત રમાવાની, અને જો એ પિતાનું થઈ જાય તે આ લાભમાંથી વધુ ને વધુ લેભ જાગતે જાય છે કષાયના રાગાંશ જીવને અનાદિ કાળથી આંગળીને ટેરવે નચાવત રહ્યો છે. હવે આ રાગાંશને મુઠ્ઠીમાં લે હોય તે “એગેહં નથિ મે કેઈ” એ મંત્ર જાપ કરે પડશે. દેવાનુપ્રિયા ! કષાય આપણું બે રીતે નુકશાન કરાવી રહેલ છે. ઠેષ કરાવીને એ અધ:પતન નોતરે છે અને રાગ કરાવીને આપણે સર્વનાશ નેતરે છે. કોલ અને માન આપણા દિલમાં દાહ લગાડી રહ્યો છે, તે માયા અને લેભ તૃષ્ણનું તાંડવ ખેલાવી રહ્યો છે. આ દાહ જ્યાં સુધી લવાય નહિ અને તૃષ્ણ જ્યાં સુધી શાંત થાય નહિ ત્યાં સુધી તે આધ્યાત્મિક જ નહિ પણ ભૌતિક શાંતિ મળવી પણ મુશ્કેલ છે. જ્યાં સુધી આપણું જીવન શીતળ અને પવિત્ર ન બને અને તૃષ્ણામાંથી આપણે તૃપ્તિ તરફ ન વળીએ ત્યાં સુધી આ કષાયે આપણું ઉપર કાળો કેર વર્તાવ્યા જ કરવાની છે. ઝેર વરસાવતા વૈરમાંથી છૂટી જઈને લીલા લહેર કરવી હોય તે “ખામેમિ સવ્વ જીવા” અને એગતું નત્યિ મે કઈ ” આ બંને મંત્ર આપણે સિદ્ધ કરવા પડશે. આ મંત્રની સાધના માટે ક્ષમાપના પર્વે એક સુવર્ણ અવસર છે. આ અવસર પ્રાપ્ત કરીને જેમ બને તેમ જીવનમાંથી કષાયેના ઝેર કાઢે અને તેના ઉપર વિજય મેળવે. ચાર કષામાં લેભ તે મહા ભયંકર છે. कोहो पीइं पणासेइ, माणो विणय नासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्व विणासणो॥ અ. ૮ ગાથા ૩૮ ક્રોધ પ્રીતિને નાશ કરે છે, મન વિનયને, માયા મિત્રતાને અને લેભ સર્વ ગુણેને નાશ કરે છે. લેભી મનુષ્ય પૈસા ખાતર ખતરનાક પાપ કરતાં અચકાતું નથી. સ્વધમી બંધુઓને લૂંટતા પણ પાછા પડતા નથી. એક ગામમાં એક જૈન વણિક વસતે હતે. પાસે પૈસે ઘણે પણ ખૂબ લેભી હતે. કાળા બજાર કરી ભેળા ઘરાકને છેતરીને ખૂબ ધન ભેગું કર્યું હતું. ધર્મનું તે એના જીવનમાં નામનિશાન ન હતું. આવા પર્યુષણના દિવસે આવ્યા. પર્યુષણ પર્વના દિવસમાં એ ગામમાં દુકાને બંધ રહેતી હતી. દુકાને બંધ રહે એટલે સૌ કામધંધે છોડીને શાંતિથી ધમરાધના કરી શકે, પછી દુકાનમાં મન જાય જ નહીં ને ! તમે બધા અહીં બેડા છે પણ જે બજાર ચાલુ હોય તે એમ થાય કે હવે કયારે અહીંથી છૂટું ને દુકાને જાઉં પણ બંધ જ હોય તે મને ત્યાં જાય જ નહિ ને ! જેને ધર્મારાધના કરવી ગમે તેને આનંદ આવે પણ જેને ધર્મારાધના કરવી ગમતી નથી તેને તે ટાઈમ કયાં પસાર કરે Page #582 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પ૭ એમ થાય છે. આ જેન શેઠે વિચાર કર્યો કે બજાર બંધ છે તે આજુબાજુના ગામમાં ઉઘરાણીનું કામ પતાવી આવું. શેઠ ઉઘરાણું નીકળ્યા ત્યારે એમના ઘરાકે કહેવા લાગ્યા શેઠ! અત્યારે તે તમારા પર્યુષણ ચાલે છે. ધર્મ કરવાનું છોડીને ઉઘરાણી ક્યાં નીકળ્યા ! ત્યારે કહે છે કે આ પણ ધર્મ જ છે ને ? (હસાહસ) જેની પાસે પૈસા ન હોય તે કહે છે શેઠ! દયા કરે. હમણું પિસા નથી. સગવડ થશે એટલે વ્યાજ સહિત પાછા આપી દઈશું, પણ આ મહાલેભી શેઠ તે ગમે તેમ કરીને પૈસા કઢાવ્યે જ છૂટકે કરતે. | એક ઘોડાગાડી ચલાવનારો માણસ જ્ઞાતિને મુપલમાન હતું. એની પાડોશમાં જૈનનું ઘર હતું. જૈનના સહવાસથી તેને જૈન ધર્મના સારા સંસ્કારે પડ્યા એટલે એ મુસલમાન હોવા છતાં જૈન જેવું જીવન જીવતા. મુસલમાનોના તમામ વ્યવહારથી તે અલગ થઈ ગયે. એને ટાઈમ મળે એટલે જૈનને ઘેર જઈને બેસે અને તે ઘરના સંસ્કારી માણસો એને ધર્મ સમજાવતા એ અંતરમાં ઉતારતો. જૈન ધર્મની શ્રદ્ધા દઢ બની. આ મુસલમાને પેલા લેભી શેઠ પાસે એક વખત ૫૦૦ રૂપિયા લીધેલા, તેથી તે રાત દિવસ ચિંતા કરતે કે કયારે ભરી દઉં, પણ એ પાપકર્મને એ ઉદય હતું કે સ્ટેશને બીજા ગાડી. વાળાઓની ગાડીમાં બેસવા માણસે પડાપડી કરે અને આની ગાડીમાં બેસવા કેઈ આવતું નહિ. આખે દિવસ જાય ત્યારે માંડ એની ગાડીમાં એકાદ બે માણસે બેસનાર નીકળતા, તેથી એને પિતાનો ખર્ચ કાઢવું પણ મુશ્કેલ પડતું હતું. આવી એની પરિસ્થિતિ હતી. એવામાં પેલા શેઠ સંવત્સરીના આગલા દિવસે મુસલમાનને ઘેર ઉઘરાણી કરવા આવ્યા અને રૂઆબથી કહે છે કે મારા રૂ. ૫૦૦ અને સવા રૂપિયા વ્યાજના એમ સવા છ રૂપિયા રોકડા ગણું આપ. મુસલમાન કહે છે શેઠ ! મારી પાસે હાલ કંઈ નથી. મારું ગુજરાન માંડ માંડ ચાલે છે. મને આપના રૂપિયાની રાત દિવસ ચિંતા થાય છે કે હું કયારે આપી દઉં! પણ મારા પાપકમને ઉદય છે. શેઠ ! મારું કામ ચાલતું નથી ને કમાણી થતી નથી, પછી હું પૈસા કયાંથી લાવું? મને માફ કર શેઠ ! અને અત્યારે તે આ પર્યુષણ પર્વના દિવસે ચાલે છે. આ ધર્મ કરવાને છેડીને આ તકલીફ શા માટે લીધી ? ત્યાં તે શેઠે તાડૂકીને કહી દીધું કે મારે તારે ઉપદેશ સાંભળ નથી, તું મને પૈસા આપી દે પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં. જુઓ, આ શેઠ જૈન છે પણ જૈનના સંસ્કાર નથી, અને આ મુસલમાન જૈન નથી પણ રગેરગમાં જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે. શેડને ખૂબ સમજાવ્યા કે હું ગમે તેમ કરીને પંદર દિવસમાં તમને વ્યાજ સહિત રૂપિયા આપી દઈશ, ત્યારે શેઠ કહે છે જે હોં-ભૂવો નહિ. પંદર દિવસમાં પૈસા નહિ આપે તે જીવતે નહિ રાખું. એમ કહીને શેઠ ચાલ્યા ગયા. મુસલમાન ખૂબ ચિંતાતુર બની ગયે. ખાતે પીતે નથી, એને એક જ વિચાર આવવા લાગ્યો કે શું કરું? ઝેર ખાઈને મરી જાઉં? આ પૈસા કયાંથી લાવું? ત્યારે સ્ત્રી કહે છે તમે આ જૈન ધર્મ સ્વીકાર્યો ત્યારથી દુઃખી દુઃખી થઈ ગયા. છોડી દે આ ધર્મ. આપણે ધર્મ પાળે. Page #583 -------------------------------------------------------------------------- ________________ પ૮ શારદા સુવાસ મુસલમાન કહે છે તું આ શું બેલે છે? જૈન ધર્મ જે દુનિયામાં કઈ ધિર્મ નથી. એ ધર્મ કેઈને દુઃખી કરતું નથી. એ તે મારા પાપકર્મને ઉદય છે. બસ, મને આ શેઠના પૈસા આપવાની ચિંતા છે, ત્યારે મુસલમાનની પત્ની કહે છે હું કહું તેમ કરે. એ શેઠને ઘેર જાવ ને કહે કે કાલે સંવત્સરી છે એટલે કતલખાના બંધ રહેશે. પરમ દિવસે માંસ બહુ મેંઘુ મળશે તે શેઠ ! મારી પાસે પૈસા નથી તે હું ૨૫ બકરા ખરીદ કરું એટલા પૈસા મને વ્યાજે આપે. હું એ પૈસામાંથી બકરા ખરીદીશ અને માંસ વેચીને પૈસા કમાઈશ ને તમને તમારા આ પૈસા અને પેલા ૫૦૦) રૂ. બધા વ્યાજસહિત ચૂક્ત કરી દઈશ, ત્યારે આ મુસલમાન કહે છે તું આ શું બેલી? એક કીડી મરે ત્યાં પણ મારે જીવ દુભાય છે તે આ બકરાને મારવા પૈસા લેવા જાઉં? મારાથી પૈસા નહિ અપાય તે ઝેર ખાઈને મરી જઈશ પણ એ કામ મારાથી નહિ થાય. પત્ની કહે છે કે હું પણ તમારા જેવી જ છું. મારે એક પણ જીવને મારે નથી પણ શેઠની પરીક્ષા કરું શું થાય છે? તેમ વિચારી બાઈ શેઠના ઘેર ગઈ બધી વાત કરી. શેઠ કહે શું વ્યાજ આપીશ ? ના ટકે. શેઠ કહે ભલે. બાઈ કહે અરેરે તમારા પૈસા ભરવા આવા પાપ કરવા પડશે. જે શેઠ તમે ખમી જાવ તે અમારે આ પાપ કરવા નથી. આ બધી વાત શેઠાણીએ સાંભળી, તે તરત બેલી હે શેઠ! તમને ધિક્કાર છે કે તમે આવા પાપ કરવા ઉધ્યા છે ! તમને કઈ દિવસ ધર્મ કરવાનું તે મન થતું નથી ને આવા પાપ કરવા ઉઠયા છે! આવા કસાઈ જેવા પતિના ઘરમાં રહીને જીવવું તેના કરતાં મરવું બહેતર છે. શેઠે કહ્યું-હું એનું વ્યાજ નહીં લઉં પછી તે તમે રાજી છે ને ? શેઠાણીએ કહ્યું–નાથ ! જે તમારે એ મુસલમાન ભાઈને પૈસા વ્યાજ સહિત આજે માફ કરવા હોય તે મારે જીવવું છે, નહિતર તમારી સામે ઝેર પીને પ્રાણ ત્યાગીશ. આજે તે સંવત્સરીને ઉપવાસ છે. કાલે ઝેરથી જ પારણું કરીશ. આ શેઠાણું તે હઠ લઈને બેઠા. હવે લેભી શેઠને પાંચ રૂપિયાને મોહ છોડે જ છૂટકે થયે. મુસલમાનને કહ્યું, જા ભાઈ આજે તું મારા કરજમાંથી મુક્ત થાય છે. બંધુઓ! શેઠાણીની પવિત્ર પ્રેરણાથી મુસલમાનને શેઠે કરજમાંથી મુક્ત કર્યો તેમ આપણે પણ આપણી સુમતિ નામની શેઠાણીની પવિત્ર પ્રેરણાથી ચેતનદેવને વૈરઝેર ભૂલાવીને આપણે કર્મના કરજમાંથી મુક્ત થવાનું છે. આ જ સંવત્સરી પર્વની મહત્તા છે. કષાયનું શમન અને આત્માનું દમન કરી દુષ્ટ વૃત્તિઓ ઉપર વિજય મેળવવાને છે. આપણા પરમપિતા મહાવીર પ્રભુએ આપણું કલ્યાણ માટે ઉપદેશ આપે છે કે સંગ્રામમાં એક માણસ હજાર સુભટોને જીતે એના કરતાં જે પિતાની જાત સાથે જીવનસંગ્રામ ખેડા પિતાના આત્મા ઉપર વિજય મેળવે એ ખરેખર પરાક્રમી છે, સાચે વીર છે. હજારોને જીતવા સહેલ છે પણ પિતાના આત્મા પર પિતાની દુષ્ટ વૃત્તિઓ ભર્યા મન Page #584 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પર વિજય મેળવ કઠીન છે. કઠીનને સાથે તે વીર અને જે કઠીનમાં હારી જાય તે કાયર છે. કેધી માણસ કેધ કરીને બીજાને દબાવે છે પણ ક્ષમાશીલ પિતાની જાતને દબાવે છે, અને એ જ સાચે વીર છે. અંધક મુનિ, ગજસુકુમાલ અણગાર, મેતારજ મુનિ વિગેરે પુરૂએ કસોટી વખતે ક્ષમા રાખી તે એ ક્ષમાશીલ તરીકે પંકાઈ ગયા. ભગવાન મહાવીર સ્વામીએ ઢગલાબંધ જીવતા માણસના મડદા પાડનાર મહા ઝેરી ચંડકૌશિક સર્પની સામે જઈ એના ડંખ સહીને ક્ષમા રાખી, કરૂણથી “ખૂઝ બૂઝ ઓ ચંડકેશિયા" આ મધુર શદે એને શાંત કરી મહા ક્ષમાશીલ બનાવ્યું, પછી ક્ષમાશીલ છે કે બન્યું કે કીડીઓએ ચટકા ભરીભરીને તેના શરીરને ચાળણું જેવું બનાવી દીધું છતાં સમતાને છેડી નહી, અને મનમાં શું વિચાર કર્યો? અરે હે ચેતન ! સામાન્ય કીડીના ચટકાની વેદના આટલી ભયંકર છે તે શું હું જેને ડંખ મારતે હતો ત્યારે તેને કંઈ વેદના નહી થતી હોય ! બસ, ત્યારે જમણે હાથે દીધું છે તે ડાબા હાથે લે. જેવું દીધું છે તેવું લે! લેવામાં કચાશ રાખીશ નહિ. આ કીડીએ મને ચટકા ભરતી નથી પણ મારા અપકૃત્યમાંથી ઉત્પન્ન થયેલા કર્મો ચટકા ભરે છે. કીડીએ મારી દુશ્મન નથી પણ મારા અપકૃત્યે દુશમન છે. જેણે મને અગાધ સંસાર સાગરમાં ડૂબાડે તે મારે ક્રોધ મારે દુશમન છે. આવી ભાવના ભાવતાં તે મરીને આઠમા દેવલેકમાં દેવ બ. ક્ષમાની કેટલી શક્તિ છે ! આટલા માટે સંતે તમને આ દિવસોમાં સમજાવે છે કે ક્ષમાપના સાચી કરજે, સાથે શીલ ને સમતા ધરજો, સાચા દિલથી તમે, મિથ્યા મે દુષ્કૃત વાજે. વ્યાખ્યાન પૂરું થશે પછી બે વાગે આલેચના કરાવવામાં આવશે ત્યારે તમે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આદિ સર્વ ને ખમાવશે ત્યારે મિચ્છામિ દુક્કડું બોલશે. આ મિચ્છામિ દુક તમે હૃદયના રણકારથી શુદ્ધ ભાવે બોલજે. બાકી તે સંવત્સરી આવે એટલે આપણે જુની પ્રણાલિકા મુજબ ટામેટા અવાજે મિચ્છામિ દુક્કડં દેવાના. એવા મિચ્છામિ દુક્કડં દેવાથી કંઈ પાપ દુષ્કૃત-મિથ્યા થતા નથી. મિચ્છામિ દુક્કડં દેતાં જે આત્માને પૂર્વે કરેલા પાપને પશ્ચાતાપ ન થતું હોય તે સમજી લેવું કે જેનેને મન માટલ ફેડવી નેમિચ્છામ દુક્કડં દેવા એ સમાન છે. એક જૈન વણિકને દીકરો એક વખત કુંભારવાડામાં ગયે. હાથમાં લાકડી રાખી હતી. તે લાકડી કુંભારે ઘડીને તૈયાર કરીને મૂકેલા માટલા ઉપર મારી, ત્યારે કુંભારે કહ્યું-ભાઈ! આ મારી મઝાની સુંદર બનાવેલી માટલી તે કેમ ફેડી નાંખી? ત્યારે વણિકને દીકરો કહે છે ભાઈ! મારી ભૂલ થઈ ગઈ. મિચ્છામિ દુક્કડં. થોડો આગળ ચાલ્યો ત્યાં બીજા કુંભારના નિભાડા પાસે જઈ લાકડી મારીને ઘડે ફેડયે, એટલે કુંભારે કહ્યુંતે મારે ઘડો કેમ ફેડ ? ત્યારે કહે છે ભૂલ થઈ ગઈ, “મિચ્છામિ દુક્કડં' આ રીતે ચાર પાંચ કુંભારના નિભાડા પાસે ગયો. લાકડીઓ મારીને માટલી ફેડ ગયે ને મિચ્છામિ Page #585 -------------------------------------------------------------------------- ________________ પરે૦ શારદા સુવાસ દુક્કડ દેતે ગયે. તમે આવા મિચ્છામિ દુક્કડે નથી દેતાને? (હસાહસ) એક કુંભાર એ માથાને મળે કે એની માટલી ફેડીને મિચ્છામિ દુક્કડ દીવા એટલે કુંભારે પણ હાથમાં લાકડી લીધી ને એના બરડામાં જોરથી મારી, તેથી વાણિયાને દીકરો રાડ પાડતા કહે છે ભાઈ ! તું મને શા માટે મારે છે? ત્યારે કુંભારે કહ્યું, ભૂલી ગયે. મિચ્છામિ દુક્કડં (હસાહસ) ત્રણ ચાર વખત જોશથી એને લાકડી મારી, એટલે છોકરે કહે છે ય ય....મરી જાઉ છું. કુંભારે કહ્યું-ભાઈ ! મિચ્છામિ દુક્કડ (હસાહસ) છેવટે કુંભારે કહ્યું તે આટલા કુંભારેની માટલીઓ ફેડી નાંખી ત્યારે તું મિચ્છામિ દુકકડું મિચ્છામિ દુક્કડે બેલો જ રહ્યો ને માટલીએ ફતે રહ્યો. તે તને હું લાકડી મારું છું ને મિચ્છામિ દુક્કડું બોલું છું. શા માટે રડે છે ને બૂમ પાડે છે? ટૂંકમાં કહેવાનો આશય એ છે કે વર્ષોના વર્ષો સુધી આવા મિચ્છામિ દુક્કડં દેતા રહેશે તે તમારું પાપ મિથ્યા ન થાય પણ અંત:કરણપૂર્વક પાપને પાશ્ચાતાપ થશે ત્યારે જ તમારું પાપ મિથ્યા થશે ને આત્મા પવિત્ર ને નિર્મળ બનશે.” મિચ્છામિ દુક્કડં” એ કે પવિત્ર શબ્દ છે. આ શબ્દ સાંભળતાં હૈયામાંથી ક્ષમાને એક ઝરો વહેવા માંડે છે. ક્રોધની ધરતી જે આ પાર છે તે ક્ષમાની ધરતી એને પેલે પાર છે. ક્ષમાની અગોચર ધરતીને ટૂંઢવાને કઈ મહામંત્ર હોય તે તે મિામિ દુક્કડં છે. “મિચ્છામિ દુકકોં” એ તે ક્ષમાના પ્રવેગ કેન્દ્રમાં પ્રવેશ કરવાને પાસપોર્ટ છે. પાસપોર્ટ વગર કદાચ પ્રવેશ કરશું તે બે મિનિટ રહી ત્યાંથી પાછા ક્રોધની ધરતી પર આવીને ધકેલાઈ જવું પડશે. “મિચ્છામિ દુકક” કહે છે ભૂલભર્યો ભૂતકાળ ભૂલી જાવ ને પ્રેમભર્યો વર્તમાન ખડે કરે. શત્રુની શત્રુતા ભૂલી જાવ. શત્રુને પણ મિત્ર કહી વધાવી લો. વૈરને બદલે વૈરથી લેતાં તે પશુને પણ આવડે છે. માનવમાં જ એ સમજણ છે કે વરને બદલે વૈરથી નહિ પણ પ્રેમથી લેવા ધારે તે એ લઈ શકે વરને બદલે વૈરથી જે નહિ મળે એથી વધુ સારે પ્રેમથી મળશે. વૈરને બદલે વૈરથી લેવા જશે તે જગતમાં તમારા વૈરી વધશે ને પ્રેમથી લેવા જશે તે તમારા મિત્રો વધશે, માટે શત્રુની શત્રુતા ભૂલી જઈ તેને પણ ક્ષમા આપ. આશુબ, એટબ કે ન્યુટ્રોન બેંબમાં જે વિસ્ફોટક તાકાત રહેલી છે, એથી પણ વધુ વિસટક તાકાત ક્ષમામાં રહેલી છે. શાસ્ત્રોની વિસ્ફોટક તાકાત ફાટી નીકળતાં માનવ માનવ વચ્ચે, વિશ્વ વિશ્વ વચ્ચે યુદ્ધ અને સંહાર થશે, જ્યારે ક્ષમાની વિસ્ફોટક તાકાત એવી છે કે યુદ્ધની સામે યુદ્ધ ખેલી, યુદ્ધને ખતમ કરી વિશ્વ પર વિશ્વયુદ્ધને બદલે વિશ્વશાંતિ ફેલાવી દેનારી છે. ક્ષમાની હીસલ વગર યુદ્ધવિરામની કેઈ શક્યતા નથી. પ્રેમ કે મૈત્રી તે જ ટકશે જે “ મિચ્છામિ દુક્કડ” ને મંત્ર અપનાવ્યું હશે. મિચ્છામિ દુક્કડં એટલે ભૂલે ભૂલી જાવ, શત્રુને પણ ક્ષમા આપે, વેરીને પણ અપનાવે ને વિરેધીને પણ અપનાવે. આ સનાતન સત્ય રતે Page #586 -------------------------------------------------------------------------- ________________ શારદા સ્વાસ પર ચાલતાં કઈ સામાન્ય માણસે બહાર પાડયું નથી પણ સાડા બાર વર્ષ સુધીની એકધારી સાધના પછી આત્મામાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવી ભગવાન શ્રી મહાવીર પ્રભુએ માનવતા જીવનમાં મૈત્રીનું પ્રભાત પ્રગટાવવા બહાર પાડેલું આ સત્ય છે. આજે એ સત્યને અપનાવવાને પવિત્ર દિવસ આવી ગયું છે. ચૂક્યા તે ફરી પાછે આ પવિત્ર દિવસ હાથ નહિ લાગે. આજના દિવસે બીજું બધું ભૂલી એક કામ કરે. જે મળે એને મિચ્છામિ દુક્કડ કહે. તમારી ભૂલ હોય તે માથું મૂકીને રડી પડે ને બીજાની ભૂલ હોય તે હસતાં હસતાં એને ભેટી પડે. આજથી હૃદયની ધડપથીમાં આ મેસ્ટ ઈમ્પોર્ટન્ટનેંધી રાખજે કે કેધની શરૂઆત અને વૈરને વસવસે જાગે કે ક્ષણ પણ ઉપેક્ષા નહિં કરતાં ભડકાની શરૂઆતમાં ચેતી જજે અને પર્યુષણ પર્વનું ક્ષમાપના કર્તવ્ય એ સ્મરણ કરજો. બંધુઓ! અંતઃકરણ પૂર્વક પાપને પશ્ચતાપ થાય, મિચ્છામિ દુક્કડં દેવાય તે આપણે આત્મા પવિત્ર અને નિર્મળ બને. (પૂ. મહાસતીજીએ ક્ષમાપના વિષે ઉદાયન રાજા અને ચંડપ્રદ્યોતન, તથા મૃગાવતીજી તેમ જ વૈરનું વાવેતર કરવાથી આ જીવને વૈરની વણઝાર ભવભવમાં કેટલી હેરાન કરે છે તેનું ખૂબ સુંદર રીતે ન્યાય અને દાખલા આપીને ખૂબ વિસ્તૃત રીતે વર્ણન કર્યું હતું. જે સાંભળતાં શ્રોતાજનોના દિલ કુણા બની ગયા હતા.) આજે ક્ષમાપના વિષે ઘણું ઘણું કહેવાઈ ગયું છે. આ સાંભળીને જીવનમાંથી વૈર ઝેરના કાંટા કાઢીને સાચી ક્ષમાપના કરીએ તે જ આપણે આદાન પ્રદાનનું મહાપર્વ સારી રીતે ઉજવ્યું ગણાય. છેલલે હું આપ બધા પાસે એટલી અભિલાષા રાખું છું કે તન મન વચનના તાપ શમાવી, વેર ઝેર વિસરીએ, સંવત્સરીનું પ્રતિક્રમણ કરીને, ક્ષમાયાચના કરીએ, ભવોભવ કેરું ભ્રમણ ટાળવા, આ ભવથી ઉગરીએ, કવાની કાલિમા હૈઈને, આત્માને ઉજજવળ કરીએ.” ૐ શાંતિ ભાદરવા સુદ ૭ને શનિવાર વ્યાખ્યાન નં. ૫૪ તા. –૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાનિધિ, શાસનસમ્રાટ, તીર્થંકરદેવ મહાવીર સ્વામીએ ભવ્ય જીવોના ઉદ્ધાર માટે ફરમાન કર્યું કે હે ચેતન ! તું અનાદિકાળથી પરભાવમાં રખડી રહ્યો છે. ઇન્દ્રિયને વશ થઈને પૌગલિક સુખમાં તે અનંતકાળ પસાર કર્યો, પણ હજુ તને તૃપ્તિ ન થઈ. શા માટે? અંતરના ઊંડાણથી વિચાર કરશે તે સમજાશે કે તમે જે સુખની ઇચ્છા રાખે છે તે અશાશ્વત છે. ક્ષણિક છે અને મહાન પુરુષે જે સુખ માટે પ્રયત્ન કરે છે તે સુખ શાશ્વત છે. તે સુખ Page #587 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આવ્યા પછી કદી જતું નથી. આવું સુખ કયાંથી અને કેવી રીતે મળે? તેને કદી વિચાર કર્યો છે? આવું સુખ શાસ્ત્ર-સિદ્ધાંતનું વાંચન કરી, શ્રવણ, મનન કરી તેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવાથી મળે છે. આપણે ત્યાં ભગવાનની અંતિમ વાણું ઉત્તરાધ્યયન સૂત્રનું બાવીસમું અધ્યયન જે રહનેમીય નામનું છે તેમાં રહનેમી, નેમનાથ ભગવાન અને રાજેમતીને અધિકાર ચાલે છે. પર્યુષણમાં આપણે વિષયે ઉપર વ્યાખ્યાન હવાથી ચાલુ અધિકાર મૂકાઈ ગયે હતું તે હવે શરૂ કરીએ છીએ. વસુદેવને નહિ જેવાથી સમુદ્રવિજય રાજા ખૂબ કપાત કરવા લાગ્યા કે મેં પ્રજાની ફરિયાદ સાંભળીને મારા ભાઈને નજરકેદમાં રાખે. મેં એને સાચી વાત ન જણાવી ત્યારે આમ બન્યું ને? તેમને કયાંય ચેન પડતું નથી. ખૂબ ઉદાસ બની ગયા, ત્યારે કેઈ તિષીએ તેમને કહ્યું તમે રડશે કે ગૂરશો નહિ. તમારે ભાઈ જીવતે છે, ત્યારે સમુદ્રવિજયે પૂછ્યું, એ મને કયાંથી મળશે? હાલ કયાં છે? જવાબમાં તિષીએ કહ્યું હાલ કયાં છે તે હું જાણું શકતે નથી પણ તમને મળતાં સમય લાગશે. જ્યારે દેવકીના લગ્નને સ્વંયવર રચાશે ત્યારે દેવકી જેના ગળામાં વરમાળા પહેરાવશે છે. તે તમારે ભાઈ વસુદેવ હશે. આ સાંભળીને સમુદ્રવિજય રાજાને ખૂબ આનંદ થયે અને પિતાના ભાઈના મિલનના અવસરની રાહ જેવા લાગ્યા. આ તરફ વસુદેવકુમાર ચાલતા ચાલતા મથુરા નગરીમાં આવ્યા. આ સમયે મથુરા નગરીમાં કંસ નામે રાજા રાજ્ય કરતા હતા. કંસ ખૂબ અભિમાની હતે. એણે ખુદ એના પિતાજીને પણ કેદમાં પૂર્યા હતા, કારણ કે કંસ માતાના ગર્ભમાં આવ્યું ત્યારે તેને તેના પિતા ઉગ્રસેન રાજાનું માંસ ખાવાની ઈચ્છા થઈ હતી, તેથી તેને જન્મ થતાં તેની માતાએ તેને પેટીમાં પૂરીને વહેતી મૂકી હતી. તે પેટી એક વણિકના હ થમાં આવી. તેમણે તેને ઉછેરીને માટે કર્યો. પછી સમય જતાં તે રાજા થયે. આ વસુદેવની સાથે કંસને પરિચય થયે. એક વખત જરાસંઘ નામના પ્રતિવાસુદેવ રાજાએ દાંડી પીટાવી કે જે કઈ સિંહરથ રાજાને પકડી લાવશે તેને પિતાની કુંવરી જીવયશાને પરણાવશે. આથી વસુદેવે પિતાના પરાક્રમથી સિંહરથ રાજાને પકડે એટલે જીવયશા તેને મળે તેમ હતી પણ વસુદેવ એ વાત જાણતાં હતાં કે જયશા જેને પરણશે તેના બાપ અને સસ બંને કુળને નાશ કરશે. એટલે વસુદેવે કંસને કહ્યું મારે જીવયશા સાથે પરણવું નથી, તમે પરણે. કંસને તે એ જોઈતું જ હતું, તેથી તેની સાથે લગ્ન કર્યા. જે કંસ અભિમાની હો તેવી તેની પત્ની આયશા પણ અભિમાની હતી. જીવયાના પિતાજી જરાસંઘની મદદથી જ કસે તેના પિતા ઉગ્રસેન રાજાને કેદમાં પૂર્યા હતા. સમય જતાં કંસની બહેન દેવકી મટી થઈ. તેને લગ્નને સ્વયંવર ર. દરેક Page #588 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ પરક રાજાઓને આ સ્વયંવરમાં આવવાનું આમંત્રણ આપ્યું. આ સમયે સમુદ્રવિજય આદિ રાજાએ આવ્યા. સ્વયંવરમાં વસુદેવ વેશ અને રૂપ પરિવર્તન કરીને આવ્યા હતા, પણ દેવકીએ વસુદેવને જ વરમાળા પહેરાવી તેથી બીજા રાજાએ યુદ્ધ કરવા તૈયાર થયા કે આટલા બધા રાજાઓને છેડીને એક ભિખારી જેવા સામાન્ય માણસને વરમાળા પહેરાવી? આ સમયે વસુદેવ પરાક્રમથી રાજાઓ સાથે લડયા અને વિજય મેળવીને પિતાનું રૂપ પરિવર્તન કર્યું, ત્યારે ખબર પડી કે આ કોઈ સામાન્ય માણસ નથી. આ તે વસુદેવકુમાર છે. સમુદ્રવિજય રાજા પિતાના લઘુ બંધવાને પ્રેમથી ભેટી પડયા, અને દેવકી સહિત ભાઈને લઈને શૌર્યપુર નગરમાં આવ્યા, અને વસુદેવ રાજા બન્યા. રાજલક્ષણે વિષે આપણે પહેલી ગાથામાં વર્ણન કરી ગયા કે વસુદેવ રાજા કેવા કેવા રાજલક્ષણેથી યુક્ત હતા. હવે બીજી ગાથામાં શાસ્ત્રકાર ભગવાન બતાવે છે કે तस्स भज्जा दुवे आसी, रोहिणी देवई तहा।। तासिं दोण्हं दुवे पुत्ता, इट्टा राम केसवा ॥२॥ વસુદેવ રાજાને બે રાણીઓ હતી. એક રહિણી અને બીજી દેવકી. તે બંનેને એકેક - પુત્ર હતું. તેમાં રોહિણીના પુત્રનું નામ રામ (બળદેવ) અને દેવકીના પુત્રનું નામ કેશવ (કૃષ્ણ) હતું. એ બંને પુત્ર પ્રજાજનોને ખૂબ પ્રિય હતા, તેમજ આપ આપસમાં પણ બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતે. આ વસુદેવ પૂર્વભવમાં સ્ત્રીવલ્લભ બનવાનું નિયાણું કરીને આવેલા હતા. તે વાત આગળ આવી ગઈ છે. આ વસુદેવને બહોંતેર હજાર રાણીઓ હતી પણ આ અધિકારમાં હિણી અને દેવકી બે રાણીઓને જ સંબંધ છે તેથી તેમનું નામ અહીં લેવામાં આવ્યું છે. તે સિવાય રોહિણી બલદેવની માતા છે અને દેવકી કૃષ્ણવાસુદેવની માતા હોવાથી તેમનાં , નામ જગતમાં વિખ્યાત છે. દેવકી સાથે વસુદેવના લગ્ન થયા બાદ કંસને ખબર પડી કે દેવકીને સાત પુત્ર પિતાને વધ કરશે, તેથી કંસે વસુદેવને કપટપૂર્વક જુગાર રમાડીને શરત કરી કે તમે હારે તે મારી બહેનની સાત સુવાવડો મારે ત્યાં કરવાની. વસુદેવે હા પાડી. તેમને ખબર ન હતી કે આમાં શું મેલી રમત છે. સમય જતાં દેવકીની દરેક પ્રસૂતિ કંસને ત્યાં થતી. છેવટે સાતમી વખત પ્રસૂતિને સમય આવે ત્યારે કંસે જમ્બર જાપ્ત રાખે , પણ પુણ્યવાન પુરૂષને જન્મ થતાં બધી સાનુકૂળતા થઈ ગઈ અને વસુદેવ કૃષ્ણને ગેકુળમાં મૂકી આવ્યા. નંદ અને યશોદા કૃષ્ણને પોતાના પુત્રને ઉછેરે તેમ ઉછેરતા હતાં. એ જાણતાં હતાં કે આ પારકી થાપણ છે. વળી કંસને આ વાતની જાણ થવા દેવાની નથી એટલે તેને બહાર જવા દેતા નથી પણ કૃષ્ણ તે મહા પરાક્રમી હતા. છાનામાના બહાર જઈને કેઈને મારતા, તે કેઈની મટકીમાંથી દહીં ને મધ ખાઈ Page #589 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પ૨૪ આવતા, તે કોઈની મટકી ફાડીને રાડપ્રૂમ લઈ આવતા. આમ કૃષ્ણ ગેાકુળમાં ઉછરવા લાગ્યા. વસુદેવે પેાતાના મોટા પુત્ર મળદેવને કૃષ્ણનુ રક્ષણ કરવા ગેાકુળ માકલી આપ્યા, તેથી મળદેવ ત્યાં આવીને ભાઈની સાથે રહેવા લાગ્યા. અત્યાર સુધી કૃષ્ણને ખખર ન હતી કે હું'નંદ અને યશેદાનેા પુત્ર નથી. એવી રીતે તેને રાખતા હતા, અને કૃષ્ણ પણ નંદયશેઢાને પોતાના માતાપિતા માનતા હતા, કારણ કે જન્મ ધરીને તેણે પોતાના માતાપિતાને જોયા જ નથી ને કોઇએ કહ્યુ' પણુ નથી. આ તરફ ક"સ માનતા હતા કે મે' તે દેવકીના સાતમા પુત્રને મારી નાંખ્યા છે. તેથી હવે મને કોના ડર છે? મે' જ્યાતિષીના વચન કેવા ખેાટા પાડયા! ત્યારે રેતિષી એ અને કહ્યું, તમારા દુશ્મન ગેકુળમાં ઉછરી રહ્યો છે. ખાત્રી કરવી હાય. તે તમારા મળોને છૂટા મૂકો. એને જે મારી નાંખે તે તમારો શત્રુ સમજવા. એટલે ક ંસે મદોન્મત્ત બળદોને છૂટા મૂક્યા તે કૃષ્ણજીએ બળદોને મારી નાંખ્યા. કંસે કૃષ્ણને મારવા માટે ઘણાં પ્રયાગા કર્યાં પશુ કૃષ્ણની હુંમેશા જીત થઇ. છેવટે ક ંસે મલ્લયુદ્ધ કરવાની ગાઠવણુ કરીને બધાને ખેલાવ્યા. તેમાં કૃષ્ણ અને બળદેવ અને ભાઈઓ ભાગ લેવા આવ્યા. એ મયુદ્ધ જોવા કંસે સમુદ્રવિજય રાજા વગેરેને પણ આમત્રણ આપ્યુ. એટલે દશ દશા ભાઈઓ પણ આવ્યા. મલ્લયુદ્ધમાં કૃષ્ણે બધા મલ્લાને હરાવી જીત મેળવી. કૃષ્ણને જોઇને સમુદ્રવિજય વિગેરેને ખૂબ આન ંદ થયા. કૃષ્ણને ખત્રર પડી કે આ બધા મારા કુટુંબીજના છે. અત્યાર સુધી ખખર ન હતી કે મરા માતા-પિતા અને કુટુબીજને કાણુ છે? . મલ્લયુદ્ધમાં વિજય મેળવવાથી કૃષ્ણની ખૂખ પ્રશંસા થવા લાગી, તેથી કંસ તે ઈધ્યની આગથી જલી ઉઠયે, અને કૃષ્ણને મારવા તૈયાર થયેા. તે વખતે એના સસરા જરાસ ́ધનું સૈન્ય ત્યાં હતુ. તે કંસના કહેવાથી કૃષ્ણ ઉપર તૂટી પડયું. આ સમયે સમુદ્રવિજય અને વસુદેવે પોતાના સૈન્ય વડે તેમનેા સામના કર્યાં, ત્યારે લાગ જોઈને કૃષ્ણે કંસને મારી નાંખ્યું. કંસના વધ કરીને કૃષ્ણ વિજેતા બનીને પોતાની માતા દેવકી અને પિતા વસુદેવ પાસે આવ્યા. પુત્રને જોઇને માતા દેવકી તે ગાંડીઘેલી મની ગઈ. કૃષ્ણે માતા-પિતાના પગમાં પડયા. માતા-પિતા પ્રેમથી તેને ભેટી પડયા. આ તરફ કંસનું મરણ થતાં જીવયશાએ જરાસઘને ખબર આપ્યા એટલે તેની ઉત્તરક્રિયા કરવા જરાસંઘ ધમધમતા આવ્યેા. કંસ ચાદવાના કટ્ટો વિરોધી હતા. કસના વધ થયા પછી વસુદેવ રાજાએ કંસના પિતા ઉગ્રસેન રાજાને કેટ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા, એટલે તેમણે પેાતાની પુત્રી સત્યભામાને કૃષ્ણ સાથે પરણાવી, પણ યાદવાને જરાસંધના ખૂબ ડર લાગ્યા કે એના જમાઇના વધ થવાથી વૈરના બદલા લેવા હવે આપણને હૅશન કરશે તે આપણે શું કરવું ! આ સમયે યાદવકુળના એક નિપુણુ યાતિષીએ કહ્યું કે હમણાં તમે બધા કૃષ્ણને લઈને પશ્ચિમમાં જાવ. ત્યાં કુખ્તુને નગરી વસાવવામાં દેવે સહાય કરશે, એટલે તે બંધા Page #590 -------------------------------------------------------------------------- ________________ શારદા સવાય ૫૨૫ કૃષ્ણની સાથે ચાલ્યા. પશ્ચિમમાં સાગર કિનારે આવીને કૃષ્ણ તપ કરીને વૈષ્ણવ દેવની આરાધના કરી એટલે દેવ તેના ઉપર પ્રસન્ન થશે. તેની સહાયથી બાર એજન લાંબી ને નવ જન પહેળી દ્વારકા નામની નગરી વસાવવામાં આવી. તે નગરી દેવેની વસાવેલી હેવાથી સેનાની હતી. દેવલેક જેવી તે શેભાયમાન અને રાવણની લંકાને પણ ઝાંખી પાડી દે તેવી હતી. આ નગરીમાં સમુદ્રવિજય રાજાએ કૃણને રાજ્યાભિષેક કર્યો, અને કૃષ્ણ-બલભદ્ર વિગેરે યાદ અહીં નિર્ભયતાપૂર્વક રહેવા લાગ્યા. અહીં કૃષ્ણ-પ્રતિ વાસુદેવ જરાસંઘને મારવાની ચેજના તૈયાર કરી. જરાસંઘ સાથે યુદ્ધ કરી કૃષ્ણ તેને મારી નાંખે, અને ભરતક્ષેત્રના ત્રણ ખંડ ઉપર કૃષ્ણ પિતાનું રાજ્ય સ્થાપિત કર્યું. કૃષ્ણ વાસુદેવ હતા અને જરાસંઘ પ્રતિવાસુદેવ હતા. એ નિયમ છે કે પ્રતિવાસુદેવનું ભાણું વાસુદેવ જમે એટલે પ્રતિવાસુદેવની ગાદી વાસુદેવ ભેગવે, તે નિયમ મુજબ કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ બન્યા. કૃષ્ણ વાસુદેવ ત્રિખંડ અધિપતિ હતાં પણ તેમનામાં અભિમાન જરા પણ ન હતે. ખૂબ સરળ, વિનયવંત અને ધર્મ ઉપર શ્રદ્ધાવંત હતા. ધર્મ એ જીવને તારનાર છે. અહીં મને રામાયણને એક પ્રસંગ યાદ આવે છે. રાવણના દાદા સુમાલીના દાદા તડિકેશ રાજા પૂર્વભવમાં સાધુ બનેલા, ત્યારે એક પારધીએ શિકાર કરીને તેને મારી નાખેલા. મુનિ સાધુપણાના ભાવમાં કાળધર્મ પામી દેવલોકમાં ગયા ને ત્યાંથી ચવીને અહીં તડિકેશ રાજા બન્યા, અને સાધુની ઘાત કરનાર પારધી નરકે ગયે. તે ત્યાંથી મરીને અહીં વાનર થયે. એક દિવસ આ તડિકેશ રાજા અને રાણી બંને ઉદ્યાનમાં ફરવા ગયેલા. આ વખતે પેલે વાંદરે કૂદતે કૂદતે ત્યાં આવ્યું ને રાજા સાથે પૂર્વના વૈરના કારણે રાજાની પાસે બેઠેલી તેની રાણીના શરીરે નખુરીયા ભરવા લાગ્યો, બટકા ભરવા લાગ્યા. આ જોઈને રાજાને વાંદરા ઉપર ક્રોધ આવ્યું કે મારી રાણીને શા માટે આટલી બધી હેરાન કરે છે? તેથી રાજાએ વાંદરાની છાતીમાં બાણ માર્યું. વાંદરે તરફડતે તરફડત થોડે દૂર ગયે. ત્યાં જઈને પડી ગયે. ત્યાં એક મુનિ ઉભા હતા તેમણે વાંદરાની પરિસ્થિતિ જોઈને તેને નવકારમંત્ર સંભળાવ્યા, એટલે વાંદરે મરીને ભવનપતિમાં ઉદધિકુમાર નિકાયને દેવ થયે. દેવ બનેલે વાંદરે મુનિના દશ” – આ તરફ રાણીને વાનરે નખરીયા ભર્યા એટલે રાજાના માણસ ઉદ્યાનમાં રહેલા બીજા નિર્દોષ વાનરેને મારવા લાગ્યા. આ સમયે પિલા દેવ થયેલા વાનરે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને જોયું કે હું શેના પ્રતાપે દેવ થયે? તે મુનિને જોયા. અહો ! આ મહાત્માએ મને નવકારમંત્ર સંભળાવ્યા, તેના પ્રભાવે હું દેવ થયે, એટલે તે દેવ સંતના દર્શન કરવા માટે આવ્યું. રાજાના માણસે નિર્દોષ વાનરોને મારી રહ્યા છે આ જોઈને તે ક્રોધે ભરાયે કે મેં રાજાની રાણીને હેરાન કરી તે મને માર્યો તે ઠીક છે પણ આ બિચારા નિર્દોષ વાનરોને શા માટે મારી રહ્યા Page #591 -------------------------------------------------------------------------- ________________ શાહી સુવાસ છે? એ દેવ બને છે એટલે એની પાસે શક્તિ છે તેનાથી મોટા જગી વાનરે વિમુલ્ય. એ વાનરેએ મોટા ઝાડના ઝાડ ઉપાડી એનાથી રાજાના માણસેને મારવા માંડ્યા. એ વાંદરાઓને હાંકવા ખૂબ પ્રયત્ન કર્યો પણ કઈ રીતે જતા જ નથી. જેમ મારવા જાય તેમ વધુ સામા થાય છે. વાંદરાના પ્રકેપથી ગભરાયેલ રાજા :- આ જોઈને રાજા ગભરાયા, ને મનમાં વિચાર કર્યો કે આવા મેટા જંગી વાનરે એ અહીંના વાનરે નથી પણ આ કેઈ દૈવી ઉપદ્રવ લાગે છે. જા આકાશ તરફ દષ્ટિ કરીને હાથ જોડીને કહે છે કે હે દેવતમે કેણ છે? આપ અમારી જે ભૂલ હોય તે માફ કરીને આ ઉપદ્રવ શાંત કરે. દેવ અદશ્યપણે બેમાફ કરું? આ નિર્દોષ વાનરએ તમારું શું બગાડયું છે કે તમે એને મારે છે? ગુનેગાર તે હું છું ને તમે તે નિર્દોષ વાનરેને મારે છે. ગુનેગાર એ હું તમને બરાબર સજા કરીશ, જેથી આવા નિર્દોષ પ્રાણીઓને મારવાની તમે બે ભૂલી જાવ. રાજાએ કહ્યું–દેવ! સજા તે થઈ ગઈ. હવે આપ કેણ મહાન પુરૂષ છો તેની મને ઓળખાણ આપે. આ નિર્દોષ વાનરોની રક્ષા કરવા પધારેલા આપ જરૂર કઈ મહાપુરૂષ છો અને આ સિપાઈઓ નિર્દોષ વાનરોને મારનારા અજ્ઞાન અને મૂઢ જીવે છે. એમના પર દયા કરીને આપને પવિત્ર પરિચય આપે, ત્યારે દેવે અદશ્યપણે કહ્યું–અહીં નજીકમાં મુનિરાજ બિરાજે છે તેમને પૂછે. એ તમને જવાબ આપશે. જાણવાની જિજ્ઞાસાથી મુનિ પાસે આવેલ રાજા” – રાજા અને તેમને બધે પરિવાર મુનિવર પાસે આવ્યા. મુનિને જોઈને રાજાનું ચિત્ત એકદમ પ્રસન્ન બની ગયું અને નમસ્કાર કરીને પૂછ્યું-ગુરૂદેવ ! આ વાનરને ઉપદ્રવ કરનારા અને અમારા સિપાઈઓને શિક્ષા કરનાર અદશ્ય વ્યક્તિ કોણ છે? મુનિએ કહ્યું- હે રાજન ! તારી રાણીને જેણે ઉપદ્રવ કર્યો અને તે જેને બાણું માર્યું એ વાનર તારા બાણથી ઘવાઈને તરફડતે તરફડતે અહીં આવ્યા. એ મરવાની અણી ઉપર છે એમ જાણુંને મેં તેને નવકારમંત્ર સંભળાવ્યા. તે નવકારમંત્રના શુભ ધ્યાનમાં મરીને દેવ થયે, અને દેવ થઈને ઉપકારીને ઉપકારને યાદ કરતે અહીં દર્શન કરવા આવ્યું. તેણે તારા માણસોને નિર્દોષ વાનરે ઉપર ઉપદ્રવ કરતા જોયા એટલે તેણે પોલીસને શિક્ષા કરીને અટકાવ્યા. આ સાંભળીને રાજાએ કહ્યું –અહો ગુરૂદેવ! નવકારમંત્રને આ અદ્દભૂત મહાન પ્રભાવ છે કે માત્ર અંતિમ સમયે નવકાર મંત્રનું શ્રવણ કરીને એના કાનમાં સ્થિર થતાં આવા વાંદરા જેવા જંગલી પ્રાણીની પણ દેવ જેવી સદ્ગતિ થઈ તે જે મનુષ્ય નવકારમંત્રનું શુદ્ધ ભાવે એક ચિત્તે મરણ કરે તે તેને બેડે પાર થઈ જાય ને ! રાજાની ધર્મશ્રદ્ધા વધી. “મુનિને પ્રશ્ન કરતા રાજા :- રાજાએ મુનિને પૂછ-ભગવંત ! આ વાનરને મારી રાણી ઉપર ઉપદ્રવ કરવાનું કારણ શું ? મુનિ જ્ઞાની હતા. તેમણે કહ્યું–હે રાજન્ ! Page #592 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાણ ૫૨૭, તું પૂર્વભવમાં દત્ત નામને રાજમંત્રી હતા, પછી દીક્ષા લઈને જંગલમાં જઈને કઠોર સાધના કરવા ધ્યાન ધરતે હતું. તે વખતે આ વાનરને જીવ પારધી હતે. એણે તારે શિકાર કર્યો હતે. એ વૈરથી નરકમાં જઈને અહીં આ વાનર થશે અને તું સમાધિ મરણે મરીને દેવ થયે, ને પછી અહીં આવીને રાજા થયે. તારા પર દ્વેષના સંસ્કારથી આ વાનરે તારી રાણીને ઉપદ્રવ કર્યો પણ એની ભવિતવ્યતા ઉજજવળ કે નવકારમંત્ર સાંભળવાને ચેગ મળે. સૌમ્ય ભાવે બેલાતા નવકારમંત્રના શ્રવણ પર એનું દિલ ઠર્યું. દિલમાંથી ગુસ્સે ઓસરી ગયે. તારા બાણથી ઘાયલ થયે હતું, અતુલ વેદના હતી પણ નવકારમંત્રનું શ્રવણ મળતાં તારા ઉપરને દ્વેષ છે ડીને નવકારમંત્રમાં તેનું મન રિથર થયું તે દેવ બળે. બંધુઓ ! વાનરે રાજા ઉપરને ઠેષ છોડીને નવકારમંત્રમાં ચિત્ત પરોવ્યું તે દેવ થયે પણ જે ઠેષ ઉભે રાખે તે દેવગતિ તે શું મનુષ્યગતિ પણ ન મળત, પણ અંતિમ સમયે દ્વેષ છોડીને નવકારમંત્ર ઉપર શ્રદ્ધા કરી તે દેવ બ. કહો તે ખરે કે આ વાનરે બાહા શું ધર્મકિયાએ કરી કે દેવ બન્યો? બાહ્યથી માત્ર મહાત્મા પાસે ઘવાયેલે જઈને પડે અને તેમના નવકારમંત્રના ઉચ્ચારણ પર કાન માંડ્યા. એટલે જ ધર્મ ને ? એમ તે તમે પણ સાધુ મહાત્માઓ પાસે નથી આવતાં? એમના મુખેથી માત્ર નવકારમંત્ર નહિ પણ બીજી ધર્મની વાત નથી સાંભળતા ? તે શું તમને એમ લાગે છે કે એટલાથી સ્વર્ગના પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે ખરા? જુઓ, વાનરનું આખું જીવન રેઢીયાળ ગયું. લગભગ તો પાપને જ અધ્યવસાય અને પાપની પરિણતિમાં ગયું પણ અંતકાળની નજીકના સમયમાં રાજા પ્રત્યેના પૂર્વના વૈરના કારણે રાણીને નખુરીયા ભરવાનું કાર્ય કર્યું, પણ મરવાની અણી ઉપર ઢેબના ઉપશમની અને નવકારમંત્રના ધ્યાનની ત પ્રગટાવી તે ફાવી ગયે. પૂર્વભવમાં પારધીપણને માનવભવ હતો પણ ત્યાં પાપકર્મોનું બંધન કરીને નરકે ગયે ને ત્યાંથી નીકળીને તે તિર્યંચ વાનર થયો. તેમાં છેલ્લે કષાને દબાવી ધર્મશ્રદ્ધા કરી તે દેવગતિને પામ્યો. બંધુઓ ! બહારના સંચાગ અને બહારની પ્રવૃત્તિ આપણું હાથમાં ન હોય પણ ચિત્તની પરિણતિ તે આપણા હાથની વાત છે. એને જે આપણે બગાડવી હોય તે જ બગડે અને એને સુધારીને જે પવિત્ર રાખવી હોય તે એ જરૂર સુધરે અને પવિત્ર રહે. વાંદરાને રાજાએ મરણત કષ્ટ આપ્યું તે સંયોગ એના હાથની વાત ન હતી. રાજા એના પ્રાણ લઈ શક્યા પણ એની લશ્યાને કે ચિત્તની પરિણતિને બગાડી ન શક્યા. એ તે વાનર દ્વેષ છોડીને નવકારમંત્રના ધ્યાનમાં પિતાના પુરૂષાર્થથી સ્થિર બન્યું. બાણુના ઘાથી આવેલું મરણાંત કષ્ટ અને મૃત્યુ એનું કંઈ બગાડી શકયું નહિ, પણ એ કઈ સત્સમાગમ અને નવકારમંત્ર મળવામાં નિમિત્ત બની ગયું અને એને એના ઉપર શ્રદ્ધા થઈ તે દેવ થ. ક્રોધને અટકાવવા માટે આ ઉત્તમ વિચાર છે કે જેના પ્રત્યે ક્રોધ આવવા જાય છે Page #593 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તે જીવ માત્ર મારા પ્રાણ જ લૂટે છે ને? મારી ધર્મશ્રદ્ધા તે નથી લૂંટતા ને? અંત સમય સુધી જે મારી ધર્મશ્રદ્ધા સલામત છે તે પછી મને શું ચિંતા છે? “પ્રાણના નાશે અવશ્ય દુર્ગતિ નથી પણ ધર્મશ્રદ્ધાના નાશ પર જરૂર તિગમન છે. જેની ધર્મશ્રદ્ધા સલામત તેની સદગતિ સલામત, ધર્મશ્રદ્ધાના મહામૂલ્ય આંક્યા હેય તે વાનરના પ્રસંગ ઉપર વિચાર કરે. રાજા તડિ૯શે મુનિ પાસેથી વાનરની હકીકત સાંભળીને વિચાર્યું કે દેવ બનેલે વાનર પરમ ઉપકારી મહાત્માને વંદન કરવા માટે આવ્યું છે તે મારી પાસે તે જીવન છે તે હું વિષય પરિણતિ, સુખલાલસા, આસક્તિ, રાગ, દ્વેષ અને મેહની પરિણતિ મૂકીને આ ધર્મ પરિણતિ જગાડવા અને વધારવાના પ્રયત્ન શા માટે ન કરું? તડિકેશ રાજાને આ શુદ્ધ ધર્મની સાધના કરવા માટે આ સંસાર અકારે લાગ્યો. એમને સમજાયું કે આ વાનર પૂર્વને પારધી અને નરકગામી જીવ છે. જે એને અહીં ધર્મ ન મળે હેત તે કેણ જાણે કઈ ગતિમાં પટકાઈ જાત? માત્ર અંતિમ સમયે ધર્મ પામવાથી કે સદ્ગતિમાં પહોંચી ગયે! એ ધર્મ ને મહિમા કે અજબ હશે ! એ ઠેષાં સબડતે હતો ને હું રાગમાં સબડું છું. સંસારના સંગે જીવને રાગ-દ્વેષ વિના બીજું શું કરાવે છે? જ્યારે ધર્મ તારણહાર છે. તે મારે હવે એવા સંસારમાં રહીને શું કામ છે ? બસ, હવે મારે આ સંસાર ના જોઈએ. આમ વૈરાગ્ય પામી રાજાએ સંસારને ત્યાગ કરી દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું, કર્ણ મહારાજા આવા પવિત્ર અને ધર્મમાં શ્રદ્ધાવાન હતા. તેઓ નીતિપૂર્વક રાજ્ય ચલાવતા હતા. હવે કૃષ્ણજી તે દ્વારકા નગરીમાં આનંદથી રહેવા લાગ્યા, પણ આપણે જેમને અધિકાર વાંચીએ છીએ તેવા નેમનાથ ભગવાનને જન્મ કઈ માતાની કુખે થશે તેના વિશેષ ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - જિનસેન અને રામસેનની રાજાએ સભામાં પરીક્ષા કરી તેમાં જિનસેન પાસ થયે ને રામસેન નાપાસ થયે. રાજાએ જિનસેનને ઈનામમાં તલવાર અને ઘોડે આ બે ચીને ભેટ આપી. આ વાતની રનવતીને દાસી મારફત ખબર પડતાં રનવતીના દિલમાં ક્રોધની આગ ભભૂકી ઉઠી એટલે તરત જ દાસીને રાજાને બેલાવવા મકલી, તેથી રાજા રત્નાવતીના મહેલે આવ્યા ત્યારે રાણીએ ન કહેવાના શબ્દ રાજાને કહા, અને કહ્યું કે તમે જે ચીજે જિનસેનને આપી છે તે તમે તેની પાસેથી પાછી મંગાવી લે, અને મારા રામસેનકુમારને આપે. રાજાએ કહ્યું હે રત્નાવતી ! તું આ શું બોલે છે? તને શરમ નથી આવતી? આપેલી ચીજ કદી પાછી લેવાય? આ દુનિયામાં એક સામાન્ય માણસ પણ કેઈને વસ્તુ આપીને પાછી લેવામાં પિતાની હીનતા સમજે છે તે મારા જે મેટ રાજા પિતાના પુત્રને ખુશ થઈને ઈનામ આપે તે પાછું લે તે કેવું ખરાબ લાગે છે રાણી ! તારું કહ્યું માનીને હું એ ચીજો પાછી લેવા જાઉં તે મારું દુનિયામાં માને શું Page #594 -------------------------------------------------------------------------- ________________ શાી સુવાસ રહે રહે? જગત મને ગાં જ કહે ને ! તું મારી આમરૂ માટે પણ સમજ, પણ રાણી ક્રાઈ રીતે સમજતી નથી. સ્ત્રી હઠ લઈને બેઠી છે ત્યારે રાજા કહે છે. વર્લ્ડ પહેલે હી નહીં લેતા થા, મૈં કીની મનુવાર, પીછી માંગતે દુનિયા માંહી, મૈં બાજી શિવાર. એ બિચારા જિનસેનકુમાર તા પહેલા લેવાની ના પાડતા હતા. મે એને ખૂબ કહ્યું ત્યારે એણે આ બે ચીજોના સ્વીકાર કર્યાં. જેને પરાણે આપ્યુ. તેની પાસેથી હું પાછી લેવા કેવી રીતે જાઉં? આ વાતની પ્રજાજનામાં જાણ થશે તે મને ગાંડા ગણશે. રાણી કહે એ હું કંઈ ન જાણું. આપતી વખતે વિચાર કેમ ન કર્યાં? ને હવે લેવા જતાં શરમ આવે છે? એ કંઇ નહિ ચાલે, ગમે તેમ થાય પણ એ ચીજો પાછી મંગાવશે તે જ હું જીવીશ, નહિતર તમારી સામે ઝેર પીને પ્રાણ છેડીશ. તા તમને આ હત્યાનું પાપ લાગશે. “ રાજાની ચિ'તા દૂર કરવા પ્રધાનના પ્રયત્ન ” :– રાજાને ખૂબ દુઃખ થયું. હૈયું ભરાઈ આવ્યું અને ઉદાસ ખનીને બેસી ગયા, એટલામાં પ્રધાનજી રાજા પાસે આવ્યા. રાજાને ચિ ંતાતુર જોઈને પ્રધાને પૂછ્યું કે સાહેબ ! આપ આજે આટલા બધા ઉદાસ કેમ છે! આ સમયે જયમ ગલ રાજાએ પ્રધાનને કહ્યું- મેં જિનસેનને ઘેાડા અને તલવાર ભેટ આપ્યા તેથી રત્નવતી ઝઘડા માંડીને બેઠી છે. જિનસેન ગુણવાન છે ને રામસેનમાં તે કંઈ દેખાતું નથી અને એને માટે ઘેાડા ને તલવાર પાછા મંગાવવાનુ` કહે છે પણ દીધેલી ચીજ પાછી કેવી રીતે મંગાય ? જે રાણીના કહેવાથી પછી માંગુ તા મારી કીર્તિને કલક લાગે તે લોકો મારી હાંસી ઉડાવે. પ્રધાને કહ્યુ–સાહેબ ! આપની વાત સાચી છે. જ્યારે મહારાણી માનતા જ નથી તે પછી શુ' કરવુ' ? આપણાં જિનસેના રાણી અને જિનસેનકુમાર અને ખૂબ ગુણુવાન છે. એ તરત પાછા આપી દેશે. ટ્ઠાચ જિનસેનકુમાર એ પાછું આપવા તૈયાર નહિ થાય પણ જિનસેના રાણી એવા પવિત્ર છે કે તેને સમજાવીને પાછું અપાવી દેશે. આપ શાંતિ રાખા. હું જ રાણી પાસે જઈને બધી વાત કરીને લઈ આવું છું. આ પ્રમાણે રાજાને શાંત કરીને પ્રધાન જિનસેના રાણી પાસે ગયા. આ તરફ જિનસેનકુમાર અને ચીજો લઈને માતા પાસે આબ્યા અને આ એ ચીત્તે બતાવીને કહ્યું-મા ! તારા આશીર્વાદથી પિતાજીએ લીધેલી પરીક્ષામાં પાસ થયા ને મને આ બંને ચી પિતાજીએ ભેટ આપી. આમ કહીને જિનસેનકુમાર માતાના ચરણમાં પચેા ને માતાએ તેને આશીર્વાદ આપ્યા કે બેટા ! તું ભવિષ્યમાં મહાન પરાક્રમી ગુજા મનજે ને સાથે તારા આત્માનું શૌય પ્રગટ કરી આત્માનું કલ્યાણ કરજે, પછી જિનસેનાએ કહ્યું બેટા ! તારા પિતાજીએ તને ખુશ થઈને ભલે આ ચીત્રે આપી પણ તું શા માટે શા. સુ. ૩૪ Page #595 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ લાવ્યો ? તારે લાવવાની જરૂર ન હતી કારણ કે રનવતી આ વાત જાણશે તે તારા પિતાજી સાથે ઝઘડશે. કુંવરને રત્નાવતીની વાત કરતી જિનસેના” - રત્નાવતી રાજા સાથે ઝઘડી છે તે વાતની રાણીને ખબર ન હતી, પણ જેવું માણસ હોય છે તેવી તેની છાપ પડે છે, એટલે જિનસેના કહે છે હે દીકરા ! મને લાગે છે કે આ વસ્તુઓ આપણે ત્યાં ટકી શકે જ નહિ, કારણ કે જેવી રત્નાવતીને ખબર પડશે તેવી એ તરત રાજાની સાથે ભયંકર ઝઘડો કરશે. તે બેટા ! આ બે ચીજો માટે તારા બાપુજીને કેટલું સહન કરવું પડશે ? તે આપણે એ બે ચીજો લઈને ઝઘડામાં નિમિત્ત બનવું નથી, માટે તું જઈને બે વસ્તુઓ - રાજાને પાછી આપી આવ. આ પ્રમાણે જિનસેના અને જિનસેનકુમાર વાત કરતા હતા, ત્યાં પ્રધાનજી રાણી પાસે આવ્યા ને બધી વાત કરી. જિસેનાએ તે પહેલેથી જ ભવિષ્ય ભાંખ્યું હતું તેવું જ બન્યું. હવે જિનસેને રાણી જિનસેનકુમારને વસ્તુઓ પાછી દેવાની વાત કરશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૫ ભાદરવા સુદ ૮ ને રવીવાર દુબળી આઠમ તા. ૧૦-૯-૭૮ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, ત્રિલેકીનાથ, શાસનપતિ ભગવાને જગતના જીના એકાંત હિત માટે આત્મકલ્યાણને મંગલકારી માર્ગ બતાવ્યું. છે. પર્યુષણ પર્વના પવિત્ર દિવસો આવ્યા ને ગયા અને આપણને નવીન સંદેશ આપતા ગયા કે હે આત્માઓ! મેહનિદ્રામાંથી જાગૃત બને. દિવસે તે બધા ઉગે છે ને આથમે છે પણ પર્વના દિવસેની વિશેષતા છે. કર્મના મર્મને ભેદી નાખવા એ આ પર્વનું અદૂભૂત કાય છે. તાડના ઝાડ ઉપરના મર્મ ભાગમાં જેના આધારે એ તાડનું ઝાડ અડીખમ ઉભું રહે છે ત્યાં સોય ભેંકવામાં આવે તે અડીખમ ઉભેલું તાડનું ઝાડ તરત પિડી જાય છે, એવી રીતે આ પર્યુષણ પર્વ કર્મના મર્મને સેય ભેંકવાનું કામ કરે છે, જેથી એ કર્મરૂપી તાડનું ઝાડ ભેંય ભેગું થઈ જાય છે. આપણું આત્માએ અનંત ભવમાં કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ આદિ કરીને કર્મો બાંધ્યા છે તેને ક્ષય આ માનવ ભવમાં સમ્યક્ દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ દ્વારા થઈ શકે છે. 5. પર્યુષણ પર્વને દિવસમાં ઘણું ભાઈ બહેનેએ ધર્મની આરાધના કરી. કેઈએ યથાશક્તિ દાન દીધું, કંઈ કે શીયળ વ્રતના પચ્ચખાણ લીધા, ઘણએ શક્તિ અનુસાર તપશ્ચર્યા કરી. આજે મલાડ સંઘ તપસ્વીઓનું બહુમાન કરે છે. તપનું બહુમાન શા માટે કરે છે ! આપણું જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ છે. તપને મહિમા અપાર છે, Page #596 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શારદા સુવાસ તપ એ આત્મા ઉપર રહેલા કર્મોને બાળીને આત્માને વિશુદ્ધ બનાવે છે. જેમ મેલા કપડા ગરમ પાણી, સાબુ અને સેડામાં બાફીને છેવાથી સ્વચ્છ બની જાય છે તેમ આપણે આત્મા અનાદિકાળથી કર્મના મેલથી મલીન બને છે. એ મેલને બાળીને આત્માને વિશુદ્ધ કરવા માટે તપ એ અમેઘમાં અમોઘ જડીબુટ્ટી છે. ઉત્ત. સૂત્રના રમા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે “તવેળે મંતે નીવે f ળા તવેળ” વો નાચ ” “હે ભગવંત! તપશ્ચર્યા કરવાથી જીવને શું લાભ થાય? ભગવંતે કહ્યું હે ગૌતમ! શુદ્ધ તપશ્ચર્યા કરવાથી પૂર્વકને ક્ષય થાય છે. નવા આવતાં કર્મોને રોકનાર સંયમ છે, અને ભભવમાં બાંધેલા પુરાણા કર્મોને ક્ષય કરવા માટે તપ છે. આગળના સંતે સંયમ લઈને આત્મવિશુદ્ધિ માટે કર્મોને ક્ષય કરવા માટે મહાન અઘોર તપશ્ચર્યા કરતા હતા. તપસ્વીઓના તપ આગળ દેના મસ્તક ઝૂકી જાય છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. નેમનાથ ભગવાન ક્યા કુળમાં જન્મ્યા છે તે બતાવવા માટે પહેલાં વસુદેવની વાત કરી. વસુદેવ. રાજાને દેવકી રાણીથી કૃષ્ણ અને રોહિણીથી બલભદ્રજી એમ બે પુત્ર જન્મ્યા, તેમાં કૃષ્ણ વાસુદેવ હતા. કૃષ્ણજીએ દ્વારકા નગરી વસાવી પ્રતિવાસુદેવ જરાસંઘને વધ કરીને પિતે ત્રણ ખંડના અધિપતિ બન્યા અને યાદવે સાથે દ્વારકા નગરીમાં આનંદથી રહેવા લાગ્યા. આ વાત હવે અહીં અટકાવીને આપણે અધિકારના નાયક નેમનાથ ભગવાનની વાત કરવી છે એટલે તેમના માતા-પિતા કેણ હતા ને તે કેવા પવિત્ર હતા, તે વાત જઈએ. सोरियपुरम्मि नयरे, आसि राया महड्डिए। समुद्रविजये नाम, रायलक्खण संजुए ॥ ३ ॥ શૌર્યપુરનગરમાં વસુદેવ રાજાના મોટાભાઈ સમુદ્રવિજ્ય નામના રાજા હતા. જે રાજલક્ષણેથી યુક્ત તથા છત્ર ચામરાદિ વિભૂતિથી વિશિષ્ટ હતા. સમુદ્રવિજય અને વસુદેવ બને ભાઈઓ વચ્ચે કે પ્રેમ હતું તે વાત આગળ આવી ગઈ છે. સમુદ્રવિજ્ય રાજામાં નામ પ્રમાણે ગુણે હતા. સમુદ્ર એટલે સમુદ્ર જેવા ગંભીર અને વિજય એટલે ઈન્દ્રિય ઉપર વિજય મેળવનાર હતા તેથી એમનું નામ સમુદ્રવિજય સાર્થક હતું. આજે નામ તે ફકકડ હોય છે પણ ગુણ હેતા નથી. નામ તે મઝાનું ચંદન બહેન હેય પણ ન હોય ચંદન જેવી સુવાસ કે શીતળતા. નામ હોય સમતા બેન પણ સમતાને છાંટે ય ન હોય. આવા નામની કોઈ સાર્થકતા નથી. “જતુ કરશે તે જગદીશ બનશે - સમુદ્રવિજ્ય રાજા “યથા નામ તથા, ગુણ” હતા. પિતાની પાસે જે કંઈ હોય તે બધું પહેલાં પિતાના નાના ભાઈઓને આપતા હતા. એમ નહિ કે હું સૌથી મટે છું એટલે મારે જ હકક છે. નાના ભાઈઓ એમને ઘણીવાર કહેતા–મોટાભાઈ ! તમે તે બધું જ અમને આપી દે છે. તમે તે કંઈ Page #597 -------------------------------------------------------------------------- ________________ મ શારદા સુવાસ રાખતા જ નથી, ત્યારે સમુદ્રવિજય પ્રેમથી કહેતા મારા લઘુ બાંધવા ! જે તમારી પાસે છે તે બધું મારુ જ છે ને ? તમે તે હું ને હું તે તમે છે, પછી મારા તારાના ભેદ શા માટે ? પાતે મેાટા હતા એટલે બધું જતું કરતા હતા. ભગવાન કહે છે જે જતું કરે તે જગદીશ ખની શકે છે. જતું કરવું એટલે શું? ધન કે વસ્તુ જતી કરવી એટલું જ નહિ પણ કોઈ આપણને ગાળ દે તા પણ જતી કરવાની. કાઈ કટુવચન કહે તા પણુ સમતા ભાવે સહન કરી લેવાના. કેાઈ પથ્થર મારે તા પણુ સહન કરી લેવાના. આપણે નિર્દોષ હાવા છતાં કોઈ આપણને ઢાષિત મનાવે તે પણ સહન કરી લેવું એનુ' નામ જતું કર્યુ કહેવાય. મહાવીર પ્રભુને અનાય દેશમાં અનાય લેાકેાએ કેવા કેવા કષ્ટો આપ્યા છતાં સહન કર્યો ને ? કોઇના સામના કરવા ગયા ? ‘ના.’ એમણે જીવનમાં કેટલું જતુ કર્યુ. ત્યારે જગદીશ બન્યા. જગદીશ તે બધાને ખનવુ છે પણુ જતુ કરવું નથી. જગદીશ ખનવું હાય તે તેને માટે એક ઉપાય છે કે જતું કરતાં શીખા. કોઈ ગાળ દે, કટુવચન કહે, ખાટા દેષનું આરેપણુ કરે ત્યારે એક જ વિચાર કરવા કે મારા પાપકર્મના ઉદય છે. એમ માનીને ક્ષમા રાખીએ તા સામી વ્યક્તિને જરૂર એની ભૂલનું ભાન થશે અને છેવટે ચરણમાં નમી પડશે. “ઇર્ષ્યાએ સરે લી આગ’:-મદ્રાસમાં અન્ય ધર્મના પ્રચારક એક તેલંગ સ્વામી હતા. એમના જીવનમાં ક્ષમા ઘણુ હતી અને જ્ઞાન પણ ખૂખ હતું. આપણા જૈન ધર્મીમાં ક્ષમાનું વિશેષ મહત્વ છે. જૈન સાધુના દશ ધર્મોંમાં પહેલા ધમ ક્ષમા છે, એટલે જૈન ધર્મના સંતા તે ક્ષમાવાન હોય પણ આ તે જૈનેતર સંત હાવા છતાં તેમનામાં ગજબની ક્ષમા હતી, અને પેાતાની પાસે આવનારા ભક્તોને ક્ષમાના ઉપદેશ આપતા, અને આત્મજ્ઞાનની ઉંડી વાતા સમજાવતા, તેથી તેમની ભૂખ પ્રશ‘સા થતી. આ ખીજા ધર્મોના ભક્તોથી સહન ન થયું. અમારા ધર્મ ગુરૂની આટલી પ્રશ'સા નથી કરતા ને આની આટલી બધી પ્રશંસા ! આવી ઈર્ષ્યાના કારણે તેલંગ સ્વામીને હલકા પાડવા માટે તેમણે એક પ્રપંચ ઉભા કર્યાં. એક દિવસ ત્રણ ચાર અજાણ્યા ભક્તો તેલંગ સ્વામીની પાસે આવ્યા ને કહ્યું. સ્વામીજી ! અમારી એક નાનકડી ભક્તિના સ્વીકાર કરશે ? અમે ખૂબ ભક્તિભાવથી આ એક દૂધના ગ્લાસ લાવ્યા છીએ તે આપ પી જાવ તે અમને લાભ મળે. “ચુનાનું પાણી દૂધની માફક પીતા મહાન સંત” :– તેલંગ સ્વામીએ જોયુ તા આ તદ્દન અજાણ્યા ભક્તો હતા. કદી તેમને જોયેલા ન હતા, છતાં તેમની ભક્તિના સ્વીકાર કરીને પ્રેમથી દૂધ પી ગયા. પીતાં ખબર પડી કે આ દૂધ છે કે શુ? એમણે પીધુ' પણ આવનારની આંખા પહેાળી થઈ ગઈ કે હવે શું થશે? દૂધની કેવી અસર થાય છે તે જોવા માટે ભક્તો તેમની પાસે બેસી રહ્યા. તેલૉંગ સ્વામીએ દૂધ પીને ગ્લાસ જમીન પર મૂકી દીધા ને જેવી મુખ ઉપર પહેલાં પ્રસન્નતા હતી તેવી જ પ્રસન્નતાથી બેસી રહ્યા. આવનાર પ્રત્યે જરા પણ દ્વેષ કે અણુગમા ન કર્યાં. હાડ ઉપર પણ કડવાશના વળાંક ન Page #598 -------------------------------------------------------------------------- ________________ શાઢા સુર્યાસ હતે. આમાં પ્રેમનું સરેવર છલકતું હતું, અને હઠ ઉપર મધુર સ્મિત હતું. દૂધ લઇને આવનારાઓ કહે છે સ્વામીજી! આપને કેઈ તકલીફ તે નથી થઈને? સ્વામીજીએ કહ્યું-ભાઈઓ! તમે મને પ્રેમથી દૂધ પીવડાવ્યું કે મેં પીધું. પીવામાં વળી તકલીફ કેવી! મેં તે પ્રેમથી તમારું દૂધ પીધું છે. સ્વામીજીના શબ્દોમાં સાહસિકતા હતી. ષી ભક્તોને થયેલો પશ્ચાતાપ” – સ્વામીજીને જવાબ સાંભળીને કેવી ભક્તોના હૈયા ફફડી ઉઠ્યા. એમની આંખો રડી ઉઠી. કંઠ રૂંધાઈ ગયે ને ચરણમાં મસ્તક નમાવીને બાલ્યા-સ્વામીજી! અમને માફ કરે. અમે ઘણી જ નાદાની કરી છે, ત્યારે સ્વામીજી પ્રસન્નતાથી બેલ્યા હોયનાદાન તે બાળકો જ હોય, બાળકે તે પ્રભુને મારા હોય, તમે પણ મને વહાલા છે. તમે તમારી નાદાનીને ભૂલી જાઓ. સ્વામીજી! એ કેમ ભૂલાય? અને અમને માફ પણ કેમ કરાય ? અમે તે આપની પ્રશંસા સાંભળી ઈર્ષાની આગથી બળી જતા હતા તેથી આપની કસોટી કરવા માગતા હતા ને તમને ગુસ્સે કરવાના આશયથી અમે દૂધ નહિ પણ કળીચૂનાનું પાણી આપને આપ્યું હતું. આ અમારા અપરાધને માફ કરે. અમને ક્ષમા કરે. સ્વામીજીએ કહ્યું એમાં તમારે દોષ કે ગુન્હ છે જ નહિ. આ તે મારી કસોટી છે. કસોટી વખતે દઢ રહેનારની જ જગતમાં કિંમત થાય છે. સ્વામીજીએ વમન કરીને ચુનાનું પાણી બહાર કાઢી નાંખ્યું, પણ કટી કરવા આવનારા ભક્તો શાંત અને ક્ષમાશીલ તેલંગ સ્વામીને વારંવાર વંદન કરતાં તેમની મુક્તકંઠે પ્રશંસા કરતા ચાલ્યા ગયા. બંધુઓ ! દુનિયામાં જે સહન કરે છે તે પાર ઉતરે છે ને જતું કરે છે તે જગદીશ બને છે. મહાત્મા ચુનાના પાણીને દૂધની માફક ગટક ગટક પી ગયા. ચુનાનું પાણી પીવડાવનાર ઉપર પણ પ્રેમ રાખે તે તેમને સત્ય વસ્તુનું ભાન થયું ને નમી પડ્યા. સમુદ્રનું મંથન કરવા બધા દે આવ્યા ને મંથન કરીને અમૃત કાવ્યું. તે બધા દેવો પી ગયા ને ઝેર હતું તે પડ્યું રહ્યું. બધા દેવેની પરીક્ષા કરવા બ્રહ્માજીએ કહ્યું કે આ ઝેર કોણ પીશે? ઝેર પીવા કેઈ તૈયાર ન થયું. એક દેવે કહ્યું હું ઝેર પી જઈશ. જે દેવે ઝેર પીધું તેને બ્રહ્માજીએ મહાદેવને ઈલ્કાબ આપ્યો. જેણે પીધા ઝેર તે બન્યા મહાદેવ. મહાવીર ભગવાનનું નામ તે વર્ધમાન કુમાર હતું પણ એ મહાવીર કેમ કહેવાય ? તે જાણે છો ? બાલ્યાવસ્થામાં પણ દેવથી ડગ્યા નહિ પણ દેવેને ડગાવ્યા, ત્યારે દેવોએ નામ આપ્યું મહાવીર આપણે સમુદ્રવિજય રાજાની વાત ચાલતી હતી. સમુદ્ર ગંભીર હેય, વિશાળ હોય, અને સમુદ્રના પેટાળમાં રત્ન ભરેલા હોય છે, તેમ આ સમુદ્રવિજય રાજા પણ ઉદારતા ક્ષમા, સહિષ્ણુતા, શૌર્ય, દયા આદિ ગુણના ભંડાર હતા. આવા મહાન ગુણના કારણે તે જગતમાં પ્રખ્યાત હતાં. તેઓ શૌર્યપુર નગરમાં આનંદથી રહેતા હતા. તેમની રાન કેણ હતા ? Page #599 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસે ____ तस्स भज्जा सिवा नाम, तीसे पुत्ता महायसे । भगव अरिटनेमि त्ति, लेगनाहे दमीसरे ॥४॥ સમુદ્રવિજય રાજાને શીવાદેવી નામની ભાર્યા–રાણ હતી. શીવાદેવી રાણી પણ સમુદ્રવિજય રાજાની માફક ધીર, વીર, ગુણીયલ અને ગંભીર હતા. રાજાની રાણી સારી હેય અને પ્રધાન સારે હોય તે રાજ્ય આબાદ બને છે, કારણ કે આવી પવિત્ર રાણુઓ રાજાને રાજકાર્યમાં સારી સલાહ અને સૂચનાઓ આપે છે અને પ્રધાન રાજાનું કાર્ય સારી રીતે સંભાળી શકે તે બુદ્ધિમાન અને પરાક્રમી હોય તે રાજાની રોભા વધે છે. સમુદ્રવિજય રાજાને બીજી રાણીઓ હશે પણ શીવાદેવી રાણી મહાન પુણ્યવંતી છે તેથી તેમનું નામ શાસ્ત્રના પાને અંકિત થયું છે. આજે તમે બધા જે સુખ ભોગવે છે, સંસારમાં માન-પ્રતિષ્ઠા પામે છે તેમાં તમારા પુણ્ય કામ કરી રહ્યા છે. પુણ્ય વિના સુખ, રૂપ કે માન પ્રતિષ્ઠા મળતા નથી. જે સુખ જોઈતું હોય તો ધન કરતાં ધર્મની કિંમત વધુ કે. ધન તે મળશે પણ ધર્મારાધના કરવાને અવસર ફરી ફરીને નહિ મળે.' જીવનમાં ધનની વિશેષતા નથી, ધર્મની વિશેષતા છે. સદ્દગુરૂએ તમને વારંવાર ધમરાધના કરવાની ટકેર કરે છે. તેજીને ટકે બસ છે. ' પાટણના મહારાજાને શાંતનુ નામે મહામંત્રી હતું. તે મહામંત્રી ધન કરતાં ધર્મને મહાન માન હતું. જયારે મહામંત્રીનું પદ સ્વીકાર્યું ત્યારે તેમણે રાજા સાથે કરાર કર્યો હતો કે જયારે મારા ધર્મગુરૂ પાટણમાં પધારે ત્યારે દરજ વ્યાખ્યાન સાંભળવા ગયા વિના મારે નહિ ચાલે. દરરોજ પ્રતિકમણ કરવા જઈશ અને બપોરના પણ મારા ગુરૂની પાસે ધર્મચર્ચા કરવા જઈશ. આટલી છૂટ હોય તે મંત્રીનું પદ લેવા તૈયાર છું. મારા ધર્મના કાર્યમાં રૂકાવટ થાય તે મારે મંત્રીનું પદ ન જોઈએ. રાજાએ તેની વાતને સ્વીકાર કર્યો એટલે શાંતનુએ મહામંત્રી પદને સ્વીકાર કર્યો. એક વખત શાંતનુ મહામંત્રી પાટણમાં પિતાને માટે સાત માળને ભવ્ય મહેલ બંધાવતા હતા. મહેલ બંધાવવામાં અઢળક ધન ખર્ચાઈ રહ્યું હતું. જોનારની આંખે કરી જાય તેવું સુંદર આરસપહાણને મહેલ બંધાઈ રહ્યો હતો. એ સમયે એક આચાર્ય મહારાજ શિષ્ય પરિવાર સહિત પાટણની પવિત્ર ભૂમિમાં પધાર્યા. આ મહામંત્રી શાંતનુ દરરોજ સવારે વ્યાખ્યાનમાં, બપોરે ધર્મચર્ચામાં અને સાંજે પ્રતિક્રમણ કરવા જતા એમ ત્રણે ટાઈમ ગુરુની પાસે જતાં હતાં. આવું મહામંત્રીનું પદ મળ્યું છતાં ધર્મમાં કેટલી શ્રદ્ધા છે! બેલે, તમને આવી શ્રદ્ધા છે? ટાઈમસર પ્રતિક્રમણ કરવા જનાર મંત્રી એક દિવસ થેડા મોડા પહોંચ્યા એટલે આચાર્ય મહારાજે પૂછયું-મંત્રીશ્વર ! આજે તમે કેમ મૈડાં પડ્યા? મહામંત્રી જવાબ આપે તે પહેલાં જ ગુરુદેવને એક નાનકડો શિષ્ય બેલી ઉઠો-ગુરુદેવ! આપના ભક્ત મહામંત્રીને પૂછે તે ખરા કે એમને કેટલે મોહ છે ! Page #600 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ એમને રહેવા માટે એક માળનું મકાન નાનું પડ્યું એટલે સાત માળને ભવ્ય મહેલ બંધાવી રહ્યા છે, ને પાપની સામગ્રી વધારી રહ્યા છે. સંપત્તિને નશ્વર માનવા છતાં હજુ મેહને વધારવાના કામ કરી રહ્યા છે. એક નાનકડા મુનિરાજે મહામંત્રીને મીઠી કેર કરી. આચાર્ય મહારાજ એની સામે મૌનપણે જોઈ રહ્યા. ત્યાં એ નાના મુનિ ફરીને બેલ્યા; ગુરૂદેવ ! આવા ધમીજ મહામંત્રી જેવા જે સંપત્તિના મેહમાં ફસાશે તે શ્રાવક ધર્મની ઉચ્ચ કક્ષાની આરાધના કેણ કરી શકશે? “મુનિની ટકેર ઝીલતા શાંતનુ મહામંત્રી” – નાનકડા મુનિરાજની શાસ્ત્ર સંમત મીઠી ટકેર સાંભળીને મહામંત્રીનું હૃદય પિકારી ઊઠયું. અહિ ! ગુરૂદેવની પવિત્ર વાણું સાંભળવાં છતાં મને આ સંસારની સામગ્રી વધારવાની તમન્ના જાગી!! આ મકાન બંધાવવામાં છકાય છેને કેટલે આરંભ સમારંભ થઈ ગયો! મારી જિંદગી કેટલી? નાણાંને સદ્વ્યય ધર્મના શુભ ખાતામાં કરવાને બદલે આ ઈમારત બાંધવામાં કર્યો. હવે મારે આ સંસાર સુખની સારી દેખાતી સામગ્રી ન જોઈએ. પરિણામે તે એ આત્માનું અહિત કરનારી જ છે ને ? આમ વિચાર કરી ગુરૂદેવને હાથ જોડીને શાંતનુ મહામંત્રી કહે છે ગુરૂદેવ ! આ બાલમુનિરાજે મને સમયસર મીઠી ટકેર કરી છે. મહેલમાં મહાલવાના મારા મનના કેડને આજથી હું દફનાવી દઉં છું અને મેહને હું તિલાંજલી આપું છું. એ મહેલ તૈયાર કરીને હું ધર્મારાધના કરવા માટે શ્રી સંઘને સમર્પણ કરી દઈશ. મહામંત્રીના શબ્દો સાંભળીને ગુરૂ બેલી ઉઠયા-ધન્ય શાંતનુ મહામંત્રીને ! તમે જે શ્રાવક નામને ઉજજવળ બનાવ્યું. તેજીને ટકે રે બસ છે. ચકોરને ટકેર થતાં તે પાપને છેડી દે છે. અમે પણ તમને ટકોર તે કરીએ છીએ ને? આમાંથી કેટલા ચકર બન્યા? જે આટલી આટલી ટકેર કરવા છતાં સમજતા ન હ તે મારે તમને શું કહેવું ? પ્રભુ મહાવીરના શ્રાવકે જાતિવંત ઘોડા જેવા હોય, એમને તે ટકેર કરવાની હોય, ડફણું મારવાના ન હોય. ડફણા કણ ખાય ? હમણું તમે સાંભળી ગયાં ને ? મારે તમને ગધેડા નથી કહેવા. (હસાહસ). તમે જે છે તે તમારી જાતે સમજી લેજે. ઘણાં હળુકમી ને તે ટકેર કરે તે ગમે છે. એ મનમાં એમ સમજે છે કે મારા જેવા અહોભાગ્ય કે સંતે મને ટકેર કરે છે! હું એમની ટકેરને કયારે જીવનમાં અપનાવીશ? અને કંઈક જ એવા હેય છે કે એમને સંતે મીઠી ટકોર કરે કે હે દેવાનુપ્રિય! સંસારના કામ ઘણાં કર્યા. એ તે છે છે ને છે. હવે એ પળોજણ છોડીને આત્મા માટે કંઈક પરભવનું ભાથું બાંધે. વ્રત નિયમમાં આવે ત્યારે એ જીવને સંતે અળખામણા લાગે છે. (હસાહસ) તમને તે આવું નથી થતું ને ? શાંતનુ મહામંત્રી સંતની ટકોરથી ચકેર બની ગયા ને સાત માળનો મહેલ ધર્મક્રિયાઓ કરવા માટે ધર્મસ્થાનક તરીકે સંઘને અર્પણ કરી દીધું. તમે પણ આવા બની જજે. સમુદ્રવિજય રાજાને શીવાદેવી મહારાણી હતા. તે સમુદ્રવિજય રાજાની આજ્ઞાનું પાલન Page #601 -------------------------------------------------------------------------- ________________ ગાઢા સુવાસ પ૩૬ કરનાર પતિવ્રતા હતા. રાજાના સ્વભાવને ખરાખર અનુકૂળ હતા. સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણી સ`સારના સુખ લેાગવતાં, ધર્મારાધના કરતાં સુખપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે. એક દિવસ શીવાર્દેવી મહારાણી શૈયામાં સૂતા હતા. કંઈક જાગતા અને ક ંઈક ઉંઘતા એવી અવસ્થામાં રાણીએ ચૌદ સ્વપ્ના એક પછી એક આકાશમાંથી ઉતરીને પાતાના સુખદ્વારા ઉદરમાં પ્રવેશ કરતાં જોયા. ચૌદ સ્વપ્ના જોઈને રાણો સુખીયામાંથી જાગ્યા. આ સમયે ધ્રુવલેાકમાં દેવાના આસન ડોલ્યા ત્યારે તેમણે અવિધિજ્ઞાન દ્વારા ઉપયેગ મૂકીને જોયુ. તા ખબર પડી કે નૈમનાથ ભગવાનનો જીવ અપરાજિત વિમાનમાંથી ચવીને શીત્રાદેવી માતાના ગર્ભમાં આવ્યે છે. હવે રાણી સમુદ્રવિજય રાજા પાસે જશે, સ્વપ્નાની વાત કરી અને રાજા જ્યાતિષીઓને તેડાવીને સ્વપ્નનુ ફળ પૂછશે. તેના ભાવ અવસર કહેવાશે. "6 + · ચરિત્ર – રાણીના આવાસે પ્રધાનજી” :- જિનસેના રાણી જિનસેનકુમારને સમજાવી રહી છે કે બેટા ! આ ચીજો આપણે રાખવી નથી. તું તારા પિતાજીને પાછી આપી આવ. આમ વાત ચાલતી હતી ત્યાં પ્રધાનજી જિનસેના રાણી પાસે આવ્યા એટલે શણીએ તેમનો ખૂબ આદરસત્કાર કર્યાં. પધારો પ્રધાનજી! આજે આપનુ આગમન અહી કેમ થયું? પ્રધાન જિનસેનકુમાર પાસેથી ઘેાડો અને તલવાર લેવા માટે આવ્યા છે પણ આવતાવેંત એમ થાતુ કહેવાય કે હું... આ વસ્તુએ લેવા આવ્યા છું. એ તે વાત ગાઢવીને કરાય ને ! એટલે પ્રધાન જિનસેના રાણીને કહે છે કે મહારાણૌજી ! આપનો પુત્ર જિનસેન કુમાર તે ખૂબ ગુણવાન છે. એના ગુણાનો જગતમાં જોટા નહિ જડે. ' ‘જિનસેના રાણી પાસે પ્રધાને કુવરની કરેલી પ્રશ'સા ’:-હે મહારાણીજી ! આવા પવિત્ર પુત્રની માતા બનીને આપ મહાન ભાગ્યશાળી બની ગયા છે. જિનસેનકુમાર ખરેખર મહાન પરાક્રમી સિહુ જેવા બનશે. કરાડા તારાઓની વચ્ચે . જેમ એક ચંદ્ર શોભી ઉઠે છે તેમ આ જિનસેનકુમાર પણ હજારો માણસાની વચમાં ચંદ્ર સમાન શેલે છે. સભામાં રાજાએ જિનસેન અને રામસેનકુમારની પરીક્ષા લીધી ત્યારે જિનસેનકુમારે જે જખાતેાડ જવાબ આપ્યા તે સાંભળીને પ્રજાજનાના અંતરમાંથી એક જ ઉદ્ગાર નીકળ્યા કે આ રાજકુમાર ભવિષ્યમાં મહાન પરાક્રમી કેશરી સિંહ જેવા રાજા બનશે. ધન્ય છે એની જન્મદાતાને ! હું ખેાટી વાત નથી કહેતા. જે છે તે સત્ય કહુ` છું. આ રીતે પ્રધાને જિનસેનકુમારનો ખૂબ પ્રશ'સા કરી અને આવા પુત્રને જન્મ આપવા બદલ જિનસેના રાણીને ખૂબ ધન્યવાદ આપ્યા, ત્યારે રાણીએ કહ્યુ –પ્રધાનજી ! ધર્મોના પ્રતાપે પુણ્યના ઉદયથી મા દીકરા આનંદથી દિવસે પસાર કરીએ છીએ, બાકી સુખ-દુઃખ મળવુ. એ તા કર્માધીન છે. કમ આગળ કોઈનું ચાલતું નથી. એ તા પેાતાના કરેલા કર્માં જીવને પેાતાને ભાગવવાનાં છે. Page #602 -------------------------------------------------------------------------- ________________ શા સુવાસ પ્રધાને કહ્યું- મહારાણીજી ! આપની વાત સાચી છે પણ આપને જિનસેનકુમાર અવશ્ય રાજયને માલીક બનશે અને આ પરીક્ષા કર્યા પછી તે જિનસેનકુમાર રાજાને પણ ખૂબ વહાલે થઈ પડે છે. રાજાના તેના ઉપર ચારેય હાથ છે પણ રત્નાવતી રાજાને એવી કજીયાળી મળી છે કે નાની બાબતમાં પણ કજીયા કરે છે. પિતે સુખે સૂતી નથી ને બીજાને પણ સુખે સૂવા દેતી નથી એ એને ક્રર સ્વભાવ છે, ત્યારે રાણુએ કહ્યું પ્રધાનજી! એમાં એને પણ શું દેષ? આ તે સૌના કર્મને દેષ છે. આ પ્રમાણે વાતચીત કરીને પ્રધાનજીએ જિનસેના રાણુને કહ્યું કે આ જિનસેનકુમારને રાજાએ ખગ અને ઘેડ એ બે ચીજો આપી છે તેથી રત્નાવતી રાણીને ખૂબ ઈર્ષ્યા આવી છે, અને ઝઘડો માંડીને બેઠી છે કે તમે જિનસેનકુમાર પાસેથી ઘેડો અને તલવાર લઈ આવે ને મારા રામસેનકુમારને આપે, ત્યારે રાજાએ કહ્યું કે ભેટ આપેલી ચીજ કદી પાછી લેવાય નહીં. હું કદી પાછી લેવા નહિ જાઉં. રનવતી કહે છે હું તમારી સામે ઝેર ખાઈને મરી જઈશ. બસ, તમે એ બે ચીને પાછી લાવી આપે તે જ મારે જીવવું છે. તેથી મહારાજા ખૂબ મૂંઝાયા છે. એમની આંખમાંથી શ્રાવણ-ભાદરે વહે છે. તે મારાથી જોઈ શકાયું નહિ, તેથી હું આપની પાસે એ બે ચીજોની માંગણી કરવા માટે આવ્યો છું. રાની મુલાયા જિનસેન કુંવર, દેવો વસ્તુ પાછી, કુંવર કહે હરગીઝ નહીં દેઉં, એ વાત નહી આછી. રાણીએ તરત જિનસેનકુમારને બોલાવીને કહ્યું કે બેટા ! મેં હમણાં જ તને વાત કરી હતી ને કે રત્નાવતી રાજા સાથે ઝઘડે કરશે ને તારા પિતાજીને મૂંઝવણને પાર નહીં રહે, માટે તું એ બે ચીજો પાછી આપી આવ. જો, આ પ્રધાનજી એવા જ સમાચાર લઈને આવ્યા છે. તારા પિતાજીને મૂંઝવણને પાર નથી, માટે બેટા ! તું એ બે ચીજો પાછી આપી દે. તને તારા પરાક્રમથી ઘણું મળશે, ત્યારે જિનસેનકુમારે કહ્યું–ના એ વસ્તુઓ તે હું ત્રણ કાળમાં પાછી આપવાનું નથી. મેં લીધી ત્યારે મારા પિતાજી સાથે મેં કરાર કર્યો છે કે હું આ ચીજો તમને પાછી નહિ આપું. ગમે તેમ તેય ક્ષત્રિયને બચ્ચે છે ને એટલે એનું લેહી ઉકળી ગયું ને કહી દીધું કે હું એ ચીજો પાછી નહિ આપું. હવે જિનસેન કુંવરને કેવી રીતે સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. તપના મહિમાના દિવસો ભલે ચાલ્યા ગયા પણ આપણે ત્યાં હજુ તપ મહત્સવ ચાલી રહ્યો છે. ઘણાં તપસ્વીઓના અને મહાસતીજીએના તપ હજુ ચાલે છે બા. બ્ર. પૂ. શેભનાબાઈ મહાસતીજીને તથા બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે છવ્વીસ ઉપવાસ છે. બા. બ્ર. પૂ. ભાવનાબાઈ મહાસતીજીને આજે બારમે ઉપવાસ છે. તે તમે પણ મહાસતીજીએની સાથે તપ સાધનામાં જોડાશે. * શાંતિ. Page #603 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન ન.-૫૬ ભાદરવા સુદ ૧૦ ને મંગળવાર તા. ૧૨-૯-૭૮ અનંતજ્ઞાની, શૈલેય પ્રકાશક, કરૂણાનીધિ સર્વજ્ઞ ભગવંતે જગતના જીને ફરમાન કરે છે કે હે જી ! અનંતકાળથી સંસારની માયામાં મૂઢ બનીને આસક્ત બન્યા છે પણ વિચાર કરે. આ સંસાર એક રંગભૂમિ છે. રંગભૂમિમાં જુદા જુદા પાત્રો હોય છે તેમ આ સંસારમાં પણ દરેક જી પિતાના કર્મ પ્રમાણે જુદા જુદા પાત્ર ભજવે છે. - કઈ રાજા ને કઈ બને રંક, કેઈ ખાય ખાજા ને કેઈનું પેટ ખાલી, કઈ મહેલાતમાં મહાલે ને કઈ બિચારાને રહેવા પણ ના મળે પડી. . કઈ પદયથી રાજા બને છે તે કઈ રંક બને છે. કેઈ શ્રીમતને ત્યાં જન્મ લે છે તે એને સૌ ખમ્મા ખમ્મા કરે છે, તે કઈ ગરીબને ત્યાં જમે છે તે એને ગળથુથીના પણ સાંસા હોય છે. કેઈ સાત માળની ઈમારતમાં મહાલે છે તે કઈને ભાંગીતૂટી ઝુંપડી પણ હોતી નથી. કેઈ પિતાના શરીરને સારા સારા વસ્ત્રાભૂષણથી શણગારે - છે તે કેઈને બિચારાને અંગ ઢાંકવા માટે ફાટયા તૂટ્યા વસ્ત્રો પણ મળતા નથી. એક લગેટભેર ફરતા નજરે પડે છે. કેઈને દરરોજ સારા સારા એવા મિષ્ટાન્ન ખાવા મળે છે અને સંતરા, મોસંબી, દ્રાક્ષના ઠડા મઝાનું જ્યુસ પીવા મળે છે ત્યારે કેઈને ખાવા માટે લુખે સૂકે રેટ અને પીવા માટે ખાટી છાશ પણ મળતી નથી. કેઈ શ્રીમંત ગાદીએ બેસીને ટેલીફેનમાં વહેપારી સાથે વાત કરીને પળવારમાં હજાર રૂપિયા પેદા કરે છે જ્યારે કેઈ ગરીબ માણસ સવારથી સાંજ સુધી ધગધગતા તડકામાં કાળી મજૂરી કરે છે છતાં માંડ રૂપિયે કમાય છે. આ બધું કર્મરાજાનું નાટક છે. કર્મરાજાએ બધાં પાત્રોના વિભાગ પાડેલા છે. તે પ્રમાણે પાઠ ભજવવા માટે આપણે આ સંસાર ભૂમિ ઉપર આવ્યા છીએ અને પાઠ ભજવીને સૌને એક દિવસ ચાલ્યા જવાનું છે. એ ધુઓ ! તમને કઈ પૂછે કે તમે ક્યાંના રહેવાસી છો? તે તમે તરત કહેશે કે - અમે મલાડના રહેવાસી છીએ. કઈ કહેશે કે મુંબઈ રહીએ છીએ પણ અમારું મૂળ વતન તે રાજકેટ છે, કચ્છ છે, જામનગર છે, પણ જ્ઞાની પુરૂષ તે કહે છે કે ભાઈ! તમે ગુજરાતના હ, કાઠીયાવાડના હે, કચ્છના હો કે મુંબઈ અગર મલાડના વતની છે પણ કેઈને અહીં શાશ્વત રહેવાનું નથી, માટે આપણે રહેવાસી નથી પણ પ્રવાસી છીએ. જીવનું શાશ્વત ઘર તે મેક્ષ છે. આ તે સંગ સબંધે આ જીવ સંસારમાં આવ્યું છે, મનગમતાં સગે મળતાં હરખાય છે પણ આ સંગને અવશ્ય એક દિવસ વિગ થવાનું જ છે. આપણું શરીર પણ એક ભાડૂતી મકાન છે. તમે ભાડૂતી મકાનમાં ગમે તેટલા વર્ષે રહો પણ એના પ્રત્યે મમત્વ નહીં જાગે, કારણ કે એને મારું માન્યું નથી. એને તમે રંગરેગાના Page #604 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કે રીપેરીંગ પણ કરાવતા નથી, કારણ કે તમે સમજે છે કે મકાન માલીક કયારે ખાલી કરાવશે તેની ખબર નથી, તેમ આ શરીર પણ કર્મરાજાએ આપેલું ભાડૂતી મકાન છે. આપણે જ્યારે ખાલી કરવું પડશે તેની ખબર નથી, માટે એને માંડ છોડીને પ્રવાસી મટીને મેક્ષનગરના નિવાસી બનવા માટે પુરુષાર્થ કરે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીની વાત ચાલે છે. સમુદ્રવિજય રાજા ન્યાયી, ઉદાર, પ્રજાપ્રેમી અને ગંભીર હતા. તેવા જ શીવાદેવી મહારાણી પણ તેમને અનુકુળ બનીને રહેવાવાળા હતા. આવી સ્ત્રીઓ ઘરને શણગાર છે. ઘર તમે ગમે તેટલું સુંદર બનાવે, જાતજાતની સજાવટથી ઘર શણગારે પણ જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘર ભતું નથી. શીયળવંતી અને સદગુણી સ્ત્રીઓ ઘરની શોભા છે. સદ્ગુણ સ્ત્રી પિતાને પતિ ઓછું કમાઈ લાવતે હેય તે પણ એવી રીતે ઘર ચલાવે છે કે બીજા લેકેને એમ લાગે કે એને પતિ કેટલું કમાઈને લાવતું હશે કે આ બાદશાહીથી રહે છે. સ્ત્રી વિનાનું ઘર ઉજજડ છે. અહીં શીવાદેવી મહારાણી સ્ત્રીના સમરત ગુણોથી યુક્ત હતા. સમય આવ્યે સમુદ્રવિજય મહારાજાને રાજકાર્યમાં સાચી સલાહ આપવામાં સહાયક બનતા હતા. આવા શીવાદેવી રેણું એક દિવસ છત્રપલંગમાં સુખશૈયામાં પિઢેલા છે. તે સમયે તેમણે ચૌદ સ્વપ્ના જોયા. ચૌદ સ્વપ્ના તીર્થંકર પ્રભુની માતા દેખે છે. એ સરનેમાં હાથી, જિંહ, અગ્નિશીબા વિગેરે જેવા છતાં શૂર-વીર ને ધીર માતાઓ ડરે નહિ. બીજી માતાઓ તે સ્વપ્નમાં સિંહ દેખે તે પણ ડરી જાય. તીર્થકર ભગવંત શૂરવીર ને ધીર હોય છે તે તેમને જન્મ દેનારી માતા પણ એવી જ હોય ને ! મહાન પુણ્યને ઉદય હોય ત્યારે તીર્થકર પ્રભુની માતા બનવાનું સૌભાગ્ય સાંપડે છે. કહ્યું છે કે હે ભગવાન ! સેંકડો સ્ત્રીઓ સેંકડે પુત્રને જન્મ આપે છે, પરંતુ તમારા જેવા પુત્રને જન્મ આપનારી બીજી કઈ માતા નથી. જેમ દરેક દિશા નક્ષત્રને ધારણ કરે છે પણ સ્કુરાયમાન કિરણેના સમુહવાળા હજારે કિરણોના સ્વામી સૂર્યને તે માત્ર પૂર્વ દિશા જ જન્મ આપે છે. પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશાઓ, ઈશાનઅગ્નિ-નૈત્રાય અને વાયવ્ય એ ચાર ખૂણ, ઉંચી અને નીચી એમ દશ દિશાઓ કહેવાય છે તેમાં પૂર્વ સિવાય કઈ દિશામાં સૂર્ય ઉદયમાન થાય છે? પૂર્વ દિશામાં જ સૂર્ય ઉગે છે ને ? એટલા માટે બધી દિશાઓમાં પૂર્વ દિશા શ્રેષ્ઠ છે, તેમ જગતની સર્વ માતાઓમાં તીર્થકર પ્રભુની માતા શ્રેષ્ઠ છે. તીર્થંકર પ્રભુની માતામાં પૈયતા અને ગંભીરતા હોય છે, તેથી સ્વપ્નામાં સિંહ, અગ્નિશિખા બધું દેખે છે તે પણ ડરતી નથી. વસ્તુ મળે પણ તેને જીરવવાની તાકાત જોઈએ. સિંહણના દૂધ સેનાના પાત્રોમાં ટકી શકે છે તેમ આવી પવિત્ર, ગંભીર અને સત્વશાળ માતાઓ જ તીર્થંકર પ્રભુને ગર્ભમાં ધારણ કરી શકે છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શારદા સુવાસ શીવાદેવી માતાએ ચૌદ મહાન શુભ સ્વપ્ના સ્પષ્ટ જોયા. તીર્થંકર પ્રભુની માતા ચૌદ સ્વપ્ના સ્પષ્ટ, નિર્મળ ને તેજસ્વી દેખે છે અને ચક્રવર્તિની માતા ઝાંખા દેખે છે. સ્વપ્ન જોઈને શીવાદેવી માતાએ ધર્મારાધના કરતા રાત પસાર કરી. સવારે સમુદ્રવિજય રાજા પાસે આવીને નમ્રતાપૂર્વક સ્વપ્નની વાત કરી. આવા ચૌદ ઉત્તમ સ્વપ્ના આવ્યા જાણીને રાજા ખુશ થઈ ગયા, અને શિવા દેવીને કહ્યું હે મહારાણી ! તમે આજે ભાગ્યશાળી બની ગયા. તમે આવા ચૌદ શ્રેષ્ઠ સ્વપ્ના જોયા છે તેથી મને તે લાગે છે કે તમારી કુખે તીર્થકર પ્રભુને જન્મ થશે. - દેવાનુપ્રિયે ! આગળના રાજા મહારાજાઓ પણ કેવા જ્ઞાની હતા કે અમુક સ્વપ્ન આવે તે આનું ફળ આવું હોય તે જાણી શકતા હતા. સમુદ્રવિજય રાજાએ પિતાની મતિ અનુસાર સ્વપ્નનું ફળ કહ્યું પણ વિશેષ નિર્ણય કરવા માટે રાજા બે વખપાકને બોલાવ્યા. રાજ્ય તરફથી સવMાનું ફળ જવાનું આમંત્રણ મળ્યું એટલે મોટા મોટા વખપાઠકો, તિષીઓએ ભેગા થઈને વિચારણા કરી કે આપણે બધાએ રાજા પાસે જવાનું છે. બધાએ પિતપેતાના જ્ઞાન પ્રમાણે જેવું ખરું પણ પિતાની મતિ પ્રમાણે જુદા જુદા જવાબ ન આપવા પણ સંપથી એકત્ર થઈને જવું ને જવાબ એક જ્યોતિષીએ આપ. દરેક કાર્યમાં સંગઠન અને સંપની જરૂર છે. ભેગા મળીને કામ કરીએ પણ જે સંપ ન હોય તે કાર્યમાં જે સફળતા મળવી જોઈએ તે મળતી નથી. (અહીં પૂ. મહાસતીજીએ ૫૦૦ સૈનિકનું રમુજી દષ્ટાંત આપ્યું હતું ને તેના ઉપર ટકેર કરી હતી કે જ્યાં સંપ સંગઠન નથી ત્યાં આવું બને છે.) શીવાદેવી તીર્થકરને જન્મ આપશે આ વાતથી નગરજનેને આનંદસમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણુને તે હર્ષ હોય પણ આખી નગરીમાં આ વાતની જાણ થતાં આનંદ આનંદ છવાઈ ગયે. તમારા જેવાને ઘેર પણ એક પુત્રને જન્મ થાય છે તે કેટલે આનંદ થાય છે. તીર્થંકર પ્રભુ ગર્ભમાં આવ્યા છે તે જાણીને રાજા રાણીએ ખૂબ દ્રવ્ય દાનમાં વાપર્યું. દુખીઓના દુઃખ મટાડી દીધાં. શીવાદેવી રાણુ આનંદપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યા. તેમનાથ ભગવાન ગર્ભમાં આવ્યા પછી જે રાજાઓ સમુદ્રવિજ્યને નમતા ન હતા તે રાજાઓ સામેથી તેમના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા. આમ કરતાં બરાબર સવાનવ માસે શીવાદેવી રાણીએ એક મહાન યશસ્વી પુત્રને જન્મ આપે, “મવં ટિનેમિત્તિ ના રમીલા ભગવાન ગર્ભમાં આવ્યા પછી બધા રાજાઓ સમુદ્રવિજય રાજાના ચરણોમાં નમ્યા તેથી તેમનું નામ અરિષ્ટનેમિ પાડવામાં આવ્યું. એ ભગવાન કેવા હતા? ત્રણ લેકના નાથ અને પાંચ ઇન્દ્રિયના દમનાર હતા. તેઓ આજીવન પર્યત શુદ્ધ બ્રહ્મચારી રહેવાવાળા બનવાના છે તેથી તેઓ દમીશ્વર અને લેકના નાથ કહેવાયા. જે તીર્થકર ભગવાન બનવાના હોય છે તે તે બાળપણથી જ વિશિષ્ટ પ્રકારની શક્તિએના ધારક અને મન ઉપર વિજય મેળવનાર હોય છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ શારા સવાર તીર્થકરના જન્મથી નરકમાં પણ અજવાળ” – તીર્થકર ભગવાનને મૃત્યુલેકમાં જન્મ થાય કે તરત નરકમાં પ્રકાશ પથરાઈ જાય છે. અને બે ઘડી માટે મારકૂટ બધું બંધ થઈ જાય છે, તેથી નરકના છ શાંતિ અને શીતળતાને અનુભવ કરે છે. ભગવાનને જન્મ થતાં ચોસઠ ઈન્દ્ર, છપ્પન કુમારિકાઓ તેમજ બીજા કરોડો દેવે ભગવાનને જન્મ મહત્સવ ઉજવવા માટે મૃત્યુલોકમાં આવે છે અને ભગવાનના જેવું બીજું રૂપ બનાવી માતાની પાસે મૂકીને ભગવાનને મેરૂ પર્વત ઉપર લઈ જાય છે. ઈન્દ્ર મહારાજા ભગવાનને મેળામાં લે છે, અને દેવ દેવીઓ ત્રિલોકીનાથના શરીર ઉપર પાણી રેડે છે ને સ્નાન કરાવે છે. ભગવાનના ખૂબ ગુણગાન કરે છે. તીર્થંકર પ્રભુના ગુણ અનંતા હોય છે. કવિએ તે કહે છે હે પ્રભુ! આખી પૃથ્વી જેટલે મોટો કાગળ બનાવું, વનના જેટલા વૃક્ષે છે તેની કલમ બનાવું અને સમુદ્રના પાણી જેટલી શાહી બનાવીને તારા ગુણગાન લખવા બેસું તે પણ તારા ગુણે લખી શકાય નહિ. એટલા અનંત ગુણે તારામાં રહેલા છે. હે પ્રભુ! જે આત્માઓ સાચા દિલથી તારી ભક્તિ કરે તેનું તે કામ થઈ જાય. એના ભવને બેડે પાર થઈ જાય એ નિઃશંક વાત છે. એટલું જ નહિ પણ તારી આજ્ઞામાં વિચરતા સંતની આજ્ઞાનું જે કઈ આત્મા શુદ્ધ ભાવથી પાલન કરે છે તે આ ભવ અને પરભવમાં મહાન સુખી થાય છે. એક દષ્ટાંત આપીને સમજવું એક ગામમાં એક કુટુંબ વસતું હતું. માતાપિતાને બે દીકરા હતા. તે માટેનું નામ ગણેશ અને નાનાનું નામ મહેશ હતું. બંને દીકરા મેટા થતાં માતાપિતાએ તેમને પરણવ્યા, પછી થડા સમયમાં તેમના માતાપિતા સ્વર્ગવાસ થયા. આ બે ભાઈઓ માટે ગણેશ મકરદમ હતું. એણે થડા વખતમાં જ નાના ભાઈ મહેશને ઘરમાંથી જુદે કર્યો. બંને માણસેને કંઈ પણ આપ્યા વિના હાથે પગે કાઢી મૂક્યા. મહેશ સાવ નિરાધાર બની ગ, એટલે ખૂબ મૂંઝાયે. શું કરવું ને કયાં જવું? આ બંને પતિ-પત્ની ગામના પાદરમાં ઘાસ અને પાંદડાની એક નાનકડી ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. મહેશ દરરોજ જંગલમાં જઈને લાકડા કાપી લાવતે. એમાંથી બે ભારા બનાવીને પતિ-પત્ની બંને જણ ગામમાં લાકડાને ભારે વેચવા નીકળતા. તેમાંથી જે કંઈ મળે તેમાંથી પિતાનું ગુજરાન નભાવતા હતા. એક વખત મડાન સુખ ભેગવનારા આજે લાકડા વેચીને પેટ ભરી રહ્યા છે. આ જોઈ લોકો તેના મોટાભાઈને ખૂબ તિરસ્કાર કરતા પણ ગણેશ કેઇને ગણે તે ન હતે. આ નાનાભાઈને દિલમાં પણ ઘણું દુઃખ થતું કે માતા પિતા ગયા ને મોટાભાઈએ મને આ દો કર્યો? રહેવા માટે એક ઓરડે પણ ન આપે? એક દિવસ આ મહેશ જંગલમાં લાકડા કાપવા માટે ગયો છે. ત્યાં લાકડા કાપીને ખૂબ થાકી જવાથી એક ઝાડ નીચે બેસીને પિતાની પૂર્વ સ્થિતિને યાદ કરીને રડવા લાગે. આ સમયે તેના મહાન Page #607 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પુણ્યદયે કઈ જૈન સંત ત્યાંથી નીકળ્યા. સંત તે કરૂણાના સાગર હોય છે. એમણે પેલા રડતા માણસને પૂછયું-ભાઈ ! તું શા માટે રડે છે? ત્યારે મહેશે પિતાની કથની કહી સંભળાવી. મુનિએ કહ્યું ભાઈ ! એમાં તારા ભાઈને દોષ નથી. દેષ તારા કર્મને છે. શાંતિ રાખ. ધર્મારાધના કર. મહેશે કહ્યું હું શું કરું? સંતે કહ્યું તને નવકારમંત્ર આવડે. છે ને? હા. તે તારે જે એક કલાક નવકારમંત્રનો જાપ કરવાનું અને એક નિયમ લે કે મારે લીલા લાકડા કાપવા નહીં. મહેશે કહ્યું-ભલે. મહારાજે એને પ્રતિજ્ઞા કરાવી કે તારે લીલા લાકડા કાપવા નહિ. હવે આ તે જંગલમાંથી સૂકા લાકડા લાવી ગુજરાન ચલાવે, છે. મહેશે આ નિયમ લીધે ત્યારે એક વાણવ્યંતર દેવ ત્યાં હાજર હતા, એટલે એને પરીક્ષા લેવાનું એક દિવસ મન થયું. દેવે કરેલી પરીક્ષા” :- દેવે આખું વન લીલુંછમ બનાવી દીધું. મહેશ જ્યાં નજર કરે ત્યાં બધું લીલું છમ દેખાય છે. કયાંય સૂકા લાકડા દેખાતા નથી. આખું વન ઘૂમી વળે પણ કયાંય સૂકા લાકડા મળતા નથી, તેથી પાછો ફર્યો. આમ કરતાં ત્રણ ચાર દિવસ ગયા પણ સુકા લાકડા ન મળ્યા. રેજ લાકડા વેચીને જે પૈસા મળે તેમાંથી અનાજ લાવીને રાંધતા હતા. બંને માણસને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા, એટલે પત્ની કહે છે તમને કણ એ સાધુડો મળે કે આ નિયમ આપે ? હવે તે મારાથી ભૂખ્યા નથી રહેવાતું. જાવ, પૈસા કમાઈને આવશે તે જ આ ઝૂંપડીમાં આવવા દઈશ. કડક શબ્દો સાથે ધક્કા મારીને ધણીને કાઢી મૂક્યો. આ તે જંગલમાં જઈને એક વૃક્ષ નીચે બેઠે. આટલું કષ્ટ પડે છે પણ મનમાં ખેદ નથી કે કયાં આ સાધુએ મને બાધા આપી ને મારે દુઃખ વેઠવું પડે છે! ત્યાં એક માણસ આવીને કહે છે ભાઈ! આ આખું જંગલ લીલા લાકડાથી ભરપૂર છે, તું લાકડા કાપી લે ને. શા માટે ભૂખે મરે છે? એવા તે કંઈક સાધુડા નીકળી પડશે અને બાધાઓ આપશે. એણે કંઈ વિચાર ન કર્યો કે સૂકા લાકડા નહિ મળે ત્યારે એનું શું થશે? મહેશે કહ્યું, તમે મારા ગુરૂનું વાંકુ ન બેલે. મારે નિયમ એટલે નિયમ. હું પ્રાણ છોડવા પડશે તે છેડીશ પણ નિયમ નહીં છોડું. આ જોઈને દેવ આશ્ચર્ય પામે ને વિચાર કરવા લાગ્યો કે સે ટચનું સોનું છે, પિત્તળ નથી. તેની અડગતા જોઈને દેવ ખુશ થયે. પ્રતિજ્ઞાપાલનનું ફળ” :- આમ કરતાં સાત દિવસ પસાર થયા. ઘેર જાય છે તે પત્ની બટકા ભરે છે, ખાવાનું લાવે, અને જંગલમાં લાકડા મળતા નથી તેથી હવે એ ઘેર જ નથી. એક વૃક્ષ નીચે બેસી નવકારમંત્રનું સ્મરણ કરે છે. સાતમે દિવસે વાણવ્યંતર દેવ પ્રસન્ન થયે, અને તેની પાસે આવીને કહે છે મહેશ ! હું તારા ઉપર પ્રસન્ન થયે છું. તારે જે માંગવું હોય તે માંગી લે. બેલે, તમારા ઉપર દેવ પ્રસન્ન થાય તે શું માંગે? તમે તે માંગવામાં બાકી જ ન રાખે ને ? મહેશે કહ્યું–મારે કંઈ ન જોઈએ, Page #608 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫૪૩ મારું ગમે તે થાય પણ મારી પ્રતિજ્ઞામાં અડગ રહું તેવું વચન આપ. જુઓ, આટલા દુઃખમાં પણ એને કંઈ માંગવાનું મન ન થયું. માત્ર પ્રતિજ્ઞાનું પાલન કરવાનું માંગ્યું, ત્યારે દેવે કહ્યું–મહેશ ! તારી અડગતા અને નિરૂડતાને ધન્ય છે ! તું કંઈ માંગતે નથી પણ હું તને કહું છું કે આ જંગલ તારા માટે ચંદનનું બની જશે. તારે દરરોજ લાકડાને એક ભારે કાપી જ ને ગામમાં વેચવે. તું ન્યાલ થઈ જઈશ, બીજા કેઈને ચંદન નહિ દેખાય. તને જ ચંદન દેખાશે. આમ કહીને દેવ ચાલ્યો ગયે. મહેશ વનમાં દૃષ્ટિ કરે છે તે એને ચંદનના સૂકા ને લીલા ઝાડ દેખાયા. તે સૂકા લાકડાને ભારે લઈ વેચવા ગયે. ચંદનના ઘણા મૂલ્ય ઉપજ્યાં. પિસા લઈને ઘેર ગયે એટલે પત્ની ખુશ ખુશ થઈ ગઈહવે તો રોજ ચંદનના લાકડા વેચવા લાગ્યો, તેથી તે ન્યાલ થઈ ગયે. એની પત્નીએ પૂછ્યું તમે આવા લાકડા ક્યાંથી લાવે છે? ત્યારે એણે દેવ પ્રસન્ન થયાની વાત કરી. ઘેડા સમયમાં મહેશ શ્રીમંત બની ગયે. એટલે સુંદર બંગલે બંધાવ્યો અને આનંદ કરવા લાગ્યો. રેજ સાદા વેશમાં લાકડાનો ભારે લાવીને વેચી આવતે પણ એ વિચાર ન કર્યો કે હવે તે ઘરમાં નોકરચાકરે ઘણાં છે તે ચંદનના લાકડા કપાવીને ઘરમાં ભરી લઉં. રોજ લેવા જવાની ખટપટ મટે. ના, આ તે એક જ ભારે લાવવાને અને તે પણ જાતે જ લાવવાને. મહેશને યાદ કરતે ગણેશ” - આ તરફ ગણેશની પત્નીને ખબર પડી કે દિયર ખૂબ ધનવાન બની ગયા છે. તે આટલે બધે સુખી કેવી રીતે થયો તે તપાસ કરું. તપાસ કરતાં મહેશની પાડોશણે કહ્યું કે એની વહુ એમ કહેતી હતી કે સાધુ પાસે નિયમ લીધે હતું. તેનું પાલન કરવાથી તેના ઉપર દેવ પ્રસન્ન થયું છે, તેથી સુખ મળ્યું છે ગણેશની વહુ ઘેર આવીને કહે છે તમે પણ જંગલમાં જાવ ને સાધુ પાસે નિયમ લે એટલે દેવ પ્રસન્ન થાય. ગણેશ સાધુની શોધ કરવા લાગ્યા. શોધ કરતાં સાધુ તે મળ્યા પણ એના જેવા જ હતા. “ઐસા ગુરુ ને ઐસા ચેલા.” આણે સાધુ પાસે બાધા લીધી કે મારે લીલા લાકડા કાપવા નહિ. આ વખતે દેવને ઉપયોગ હતો. એટલે આખું જંગલ લીલું બનાવી દીધું. ત્રણ દિવસ થયા પણ સૂકા લાકડા ન મળ્યા એટલે તે કંટાળી ગયે. એના મનમાં થયું કે લીલા લાકડા કાપી લઉં. અહીં કોણ જોવાનું છે? એ લીલા લાકડા કાપવા જાય ત્યાં પેલે દેવ મનુષ્યના રૂપમાં પ્રગટ થયે ને કહ્યું હે પાપી ! તેં તે લીલા લાકડા ન કાપવા તે નિયમ લીધે છે ને આ શું કરી રહ્યો છે? જે લાકડા કાપીશ તે આ ઝાડ સાથે ચૂંટી જઈશ. આમ કહીને દેવ ચાલ્યા ગયે. ગણેશને થયું કે આવા તે ઘણુ નવરા પડયા હોય, એમ માની લાકડા કાપવા ગયે તે ઝાડ સાથે ચેટી ગયે. ખૂબ મહેનત કરી પણ ઉખડતું નથી. આ તે દૈવી શક્તિ છે. આ દિવસ ઉભું રહ્યો ત્યારે દેવે પ્રગટ થઈને કહ્યું કે બેલ, હવે નાના ભાઈ ઉપર ઈર્ષ્યા કરીશ? તે નાના ભાઈને Page #609 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કેટલે અન્યાય કર્યો છે? અને પાછો ઉપરથી ઈર્ષ્યા કરે છે પણ એને વાળ વાંકે નહિ થાય. જે તારે છૂટવું હેય ને આજથી નિયમ લઈ લે કે તારે ભાઈ ગમે તેટલે સુખી થાય તે પણ તારે એના ઉપર ઈર્ષ્યા ન કરવી, તે તને છેડીશ. ગણેશે પ્રતિજ્ઞા કરી એટલે દેવ એને છૂટો કરીને ચાલ્યા ગયે. મહેશે શ્રદ્ધાપૂર્વક સંતની આજ્ઞાનું પાલન કર્યું તે સુખી બની ગયા ને પરભવમાં પણ સુખી બનશે. જે ભગવાનના સંતની આજ્ઞાનું શુદ્ધ ભાવે પાલન કરે છે તેનું કલ્યાણ થઈ જાય છે, તે ખુદ ભગવાનની આજ્ઞાનું પાલન કરનારે તે કેટલે ન્યાલ થઈ જાય! એવા તીર્થકર ભગવાનને શૌર્ય પુર નગરમાં જન્મ થયે છે. દેવે તેમને મેરૂ પર્વત ઉપર લઈ ગયા ને જન્મ મહત્સવ ઉજવીને પાછા માતાની પાસે લાવીને મૂકયા. હવે સમુદ્રવિજય રાજા તેમને જન્મ મહોત્સવ કેવી રીતે ઉજવશે તેના ભાવ અવસરે. ચરિત્ર - જિનસેનાએ જિનસેનકુમારને બોલાવીને કહ્યું બેટા ! આપણે તલવાર અને ઘેડે નથી જોઈતા. હું તે તને કયારની કહું છું ને કે તું પાછા આપી આવ, કારણ કે તેને રાજાએ આ ચીજો આપી અને તારા ભાઈ રામસેનને નથી આપી તેથી તારી નવી માતાને ઈર્ષા આવશે. જે મારું અનુમાન સાચું પડયું ને? તું આપી દે, ત્યારે કુમારે કહ્યું બા! હું કંઈ ચેરી કરીને છેડે લાવ્યો છું. હું તે લેતે જ ન હતું. આ વસ્તુની મને કંઈ કિંમત નથી. મેં તે જ્યારે પિતાજી આપતા હતા ત્યારે જ લેવાની ના પાડી હતી, પણ ન લઉં તે પિતાજીને ખૂબ દુખ થતું હતું, તેથી મેં પિતાજીને કહ્યું કે હું લીધા પછી પાછી નહિ આપું, ત્યારે પિતાજીએ કહ્યું-બેટા ! તને મારે આટલે પણ વિશ્વાસ નથી કે હું વસ્તુ આપીને પાછી માંગું ખરો? હજારે માણસે વચ્ચે મારું સન્માન કરીને જે વસ્તુઓ આપી તે પાછી અપાય? આવા ઘડા અને તલવાર તે મને ઘણું મળશે પણ એ ઈનામમાં મળેલું છે તેથી તે પાછા નહિ આપું. છે પતિપ્રેમી જિનસેના” :- જિનસેન રાણીએ કહ્યું બેટા ! તારી વાત સાચી છે. વસ્તુની કોઈ કિંમત નથી. એની પાછળ રહેલા બહુમાનની કિંમત છે. એનું જ મહત્વ છે, પણ એના માટે તારા પિતાજીને કેટલું સહન કરવું પડે છે! રત્નાવતી એમને હડધૂત કરે છે. ન કહેવાના શબ્દો કહી રહી છે, અને રાજા ચોધાર આંસુએ રડે છે. તું એ ચીજો નહીં આપે તે રત્નાવતી આપઘાત કરીને મરી જશે. તે પચેન્દ્રિય જીવની હત્યામાં તું નિમિત્ત બનીશ. મારા પાપકર્મના ઉદયના કારણે મને રાજાએ અહીં એકલી છે પણ એ મારા પતિ તે છે ને? સતી સ્ત્રીઓને પિતાના પતિને સહેજ દુઃખ થાય તે એનું કાળજુ કપાઈ જાય. દીકરા ! તારા પિતાજીની આવી દશા થઈ છે. આ વાત સાંભળીને મને કંઈક થઈ જાય છે. એ છે તે હું ઉજળી છું. કપાળમાં કંકુને ચાંદલે કરીને ફરું છું. એ ન હોય તે મારું કોણ? માટે તું એ બે ચીજો તારા પિતાના ભલા ખાતર પણ Page #610 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૫ આપી દે. કુંવરને આપવાની ઈચ્છા ન હતી પણ માતાએ સમજાવ્યે એટલે એના મગજમાં વાત ઉતરી ગઇ. મેરે કારણુ માતા પિતાકા યદિ દુઃખ વહાં હવે, લે જાકર વસ્તુ વહાં દેવ,તાસુખ મુઝે ભી હૈાવે. કુમારે કહ્યું જે વસ્તુ લેવાથી મારા માતાપિતાને દુઃખ થતુ હોય તે વસ્તુ ગમે તેવી મૂલ્યવાન હાય તે મારે શુ કામની ? માતા પિતાજી રાજી તા હુ` રાજી. જાએ પ્રધાનજી ! આ ઘેાડો અને તલવાર અને ચીજો તમે ખુશીથી પાછી લઈ જાવ. મારે તેની જરૂર નથી. એમ કહી જિનસેન કુમારે પ્રેમથી અને ચીત્તે પ્રધાનને આપી દીધી ને કહ્યુ –જલ્દી તમે આ ચીજો પિતાજીને આપે! એટલે તેમની મૂંઝવણ દૂર થાય ને માતા રત્નવતીને પશુ સતાષ થાય. પ્રધાન જિનસેના રાણી અને જિનસેન કુમારની પવિત્રતા જોઈને ખુશ થયે ને મનમાં વિચાર કરવા લાગ્યા કે જિનસેના રાણી કેવા પવિત્ર છે! કેવા ઉદાર છે! એમના ગુણ્ણાનુ વણુન કર્યું પાર આવે તેમ નથી. આ જગ્યાએ બીજી સ્ત્રી હાત તા એમ વિચાર કરત કે મારા દીકરાને આપેલી ચીજો શા માટે પાછી આપવી જોઈએ ! રાજાએ મને કાઢી મૂકી છે. એમનું ને રત્નવતીનું જે થવુ હાય તે થાય. એમાં મારે શું ? આવા વિચાર ન કર્યાં. કેટલો એની ખાનદાની છે ! અને જેવી માતા છે તેવા જ પુત્ર છે. માતાએ કહ્યું એટલે એની ઈચ્છા ન હેાવા છતાં વસ્તુઓ પાછી દીધી. પ્રધાનજી તલવાર અને ઘેાડા લઈને રાજા પાસે ગયા ને રાજાને તે ચીજો પાછી આપી. આ વસ્તુ મળતાં જયમ'ગલ રાજાને આનંદ થયા ને લજજા પણ આવી કે મને ધિક્કાર છે. મે' ભરસભા વચ્ચે જે ચીજો જિનસેનકુમારને આપી તે જ મારે પાછી લેવાના વખત આવ્યા ? ઝેર ખાઈને મરી જવું સારુ પણુ આપીને ચીજ પાછી લેવી તે ખરાબ છે પણ રત્નવતીના ક્લેશથી કંટાળી ગયેલા હૈાવાથી લેવુ' પડે છે. ભલે રત્નવતી મને કુભાર્યાં મળી પશુ મારું પુણ્ય હજી જાગતું છે તેથી પુત્ર સુપાત્ર મિલા પુણ્ય સે, મહારાણી ભી ગુણુ રાસ, ઈસ દુષ્ટા કે કહનેસે મૈને દિયા વનવાસ. મને આવા પુણ્યવતે ગુણુવાન પુત્ર મળ્યા છે. એને હું આ ચીજો આપતા હતા છતાં એ લેતા ન હતા. મે' કેટલુ' કહ્યું એ ન લે તે મારા દિલમાં કેટલું દુઃખ થતુ. હતું તેથી મારા માન ખાતર એણે વસ્તુઓ લીધી અને મારે એની પાસે પાછી માંગવાના સમય આવ્યે ? ખરેખર, એ જિનસેના રાણી પણ ગુણવાન છે. સમય આવે ત્યારે જ ખખર પડે છે કે કોણ સાચું છે? હું રત્નવતીને ચઢાવ્યા ચઢી ગયા અને તેના કહેવાથી મે એને જંગલમાં મેકલી, મેં એને કેવા કેવા શબ્દો કહ્યાં છતાં મારા પ્રત્યે કેટલી લાગણી શા. સુ. ૩૫ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શારદા સુવાસ દર્શાવે છે! ખરેખર, કનક તે કનક અને કથીર તે કથીર છે. સમય આવે જ પીછાણુ થાય છે. હું તેા એના મીઠા મીઠા શબ્દોમાં અંજાઇ ગયેા પણ ખરેખર તા જિનસેના જ સાચી છે. એક શેઠને એ સ્ત્રીએ હતી. એક જુની અને એક નવી. તેમાં જુની શેઠાણી રાજ શેઠના નામની માળા જપે પણ શેઠનુ કઇ કામ ન કરે, ત્યારે નવી શેઠાણી શેઠની જે આજ્ઞા થાય તે કરવા તૈયાર રહેતી. શેઠનુ હાથ માથુ દુઃખે તે અડધી અડધી થઈ જતી શેઠ જે કહે તે હસતે મુખે કરતી, તે પણ શેઠના મનમાં એમ હતુ` કે મારી જુની શેઠાણીને મારા પ્રત્યે કેટલે પ્રેમ છે કે હું જયારે જોઉં ત્યારે મારા નામની માળા જપી હાય છે. એક દિવસ એવુ' અન્યુ` કે નવી શેઠાણીને ખૂબ તાવ આવ્યેા. શેઠ બહારથી આવ્યા ને શેઠાણીને કહ્યું મને પાણી આપે, ત્યારે જુની કહે છે તમારા હાથ ભાંગી ď ગયા છે ? આ માટલું નથી દેખાતુ ! તમે તમારી જાતે પાણી પી લે. હું તમારા * નામની માળા જપું છું. આ સાંભળીને નવી શેઠાણીને ચાર ડીગ્રી તાવ હતા છતાં ઉભી થઇને શેઠને પાણી આપી ગઈ. હવે શેઠની આંખ ખુલી કે મારા પ્રત્યે સાચા પ્રેમ કેને છે? જુની તા માળા ગણે છે એટલુ જ છે. બાકી કંઈ નથી. નવી શેઠાણીને સાચા પ્રેમ છે. આ રીતે અહી પણ રાજાને હવે સમજાયુ કે સાચા પ્રેમ રત્નવતીના છે કે જિનસેનાના છે? પેતે રત્નવતીની ચઢવણીથી જિનસેનાને કાઢી મૂકી છે તેનું દિલમાં ખૂબ દુ:ખ થયું. હવે રાજાને જિનસેના પ્રત્યે પ્રેમ જાગ્યા. પોતે નિર્દોષ રાણીને કાઢી મૂકી છે એટલે તેની પાસે જતા નથી પણ એની યાદ ખૂબ સતાવે છે, અને રત્નવી ઉપર તેા ઉપરથી જ પ્રેમ બતાવે છે ને મહેલમાં રહે છે પણ રાજાને કયાંય ચેન પડતુ નથી. હવે રાજા શુ કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા સુદ ૧૧ ને બુધવાર તા. ૧૩–૯–૭૮ વાત્સલ્યમૂર્તિ તીર્થંકર જીવે ! આ જીવને જે દરેક જીવા જન્મ અને સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ તે બહેને! અનંતજ્ઞાની ભગવતા જગતના જીવાને એધ આપતાં ફરમાવે છે કે હું ભવ્ય મોટામાં માટુ કઈ દુઃખ હાય તેા જન્મ અને મરણુ છે. જગતમાં ! મરણ વચ્ચે ઝેલા ખાઈ રહેલા છે, તે મનુષ્યભવ પામીને એવા કાર્યાં કરી લે કે આ ચતુગતિ સંસારમાં “ પુનપિનની પુનર્રાવ માળ, પુનવલનની નજરે રાચનમ્। ” વારવાર જન્મ મરણુ કરવા ન પડે અને માતાના ગર્ભમાં આવવુ' ન પડે. જન્મ પામ્યા પછી મૃત્યુની મંઝીલ સુધી પહાંચતા પહેલા ફતવ્યની કેડીએ આગેકૂચ કરતા માનવ તપ Page #612 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫૪૭ ત્યાગના દીપ દ્વારા પ્રકાશના પંજ વેરતે ઉત્તમ માનવભવને ધન્ય અને સફળ બનાવી શકે છે. આ જગતમાં જેને જન્મ છે તેનું મૃત્યુ તે નક્કી જ છે. જન્મે ત્યારથી મૃત્યુ મુખ ફાડીને માનવની સામે ઉભેલું છે. જીવનનું માધુર્ય મૃત્યુના સમયે પ્રગટ થાય છે. જેને સુંદર જીવન જીવતાં આવડે છે એને મૃત્યુ ઉપર વિજય મેળવતા આવડે છે. એવરેસ્ટને સર કરવું સહેલ છે, ચીનની અભેદ્ય દિવાલને ઓળંગવી સહેલ છે, શિયાળાની કડકડતી ઠંડીમાં હિમાલયની ગેદમાં સમાઈ જવું સહેલું છે, પણ મૃત્યુ ઉપર વિજય મેળવવા મહાન મુકેલ છે. મૃત્યુને મહોત્સવ મહાભાગ્યશાળી છ ઉજવી શકે છે. મૃત્યુના રંગમહેલમાં મહાલતા અનેક જીવે કર્તવ્યની કેડીએ કદમ ઉઠાવીને આનંદની રસલ્હાણ લૂંટી ગયા છે. જે આપણે સમજીએ તે મૃત્યુ એ મૃત્યુ નહિ પણ મંગલ કામનાઓનું પ્રતીક છે. પામર અજ્ઞાન છે મૃત્યુને અમંગલ માને છે. જ્યારે કે ત્યારે મૃત્યુ આવવાનું છે એ વાત તે નક્કી છે. મૃત્યુને પાછું વાળી શકવાની કેઈની તાકાત નથી. જન્મવું અને મરવું આ જગતને એક સનાતન સત્ય કાર્યક્રમ છે. આ કાર્યક્રમને ઉલંઘી જવાની કેઈની તાકાત છે ખરી? ઘણું મનુષ્ય જન્મે છે ને મારે છે. કેટલાક જીવનને ઉજજવળ બનાવીને જાય છે. જેનું મૃત્યુ પણ મહત્સવરૂપે ઉજવાય છે. જીવનમાં મંગલ સાધના કરી જનારનું મૃત્યુ પણ મંગલમય બની જાય છે. બંધુઓ ! મૃત્યુ આવે ત્યારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. મરણ આવે ત્યારે ગભરાઈ જવાથી કે ડરી જવાથી કંઈ મૃત્યુ દૂર ભાગી જતું નથી કે મરણ એ કેઈની દયા ખાતું નથી. એ તે દિવસે દિવસે ને ક્ષણે ક્ષણે આપણી નજીક આવી રહ્યું છે. મૃત્યુ એક દિવસ આવવાનું જ છે. એમાં કઈ ફેરફાર થવાનું નથી તે પછી મરણ આવે ત્યારે ગભરાઈ જવાથી શું ફાયદો થવાનો છે? કેટલાય મનુષ્ય આ જગતમાં જન્મ્યા ને મર્યા. એમાંથી કેટલાક મહાન પુરૂષે આ જગતમાં જન્મીને એમના સદ્ગુણની સૌરભ ફેલાવી ગયા છે કે તેઓ મૃત્યુ પામ્યા છતાં જાણે અત્યારે અહીંયા હાજર ન હોય! મરવા છતાં એમના સદ્ગુણથી એ જીવતા છે. આવી રીતે જીવનના રંગમંડપમાં મૃત્યુની મહેફીલ માણતાં જેમને આવડે છે તે આત્માઓ ધન્યવાદને પાત્ર છે. અજ્ઞાની મનુષ્યને જીવતાં પણ નથી આવડતું ને મરતાં પણ નથી આવડતું. જેને સુંદર જીવન જીવતાં આવડે છે તેને મરણ વખતે શોક, દુઃખ કે ખેદ થતા નથી. મૃત્યુની મેંઘેરી રસહાણ જયારે ઉજવવાની હોય છે તે વખતે મનની ભૂમિકાને મજબૂત ભાવનાના બંધનથી બાંધી, કાયાને કંટ્રોલમાં રાખી, વચનને સંયમિત બનાવી ઉજવણી કરવાથી ભવના બંધનેને તેડી શકાય છે. મહાનપુરૂષના દાખલા લઈએ. જ્યારે ચંડાળે બંધમુનિની ચામડી ઉતરડી રહ્યા હતા ત્યારે સમતાના સાગર સ્કંધક મુનિ એમને કહે છે કે ભાઈઓ! તમે મારા શરીરની ચામડી ઉતારતાં સહેજ પણ ગભરાશે Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શારદા સુવાસ નહિ. મારી ચામડી ઉતરવાની સાથે ભવના બંધન પણ તૂટવાના છે, માટે તમે મારી દયા ખાશે નહિ. તમે કહે તે રીતે હું ઉભે રહું. જેથી ચામડી ઉતારતા તમને જરા પણ તકલીફ ન પડે એ મહામુનિવર મૃત્યુ પામતા પામતા મૃત્યુને જીતી ગયા. આવા મૃત્યુંજ્ય મહાત્મા પુરૂષે હસતા મુખે રટણ કરતા હોય છે કે “મૃત્યુ મરી ગયું રે લોલ” આ માનવજન્મ પામીને આપણે એ પુરૂષાર્થ કરીએ કે આપણું મૃત્યુ જ મરી જાય જેથી જન્મ મરણની જંજાળમાંથી જીવ સદાને માટે મુક્ત બની જાય. આજ સુધી અજ્ઞાનવશ અનેક જીવાત્માએ મૃત્યુની બેદમાં લપેટાઈને અનંત મૃત્યુના ચક્કરમાં પીસાતા રહ્યા છે જયારે મહાન પુરૂષે મૃત્યુની સામે નિર્ભય ઉભા રહી મૃત્યુવિજેતા બની સંસાર સાગરને તરી જાય છે. આવા મૃત્યુ વિજેતા મહાન પુરૂષને આપણાં કેટી કેટી જ. દીન હીન બનીને મૃત્યુને વરવા કરતાં પ્રચંડ ભાવનાની ભરતી સાથે મૃત્યુને ભેટવા તૈયાર થવું એ જ માનવ જીવનને હાવે છે. આપણા અંતરના ઓરડામાં એક જ નાદ કાયમ માટે શું કરી દે જોઈએ કે “મૃત્યુ મરી ગયું રે લાલ.” જેમણે મૃત્યુને મહત્સવ બનાવ્યું હતું એવા અમારા તારણહાર, જીવન નૈયાના સાચા સુકાની, પરમ ઉપકારી ગચ્છાધિપતિ બા. બ્ર. પૂજ્ય ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિને દિવસ છે. એ ગુરૂદેવને અમારા ઉપર મહાન ઉપકાર છે. એમને ઉપકાર આ જીવનભર ભૂલાય તેમ નથી. કેઈ માણસ આપણા પગમાંથી કાટ કાઢી દે અગર આંખમાંથી તણખલું કાઢી દે તે પણ આપણે તેને ઉપકાર માનીએ છીએ. કઈ માણસની આર્થિક રિથતિ ખરાબ થઈ ગઈ હોય તે વખતે કેઈએ એને પૈસા આપીને સહાય કરી હેય ને આફતમાંથી ઉગારી લીધું હોય તે તે પણ એના ઉપકારીના ઉપકારને ભૂલતું નથી. એક ન્યાય આપીને સમજાવું. (અહીં પૂ. મહાસતીજીએ દરિયા કિનારે ફરતા એક માનવને કેવી રીતે એક દયાળુભાઈએ બચાવ્યો અને બચનાર ભાઈ છેવટે કયાં સુધી તેને ઉપકાર માને છે તે સુંદર સમજાવ્યું હતું) ઠાણુગ સૂત્રના ત્રીજા ઠાણે ત્રણ પ્રકારના ત્રણ બતાવ્યા છે. માતાપિતાનું, શેઠનું અને ગુરૂદેવનું. તેમાં જે સંતાન માતાપિતાની જીવનભર સેવા કરીને તેમને સંતેષ પમાડે અને અંતિમ સમયે ધર્મ સંભળાવે તે માતાપિતાના અણમાંથી મુક્ત થઈ શકે. જે શેઠે આપણે હાથ પકડ હોય, જેના પ્રતાપે સુખી થયા હોઈએ તે શેઠ કદાચ કદ ગરીબ થઈ જાય ત્યારે તેમને મદદ કરી તેમનું દુઃખ દૂર કરવામાં આવે તે નકર શેઠના ત્રણમાંથી મુક્ત થાય છે પણ જે આવું ઉત્તમ ચારિત્રરત્ન આપે છે તેવા સદ્દગુરૂઓના ત્રણમાંથી તે કયારે પણ મુક્ત થવાતું નથી. એવા અમારા મહાન ઉપકારી તારણહાર પૂ. ગુરૂદેવની આજે ૩૦ મી પુણ્યતિથિ છે. એ ગુરૂદેવના ગમે તેટલા ગુણ ગાઉં તે પણ તેમને ત્રણમાંથી મુક્ત બની શકાય તેમ નથી. Page #614 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫૪૯ ગુરૂદેવ અમારી જીવનનૈયાના નાવિક છે. નૌકા ગમે તેટલી સારી હેાય પણ જો તેના નાવિક ખરાખર ન હોય તે! ? નૌકા મધદરિયે ડૂબી જાય ને ? પ્લેન ગમે તેટલુ' સારું' હાય પણ જો તેના પાયલોટ સાવધાન ન હાય તા મેટી હેાનારત સર્જાય છે તેમ જીવનનૈયાના નાવિક ખરાખર ન હાય તા જીવનનૈયા સામે પાર પહેાંચતી નથી, માટે ગુરૂ તે ખરાબર જોઇએ. શાસ્ત્ર એ દવાખાનું છે ને ગુરૂ એ વેદ છે. જેનામાં જેવા રાગ દેખે છે તેવા શાસ્ત્રના નિચાડ કાઢીને ગુરૂ રૂપી વૈદ્ય દવા આપે છે. ડૅાકટર ગમે તેવી દવા આપે તેમાં નદી તક કરતા નથી શ્રદ્ધાપૂર્વક દવા પી જાય છે, તેમ શિષ્યાએ પણ ગુરૂના વચનમાં શ્રદ્ધા રાખવી જોઈએ. જેમ ડાકટર રાગીઓને નિરંગી બતાવવા ઈચ્છે છે, અધ્યાપક પેાતાના વિદ્યાથી ઓને વિદ્વાન બનાવવા ઈચ્છે છે, ગા ગાડીને ક્ષેમકુશળ સ્ટેશને પહેાંચાડવા ઇચ્છે છે અને નાવિક નૌકાને નદી અગર સમુદ્રને સામે કિનારે લઈ જવા ઇચ્છે છે તેવી રીતે ગુરૂની ભાવના પણ એવી હાય કે પેાતાના શિષ્યેનું જલ્દીથી જલ્દી કેમ કલ્યાણ થાય ! અમારા પૂ. તારણહાર ગુરૂદેવની પણ આવી જ ભાવના હતી. એવા મહાન ઉપકારી ગુરૂદેવના ઉપકાર કેમ ભૂલાય ! એ ગુરૂદેવ કઇ પવિત્ર ભૂમિમાં જન્મ્યા હતા અને તેમને કેવી રીતે વૈરાગ્ય ભાવના જાગી તેનું આપણે સ્મરણ કરીએ. એ ગુરૂદેવ જૈનધમી ન હતા. એ રાજપૂત જ્ઞાતિમાં જન્મ્યા હતા, પણ કેવી રીતે જૈનધમ પામ્યા અને કેવુ ચારિત્ર પાળ્યું અને અમને કેવા બેધ આપ્યા તે પૂ. ગુરૂદેવના જીયન ચરિત્રમાંથી આપણને જાણવા મળશે. નાનકડા ગામમાં પ્રકાશિત થયેલું રત્ન” :-ખંભાતના તાબામાં આવેલુ ગલિયાણા નામનું એક ગામ છે. એ ગામમાં મેટા ભાગની રાજપૂત-ગાશીયાની વસ્તી છે. આ ગલિયાણા ગામમાં પૂ. ગુરૂદેવના જન્મ થયા હતા. તેમના પિતાનું નામ જેતાભાઈ હતું ને માતાનું નામ જયાકુંવર ખહેન હતું. સ’વત ૧૯૪૨ની સાલમાં કારતક સુ; ૧૧ ના પવિત્ર દિવસે પૂ. ગુરૂદેવને જન્મ થયા હતા, તેમનુ` નામ રવાભાઈ પાડવામાં આવ્યું હતું જેમ નાનકડા રવા જેટલા હીરામાં તેજ હોય છે તેમ આ નાનકડા રવાભાઈના લલાટ ઉપર ક્ષત્રિયના તેજ ઝળકતા હતા, રવાભાઈ એ ભાઇ અને એક બહેન હતા. તેમાં રવાભાઈ સૌથી મેાટા હતા. રવાભાઈ પાંચ વર્ષના થયા ને તેમના માતા-પિતા સ્વગે સીધાવ્યા એટલે આ ત્રણ ભાઈબહેન કાકાને ત્યાં મોટા થવા લાગ્યા. રાજપૂતાને મુખ્ય ધધે ખેતીના હોય છે. આ રવાભાઈને ત્યાં જમીન જાગીર ઘણી હતી, એટલે તેઓ માટા થતાં કાકાની સાથે ખેતરમાં જવા લાગ્યા. તેઓ નાકરો મારફત બધુ કામ કરાવતા હતા. રવાભાઈના જીવનમાં પહેલેથી જ વિનય, નમ્રતા, ગંભીરતા વિગેરે ગુણા હતા. એ ગુણ્ણા દ્વારા તે દરેકને પ્રિય થઈ પડતા. વિનય એ તેા વૈરીને વશ કરવાની જડીબુટ્ટી છે. તે કાકા-કાકીના દરેક કાર્ય માં સહભાગી બનતા, તેથી કાકા-કાકીને ખૂબ પ્રિય હતા. “ ગીતે કરેલી કરામત ” :– તમે જાણેા છે ને કે ક્ષત્રિયના માળકોને ખાલપણથી Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ શૂરવીરતા વરી ચૂકેલી હાય છે, ગમે ત્યાં જવું હાય તા પાતે એકલા જતા હતા. રવાભાઈ તેર વષ ના થતાં એક વખત ગલિયાણા નજીક આવેલા વટામણુ ગામમાં કાઈ કામ પ્રંસગે તેમના સખંધીને ત્યાં આવ્યા. ખા સમધીનું ઘર ઉપાશ્રયની ખાજુમાં હતું. આ રવાભાઈ તે જમીને ઓસરીમાં ખાટલા ઉપર સૂતા હતા. આ વખતે વટામણુમાં ખંભાત સોંપ્રદાયના વિદ્વાન મહાસતીજી ચાતુર્માસ બિરાજતા હતા. પૂ. મહાસતીજીએ પ્રતિક્રમણુ પૂરું થયા પછી આધ્યાત્મિક ભાવથી ભરેલુ’સ્તવન મધુર સ્વરે ગાયું. તેના સૂર રવાભાઇના કાને પડયા એટલે તેમણે સબ ંધીને પૂછ્યું. કાકા! મધુર સ્વરે આવું સુંદર ગીત કોણુ ગાય છે ? કાકાએ કહ્યુ બેટા આ ખાજુમાં જૈનના ઉપાશ્રય છે, ત્યાં સાધ્વીજી બિરાજે છે. તે આવુ સુદર ગીત ગાય છે. કાકા ! આપણાથી ત્યાં ન જવાય ? બેટા ! સૂર્યાસ્ત પછી આપણાથી ત્યાં જવાય નિહ. સવારે સૂર્યોદય પછી પુરૂષથી જઇ શકાય. ભલે, કાકા ! તા મને તમે સવારે સૂદિય થાય ત્યારે ત્યાં લઈ જજો, F શારદા સુવાસ “ રવાભાઇને લાગેલી લગની અને મહાસતીજીએ ફેકેલા પ્રકાશ ’:-દેવાનુ પ્રા! રવાભાઈને સાધ્વીજીના મુખેથી સ્તવન સાંભળવાની લગની લાગી. કયારે સવાર પડે ને કયારે હું... ઉપાશ્રયમાં જાઉં ! આમ કરતાં રાત્રી પૂરી થઇ ને સાનેરી સુપ્રભાત પ્રગટયું. કાણું જણે ભાવિના ગભમાં શું છૂપાયેલું હશે કે અગર રવાભાઈના જીવનમાં પણ રાત્રીના ગાઢ અંધકાર ખસીને સોનેરી સુપ્રભાત પ્રગટવાનું હશે કે જેથી ગીત સાંભળવાનું મન થયું. સવાર પડી એટલે રવાભાઇ તા ઉપાશ્રયમાં ગયા ને સાધ્વીજીને નમન કરીને કહ્યું-આપ રાત્રે ભજન ગાતા હતા તે મારે સાંસળવુ છે. રવાભાઈની ભાવના જોઈને સાધ્વીજીએ ભજન ગાયુ. ભજનના એકેક પદ વૈરાગ્ય રસથી ભરપૂર હતા. આ સાંભળીને રવાભાઈનું હૈયું હુથી નાચી ઉઠયું. ભજન પૂરું થયા ખાઇ રવાભાઈ કહે છે મને આ ભજનના વિશેષ ભાવ સમજાવા. સાધ્વીજી વિચાર કરવા લાગ્યા કે અહા ! આ બાલુડો જૈન નથી અને હજુ તેર વના છે છતાં તેને જાણવાની જિજ્ઞાસા કૈટલી છે! પણ એ બહુ ઝીણી વાત તે સમજી શકે નહિ એટલે એને સમજણુ પડે તેવી રીતે સમજાવુ. એમણે ભજનના આધ્યાત્મિક ભાવ સમજાવ્યા પછી માનવભવની દુ ભતા અને સ'સારની અસારતા સમજાવતા કહ્યુ` કે ભાઈ ! આ સાંસારમાં તે પ્રાણીમાત્રને સુખ ગમે છે, દરેકને જીવવુ' ગમે છે. કોઇને મરવુ ગમતું નથી માટે તારે કેાઈ જીવાને મારવા નહિ, અમારો જૈન ધર્મી તા પૃથ્વી, પાણી, અગ્નિ થાય અને વનસ્પતિમાં જીવ માને છે. લીલા ઝાડના પાંદડા, ફુલ વિગેરે તેાડવામાં ઘણું પાપ છે. કીડી, મંકોડા, માંકડ, વિગેરે જીવાને મારવામાં પણ ઘણું પાપ લાગે છે. આ સાધ્વીજીના ઉપદેશ તેર વર્ષના રવાભાઈના હૃદયમાં કોતરાઈ ગયા ને તેમને સમજાઈ ગયુ કે સાચા ધમ હાય તા આ જૈન ધર્મ જ છે. આત્મકલ્યાણુ અહી જ થઈ શકે તેમ છે. “વાભાઇના જીવનમાં જાગેલી વૈરાગ્યની જયાત” – ખીજે દિવસે તેઓ Page #616 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસ પપ૧ પિતાને ઘેર આવ્યા. એને ધંધો એટલે કાકા સાથે અવારનવાર ખેતરમાં જવું પડતું હતું. કપાસની સીઝન આવી. ખેતરમાં કપાસને ભરચક પાક થયે હતું, એટલે રવાભાઈ ઘણાં માણસને લઈને ખેતરમાં કપાસ વીણાવવા ગયા. પિતે કપાસ વીણે છે કે માણસે પાસે કપાસ વીણાવે છે. ખીલેલા કપાસમાંથી રૂ ખેંચતા રવાભાઈને વિચાર આવ્યું કે પેલા સાધ્વીજી તે એમ કહેતા હતા કે એક પાંદડુ તેડવામાં પણ ઘણું પાપ છે તે હું તે આ ખીલેલા કલામાંથી રૂ ખેંચી રહ્યો છું તે મને કેટલું પાપ લાગશે! પાપને ડરથી ૨વાભાઈનું હૃદય રડી ઉઠયું અને કાલા વીણવાનું કામ છોડીને ઘેર આવ્યા ને કાકા કાકીને કહે છે મારે હવે આ પાપથી ભરેલા સંસારમાં રહેવું નથી. સંસારમાં તો ડગલે ને પગલે પાપ છે. આ પાપના પિંજરમાંથી છૂટવા માટે મારે તે જૈનધર્મની દીક્ષા લેવી છે. કાકા-કાકી કહે છે રવા! તું આ શું બોલે છે? તને વળી જૈન ધર્મની દીક્ષા લેવાનું ભૂત કયાંથી વળગ્યું ? આપણે જૈનધમ નથી. આપણે ધર્મ તે સ્વામીનારાયણને છે.' રવાભાઈએ કહ્યું આપણે ધર્મ ગમે તે હોય, મારે ધર્મની સાથે કેઈ નિસબત નથી મારે તે આત્મકલ્યાણ કરવું છે પણ કાકા કાકી કહે છે તું હજુ તેર વર્ષને છે. પાપ-પુણ્યમાં તું શું સમજે ! પણ રવાભાઈ તે કહે છે કે મારે તે સંસારમાં રહેવું જ નથી. મહંતની રવાભાઈમાં કરેલી દષ્ટિ” – ખૂબ હઠ કરી ત્યારે કાકા કાકી કહે છે જે તારે દીક્ષા લેવી હોય તો આપણું સ્વામીનારાયણ ધર્મના સાધુ બનવાની રજા આપીએ પણ જૈન ધર્મના સાધુ તો તને નહીં જ બનવા દઈએ, ત્યારે રવાભાઈએ વિચાર કર્યો કે ઠીક, ત્યાં જાઉં તો ખરે મારે તો આત્મકલ્યાણ જ કરવું છે ને ? એટલે રવાભાઈ તે સ્વામીનારાયણના ગઢડા ગયા ત્યાં જઈને મુખ્ય સ્વામીને મળ્યા. ત્રણ ચાર દિવસ ત્યાં શેકાયા એટલે સ્વામીની નજર રવાભાઈ ઉપર ઠરી ને વિચારવા લાગ્યા કે આ છોકરે તેજસ્વી પુરૂષ બનશે. મારી ગાદી સંભાળે તે છોકરે છે, એટલે સ્વામીએ પાસે બેલાવીને પૂછ્યું-છોકરા ! તું ક્યાંથી આવે છે? તમે કેટલા ભાઈ બહેને છે? તમારે ધંધે શેને છે? રવાભાઈએ કહ્યું હું ગલિયાણાને રહેવાસી છું. કુટુંબમાં કાકા, કાકી, બે ભાઈઓ અને એક બહેન છીએ. અમારે જમીન ઘણી છે. ખેતી અમારે મુખ્ય ધંધે છે, ત્યારે સ્વામીએ કહ્યું કે તારા ભાગની જેટલી મિક્ત હોય તેટલી ગાદીને અર્પણ કરી દે તે હું તને મારે ચેલે બનાવું. “રવાભાઈએ કરેલી ધર્મની પરીક્ષા" – સ્વામીજીની વાત સાંભળીને રવાભાઈના મનમાં વિચાર થયે કે જયાં મિક્તની મમતા છે, પરિગ્રેડ ઘટાડવાને બદલે વધારવાની વાત છે ત્યાં આત્મકલ્યાણ કયાંથી થઈ શકે? પેલા સાધ્વીજી તે એમ કહેતા હતાં કે સાધુથી પૈસા રખાય નહિ, વાહનમાં બેસાય નહિ અને આ સાધુઓ તે પૈસા રાખે છે, વાહનમાં બેસે છે, પગમાં જોડા પહેરે છે તે અહીં આત્માનું કલ્યાણ કેવી રીતે થાય? જ્યાં પરિગ્રહને મોહ છે ત્યાં કલ્યાણ થવું મુશ્કેલ છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ પપર શારદા સુવાસ બંધુઓ ! તેર વર્ષને બાલુડે તે રમતિયાળ હોય. એને આવું જ્ઞાન કે ભાન કયાંથી હોય? પણ તેર વર્ષના બાલુડાએ કેવું આત્મમંથન કર્યું ! એને કેવી ધર્મની પરીક્ષા કરતા આવડી ! તે તરત ત્યાંથી પાછા આવ્યા ને કાકા-કાકીને કહ્યું કે તમારો ધર્મ સ્વામીનારાયણ ભલે રહ્યો પણ મને ત્યાં કલ્યાણ થાય તેવું દેખાતું નથી, માટે હું તે વટામણ જાઉં છું. એમ કહીને એ તે વટામણ આવ્યા ને મહાસતીજીને કહે છે મને તમારા જે સાધુ બનાવે. મારે જલદી આત્મકલ્યાણ કરવું છે. મહાસતીજીએ કહ્યું–ભાઈ! તમારે મારી પાસે સાધુ ન બનાય. અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાત બિરાજે છે. તમે ત્યાં જાવ, તેથી રવાભાઈ ખંભાત ગયા ને પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબના દર્શન કર્યા, પછી ગુરૂદેવને કહે છે મને આપને શિષ્ય બનાવે. ગુરૂદેવે જોયું કે આ ભાવિને મહાનપુરૂષ બને તે હળુકમી આત્મા છે, એટલે કહ્યું-ભાઈ! હમણાં તું સામાયિક પ્રતિક્રમણ શીખ, પછી દીક્ષા લેવાય. અંતરમાં જલદી દીક્ષા લેવાની લગની લાગી છે એટલે આઠ દશ દિવસમાં તે સામાયિક પ્રતિક્રમણ કંઠસ્થ કર્યા, પછી ગુરૂદેવને કહે છે મને જલ્દી દીક્ષા આપે, ત્યારે ગુરૂદેવે કહ્યું–ભાઈ ! તારા વડીલેની આજ્ઞા સિવાય મારાથી દીક્ષા ન અપાય, માટે એમની રજા લઈ આવ. રવાભાઈ કાકા-કાકીની આજ્ઞા લેવા ગલિયાણું આવ્યા ને દીક્ષાની આજ્ઞા માંગી કાકા-કાકીએ જૈન ધર્મની દીક્ષા ન લેવા ખૂબ વિરોધ કર્યો પણ રવાભાઈ તેમના નિશ્ચયમાં અડગ રહા. અંતે વેરાગીની છત થઈ અને કુટુંબીજનેને રવાભાઈને તીવ્ર વૈરાગ્ય જેને દીક્ષાની આજ્ઞા આપવી પડી. દીક્ષાની આજ્ઞા મળતાં રવાભાઈનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. “ભાગવતી દીક્ષા અંગીકાર કરતાં રવામાંથી થયેલા રત્ન” –સંવત ૧૫૬ના મહા સુદ પાંચમના દિવસે ખંભાત શહેરમાં તેમને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયે. દીક્ષા લઈને તેમનું સંયમી નામ બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ રાખવામાં આવ્યું. ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ક્ષત્રિય ને શિષ્ય પણ ક્ષત્રિય મળ્યા. બંને શૂરવીર ને ધીર પુરૂષે ભેગા થયા પછી શું બાકી રહે! પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ દીક્ષા લઈને પિતાના ગુરૂદેવને ખૂબ વિનય કરવા લાગ્યા. તેઓ ક્યારે પણ ગુરૂથી દૂર બેસતા નહિ. જ્યાં પિતાના ઉપર ગુરૂની દૃષ્ટિ પડે ત્યાં જ બેસતા. કારણ કે દૂર બેસે તે ગુરૂદેવને કંઇ કામ હોય તે સેવાનો લાભ ન મળે ને ? એટલે ક્યારે પણ દૂર જતા નહિ. આ ગુરૂ-શિષ્યની જોડીને જોઈને લેકે એમ જ કહેતાં કે આ મહાવીર ગૌતમની જેડલી છે. મન, વચન અને કાયાથી ગુરૂદેવના ચરણમાં અર્પણ થઈને જ્ઞાન ભણવા લાગ્યા. પૂ ગુરૂદેવની કૃપાથી સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય અને શાસ્ત્રને ઉંડો અભ્યાસ કર્યો. વિનય તે પૂ. ગુરૂદેવના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલું હતું અને ક્ષમાનો ગુણ પણ અજબ હતા. Page #618 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ગુરૂ આજ્ઞામાં જીવન સમર્પણ કરતા ગુરૂદેવ :- એક દિવસ પૂ. છગનલાલજી મહારાજ સાહેબની તબિયત બરાબર ન હતી, એટલે કહ્યું કે રત્નચંદ્રજી ! આજે તમે વ્યાખ્યાન માટે જાવ. અત્યાર સુધી કદી વ્યાખ્યાન વાંચ્યું ન હતું છતાં એવી દલીલ ન કરી કે મેં કઈ દિવસ વ્યાખ્યાન વાંચ્યું નથી ને હું કેવી રીતે વાંચીશ ! તહેત ગુરૂદેવ કહીને ઉપર વ્યાખ્યાન વાંચવા ગયા પણ ગુરૂદેવ જે સિંહાસને બેસે ત્યાં ન બેઠા પણ વાજોઠ ઉપર બેઠા. શ્રાવકોએ ખૂબ કહ્યું – ગુરૂદેવ ! પાટ ઉપર બિરાજે. તેમણે શ્રાવકેને કહ્યું કે મારા ગુરૂદેવ જે પાટ ઉપર બેસીને વ્યાખ્યાન આપે છે તે માટે બેસવાની મારામાં લાયકાત નથી. પોતે બાજઠ ઉપર બેસીને વ્યાખ્યાન આપ્યું પણ પાટે ન બેઠા. તે સિવાય પૂ. ગુરૂદેવ ન સૂવે ત્યાં સુધી પિતે સૂતા ન હતા. એક તે જીવનમાં વિનયને મહાન ગુણ હતે, બીજું બ્રહ્મચર્ય ખૂબ નિર્મળ હતું. સાથે ક્ષમા, સમતા, સરળતા આદિ ગુણે હતા. તેથી પૂ. ગુરુદેવનું લલાટ ઝગમગતું હતું. ગુરુ અને શિષ્ય વચ્ચે ક્ષીર નીર જેવે અથાગ પ્રેમ હતો, પણ કાળની ગતિ ન્યારી છે. કાયમ માટે પ્રેમ ટકતું નથી. સવંત ૧લ્પના તેમના પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ કાળધર્મ પામ્યા એટલે ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ. ગુરૂદેવના હાથમાં આવ્યું. ૧૯ના વૈશાખ વદ ૧૧ ના દિવસે તેમને આચાર્ય પદવી પ્રદાન કરવામાં આવી. ૧લ્પનું ચાતુર્માસ ગુરૂદેવ સાણંદ પધાર્યા. ગુરૂદેવ સાણંદ પધારતાં શ્રી સંઘમાં વતેલે આનદ – પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું સાણંદ શહેરમાં આગમન થવાથી આનંદ આનંદ છવાઈ ગયે. પૂ. ગુરૂદેવ જૈન શાળાના બાળકે કેમ સારી રીતે વધુ જ્ઞાન મેળવે તે માટે ખૂબ રસ ધરાવતા હતા. તે માટે ખૂબ મહેનત કરતા. આ રીતે જહેમત ઉઠાવીને બાળકો અને બાલિકાઓના જીવનમાં ધર્મનું સુંદર સિંચન કર્યું. અમારા જીવનમાં વૈરાગ્યની ત પ્રગટાવી એવા તારણહાર ગુરૂદેવને મારા પર મહાન ઉપકાર છે. એમના કયા શબ્દોમાં ગુણ ગાઉં ? આ માટે મારી પાસે શબ્દો નથી. પૂ. ગુરૂદેવના સદુપદેશથી મને અને મારા ગુરુબહેન પૂ. જશુબાઈ મહાસતીજીને સંસારની અસારતા સમજાણી ને અંતરાત્મા જાગૃત બન્યું અને એ ગુરૂદેવે અમને બંનેને દીક્ષા આપી. ગુરૂ મારા સાચા છે ઉપકારી (૨) સંસાર સાગર તરવા માટે (૨) ચારિત્ર નૈયા તમે આપો. સંયમરન આપનાર પૂ. ગુરૂદેવ ઉપકાર કદી ભૂલાય નહીં. પૂ. ગુરૂદેવ અમને સંયમ આપીને અમારા જીવન બાગના માળી બન્યા. સંયમ લઈને કેવી રીતે જીવન જીવવું જોઈએ, સંયમના આચાર કેમ પળાય, ગૌચરી કેમ કેવી રીતે કરાય ને લેચ કેવી રીતે કરાય તે બધું અમને પૂ. ગુરૂદેવે શીખવાડ્યું છે. પૂ. ગુરૂદેવ અમને ભણાવતાં ઘણી વખત કહેતા Page #619 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કે જે તમારે જલ્દી કલ્યાણ કરવું હોય તે જીવનમાં વિનય અવશ્ય જોઈશે. વિનય એટલે શું ? જે પ્રવૃત્તિ દ્વારા કર્મનું નિકંદન થાય તે વિનય. અવિનયથી કર્મને સબંધ થાય છે. વિનયથી કર્મને નાશ થાય છે. વિનયનું પાલન કરનાર શિષ્ય ગુરૂકૃપા મેળવી શકે છે. ગુરૂનું વચન મંત્ર સમાન છે. ગુરુ એ કઈ વ્યક્તિ નથી પણ વિશ્વનું એક મહાન વિરાટ તેજપૂંજ રૂપ તત્વ છે. ગુરૂ તત્વની આરાધના કરનાર મહાનતા, વિરાટતા અને આત્માના શુદ્ધ તેજપૂંજને પામે છે. ગુરૂ તત્વની વિરાધનાથી આત્મવિકાસ અટકી જાય છે અને દુર્ગતિના મંડાણ થાય છે. આપણાં જ્ઞાનના વિકાસમાં જે કઈ પ્રતિબંધક હેય તે ગુરૂ પ્રત્યેને અવિનય છે. ગુરૂના વિનયથી જ્ઞાનના દ્વાર ખુલે છે કરોડપતિને પુત્ર જેમ પિતાની કરેડાની મિક્તને વારસદાર બને છે તેમ ગુરૂને વિનય કરનાર વિનિત શિષ્ય પણ ગુરૂની જ્ઞાનાદિક તેમજ આધ્યાત્મિક સંપત્તિને માલિક બને છે. મહાવીર પ્રભુના પટ્ટ શિષ્ય ગૌતમસ્વામી વિનયથી ભગવાન પાસેથી શું નથી પામ્યા? અર્થાત્ બધું જ પામ્યા છે. ભગવાન પ્રત્યેના સર્વોત્કૃષ્ટ વિનયના પ્રભાવે ગણધરપદ, લબ્ધિઓ, કેવળજ્ઞાન અને મેક્ષ પામેલ છે. આવું વિનયનું સ્વરૂપ પૂ. ગુરૂદેવ ખૂબ સુંદર રીતે સમજાવતા હતા. માતા પિતાના પુત્રને જેમ વહાલથી હિત શિખામણે આપે તેમ પૂ. ગુરૂદેવ અમને હિતશિખામણે આપતા હતા. આવા મહાન ઉપકારી પૂ. ગુરૂદેવને ઉપકાર કયારે પણ આ જીવનમાંથી ભૂલાશે નહિ. પૂ ગુરૂદેવ લગભગ મધ્યરાત્રીએ તે ધ્યાનમાં રહેતા. ગુરૂદેવે શાસ્ત્રો પણ લખ્યા છે. તેમના પ્રભાવશાળી પ્રવચનથી તેમજ તેમનામાં રહેલા અદ્ભૂત ગુણેથી જૈન જૈનેતરે ધર્મને પામ્યા છે, અનેક અધમીએ ધમી બન્યા છે. પૂ. ગુરૂદેવ પાસે હજારે માણસો ધર્મ જાણવાની જિજ્ઞાસાથી આવતા. બધાને સંતોષ થાય તેમ સમજાવતા હતા. પૂ. ગુરૂદેવ કયારે પણ બિમાર પડ્યા ન હતા. સંવત ૨૦૦૪ના ખંભાત ચાતુર્માસમાં પ્રથમ વખત જ સંવત્સરીના દિવસે શરદી થઈ હતી ને મટી ગઈ. પૂ. ગુરૂદેવે પિતાના સારા જીવનમાં કયારેય દવાને ઉપયોગ કર્યો નથી. ભાદરવા સુદ ૧૦ ના દિવસે તેમના શિષ્ય પૂ. કુલચંદ્રજી મહારાજ સાહેબને ૩૮ ઉપવાસ પૂરા થયા. તેમણે કહ્યું ગુરૂદેવ ! આપની કૃપાથી મને શાતા ઘણી સારી છે. તે ત્રણ ઉપવાસ ભેળવીને ૪૧ના પચ્ચખાણ કરાવે, ત્યારે પૂ. ગુરૂદેવે કહ્યું આજે હું તમને છેલ્લું પારણું કરાવી લઉં. તેમના આ ગૂઢ સંકેતને કઈ સમજી શક્યું નહિ કે પૂ. ગુરૂદેવ આમ શા માટે કહે છે? તે દિવસે સાડા દશ વાગ્યા સુધી વ્યાખ્યાન ફરમાવ્યું ને પછી ગૌચરી છેલ્લી વખત કરવાની છે તે પિતાને જાણ હતી તેથી પિતે આખા સંઘના દરેક ઘરમાં ગૌચરીને લાભ આપીને પિતાના શિષ્યને પારણું કરાવ્યું, પછી પિતાના બંને શિષ્યોને સંયમમાં દઢ બનવાની અને ચારિત્ર માને દીપાવવાની હિત શિખામણે આપી, બપોરે ધર્મચર્ચામાં આવેલા શ્રાવક-શ્રાવિકાઓને Page #620 -------------------------------------------------------------------------- ________________ પદ્મ શારદા સુવાસ પણ પાતે કહી દીધુ` કે તમારે ધસમ્'ધી જે પ્રશ્નો પૂછવા હાય તે આજે પૂછી લે. ખંભાતના વતની માણેકલાલ ભગવાનદાસ ઝવેરી સાડાત્રણ વાગે પૂ. ગુરૂદેવ પાસે મુંબઈ જવા માટે માંગલિક સાંભળવા આવ્યા ત્યારે ગુરૂદેવે કહ્યું-માણેકલાલ ! આજે તમે રોકાઈ જાવ, કાલે તમારું કામ પડવાનુ છે, એટલે તેમના મનમાં થયું' કે ગુરૂદેવ કદી આવુ' કહે નહિ ને આજે કહે છે તે રોકાઈ જાઉ. "" : “ અંતિમ આરાધના કરતા ગુરૂદેવ ગુરૂદેવે તા પેાતાનું મૃત્યુ અગાઉથી સૂઝી આવવાથી પોતાની બધી તૈયારીઓ કરી લીધી હતી. પૂ. ગુરૂદેવને પ્રતિક્રમણુ ખાદ રાતના નવ વાગે શરદીનું માજું ફરી વળ્યું. હાર્ટ ઉપર અસર થવા લાગી. પૂ. ગુરૂદેવે પેાતાના શિષ્યાને તથા સઘને કહી દીધું કે મારા ચારિત્રમાં સ્હેજ પણ દ્વેષ લગાડશે નહિ. મને ગમે તેમ થાય પણ મારા સંયમ લૂંટાય તેવા એક પણ ઉપચાર કરશેા નહિ. આ રીતે ખૂબ ભલામણ કરી, અને પેાતાના શિષ્ય હૃદમુનિને કહ્યું કે સ્વાધ્યાય એલે. શિષ્યા સ્વાધ્યાય સંભળાવવા લાગ્યા. રાતના બાર વાગે ચાર આંગળા ઉંચા કરીને સકેત કર્યો કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટી જવાના છે. પૂ. ગુરૂદેવની તબિયત બગડી છે એવા સમાચાર મળતાં ખંભાતની જનતા રાત્રે પૂ. ગુરૂદેવના દર્શન કરવા ઉમટી. પૂ. ગુરૂદેવની તખિયત સામું જોતાં સંઘના ભાઇ-મહેનેાની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. આત્મભાવના ઝૂલણે ઝુલતાં સેંકડો માનવીઓની વચ્ચેથી અમારા જીવનબાગના માળી, પૂ. તારણહાર ગુરૂદેવ સંવત ૨૦૦૪ ના ભાદરવા સુદ ૧૧ નખરાખર પરોઢીયે ચાર વાગે આ નશ્વર દેઢુના ત્યાગ કરી શિષ્ય—શિષ્યાઓ અને શ્રાવક-શ્રાવિકાઓને રડતા કકળતા નિરાધાર મૂકીને આ ફાની દુનિયામાંથી વિદાય લીધી, ખ'ભાતમાં હાહાકાર મચી ગયે, ગામેગામ તાર અને ટેલીફાન દ્વારા શ્રી સ ંઘે સમાચાર આપ્યા, જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા ત્યાં બધાને કારમા આઘાત લાગ્યા ને પૂ. ગુરૂદેવના અતિમ દર્શન માટે જનતા ઉમટી પડી. પરમ વાત્સલ્યવારિધી ગુરૂદેવના ગુણુવૈભવની તે વાત શું કરીએ ! એકેક ગુણાનુ જો વિશ્લેષણ કરવા બેસીએ તે પાનાના પાના ભરાય. તેમનુ જીવન અનેક ગુણેાની સુવાસથી મઘમઘતું હતું. પૂ. ગુરૂદેવ અમને મૂકીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે પણ એમના સદ્દગુણોની સુવાસ અને હિત શિખામા આપીને જાગૃતિના અણુકાર અમારા જીવનમાં તે મૂકતા ગયા છે. આજના દિવસે પૂ ગુરૂદેવના ગુણ્ણાનું સ્મરણ કરતાં હૃદય - રડી ઉઠે છે. સાથે હૃદય વીણાના તાર ઝણઝણી ઉઠે છે, ને અંતર ખેલી ઉઠે છે કે તમારા ગુણાને હું ગાઉ જ્યારે જ્યારે, મારા અંગે અગે આનદ પ્રગટે ત્યારે.... Page #621 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫ પૂ. ગુરૂદેવે સરળ સ્વભાવથી સહુના દિલ જીત્યા હતા. મધુર અને મિતભષો વાણીથી દરેક આત્માઓના દિલમાં વાસ કર્યાં હતા. જૈનશાસન પ્રત્યે સંપૂર્ણ વફાદારી તેમના અંતરના આંગણામાં સદા માટે જીવતી અને જાગતી હતી. તેમણે કદાચડુને તે। સદાને માટે દેશવટો આપ્યા હતા. નિક અને પૂજક અને પ્રત્યે સમાનભાવ હતેા. આવા પૂ. ગુરૂદેવ ખરેખર આ કળીકાળમાં સંયમના અવતાર હતા. પૂ. ગુરૂદેવનું જીવન જ્ઞાનાદિ ઘણાં વિશિષ્ટ ગુણેાથી સભર હતુ. ગંભીરતાના ગિરિવર હતા, અને નમ્રતાની ની એ ગિરિવરની Àાભા હતી. આવા ગુણમૂર્તિ પૂ. ગુરૂદેવ હતા. કસ્તુરી ઉડી ગઇ ને સુગંધ મહેકાવતી ગઇ. ફૂલ ખરી ગયું પણ ફેારમ રહી ગઈ છે. એમના આયુષ્યનુ તેલ છૂટી ગયુ' ને અત્તી બૂઝાઈ ગઈ. પૂ. ગુરૂદેવના જીવનમાં જે ગુણ્ણા હતા તે ગુણા આપણા જીવનમાં અપનાવીએ તે જ આપણે તેમના ઉપકારના ઋણથી મુક્ત થઈ શકીએ. ૐ શાન્તિઃ વ્યાખ્યાન ન-પટ ભાદરવા સુદ ૧૩ ને શુક્રવાર તા. ૧૫-૯-૭૮ અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતા જગતના જવાના કલ્યાણ માટે ઉપદેશ આપતા કહે છે કે હું ભવ્ય જીવા ! જો તમારે આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપના ભઠ્ઠામાંથી ઉગરવુ. હાય અને સાચું સુખ પ્રાપ્ત કરવુ હોય તે મમત્વને છેડીને સમત્વના ઘરમાં આવે. આ જગતમાં મમત્વ અને સમત્વ એ એ સામસામા કિનારા છે. એક કિનારા પૂમાં છે ને બીજો પશ્ચિમમાં છે. તેમાં મમત્વના કિનારે ગરમ ગરમ આગ જેવી લૂ વાય છે અને સમત્વના કિનારે ડિમાલયને સ્પર્શી ને આવતા હાય તેવા શીતળ મઢ માં પવન વાય છે. આજે સ’સારમાં મોટા ભાગના મનુષ્યા દુઃખી છે તેનુ કારણ હાય તા તે એક જ છે કે તે મમત્વના પશ્ચિમ કિનારે જઈને બેઠા છે. જ્યાં એકલી અશાંતિની આગ, બળતરા અને વેદના જ છે. આવા મનુષ્યને જ્ઞાની પુરૂષ સંમેાધન કરીને કહે છે હે માનવ ! જો તારે સાચુ સુખ અને શાંતિ મેળવવી હાય તા જ્યાં શાંતિનું નામનિશાન નથી, શીતળતાની એકે ય લહેર નથી, સુખના સ ંવેદનનુ એક પણુ સ્વપ્ન નથી, એવા મમત્વના કિનારા તું છેઊંડી દે ને સમત્વના પૂર્વ કિનારે આવીને બેસી જા, પછી જો કે કેવા શાંતિના અનુભવ થાય છે ! અંતરના ઉંડાણુમાંથી શીતળતાના ઝરા કેવા ફૂટી નીકળે છે અને સુખનુ` કેવુ' સ ંવેદન થાય છે. આજના માનવ ખરેખર અશાંત છે તે હકીકત છે. બિચારા શાંતિ માટે તરફડિયા મારે છે, શીતળતા માટે આબુ, પંચગીની, માથેરાન વિગેરે સ્થળોએ પૈસા ખચી'ને જાય છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પિપ સુખ મેળવવા માટે દુઃખના ડુંગરા ને ડુંગરા ઉધી જાય છે, છતાં અંતે એ નાસીપાસ થાય છે. એના અંતરમાં નિરાશા જ ડેકિયા કરતી હોય છે. આનું કારણ શું? એની ચાલમાં ગતિ છે, પ્રગતિ નથી. વિચાર કરે કે ગતિ તે બળદ, ગાય, ભેંશ વિગેરે પશુઓ પાસે પણ કયાં નથી? જડયંત્રથી ચાલતાં ઘડિયાળના કાંટા પાસે પણ ગતિ તે છે, પણ એથી શું વળ્યું ? જ્યાંથી નીકળ્યા ત્યાંને ત્યાં અંતે આવીને ઉભું રહેવાનું કે બીજું કંઈ ? ઘડિયાળના કાંટા સતત ગતિ કર્યા કરે છે. એ નથી જોતા રાત કે નથી જોતા દિવસ, નથી જેતે તડકે કે નથી જેતે છાંયડે, નથી જેતે શિયાળે, ઉનાળે કે ચોમાસું. બસ એ તે રાત દિવસ ફર્યા જ કરે છે. આટલું ફરવા છતાં, આટલી બધી ગતિ કરવા છતાં બરાબર બાર વાગે નજર નાંખે તે એ હતા ત્યાં ને ત્યાં દેખાશે, માનવનું જીવન પણ આજે લગભગ ઘડિયાળના કાંટા જેવું બની ગયું છે. સતત ગતિ કરવા છતાં એક પગલાભર પણ પ્રગતિ દેખાતી નથી, પણ એમાં માનવને દેષ નથી. દેષ છે એ જે કિનારા પર બેઠેલે છે એ મમત્વના કિનારાને. એ મમત્વને કિનારે એ વર્તુળાકારે ગોઠવાયેલે છે કે એમાં માનવ ફરી ફરીને જ્યાં હતું ત્યાં ને ત્યાંજ આવીને ઉભો રહે છે. ભલે એ ઇગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા, યુરોપ, જાપાન, જર્મની જાય પણ અંતે ફરી ફરીને બધું ભેગું કરીને જ્યાં એનું પોતાનું વતન હશે, ઘર હશે, પુત્ર પરિવાર બધું હશે ત્યાં જ આવીને ઉભે રહે છે, કારણ કે એ મમત્વના કિનારામાં એવું ચુંબકીય તત્વ રહેલું છે કે જે લેહ જેવા ભારે માણસને પણ એ ગમે ત્યાંથી પિતાના તરફ ખેંચી લાવે છે. માનવ જ્યારે મહત્વના કિનારેથી કૂદકે મારી એના વર્તુળથી બહાર નીકળીને સમત્વના સોનેરી કિનારે આવીને ઉભે રહે છે ત્યારે માનવ સ્થિર બને છે, શાંત અને છે, પ્રસન્ન અને ગંભીર બને છે. મમત્વના આકર્ષણે એને અકળાવી કે લલચાવી શક્તા નથી. એની શાંતિને તસુભર પણ ભંગ કરી શકતા નથી. મમત્વના કિનારે “અહ” અને “મમ”ના ઘૂઘવાટ સંભળાય છે અને સમત્વના કિનારે “નાહ” “ના મમના શાંત સૂર સંભળાય છે. હું અને મારાના બંધને તૂટતાં જગત વિશાળ બને છે. સંકુચિતતાનું કેચલું તૂટી જાય છે. બંધ બ્લેકમાં બેઠેલે માનવ વિશાળ મેદાનમાં આવીને ઉભે હે છે, પછી એને કઈ પારકું દેખાતું નથી. સૌ એને પિતાના જ દેખાય છે. દેવાનુપ્રિયે! મમત્વના આખા કિનારાનું કેન્દ્ર “” ને “મા” છે અને સમત્વના આખા કિનારાનું કેન્દ્ર “ના” ને “ર મમ” છે. જગતના તમામ ઝઘડા અને ઝંઝટે મમત્વના કિનારા પર રહેલ એ મુખ્ય કેન્દ્રમાંથી ફેલાય છે. જ્યારે મનુષ્ય સમત્વના કિનારે રહેલ “નાહં” અને “ન મમ'ના કેન્દ્રમાં પ્રવેશ કરે છે ત્યારે એ ઝઘડા ને ઝંઝટે શાંત થાય છે. આ જગતમાં હું અને મારું એ બે ન હેય તે કયાંય ઝઘડાટંટા ન હેત. મમત્વના કિનારાને છોડીને જે સમત્વના કિનારે પહોંચી ગયા એ સુખી Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શારઠા સુવાસ થઈ ગયા. એમના શરીરની જીવતાં છાલ ઉતારવામાં આવી, માથે અંગારા મૂકયા, બે - પગને ચૂલે બનાવીને ખીર રાંધી, ઘાણીમાં પલાયા તે પણ હસતા ને હસતા જ રહ્યા. હેજ પણ મૂરઝાયા નહિ પણ પ્રસન્ન બની ગયા, કારણ કે એ બધા સમત્વના કિનારે બેઠા હતા. નાગદું-મમ ના મુખ્ય કેન્દ્ર ઉપર એમણે બેઠક મેળવી લીધી હતી. એમણે પિતાના શરીરને જ જ્યાં પિતાનું માન્યું ન હતું ત્યાં એને લગતી વેદના પિતાની કયાંથી બને ? જ્યાં સુધી સુખ અને દુઃખ બંનેમાં સ્થિર ઉભા રહી હસતા રહેવાની તાકાત માનવ નહીં કેળવે ત્યાં સુધી એ જ્યાં જશે ત્યાં એને સુખ કે શાંતિ નહિ મળે. એ તાકાત મેળવવા માટે આજે નહીં તે કાલે પણ માનવને સમત્વના સોનેરી કિનારા તરફ ડગ માંડયે જ છૂટકે છે. નારું અને ન મમ ના મુખ્ય કેન્દ્રમાં બેઠક જમાવે જ છૂટકે છે. એ સિવાય જીવનની અશાંતિ દૂર નહિ થાય ને આત્માની પરમ શાંતિ પ્રાપ્ત નહિં થાય, માટે મમત્વને ત્યાગ કરી સમત્વના કિનારે આવી જાવ. કે જેઓ મમત્વને કિનારે છેડીને સમત્વના કિનારે આવીને બેઠા છે તેવા નેમકુમારને -જન્મ મહેસવ દેએ ઉજવે ને પછી માતાની પાસે લાવીને મૂક્યા, હવે તે નેમકુમાર કેવા હતા તે શાસ્ત્રકાર ભગવાન બતાવે છે. सोऽरिडनेमिनामो उ, लक्खणस्सर संजुओ । असहस्सलक्खण धरो, गोयमो कालगच्छवी ॥५॥ તે (અરિષ્ટનેમિ નામના કુમાર) નેમકુમાર માધુર્ય, ગાંભીર્ય આદિ લક્ષણેથી યુક્ત સ્વરવાળા હતા, તથા હાથ પગમાં સાથિયા, વૃષભ, સિંહ, શ્રી વત્સ, શંખ, ચક્ર, ગજ, અશ્વ, છત્ર, સમુદ્ર વિગેરે શુભસૂચક (૧૦૦૮) એક હજાર ને આઠ લક્ષણેને ધારણ કરેલા હતા. નેમનાથ ભગવાનની ચામડીને વર્ણ ભલે શ્યામ હતું પણ એમને આત્મા શ્યામ ન હતે. : આત્મા તે ઉજજવળ હતે. ઘણી વખત માણસ બહારથી શ્યામ હોય છે પણ એમનું અંતર ઉજજવળ હોય છે. ઘણુ માણસે દેખાવમાં બહારથી રૂડી ને રૂપાળા હોય છે પણ એમને : આત્મા મલીન હોય છે. કૃષ્ણ વાસુદેવ શ્યામ હતા ને તેમનાથ ભગવાન પણ શ્યામ હતા પણ એમનું આંતરિક રૂપ સુંદર હતું. આજે તે કાળી ચામડીને ઉજળી બનાવવા માટે લાલી, સ્ને, પાવડર, લીસ્ટીક આદિ કેટલા રંગરેગાન કરે છે પણ ઉપરના લપેડાથી કંઈ સુંદરતા આવવાની છે? ભગવાન કહે છે હે માનવ ! તારે તારું સાચું રૂપ પ્રગટ કરવું હોય તે વિનય, નમ્રતા, સત્ય, નીતિ, સદાચાર, શીયળ વિગેરે ગુણેને તારા જીવનમાં અપનાવ તે તારું સાચું સૌંદર્ય ખીલી ઉઠશે. I ! દેવાનુપ્રિયે! જ્ઞાની પુરૂષે કહે છે કે અસલ તે અસલ છે ને નકલ તે નલ છે પણ આજના વૈજ્ઞાનિક યુગમાં અસલ જુની-પુરાણી વસ્તુ કઈને ગમતી નથી. આધુનિક Page #624 -------------------------------------------------------------------------- ________________ પપ૯ શારદા સુવાસ ઢબથી સ્વાંગ—શણગાર સજનારી ફેશનેબલ કન્યાને સૌ પસદ કરશે પણ સાદી છતાં ગુણીયલ ટેકરીને બહુ ઓછા પસંદ કરશે. એક જમાના એવા હતુ કે માણસા સાદાઈ અને ગુણ જોતાં હતાં, આજે એવુ ક ંઈ જોવાતું નથી. માત્ર ચામડીનુ' બાહ્ય રૂપ જ જોવાય છે. એનું કારણ શુ? તમને સમજાય છે ? આજે યુગ પલ્ટાઈ રહ્યો છે. વિજ્ઞાન યુગના ઝડપી સાધનાએ માનવ માત્રમાં એક પરિવર્તનની ભય'કર ઘેલછા ઉભી કરી છે. પેાતાનુ સ્થાન હવે એને ગમતું નથી. ગામડાના માણસે હવે શહેર તરફ દૃષ્ટિ કરી રહ્યા છે. શાંતિનુ જીવન આજે અશાંતિ ભરેલુ' બની ગયુ છે. અમેરિકન એબ્લીનટે ફ્રના જણાવ્યા મુજબ ૧૯૧૪ માં સરેરાશ તેના જીવનમાં ૮૮૫૬૦ માઇલ મુખ઼ાફરી કરતા. આજે તેના આંકડા ત્રીશ લાખ માઈલે પહેચ્યા છે. ઉદ્યોગ અને ધધાને વિકાસ થતાં ઘણાં માણુસોને પરિવારથી વિખૂટા પડવાનું બને છે. ઘરમાં બેસી રહેવુ' એ આજે જુનવાણી બની ગયું છે. પંદર લાખ જમના પેાતાની રજાના આન ંદ સ્પેનમાં માણે છે. બીજા લાખા લેકે દર વર્ષે હાલેન્ડ, ઈટાલીના સાગર કાંઠે દિવસે સુધી રહે છે. એકલા સ્વીડનમાં દર વર્ષે બાર લાખ સડેલાણીએ આવે છે. દર વર્ષે ૪૦ લાખ અમેરિકને ખીજા દેશની સફર કરે છે. છેલ્લા પાંચ વર્ષોમાં વિદેશ જતાં ભારતવાસીઓની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે. ૧૯૪૭ થી આજ સુધીમાં વાહનવ્યવહારની સગવડ ભારતમાં પચાસ ગી વધી ગઈ છે ને હજુ પણ વધતી રહી છે, છતાં દોડધામના જમાનામાં બહુ ઓછી લાગે છે. વિજ્ઞાનવાદે ખીજું ગમે તે કર્યું... હાય પણ માનવને લાગણીવિહીન બનાવી દીધા છે. આજે પાડેશમાં શુ ખની રહ્યુ છે, કેણુ મયું' અને કાણુ શ્યું એ જાણવાની પણ તેને ફુરસદ નથી. દેવાનુપ્રિયા ! આ ભૌતિકવાદના જમાનામાં મનુષ્ય ધર્મ-કર્મીને ભૂલી ગયેા છે, તે સહનશીલતા પણ ઘટી ગઈ છે, પણ યાદ રાખજે ક–ધ વિના નહુિ ખપે અને સહનશીલ બન્યા વિના સુખ કે શાંતિ નહિં મળે. મનુષ્યમાં જો સડુનશીવ્રતા આવે તે આત ધ્યાન ઓછું થાય અને દુ:ખની સામે ટક્કર ઝીલી શકાય. મહાપુરૂષોની માફક આપણે સંપૂર્ણ કષ્ટ ન વેઠી શકીએ તે પહેલા થાડા ચેડા દુઃખ તે ખમતા શીખીએ. જાણે એ કઈ દુઃખ છે જ નિડુ એવુ મનને લગાડી દેવાનું. જ્યારે વહેપાર ધમધેાકાર ચાલતા હાય, પૈસાની ખૂમ કમાણી હેાય તે વખતે ટાઢ-તડકો, ભૂખ-તરસ કે ઘરાકનાં ટોણાં વહેપારીને કોઈ દુઃખરૂપ લાગતા નથી. એ મન વાળી લે છે કે પૈસા કમાવા હાય તા આટલુ' તે વધાવી લેવું જ જોઈએ ને! કમીશન વધાવી લે છે ને ? દલાલી ખર્ચ ઉઠાવી લે છે। કે નહિ ? ખૂબ કમાણી છે તે દલાલને દલાલી કમીશન આપેા છે ને ? બસ, એવી જ રીતે જયાં સામા પ.સેથી ખીજી રીતે લાભ થયા છે કે થાય છે તેા થાડી અગવડ આવે તા એ કમીશન ખાતે રાખવામાં આવે તે કોઈ વ્યાકુળતા રાખવાની જરૂર નહીં, Page #625 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ અહી' કેાઇ એમ પ્રશ્ન કરે કે સામી વ્યક્તિ તરફથી આપણને કઈ લાભ થયા નથી, કોઇએ આપણું કંઈ સારુ કર્યુ નથી પણુ મગાયુ છે, આપણા કાંમાં અંતરાય નાંખી છે અથવા આપણે કોઈના અપરાધ કર્યાં નથી પણ આપણી જ કઈ વસ્તુ ખગડી છે કે ગપીડા આવી ગઈ છે ત્યાં મન કેવી રીતે સ્વસ્થ રાખવું ? મંધુએ ! ત્યાં આપણે એમ વિચારવુ` કે આપણને જે આ મનુષ્ય ભવ મળ્યા છે તેમાં વળી સદ્ગુરૂ અને ધર્મોના યોગ મળ્યા છે કે જે ખીજા અનંતા જીવાને નથી મળ્યા. એ એક મોટી કમાણી થઇ છે. તે હવે બાહ્ય કાઈ જીવના અપરાધ હાય કે કોઇ વસ્તુ ખગડી હાય કે શરીર બગડયુ... હાય એ કમીશન ખાતે રાખવાનું. બીજી કમાણી માટી હાય તા આટલું કમીશન દેવું પડે એ કાઈ મેટી વસ્તુ નથી, પછી શા માટે વિદ્ભવળ મનવું. વિવેકી વહેપારી સારી કમાણીમાં થાડુ કમીશન દેતાં ગભરાતા નથી. શેર બજારેા કે બીજા પ્રજાશમાં કમીશનની માટી મેટી રકમ ચૂકવાય છે, છતાં સરવાળે લાખા કે હજારાના લાભ દેખી એને નહિવત્ ગણે છે. એ શ્વેતા કાઈને સકાચ કે હાયકારી થતા નથી. એ સમજે છે કે દલાલી તે દેવી જ જોઈએ. એક ન્યાય આપીને સમજાવુ. ૫૬૦ આજે જેમ રીઝવ બેંક છે એમ બ્રિટીશ રાજય વખતે મુ‘ખઈમાં એક હતી. સાંભળ્યુ છે કે એ વખતે પ્રેમચંદ રાયચંદ મુંબઈના રાજા ગણાતા અને એમની હુંફે એકને મોટા માટા વહેપારીઓ સાથે વહેપાર થતા અને પ્રેમચંદ રાયચંદની કંપનીને કમીશન અપાતું. એવામાં એક વાર એકના ગવર્નર બદલાઈ ગયા તે નવા યુરોપીયન ગવર આવ્યેા. એને એમ લાગ્યું કે આ પ્રેમચંદ રાયચંદની કંપની નકામું કમીશન લઈ જાય છે. આપણે વહેપાર કરીએ છીએ તા ફોગટ કમીશન શા માટે દેવુ...? એમ વિચારી એગ્રે કમીશન અધ કરી કપનીને નેાટીસ આપી દીધી. જો કે એ'કના જુના સેક્રેટરીએ સલાહ આપી કે આ બંધ કરવા જેવું નથી. એકને ધકકો પહાંચશે, પણ કોઇ રીતે ગવનર માન્યા નહીં, નાટીસ ગઈ એટલે પ્રેમચંદ શેઠની કરામતે વહેપારીઓએ મૂકેલી ડીપેાઝીટના મોટા મોટા ચેક ફ્રાયા, એટલે એક પર દરોડા પડયા. ગવર્નર ગભરાઈ ગયા. આટલી સેટી રકમ ચૂકવવા માટે લાવવી કયાંથી ? એકે તે કેટલાય રોકાણ કર્યાં હાય. સેક્રેટરીને પુછે છે કે હવે શુ કરવુ ? સેક્રેટરીએ કહ્યુ મે તે પહેલેથી જ આપને કહ્યું હતુ` કે પ્રેમચંદ રાયચંદનુ કમીશન બંધ કરવા જેવું નથી. એની ઓથ પર એક જે માટે વહેપાર કરી કમાણી કરી રહી છે એની પાછળ આટલું કમીશન તે દેવુ પડે, ગત્રČર કહે પણ હવે શુ થશે ? તમે પ્રેમચંદ શેઠની સહાય લે, પણ હવે એ સહાય કરે ખરા ? કરશે. કેમ નહીં કરે? કમીશન ચાલુ કરો. જરૂર પડે તે કમીશનમાં વધારો કરો, નહિંતર એક ઉડી જશે. ગવર્નરે કહ્યું તાજાએ ને પ્રેમચંદ શેઠને સમજાવે. સેક્રેટરીએ કહ્યું આ કામ આપતુ છે. મારુ નહિં માને, છતાં પ્રયત્ન કરું. સેક્રેટરી પ્રેમચંદ Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શારદા સુવાસ શેઠને ત્યાં ગયા ને વાત કરી પણ ત્યાંથી એક જ જવાબ મળ્યા કે શેઠને મળવાના ટાઇમ નથી. પ્રેમચંદ શેઠ સદ્ધર છે. શા માટે ગભરાય દેવાનુપ્રિયા ! ધર્માત્માએ સાધનાથી સદ્ધર હાય છે એટલે તેઓ આપત્તિથી ગભરાતા નથી. સેક્રેટરી વીલે મેઢે પાછો આવ્યે એટલે ગવર્નરને વિન'તીપત્ર લખવા પડયે કે મહેરબાની કરીને હમણાં મને મળી જાએ તે સારું', એમ લખીને પ્રેમચંદ શેઠને તેડવા ગાડી મેાકલી. પ્રેમચંદ શેઠ આવ્યા. ગવર્નર કહે છે કે આજે આ આફત આવી પડી છે, માટે તમારું કમીશન ચાલુ કરીએ છીએ. તમે મદદ કરેા. પ્રેમચંદ શેઠ કહે છે ના....ના. કમીશન ચાલુ કરવાની જરૂર નથી. નકામા બેંકને ખાટા ખર્ચો શા માટે કરવા જોઈએ ? અને અમારે તા ખીજા વહેપારમાં નાણાં રોકવાના હાય છે, એટલે એક તરફથી અમને રાહત મળવાથી સરળતા સારી થઈ. આ પ્રમાણે પ્રેમચંદ શેઠે ઠાવકે માઢે વાત કરી પણ ગવનરના દિલમાં તે ભારે ઉકળાટ છે. સાંજ પડતા પહેલાં તે ચેકના જવાખ દેવા જોઈએ એટલે અહી તે મિનિટ મિનટ મોંઘી જાય છે. લેા; ગવર્નીરને કેટલી ચિંતા હશે ! “આપણા જીવનમાં પણ ઘડપણના સંધ્યાકાળ અને મૃત્યુનો અધારી રાત આવે છે. તે પહેલા પરલાક સદ્ધર કરવા માટે કામ પતાવી લેવાનું છે.” એમાં મિનિટ મિનિટ મેોંઘી છે. સંસારની નકામી વાતચીતમાં, નિંદાકુથલીમાં પસાર ન થાય એ ખાસ જોવાનુ છે. પ્રેમચંદ શેઠ તે ઠંડે કલેજે વાત કરે છે પણ ગવનરને તા ભારે ઉચાટ છે. એ તેા ઢીલા બનીને શેઠના ગુણ ગાતા કહે છે કે તમારા જેવાની એથ છે તેા બેંકને સારુ' કામકાજ થાય છે, માટે કમીશન નક્કી કરી દઉં છુ. કૃપા કરીને એકને મદદ કરો, છેવટે પ્રેમચંદ શેઠે કહ્યું તમે ફિકર ન કરશે, વહેપારીઓને સતેષ કરી દ છું. એ દરમ્યાન બેંકને રાકડ નાણાં ધીરવા તૈયાર છું. આ પ્રમાણે કહીને પ્રેમચંદ શેઠ ઉડ્યા ને વહેપારીઓને કહી દીધું કે એક બહુ સદ્ધર છે, અવિશ્વાસ કરવા જેવા નથી. આટલી વારમાં ટપોટપ ચેક પાછા મગાવ્યા અને ઉપરથી નવી રકમા જમા કરવામાં આવી, અને નાણાં લઈ ગયેલા પાછા ભરી ગયા. બંધુએ ! આવી રીતે આપણે પણ ચેડુ' કમીશન ખાતે રાખવુ પડે. શરીરને રાગ આવે તે ગભરાવાનું નહિ, મનને મનાવી લેવાનુ` કે એક બાજુ વ્યાધિ આવી છે પણ બીજી માજુ ઉત્તમ માનવભવ છે. તેમાં આવા ઉત્તમ ધમ મળ્યા છે. શરીર માંદુ છતાં મગજ પાગલ નથી થયું, એટલે ઉચ્ચ ભાવના તથા નવકારમંત્રનું સ્મરણ કરી શકું છું ને ? વળી આ શરીરે ઘણુ કામ આપ્યું છે ને હજી પણ આપશે તે આટલી પીડાને તેા કમીશન ખાતે રાખવાની. આવું કમીશન ખાતુ ખોલે પછી જુઓ કે મનને કેટલી બધી રાહત, સમાધિ અને સ્વસ્થતા રહે છે. શા. સુ. ૩૬ Page #627 -------------------------------------------------------------------------- ________________ ५९२ શારદા સુવાસ હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. જેમકુમારને વર્ણ શ્યામ હતું પણ એમને આત્મા ઉજજવળ હતું. તેમના શરીરનું સંઘયણ અને સંડાણ કેવું હતું તે બતાવતાં કહે છે – वज्जरिसह संघयणो, समचउरंसेा झसायरो । तस्स राइमई कण्णं, भज्ज जाइय केसवो ॥ ६॥ નેમકુમાર વજwષભનારા સંઘયણવાળા હતા. વિજાષભનારાચં સંઘયણ કોને કહેવાય? ખીલાના આકારને હાડકાનું નામ જ છે. પટ્ટાકાર હાડકાનું નામ ઋષભ છે ને ઉભયત: મર્કટબંધનું નામ નારા છે. તેનાથી શરીરની જે રચના થાય છે તેનું નામ વજત્રાષભનારાચ સંઘયણ છે. તીર્થકર ભગવાનને હંમેશાં વજષભનાચ સંઘયણ હોય છે. આ સંઘયણવાળા ગમે તેટલા ઉંચેથી પડી જાય તો પણ તેમના હાડકામાં તીરાડ પડતી નથી. તેમના ઉપરથી ગાડી પસાર થઈ જાય તે પણ તેમના શરીરને આંચ આવતી નથી. આપણે તે બે ત્રણ પગથીયેથી પડી જઈએ તે હાડકામાં ફેકચર થઈ જાય છે. એવું આપણું શરીર તકલાદી છે. આ નેમનાથ ભગવાનનું સમચઉરસ સંડાણ હતું. “રમત રમતા આત્મચિંતન કરતા નેમકુમાર”:- આવા નેમકુમાર અનુક્રમે બાળપણ વીતાવીને યુવાન થવા આવ્યા, પણ બધાયથી તે જુદા પડે છે. બધા છોકરાઓ રમત કરતા હોય, ગમ્મત કરતા હોય, ઠઠ્ઠા મશ્કરી અને મસ્તી કરતા હોય ત્યારે નેમકુમાર તે એકાંતમાં બેસીને આત્માનું ચિંતન કરતા હોય. સંસારના સુખે પ્રત્યે ઉદાસીનતા હતી. જેમ કાંકરાના ઢગલામાં રન અલગ પડે છે, તારાઓના સમુહમાં ચંદ્ર જુદે પડે છે તેમ આ નેમકુમાર બધા બાળકોમાં અલગ પડતા હતા. તેમને સરખે સરખા છોકરાઓ તેમને બગીચામાં ફરવા કે સરેવર કિનારે જળકીડા કરવા માટે આવવાનું કહેતા. તેમને જવું ગમતું ન હતું, પણ શીવાદેવી માતા તેમને પરાણે મેકવતા ત્યારે એ જતા ખરા પણ એક જગ્યાએ જઈને બેસી જતા. બધા છોકરાઓને જળક્રીડા કરતા જોઈને વિચાર કરતા કે આ લેકે અપકાયના જીવની કેટલી હિંસા કરે છે ! આમાં શું આનંદ ! એવી એમને કરૂણા હતી. ભગવાન તે બાળપણથી જ્ઞાની હતા એટલે એમને આ બધું શીખવાની જરૂર ન પડે. પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવો રહેલા છે. તમને ઘણી વખત કહ્યું પણ પાણીને વપરાશ ઓછો કરે છે? ભગવાનની આજ્ઞામાં વર્તનારા સંતે પિતાના પ્રાણનું બલીદાન આપીને પણ બધા ની દયા પાળે છે. જેમકુમાર સંસારમાં વિરક્ત ભાવથી રહેતા હતા. જે અનાસક્ત ભાવથી રહે છે તેને કર્મબંધન ઓછું થાય છે ને જે આસક્ત ભાવથી સંસારના ભેગવિલાસમાં રપ રહે છે તેને કર્મબંધન વધારે થાય છે. જેમકુમાર સંસારના કેઈપણ કાર્યમાં ભાગ લેતા નથી. કદાચ ભાગ લે પડે છે તે પણ અનિચ્છાએ લે છે, તેથી માતા-પિતાના મનમાં ચિંતા Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ શારદા સુવાસ થવા લાગી કે આ નેમકુમાર પરણશે કે નહિ ? દીકરે માટે થાય એટલે માતાપિતાને એમ થાય કે હવે ઝટ દીકરાને પરણાવીએ ને ઘેર ઘમઘમ ઘુઘરા વગાડતી વહુ લાવીએ. શીવાદેવી રાણી અને સમુદ્રવિજયે રાજાએ નેમકુમારને સંસારના માર્ગે વાળવા માટે ઘણાં પ્રયત્ન કર્યો પણ કઈ રીતે તેમનું મન સંસારની પ્રવૃત્તિમાં લાગ્યું નહિ. એક વખત કેઈ ઉત્સવ હતું, એટલે યાદવ કુળના યુવાન કુમારે અને કુમારિકાઓએ તેમાં ભાગ લીધે. બધા ભેગા થઈને બગીચામાં ફરવા જવાના હતા. શીવાદેવીએ નેમકુમારને તેમાં ભાગ લેવા માટે મેકલ્યા. બધા ભેગા થઈને આનંદ વિનોદ કરે છે, એક બીજાની મજાક કરે છે. પાણીના સરેવરમાં જઈને સ્નાન કરે છે. એક બીજા ઉપર પાણી છાંટે છે. આ રીતે બધાને જળક્રીડામાં મસ્ત જોઈને તેમનાથ તે ત્યાંથી દૂર ચાલ્યા ગયા. શીવાદેવી પિતાને પુત્ર રમતમાં કે ભાગ લે છે તે જોવા માટે ત્યાં આવ્યા ને જોયું તે નેમકુમારને જોયા નહિ. બધા છોકરાઓને પૂછયું કેમકુમાર ક્યાં છે? બધાએ જોયું તે નેમકુમાર કંઈ દેખાયા નહિ. શીવાદેવીએ તપાસ કરી તે ખબર પડી કે એક ઝાડની નીચે બેસીને તેઓ કંઈક ચિંતન કરે છે. આ જોઈને શીવાદેવીને ચિંતા થવા લાગી કે મારા જેમકુમારને સંસાર તરફ વાળ મુશ્કેલ છે. હવે આને કેવી રીતે સમજાવીને અમારે પરણાવે. બીજા યાદવકુમારને તેમની પત્ની સાથે જોઈને શીવાદેવીને મનમાં એમ થતું કે મારે નેમકુમાર કયારે પરણશે ને મારે ઘેર કયારે વહુ આવશે ! અમારી બહેનને સાસુ બનવાના કેડ ઘણું હોય છે. કેમ બહેને સાચી વાત છે ને? (હસાહસ) તમારી માફક શીવાદેવીને પણ સાસુ બનવાના કેડ જાગ્યા, પણ નેમકુમાર તે કંઈ જુદા જ વિચારના હતા. પુત્રને પરણાવવાના વિચાર કરતા શીવાદેવી” :- ચિંતામાં ને ચિંતામાં શીવાદેવીનું શરીર સૂકાવા લાગ્યું. સમુદ્રવિજય રાજા શીવાદેવીની ચિંતાનું કારણ સમજતા હતા એટલે ઘણીવાર રાણને સમજાવતા, પણ કઈ રીતે રાણીનું મન માનતું નથી. એ કહે છે કે આપણ નેમકુમાર નમણું છે. એની નમણાશમાં કમીના નથી ને પરાક્રમી પણ ખૂબ છે તે પછી આવી વૈરાગી હાલતમાં રહેશે તે હું એને પરણાવીને જ્યારે વહુનું મુખ જઈશ ? રાજા કહે રાણીજી ! તમે ચિંતા ન કરો. આપણે તેને બોલાવીને તેને મનની વાત જાણી લઈએ. તરત નેમકુમારને બોલાવ્યા. જેમકુમારે આવીને માતાપિતાને વંદન કરીને કહ્યું-આપને મારું શું કામ પડ્યું ? આપ આજ્ઞા આપે, હું તેનું પાલન કરું. રાજાએ નેમકુમારને પાસે બેસાડીને કહ્યું-બેટા ! હવે તું યુવાન થયું છે. આવા શ્રેષ્ઠકુળમાં જન્મ લેવા છતાં હજુ તારું લગ્ન થયું નથી. હવે અવિવાહિત રહેવું તે ઠીક નથી, કારણ કે અવિવાહિત રહેવાથી લેકે યાદવકુળ વિષે અથવા તારા વિષે પણ કોણ જાણે શું શું બેલતા હશે ? આ જગતમાં અવિવાહિત પુરૂષ વિશ્વાસ કરવા એગ્ય મનાતો નથી. સ્ત્રી વિનાના યુવક પ્રત્યે અનેક પ્રકારની Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ શારદા સુવાસ શંકાઓ થાય તે સ્વાભાવિક છે. તે ઉપરાંત તારે વિવાત્સવ જેવાની અમારી ખૂબ ઈચ્છા છે. તારા માટે અમે કેટલા સુખમય સ્વપ્ન સેવ્યા છે. માટે તું વિવાહ કરવાને સ્વીકાર કર. તારે વિવાહેત્સવ જોઈને અમારી આંખે તૃપ્ત થાય. અમને અમારું ભવિષ્ય સુખમય દેખાય. અમે મૈત્રાદિકને આનંદ લઈ શકીએ ને સ્વજને પણ સુખી થાય. માતાપિતાની દલીલ સામે નમકુમારને જવાબ - માતાપિતાની વાત સાંભળીને નેમકુમાર ઉશ્કેરાયા અને માતાપિતાને કહેવા લાગ્યા કે હું મારા પૂજ્ય માતાપિતા ! તમે મને લગ્ન કરવા માટે આટલે બધે આગ્રેડ શા માટે કરે છે ? લગ્ન ન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી યાદવકુળ ઉપર લાંછન લાગે તે કઈ રીતે સંભવિત છે? બ્રહ્મચારી પ્રત્યે અવિશ્વાસ કરવાનું કઈ કારણ નથી. અવિશ્વાસ તે દુરાચારી હોય તેને થાય. વળી આપ બધાને વિવાહેત્સવ જેવા માત્રથી સંતોષ થાય તેમ છે તે શું બ્રહ્મચારીને જઈને સંતોષ નહિ થાય? જે આપને આ રીતે વિવાહત્સવ જોઈને આનંદ થતો હોય તે એને અર્થ એ કે બ્રહ્મચર્ય ખરાબ છે ને વિવાહ સારે છે. મારી દષ્ટિએ તે બ્રહ્મચર્ય પૂર્ણ જીવન સર્વોત્તમ છે. જેનામાં બ્રહ્મચર્ય પૂર્ણ જીવન વ્યતીત કરવાની શક્તિ ન હોય તેના માટે લગ્ન કરવું તે જુદી વાત છે પણ મારામાં તે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ છે એટલે લગ્ન કરવું તે જરૂરી માનતા નથી. મને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી, માટે હું આપને વિનંતી કરું છું કે મને લગ્ન કરવાનો આગ્રહ ન કરે. હજુ આગળ માતાપિતા નેમકુમારને લગ્ન કરવા માટે શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- જયમંગલ રાજાની આંખ ખુલી ગઈ. સોનું કણ ને કથીર કેણ? રત્ન કણ ને કાચને ટુકડે કોણ? રત્નાવતીની ખેતી કાન ભંભેરણીથી રાજા ચઢી ગયા ને આવેશમાં આવીને જંગલમાં કાઢી મૂકી પણ જ્યારે પિતે ભેટ આપેલી ચીજો પળવારમાં પાછી આપી દીધી તેથી રાજાને રાણી અને પુત્ર પ્રત્યે માન જાગ્યું. હવે રત્નાવતીના સામું જેવું પણું ગમતું નથી પણ જે તેની સાથે પ્રેમથી ન બોલે તે ઝઘડો થાય એટલે એને ઉપરથી બેલાવે છે પણ રાજાનું મન ક્યાંય કરતું નથી. જિનસેનને મહેલમાં બેલાવતાં સંકોચ થાય છે કે જેને મેં કાઢી મૂકી તેને કેમ કહેવાય કે મહેલમાં પધારે. કદાચ મન મકકમ કરીને રાણીને લાવે તે રત્નાવતી ઝઘડો કરે, એટલે રાજા તેને બેલાવી શકતા નથી. જિનસેનને ગુણવાન પુત્ર ભવિષ્યમાં રાજ્યને વારસ બને તે છે માટે તેને પ્રેમથી બોલાવ જોઈએ, પણ જે એને બેલાવું ને રામસેનને ન બોલાવું તો પણ રત્નાવતી ઝઘડે કરે. પુત્રને આપેલું ઈનામ પાછું લેવું પડ્યું તેનું તે રાજાના દિલમાં ખૂબ દુઃખ સાલે છે, તેથી રાજાને ક્યાંય ચેન પડતું નથી. રાજસભામાં જાય, રાજ્યનું કામકાજ સંભાળે પણ કઈ કાર્યમાં રાજાનું મન લાગતું નથી. રાત દિવસ ચિંતાતુર રહેવા લાગ્યા. દિવસે Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ શારદા સુવાસ દિવસે રાજાનું શરીર સુકાવા લાગ્યું ત્યારે પ્રધાને પૂછયું સાહેબ! તમે આટલા બધા ઉદાસ કેમ છે? હમણાંથી તે આપના મુખ ઉપર આનંદ નામ દેખાતું નથી. આપ આટલી બધી ચિંતા શા માટે કરે છે? ત્યારે રાજાએ પિતાના મનની બધી વાત કરી અને કહ્યું – મેં જાઉં પરદેશ બીચમે, સુખે પ્રજાને પાલે મેરી આજ્ઞા માને મંત્રી, યું કે ચાલ્યો ટાલે. પ્રધાનજી ! મારું મન કંટાળી ગયું છે, જે તમે આ રાજ્યનું કાર્ય બરાબર ચલાવે તે હું થડા સમય માટે પરદેશ જાઉં તે મારું મન કંઈક શાંત થાય. તમે ખૂબ ચતુર છે માટે મારી માફક બધું રાજ્ય સંભાળી શકશે. એમાં વધે નહિ આવે. મંત્રીને થયું કે હમણાં રાજા ગમગીન રહે છે તે છ મહિના ભલે પરદેશ જાય, તે તેમનું મન શાંત થશે ને આ બધું દુઃખ ભૂલી જશે, એટલે પ્રધાને કહ્યું મહારાજા ! આપ ખુશીથી પરદેશ સિધા. આપ રાજ્યની બિલકુલ ચિંતા ન કરશે, પણ આપ વહેલા વહેલા પધારજો. આપના વિના અમને સૂનું સૂનું લાગશે. રાજાએ કહ્યું ભલે, હું વહેલે આવી જઈશ. ચિંતા ન કરશે. મારાજા પરદેશ ગયા. રાજાની આજ્ઞા પ્રમાણે પ્રધાનજી સુંદર રીતે રાજ્યનું પાલન કરે છે. બરાબર વફાદારીથી આખા રાજ્યને વહીવટ ચલાવે છે. આ તરફ રાજાના ગયા પછી રત્નાવતી માનવા લાગી કે હું મટે રાજા છું, મારા આધારે બધું કામકાજ ચાલે છે, એમ અભિમાનથી ફક્કડ થઈને ફરવા લાગી. પ્રધાન, નેકર ચાકરે બધા ઉ ર વટહુકમ ચલાવવા લાગી. મહારાજા પરદેશ ગયા પછી તે એના મિજાજને પારે ખૂબ ચઢી ગયું હતું પણ મહારાજાની માનીતી રાણી હોવાથી એને કોઈ કંઈ કહી શકતું નથી. હવે બીજી તરફ શું બન્યું. જિનસેન કુંવરે ત્રણ હજાર સામંતો સામે કરેલે પડકાર” – એક દિવસ જિનસેનકુમાર વનમાં રમવા, ખેલવા માટે એકલે ગયે હતે. ચાલતાં ચાલતાં ઘણે દૂર નીકળી ગયા. ત્યાં એક સામટા ત્રણસે ઊંટ ત્યાંથી જતાં કુમારે જોયા. આ ત્રણ ઊંટને સાચવનારા ત્રણ હજાર સામતે સાથે હતા. આ બધા સામંતે માર્ગમાં શિકાર કરતા ચાલતા હતા. શિકારના શેખ ખાતર હજારે નિર્દોષ પ્રાણુઓને મારતા હતા. આ જોઈને જિનસેન કુંવરનું હૃદય કંપી ઉઠયું. અહે! જંગલમાં પિતાની સ્વેચ્છાએ ફરતા મૃગલા આદિ પશુઓએ આ લે કોનું શું બગાડયું છે કે આ લેક એમને બાણ ચલાવીને વીધી નાખે છે. એ કેવા તરફડે છે ! જિનસેનકુમારને તેની માતાએ બાળપણથી જીવદયાના પાઠ ભણાવ્યા હતા, એટલે આ કરૂણ દશ્ય તે જોઈ શકે નહીં, તેથી પેલા સામંતે પાસે જઈને કહે છે ભાઈ! તમે આ નિર્દોષ જેને શા માટે મારે છે ? એમાં તમારા હાથમાં શું આવવાનું છે કે તમારે મન રમત છે પણ એ પ્રાણુઓના તે પ્રાણ હરાય છે. એને કેટલું દુઃખ થાય છે. પહેલાં તે સમજાવટથી વાત કરી પણ એ ઉન્મત બનેલા સામતે Page #631 -------------------------------------------------------------------------- ________________ -શારદા સુવાસ માન્યા નહીં ને ઉપરથી કુંવરને કહે છે એમાં તારા બાપનું શું જાય છે ? ત્યારે કુંવર કહે છે આ મારા બાપનું જ રાજ્ય છે. મારા પિતાજી એક કીડીને પણ દુભવે તેવા નથી. હિંસા કરવાની મારા બાપની મનાઈ છે. તમે મારા ગામના પાદરમાં જીની કતલ કરે છે એ મારાથી કેમ સહન થાય? આ પ્રમાણે કુંવરના કહેવાથી સામતે ખૂબ ગુસ્સે થયા અને કુમાર ઉપર તૂટી પડયા, હવે જિનસેનકુમાર સામંતે સાથે કેવી રીતે ઝઝુમશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૫૯ ભાદરવા સુદ ૧૫ ને શનિવાર તા. ૧૬-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, પરમ હિતસ્વી, મહાન ઉપકારી તીર્થકર ભગવંતાએ જગતના જીના એકાંત કલ્યાણ માટે સભ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આદિ સાધનાના સુંદર માર્ગો બતાવ્યા છે. એ માર્ગ ઉપર શ્રદ્ધા કરી તે માર્ગે ચાલીને અનંતજી કયાણ કરી ગયા છે. વર્તમાનકાળે કરે છે ને ભવિષ્યમાં કરશે. મલાડ સંઘને આંગણે પર્યુષણ પર્વ અને તપ મહત્સવ ભવ્ય રીતે ઉજવાયા. પર્યુષણ પર્વના મંગલકારી દિવસ ચાલ્યા ગયા પણ આપણે ત્યાં હજુ પયુંષણ જે તપ મહેસવ ચાલે છે. તપના માંડવડા પણ છૂટયા નથી, કારણ કે આપણે ત્યાં પહેલા બા–બ્ર. સુજાતાબાઈની તપશ્ચર્યા થઈ ગઈ અને બીજા ચાર મહાસતીજીઓ અને વૈરાગી બહેનની તપશ્ચર્યા ચાલે છે, તેમજ અમારા તારણહાર પરમ પૂજ્ય ગુરૂદેવ બા-બ્ર. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે નવાંગી તપની સાધને પણ ચાલે છે. તેમાં ઘણાં ભાઈ બહેને જોડાયા છે, એટલે આપણે ઉપાશ્રય તપશ્ચર્યાને નાદથી ગુંજ ને ગાજતે છે. જ્યાં જોઈએ ત્યાં તપને જ નાદ સંભળાય છે. ભવરોગ નાબૂદ કરવા માટે તપ એ એક અમૂલ્ય સંજીવની છે. આપણું જૈનદર્શનમાં તે તપનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. અન્ય ધર્મમાં પણ જૈન ધર્મના તપ વિષે બહુમાન છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે यद्दुस्तरं यदुरापं, यदुर्ग यच्चदुष्करम् । सर्वे तु तपसा साध्यं, तो हि दुरतिक्रमम् ।। જે હુસ્તર છે, દુપ્રાપ્ય છે, દુર્ગમ છે અને દુષ્કર છે તે બધું તપ દ્વારા સિદ્ધ કરી શકાય છે, કારણ કે તપ દુતિક્રમ છે. તેની આગળ કઈ ચીજ કઠીન નથી. આપણે ત્યાં ચાર મહાસતીજીએ અને એક વૈરાગી બહેનની તપશ્ચર્યાને આજે છેલ્લો દિવસ છે. આવતી કાલે તેમના પારણુ છે એટલે આજે તપ ઉપર થોડું કહીશ. Page #632 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫૬૭ તપશ્ચર્યા દ્વારા આત્માના તેજ ઝળકે છે. દુનિયામાં કઠીનમાં કઠીન વસ્તુ તપથી સિદ્ધ થઈ શકે છે. તપ દ્વારા મહાનપુરૂષોએ અનેક સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. બળવાનમાં બળવાન અને કૂરમાં ક્રૂર વ્યક્તિઓ પણ તપસ્વીઓના ચરણમાં મૂકી પડે છે. બે હજાર સિંહનું બળ એક અષ્ટાપદમાં છે. દશ લાખ અષ્ટાપદનું બળ એક પ્રતિવાસુદેવમાં છે. બે પ્રતિવાસુદેવનું બળ એક વાસુદેવમાં છે. બે વાસુદેવનું બળ એક ચક્રવર્તાિમાં છે. દશ કેડ ચક્રવર્તિનું બળ એક ઈન્દ્રમાં હોય છે, એવા બળવાન ઈન્દ્ર મહારાજનું આસન વિધિપૂર્વકના તપથી ચલાયમાન થાય છે. આવા દે પણ તપસ્વીના ચરણમાં મૂકે છે. તપથી અનેક રોગો અને ઉપદ્ર શાંત થાય છે. જે આત્માએ આવા ઉગ્ર તપ કરે તેને આપણુ કેટી કેટી ધન્યવાદ અને વંદન, કારણ કે આપણે આ તપ કરી શકતા નથી. બંધુઓ ! આ શરીરને આજ સુધી આપણે એટલું બધું ખવડાવ્યું છે કે મેરૂ જેટલા ઢગલા કરીએ તે પણ ઓછા લાગે, અને પાણી પણ એટલું બધું પીવડાવ્યું છે કે સ્વયંભૂરમણ સમુદ્ર પણ છીછરો લાગે, છતાં આ શરીર હજુ ખાવાપીવાથી ધરાતું નથી, તપ કરવાથી શરીરની અંદરની ધાતુ તપે છે. સોના ચાંદીને તપાવવાથી વિશુદ્ધ બને છે તેમ તપ કરવાથી આત્મા વિશુદ્ધ બને છે. તપ એ આત્માને નિરોગી બનાવવાનું પરમ ઔષધ છે. તપ દ્વારા આત્મા કર્મના ભારથી હળ બને છે ને હળ બનેલે આત્મા ભવસાગરને તરી શકે છે. જૈન ધર્મમાં તપનું સથાન વિશિષ્ટ કેટીનું છે. લગ્નમાં જેમ ચેથા ફેરાની કિંમત વધારે હોય છે, ટ્રેઈનમાં ગાર્ડને ડબ્બાનું મહત્વ છે કારણ કે તેના આધારે ગાડી ચાલે છે. ચિત્રકાર ચિત્રમાં છેલ્લી બેર્ડર મારે છે તેથી ચિત્રની શોભા વધી જાય છે તેમ આ માનવ ભવમાં તપશ્ચર્યા દ્વારા આત્માની શોભા વધી જાય છે, માટે તપ વધારે કિંમતી છે. ગામનું રક્ષણ કરવા માટે જેમ કિલ્લાની જરૂર છે તેમ આત્માનું રક્ષણ કરવા માટે તપ રૂપી કિલ્લાની જરૂર છે. ચોપડીમાં ડાઘ પડે હોય તે તે રબરથી ભૂંસી શકાય છે તેમ આત્માના અસંખ્યાતા પ્રદેશ પર લાગેલા કર્મોના ડાઘ તારૂપી રબ્બરથી ભૂંસી શકાય છે ધના અણગારે દીક્ષા લીધી તે જ દિવસે ભગવાન પાસે પચ્ચખાણ કર્યા કે મારે જાવજીવ સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ કરવા અને પારણાને દિવસે આયંબીલ કરવું. આયંબીલ પણ કેવું ? એમાં તમારા આયંબીલની માફક ટેસ્ટ નહોતા. એકલા ભાત ખાતા હતા. આવી ઉગ્ર તપ સાધના કરીને માત્ર નવ માસની દીક્ષા પર્યાય પાળી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈને મેક્ષ પ્રાપ્ત કરશે. આહાર સંજ્ઞાને તેડવાને માટે જ્ઞાનીઓએ તપ કરવાનું કહ્યું છે. ચારેય સંજ્ઞાઓનું મૂળ આહાર સંજ્ઞા છે. આહાર સંજ્ઞામાંથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. જીભને મનગમતું ખાવાનું આપવા માટે પૈસાની જરૂર પડે છે. પૈસા માટે અનેક પ્રકારના પ્રપંચે કરવા પડે છે. જીભના સ્વાદને કારણે વધુ ખવાઈ જાય તે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. એ Page #633 -------------------------------------------------------------------------- ________________ પ શારે સુવાસ માટે પંખાની જરૂર પડે છે અને વધુ ખાધા પછી મગજને ફેસ બનાવવા માટે રેડિયે સાંભળવાનું ને ટી. વી. જેવાનું મન થાય છે, એટલે પરિગ્રહ સંજ્ઞાનું કારણ આહાર સંજ્ઞા છે અને જ્યાં પરિગ્રહ આવ્યો ત્યાં પરિગ્રહને સાચવવા માટે જીવને અનેક પ્રકારના ભય ઉભા થાય છે. પરિગ્રહને સાચવવા ચોકીયાત રાખવો પડે છે. સાચા ખોટા વહેપાર કર્યા હોય તે ઈન્કમટેક્ષવાળાને ભય રહે છે. આહાર સંજ્ઞાથી મૈથુન સંજ્ઞા પણ ઉત્પન્ન થાય છે કારણ કે અતિ આહાર કરવાથી શરીર પુષ્ટ બને છે ને તેમાંથી વિકાર ઉત્પન્ન થાય છે. આ રીતે બધી સંજ્ઞાઓનું મૂળ આહાર સંજ્ઞા છે, જ્યારે તપ એ આહાર સંજ્ઞાને દૂર કરવા માટેનું પ્રબળતમ સાધન છે, એટલે જૈન ધર્મમાં દરેક પ્રકારના દોષનું અને કઈ પણ જાતના ગુનાનું પ્રાયશ્ચિત તપ દ્વારા આપવામાં આવે છે. દેવાનુપ્રિયે ! પેટ એ ગડાઉન છે અને જીભ એ દલાલ છે. દલાલ દ્વારા માલ ગેડાઉનમાં ભરાય છે. ગડાઉનમાં માલ ગમે તેટલે ભરાય પણ જીભ રૂપ દલાલને કંઈ ન્હાવા નીચેવાનું રહેતું નથી જીભ સ્વાદ કરે છે, અને દુઃખ પેટને ભેગવવું પડે છે. આ જીભ એ હરામખોરની જાત છે. જીભથી સ્વાદના ચટકા કર્યા તે શરીરના પ્રત્યેક અંગ વિફરે છે માથું દુઃખે છે, હાથ પગમાં કળતર થાય છે, પિટમાં બાદી થાય છે. આટલા માટે આપણું જ્ઞાની ભગવંતોએ રસેન્દ્રિયને કાબૂમાં રાખવા માટે તપ કરવાનું કહેલ છે. તપ અનેક રીતે જીવને લાભકારી છે, તેથી જ્ઞાની ભગવંતેએ તપ ઉપર ખૂબ ભાર મૂકે છે. જો કે તપ આત્માના રોગના નાશ માટે કરવાને છે છતાં તપ કરવાથી શરીરના રેગે પણ નાશ પામે છે. ખેડૂત અનાજ પકવવા માટે બીજ વાવે છે પણ ઘાસ માટે વાવતે નથી, છતાં ઘાસ તો અનાજ પહેલાં ઓટોમેટીક આવે છે તેવી રીતે તપ એ આત્મા માટે કરવાને છે, પરંતુ તપારા શરીરની સુખાકારી ઓટોમેટીક પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં ચાર મહાસતીજીમાં બા. બ્ર. શોભનાબાઈ તથા બા. વ્ર, હર્ષિદાબાઈ બંનેને આજે ૩રમે ઉપવાસ છે. શોભનાબાઈને આ બીજુ ને હર્ષિદાબાઇને આ સાતમું મા ખમણ છે. બા.બ્ર. ભાવનાબાઈએ અગાઉ પાંચ માસખમણ ર્યા છે ને તેમને આજે ૧૮મે ઉપવાસ છે. બા.બ્ર. પ્રફલાબાઈને આજે ૧૦મે ઉપવાસ છે. ધન્ય છે તપસ્વીઓને! આવી નાની ઉંમરમાં ઉગ્ર તપશ્ચર્યા કરી કર્મોને ચકચૂર કરી રહ્યા છે. વૈરાગી વનિતા બહેનને આ ત્રીજુ મા ખમણ છે અને વૈરાગી મીનાક્ષીબેનને બીજુ મા ખમણ છે. તપસ્વીઓના ગુણગાન ગાવાથી, તેમનું તપ દ્વારા બહુમાન કરવાથી જીવ મહાન લાભ મેળવે છે. સમ્યક્ત્વ નિર્મળ બને છે. સય દર્શનના પાંચ લક્ષણ છે. સમ્યગુદર્શન એ દર્શન મેહનીય કર્મને ક્ષપદમાદિથી પ્રગટ થતા આત્માના શુભ પરિણામ છે, એ આપણે જગાડવા છે. શાસ્ત્રમાં એના સમ, સંવેગ, નિજ, અનુકંપા, અને આસ્થા એ પાંચ લક્ષણે બતાવવામાં આવ્યા છે. એને જગાડવા અને વિકસાવવા માટે જીવે પુરૂષાર્થ Page #634 -------------------------------------------------------------------------- ________________ 2: શારદા વાય ૫૯ અપેક્ષાથી છે. પણ એના આસ્થા ઉત્પન્ન થાય છે એના કરવાની જરૂર છે. આ પાંચ લક્ષણોના ક્રમ વિશેષતાની ઉત્પત્તિક્રમ પાછળથી છે. એટલે કે પહેલાં આસ્થા છે. ઉપરથી સાચી અનુક`પા પ્રગટે છે, પછી એના ઉપર નિવેદ્ય આવે છે. નિવેદ સાચા સવેગ જાગે છે અને તેના આધાર પર 'સમ' ગુણ પ્રગટ થાય છે. પછી (૨) આસ્થા :– આસ્થા (શ્રદ્ધા) લાગવા માટે આપણે શુ કરવુ' જોઈએ ? તે જાણા છો ? આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યુ છે કે તમેવ સજ્જ...નિસનલિળેન્દ્િવેચ! જિનેશ્વર દેવાએ જે ભાંખ્યું છે તે જ સત્ય છે, શંકા વિનાનુ છે. જિનપ્રવચન એ જ આ વિશ્વમાં યથાર્થ છે. ‘સ ત્ર બટ્ટે મદ્રે તેણે સવ્વ વહુ બળદે ” જિનાગામ એ જ મારે ઇષ્ટ છે, પરમ ઈષ્ટ છે, એજ હિતકારી છે. પરમ દ્વિતકારી છે, ખાકી બધુ અનિષ્ટ છે, અન રૂપ છે. આવી દૃઢ શ્રદ્ધા, સચાટ ધમ ના રંગ લાગે તેનું નામ આસ્થા છે. (ર) અનુકંપા :– જીવને ધર્મ પ્રત્યે, જિનેશ્વર દેવના વચન પ્રત્યે શ્રદ્ધા-આસ્થા થાય ત્યારે અનુકંપાના ગુણુ પ્રગટે છે, એટલે જિનપ્રવચને એળખાવેલા જગતના બે પ્રકારના દુ:ખી જીવા પ્રત્યે અનુકંપા એટલે દયાભાવ જન્મે છે. બે પ્રકારના દુઃખી જીવેામાં ભૂખ, તરસ, રાગ, પરાધીનતા, ગરીબાઈ વિગેરેથી પીડાતા જીવા છે તે એક પ્રકારના દુ:ખી જવા છે. આ જીવા દ્રવ્યથી દુઃખી છે. બીજા પ્રકારના જીવામાં સંસારમાં જેની પાસે સમસ્ત ભૌતિક સુખા છે પણ ધમ નથી કરતા. સંસારના વિષયભાગમાં રક્ત રહે છે, પાપ કરે છે, અન્યાય, અનીતિ અને અધમ કરે છે તેવા જીવા ભાવથી દુઃખી છે. આ અને પ્રકારના દુ:ખી જીવમાંથી કોઈના પ્રત્યે દ્વેષભાવ નહિ પણ દયાભાવ આવે આ બિચારા કેવા દુઃખાથી પીડાઈ રહ્યા છે! તેમના દ્રવ્ય અને ભાવ અને પ્રકારના દુઃખા દૂર થાવ ! હું કયારે એમના દુ:ખ દુર કરુ? એવી લાગણી અને ભાવના થવી તે અનુકંપા છે. અનુકંપાથી દુઃખ દૂર કરવા માટે સદા તત્પર રહેવુ જોઇએ અનુકપા પછી ત્રીજો ગુશુ છે નિવેદ. (૩) નિવે†દ :- મધુએ ! અંતરમાં અનુકપા આવે એટલે એમ થાય કે મહા ! આ સ`સાર કેવા દુઃખથી ભરેલે છે! એમાં ચારે તરફ દુ:ખ, દુઃખ અને દુઃખ દેખાય છે છતાં જીવા એના મૂળ કારણભૂત વિષયકષાયાને છેડતા નથી, અને ચાર ગતિ, ચાવીસ દંડક અને ચેારાશી લાખ જીવાનીઓમાં નિરાધારપણે ભટકયા કરે છે. કેવા ભયાનક સંસાર ! કેવા આત્મઘાતક વિષયકષાયા ! એમ એના ઉપર હૃદયના ઉદ્વેગ ઉભા થાય છે. એ ભવકેદ અને વિષયકષાયના બંધનથી છૂટવાની તાલાવેલી જાગે એનું નામ નિવેદ છે. નિવેદ એટલે સ ંસાર અને સ'સારના કારણભૂત અઢાર પાપસ્થાનક પ્રત્યે અરૂચી, તિરસ્કાર અને તેમાંથી છૂટવાની અંતરઝ ંખના, નિવે પછી નબર આવે છે સવેગના, (૪) સ`વેગ :– નિવેČદ પ્રગટે તેા પછી એના અંતરૂપ મેાક્ષ અને મેક્ષના ઉપાયભૂત Page #635 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ શારદા સુવાસ શ્રતધર્મ અને ચારિત્રધર્મ ઉપર સાચી પ્રીતિ થાય, એ પાળવાની હાર્દિક અભિલાષા પ્રગટે. પ્રબળ ભવનિર્વેદની ઈચ્છા જાગ્યા વિના આપણે કહીએ કે મારે મેક્ષ જોઈએ છે, ધર્મ જોઈએ છે એ કથન માત્ર જ છે પણ હાર્દિક સંવેદન નહિ. સંસાર ન ગમે તે જ મોક્ષ ગમે. પાપસ્થાનકે અને વિષયકષાયે ખટકે તે જ ધર્મ ખરેખર રૂચે, એટલે નિર્વેદ જગાડીને દિલને ધર્મ અને મોક્ષમાં ઠારવાનું છે, પછી ઈન્દ્રના કે અનુત્તર વિમાનના સુખ મળે તે પણ અંતે તે સંસારના જ સુખ ને! એમ માનીને એના પ્રત્યે આકર્ષણ નહિ પણ અભાવ થશે ને સરવાળે તે દુઃખરૂપ લાગશે અને એકમાત્ર અનંત અવ્યાબાધ આત્મિક સુખની તમન્ના જાગશે. આનું નામ છે સવેગ. (૫) સમ - સંવેગની પ્રાપ્તિ થઈ એટલે ઉપશમ, પ્રશમ અને સમગુણને પ્રગટાવવાને અવકાશ મળે છે, પછી હૃદયમાં એવા શાંત રસની છેળે ઉછળે છે ને હૈયું એવું પ્રશાંત બની જાય છે કે પોતાને મેટો અપરાધ કરનારની પણ અહિત કરવાની ભાવના થતી નથી, કારણ કે પછી જીવ એમ સમજે છે કે એ મારે અપરાધી નથી. એમાં મારા કર્મને દેષ છે. હું હજુ સંસારમાં છું, મોક્ષ પામે નથી તેથી મારા અપરાધી અને શત્રુઓ છે પણ એ મારા આત્મધર્મ અને આત્મસંપત્તિને બગાડી શકતા નથી. મારા ભગવંત શ્રી અરિહંત દેવે એને ખરે દુશ્મન નહિ પણ પિતાના કર્મોને અને મેહને ખરા દુશ્મન કહીને અપરાધીનું અહિત ચિંતવવાની ના પાડી છે. એવા તારક જિનેશ્વર પ્રભુની આજ્ઞામાં કલ્યાણ છે. માટે મારા અપરાધીનું પણ બૂરુ ઈચ્છાય નહિ. આ રીતે હૃદય સ્વસ્થ અને શાંત બને અને અશાંતિના મૂળ કારણે પદાર્થ માત્ર પ્રત્યેની આશા ઉઠી જઈને સ્વસ્થતા પ્રાપ્ત થાય એ “સમી ગુણ છે. સમ્યક્ત્વના પાંચ ગુણોને પ્રગટાવવા માટે જીવે સતત મહેનત કરવી જોઈએ તે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. જેમણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવા નેમકુમાર હજુ નાના છે પણ તેમનામાં કેટલું શૂરાતન છે ! એમણે માતાપિતાને કે જડબાતોડ જવાબ આપી દીધું ! આ તે મહાન બળ અને પરાક્રમના ધણી તથા ભાવિમાં તીર્થંકર પ્રભુ બનનાર હતા. તેમણે માતાપિતાને સત્ય વાત સમજવી દીધી અને માતાપિતાને શાંત પાડવા કહ્યું કે હું મારા માતાપિતા ! હમણાં તમે લગ્ન કરવા માટે આટલે બધે આગ્રહ ન રાખે. હમણાં મારે લગ્ન કરવાનો અવસર આવ્યું નથી. સમય આવતાં બધું થઈ રહેશે. જેમકુમારને જવાબ સાંભળી તેમના માતા-પિતા કેઈ કાંઈ વિશેષ કહી શક્યા નહિ પણ તેમને હવે આશા બંધાણી. એક દિવસ નેમકુમાર પિતાના સરખે સરખા મિત્રોની સાથે ફરવા માટે ગયા હતા. તેઓ ફરતા ફરતા કૃષ્ણ મહારાજાની આયુધશાળા તરફ ગયા. કૃષ્ણ વાસુદેવના વહાલા ભાઈ અને સમુદ્રવિજ્યના લાડીલા પુત્રને આવતા જોઈને શસ્ત્ર ભંડારના રક્ષકે નમ્રતાપૂર્વક તેમનું સ્વાગત કરતાં કહ્યું–પધારોપધારે નેમકુમાર ! આજે આ૫નું આગમન આ Page #636 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫૧ તરફ થયું ? શું કોઈ શત્રુ ચઢી આવ્યા છે કે જેને કાળના ગ્રાસ બનાવવા માટે આપ શસ્ત્ર લેવા પધાર્યાં છે ? અથવા કોઇ દેશ ઉપર ચઢાઈ કરવા માટે શસ્ત્ર લેવા માટે આપનું શુભાગમન થયુ છે ? આપ આજ્ઞા ફરમાવા. હું સેવા કરવા તૈયાર છું.. શસ્ત્ર ભડારના રક્ષકની વાત સાંભળીને તૈમકુમારે કહ્યુ', કોઈ શત્રુ ચઢી આવ્યેા નથી કે મારે કોઇ દેશ ઉપર ચઢાઈ કરવા જવું નથી કે હું' શસ્ત્ર લેવા માટે આવ્યે નથી. અમે તેા કૌંડા કરવા માટે નીકળ્યા છીએ ને ફરતા ફરતા અહી' આવી પહોંચ્યા છીએ. મારે આ શસ્ત્ર ભ’ડારમાં રહેલા શસ્રો જોવા છે. શસ્ત્રભંડારના રક્ષકે કહ્યુ ખૂબ આનંદની વાત છે. આપના પધારવાથી શસ્રભ'ડાર પણ પવિત્ર મની જશે, આપ શસ્ત્રભંડારમાં પધારે. શસ્ત્રસ ડારના રક્ષકની સાથે તેમકુમાર શસ્રભ’ડારમાં ગયા. શત્રુભડારને રક્ષક એક પછી એક શસ્ત્રો બતાવવા લાગ્યા. શસ્રો જોતાં જોતાં તેમકુમાર જયાં કૃષ્ણ વાસુદેવના દિવ્ય હથિયારો અલગ રાખવામાં આવ્યા હતા ત્યાં આવ્ય. શસ્ત્ર ભડાર રક્ષકે નૈમકુમારને કહ્યું કે જીએ! આ હથિયારો કૃષ્ણ મહારાજાના છે. આ સૂÖ સમાન તેજસ્વી સુદર્શન ચક્ર યુદ્ધ વખતે કૃષ્ણ મહારાજાના હાથમાં શ્યામ ઘટાની સાથે જેમ વિદ્યુત શેલે તેમ શેલે છે. આ ચક્ર જેના ઉપર છોડવામાં આવે તે વ્યક્તિ કદાપિ ખચી શકતી નથી. આ ચક્રને યદુકુળ દિવાકર (કૃષ્ણ) પેાતાની આંગળી પર ફેરવે છે ત્યારે સેનાના મેટ ભાગ તા તેજથી વિઠ્ઠલ મનીને નાસી જાય છે. આ કૌમુદ્દકી ગદા છે. આ ગદાના પ્રહાર સહન કરવામાં પર્યંત પણ અસમત્ર છે. જો તેના વડે પવત પર પ્રહાર કરવામાં આવે તે પતના પણ ચૂરેચૂરા થઈને રજકણુ ખની જાય અને મનુષ્યની તે શક્તિ જ શુ કે જેના ઘા સહન કરી શકે! આ ધનુષ્યનું નામ સારંગ છે. તેને શ્રીકૃષ્ણ સિવાય કોઇ ચઢાવી શકતું નથી. તેના ટંકારના ધ્વનિ પ્રચંડ ગર્જના જેવા ડેાય છે. શત્રુસેનાના મેટો ભાગ તે તે ધનુષ્યના ભયંકર અવાજથી ભયભીત અનીને ભાગી જાય છે. આ મહારાજા શ્રીકૃષ્ણના પંચજન્ય શંખ છે. આ શંખને વગાડવાની શક્તિ શ્રી કૃષ્ણ મડારાજામાં જ છે. ત્રીજો કાઇ એને વગાડી તેા નથી શક્ત પણ તેને ઉંચકવા પણુ અસમર્થ છે. જયારે કૃષ્ણ વાસુદેવ આ શંખને વગાડે છે ત્યારે યુદ્ધક્ષેત્રમાં ખળભળાટ મચી જાય છે અને શત્રુસેન! ભયભીત બનીને ભાગવા લાગે છે. આ વિશાળ ખગ મહારાજા શ્રીકૃષ્ણનુ છે. એની પાસે વશીલા પણ નકામી છે. એ જેના ઉપર પડે છે તેના ટુકડા કરી નાંખે છે. આ બધા શસ્રો તેમહારાજા કૃષ્ણ જ ધારણ કરે છે. શસ્ત્રમ ડાર રક્ષકના મુખેથી નૈમકુમારેશ્રીકૃણુ શસ્ત્રોની પ્રશંસા સાંભળી, પછી તેઓ કૃષ્ણનું સારંગ ધનુષ્ય ઉંચકવા નીચા નમ્યા એટલે શસ્ત્રભંડાર રક્ષકે કહ્યુ -ભાઈ ! તમે એને ઉ ંચકવાના વિચાર પણ ન કરશે. કૃષ્ણ સિવાય બીજા કોઈની એને ઉંચકવાની Page #637 -------------------------------------------------------------------------- ________________ પ૭ર શારદા સુવાસ તાકાત નથી અને કદાચ કે પિતાની શક્તિને વિચાર કર્યા વિના ઉંચકવા જાય તે એના હાડકા ભાંગી જાય છે, માટે તમે એને અડકશે નહિ. તમે ઉંચકવા જાવ ને તમને કંઈ વાગે તે માટે મહારાજાને ઠપકે સાંભળવો પડે. આ સંભાળીને નેમકુમારે કહ્યું-ભાઈ ! તે મને ચેતવણી આપીને તારી ફરજ બજાવી છે. હવે જે કંઈ થાય તેની જવાબદારી મારી છે. તમે ચિંતા ન કરશો. એમ કહીને નેમકુમારે તે ફુલની જેમ વિના પરિશ્રમે ધનુષ્ય ઉપાડ્યું, અને કમળ નાળની જેમ સહેજ વાળીને ચઢાવ્યું અને ટંકાર કર્યો. સારંગ ધનુષ્યના ટંકારના ધવનિથી આખી દ્વારકા નગરી કંપાયમાન થઈ ગઈ. સગરના પાણી પણ ખળભળવા લાગ્યા. જલચર જી ગભરાઈને ભાગવા લાગ્યા. ધનુષ્યના ટંકારને ભયંકર ધ્વનિ સાંભળીને દ્વારકા નગરીના પ્રજાજને ભયભીત બની ગયા ને વિચાર કરવા લાગ્યા કે શ્રીકૃષ્ણથી કઈ બળીયે રાજા ચઢી આવ્યું છે કે ? વગર મહેનતે નેમકુમારને ધનુષ્ય ઉડાવતાં, ચઢાવતા અને ટંકાર કરતા જોઈને શસ્તભંડાર રક્ષક તે આશ્ચર્યચકિત બની ગયે ને વિચાર કરવા લાગ્યો કે મેં આવું બળ અને આવી હસ્તકુશળતા ખુદ કૃષ્ણ મહારાજામાં પણ જોઈ નથી. આમનું બળ તે તેમનાથી પણ ચઢીયાતું છે. મને તે લાગે છે કે શ્રીકૃષ્ણ તે ફક્ત ત્રણ ખંડ ધરતી ઉપર જ પિતાની વિજયપતાકા ફરકાવી છે, પણ આ નેમકુમાર તે સમસ્ત પૃથ્વી ઉપર પિતાનું આધિપત્ય જમાવશે. આ પ્રમાણે શસ્ત્રભંડાર રક્ષક વિચાર કરતા હતા ત્યાં નેમકુમારે ધનુષ્યને તેના સ્થાને મૂકીને પંચજન્ય શંખ ઉપાડીને વગાડવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવના શંખને અનંત બળના ધણી તીર્થકર પ્રભુ કૂ કે પછી શું બાકી રહે ! નેમકુમારે શંખ ફૂંકા તેમાંથી જે કવનિ નીકળે તેનાથી આખી દ્વારકા નગરી ખળભળી ઉઠી ને નગરજનોનો ભય વધી ગયા કે નકકી કઈ કણથી બળી જા ચઢી આવ્ય લાગે છે. હવે આપણે બધા મરી જઈશું. એવી અમંગળની શંકાથી સોના હૃદય ધ્રુજી ઉઠયા. રાજસભામાં બેઠેલા કૃષ્ણજી, બલભદ્રજી આદિ યાદાએ આ ધનુષ્યને ટંકાર અને શંખને નાદ સાંભળે. એમના મનમાં પણ ભ્રમ સાથે આશ્ચર્ય થયું કે મારે પંચજન્ય શંખ કેણે વગાડે? અને સારંગ ધનુષ્ય કેણે ટંકાર્ય? શું કઈ શત્રુ તે નથી ચઢી આવ્યું ને? આખી દ્વારકા નગરી ધ્રુજી ઉઠી છે. પ્રજાજને નાસભાગ કરે છે, હવે કૃષ્ણવાસુદેવ તપાસ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- સિંહનાદ કરતે જિનસેનકુમાર - સામંતને નિર્દોષ પ્રાણીઓને શકાર કરતાં જોઈને જિનસેનકુમાર સિંહનાદ જેવી ગર્જના કરીને કહે છે કે પાપીઓ! તમને આવા નિર્દોષ જેને મારતા શરમ નથી આવતી? તે જોઈ લે. હવે હું તમને બતાવી દઉં છું. એમ કહી હાથમાં તલવાર લઈને એકલે ત્રણ હજાર સૈનિકે સામે ઝઝૂમવા લાગ્યું. એણે એકલા હાથે કેટલાક સામતને મારી નાંખ્યા. કેટલાક તે એનું પરાક્રમ Page #638 -------------------------------------------------------------------------- ________________ ૫૭૩ શારદા સુવાસ જોઈને બેભાન થઈને પડી ગયા. તે કેટલાક તે થરથર ધ્રુજવા લાગ્યા. આ સમયે કુમારે ત્રણસે ઉંટને ઘેરી લીધા, એટલે સામા વધુ ગભરાયા કે હવે શું કરવું? આ નાનકડો છોકરા તે ખડું ખળવાન લાગે છે. હવે આપણે એની સામે જીતી શકીશું નહિ અને આ ઉટ એણે ઘેરી લીધા. હવે આપણે જવું કેવી રીતે ? આ ત્રણસમાં મુખ્ય સામત હતેા તે જિનસેનકુમાર પાસે આવીને કહે છે ભાઈ! હવે અમે શિકાર નહીં કરીએ, પણ તુ અમારા ઉંટ આપી દે અને અમને આગળ જવા દે, પણ કુંવર કહે છે હવે નહી મળે પહેલા માન્યા નşિ ને હવે હાર્યા એટલે આવ્યા છે. પણ હવે હું તમને ખરાખર બતાવી દઈશ. તમારા માલિકને જઇને કહેજો કે એને ઉંટ જોઈતા હોય તે મારી સામે આવે. હું કાણુ છું તે તમને કે તમારા ઉંટના માલિકને ખબર નહી હાય તે એ પણ કહી દઉ'. સાંભળે. પેાતાની ઓળખાણ આપતા જિનસેનકુમાર :- હું આ કંચનપુરના જયમ ગલ મહારાજાને પુત્ર છું. તેમાં પણ રાજાની અણમાનીતી રાણીનેા પુત્ર છું. મારુ નામ જિતસેનકુમાર છે. આ પ્રમાણે મારુ નામ દઈને તમારા ઉંટના માલીકને કહેજો કે જિનસેનકુમારે ઉંટ રોકયા છે. જો એમને ઉંટ જોઇતા હોય તે મારી સામે આવે. જિનસેનકુમારના શબ્દો સાંભળીને સામતાના ગાત્ર ધ્રુજવા લાગ્યા. જાણ્યું કે હવે આપણું ચાલે તેમ નથી, એટલે સામતે પેાતાના રાજ્યમાં આવ્યા. આ બધા વિજયપુરના રાજાના સામતા હતા, એટલે રાજા પાસે આવ્યા પણ બધાના મોઢા પડી ગયેલા હતા. આ જોઇને રાજાએ પૂછ્યું–તમારા બધાના મુખ ઉદાસ કેમ છે ? સામતાએ કહ્યું સાહેબ શું એ છેક છે! એકલાએ અમને બધાને ધ્રુજાવી નાખ્યા છે. એની સામે અમારા તેા હાજા ગગડી ગયા. એણે બધા ઉંટ ઘેરી લીધા છે અને કહ્યું છે કે હું કંચનપુરના જયમોંગલ રાજાની અણુમનીતી રાણીના પુત્ર જિનસેન કુમાર છું. ઉંટના માલીકને કહેજો કે ઉંટની જરૂર હોય તે મારી સામે આવે. ફોધથી ધમધમતા ચંદ્રસેન રાજા ઃ- આ સાંભળીને વિજયપુરના ચંદ્રસેન રાજાને ખૂમ ક્રોધ આવ્યે અને પેતે સૈન્ય લઇને કાંચનપુર જવા તૈયાર થયા, ત્યારે તેમના પ્રધાને કહ્યું મહારાજા ! આપ યુદ્ધ કરવા જાવ છે પણુ આ સામંતાની વાત સાંભળતાં મને એમ લાગે છે કે જે કુમારે એકલાએ ત્રણ હજાર સામાને હરાવ્યા તે મહાન ખળવાન હશે. સામતા હાર્યા તેના વાંધા નહિ પણુ આપ તે ખુદ રાજા છે માટે ખૂબ સંભાળીને એની સામે બાથ ભીડ, પશુ મને લાગે છે કે એની સાથે યુદ્ધ કરવામાં સાર નથી, તેથી રાજાના મનમાં થયું' કે શુ' કરવુ ? આ માખતમાં શજા પ્રધાનની સલાહ લેશે ને શુ' વિચારશે તેના ભાવ અવસરે કહેવાશે. આપણે ત્યાં કાલે ચાર તપસ્વી મહાસતીજીએ અને પાંચમા વૈરાગી વિનતાબહેન એ પાંચ તપસ્વીઓના પારણા છે. તપસ્વીઓના ખ઼હુમાનમાં કાલે આ દંપતિએ સજોડે Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ શારદા સુવાસ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરવાના છે. અગાઉ ત્રણ દંપતિઓએ પ્રતિજ્ઞા લીધી એટલે ૧૧ દંપતિએના સજોડે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાને મહેસવ ઉજવાશે. આવતી કાલે આપણે ત્યાં મહાસતીજીના પારણા હેવાથી કાંદીવલી, બોરીવલી અને દેલતનગર વિગેરે સ્થળેથી મહારાજ અને મહાસતીજીએ પધારશે. આપ સૌ મહાસતીજીએના તપની અનમેદનમ ૩૨ દિવસના કંઈક પચ્ચખાણ લેશે. વધુ ભાવ અવસરે. (તા. ૧૭ ને ૧૮ રવિ, સેમ બે દિવસ વ્યાખ્યાન નથી લખાયા.) વ્યાખ્યાન નં. ૬૦ ભાદરવા વદ ૩ ને મંગળવાર તા. ૧૯-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, સર્વજ્ઞ અને સર્વદર્શી તીર્થકર ભગવતેના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. આપણે તેમનાથ ભગવાનની વાત ચાલે છે. તીર્થકર ભગવાન અપૂર્વ અને અલૌકિક બળના ધણું હોય છે. તેમને વન્દનાષભનારા સંઘયણ અને સમાચઉરસ સંસ્થાન હોય છે. એટલે તેમના બળની તેલે કેઈનું બળ આવી શકતું નથી. તીર્થકર ભગવતે તેમને બળને ઉપયોગ કર્મક્ષય કરવામાં જ કરે છે. આવા નેમકુમાર તીર્થંકર નામકર્મ બાંધીને આવેલા છે. હજુ એ કુમાર અવસ્થામાં છે છતાં તેમનું બળ કેટલું છે તે તમે સાંભળી ગયા ને? તેમણે પંચજન્ય શંખ ફૂકો. તેનાથી ભારે ખળભળાટ મચી ગયે. જેણે જેણે એ અવાજ સાંભળે તેમાં કંઈક તે બેહોશ થઈ ગયા. જે ગજશાળામાં હાથીઓ બાંધેલા હતા તેમને લાગ્યું કે હવે મૃત્યુ નજીક આવી રહ્યું છે, એટલે તે ઉન્મત થઈને સાંકળ તેડીને ભાગવા લાગ્યા. અશ્વશાળામાં ઘડાઓ હણહણવા લાગ્યા. દ્વારકા નગરીની બહાર સમુદ્રના મોજા જોરશોરથી ઉછળવા લાગ્યા. આ વખતે કૃષ્ણ સભામાં બેઠા હતા. તેમને થયું કે આ શું ધરતીકંપ થયો કે કઈ દેવને કેપ છે? દ્વારકાના મહેલે જાણે કકડભૂસ કરીને જમીન ઉપર પડતા ન હોય ! એ અવાજ આવે છે. તેમણે સભામાં જોયું તે ઘણું પૂતળાની જેમ પિતાના થાને બેઠા હતા. ઘણું મૂછિત થઈને નીચે પડી ગયા હતા. કૃષ્ણ અને બલભદ્ર બંને ભ્રમમાં પડયા કે આ વાપાત થશે કે પ્રલયકાળના મેઘનાદને શબ્દ થયે? અથવા કેઈએ પંચજન્ય શંખ વગાડ? આમ તે પંચજન્ય શંખને જ વનિ હતે પણ આ પંચજન્ય શંખને અવાજ ન હય, કારણ કે એ શંખ તે પિતાના સિવાય કઈ વગાડી શકતું નથી, છતાં જે એને અવાજ હોય તે પિતાના કરતાં આ શંખ વગાડનારે કઈ મહાન છે તે વાત નક્કી છે. આ પ્રમાણે તેઓ વિચાર કરવા લાગ્યા. નેમકુમારે તે રમતમાં ધનુષ્યને ટંકાર કર્યો અને કૃષ્ણને શંખ વગાડે, ત્યાં આખી નગરીમાં ખળભળાટ મચી ગયે, અને કૃષ્ણ તથા બલભદ્રના દિલમાં અનેક પ્રકારની Page #640 -------------------------------------------------------------------------- ________________ શાશ્તા સુવાસ ૧૭૫ શકાએ થવા લાગી. તેમકુમારે શ"ખ વગાડીને મૂકી દીધા અને સુદર્શન ચક્ર ઉપાડ્યું. તેએ તે ચક્રને આંગળી ઉપર ધારણ કરીને ફેરવવા લાગ્યા. તેમકુમારની આંગળી ઉપર સુદર્શન ચક્ર કુંભારના ચાકડાની જેમ વેગથી ફરવા લાગ્યુ. અને વિજળીની જેમ તે ચમકવા લાગ્યું. તેના તેજમાં તેમકુમારના મિત્રો અને શસ્રભડાર-રક્ષકની આંખેા ઋ જાઈ ગઈ. તૈમકુમારને આ પ્રમાણે સુદર્શન ચક્ર ફેરવતાં જોઈને શસ્ત્રભડાર રક્ષક વિચારવા લાગ્યા કે ચક્ર ફેરવવાની આવી કળા મેં કયારે જોઇ નથી. આ તે કઇ વીરપુરૂષ લાગે છે. આ તરફ કૃષ્ણ ચિંતાતુર મનીને તરત જ સભાભવનમાંથી ઉભા થયા, અને ખળદેવ આદિ મુખ્ય યાદવાની સાથે પોતાના શસ્ત્રો લેવા માટે શસ્ત્રભંડારમાં આવ્યા. ત્યાં તેમકુમારને તલવાર ફેરવતા જોયા. ખુદ પોતાની તલવારને નૈમકુમારને ફેરવતા જોઈને કૃષ્ણને ખૂબ આશ્ચય થયું. પોતાના મોટાભાઇ શ્રીકૃષ્ણને આવતા જોઇને તેમકુમારે તલવાર ફેરવવાનુ અધ કરીને તેને તેના સ્થાને મૂકી દીધી, અને પેાતાના મોટાભાઇ કૃષ્ણ મહારાજાના આદર કરતાં કહ્યું પધારો....પધારા માટાભાઇ ! કૃષ્ણે પશુ નેષકુમારને ભેટી પડયા ને તેના કુશળ સમાચાર પૂછયા. નૈમકુમારને તલવાર ફેરવતા જોઈ હતી એટલે તેમને થઇ ગયું કે શ`ખનાદ કરનાર તેમકુમાર જ હાવા જોઈએ, છતાં વિશેષ ખાત્રી કરવા માટે કહે છે ભાઈ તેમકુમાર ! શું હમણાં તમે જ ંખનાદ અને ધનુષ્યના ટંકાર કર્યાં હતા? તેમકુમારે કહ્યું હા, માટાભાઇ ! મે' જ શંખ વગાડીને ધનુષ્યના ટંકાર કર્યાં હતા. શ કૃષ્ણે કહ્યું કે અચાનક ધનુષ્યના ટંકાર અને શ ́ખનાદ સાંભળીને અમારા સૌના દિલમાં થયું કે કોઇ શત્રુ ચઢી આવ્યા લાગે છે, પણ એ શંકા ખાટી ઠરી. અમને આન ંદ થયા કે મારા શસ્ત્રોના પ્રયાગ તમે પણ કરી શકા છે. ફરીને એક વાર તમે અમારા સૌના દેખતાં મારા શસ્ત્રના પ્રયાગ કરી, જેથી અમે આપનુ` કૌશલ્ય અને પરાક્રમ અમારી નજર સમક્ષ જોઈ શકીએ ને ખુશ થઇએ. આ સાંભળીને તેમકુમારે સરળતા અને નમ્રતાપૂર્વક સારંગ ધનુષ્ય ઉઠાવ્યું. આ જોઇને કૃષ્ણને થયુ. કે આ ધનુષ્ય ઉપાડતાં મને પણ મહેનત પડે છે ત્યારે આ તે વિના મહેનતે ઉપાડે છે, પછી પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદકી ગદા અને તલવારના પ્રયાગ પહેલાંની માફક બધાની સમક્ષ કરી બતાવ્યા તેમકુમારનુ ખળ, કૌશલ્ય અને તેમની શસ્ત્રશસ્ત્ર પ્રાગ વિધિ જોઈને સઘળા લેાક આશ્ચય સાથે પ્રસન્ન થયા. કૃષ્ણના હૃદયમાં એક ચિંતાની ચિનગારી પ્રગટી કે આ નેમકુમાર નાનપણથી જ જો આટલા ખધા બળવાન છે તે માટે થતાં એ મારુ રાજ્ય લઈ લેશે. જ્ઞાનીપુરૂષા કહે છે કે સ`સારની ચિ'તા ખોટી છે. ખરેખર તે મનુષ્યે વિચાર કરવા જોઈએ કે મારે શાની ચિંતા કરવી જોઇએ ને શાની નહિ, કારણ કે ચિંતાનો આત્મા ઉપર માટો પડઘા પડે છે, સારી ચિંતા કરવાથી આત્માનો વિકાસ થાય છે અને ખામ Page #641 -------------------------------------------------------------------------- ________________ "પ૭૬ શારદા સુવાસ ચિંતા કરવાથી આત્મા વિકૃત બને છે, વિકારને ભાગી બને છે, આ વિકાસ અને વિકારને કારણે જીવન સારું અને ખરાબ બને છે, અને એના ઉપર પહેલેકને આધાર રહે છે. આમ તે તમે કહે છે ને કે ચિંતા વિનાને માણસ મૂર્ખ છે. દરેક મનુષ્યને ચિંતા તે હોવી જ જોઈએ. તે એ ઉપરથી સમજી શકાય છે કે ચિંતા સારી હોવી જોઈએ, કારણ કે સારી ચિંતા છવને ચાનક લગાડે છે, ઉદ્યમી બનાવે છે ને ઉર્ધ્વગામી બનાવે છે. સારી ચિંતા આત્માનું ઘડતર કરે છે અને તેવા વિચાર, વાણી અને વર્તનને પ્રવર્તાવે છે. માનવને પશુ કરતાં ઉચ્ચ કોટીનું મન મળ્યું છે. તેમાં પણ આર્યદેશ, ઉત્તમકુળ અને ઉત્તમ દેવ-ગુરૂ અને ધર્મના સંયે. ગવાળે જન્મ મળે છે એટલે સારી ચિંતા જ કરવાની. સારી ચિંતા વધારવાની અને તેને ટકાવી રાખવાની આ અમૂલ્ય તક છે. આ તકને જે મનુષ્ય ઝડપી લેશે તે મહાન ઉન્નતિ અને વિકાસ સાધી શકશે અને ખરાબ ચિંતા કરશે તે ભવચક્રમાં ભ્રમણ કરીને અધોગતિમાં જવું પડશે. માણસ જીવનમાં હલકી ચિંતાઓ કરી કરીને કુસંસ્કારને પાયે મજબૂત બનાવે છે, પછી અંતિમ સમયે મહાદુર્દશા ભેગવે છે, અને પરભવમાં તે પૂછવું જ શું? માટે હલકી ચિંતા છેડે ને સારી ચિંતા કરે. સારી ચિંતા એટલે કઈ ચિંતા તે તમે જાણે છે? આત્મચિંતા એ સારી-ઉત્તમ ચિંતા છે. આત્મચિંતા એટલે ભવભવમાં ભટકી રહેલા અને અત્યારે કાયાની કેદમાં પૂરાયેલા પિતાના આત્માની ભારે ચિંતા હતી અને ભવિષ્યની સ્થિતિ કેમ સારી બને એ માટે ખબરદાર રહેવું તે. આત્માની જાગૃતિ રાખવા માટે શરીરની ચિંતા, પૈસા ટકા, વિષય સુખ અને પરની ચિંતા ઓછી કરવી પડશે, તે જ આત્મચિંતા કરી શકાશે. આત્મચિંતા એટલે બસ આત્મચિંતા. મારે આત્મા એ જ મારે મુખ્ય સંભાળવાની વસ્તુ છે, બાકી બીજું બધું આત્માની પછી છે. આવો વિવેક જાગૃત રાખવો પડશે. આમચિંતામાં મસ્ત રહેનાર એક મંત્રીનું દષ્ટાંત યાદ આવે છે. એક રાજ્યમાં રાજા મરણ પામ્યા છે એટલે રાષ્ટ્ર રાજ્યને વહીવટ સંભાળે છે. એક વખત કેઈ દુશમન રાજા રાજય ઉપર ચઢી આવ્યો. એની સામે લડવા જવાને પ્રસંગ આવ્યો. લડવા માટે રાણી અને મંત્રી સૈન્ય લઈને યુદ્ધભૂમિ ઉપર પહોંચી ગયા. સવારે સૂર્યોદય પછી યુદ્ધ શરૂ થવાનું છે, મંત્રી પરેઢીયે તંબુમાં બેસીને પ્રતિક્રમણ કરે છે. જ્યાં માથા ઉપર ભારે ચિંતા હય, જ્યાં માનવસંહારની ક્રિયા થવાની છે, જ્યાં બીજાઓ યુદ્ધની ધમાલમાં છે ત્યાં મંત્રીની આત્મચિંતા કેટલી સજાગ હશે કે યુદ્ધભૂમિમાં પણ પ્રતિક્રમણ કરવા બેસી ગયા. પાછું એનું પ્રતિક્રમણ પણ કેવું ? યત્નાપૂર્વક બધી ક્રિયા કરે છે. જ્યાં વંદણું કરવાની આવે ત્યાં ગુચ્છાથી બધી જગ્યા પૂંજે છે. આ બધી જીવરક્ષાપૂર્વકની પ્રતિક્રમણની ક્રિયા જઈને બીજા સેનાપતિ, સૈનિકે વિગેરેના મનમાં થયું કે આ મંત્રી શું લડી શકશે ? Page #642 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ, ૫૭૭ રાણીને કહે છે હે મહારાણી સાહેબ ! આ તમારે મંત્રી તે નાના નાના છની પણ દયા કરે છે તે યુદ્ધમાં મોટા મોટા હાથી, ઘોડા, અને માણસને ઠાર કરવાનું કાર્ય કેવી રીતે કરશે ? રાણીના મનમાં મંત્રી પ્રત્યે ક્ષેભ થયે પણ મંત્રી ઉપર તેને અથાગ વિશ્વાસ હવે, એટલે કહે છે તમે ધીરજ રાખે. લડાઈમાં એનું પરાક્રમ જોજે. આ મંત્રી કેવું પ્રમાણિકતા અને એકદિલીથી જીવન જીવ્યા હશે કે આવા કટોકટીના પ્રસંગે પણ રાણું એના ઉપર : વિશ્વાસ મૂકે છે ! આત્મચિંતા વિના આવું બનવું મુશ્કેલ છે. આજે મોટા ભાગના મનુષ્યને તે ધન ભેગું કરવાની મુખ્ય ચિંતા હોય છે તેમાં પ્રમાણિકતા તે નેવે મૂકાઈ . ગઈ છે. આ મંત્રી આત્મચિંતાવાળે છે, પ્રમાણિક છે, વફાદાર છે અને કર્તવ્યનિષ્ઠ છે, એટલે રાણીના હૈયે વિશ્વાસ છે કે આ મંત્રી મને ધેખે નહિ દે. સૂર્યોદય થયો એટલે લડાઈ: શરૂ થઈ. મંત્રી મોખરે રહીને ઉત્સાહથી લડે છે એટલે લશ્કર પણ જેરથી ઉત્સાહભેર લડે. છે. કેઈપણ કાર્યમાં આગેવાનની પ્રવૃત્તિ તેના અનુયાયીઓ ઉપર મેટી અસર કરે છે, માટે મેટાએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. નાનાઓના હિત માટે પણ મેટાનું જીવન વિવેક, ત્યાગ, સંયમ વિગેરે ગુણોથી સંપન્ન હોવું જોઈએ. જીવનમાં કેઈપણ ખરાબ આદત ન હોવી જોઈએ, નહિતર નાના જેવું દેખશે એવું શીખશે. આ મંત્રી ખૂબ જોરશોરથી લડે ને સાથે લશ્કર પણ એવી જ રીતે લડયું. સૂર્યાસ્ત થતાં મંત્રીએ દુશ્મનને હરાવીને વિજય મેળવ્યો પણ મંત્રીના શરીરે ઘણાં ઘા વાગ્યા છે. ઘવાયેલી સ્થિતિમાં એને છાવણીમાં લાવ્યા. એના શરીરની માવજત થઈ રહી છે. રાણ સાહેબ પાસે બેસીને એના પરાક્રમના ગુણ ગાય છે. ગુણ ગાતા ગાતા મંત્રીને પૂછે છે કે મંત્રીશ્વર! એક પ્રશ્ન પૂછું? મંત્રીએ કહ્યું બા સાહેબ! ખુશીથી પૂછે ને. એમાં પૂછવાનું શું હોય? ત્યારે રાણું કહે છે મારા મનમાં એક શંકા થાય છે કે તમે પઢિયે તે એસેંદિયા, બેઇદિયા કરતા હતા અને બારીક જીવ પણ ન મરે એવી કાળજીપૂર્વક પ્રતિકમણની ક્રિયા કરતા હતા, તે આવા મોટા પચેન્દ્રિય જીને ખૂનખાર જંગ કેમ ખેલી શકયા? એ મને સમજાતું નથી. મંત્રી કહે છે મહારાણી સાહેબ! એમાં ન સમજાય એવું શું છે? જુએ, સૂર્યોદય પહેલા શરીર પર મારા આત્માને અધિકાર હતું, તેથી એણે એને અધિકાર બરાબર બજાવ્યો છે અને સૂર્યોદય પછી આ શરીર પર નેકરીના હિસાબે તમારો અધિકાર હતે એટલે ત્યાં શરીરે એની રૂએ એ કામ બજાવ્યું. મંત્રીએ બે ખાતા કેવા જુદા પાડી નાંખ્યા. તેથી રાણીને કહી શકયા કે આત્માના અધિકારની રૂએ શરીરે બારીક જીવોની રક્ષા કરી ને પ્રતિક્રમણની ક્રિયા કરી અને રાણીના અધિકારની રૂએ યુદ્ધ કર્યું. તે તમે સાંભળ્યું ને? યુદ્ધભૂમિ ઉપર મંત્રીને પ્રતિકુમણું કરવાનું યાદ આવ્યું તે વિચાર કરે કે દરરોજ પ્રતિક્રમણ કરતા હશે ને? કેટલી આત્મચિંતા ! આજે મારે કામ છે કે શા. સુ. ૩૭ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ શાહ સુવાસ પ્રસંગમાં જવાનું છે, મને ઠીક નથી માટે આજે પ્રતિ મણ નહિ કરું તે ચાલશે, એમ નહિ, પણ યુદ્ધભૂમિ ઉપર પ્રતિક્રમણ ચાલુ રાખ્યું. તે પણ જેમ તેમ નહિ બરાબર જાગૃતિ અને વિધિપૂર્વક અણીશુદ્ધ કર્યું. હૈયામાં આત્મચિંતાની કેટલી પ્રબળ ભાવના હશે ! બંધુઓ ! આવી આત્મચિંતા જગાડવા માટે આત્માને શરીરથી અલગ સમજવાને છે. આજ સુધી શરીર મારું છે ને શરીર તે હું છું એમ કરીને ફર્યા છીએ એટલે એના ગાઢ સંસ્કારના કારણે આત્મા ઉપર જલ્દી દષ્ટિ થવી મુશ્કેલ છે પણ વિચાર કરે કે તમારા મકાન, તિજોરી, સરસામાન, પૈસા વિગેરે પદાર્થને તમારી કઈ ચિંતા છે ખરી? એ તમારી ચિંતા કરે છે? “ના”. તે તમે એની ચિંતામાં શા માટે બળી રહ્યા છે? એ બધા પદાર્થો તમને અનુકૂળ રહે એ નિયમ નથી, પણ તમારે તે એને અનુફળ બનીને રહેવું પડે છે ને? ખરેખર, આ બધા જડ પગને આત્મા ઉપર એક ફાંસલે છે તેથી રાત દિવસ એની ગુલામી કર્યા કરવી પડે છે. એની પૂરી સંભાળ રાખવી પડે છે, છતાં સરવાળે તે એ વાંકા થઈને બેસે છે અને મૃત્યુ વખતે નફટની જેમ પિતે તદ્દન સલામત ઉભા રહીને આપણને મરવા દે છે માટે એની ચિંતા છોડવા જેવી છે. આત્મચિંતા જાગે ત્યારે મનને એમ થાય કે હું કે શું ? ક્યાંથી આવ્યું છે ? મારે શરીરની વેઠ શા માટે કરવી પડે છે? એની આટલી બધી વેઠ કરું છું છતાં તે કેમ વાંકુ થઈને બેસે છે? એ બરાબર મારી ઈચ્છા મુજબ કેમ નથી ચાલતું? એ કેમ ઘસાતું જાય છે? એને કેમ રેગ થાય છે? એ કેમ થાકી જાય છે ? આ બધું શાથી થાય છે? તેમજ મને શા માટે ભૂખ-તરસ લાગે છે? રાગ દ્વેષ, ગર્વ અને ગુસ્સો આવા વિકારે શા માટે જાગે છે? કઈ વખત મારી ધારણાઓ નિષ્ફળ જાય છે તે કઈ વખત સફળ બને છે. કેઈ વખત રહેજે સંપત્તિ મળે છે તે કઈ વખત અણધારી આપત્તિઓ આવે છે. આનું કારણ શું? આવા વિચારે કરવા. આ વિચાર પણ ખરા હૃદયની ચિંતાથી કરવા. જેમ વહેપારમાં ધક્કો લાગે ત્યારે ચિંતામાં પડી જઈને વિચાર કરવા લાગે છે ને ? એવી રીતે ચિંતામાં પડી જઈને આત્માનો વિચાર કરવા લાગવું જોઈએ. આવા વિચાર કરવાથી શરીરને છોડીને આત્મા ઉપર લક્ષ જાય છે અને સંસાર પરિભ્રમણના મૂળ કારણ કર્મ ઉપર દષ્ટિ પડે, પછી એવી આત્મચિંતા કરવી કે હવે મારે પાપ કરીને કર્મવેગને વધારે શા માટે ? ભગવાન જિનેશ્વરદેએ સ્વયં પાપ બંધ કર્યા અને મોટા મોટા રાજા મહારાજાએ, શેઠ શાહુકારને પણ પાપ બંધ કરાવ્યા અને જગતના જીને પણ પાપમય જીવન બંધ કરવાનું ફરમાવ્યું, પછી મારે શા માટે પાપમય જીવન ચાલુ રાખવું જોઈએ ? હું અરિહંતને માનનારો, તેમની ભક્તિ કરનારે છતાં પાપમય જીવનને રસિ રહું? હે નાથ ! આપે જડ પુદ્ગલ માત્રના બંધનથી મુક્ત થવાનું કહ્યું તે હું એથી ઉલટું એના ફેસલા હાથે કરીને શા માટે ઉભા કરું ? આ પુદ્ગલના ફાંસલા અને પાપમય જીવન માનવ આયુષ્યરૂપી ચંદનની હેળી Page #644 -------------------------------------------------------------------------- ________________ ५७७ શારદા સુવાસ કરી રહ્યા છે. આત્મા ઉપર કમના પહાડ ઉભા કરીને આગામી ભારે દુઃખને આવકારી રહ્યા છે. ત્યાં મારું શું થશે ? આમ વિચાર કરીને પુદ્ગલના ફ્રાંસલાની ખટક અને પાપા ભય જાગતા કરી દેવે જોઇએ. આનુ નામ આત્મચિ'તા કહેવાય. આવી ચિંતા આત્માને હિતકારી બને છે, ખાકીની બધી ચિ'તા જીવને ભવમાં ભ્રમણ કરાવનારી ખને છે. આપણે કૃષ્ણુવાસુદેવની વાત ચાલે છે. કૃષ્ણને નમકુમારનું બળ જોઇને ચિંતા થઈ કે આ તે મારાથી ખળીચેા નીકળ્યા ભવિષ્યમાં મને હરાવીને રાજ્ય લઈ લેશે. તે સિવાય કૃષ્ણ વાસુદેવ યાદવકુળમાં મુગટ સમાન ગણાતા હતાં ને બધા યાઢવામાં પેાતે મળવાન, પરાક્રમી, અને શસ્રકલાકુશલ મનાતા હતા તેમજ યાદવેાની દૃષ્ટિમાં પશુ એમ જ હતું કે આપણા કુળમાં કૃષ્ણ જેવા કેઈ પરાક્રમી નથી પશુ તેમકુમારનુ ખળ જોઈને બધા ચાદવાના મનમાં એમ થઈ ગયું' કે બધા યાદવેામાં એક તૈમકુમાર ખળવાન છે, પરાક્રમી છે અને શસ્ત્રાસ્ત્રકુશળ છે. આવું સૌના દિલમાં પરિવતન આવ્યુ. આ પરિવર્તને કૃષ્ણના હૃદયમાં એક ગંભીર ચિ'તા પેદા કરી, છતાં વિચારવા લાગ્યા કે આમ તે નેમકુમાર ખૂબ સરળ અને વિનયવાન છે પણ ચિત્તની સ્થિતિ સદા એકસરખી રહેતી નથી. એ તેનામાં રાજ્યનું પ્રલાભન જાગશે તે મારુ રાજ્ય પડાવી લેવામાં એને જરા પણ પરિશ્રમ પડશે નહિ. ખીજું બધા યાદવા ઉપર અત્યાર સુધી મારા ખળના પ્રભાવ પડતા હતા. હવે એ પ્રભાવ રહેશે નહિ કારણ કે બધા યાદવા એને મારાથી અધિક બળવાન માનશે. કદાચ અધિક નહિ તે મારા જેટલા બળવાન તા માનશે જ, એમાં જો કદાચ તેમકુમાર મારા દ્રોહી બની જશે તેા બધા યાદવે પણ એના પક્ષમાં ચાલ્યા જશે, માટે મારે કોઈપણુ રીતે તેનુ ખળ ઘટે તેવુ' કાય કરવું જોઈએ, જેથી મારા માટે કોઇ ભય ન રહે અને એના ખળથી કાંઇક લાભ પણ થાય. મધુએ ! જુઓ, રાજ્યના લાભ કેવા છે ! કૃષ્ણવાસુદેવને તેમકુમાર ખૂબ વહાલા હતા અને પોતે કેટલા ગુણીયલ હતા, છતાં તેમકુમારનું ખળ જોઈને કેવા વિચાર આવ્યે ? કેવી ચિંતા થઈ ? નઽિતર આવા મહુાન પુરૂષને આવા વિચાર આવે ખરા? પોતાના નાના ભાઈને પેાતાના જેવા બળવાન જોઈને ખુશ થવુ જોઈએ ને ? તેના બદલે દિલમાં દુઃખ અને ચિંતા થઈ અને તેમનુ બળ ઘટાડવાના વિચાર કરવા લાગ્યા. કૃષ્ણના દિલમાં દુઃખ અને ચિંતા છે પણ પ્રસન્નતા બતાવતા કહે છે કે મારા લઘુ બંધવા તેમકુમાર ! તમે તે શસ્ત્રાશસ્ત્રના પ્રાણ કરવામાં ખૂમ નિષ્ણાત છે. તમારુ ખળ પરાક્રમ જોઈને મને ખૂબ આન ંદ થયા. હુ પણ ખળમાં તમારી ખરાખરી કરી શકું તેમ નથી. અત્યાર સુધી મને ખબર નહેતી કે આપણા યાદવકુળમાં તમે આવા બળવાન છે. જો મને તમારા ખળની ખબર હેાત તે! હું તમારી મદથી જ બુદ્વીપના અકીના ખંડ ઉપર વિજય મેળવી આપણા યદુવ‘શીએની વિજયપતાકા ફરકાવી દેત. જે થયુ તે થયુ' પણ હવે તમે મારી આ સેના લઈને જાવ અને જંબુદ્રીપના બાકીના ખડા ઉપર વિજય મેળવે, Page #645 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ નૈમકુમારે પૂછયુ’–મોટાભાઇ ! આમ કરવાથી શુ થશે ? ત્યારે કહે છે રાજ્ય સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. મોટાભાઈ ! તમારે ત્રણ ત્રણ ખંડનું રાજ્ય છે તે પછી વધારે રાજ્યના વિસ્તાર કરીને શું કરશે ? ભાઈ ! તમે નાના છે એટલે તમને ખમર નથી પડતી પણ રાખઆએ આટલા રાજ્યથી સ ંતેષ ન માનવા જોઈએ, પશુ હંમેશા રાજ્યવૃદ્ધિ માટે પ્રયત્ન કરતા રહેવુ જોઈ એ, આ જગતમાં જે પોતાના ભુજામળથી રાજ્ય, યશ વૈભવ પ્રાપ્ત કરે છે તેનુ જીવન સફળ છે. તૈમકુમારે કહ્યું પણ મેાટાભાઇ ! આપ જરા વિચાર તે કરી કે રાજ્યની વૃદ્ધિ કરવા જતાં કેટલા નિર્દોષ જીવેાની હિંસા થશે ? અને કેટલી લેાર્ડીની નદીઓ વહેશે? ત્યારે કૃષ્ણે કહ્યું ભાઈ! જો આવા વિચાર કરવા બેસીએ તે તે સામ્રાજ્યની વૃદ્ધિ થવી તે દૂર રહી પણ પેાતાનું રાજ્ય પણ ગુમાવવાના વખત આવી જાય. રાજય માટે હિંસા અને અહિંસાના વિચાર ન કરાય. ૫૮૦ તેમકુમારે કૃષ્ણને કહ્યું માટાભાઈ ! રાજ્યવૃદ્ધિના લાભ માટે બીજા જીવાને દુઃખમાં નાંખવા, ખીજા જીવાની સ્વતંત્રતા લૂંટવી તેને હું સ`થા અનુચિત, અન્યાય અને અધમ સમજું છું, તેથી હું આપની આ આજ્ઞાનું પાલન કરવા માટે અસમર્થ છું, તે આપ મને ક્ષમા કરો. કૃષ્ણે કહ્યું ભાઈ તમે તમારા મળને શું ઉપયાગ કરશે ? એ તા કહા. તૈમકુમારે કહ્યુ' મળ ગમે તેટલુ ́ મળ્યુ. હાય પશુ ખીજા જીવને કષ્ટ આપવામાં તેના ઉપયેગ કરવાના નથી પણ તેના ઉપયોગ ખીજા જીવાને મદદ કરવામાં, ખીજાની રક્ષા કરવામાં અને બીજા જીવાને સુખ આપવામાં કરવા જોઈએ. કૃષ્ણે કહ્યુ કે આવી નીતિનું અવલ ખન લેવાથી રાજ્ય કેવી રીતે ચાલી શકે ! તેમકુમારે કહ્યુ` કે જે નીતિથી રાજય ન ચાલી શકે તા ખીજાઓને દુઃખ આપવાથી પશુ રાજ્ય ચાન્ની શકતુ નથી, અને કદાચ બીજા જીવાને દુઃખ આપવાથી જો રાજ્ય ચાલી શકતું હોય તેા એવા રાજ્યના ત્યાગ કરવા એ શ્રેયકારી છે, એવા રાજ્યથી કઢી કલ્યાણ થતું નથી. તૈમકુમારના જવામ સાંભળીને કૃષ્ણ તે મૌન થઈ ગયા. તે નૈમકુમારને વિશેષ કહી શક્યા નહિ. અંતે તેમણે કહ્યુ કે ભાઈ! જો તમારી ઈચ્છા દિગ્વિજય કરવા જવાની ન હાય તા હું તમને મળાત્કારે મેાકલવા ઇચ્છતા નથી. એમ કહીને કૃષ્ણ યાદવાની સાથે પોતાના મહેલે ગયા ને નેમકુમાર પણ મિત્ર સાથે પેાતાના મહેલે ગયા. નમકુમારને તા કોઇ ચિંતા નથી પણ કૃષ્ણજીને ભારે ચિંતા થવા લાગી. હવે મારે કઈ પણ રીતે નૈમકુમારનું બળ ઘટાડવું છે. કૃષ્ણજી હજી તેમકુમારના મળની પરીક્ષા કરશે અને તેમનું ખળ ઘટાડવા માટે શુ' કરશે તેના ભાવ અવસરે કહેવાશે. : ચરિત્ર ચંદ્રસેન રાજા ક્રાધે ભરાઈને જિનસેન સાથે યુદ્ધ કરવા તૈયાર થયા પણુ પ્રધાન ખૂબ ડાહ્યો ને શાણા હતા. તેણે કહ્યું મહારાજા ! જે કુમાર આટલા બધા સામ તેની સામે એકલા ઝઝૂમ્યા છે વળી એણે નીરપણે એનુ નામહામ મધુ કહ્યું છે તે આપ Page #646 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પટેલ વિચાર કરે કે એ કે પરાક્રમી હશે! માટે આપ યુદ્ધ કરવાની વાત છોડી દે. પ્રધાનની વાત રાજાના ગળે ઉતરી એટલે રાજાએ પ્રધાનને પૂછ્યું કે હવે મારે શું કરવું ? એણે કહેવડાવ્યું છે એટલે જે હું મારા ઉંટને છેડાવવા ન જાઉં તે મારી કાયરતા સિદ્ધ થાય અને જાઉં છું તે એ બળવાન છે. તે હવે મારે શું કરવું? મદનમાલતીને જિનસેન સાથે પરણાવવાને કરેલે વિચાર” - પ્રધાને કહ્યું સાહેબ ! આપની મદનમાલતી રાજકુમારીને એગ્ય જમાઈ હોય તે આ જિનસેનકુમાર છે. રૂપમાં, ગુણમાં ને પરાક્રમમાં બધી રીતે કુંવરીની બરાબરી કરી શકે તે છે. એણે કહ્યું છે કે હું અણમાનીતી રાણીને કુંવર છું તેથી આપણે અચકાવાની જરૂર નથી, કારણ કે જે માનીતી રાણુને પુત્ર હેય પણ કુંવર હોંશિયાર ન હોય તે શા કામનું ? આજે આ સંસારમાં એવું બને છે ને કે માતાપિતા પિતાની દીકરીને રૂપ અને પૈસે જેઈને પરણાવી દે છે અને માને છે કે મારી દીકરીને સારું ઘર મળ્યું. ઘર સારું મળ્યું પણ વરમાં મીઠું ન હોય તે શું થાય? દીકરી રડતી ઘેર પાછી આવે ને? હસાહસ) આ તે તમારા અનુભવની વાત છે ને? આટલા માટે ઘણું એમ માને છે કે ભલે, પૈસે નહીં હોય તે ચિંતા નથી પણ વર સારે હેય તે સારું. ઘણુ પૈસા અને રૂપ દેખે છે. પ્રધાન ખૂબ વિચક્ષણ હતું. એણે કહ્યું–મહારાજા ! જિનસેન ભલે અણમાનીતી રાણીને પુત્ર છે પણ એનું લલાટ તેજ કરે છે. ભવિષ્યમાં એ માટે રાજા બનશે. એની સાથે લગ્ન કરવા મદનમાલતીનું કહેણ મૂકો તે બધી વાત પતી જશે. આ વાત રાજાને ગમી ગઈ એટલે પ્રધાનને કહે છે તમારી વાત સાચી છે. તે હવે તમે જલદી સોનામહેરેના ખડિયા ભરીને અહીંથી જાવ અને મદનમાલતીનું કહેણ મૂકે. પ્રધાને સોનામહોરે આદિ સામગ્રી આપીને પુરોહિતને કહેણ મૂકવા મેકલ્ય. ચંદ્રસેન રાજાને પુરેહિત ચાલતે ચાલતે એક દિવસ કંચનપુર પહોંચે ત્યાં જઈને જયમંગલ રાજાના પ્રધાનને મળે. આ સમયે જે મુખ્ય પ્રધાન હતું કે જેને જિનસેના રાણી અને જિનસેનકુમાર પ્રત્યે માન હતું એ પ્રધાન કોઈ કારણસર એક દિવસ માટે બહારગામ ગયેલે એટલે એના હાથ નીચેને પ્રધાન હતે. ચંદ્રસેન રાજાને પુરોહિત એ પ્રધાનને મળ્યા અને તેના કુશળ સમાચાર પૂછીને કહ્યું કે હું વિજયપુરથી આવું છું. વિજયપુરના ચંદ્રસેન મહારાજાની પુત્રી મદનમાલતી ખૂબ સુંદર છે. તે ચોસઠ કળામાં નિપુણ છે. તેનું અમારે જિનસેનકુમાર સાથે સગપણ કરવું છે. એ માટે રાજાએ મને ખાસ મોકલ્યો છે. આ પુરોહિત પ્રધાન સાથે વાત કરતા હતા ત્યારે રનવતીની અંગત દાસી કેઈ કામ પ્રસંગે ત્યાં આવી હતી. તેણે આ વાત સાંભળી એટલે દેડતી રનવતાની પાસે જઈને વાત કરી દીધી, તેથી એને ખબર પડી કે જિનસેનકુમાર માટે કહેણ આવ્યું છે એટલે તેણે આવેલા પુરોહિતને પિતાની પાસે બોલાવવા માણસ મોકલ્ય, Page #647 -------------------------------------------------------------------------- ________________ પટ શારદા યુવા - “પુહિતને અવળા કાન ભંભેરતી રાણી રત્નાવતી” - આ સમયે જુને પ્રધાન હતા તે વધે ન આવત પણ નવા પ્રધાને પેલા આવનાર પ્રધાનને કહ્યું-ભાઈ ! હું સગાઈની બાબતમાં પડતું નથી. એ બાબતમાં રાણુને પૂછે. આમ વાત થતી હતી ત્યાં રત્નાવતીની દાસી આવી પહોંચી ને પુરેડિતને રાણુ પાસે લઈ ગઈ. રનવતી પહેલેથી જ ઈર્ષાળુ તે છે જ, તેમાં વળી જિનસેન માટે કહેણ આવ્યું ને રામસેન માટે ન આવ્યું તેથી એને ઈર્ષ્યા આવી ગઈ કે હું મારા રામસેન પહેલાં જિનસેન પરણે જ કેમ? એટલે પુરે હિતને રનવતી કહે છે કે તમે જિનસેન સાથે સગાઈ કરવા આવ્યા છે ને ? પણ તમે ભીંત ભૂલ્યા છે ! રામસેન મારે દીકરે છે પણ તમને કેઈએ રામસેનને બદલે જિનસેનકુમાર કહ્યું લાગે છે. જિનસેનકુમાર પાસે તે રહેવા માટે ઘર નથી ને ખાવા માટે અન્ન પણ નથી. બગીચામાં એક ભાંગીતૂટી ઝૂંપડીમાં પડ્યા રહે છે. એને પહેરવા માટે કપડા પણ સારા નથી, એવા જિનસેન સાથે શું લગ્ન કરવા તૈયાર થયા છે? મારે રામસેનકુમાર કે હોંશિયાર છે ! અત્યારે રાજયમાં મારા નામની આણ વર્તાય છે એટલે ભવિષ્યમાં રાજગાદી પણ મારા રામસેનકુમારને જ મળશે. મને તે એમ જ થાય છે કે તમે શું જોઈને જિનસેન સાથે કન્યાનું કહેણ મૂકવા આવ્યા છે? તમારી રાજકુમારી દુઃખી દુઃખી થઈ જશે, માટે જે તમારું મન માનતું હોય તે મારા રામસેન સાથે સગાઈ કરી દે. મારા રામસેનકુમારને તે મેટા મોટા રાજાઓની કન્યાઓના કહેણ આવ્યા છે એટલે કદાચ તમે નહિ કરે તે મને વાંધો નથી. આ તે તમારી કુંવરી દુઃખી ન થાય તે માટે કહું છું. હજુ રનવતી પુરે હિતને લલચાવવા માટે શું કરશે ને શું કહેશે તેને ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૧ ભાદરવા વદ ૪ ને બુધવાર તા. ૨૦-૯-૭૮ અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે અનાદિકાળથી મોહનિદ્રામાં પહેલા અને સિંહનાદ કરીને જાગૃત કરતાં કહે છે કે હે ભવ્ય છે ! “રાત્રી વીતી અને પ્રગટયું પ્રભાત” હવે તે જાગે. કયાં સુધી ઉંધ્યા કરશે ? આ માનવજીવન એ એક્ષપ્રાપ્તિ માટે પ્રભાત છે, જ્યારે બીજા ભ રાત્રી સમાન છે, કારણ કે બીજા ભાગમાં જીવને મોક્ષપ્રાપ્તિ માટે સામગ્રી મળતી નથી. માત્ર મનુષ્ય ભવમાં મળે છે. આ અપેક્ષાએ માનવજીવનને પ્રભાતની ઉપમા આપવામાં આવી છે. હવે આ પ્રભાત પ્રગટયું છે તે રાત્રી પડતા પહેલા તમે તમારું કાર્ય સાધી લે. તમે તે બધા સૂર્યોદય થતાં જે પ્રકાશ પથરાય છે તેને પ્રભાત કહે છે અને સૂર્યાસ્ત થતાં અંધારુ વ્યાપી જાય તેને રાત્રી કહે છે. જ્ઞાની પુરુષે Page #648 -------------------------------------------------------------------------- ________________ શારદે સુવાસ કહે છે જાગૃતિ જ દિવસ છે, પછી ભલે તે સમયે મધરાતની મહાશાંતિ વ્યાપેલી હોય કે મધ્યાન્ડને સૂર્ય તપતે હોય ! મહાન પુરૂષે રાત અને પ્રભાતની વ્યાખ્યા આ રીતે કરે છે ને જાગૃત બનીને પિતાનું કાર્ય સાધી લે છે. કહ્યું છે ને કે “જા નિરા સર્વભૂતાનાં, રહ્યાં જ્ઞાત્તિ વંશમી”. આ વિશ્વમાં દષ્ટિ કરીશું તે એક વાત દીવા જેવી સ્પષ્ટ જણાઈ આવશે કે જ્યાં જ્યાં ગી લેકે જાગૃત છે ત્યાં ત્યાં સંસારી સુષુપ્ત છે, અને જ્યાં જ્યાં સંસારી છે જાગૃત છે ત્યાં ત્યાં યોગીઓ સુષમ છે. કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીતિ આ પાંચ કકકાની કૃપા મેળવવા માટે બધા સંસારી જ દિવસે તે જાગે જ છે પણ મધરાત સુધી શાંતિથી સૂતા નથી, જ્યારે સંયમી પુરૂષે આ કક્કાની સાથે આંખની પણ ઓળખાણ ન હોય તે રીતે બેફીકર બનીને ઉંઘતા હોય છે. અક્રોધી, અમાની, અમાયી અને અલભીના અનંત ઐશ્વર્યાને પામવા સંયમી નિરાત જાગૃત રહે છે જ્યારે આ ઐશ્વર્યાનું નામ પડતાં સંસારીની આંખે નિદ્રથી ઘેરાવા લાગે છે. સંયમી આત્માઓની આવી જાગૃતિની જેડ જગતમાં જડવી મુશ્કેલ છે ત્યારે સંસારીની આ સુષુપ્તિની સરખામણી મળવી પણ સહેલી નથી. સંસારી જી પાપ અને સ્વાર્થમાં ખૂબ જાગૃત છે અને પરમાર્થને તે એ વાત માને છે જ્યારે સંયમી પરમાર્થ અને સકર્મમાં જાગૃત રહે છે. યોગી, ત્યાગી, સંયમી આત્માઓની જાગૃતિ એવી અદભૂત હોય છે કે તેઓ પ્રકાશમાંથી વધુ ને વધુ પ્રકાશ તરફ આગેકૂચ કરતા રહે છે ત્યારે સંસારી જીની સુષુપ્તિ એવી ભયંકર છે કે તે અંધારામાંથી વધુ અંધારા તરફ જીવને ખેંચી જાય છે. અંધકારની અવિરત અથડામણમાં લાગેલા ઘાને રૂઝવવા હોય તે પ્રકાશના પંથે જવું હોય તે હવેથી આત્માએ યુગયુગના અવળા ગણિતને સવળું કરવું પડશે અને પિતાની જાગૃતિને સુષુપ્તિ અને સંયમીની સુષુપ્તિને જાગૃતિ સમજવી પડશે. મહાન પુરૂષે જાગૃતિના ઝણકારે જીવનને ઉન્નત બનાવી ગયા છે. જાગૃતિના ઝણકારે જીવનને ઉન્નત બનાવનાર નેમનાથ ભગવાનને અધિકાર ચાલે છે. નેમકુમાર સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીના લાડીલા નંદ હતા અને કૃષ્ણ સમુદ્રવિજ્ય રાજાના સૌથી નાના ભાઈ વસુદેવ રાજા અને દેવકી માતાના લાડકવાયા પુત્ર હતા. તેમાં નેમકુમાર તીર્થંકર નાર્મ કર્મ બાંધીને આવેલા છે અને કૃષ્ણ વાસુદેવ વાસુદેવની પદવી પામેલા હતા. એક જ કુટુંબમાં બંને બળીયા પુરૂને જન્મ થયે છે પણ એક આત્માને રાજયલક્ષ્મીને મડ છે. જ્યારે બીજો આત્મા જાગૃત, વિવેકી અને જ્ઞાની છે. તેને રાજ્યલક્ષમીનો બિલકુલ મોહ નથી. જ્ઞાની પુરૂષને ગમે તેટલી ભૌતિક સંપત્તિ મળે તેમાં તે રાજી થતા નથી પણ એને ત્યાગ કરવામાં આનંદ માને છે. જે જડ-ચેતનના ભેદ સમજાવીને તેમાંથી મુક્તિ અપાવે તે સાચું જ્ઞાન છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શારદા સ્વાસ બંધુઓ ! આજે દુનિયામાં ભૌતિક જ્ઞાન ઘણું વધ્યું છે, અને તે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન ઘણાં થઈ રહ્યા છે, પણ તે જ્ઞાન સાચું જ્ઞાન નથી, સંસાર વૃદ્ધિનું કારણ છે. તૃષ્ણા, લેલુપતા, મેહ, માન, માયા, લેભ વિગેરે દુર્ગની વૃદ્ધિ કરી જીવને ભવાટવીમાં ભટકાવનારું જ્ઞાન છે. આત્મિક જ્ઞાન આગળ ભૌતિક જ્ઞાનનું સહેજ પણ મહત્વ નથી, કારણ કે ભૌતિક જ્ઞાનથી ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે પણ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી, તેથી આત્મા કર્મોની નિર્જરા કરી શક્તા નથી. જયારે આત્માને સમ્યગ-જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે જ સાચું જ્ઞાન કહેવાય છે. ભૌતિક જ્ઞાન અને આત્મિક જ્ઞાન વચ્ચે મોટું અંતર છે. ભૌતિક જ્ઞાન ભલે તમને આકાશમાં ઉડાડી શકે, પાણીમાં ચલાવી શકે, સુખના સાધને અપાવી શકે અને જગતમાં પ્રશંસાને પાત્ર બનાવી શકે પણ તે જ્ઞાન ચિરસ્થાયી નથી, અને પરલેકમાં સહાયક પણ બનતું નથી, જ્યારે આત્મિક જ્ઞાન અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરે છે, કષાને નષ્ટ કરે છે, આત્મિક ગુણનું પ્રગટીકરણ કરે છે, વિભાવ દશાને તેમજ મિથ્યાત્વને દૂર હટાવે છે, અને આત્માના અખંડ આનંદ, જ્ઞાન અને સુખને પ્રગટ કરે છે. જ્ઞાનને મહિમા બતાવતા એક સંસ્કૃત શ્લેકમાં કહ્યું છે કે ___न ज्ञान तुल्यः किल कल्पवृक्षा, न ज्ञान तुल्यः किल कामधेनुः। न ज्ञान तुल्यः किल कामकुभोः, ज्ञानेन चिन्तामणि रुप्य तुल्यः ॥ જ્ઞાન કલ્પવૃક્ષથી પણ અધિક ફળ દેનાર છે, કામધેનુથી પણ અધિક અમૃત આપનાર છે કામકુંભ પણ આત્મિક જ્ઞાનની તુલના કરી શકતું નથી. મનવાંછિત ફળ આપનાર રત્નચિંતામણી પણ આત્મિક જ્ઞાન પાસે કોઈ વિસાતમાં નથી. અરે ! હજારે સૂર્યો અને હજારે ચંદ્ર જ્ઞાની માણસ માટે નિરર્થક છે. અરે ! જે કઈ અંધ માણસ આત્મજ્ઞાન પામે તે તેનું અંતર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠે છે. ચંદ્ર અને સૂર્યને દ્રવ્ય પ્રકાશ પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે પણ જ્ઞાનને પ્રકાશ તે લેકાલેકને પ્રકાશિત કરે છે, એટલા માટે જ્ઞાની પુરૂષે આપણને વારંવાર ટકેર કરે છે કે હે ભવ્ય છે ! આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની અત્યંત જરૂર છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જેટલું બને તેટલે પુરૂષાર્થ કરે ને જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન એ આત્માને ગુણ છે. જ્ઞાન એ કંઈ બહારથી આવતું નથી પણ આત્મામાં પડેલું છે, માટે આત્મા તરફ દષ્ટિ કરી પ્રબળ પુરૂષાર્થ કરીને કેવળ જ્ઞાનને પ્રકાશ પ્રગટાવે. ભાવિમાં કેવળ જ્ઞાનને પ્રકાશ પ્રગટાવનાર નેમકુમારનું બળ, પરાક્રમ જોઈને કૃષ્ણજીને ચિંતા થઈ ચિંતામાં ને ચિંતામાં થડા દિવસ વીતી ગયા, પછી એક દિવસ કૃષ્ણ વાસુદેવ બગીચામાં ફરવા માટે ગયા. તે બગીચામાં યાદવકુમારેને વ્યાયામ કરવા માટે એક મેટે અખાડે બનાવેલ હતું. ત્યાં યાદવકુમારે પરસ્પર મલયુદ્ધ, કુસ્તી વિગેરે કરીને પિતાનું બળ અજમાવતા હતા. યાદવકુમારનું મલલયુદ્ધ જેવા માટે ઘણાં મોટા Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શાશ્તા સુવાસ મોટા યાદવકુમારે ત્યાં આવતા હતા. આ અગીચામાં કુષ્ણુવાસુદેવ આવ્યા. આ સમયે યાદવકુમાર વચ્ચે મલ્લયુદ્ધના રંગ જામ્યા હતા, નેમકુમાર ત્યાં હાજર હતા. આ જોઈને કૃષ્ણના મનમાં થયું કે અત્યારે મારા અને નેમકુમારના મળનું માપ કાઢવાના ખરાખર પ્રસંગ છે. અત્યારે બધા યાદવકુમારી મલ્લયુદ્ધ કરે છે એટલે સાથેાસાથ મારા અને તેમના મળનું માપ નીકળી જાય. મલ્લયુદ્ધ કરતાં જે મારુ` બળ વધે તે યાદવા ઉપર નેમકુમારના ખળના જે પ્રભાવ પડયા છે તેમાં ફેરફાર થશે તે યાદવે તેમને મારા સમાન માનશે અથવા તેમના પ્રભાવ નષ્ટ થશે. કૃષ્ણુજીએ તેમકુમાર સામે મલ્લયુદ્ધ કરવાના મૂકેલા પ્રસ્તાવ :– ભાઈ ખળવાન ડાવાથી કૃષ્ણને આનંદ તા હતા પણ માનદ સાથે ચિંતા હતી, એટલે પ્રસગ જોઇને તેમકુમારને કહે છે મારા લઘુખ'ધવા ! આવે, આપણે બંને અખાડામાં જઈને મલ્લયુદ્ધ કરીએ, તેથી ખબર પડે કે આપણા બંનેમાં કાણુ વધુ અળવાન છે ? કૃષ્ણની વાત સાંભળીને તેમકુમાર સમજી ગયા કે મારા માટાભાઇને મારા ખળ માટે હજી શકા છે, છતાં કૃષ્ણને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા કે વડીલબંધુ! આ પ્રમાણે બળપ્રયોગ કરવા તે ખીલકુલ ચેગ્ય નથી. મને આ વાત ખીલકુલ પસંદ નથી. આ રીતે મલ્લયુદ્ધ કરવાથી શું લાભ ? તમે મને જમીન ઉપર પછાડે ને હું તમને પછાડુ તેથી જમીન ઉપર રહેલા કીડી, મકાડા આદિ જીવજંતુઓ પણ મરી જાય. શરીર ધૂળથી ખરડાય. તે સિવાય હું નાના છું ને તમે મેટા છે. કદાચ હું તમારાથી વધારે બળવાન હોઉં તે પશુ આપ મારા વડીલ છે એટલે મારે આપની સામે નમ્ર અને નિળ થઈને રહેવુ જોઇએ. હું જીતુ ને તમે હારી જાવ તેા આપનું ગૌરવ હણાય, માટે આપણે એ કામ કરવું નથી. નુમકુમારની વાત સાંભળીને કૃષ્ણવાસુદેવે કહ્યું ભાઈ ! ખલપ્રયાગ કરવામાં નાના મેટાના માન અપમાનના કે મર્યાદાનું ઉલ્લંઘન કરવાના ભય નથી, તેમજ તમે મારી સામે તમારા મળના પ્રયોગ કરો તા તે પણ અનુચિત નથી, કારણ કે તમે પોતે પોતાને મારાથી અધિક મળવાન સાબિત કરવા માટે મલયુદ્ધ કે કુસ્તી કરતા નથી પણ મારા કહેવાથી કો છે. આપણે બંને ક્ષત્રિયેા છીએ, એટલે આપણને એકબીજાના ખળની ખખર પડે, જો આપણને એકબીજાના બળની ખખર હેાય તે અવસર આવતાં ખ્યાલ રહે ને આપણે એકખીજાને મદદગાર બની શકીએ. તેમકુમારે કહ્યું માટાભાઈ ! આપને જો ખળનું માપ જ કાઢવુ હાય તા ભલે એમ કરીએ પણ તે માટે આપણે મલ્લયુદ્ધ કે કુસ્તી કર્યા વિના ખળનું માપ નીકળી શકે છે. એકબીજાના હાથ નમાવવાથી પશુ એ જાણી શકાય છે કે કાનામાં બળ વધારે છે. કૃષ્ણને આ વાત ગમી એટલે કહ્યું ભલે, આપણે એકબીજાને હાથ નમાવીને ખળતુ' માપ કાઢીએ. કૃષ્ણ વાસુદેવ અને તેમકુમાર બંને અખાડામાં ઉતર્યો. કૃષ્ણે નેમકુમારને કહ્યું ભાઈ ! Page #651 -------------------------------------------------------------------------- ________________ પટ તમારા હાથ લંબાવે. હું પહેલા નમાવુ, ત્યરે નેમકુમારે કહ્યું મોટાભાઇ! એમ નહિ. આપ મેટા છે એટલે આપ જ પહેલા હાથ લંબાવેા, હુ' નમાવું, એટલે કૃષ્ણે પોતાના હાથ લખાવીને કહ્યું ભલે, તમે મારા હાથ નમાવેા. આ સમયે કૃષ્ણજી માનતા હતાં કે ભલે આયુધશાળામાં તેણે મારા શસ્ત્રના પ્રયાગ કર્યાં પણ અહીં તે હુ પતે છું એટલે તે મારા હાથ નમાવી નિડુ શકે પણ તેમનું અનુમાન ખોટુ પડ્યું, કારણ કે તીર્થંકરના ખળમાં શું ખામી હાય ! પગના અંગુઠાથી મેરૂ પર્વતને ડોાત્રનાર તૈમકુમારને માટે કૃષ્ણ વાસુદેવને હાથ નમાત્રવે એ તે રમત વાત હતી. કયાં વાસુદેવનું બળ અને કયાં તીથ કરદેવનું ખળ ! કૃષ્ણ એ પેાતાના હાથ લંબાવ્યા ત્યારે નૈમકુમારે જેમ મદમસ્ત હાથી પેાતાની સૂંઢ વડે વાંસને પકડીને નમાવી કે તેમ કૃષ્ણના હાથને પકડીને કોઈ પણ જાતના શ્રમ કે મુશ્કેલી વિના નમાવી દીધા. તેમકુમારનું પરાક્રમ જોઇ ને ત્યાં રહેલા બળદેવ આદિ યાદવેાએ તેમજ બીજા મનુષ્ય તેમના જયજયકાર ખેલાવવા લાગ્યા. કૃષ્ણમહારાજાને પણ તેમકુમારનુ ખળ જોઇને ખૂબ આશ્ચય થયુ. ને સાથે ભય વચ્ચે નૈ પોતાના ખળ પ્રત્યે નિરાશા થઈ. તેએ વિચાર કરવા લાગ્યા કે જો હું તેમકુમારના હાથ નમાવી શકું તે સારું, તે અમે અને સરખા મળવાન સાખિત થઈએ. મનમાં નિરાશા છે છતાં હિંંમત કરીને કહે છે મારા લઘુમ ́ધવા ! તમે મારા હાથ નમાવી દીધે પણ હવે તમારા હાથ લંબાવા ને જુએ કે હું તમારા હાથ નમાવી શકું છું કે નહિ ? ... શારદા સુવાર “કૃષ્ણજીના બળની થયેલી પરીક્ષા” - નૈમકુમારે કૃષ્ણના કહેવાથી પોતાના હાથ લખાવ્યે. કૃષ્ણુજીએ નમકુમારને હાથ એવી રીતે પકડયા કે જેમ કોઈ હાથી પેાતાની સૂંઢથી કેાઈ પાતળા વૃક્ષના થડને પકડે તેમ પકડીને પેાતાના બળનો અજમાશ શરૂ કર્યાં. ઘણું ખળ કરવા છતાં નૈમકુમારનો હાથ તેા અડગ જ રહ્યો. એટલે બે હાથેથી નમાવવા શરૂ કર્યાં તે પણ ન નમ્યા. છેવટે કૃષ્ણ નેમકુમારનો હાથ પકડીને લટકયા ને Rsિ'ચકા ખાવા લાગ્યા તે પણ તૈમકુમારને હાથ ન નમાવી શકયા એટલે કૃષ્ણને સમજાઇ ગયું કે તેમકુમાર પોતાના કરતા અનેક ગણા મળવાન છે. એમના મળ પાસે મારુ. મળ કાંઈ વિશ્વાતમાં નથી. એમ સમજીને નૈમકુમારના હાથ છોડી દીધા ને તેને પ્રેમથી ભેટી પડીને કહ્યું ભાઈ! તુ' જીયે. ખળભદ્રજીએ પણ તેમકુમારની પ્રશંસા કરતાં કહ્યું તેમકુમાર ! ખરેખર તમારામાં અદ્દભૂત ખળ છે. ત્રણ લેકમાં આવે તમારા જેવા કાઈ વીર નહિ હાય, કૃષ્ણજીએ તેમકુમાર તરફ જોઇને કહ્યું વીરા ! સાચે જ આપણુ' યાદવકુળ પવિત્ર છે કે જે કુળમાં તમારા જેવા પવિત્ર વીર રસ્તે પાકયા છે. આ રીતે તેમકુમારના બળ અને પરાક્રમની પ્રશ'સા કર્યાં ખાદ ત્યાંથી છૂટા પડીને પોતપાતાના મહેલે આવ્યા, નૈમકુમારને તા કઈ જાતની ચિ'તા કે ખેદ નથી પણ કૃષ્ણજીને ભારે લજા અને પ્લાનિ પેઢા થઈ કે એના બળની તે મને ખબર હતી છતાં ફરીને એમના બળનુ માપ Page #652 -------------------------------------------------------------------------- ________________ શારજા સુવાસ કાઢવા જતાં મારા બળનું માપ નીકળી ગયું. મેં મેટી ભૂલ કરી છે. આવું ન કર્યું હેત તે સારું હતું. આમ અનેક પ્રકારના તર્કવિર્તક કૃણજીના દિલમાં થવા લાગ્યા. બસ, કૃષ્ણજીને એક જ ભય લાગે કે અત્યારે તે નેમકુમારને રાજ્યનો મેહ નથી, નિર્મોહી દેખાય છે પણ માનવીના મનના પરિણામની કેને ખબર છે? કાલે તેના વિચાર બદલાય તે માટે ચક્રવર્તિ બની મારું રાજ્ય લઈ શકે છે. બંધુઓ! પરિગ્રહની મમતા મનુષ્યને અનેક પ્રકારની ચિંતા કરાવે છે. અઢાર પાપસ્થાનકમાં પાંચમું પાપ પરિગ્રહ છે. ગ્રહ તે નવ છે પણ પરિગ્રહ એ દશમ ગ્રહ છે. સર્વ પ્રકારના દુઃખ અને પાપનું મૂળ પરિગ્રડ છે. પરિગ્રહ એટલે શું? તે તમે સમજે છો ને? જગતની કઈ પણ વસ્તુ પ્રત્યેનો મમત્વ તે પરિગ્રહ છે. પ્રશ્ન-વ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે– परिग्गहे चेव होन्ति नियमा, सल्ला दंडा य गारवा य । कसाया सन्ना य कामगुण, अण्हया य इन्दिय लेसाओ ॥ માયા આદિ શલ્ય, દંડ, ગારવ, કષાય, સંજ્ઞા, શબ્દાદિ ગુણ રૂપ આશ્રવ, અસંવૃત્ત ઇન્દ્રિ, અને અપ્રશસ્ત લેશ્યાઓ આ બધું જ્યાં પરિગ્રહ હોય છે ત્યાં અવશ્ય હોય છે. આવા પરિગ્રહને જગતના જીવે સુખરૂપ સમજે છે પણ અત્યાર સુધીમાં પરિગ્રહથી કઈ સુખી થયું નથી ને થવાનું પણ નથી. કૃષ્ણ વાસુદેવ જેવા પવિત્ર પુરૂષ વિચાર કરવા લાગ્યા કે જેમકુમારનું બળ ઘટે તેમ કરવું જોઈએ. આ વિચાર શા કારણે પરિગ્રહની મમતા જ ને? રાજ્યને ખાતર કરે પિતાના પિતા ઉગ્રસેનને, ઔરંગઝેબે પિતાના પિતા શાહજહાંને, શ્રેણીક રાજાને કેકે કેદખાનામાં પૂર્યા હતા. દુર્યોધને પિતાના ભાઈ પાંડને નાશ કરવાના ઉપાય કર્યા હતા અને ઔરંગઝેબે પિતાના ભાઈઓને મારી નાંખ્યા હતા. આ બધું પાપ એક રાજ્યના લાભ ખાતર જ થયું ને? કેણુક અને ચેડા મહારાજાના સંગ્રામનું કારણ પણ એ જ હતું. પરિગ્રહ મેળવવામાં પાપ, ભેગવવામાં પાપ અને તેને સાચવવામાં પણ દુઃખમહાપુરૂ કહે છે કે अर्थानामर्जने, दुःखमाजतानां च रक्षणे । प्राये दुःख व्यये दुःखं, धिगर्थाः दुःखः संश्रयाः ॥ પ્રાપ્ત થયેલ પરિગ્રડ દંભ, અભિમાન અને અનૈતિક્તાનું આચરણ પણ કરાવે છે. જગતમાં વધુમાં વધુ પાપ પરિગેડ દ્વારા થાય છે. ડિંસા, જુઠ, ચેરી, આદિ પાપ પરિગ્રહી કરે છે. પરિગ્રહી ભલે ખુલ્લી રીતે કે જીવને વધ ન કરતે હોય પણ તે પિતાના Page #653 -------------------------------------------------------------------------- ________________ Hee શારદા મુવાસ આચરણ વડે બીજા જીવાને દુઃખમાં નાંખે છે. ભલે તે વાણીથી જુઠુ ન ખેલતા હૈાય પણ વ્યવહારમાં છળકપટ કરે છે ને ખીજાઓને અનૈતિક આચરણ કરાવે છે. કહેવાનું તાત્પય એ છે કે સમસ્ત દુઃખ અને પાપનુ કારણ પરિગ્રડ છે. નેમકુમાર ખૂબ ખળવાન છતાં તેમને રાજ્ય લેવાની બિલકુલ ઈચ્છા ન હતી, જ્યારે કૃષ્ણવાસુદેવે તેમને કહ્યું કે તમે જંબુદ્વીપના બાકી રહેલા ખંડ ઉપર વિજય મેળવા ત્યારે નૈકુમારે ચાખ્ખી ના પાડી હતી. જો તેમને રાજ્ય મેળત્રવાની ઈચ્છા હેત તે પેાતાના બાહુબળ પરાક્રમથી આખી પૃથ્વીનું રાજ્ય મેળવી શકે તેમ હતા પણ જેને ઈચ્છા જ નથી તે શું પેાતાના મેટાભાઈ કૃષ્ણજીનું રાજ્ય લેવાની ઇચ્છા રાખે ખરા? ના, પણુ રાજ્યના મેહમાં મુગ્ધ બનેલા કૃષ્ણ વાસુદેવને આ વાત ધ્યાનમાં આવી નહિ. એ તા એવા ચિંતા મગ્ન બની ગયા કે તેમકુમારથી નિય બનવા માટે મારે શું કરવું ? જુઓ, શયના પરિગ્રહની મમતાએ કેવા ભય ઉભું કર્યું ? ખાકી તેમકુમાર તેા કરૂણાના સાગર છે. એમનાથી ભય લાગે ખરા ? પશુ આ પરિચર્ડની મમતા બધુ કરાવે છે ને ? હવે શું કરવું તે વિચારમાં કૃષ્ણજી ખૂબ મૂંઝાયા. '' કૃષ્ણુજીએ બલભદ્ર સામે વ્યકત કરેલી ચિંતા ” :– તે વિચારમાં કૃષ્ણજી ખૂબ મૂંઝાયા પણ તે ખાખતમાં શુ કરવુ તે કંઇ શંકયા, ત્યારે મોટાભાઈ બલભદ્રજી પાસે આવ્યા ને નમ્રતાથી કહ્યું તેમકુમાર મારા કરતા વધારે મળવાન અને પરાક્રમી છે. તેમણે મારા હાથ કેવી સરળતાર્થી નમાવી દીધા અને હું કેટલું ખળ વાપરવા છતાં તેમના હાથ નમાવવા સમથ ન થયા. એ બધું આપે નજર સમક્ષ જોયુ છે. સાથે આપે તેમનું શસ્ત્ર કૌશલ્ય પણ જોયુ છે. તેમનુ ખળ અને શસ્ત્ર કૌશલ્ય જોઇને મારા મનમાં એવી ચિ'તા અને ભય પેદા થયા છે કે કોઇ વખત તે વિદ્રોહી બનીને મને રાજ્યથી ભ્રષ્ટ તે નહિ કરી રુને ? જો તેઓ આવા વિદ્રોહ મચાવે તે આપણામાંથી કોઈની પશુ એવી તાકાત નથી કે જે તેમને પરાજિત કરી શકે. મે... તેમને એમ કહ્યુ કે તમે મારી સેના લઈને જાવ અને જબુદ્વીપના બાકી રહેલા ખડાને જીતી આવે. જો તેમણે એ પ્રમાણે કર્યુ હાત તા મને તેમના તરફના ભય કંઈક એછે! થાત પણ તેમણે મારી આ વાત ન માની, હવે શે ઉપાય કરવા કે જેથી મારા આ ભય ટળે ને હું નિર્ભીય મનુ, હવે શુ કરવું નિશ્ચય ન કરી મોટાભાઈ ! આ અલભજીએ કૃણુજીને આપેલા જવાબઃ- બલભદ્રજીએ કૃષ્ણની બધી વાત સાંભળી, પછી હસીને કહેવા લાગ્યા કે તું તે કેવી વાત કરે છે ? તેમકુમાર તરફથી તને કાઈ જાતના ભય નથી. શું તને ખબર નથી કે તેમકુમાર શીવાદેવીના ગર્ભમાં આવ્યા ત્યારે તેમણે ચૌદ મહાસ્વપ્ના સ્પષ્ટ રૂપે જોયા હતા. એ ઉપરથી પશુ નક્કી થાય છે કે તેમકુમાર ત્રિલેાકીનાથ તીર્થંકર ભગવાન મનવાના છે. તેઓ જગતમાંથી અધમ ના નાશ કરાવી Page #654 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫૮૯ ધર્મની સ્થાપના કરવા માટે જ આ પૃથ્વી ઉપર જગ્યા છે, માટે એમના હૃદયમાં રાજ્યને બીલકુલ લેભ કે મેહ નથી. કૃષ્ણજીએ કહ્યું ભાઈ ! તમારી વાત સાચી છે પણ રાજ્યલક્ષ્મી જેઈને તેનું મન લલચાતું નથી ? જે નેમકુમાર કેઈપણ જાતને ઉપદ્રવ ન કરે તે ઘણું સારું છે પણ કદાચ તે એ મારી પાસેથી રાજ્ય પડાવી લેવા માટે કેઈ ઉપદ્રવ કરે તે તે વખતે મારા અને તમારા માટે તેમને સામને કરવાનું સર્વથા અસંભવિત બની જાય, માટે હમણાં જ એ ભયને ટાળવાને ઉપાય કરે જોઈએ. કૃષ્ણજીની વાત સાંભળી બલભદ્રજીએ કહ્યું-ભાઈ! અસંભવિત વાતને સંભવિત માનીને તું વિના કારણે ભય પેદા કરે છે ને તે ભયને ટાળવાની ચિંતા કરે છે. તું વિચાર કર કે જેઓ આ સમસ્ત સંસારને તૃણવત્ સમજીને ત્યાગ કરવાના છે, જે રાગ-દ્વેષ છોડીને સંસારના સમસ્ત છને ઉપદેશ આપવા માટે જ ઉત્પન્ન થયા છે તેમનામાં રાજ્યભ કેવી રીતે હેઈ શકે? તેઓ રાજ્ય માટે યુદ્ધ કેમ કરી શકે? અને પિતાના ભાઈઓને કેમ મારી શકે? કદાચ તેમને રાજ્ય કરવાની ઈચ્છા થશે તે પણ તેઓ તમારા કરતાં વધુ બળવાન અને શસ્ત્રાસ્ત્ર કુશળ હોવાથી તેમને માટે બીજું રાજ્ય મેળવવું એ કયાં કઠીન છે! જે તેમને રાજ્ય કરવું જ તે તેને તમે જે દિવિજય કરવાની આજ્ઞા કરી તેને અસ્વીકાર શા માટે કરત? મહાનપુરૂએ કહેલી ભવિષ્યવાણીથી અને તેમના વ્યવહારથી મને તે સ્પષ્ટ સમજાય છે કે તેમનામાં તમારા આ નાના રાજ્યને તે શું પણ અખિલ જગતના રાજ્યને પણ લેભ નથી. તમે તેમનાથી બેટા ભયભીત બની રહ્યા છે. આ ખેટો ભ્રમ કાઢીને શાંતિથી રાજ્યનું પાલન કરે. આ પ્રમાણે બલદેવજીએ કૃષ્ણજીને સમજાવ્યા એટલે તેમને સંદેહ અને ભય દૂર થયો ને શાંતિથી રહેવા લાગ્યા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- વિજયપુરના ચંદ્રસેન રાજાની કુંવરી મદનમાલતીનું કહેણ લઈને પુરોહિત કંચનપુર નગરમાં જિનસેનકુમાર સાથે સગાઈ કરવા આવ્યું, તેથી ઈર્ષ્યાળુ રત્નાવતી જિનસેન સાથે સગાઈ કરવાને બદલે રામસેન સાથે સગાઈ કરવા માટે ઘણું કહે છે પણ પુરોહિત રામસેન સાથે સગાઈ કરવાની ના પાડે છે, છેવટે રત્નાવતીએ ઘણું કહ્યું અને મીઠું બેલીને કહે કે તમે સગાઈ ગમે ત્યાં કરે પણ મારા મહેમાન છે તેમ કહીને પાંચસો સેનામહ આપી. દગાબાજીથી થયેલી રામસેનની સગાઈ – આ સંસારમાં તે તમે જાણે છે ને કે કોના માન છે? પૈસાના પૈસે મળે એટલે માણસનું મન પીગળી જાય છે. દેખે પીળું ને મન થાય શીળું”. તે રીતે પુરેહિતનું મન પીગળી ગયું અને રામસેનકુમારને જોઈને તેના મનમાં થયું કે રામસેનકુમાર પણ રૂપવંત છે, અને જેની માતા આટલી હેશિયાર છે તે તેને પુત્ર પણ એ જ હશે ને ! માટે રામસેન સાથે મદનમાલતીની Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શારદ સુવાસ સગાઈ કરી દઉં. હવે જ્યાં જિનસેનને શોધવા જ? રામસેન અને જિનસેન બને ભાઈએ જ છે ને ? જે હું રામસેન સાથે સગાઈ કરીશ તે આ મહારાણીજી પણ મારા ઉપર ખુશ રહેશે ને મને બીજુ વધારે ધન આપશે. આમ વિચાર કરીને પુરોહિતે તે રામસેન સાથે સગાઈ કરવાનું નક્કી કર્યું. રાણીએ પુરે હિતને પિતાને બનાવવા આપેલી લાંચ - પુરેડિતે રામસેન સાથે સગાઈ કરવાની હા પાડી એટલે રાણીના આનંદનો પાર ન રહો, તેથી ખુશ થઈને રાણીએ બીજી પાંચસો સોનામહેરે પુરે હિતને આપી દીધી. દગાબાજ માણસે પિતાનું કામ કઢાવવા માટે શું નથી કરતા? રાણીએ પહિતને સેનામહોરે આપી એટલે પુરોહિતને તે તેના પ્રત્યે માન જાગે ને ? ચંદ્રસેન રાજાએ તે પુરેડિતને પિતાને સમજીને મેકલ્યો હતે પણ પૈસાની લાલચે એણે તે રામસેન સાથે મદનમાલતીની સગાઈ કરી દીધી, અને ખુશ થતે વિજયપુર પહોંચી ગયે. રામસેનકુમારની સગાઈ થઈ તે દિવસે સાંજે જ મુખ્ય પ્રધાનજી આવી ગયા. તેમને ખબર પડી કે રામસેનકુમારની વિજયપુરના રાજાની કુંવરી સાથે સગાઈ થઈ. પ્રધાન વિચાર કરવા લાગ્યા કે રામસેનમાં કયાં હોંશિયારી છે કે તેની સાથે કઈ કન્યા પરણાવે? આ તે રામનું સ્વપ્ન ભરતને ફળ્યું લાગે છે. સગાઈ જિનસેનકુમારની કરવા આવ્યા ને ફાવી ગયે છે રામસેન, પણ હવે બગડેલી બાજી કેમ સુધારવી એ તે મારા હાથની વાત છે. આ તરફ પુરોહિત મદનમાલતીની સગાઈ કરીને વિજયપુર પહોંચી ગયે. પુરોહિતનું મુખ હસતું જેઈને રાજા સમજી ગયા કે પુરોહિતજી કાર્ય સફળ કરીને આવ્યા છે પણ વિશેષ ખાત્રી કરવા માટે પૂછયું કે જિનસેનકુમાર સાથે સગાઈ કરીને આવ્યા ને? પુરે હિતે કહ્યું હતું....સાહેબ. જિનસેનકુમાર કેવા છે? તે કહે છે સાહેબ ! આપણી કુંવરી કરતા રૂપ અને ગુણમાં સવાયા છે. એમને જોઈને મારું મન ઠરી ગયું. હવે જલદી લગ્નનું મુહુર્ત જેવડા ને ત્યાં સમાચાર કહેવડાવે, એટલે રાજાએ તાબડતોબ લગ્નનું શુભ મુહુર્ત જેવડાવ્યું ને કંચનપુર સમાચાર મેકલાવ્યા કે તમે જલદી મટી જાન લઈને આવે. આઈ લગનકી ખબર તબ, સેચે મંત્રી ઔર સરદાર, કિસકે અગવાની કરે જ્યારમેં, ઈસકા હૈ વિચાર. જાન લઈને જવાના સમાચાર આવ્યા એટલે પ્રધાનજી વિચાર કરવા લાગ્યા કે અત્યારે મહારાજા તે છે નહિ અને રામસેનમાં મીઠું નથી તે જાનમાં આગેવાન કોને કરવો ? આગેવાન વિનાની જાન શેભે? “ના, અને રામસેનને લઈને જઈએ તે આબરૂના કાંકરા જ થઈ જાય ને ? રાજાની ગેરહાજરીમાં રાણું પુત્રને પરણાવવા તૈયાર થયા છે. જે રાજાને કદાચ સમાચાર આપીએ તે પણ રામસેનના લગ્ન છે એમ જાણે તે આવે જ નહિ. હા... જિનસેનના લગ્નની ખબર પડે તે દેડતા આવે. અહીં તે રાણી રાજાને યાદ પણ કરતા Page #656 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૫૯૧ નથી. પ્રધાન અને બીજા મંત્રીએ ભેગા થઈને વિચાર કર્યો કે જિનસેનકુમારને આગેવાન બનાવીએ. જે તે આગેવાન થાય તે ચિંતા નહિ તે એકલે બધાને પહોંચી વળે તેમ છે, માટે આપણે બધા રાણીસાહેબને વાત કરીએ. જે રાણીસાહેબ જિનસેનને જાનમાં લઈ જવાની ના પાડે તે આપણે આબરૂના કાંકરા કરવા જાનમાં જવું નથી. આ નિર્ણય કર્યો. આ તરફ રત્નાવતી રાણીને જલ્દી સાસુ બનવાના કેડ જાગ્યા છે એટલે પ્રધાનને કહે છે કે આપણું રામસેનકુમારના લગ્ન માટે જલદી જાનની તૈયારી કરે, હવે પ્રધાન તેમજ સામંતે બધા રાણીને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૨ ભાદરવા વદ ૫ ને ગુરૂવાર તા. ૨૧-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, શાસનપતિ, ચરમ તીર્થંકર, મહાવીર પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. મનુષ્ય ભવ પામીને જેટલું બને તેટલું વધુ શાસ્ત્રનું શ્રવણ કરી લેવું જોઈએ. બધા અવસર મળશે પણ આ અવસર વારંવાર નહિ મળે, કારણ કે શાસ્ત્રસિદ્ધાંતનું વાંચન કરીને આત્મકલ્યાણ કરવા માટે આપણને મોટામાં મોટી મનુષ્ય જન્મની સંપદા મળી છે પણ જીવને તેની કિંમત સમજાઈ નથી. જે જીવને મનુષ્ય જન્મની કિંમત સમજાણું હેત તે એ વિચાર કરત કે મને આ બહુ મૂલ્યવાન રત મળેલ છે તે હવે કાંકરાને બદલે આ રન આપી દેવાની મૂર્ખતા શા માટે કરું છું ? જે તમે મનુષ્યભવરૂપી રનની કિંમત સમજતા હે તે એક પણ ક્ષણ નકામી વ્યર્થ ન જવા દેતા. પરમાત્માની ભક્તિમાં, ધર્મારાધના કરવામાં સમયને સદુપયોગ કરે તે મનુષ્યભવરૂપી રત્નની કિંમત અંકાશે. આ સંસારમાં કાલ્પનિક અને વાસ્તવિક એમ બે પ્રકારના પદાર્થો છે. વાસ્તવિક પદાર્થ ન હોય તે પણ એ વિષે કલ્પના કરવામાં આવે એ અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે કરવામાં આવતી કલ્પના મુશ્કેલીમાં મૂકી દે છે. કાલ્પનિક પદાર્થ અને વાસ્તવિક પદાર્થ બંને જુદા હોય છે. જ્યાં સુધી વાસ્તવિક પદાર્થ જેવામાં નથી આવતા ત્યાં સુધી કલ્પનાનું અજ્ઞાન મટી શકતું નથી. જેમ કે તમે કઈ દિવસ છીપ જોઈ અને એ છીપમાં ચાંદીની કલ્પના કરી પણ જ્યારે એ છીપની પાસે જઈને જોયું અને તે છીપ છે એમ ખાત્રી થઈ ત્યારે જ તે ચાંદી નહિ પણ છીપ છે એમ સમજી શક્યા. છીપમાં જેમ ચાંદીની કલ્પના કરવામાં આવે છે તેમ અજ્ઞાની છે સંસારના ભૌતિક સુખમાં સાચા સુખની કલ્પના કરે છે પણ તે સાચું સુખ નથી. આવી કલ્પનાને છોડે અને પરમાત્માના ગુણ અને નામસ્મરણમાં એકતાન બને અને પરમાત્મ સ્વરૂપ બની જાઓ. તે સમયે વિચાર થશે કે નાક, કાન અને શરીર છે તે હું નથી. હું તે અનંતશક્તિને સ્વામી આત્મા છું. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ શારદા સુવાસ બંધુઓ! જ્યારે તમે ઉંઘી જાઓ છે ત્યારે આંખ, કાન વિગેરે બધા બંધ થઈ જાય છે તે પણ સ્વપ્નામાં આત્મા સાંભળે છે ને દેખે છે પણ ખરે, કારણ કે સ્વપ્નાવસ્થામાં ઈન્દ્રિયે સૂઈ જાય છે અને મન જાગતું રહે છે. આ અવસ્થાનું નામ સ્વપ્નાવસ્થા છે. ઈન્દ્રિય સૂતેલી હોય છતાં સ્વપ્નામાં ઈન્દ્રિયેનું કામ ચાલુ હોય છે. ઈન્દ્રિયે સૂતેલી હોય છે તે પછી સ્વપ્નામાં ઈન્દ્રિયેનું કામ કેણ ચલાવે છે? તેને ઉંડે વિચાર કરશે તે તમને ખ્યાલ આવશે કે એ બધું કામ આત્મા કરી રહ્યો છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે પણ તે ભ્રમમાં પડીને શરીરાદિ પિતે છે એમ માની બેઠે છે. આત્મા અત્યારે કલ્પનાના વમળમાં ગેથા ખાય છે માટે કલપનાને છેડીને આત્માના વાસ્તવિક તત્વને સમજે અને સંસારિક પદાર્થોનું મમત્વ છે. આત્મામાં અનંત શક્તિ છે તેથી સ્વપ્નાવસ્થામાં કાન સુષુપ્ત હેવા છતાં સાંભળે છે ને આંખ બંધ હોવા છતાં જોઈ શકે છે. તે સ્વપ્નાવસ્થામાં ગંધ, રસ, સ્પર્શ વિગેરેની કલ્પના કરી આનંદ પણ માણે છે. સ્વપ્નામાં ક્રોધ પણ કરે છે, લેભ પણ કરે છે અને સિંહાદિને જોઈને ભય પણ પામે છે. આ પ્રમાણે આત્મા સ્વપ્નામાં સુખ પણ માણે છે ને દુઃખ પણ અનુભવે છે. સ્વપ્નાની વાતેથી આત્મામાં કેટલી શક્તિ છે તેનું માપ કાઢી શકાય છે તે સમજી શકાય છે. ઈન્દિની સહાયતા વિના પણ આત્મા કામ ચલાવી શકે છે. આ પ્રમાણે આત્મામાં અનંત શક્તિ રહેલી છે, એમ સમજીને ધર્મારાધનામાં અને પ્રભુની ભક્તિમાં તેને ઉપયોગ કરશે તે આ મનુષ્ય જન્મ સાર્થક બનશે. આપણા ચાલુ અધિકારમાં બલભદ્રજીએ કૃષ્ણને કહ્યું કે તમે બેટી ચિંતા ન કરે, નિશંક બનીને રાજ્ય કરે. બંને ભાઈએ આ રીતે વાતચીત કરતા હતા તે સમયે દેવેએ આકાશવાણી કરી કે હે કૃષ્ણ અને બળરામ! તમે મનમાં પેટા વિચારને સ્થાન ન આપે. કારણ કે એકવીસમા નમિનાથ ભગવાન ખુદ ભાંખી ગયા છે કે એ બાવીસમા તીર્થંકર થશે અને તે બહુ બળવાન હોવા છતાં રાજ્યને ગ્રહણ કરશે નહિ. આ સાંભળીને કૃષ્ણની ચિંતા દૂર થઈ અને નેમકુમાર પ્રત્યે તેમને પ્રેમ વધી ગયે ને વિચાર કરવા લાગ્યા કે અમારું કુળ કેવું ઉજજવળ છે કે આ યાદવકુળમાં ત્રણ જગતના નાથ તીર્થકર ભગવાન જમ્યા ! નેમ પ્રત્યે સ્નેહની સરવાણી વહાવતા કૃષ્ણ” -હવે કૃષ્ણ વાસુદેવને તેમકુમાર ઉપર જે પ્રેમ હતું તેનાથી ઘણે વધી ગયે, એટલે કૃષ્ણ જ્યાં જાય ત્યાં નેમકુમારને સાથે ને સાથે લઈ જાય છે. રાજસભામાં જાય કે બગીચામાં ફરવા જાય તે સાથે લઈ જતા. સ્નાન કરવા બેસે તે પણ સાથે ને જમે તે પણ સાથે. દાગીના અને વસ્ત્રો પણ પિતાના હાથે પહેરાવે. કેમકુમાર કૃષ્ણની સાથે રહેતા, બધું જ કરતા, ઘણું વાત પણ કરતા પણ એમને મુખ્ય ધ્વનિ તે એક જ હતું કે જીવનમાં ભેગવિલાસ કરતાં સંયમ મહાન છે. એક વખત મહાભારતના યુદ્ધ વિષે વાત નીકળતા કૃણે કહ્યું કે દુષ્ટને તે સંહાર જ કરવું જોઈએ, ત્યારે નેમકુમારે કહ્યું કે દુષ્ટતાનો સંહાર કરવું જોઈએ, કારણ કે દુષ્ટ Page #658 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ માનવી તે સજન બની શકે છે પણ દુષ્ટતા સજજન નથી બનતી. તે ઉપરાંત એ પણ વિચાર કરે જોઈએ કે દુનિયાના દરેક જીવન જીવવું ગમે છે પણ મરવું કેઈને ગમતું નથી, માટે કઈ જીવને મારે નહિ. કૃષ્ણજીએ તેમની વાત કબૂલ કરી, અને તેમના મનમાં થઈ ગયું કે કેમકુમાર પિતાના કરતાં જ્ઞાન, બળ અને બુદ્ધિ દરેકમાં વિશિષ્ટ છે, તેથી એ ખુશ થતાં કે અમારા યાદવકુળમાં આ નરરત્ન પાક છે. આ તરફ નેમકુમાર વૈરાગ્યની વાતો કરે છે ત્યારે બીજી તરફ તેમના માતાપિતાને એમને પરણાવવાના કેડ છે, એટલે સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણી નેમકુમારને વિવાહ કરવા માટે વારંવાર આગ્રહ કરતા ત્યારે નેમકુમાર તેમના આગ્રહનો હંમેશા ઈન્કાર કરતા. પિતાને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી પણ માતાપિતાને દુઃખ ન થાય તે માટે એમ કહેતા કે હમણું નહિ, પછી થઈ પડશે. શી ઉતાવળ છે? આથી માતા પિતાના દિલમાં દુઃખ થવા લાગ્યું કે જ્યારે કહીએ ત્યારે આ નેમ તે આપણે વાતને ગણકારતો જ નથી. આટલે માટે થયે છતાં લગ્ન કરતા નથી તે પછી ક્યારે કરશે? હવે શું કરવું ? આમ વિચાર કરતાં સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીએ વિચાર કર્યો કે તેમ આપણી વાત માનતે નથી તે હવે કૃષ્ણ વાસુદેવને આ કાર્ય સૅપીએ. સંભવ છે કે કદાચ તેનાથી નેમ માની જાય, કૃષ્ણજીને સમુદ્રવિજયનું આમંત્રણ:- ઘણી વાર એવું બને છે કે જે કાર્ય મોટા નથી કરી શકતા તે નાના કરી શકે છે. બીજી વાત આપણે ગમે તેટલા મેટા ભલે રહ્યા અને કૃષ્ણ આપણાથી ભલે નાના હોય પણ અત્યારે તેને પ્રભાવ પડે છે, કારણ કે તે ત્રણ ખંડના સ્વામી છે. છપ્પન કોડ યાદવે ઉપર તેમની હાક વાગે છે. વળી નેમકુમાર મોટા ભાગે કૃષ્ણની સાથે ને સાથે રહે છે. બંનેને પરસ્પર ખૂબ પ્રેમ છે એટલે સંભવિત છે કે કૃષ્ણ તેને આગ્રહ કરશે તે માની જશે. ઘણે વખત એવું બને છે ને કે ઘરમાં વડીલે બેઠા હોય છે પણ દીકરે એ પુણ્યવાન અને પ્રભાવશાળી હોય છે કે સૌ કે એની સલાહ માંગે છે ને એ કહે તેમ સૌ કરે છે. મોટાને પણ એની વાત કબૂલ કરવી પડે છે. અહીં સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીએ ઘણાં વિચારને અંતે નક્કી કર્યું કે આપણે કૃષ્ણને બોલાવીને આપણા મનની મૂંઝવણ વ્યક્ત કરીએ. આમ વિચાર કરીને કૃષ્ણજીને સમાચાર મોકલાવ્યા. કૃષ્ણજીને સમાચાર મળ્યા કે મારા કાકા અને કાકી મને બેલાવે છે. નાના તે મેટાને બેલાવે એમાં વિશેષતા નહિ પણ જ્યારે વડીલે નાનાને બોલાવે ત્યારે એની મહત્તા હોય છે. કૃષ્ણજીના રોમેરોમમાં આનંદ થયો કે મારા કાકા કાકીએ મને આજે યાદ કર્યો ? તે હું જદી જાઉં. એ વિચાર ન કર્યો કે મારે ઘણું કામ છે તે આજે નહિ કાલે જઈશ, પણ વડીલે બેલાવે એટલે હજારે કામ પડતા મૂકીને મારે તરત જવું જોઈએ, એટલે કૃષ્ણજી તરત જ જવા માટે તૈયાર થયા શા. સુ. ૩૮ Page #659 -------------------------------------------------------------------------- ________________ સારા અપાય સમુદ્રવિજયના મહેલે કૃષ્ણજીનું આગમન” - હાથી ઉપર બેસીને કૃષ્ણવાસુદેવ સમુદ્રવિજય રાજાના મહેલે આવ્યા અને પિતાના કાકા કાકીને પગે લાગ્યા. જુઓ, ત્રણ ત્રણ ખંડના સ્વામી છે છતાં વિનય કેટલે છે અભિમાનનું તે નામનિશાન નથી. આજે તે ત્રણ ઓરડાના ધણને ફાંકાને પાર નથી. (હસાહસ) કૃષ્ણજીના જીવનમાં નમ્રતા હતી. આજે તે જ્યાં જુઓ ત્યાં વિનય અને નમ્રતાને તે દેશનિકાલ થઈ ગયો છે. નેકર શેઠને નમતું નથી. વહુ સાસુને, દીકરી માતાને, પુત્ર પિતાને નમતા નથી ને શિષ્ય ગુરૂને નમતા નથી, કારણ કે દરેકના મનમાં અમે મોટા એમ છે, એટલે વડીલેને વિનય કરતાં એમને સંકોચ થાય છે, બાકી જે ખરેખર સમજે, તે વિનય અને નમ્રતામાં તે મહાન શકિત રહેલી છે. વિનયથી અશક્ય કાર્યોને શક્ય બનાવી શકાય છે. જે શિષ્ય ગુરૂને વિનય કરે છે અને ગુરૂની આજ્ઞામાં સમાઈ જાય છે તેના ઉપર ગુરૂની કૃપા ઉતરે છે ને સહેજે ગુરૂના અંતરના આશીર્વાદ મળે છે કે જા બેટા ! તારું કલ્યાણ થઈ જશે. તારે બેડે પાર થશે. વિનયવંત શિષ્યના ગુણે જોઈને રહેજે આવા અંતરના આશીર્વાદ મળી જાય છે. કેઈ કહે કે મને હાથ મૂકીને આશીર્વાદ આપે તે એ માંગ્યા આશીર્વાદ મળતા નથી, કદાચ પરાણે મળી જાય તે ફળીભૂત થતાં નથી. કૃણવાસુદેવે સમુદ્રવિજ્ય રાજા અને શવાદેવી રાણુના ચરણમાં મસ્તક ઝુકાવ્યું એટલે બંનેએ માથે હાથ મૂકીને કહ્યું બેટા! તારું કલ્યાણ થાઓ, તમે દીર્ધાયુષ બને એવા અંતરના આશીર્વાદ આપ્યા, પછી કૃષ્ણ પૂછયું–અહે મારા માતા પિતા તુલ્ય કાકા-કાકી ! આજે આપે આ દીકરાને કેમ યાદ કર્યો? આમ કહી વિનયપૂર્વક કાકા-કાકીની બાજુમાં બેસી ગયા એટલે કહ્યું-વત્સ! તારો નભાઈનેમકુમાર હવે યુવાન બને છે, છતાં પણ હજુ સુધી તે અવિવાહિત જ છે. એના સરખા બધા યાદવકુમારે પરણી ગયા છે અને નેમકુમારને અમે લગ્ન કરવાની વાત કરીએ છીએ ત્યારે કંઈ ને કંઈ બહાના કાઢીને અમારી વાતને ઈન્કાર કરે છે. એનું જીવન જોઈને અમને એમ જ થાય છે કે એ લગ્ન કરશે જ નહિ. આપણું આવા મોટા યાદવકુળમાં એક નેમકુમાર યુવાન થવા છતાં જે કુંવારા રહે તો કે એના વિષે શું અનુમાન કરે ! વળી તમે ત્રણ ત્રણ ખંડના સ્વામી છે ને કેમકુમાર તમારે લાડીલ ભાઈ છે. એ આટલી ઉંમર સુધી અવિવાહિત રહે તે પણ એક વિચારવા જેવી વાત છે. અમે તે તેને કહી કહીને થાક્યા પણ હજુ તેણે અમારી વાતને સવીકાર કર્યો નથી, પણ તું એને મટેભાઈ છે. તે તારી પાસે વધુ રહે છે એટલે તું એને આગ્રહ કરીને કહીશ તે એ તરછોડી નહિ શકે અને વિવાહ કરવાને સ્વીકાર કરશે. આ માટે ખાસ અમે તને બેલા છે. દેવવાણુ થઈ એટલે કૃષ્ણજીને શ્રદ્ધા છે કે કેમકુમાર પરણવાના નથી તેમજ પિતાની સાથેની વાતચીતમાં પણ વૈરાગ્યની જ વાત હોય છે એટલે કેમકુમાર કેઈ પણ રીતે Page #660 -------------------------------------------------------------------------- ________________ સારા વાર વિવાહ કરવાની વાતમાં સંમત થાય તે શક્ય નથી, છતાં કૃણુજીને લાગ્યું કે આ વૃદ્ધ કાકા કાકીને નેમકુમારને પરણાવવાની તીવ્ર ઈચ્છા છે ને હું આમ કહીશ તે તેમને દુખ થશે, માટે તેમની ઈચ્છા પૂરી કરવાને ઉપાય કરે તે પણ મારી ફરજ છે. પછી તે જે થવાનું હશે તે જ થશે. આ પ્રમાણે વિચાર કરીને કૃણુજીએ કહ્યું કાકા-કાકી ! આપની વાત સાચી છે. મારે ભાઈનેમકુમાર અવિવાહિત રહે તે કોઈ પણ દષ્ટિએ ઊંચતા નથી. ખરેખર ! આ બાબતમાં મારી પણ ભૂલ છે કે મેં કેમ વિચાર ન કર્યો કે તેમના સરખા બધા યાદવકુમાર પણ ગયા ને એ હજુ કેમ કુંવારે છે? અત્યાર સુધી આ તરફ ન તો મારું ધ્યાન ગયું હતું કે ન તે આપે મારું ધ્યાન ખેંચ્યું. નહિતર નેમકુમારને વિવાહ કયારનોય થઈ ગયે હોત. આજે આપે મને આ કાર્ય સંપ્યું છે તે હું તે પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ. મને વિશ્વાસ છે કે મારા પ્રયત્ન સફળ થશે, એટલે સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીને ખૂબ આનંદ થયે. અને મકમારને પરણાવવા ચિંતાતુર બનેલા કૃષ્ણ” :-કૃષ્ણ વાસુદેવ કાકા કાકીને વિશ્વાસ આપીને પિતાના મહેલે આવ્યા. કાકા-કાકીને ખુશ તે કર્યા પણ નેમકુમારને પરણાવ એ કંઈ સામાન્ય વાત નથી. બળવાન સિંહને પકડીને પિંજરમાં પૂર હજુ રહેલ છે, પણ વૈરાગ્ય ભાવમાં રમણતા કરનાર નેમકુમારને સંસારના પિંજરમાં પૂર મહામુશ્કેલ છે. તે હું એ કયો ઉપાય કરું કે મારે ભાઈ અરિષ્ટનેમિ (નેમકુમાર વિવાહ કરવાની વાતને સ્વીકાર કરે ! આ વાતની તેમને ચિંતા થવા લાગી અને તેના વિચારમાં એવા તલ્લીન બની ગયા કે પાસે કોણ આવ્યું ને કેણુ ગયું ને કોણે શું કહ્યું તે પણ તેમને ખબર નથી. કૃષ્ણજીને ખૂબ ચિંતાતુર અને ઊંડા વિચારસાગરમાં ડૂબેલા જોઇને કૃષ્ણજીની મુખ્ય પટ્ટરાણું સત્યભામાએ પૂછ્યું નાથ ! આપને રાજ્યની તેમજ બીજી ઘણી ચિંતાઓ હશે છતાં આપ દરરોજ બધી ચિંતાઓ મૂકીને પ્રસન્ન મુખે હસતા ને ખેલતાં આનંદભેર અહીં પધારે છે પણ આજે તે આપ કઈ ઉંડા વિચારમાં ડૂબેલા જણાએ છે, કેઈની સાથે બોલતા પણ નથી તે આપના માથે એવી શું ચિંતા આવી પડી છે? આપ કહેવા માટે કૃપા કરે. કણજીએ સત્યભામાને આપેલો જવાબ – સત્યભામાની વાત સાંભળીને કોણે કહ્યું- હે દેવી ! હું જે બાબત વિચારી રહ્યો છું ને જેની ચિંતા કરી રહ્યો છું તે એક દષ્ટિએ તે બહુ સામાન્ય કામ છે અને બીજી દષ્ટિએ ઘણું કઠીન કામ છે. મારે ભાઈ નેમકુમાર પૂર્ણ યુવાન બની ચૂકે છે. તેની ઉંમરને કઈ પણ યાદવકુમાર અવિવાહિત નથી અને મારો ભાઈ આટલી ઉંમર સુધી અવિવાહિત રહે તે મારા માટે ખૂબ શરમજનક વાત છે. હું એની ચિંતામાં ડૂબી ગયે છું. સત્યભામાએ કહ્યું–નાથ! જેમકુમારને પરણાવવા એમાં આટલી બધી ચિંતા શું કરે છે? તેમની સાથે પરણવા અનેક રાજકન્યાઓ તૈયાર છે. કૃણુજીએ કહ્યું એને માટે કન્યાઓને તે તૂટ જ નથી પણ વાત Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શારદા સુવાસ એમ છે કે કેમકુમાર વિવાહ કરવાની કઈ રીતે હા પાડતા જ નથી. કાકા-કાકીએ ખૂબ સમજાવ્યા પણ એ ના પાડે છે એટલે એ કાર્ય મને સેપ્યું છે. તેથી વિચાર કરું છું કે મારે તેમને કેવી રીતે સમજાવવા ? - સત્યભામાએ કહ્યું સ્વામીનાથ ! આપ ચિંતા ન કરે. એ કામ સ્ત્રીઓનું છે. અમને સેંપી દે. ભલભલા પુરૂષને સમજાવવા તે સ્ત્રીઓનું કામ છે, પણ આપની આજ્ઞા વિના અમે શું કરીએ? કૃણજીએ કહ્યું–દેવી ! તમારી વાત સાચી છે. આ કામ તે તમે જ કરી શકશે. સત્યભામાએ કહ્યું આપ ચિંતા ન કરે. અમે બધી સ્ત્રીઓ ભેગી થઈને નેમકુમારને એવા સમજાવી દઈશું કે તે વિવાહ કરવાની ના પાડી નહિ શકે. મને તે આ કાર્ય સહેજ પણ મુશ્કેલ લાગતું નથી. સત્યભામાના કહેવાથી કૃષ્ણની ચિંતા ઓછી થઈ. હવે સત્યભામા આદિ રાણીએ નેમકુમારનો વિવાહ કરવાની સંમતિ મેળવવા શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર: રામસેનકુમારના લગ્નની વાત ચાલે છે. મદનમાવતી સાથે જિનસેનને બદલે રામસેનની સગાઈ થઈ ગઈ અને લગ્નનું મંગલ મુહૂર્ત પણ જોવાઈ ગયું. ચંદ્રસેન રાજાએ કહેવડાવ્યું કે મારે ખાંડ સાથે મારી પુત્રીને પરણાવવી નથી, માટે મોટી જાન જોડીને ઠાઠમાઠથી વરરાજાને લઈને આવે. ખાંડા સાથે પરણાવવાની હતી તે રનવતીને ચિંતા ન રહેત, પણ આ તે જમાઈને મેકલવાને છે, એટલે રનવતીના મનમાં થયું કે હવે જલ્દી લગ્ન થઈ જાય તે સારું, કારણ એ મનમાં તે સમજે છે ને કે કહેણ તે જિનસેન માટે જ આવ્યું છે પણ મેં કપટથી રામસેનનો સગાઈ કરાવી છે. માટે જલ્દી કામ પતી જાય તે સારું થાય. નહિતર જે કેઈ વાત ફેડનાર મળશે તે મારે રામસેન કુંવારે રહી જશે ને જિનસેન પરણી જશે, તેથી ઉતાવળ કરે છે કે જદી જાનની તૈયારી કરાવે, ત્યારે પ્રધાન, મંત્રી અને સામંતે બધા કહે છે મહારાણીજી ! એમ જાન તૈયાર ન કરાય. જાન તે જેડીએ પણ આગેવાન તે કઈ જોઈશે ને? જે મહારાજા હાજર હત તે કંઈ ચિંતા ન હતી પણ એ તે છે નહિ, માટે જિનસેનકુમારને જાનને આગેવાન બનાવે, આ શબ્દથી રનવતીની પારાશીશી ચઢી ગઈ - કોધથી ધમધમતી રાણુએ પ્રધાન સામે કરેલે પ્રપ” -રાણ ખૂબ ક્રોધે ભરાઈને કહે છે પ્રધાનજી! તમે બધા જિનસેનના જ પ્રેમી છે. એ હવે મને સમજાઈ ગયું. તમને જિનસેન વહાલે છે ને રામસેન અળખામણે છે. એના પ્રત્યે તમને બિલકુલ પ્રેમ નથી પણ પ્રધાનજી ! યાદ રાખજે કે હું કંઈ તમારા બધાની દબાયેલી નથી કે પરાધીન નથી. તમને જિનસેન વહાલું લાગે છે તે મારા રામસેનમાં શું ખામી છે? જિનસેન કરતાં રામસેન કંઈ કમ છે કે તમે જિનસેનને જાનમાં લઈ જવાનું કહે છે? મારે એને નથી લઈ જવે, ત્યારે પ્રધાન વિગેરે માણસેએ રાણીને કહી દીધું કે જે તમારે જિનસેનને Page #662 -------------------------------------------------------------------------- ________________ પ શાહે અવારી આગેવાન બનાવીને જાનમાં મિકલ હેય તે જ અમારે બધાએ જવું છે. બાકી અમારે. કેઈને જવું નથી, એટલે રાણીને વધુ ક્રોધ ચઢયે ને આંખ લાલઘૂમ થઈ ગઈ ક્રોધથી ધમધમીને પ્રધાનને કહે છે કે તમારે જાનમાં જવું હોય તે જાઓ નહિતર જહાનમમાં જાઓ. મારે તમારું કેઈનું કામ નથી. હું ન પ્રધાન શોધી લાવીશ. હું રાજાની પટ્ટરાણ છું. આખા કંચનપુરમાં મારી આણ વર્તે છે ને તમે મને એમ કહેનારા કેણુ? તમે મને કંઈ નહિ કહી શકે. જે કહેશે તે તમારા ઘરબાર લૂંટાવી લઈને તમને ભિખારી બનાવીને ગામ બહાર કઢાવી મૂકીશ. અત્યારે મારી ફુલ સત્તા છે. હું ધારું તે કરી શકું છું. રાણીના આવા કટુ શબ્દો સાંભળીને પ્રધાને કહ્યું કે મહારાણી ! તમે આ શું બેલી રહ્યા છે ? તમે જે બેલે તે બરાબર વિચારીને બેલે. આ શબ્દ તમારા મુખમાં શેભે છે? જે તમને અભિમાન હોય તે બીજે પ્રધાન શોધી લાવે. હું અહી એક મિનિટ ઉભું રહેવા માંગતે નથી પણ મને મહારાજા રાજ્ય સંભાળવાનું કહી ગયા છે એટલે તમે ગમે તેમ કરશે તે પણ હું જવાનું નથી. હું જોઉં છું કે તમે કેને જહાનમમાં મોકલે છે ને કેને પ્રધાન બનાવે છે. આ રાજ્ય આટલું વ્યવસ્થિત ચલાવવાની કેની તાકાત છે? તમે મારી સામે ગમે તેમ બેલે છે. જરા તે શરમાએ. હુકમ ચલાએ રાજાજી પે, માંયે ચાલે નાંય, સીધી તરહ સે બેલિ સરે, નહીંતર બેલ નાંય, તમારે વટહુકમ રાજા ઉપર ચલાવજે, મારા ઉપર નહીં, તમે રાજા ને ગમે તેમ ચઢાવીને જિનસેનને મહેલમાંથી કઢાવી અને રાજાએ કાચા કાનના બનીને તમારી વાત સાંભળી પણ હવે તે રાજાની આંખ પણ ખુલી ગઈ છે. સમજ્યા ને ? રાજા જેટલી મારી વાત માને છે તેટલી તમારી માનતા નથી, છતાં અભિમાને ચઢીને ફૂટેલું ઢેલ જેમ ડબલ અવાજ કરે તેમ તમે પણ ઢેલની જેમ વાગી રહ્યા છે. મારી સાથે વાત કરવી હોય તે સીધી રીતે વિચારીને કરે. જે બેલતાં ન આવડે તે મૌન રહે. હું કંઈ તમારે સામાન્ય નેકર નથી. આખા રાજ્યને સંચાલક છું. મારી સાથે સભ્યતાથી વાત કરે. નહિતર હું આ ચાલ્યા. પ્રધાને તે રાણીને બરાબર ખખડાવી એટલે મામલે તંગ બન્ય, તેથી રામસેનના પગ ધ્રુજવા લાગ્યા કે જે પ્રધાન રીસાઈને ચાલ્યા જશે તે બધે વહીવટ કેણ ચલાવશે? આથી રામસેન એની માતાને કહે છે બા ! તું પ્રધાનજી સામે શા માટે ઝઘડો કરે છે? છેટે બકવાદ શા માટે કરે છે ? આ તારી તલવારની ધાર જેવી જીભ હમણાં બધું કામ બગાડી નાંખશે, માટે તું તારી લૂલીને વશ રાખ. તારી જીભમાં મીઠાશ જ નથી એટલે તું કેઈને પ્રેમ જીતી શકતી નથી. એથી બધા નારાજ થાય છે. જે બધા જતા રહેશે તે મને પરણાવવા કોણ આવશે? માટે તું શાંતિ રાખ. Page #663 -------------------------------------------------------------------------- ________________ પલટ શારદા સુવાસ “રામસેન અને પ્રધાનના વચનથી ઠંડી પડેલી રત્નાવતી” – પ્રધાન અને રામસેનના વચનથી રત્નાવતી શાંત પડી ને વિચાર કરવા લાગી કે મેં ભૂલ કરી છે, તેથી પ્રધાનને કહે કે ભાઈ ! મારો સ્વભાવ ઉઝ છે પણ આપ જ કામને દીપાવનાર છે. મને તમારા પ્રત્યે જરા પણ દ્વેષ નથી. તમારા પ્રત્યે ખૂબ માન છે, માટે તમારે બેટું લગાડવું નહિ. પ્રધાનજી! આપણુ રામસેનના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા છે માટે આપને જેમ એગ્ય લાગે તેમ કરે. મારી તમને છૂટ છે, એટલે પ્રધાન મંત્રી અને સામે તેની સલાહ લઈને કહ્યું બોલે, તમારી બધાની શું ઈચ્છા છે? બધાએ કહ્યું કે જિનસેનકુમાર આવે તે અમે બધા તૈયાર છીએ. પ્રધાને માણસને કહ્યું કે તમે જલ્દી જાઓ ને જિનસેનકુમારને બેલાવી લાવે, એટલે સામતે જિનસેનકુમારને બેલાવી લાવ્યા. જિનસેન કાંઈ જાણુતે નથી. પ્રધાન આદિ બધા સભાસદોએ કહ્યું હે જિનસેનકુમાર ! તમારા ભાઈ રામસેનકુમારના લગ્ન છે. તેમાં આપને આગેવાન બનવાનું છે કારણ કે તમારા પિતાજી હાજર નથી. આપ રાજા સમાન ગુણીયલ છે તેમજ મેટા છે. વળી આગેવાન બનવામાં પરાક્રમ, વિનય આદિ બધા ગુણે આપનામાં છે, માટે જલદી તૈયાર થઈ જાઓ. હવે જિનસેનકુમાર શું જવાબ આપશે તેના ભાવ અવસરે. (સ્વ. બા. વ્ય. પૂ. હર્ષદમુનિની પુણ્યતિથિ હેવાથી પૂ. મહાસતીજીએ તેમના જીવનમાં રહેલા ગુણેનું સુંદર વર્ણન કર્યું હતું). વ્યાખ્યાન નં. ૬૩ ભાદરવા વદ ૬ ને શુક્રવાર તા. ૨૨-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મહાન પુરૂષે ફરમાવે છે કે હે ભવ્ય જી ! આ સંસાર સાગરમાં તરવા માટેનું જે કઈ સદ્ધર સાધન હોય તે ધર્મ છે. દરિયામાં ડૂબકી ખાતા, ડૂબવાની અણી ઉપર આવી ગયેલા મનુષ્યને જે કંઈ પાટીયાને સહારે મળી જાય તે તેના સહારે મનુષ્ય સામે કિનારે પહોંચી શકે છે, તેમ મનુષ્ય ધર્મરૂપી પાટીયાના સહારે સંસાર સમુદ્રના સામા કિનારે એટલે કે મેક્ષમાં પહોંચી શકે છે. આપણને આ મનુષ્ય ભવમાં સંસાર સાગર તરવા માટે ઉત્તમ ધર્મ મળે છે. દુનિયામાં ધર્મ તે અનેક પ્રકારના છે પણ આપણને જે ધર્મ મળે છે તે ધર્મની તેલ કેઈ ધર્મ આવી શકે તેમ નથી. જૈન ધર્મ કે છે? રંગરાગને નહિ પણ વિરાગ–વિરતિને, ભેગને નહિ પણ ત્યાગને, અલ્પજ્ઞાનીને નહિ પણ અનંતજ્ઞાનીને, એકાંતવાદીને નહિ પણ અનેકાંતવાદીને, એકલા જ્ઞાન કે એકલી ક્રિયાને નહિ પણ જ્ઞાન અને ક્રિયા બંને સહિતને, સામાન્ય કેટીને નહિ પણ વિશિષ્ટ કેટીના તત્વ, ગ, ધ્યાન, સંયમ સહિતને આ જૈન ધર્મ છે. સૂફમમાં સૂક્ષમ કેટીની અહિંસા જૈન ધર્મમાં બતાવેલી છે. આ ઉત્તમ ધર્મ મળે છે પણ તમને તેની કિંમત સમજાણી છે? Page #664 -------------------------------------------------------------------------- ________________ શાઢા સુવાસ વહેપારમાં સીઝનને સમય આવે તેને તમે શું ગણે છે? કમાણી કરી લેવાને અને ખરીદી કરી લેવાને પુરૂષાર્થ કાળ ગણે છે ને? બસ, આ રીતે તમે સમજી લે કે દરેક ભવમાં માનવભવ એ ધર્મ સાધનાને પુરૂષાર્થ કાળ છે. એમાં મનુષ્ય જે પુરૂષાર્થ ન કરી લે તો એણે આરાધનાને પુરૂષાર્થ કાળ ગુમાવે છે. પછી ઈચ્છા કરે કે હવે જે, મારું આયુષ્ય વધે તે ધર્મને ભરપૂર પુરૂષાર્થ કરી લઉં તે કંઈ બની શકે ખરું? બીલકુલ નહિ. તમારા અંતરમાં એક વાત લખી રાખો કે “માનવ જીવનની પ્રત્યેક ક્ષણ એ ધર્મ આરાધનાને મેંઘેરો પુરૂષાર્થ કાળ છે. તમે ભલે ને લાખ કે કરડે રૂપિયા આપવા તૈયાર છે પણ ગયેલી એક પણ ક્ષણ પાછી નહિ આવે”. માટે અહીં એ લક્ષ રાખવાનું છે કે મારી વર્તમાનક્ષણ ધર્મના પુરૂષાર્થ વિનાની તે જઈ રહી નથી ને? ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં કે ગમે તે સંસારિક કાર્યમાં બેઠા હે ત્યાં પણ ઓછામાં છે માનસિક પુરૂષાર્થ તે કરી શકે ને ? જેમ કે હૃદયમાં વીતરાગ પ્રભુને યાદ કરી શકાય અથવા સંસારની વિચિત્રતા, સંગેની અનિત્યતા, પદાર્થોનું પર પણું, પાપને ભય, મારે પરલેક કેમ સુધરે એને ખ્યાલ રાખી શકાય અગર કેઈ તત્વનું ચિંતન, નવકાર મંત્રનું સ્મરણ, આવું આત્માને પવિત્ર રાખનાર કંઈક ને કંઈક ચિંતન કરી શકાય. આ માટે મનમાં પાકો નિશ્ચય કરે જોઈએ કે મારી ક્ષણે ક્ષણે આરાધનાને કિંમતી કાળ પસાર થઈ રહ્યો છે. અને જે હું જેમ તેમ વેડફી નાંખીશ અને દુનિયાની બીજી ગમે તેવી હોંશિયારી બતાવી યા ગમે તેવા દુન્યવી સંતાપ કરીશ તે પણ તેમાં સરવાળે શું ઉતરવાનું ? સંપુરૂષાર્થને અમૂલ્ય કાળ તે મેં ગુમાવી દીધે ને? મારા મર્યા પછી દુનિયા મારી હોંશિયારીને યાદ કરવાની છે અને કરે તે પણ મારે કંઈ જેવું છે? માટે ક્ષણ ક્ષણના પુરૂષાર્થને લેખે લગાડવા આરાધનાથી સફળ કરી લેવા નિર્ધાર કરે અને પછી હૃદયની અપવિત્રતાઓને દૂર ફગાવે. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે મૂળમાં આવશ્યક પવિત્રતા વિના આરાધનાનો પુરૂષાર્થ સફળ થશે નહિ. જેમને માનવભવની એકેક ક્ષણની કિંમત સમજાઈ છે તેવા નેમકુમારની વાત ચાલે છે. જેમકુમાર સંસારમાં અનાસક્ત ભાવથી રહે છે. તેઓ સંસારમાં રહેવા છતાં સંસારમાં લેપતા નથી. એમને આત્માને રસ છે, જ્યારે તેમના માતા પિતા, ભાઈ ભાભીએ બધાને સંસારને રસ છે. જેને જેમાં રસ હોય તે પિતાની પાસે આવનારને તે તરફ ખેંચી જાય છે. જેમ કેઈને બગીચામાં ફરવા જવાનો રસ, કેઈને નાટક સિનેમા જેવાને રસ, કેઈને હોટલમાં ખાવા પીવાને રસ તે કોઈને ધર્મને રસ આ રીતે જેને જે રસ હશે તે રીતે વર્તાશે. નેમકુમારને ત્યાગને રસ છે ને તેમના માતા-પિતા વિગેરેને પરણાવવાને રસ છે. કૃષ્ણજીને ચિંતાતુર જોયા પછી રાણીઓ કહે છે અમે અમારી વાતુરી અને કળાથી વૈરાગી નેમકુમારને વરણાગી બનાવી દઈશું, તે માટે આ વસંતઋતુ પણ આવી ગઈ છે. આવા કાર્ય વસંતતુમાં સરળતાથી થાય છે. માટે સ્વામીનાથ ! આપ રેવતગિરિ ઉપર Page #665 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વસંત્સવ ઉજવવાની તૈયારી કરી ત્યાં મુખ્ય મુખ્ય યાદવ અને નમકુમાર સહિત આપ પણ ત્યાં પધારજો. અમે બધી રાણીઓ ત્યાં ભેગી થઈને નેમકુમારને વિવાહ કરવા માટે પ્રસન્ન કરી દઈશું. સત્યભામાની વાત સાંભળીને કૃષ્ણજીને ખૂબ આનંદ થયે. તેમણે બીજે જ દિવસે રૈવતગિરિ ઉપર વસંતેત્સવ ઉજવવાની બધી તૈયારીઓ કરાવી. પિત પિતાની પત્નીઓ સહિત કૃષ્ણજી, બલભદ્રજી આદિ મુખ્ય રાજપુરૂષ અને સરખી ઉંમરવાળા યાદવકુમારે રથમાં બેસીને રૈયતગિરિ પર્વત તરફ જવા તૈયાર થયા, ત્યારે કૃષ્ણજીએ કેમકુમારને કહ્યું કે મારા લાડીલા લઘુ બંધવા ! ચાલે, આપણે બધા રૈવતગિરિ ઉપર ઉપર વસંત્સવની મજા માણવા માટે જઈએ. કેમકુમારે કહ્યું મોટાભાઈ! મારી ત્યાં શી જરૂર છે ? મારે નથી આવવું. પણ કૃષ્ણજીએ કહ્યું મને તારા વિના ગમે. તારે આવવું જ પડશે. એટલે નેમકુમાર કૃષ્ણજીના આગ્રહને માન આપી રથમાં બેસી ગયા. કૃષ્ણજી, રૂક્ષમણું, સત્યભામા, જેમકુમાર વિગેરે એક રથમાં બેઠા રસ્તામાં જ આ સત્યભામા અને રૂકમણું કંઈ ને કંઈ ગીત ગાવા લાગી અને વચમાં વચમાં વાત કાઢીને નેમકુમાર સામે જોઈને કહેવા લાગી કે અહે મનગીને ! અમારા લાડકા દિયરીયા ! હવે તમે ક્યાં સુધી કુંવારા રહેશે? આજે અમે અને તમારા ભાઈ તેમજ બધા યાદ પોતપોતાની પત્નીઓની સાથે આવ્યા છીએ તે કે આનંદ આવે છે! બધા પિતાની પત્નીઓ સાથે કેવા રથમાં બેઠા છે ને કેવા શેભે છે ! અને તમે તે અમને એક્વા લાગે છે. અમે તમને અમારી દેરાણી સાથે ફરવા આવેલા જેવા ઈચ્છીએ છીએ. અમે બધા સાથે આવીએ ને તમે અમારી બધાની વચ્ચે કુંવારા થઈને ફરો એ અમને ઠીક નથી લાગતું. માટે તમે હવે લગ્ન કરે તે અમને બધાને ખૂબ આનંદ આવશે. નેમકુમારે કહ્યું ભાભી! તમે બધા મને લગ્ન કરવા માટે આટલે બધો આગ્રહ કરે છે પણ લગ્ન કરીને શું કામ છે? રાણીએાએ કહ્યું. અમારી દેરાણ હોય તે તમને આનંદ આવે ને? તે શું પરણ્યા વિના એ આનંદ નથી મળતું. તમે બધા શું મને નથી ચાહતા? ત્યારે સત્યભામા અને રૂક્ષમણ કહે છે દિયરજી ! અમે તે તમારી ભાભીએ છીએ પણ તમારી પત્ની હેય તે વધુ ફેર પડે ને? પત્ની અને ભાભી વચ્ચે ફરક છે. આ રીતે ઘણું કહેવા છતાં નેમકુમાર લગ્નની હા પાડતા જ નથી. આમ કરતા રેવતગિરિ ઉપર પહોંચ્યા ને સઘળા સ્ત્રી પુરૂષે વસંતેત્સવ ઉજવવા લાગ્યા. તેમાં કેટલીક સ્ત્રીઓ વસંતઋતુને અનુકૂળ ગીતે મધુર સ્વરે ગાવા લાગી, કેટલીક સ્ત્રીઓ વાજિંત્રો વગાડતી હતી અને કેટલીક સ્ત્રીઓ ટોળેટોળા મળીને નૃત્ય કરતી હતી અને પુરૂષે પણ સ્ત્રીઓની કીડા જોઈને આનંદ પામતા હતા ને પોતે પણ કડામાં ભાગ લેતા હતા. કૃષ્ણ વાસુદેવ અને તેમની મુખ્ય આઠ પટ્ટરાણીઓ પણ વસંતોત્સવની મજા માણતા હતા. તેમાં પટ્ટરાણુઓ તેમજ બીજી ઘણી રાણુઓ નમકુમારને ઘેરીને ઉભી રહેતી અને જેમકુમારને લગ્નની ઈચ્છા થાય તેવી મેહભરી વાત કરતી ને સાથે સાથે પૂછતી હતી કે દિયરજી! આવતા વસતંત્સવ વખતે તે તમે પણ અમારી દેરાણી સહિત જ હશે ને ? Page #666 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ દેરાણી વિના તમે સૂતા લાગે છે. દેરાણી હોય તે કેવા શૈભી ઉઠે! જુઓ, આ વૃક્ષ પણ કયારે શેભે છે? ફળ, ફૂલ અને પાંદડા હોય ત્યારે ફળ, ફૂલ અને પાંદડા વિનાનું ઝાડ ઠુંઠું લાગે છે તેમ સ્ત્રી વિનાને પુરૂષ ઠુંઠા ઝાડ જેવો લાગે છે. આ રીતે કૃણજીની રાણીઓ નેમકુમારની મજાક ઉડાવવા લાગી. કૃષ્ણપ્રભુની સો નારીઓ, એ છે પૂરી કામણગારી, વિવાહની વાત કરીને, મન ડેલાવવા લાગી....મન...(૨) કૃષ્ણજીની રાણીઓએ નેમકુમારને અનેક પ્રકારના હાસ્ય અને મેહભર્યા વચનેથી પીગળાવવાના પ્રયત્ન કર્યો, પણ નેમકુમાર આ બાબતમાં નિશ્ચલ રહ્યા. જેનામાં કામવિકારને ઘેડે ઘણે પણ અંશ હોય તે જ આવી બાબતેમાં વિચલિત બને છે પણ આ તે મેરૂની જેમ અડેલ હતા એટલે એમના મનમાં વિકારનો અંકુર ફૂટતું નથી. એ તે નિર્વિકારપણે વસંત્સવની લીલા જેવા લાગ્યા. આવા મોહભર્યા વાતાવરણમાં નેમકુમારના મનને નિર્વિકાર જોઈને કૃષ્ણજીને ખૂબ આશ્ચર્ય થયું. વસંતેત્સવ પૂરો થતાં સૌ રૈવતગિરિ ઉપરથી પાછા ફર્યા. સમય જતાં પાછા ફરીને કૃષ્ણવાસુદેવ વનકીડા અને જળ. ક્રિીડા કરવા માટે પિતાની રાણીઓની સાથે કેમકુમારને લઈને રૈવતગિરિ ઉપર ગયા. ત્યાં પણુ અરિષ્ટનેમિકુમાર નિર્વિકારપણે વનકીડા અને જલક્રીડા જેવા લાગ્યા. આ સમયે અવસર જોઈને રૂમણું તથા સત્યભામા આદિ આઠે પટ્ટરાણીએ નેમકુમારને ફરતી વીંટળાઈ વળી. તેમાં સૌથી પ્રથમ રૂક્ષમણીજી નેમકુમારની પાસે આવીને બોલ્યા. હે લાડકા દિયરીયા! તમે શું ચિંતામાં પડયા છે? આટલા બધા આનંદ અને ઉત્સવમાં તમે મીન લઈને કેમ બેઠા છે? મને તે લાગે છે કે તમારા મનમાં એમ થતું હશે કે આ બધા મને પરણવાનું કહે છે પણ હું પરણીને નવવધૂને નિર્વાહ કેવી રીતે કરી શકીશ? તેની તમને ચિંતા થતી લાગે છે. તેથી તમે પરણવાની ના પાડે છે પણ તમારે આ વિચાર અમને એગ્ય લાગતું નથી. કારણ કે તમારા ભાઈ તે મહાન સમર્થ પુરૂષ છે. તે તમારી નવવધૂને નિવાહ કરશે. જેમાં બત્રીસ હજાર સ્ત્રીઓને નભાવે છે તે શું તમારી નવવધૂને નહિ નિભાવે ? તમે આવી ચિંતા શા માટે કરે છે? એ ચિંતા છેડીને લગ્ન કરવાની હા પાડે. ત્યાં સત્યભામાં કહે છે. ऋषभ मुख्य जीनाः करपीडन, विदधिरे दधिरे च महीशताम् । बुभुजीरे विषयानुदभावयन, मुतनान शिवमप्यथलेभिरे । त्वमसि किनु नवोऽद्य शिवगमी, भशमरिष्टकुमार विचाराय । कलय देवर ! चारुगृहस्थतां, रचयबन्धू मनस्स् च सुस्थताम् ॥ સત્યભામાએ ટેણે મારતા નેમમારને કહ્યું અહે દિયર ! તમે જ એક નવા Page #667 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારકા સુવાસ મેક્ષગામી નથી થયા કે જે આ પ્રકારથી પિતાના બંધુજનના ચિત્તમાં અસ્વસ્થતા ઉત્પન્ન કરી રહ્યા છે પણ તમે જરા સમજો કે તમારા પહેલા કષભદેવ ભગવાન આદિ તીર્થકરે થઈ ગયા છે તેમણે પણ વિવાહ તો કર્યા છે ને આ પૃથ્વીનું એકછત્ર રાય પણ ભોગવ્યું છે. તેમને પુત્ર-પુત્રી આદિ પરિવારની પ્રાપ્તિ પણ થઈ છે અને અંતમાં મુક્ત ભેગી બનીને તેમણે દીક્ષા લીધી છે ને મોક્ષમાં ગયા છે. માટે હે નેમકુમાર ! તમે આ બાબતમાં કંઈક વિચાર કરે ને સમજે. ગૃડસ્થ બન્યા સિવાય જીવન સુંદર બની શકતું નથી. તે તમે તમારા ભાઈને શા માટે નકામી ચિંતા કરાવે છે? હવે તમે માની જાએ. હવે ત્રીજી જાંબુવતી કહે છે દિયરજી! તમે આ તે કેવી નવી રીત ચલાવી રહ્યા છે. તમે તે હરિવંશના વિભૂષણ છે. લગ્ન કરીને પુત્રપ્રાપ્તિ નહિ કરે તે આ હરિવંશની પરંપરા કેવી રીતે ચાલશે? મુનિસુવ્રત નાથ પણ આ જ વંશના એક વિભૂષણ થયા છે. તેમણે પણ વિવાહ કર્યા હતા ને તેમને એક પુત્ર પણ હતે. પછી તેમણે દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરેલ છે. હવે ચોથી પદમાવતી કહે છે દિયરજી! સી વગરના પુરૂષની કઈ શોભા નથી અને સી વગરના પુરૂષને કેઈ વિશ્વાસ કરતું નથી, તથા સ્ત્રી વગરના પુરૂષને લેકે નપુંસક કહે છે. આ માટે પણ તમે લગ્ન કરે. આ પ્રમાણે એકેક પટ્ટરાણી નેમકુમારને સમજાવે છે ને તેમના મુખ સામું જોતી જાય છે કે કંઈક કરતાં નેમકુમારનું મુખ મલકે છે કે એ માથું ધુણાવે છે તે આપણે આપણું કાર્યની સફળતા માનીએ. ઘણી વખત એવું બને છે કે પિતાને અનુકૂળ વાત આવે છે તેમાં બંધ બેસતી પાઘડી પહેરી લે છે. એક નગરમાં એક શેઠ રહેતા હતા. એમને ધર્મનું નામનિશાન ગમે નહિ. ન કોઈ દિવસ સંતના દર્શન કરે, ન રાતી પાઈ દાનમાં વાપરે, કે ન કોઈ દિવસ નવકારશી જેવું તપ કરવું ગમે. નામ તે ભગવાનદાસ હતું પણ ભગવાનનું નામ લેવું એમને ગમતું ન હતું. શેઠના શેઠાણી ખૂબ ધમઠ હતા. એ રોજ શેઠને ધર્મ કરવા ટકેર કરતા પણ શેઠ સાંભળે જ નહિ. હવે શેઠને કેવી રીતે સમજાવવા એ માટે શેઠાણી લાગ જોતા હતા. એક વખત કોઈ મહાન જ્ઞાની અને પ્રખર વિદ્વાન સાધુ પધાર્યા. એમનું વ્યાખ્યાન સાંભળવા જેવું હતું. ઘણાં લેકે દૂર દૂરથી વ્યાખ્યાન સાંભળવા માટે આવતા. શેઠાણીના મનમાં થયું કે જે એકાદ દિવસ શેઠ આવે તે કંઈક ધર્મ પામે. એ ધર્મ પામશે તે દાન દેશે, સંતના દર્શન કરશે, બ્રહ્મચર્ય પાળશે ને તપ પણ કરશે. એમને જન્મારે સુધરી જશે. આ વિચાર કરીને શેઠાણુએ નમ્રતાપૂર્વક શેઠને કહ્યું સ્વામીનાથ ! એક દિવસ મહારાજનું વ્યાખ્યાન સાંભળે. શેઠાણીના ખૂબ આગ્રહથી શેઠ વ્યાખ્યાનમાં આવીને બેઠા. ત્યાં પ્રસંગે પાત વ્યાખ્યાનમાં એક દષ્ટાંત આવ્યું. એક ઉંદર જમીન દતે હતે. ત્યાં એક માણસ સૂતે હતે. તે દવાના અવાજથી Page #668 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ 08 જાગી ગયો અને ઉંદરને ખેદ જોઈને બે કે ખર ખરે ખર ખેદત હૈ”. આ અવાજ સાંભળીને ઉંદરે ઉંચું જોયું. ઉંદર તિર્યંચ છે પણ એને સંજ્ઞા તે છે ને? એટલે બોલનારના ભાવ ઉપરથી સમજી શકે છે કે આ મને કંઈક કહેવા માંગે છે તેથી ઉંદરે ઉંચું જોયું, ત્યારે તે માણસ ફરીને બે કે “ઉંચી કે દેખતે હૈ”. પછી ઉંદર શાંતિથી બેઠે એટલે પેલો માણસ બે કે “જકડ મકડ કરી બેસત હૈ”. તેથી ઉંદરે દેટ મૂકી એટલે કહ્યું કે “દડબડ દડબડ દેડત હૈ”. શેઠે આ દષ્ટાંત સાંભળ્યું. શેઠને બીજી કઈ તત્વની વાત યાદ ન રહી પણ પેલા માણસે ઉંદરને કહેલા ચાર વાક્ય યાદ રહ્યા. એ ભૂલાઈ ન જાય તે માટે આખો દિવસ તેનું રટણ કર્યા કર્યું". શેઠે અનિચ્છાએ વ્યાખ્યાન સાંભળ્યું છે, પણ બનવા જોગ એવું બન્યું કે શેઠ રાત્રે સૂતા હતા ને ચેર એમને ઘેર ખાતર પાડવા માટે આવ્યા. કરામાં બાકોરું પાડવા બે છે. આ શેઠને ખબર નથી કે મારે ઘેર ઘેર આવ્યા છે. એ તે ઉંઘમાં ઉંદરના દષ્ટાંતમાં સાંભળેલા વા મટેથી બોલ્યા કે “ખર ખર ખેદત હૈ” આ શબ્દ સાંભળીને ચેરના મનમાં થયું કે આ શેઠ જાગતા લાગે છે. એમ કહીને ઉંચુ જોયું ત્યાં શેઠ ઉંઘમાં ને ઉંઘમાં ફરીને બોલ્યા કે “ઉંચી ડેકે દેખતે . આ સાંભળીને ચેરના મનમાં થયું કે હમણાં કંઈ છેદવું નથી. શાંતિથી લપાઈને બેસી જઈએ, એટલે ખબર પડશે કે શેઠ જાગે છે કે ઉંઘે છે? ત્યાં તે શેઠજી બોલ્યા “જકડ મકડ કર બેસત હૈ. આ સાંભળીને ચોરને ખાત્રી થઈ કે નકકી આ શેઠ જાગે છે. માટે જલ્દી ભાગે. નહિતર પકડાઈ જઈશું. એમ કહીને દેડવા જાય છે ત્યાં શેઠ બેલ્યા કે “દડબડ દડબડ દેડત હૈ”. આ સાંભળીને ચારે તે જીવ લઈને ઉભી પૂંછડીએ નાઠા.એવા નાઠા કે પાછું વાળીને જોયું જ નહિ. આ શેઠ તે ઉંઘમાં બેલ્યા હતા. એમને ખબર નથી કે મારે ઘેર ઘેરે ખાતર પાડવા આવ્યા હતા પણ ઘરમાંથી એક પણ ચીજ ચોરાઈ નથી તેથી શેઠના મનમાં થયું કે મહારાજે જે ચાર વા કહ્યા હતા તેનું મેં રટણ કર્યું તેને પ્રભાવ પડયે કે મારે ઘેર ચેર આવ્યા પણ ધન ચેરી શક્યા નહિ. અનિચ્છાથી સાંભળવા ગમે તે આટલે બધો લાભ થયો તે શ્રદ્ધા અને સમજણપૂર્વક સાંભળવાથી કે મહાન લાભ થાય? પછી શેઠને ધર્મ ઉપર સાચી શ્રદ્ધા થઈ ને જીવન સુધરી ગયું. શેઠાણીએ શેઠને જેમ આગ્રહ કર્યો હતે તેમ કૃષ્ણવાસુદેવની પટ્ટરાણીઓ નેમકુમારને પરણાવવાને માટે ખૂબ આગ્રહ કરે છે. સહેજે હકાર ભણે તે પણ આપણે એને સાચું કરી બતાવીએ પણ ચાર ચાર પટ્ટરાણુઓએ સમજાવવા છતા નેમકુમાર કંઈ જવાબ આપતા નથી. હજુ બીજી ચાર પટ્ટરાણીએ નેમકુમારને સમજાવશે ને પછી શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર: રાજાના માણસો જિનસેનકુમારને બેલાવવા માટે ગયા એટલે તરત તે ત્યાં આવ્યો અને પ્રધાન પાસે આવીને કહ્યું–કાકા ! મને કેમ યાદ કર્યો? એટલે પ્રધાન આ Page #669 -------------------------------------------------------------------------- ________________ tow શારદા સુવાસ સરદારીએ કહ્યુ... કે તમારા નાનાભાઇની જાનમાં અગ્રેસર ખનને આવવાનું છે. તેથી તમને એલાવ્યા છે, માટે તમે જલ્દી તૈયાર થઈ જામે. આ સમયે જિનસેનકુમાર નમ્રતાપૂર્વક પ્રધાનને કહે છે કાકા ! મારા ભાઈના લગ્નમાં મારે આવવુ જોઈએ પણ હું મારી માતાની આજ્ઞા વિના નહિ આવું, કારણ કે માતાપિતા કહું કે ભગવાન કહું જે કહું તે મારી માતા છે. એનો મારા ઉપર મહાન ઉપકાર છે. માટે માતાની આજ્ઞા વિના હું એક કદમ પણ નહિ ભરી શકું, એટલે પ્રધાન આદિ મુખ્ય માણસો ભેગા થઈને જિનસેના રાણી પાસે આવ્યા ને હાથ જોડીને કહે છે મહારાણી ! તમે વિવાહના શુભ કાર્યોંમાં પધારો. આ સાંભળી જિનસેના રાણી કહે છે કે કિસકા મ્યાત્ર હૈ મંત્રીજી, થે... કયાં કરા મનવાર, મત્રી બેલે રામસેનકા, મ્યાત્ર મડા સુખકારે. પ્રધાનજી ! કાના વિવાહ ને શું વાત છે? મને તે કાંઇ ખબર પણ નથી ને તમે મને લગ્નમાં આવવાની વાત કરી છે? પ્રધાને કહ્યું મહારાણીજી ! વિજયસેન રાજાની કુવરી સાથે રામસેનની સગાઈ થઈ છે ને હવે લગ્ન માટે જાન લઈને જવાનું છે માટે તમે રાજમહેલમાં પધારો ને જિનસેનકુમારને જાનમાં આગેવાન બનાવવાનો છે માટે તમે જલ્દી આજ્ઞા કરી કે જેથી અમે જાન લઇને જઇએ. ત્યારે જિનસેના મહારાણીએ કહ્યું કે પ્રધાનજી ! તમે કેાના વતી અમને આમંત્રણ આપવા આવ્યા છે ? જેને ઘેર વિવાહ છે તેને તે અમારી જરૂર નથી. અમે એમને દીઠા ગમતા નથી. રત્નવતી કે રામસેન અમને આમંત્રણ આપવા આવ્યા નથી. તે જયાં અમારું માન સન્માન ન હેાય ત્યાં અમારે કેવી રીતે જવુ? તમે દ્ભવતીના તરફથી ભલે આમંત્રણ આપવા આવ્યા પણ અમારે આવવું નથી. પ્રધાનજી કહે–મહારાણીજી ! આમ ન ચાલે. કુ ંવરને મોકલે. આબરૂના સવાલ છે. જિનસેના રાણીએ કહ્યુ' પ્રધાનજી ! જો રાજયનું કોઇ કામ હાત અગર કોઇ શત્રુ ચઢી આવ્યેા હેાત અને રાજ્યનું રક્ષણ કરવા માટે તમારે જિનસેનકું વરને લઈ જવા હાત તા વગર પૂછે મારી ના નથી. ખુશીથી માકલવા તૈયાર છું, પણ રામસેનના લગ્નમાં હુ તેને મેાકલવાની નથી. રત્નવતીને અમારા ઉપર કેવા પ્રેમ છે એ શું તમે નથી જાણતા ? કે મને આટલી બધી વિનતી કરેા છો ? અને ત્યાં લઈ જઈને પણ એમ જ કહેવડાવવુ છે ને કે આ અણમાનીતી રાણીના દીકરા છે. મારે મારા દીકરાનું માન ગુમાવવા મેકલવા નથી. તમે તમારે ખુશીથી જાએ. “જિનસેનાના પડકાર ભર્યા જવાબ સાંભળીને પાછો વળેલા પ્રધાન”:પ્રધાનજી ! જેને ઘેર લગ્ન છે તેને ગરજ હશે તેા આવશે. તમારે અમને મનાવવા માવવાની જરૂર નથી. હું રાજાની રાણી છું. અમે મા દીકરા આ અગીચામાં એકલા પડ્યા Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૦૫ શારદા સુવાસ રહીએ છીએ. અમે ભૂખ્યા છીએ કે તરસ્યા છીએ અમારી કેણુ ખબર લેનાર છે ! કે અયારે તમે ખેલાવવા આવ્યા છે ? રત્નવતીને કહી દેજો કે એને સો વાર ગરજ હાય તા ખેલવવા આવે. મારા દીકરા કઇ વધારાના નથી કે તરત માકલી દઉં. આ પ્રમાણે જિનસેના રાણીએ પ્રધાનને સારૂં શબ્દોમાં કહી દીધુ. એટલે બધા રત્નવતી રાણી પાસે આવ્યા ને કહ્યું કે મહારાણી ! આપના રામસેનકુમારને સારી રીતે પરણાવવા હાય તા તમે જિનસેના રાણી પાસે જાએ તે તેમને મનાવા. તમારા ગયા વિના એ માને તેમ નથી. એ તે જિનસેનકુમારને મેકલવાની ચાખ્ખી ના પાડે છે. નવતી તે અભિમાનથી ભરેલી હતી. એ તે પહેલેથી કોઇને નમતી નથી. એ જિનસેનાને નમતી કેવી રીતે જાય ? એને જિનસેના રાણી અને જિનસેનકુમારને મનાવવા જવાનુ બિલકુ? મન નથી, પણુ ગરજે ગધેડાને બાપ કહેવા પડે તેમ રત્નવતી મન વગર કેવી રીતે મનાવવા જશે.ને શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૪ ભાદરવા વદ ૭ને શનિવાર તા. ૨૩–૯–૭૮ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેના ! આપણે બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. ગઈ કાલે ચાર પટ્ટરાણીઓએ તેમકુમારને શું શું કહ્યું તે વાત કરી હતી. હવે બાકીની ચાર પટ્ટરાણીએ શુ' કહે છે તે વાત આજે કરીએ. પાંચમી પટ્ટરાણી ગાંધારી કહે છે દિયરજી ! તમે આ શુ લઈ બેઠા છે કે મારે પરણવું નથી. પરણ્યા વિના તે કઇ ચાલતું હશે! મારી વાત સાંભળેા, संसारयात्रा शुभ संग सार्थ, पर्वात्सवा वेश्यविवाह कृत्यम् । उद्या लीला कमला विलासहः, शोभन्त विनाऽङ्गनां नो ॥ લાડકા દિયરીયા ! તમે તે અમને સાવ ભેાળા લાગેા છે, પણ સ'સારનુ` કા` આવા ભેાળપણથી ચાલતું નથી. સંસારમાં દૈયા, દાન વિગેરે શુભ કાર્યં કરવા, સૌના સંગમાં રહેવુ, પf-તહેવારને ઉજવવા, ઉત્સવા કરવા વિગેરે કાર્ય સ્ત્રી વિના સુંદર લાગતા નથી. આથી જીવનમાં ઘરની શેાભારૂપ ઔ હાવી જોઈએ. સ્ત્રી વિના ઘર શાભતું નથી. વિવાહ, ઉત્સાહ વિગેરે પ્રસ ંગે માં સ્ત્રી સાથે હોય તે આનંદ આવે છે. ઉપવનની ક્રીડા પણ સ્ત્રી વિના શેાભતી નથી તેમજ લક્ષ્મીના આનંદ અને વિલાસ પણ સ્રી વિના મળી શકતા નથી, અર્થાત્ સ્ત્રી વિના લક્ષ્મી પણ ફિક્કી લાગે છે. છઠ્ઠી ગૌરી પટ્ટરાણી કહે છે દિયરજી ! તમારું આ ઉદાસીનપણુ જોઇને અમને તે Page #671 -------------------------------------------------------------------------- ________________ શાહા સુવાણ અપાર દુખ થાય છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં ની મહત્તા છે. તિર્યંચ અજ્ઞાની પશુ પક્ષીઓ પણ આ દિવસ રઝળી રખડીને સાંજે પિતાના સ્થાન પર આવે છે ત્યારે તે પણ પિતાની પત્નીની સાથે આનંદથી મને રંજન કરે છે. તે તમને અમે આટલું બધું સમજાવીએ છીએ છતાં કેમ સમજતા નથી? તમે એ પશુ-પક્ષીઓથી પણ વધારે અજ્ઞાન કેમ બની ગયા છો? ત્યાં સાતમી લક્ષમણ રૂમઝુમ કરતી આવીને કહે છે દિયરજી! આમ શું કરે છે? અમારા સામું તે જુઓ. બીજી વાત તો બાજુમાં મકે પણ કોઈ વખત તમારી તબિયત બરાબર ન હોય તે સેવા સુશ્રષા કરવા માટે જે એક સ્ત્રી ઘરમાં હોય તે બધું જ કરે. પુરૂષને માટે વિશ્વાસપાત્ર અને પ્રેમપાત્ર જે કઈ હોય તે તે પિતાની અર્ધાંગના છે. પતિ કઈ વખત આપત્તિમાં ફસાઈ ગયા હોય ત્યારે કહી અને વિચક્ષણ સ્ત્રી હોય તે પતિને સહાયતા અને પ્રસન્નતા આપે છે. આ માટે પણ સ્ત્રીની જરૂર છે. ત્યાં આઠમી સુસીમા પટ્ટરાણી નેમકુમારની પાસે આવીને બેલી દિયરજી! હું તમને પૂછું છું કે તમારે ઘેર કોઈ મહેમાન આવશે ત્યારે જે તમારા ઘરમાં સ્ત્રી નહિ હોય તે એમની આગતા સ્વાગતા કોણ કરશે? અગર કોઈ સાધુ મુનિરાજ પધારશે તે તેમને આહાર પાણી કોણ વહરાવશે ? આ કામ કંઈ પુરૂષનું નથી, સ્ત્રીઓનું છે. ઘરને સ્વચ્છ અને સુઘડ રાખવાનું કામ પણ સ્ત્રીઓનું છે. તમારું નથી. માટે અમારું બધાનું કહેવું માનીને તમે જીવનસાથીની કન્યા સાથે વિવાહ કરી લે. પ્રિયા વગર આ સઘળું કામ તમારાથી ચાલશે નહિ. આ રીતે કૃષ્ણજીની આઠે આઠ પટ્ટરાણીઓએ નેમકુમારને જુદી જુદી રીતે સમજાવ્યા તે પણ માન્યા નહિ નેમકુમાર જ્ઞાની હતા. એ સમજી ગયા કે મને પરણાવવા માટે જ મારા ભાઈ અને ભાભીઓએ આ કાર્યક્રમ ગોઠવ્ય લાગે છે, પણ એ તે બધું નાટક જોયા કરે છે. બધાએ જાણ્યું કે જેમકુમાર કઈ રીતે સમજે તેમ નથી, ત્યારે બધી રાણીઓ ભેગી થઈને નેમકુમારની ઠઠ્ઠા મશ્કરી કરે છે તે પણ નેમકુમારને તેની કંઈ અસર ન થઈ, પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે અહે! આ સંસારી જીવેની કેવી મેહદશા છે ! આવા વિચારથી તેમને જરા હસવું આવી ગયું. મુખડું મલકાઈ ગયું. આ જોઈને સત્યભામા, રૂકમણી આદિ પટ્ટરાણીએાએ ચોકડું બેસાડી દીધું ને આનંદમાં આવીને મોટેથી બેલી ઉઠી કે માન્યા. માન્યા. નેમ માન્યા. એમણે વિવાડ કરવાની સંમતિ આપી. આમ કહીને ખૂબ આનંદમાં આવી ગઈ અને કૃષ્ણ પાસે આવીને કહેવા લાગી કે કેમકુમારે વિવાહ કરવાની સ્વીકૃતિ આપી દીધી. એ માની ગયા છે. આ શુભ સમાચાર સાંભળીને કૃષ્ણજી બલભદ્રજી વિગેરે યાદવેને ખૂબ આનંદ થયે, અને બધા રૈવતગિરિથી ઉતરીને દ્વારકામાં આવ્યા. કૃષથુવાસુદેવ તે સીધા સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણી પાસે આવ્યા ને Page #672 -------------------------------------------------------------------------- ________________ ચારણી સુવાસ १०७ કહ્યું કાકા-કાકી ! આપણું કાચ સફળ થયું'. આનૐ આનંદ. તેમકુમારને વિવાહ કરવા માટે મનાવી દીધા છે એટલે હવે આપણે વિવાહની તૈયારી કરવાની મંગલ શરૂઆત કરો. આ સાંભળીને સમુદ્રવિજય રાજા અને શીત્રાદેવી માતાનું હૈયું હર્ષોંથી નાચી ઉઠયુ. તેમના આનંદને પાર ન રહ્યો. કૃષ્ણ વાસુદેવને એ પ્રકારે આનંદ થયા. એક તાકાકા કાકીએ જે કાઅે શ્રદ્ધાપૂર્ણાંક સાંપ્યું હતું તે સફળ થયુ. અને ખીજુ હુવે નેમકુમાર જે મારાથી ખળવાન છે તે લગ્ન કરશે એટલે એની શક્તિ હણાઈ જશે. કૃષ્ણ જેવા મહાનપુરૂષને પણ કેવા વિચાર આવ્યો ! આ બધી મેહની વિટંબણા છે. બ્રહ્મચર્ય'માં તે મહાન તાકાત રહેલી છે. જે પુરૂષ અગર સ્ત્રી અખંડ બ્રહ્મચારી ડાય છે તેનામાં અજમ ગજબની શક્તિ રહેલી છે. બ્રહ્મચારી આત્માએ શક્તિના પ્રભાવથી આખી દુનિયાને ડોલાવી નાંખે છે. બ્રહ્મચારી એ ભગવાન તુલ્ય છે. એક બ્રહ્મચર્ય'ની પાછળ અનેક ગુણા પ્રાપ્ત થાય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભગવતે બ્રહ્મચય ના મહિમા મતાવતા કહ્યું છે કે મિનાંમન્વરે ज मिय आराहियमि आराहिय वयमिण सव्वं सीलं तवो य, विणओ य, संजमा य, खंती, गुत्ती, मुत्ती तवय इहलोइय, पारलेाइय, जसे य कित्ती य पच्चओ य तम्हा णिहुएण बभचेर ચિવ ।” એક બ્રહ્મચર્યંની આરાધના કરવાથી શીયળ, તપ, વિનય, સંયમ, ક્ષમા, નિલે†ભતા, ગુપ્તિ આદિ બધા ગુણુની આરાધના થઇ જાય છે, અને આ પ્રમાણે આ લોક અને પરલોકમાં યશ, કીતિ અને વિશ્વાસની પ્રાપ્તિ થાય છે, તેથી નિશ્ચલ ભાવે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. સવ” પ્રકારના દુઃખાના મૂળને નાશ કરવા માટે પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જરૂરી છે. બ્રહ્મચર્ય ના પ્રભાવથી અગ્નિ પાણી સમાન શીતળ ખની જાય છે. સર્પ ફુલની માળા, ઝેર અમૃત તુલ્ય, વિઘ્ન મહેાત્સવ રૂપ, શત્રુ મિત્ર સમાન, મેટો સમુદ્ર ખાખેાચીયા જેવા અને જંગલ મોંગલ અની જાય છે. બ્રહ્મચય જ્ઞાન, દન, ચારિત્ર, તપ, સમ્યકૂત્ત્વ અને વિનયનું મૂળ છે, સતપેામાં બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ તપ છે. બ્રહ્મચય એ તા એક મસાધારણ જડીબુટ્ટી છે. આપણા શરીરના રાજા વીય છે. બ્રહ્મચર્યાં એનુ એવુ સુંદર સ ́રક્ષણ અને વન કરે છે કે એ એજસ બધી ઇન્દ્રિયા અને ગાત્રોમાં ફેલાઈ જઈને અદ્ભૂત સ્કુતિ દેખાડે છે, શરીરમાં જોમ અને ખળ વધારે છે અને મનની શકિત વધારે છે. ત્યારે અબ્રહ્મચય ના સેવનથી વીર્ય શકિતના નાશ થઇ જવાથી શરીરમાં અનેક રાગે ને ઉભા થવાના અવકાશ મળે છે. બહારના પ્રતિકૂળ નિમિત્તે સામે ટકવા માટે અંદરની વીય શક્તિ જરૂરી હાય છે. પણ વિષયેાની આસકિતથી એ વીય શકિત નષ્ટ થઇ જતાં એ પ્રતિકૂળ નિમિત્તો શરીર ઉપર માઠી અસર કરી જાય છે, એના પિğામે શરીરમાં કાઇને કોઇ વ્યાધિ ઉભી થાય છે, શરીરમાં રોગ વધતા મન અસ્વસ્થ અને વિધ્રૂવલ અને છે, એટલે આત્મક શાંતિ-સમાધિ જાળવવી મુશ્કેલ અને છે. પછી હલકા વિચાર, સ ંતાપ, તામસી પ્રકૃતિ Page #673 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ વિગેરે ઉભા થાય છે, અને પરિણામે એ અનુસાર મનના પરિણામ પ્રમાણે કમને બંધ થાય છે. મનના પરિણામ બગડતાં અશુભ કર્મ બંધ થાય છે ને તે ભોગવતાં જીવને મહાન દુખ ભેગવવું પડે છે. આવા દુઃખદ પરિણામમાંથી બ્રહ્મચર્ય બચાવી લે છે. દેવાનુપ્રિયે ! બ્રહ્મચર્ય પાલનમાં કેવા કિંમતી લાભ સમાયેલા છે. તમે તે લાભના જ ઈચ્છુક છે ને? તે આ મહાન લાભ ચૂકશે નહિ. જરા વિચાર કરે ને ધ્યાનમાં રાખે કે ઇન્દ્રિયના ક્ષણિક સુખની કઈ કિંમત નથી. એના વિકારના આવેગ ક્ષણિક છે. ક્ષણિક આવેગને રોકવામાં મનને સમજાવીને મજબૂત કરવાનું હોય છે. બાકી કઈ શારીરિક તકલીફ પડતી નથી. ઇકિયેના ઘેડા છૂટા મૂકવાથી તે આ ભવમાં ગાદિ અને પરભવે દુષ્કર્મના ઉદયથી જે પીડાઓ ઉત્પન્ન થાય છે તેમાં ત્રાસ અને તકલીફને પાર રહેતું નથી. વિષય વાસનામાં રક્ત રહેનારા મનુષ્યને જ્યારે કર્મને ઉદય થતાં પીડા, આફત કે દુઃખ આવીને ઉભા રહે છે ત્યારે હાય-હાય કરે છે. મને બચાવો...બચાવે એવી કારમી ચીસે પાડે છે. એક દષ્ટાંત આપીને તમને સમજાવું. એક નવાબી રાજ્ય હતું. નવાબ ઘણુ ન્યાયી અને પવિત્ર હતા. એને ફેજદાર મુસલમાન હતું. તે વિષયાંધ હતે. ફજદારપણું તે બરાબર બજાવતે હતે. કયાંય ગુને ન થાય તે માટે ખૂબ સાવધાની રાખતે અને બધા ઉપર ખૂબ કડકાઈ રાખતે પણ પિતે દુરાચારના ગુન્હા કરતે, કારણ કે વિષયમાં અંધ હતે. આ ફેજદાર વિષય વાસનામાં મસ્ત રહેતે હતે. ગામમાં ક્યાંય નવી વહુ આવી છે? અગર બીજે ક્યાંય દાવ લાગે એ છે? એની તપાસ કર્યા કરતે હતે. ગામમાં કેટલીય સ્ત્રીઓને ફસાવીને એણે શીયળ ખંડન કર્યું હતું. ઘણી સ્ત્રીઓને એ હેરાન કરવા લાગ્યા પણ કેઈ નવાબ સુધી આ વાત પોંચાડતું નથી. એક વખત ગામમાં એક લુવાણાના દીકરાનું ન થયું. નવી વહુ પરણીને આવી. ફોજદારને આ વાતની ખબર પડી એટલે ફેજદારે એને ઘેર એકરાને કહેવડાવ્યું કે હું રાતના તારે ઘેર આવવાનો છું. માટે તું ઘરમાં રહેતે નહિ, અને ઘરમાં રહીશ તે તારા બાર વાગી જશે. લવાણાની પત્ની ક્ષત્રિયાણ જેવી શૂરવીર હતી. એને આ વાતની ખબર ન હતી. રાત પડી એટલે એનો પતિ બહાર જવા તૈયાર થયો, ત્યારે એની પત્ની પૂછે છે નાથ ! ક્યાં જાઓ છે? ત્યારે એના પતિએ બધી વાત કરી એટલે સ્ત્રી કહે છે આ શું? પતિ કહે છે. આ ગામમાં એનું જ રાજય ચાલે છે, એટલે આપણાથી હા કે ના કંઈ બોલાય જ નહિ. બેલીએ તે મારી જ નાંખે. શીયળ સાચવવા કરતી પ્રભુને પ્રાર્થના - પત્ની કહે છે કે તે શું તમારે મારું શીયળ ભંગાવવું છે? પતિ કહે છે હું શું કરું ? હું શું કરું એટલે શું? તમને શરમ નથી આવતી? જે તમારામાં આટલી પણ શક્તિ ન હતી તો મરદ બનીને મારે હાથ પકડવા શા માટે આવ્યા હતા? શું તમે ચૂડીઓ પહેરી છે? નહિ જવા દઉં. ઉભા Page #674 -------------------------------------------------------------------------- ________________ શાહૃા સુવાસ ૬૦૯ રહે અહીં. એ દુષ્ટ આવે એટલે એને કાઢી મૂકજે. પતિ કહે છે એમાં આપણું કંઈ ન ચાલે. તું એને ઓળખતી નથી. એ માણસ નથી પણ રાક્ષસ છે. હવે એને આવવાનો સમય થ છે માટે મને જવા દે, નહિતર એ મને અહીં ને અહીં જ પૂરું કરી નાંખશે ને તારે ચુડે ભાંગવાનો વખત આવશે. એમ કહીને એ તો ચાલે ગયે ને બાઈ ચિંતાતુર બનીને ભગવાનને પિતાનું શીયળ ચેખું રાખવા પ્રાર્થના કરવા લાગી. શીલને ચમત્કાર – એટલામાં પિલે વિષયાંધ ફોજદાર આવી પહોંચ્યું. આ તે શૂર વીર ને ધીર હતી. અત્યાર સુધી જે જે સ્ત્રીઓના શીયળ લૂંટયા તેના જેવી ડરપેક ન હતી. જે તેની સામે બળાત્કાર કરવા આવ્યા તેવી સિંહની જેમ ગર્જના કરીને નીડરતાથી બેલી-દુષ્ટ ! મારાથી દૂર ઉભે રહેજે. જે મને અડીશ તે બાળીને ભસ્મ કરી નાંખીશ. ફેજદાર થઈને પ્રજાનું રક્ષણ કરવાને બદલે તું ભક્ષણ કરવા ઉઠે છે? તને જરા પણ શરમ નથી આવતી? બાઈની કરડી આંખ જોઈને ફેજદાર ધ્રુજી ઉઠશે. એની પાસે જવા ઘણું ઘણાં પ્રયત્ન કર્યો પણ એ જઈ શકે નહિ. એના પગ પાછા પડયા ને ભયભીત બનીને ચાલ્યા ગયે. એના ગયા પછી થેડી વારે એનો પતિ આવ્યો. એને બધી વાત કરી અને કહ્યું કે હું તે પ્રભુની શ્રદ્ધાથી મજબૂત બની તે મારું શીયળ અખંડિત રહી ગયું પણ મારી કેટલીય બહેનોને આ પાપીએ શીયળ લૂંટયા હશે! એ દુષ્ટને કઈ કહેનાર નથી, પણ હું તે એને બરાબર બતાવી દઈશ. એના પતિને કહે છે ચાલ ઉઠે, અત્યારે ને અત્યારે નવાબ પાસે જઈને ફરિયાદ કરીએ. ગામની સ્ત્રીઓના દૂ:ખ મટાડવા રાજાને કરેલી ફરિયાદ :- એને પતિ કહે છે તું તે બચી ગઈ છે. હવે તારે જવાની શી જરૂર છે? ત્યાં ગયા એટલે મરી ગયા સમજ. આ સ્ત્રી કહે છે તમે તે કાયર છે બેસી રહે ઘરમાં. હું તે આ ચાલી. એ તે ક્રોધથી ધમધમતી ઘરની બહાર નીકળીને ચાલવા લાગી એટલે એને પતિ પણ પાછળ પાછળ ગયે. બાઈ નવાબના મહેલની બારી આગળ આવીને જે શેરથી કરૂણ રવરે રૂદન કરવા લાગી, ત્યારે દરવાન દેડતે ત્યાં આવીને કહે છે બહેન! તમે અત્યારે મેટા અવાજે અહીં રડશે નહિ. નવાબ સાહેબ ઉંદ.માંથી જાગી જશે, પણ આ તે સાંભળતી જ નથી. એ તે નવાબ સાહેબની ઉંઘમાં ખલેલ પાડવા માટે જ આવી છે, એટલે કરૂણસ્વરે છાતી ફાટ રૂદન કરે છે. તેની આંખમાંથી શ્રાવણ-ભાદરે વહી રહ્યો છે. શાંત રાત્રિ અને સ્ત્રીને કરૂણ કલ્પાંત, એમાં હૈયું કંપાવનાર આર્તનાદ, રાત્રિના શાંત વાતાવરણમાં બધે ફેલાઈ ગયે. આ સાંભળીને નવાબ જાગી ગયા ને તપાસ કરાવી કે અહીં કેણ રડે છે ? તપાસ કરતાં ખબર પડી કે કોઈ દુઃખી સ્ત્રી રડી રહી છે. તરત જ નવાબે એને ઉપર બોલાવીને પૂછયું કે બહેન ! તું કેમ રડે છે? બાઈએ કહ્યું સાહેબ ! તમે જાણીને શું કરવાના છે? આ રાજ્ય તમારું કયાં ચાલે છે? નવાબે કહ્યું, આ રાજ્ય મારું નહિ તે શા. સુ. ૩૯ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શારદા સુવાસ કોનું ચાલે છે? બાઈએ નવાબને સ્પષ્ટ જવાબ આપી દીધું કે તમારું નહિ, ફોજદારનું રાજ્ય ચાલે છે. નવાબે કહ્યું બહેન ! તું આમ શા માટે બેલે છે? મને સ્પષ્ટ વાત કહે. બાઈએ કહ્યું–જે તમારું રાજ્ય હેત તે આ ગામની બહેન અને વહુ દીકરીઓની જિત લૂંટવાનું એનું શું ગજું હતું ? એ એને મન ફાવે તેવા વર્તન કરી શકે ખરે? મારા ફોજદારે શું કર્યું? એ તે મને કહે. બાઈએ કહ્યું હું હજુ નવી પરણીને આવી છું. એ દુષ્ટ મારું શીયળ લૂંટવા આવ્યું હતું. ધર્મના પ્રતાપે હું બચી ગઈ છું પણ મેં સાંભળ્યું છે કે મારા જેવી કંઈક સ્ત્રીઓને એણે સતાવી છે. આ સાંભળીને નવાબ ક્રોધથી ધમધમી ઉઠે. આંખે ને મોટું લાલઘૂમ થઈ ગયું. અહો ! ફોજદાર આટલે બધે જુલ્મ ગુજારે છે? મેં પ્રજાપાલક બનીને શું રક્ષણ કર્યું? હું કેટલું ભાન ભૂલ્ય કે મારી પ્રજાની આ દશા થઈ! રાજાએ બાઈને આશ્વાસન આપતાં કહ્યું બહેન ! મને આજ સુધી કંઈ ખબર ન પડી. તે અહીં આવીને મને જગાડે ને મારા કર્તવ્યનું ભાન કરાવ્યું. હવે સમજી લે કે એના જુલ્મને અંત આવ્યું છે. હવે તું ચિંતા ન કરીશ. બહેન ! તું જા. હું એની ખબર લઉં છું. એમ કહીને બહેનને ઘેર પહોંચાડવા સિપાઈઓ સાથે મોકલ્યા. આ તરફ પ્રધાનને બેલાવીને નવાબે હુકમ કર્યો કે તમે હમણાં ને હમણાં ફેજદારને ઘેર જાઓ ને તેને પકડીને મારી પાસે હાજર કરે. જહાર આવ્યા એટલે તેને પૂછ્યું કે તે ઘણી સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો છે એ વાત સાચી છે ને? ફેજદાર શું બેલે? એનું મોટું કાળી શાહી જેવું થઈ ગયું. નવાબ તરત સમજી ગયે. પ્રધાનને કહે છે આ હડકાયા કૂતરાને અહીંથી લઈ જાઓ ને જેલમાં પૂરી દે. એને ડબલ મીઠાની રાબ પીવડાવજો અને કપડાં ઉતારી એના બરડા ઉપર જોરથી કેરડાના માર મારો. કેજદારને ગુન્હાની મળેલી શિક્ષા :- નવાબસાહેબને હકમ થયે એટલે જદારને જેલમાં પૂર્યા. તેને ડબલ મીઠાની રાબ પીવડાવે છે તેમજ રોજ એક લંગોટી રાખીને શરીરે કેરડાના માર સનનન નનન મારે છે ત્યારે મોટેથી મા...એ બાપ રે ! હાય..હાય... નહીં સહન હોતા એમ મટેથી ચીસ પાડે છે ને રડે છે પણ અહીં એનું કેણ સાંભળે ? એની કેણુ દયા ખાય ? આ તે નવાબસાહેબને હુકમ છે. એના પાલનમાં જે કચાશ રહે તે જેલરના બાર વાગી જાય. આમ છ મહિના સજા થઈ. પછી નવાબ જેલમાં તપાસ કરવા માટે આવ્યા. જેલના સળીયા પાછળ દુર્બળકાય ફેજદાર ટુટીયું વાળીને કરૂણ દશામાં પડે છે. એને બેલાવીને નવાબ જાતે ચાબખાના માર મારવા લાગ્યા. ખૂબ માર માર્યો એટલે ફેજદાર કરૂણ આક્રંદ કરતે કહે છે નવાબ સાહેબ! માફ કીજિયે. મેં મર ગયા. સાહેબ ! ફિર કભી મેં એસા નહીં કરું. ખૂબ કરગર્યો એટલે નવાબે એની પાસે પાકે કરાર કરાવીને છોડી મૂક્યું. આટલી શિક્ષા Page #676 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ ૬૧૧ ભગવ્યા પછી ફરજદાર સુધરી ગયે, પછી તે કઈ સ્ત્રીની સામે ઉચી આંખ કરીને જવાનું ભૂલી ગયે. ટૂંકમાં વાસનાને ગુલામ બની વિષયલંપટ બને તે આ દશા થઈને? ગુન્હાની શિક્ષા આ ભવમાં તે ભોગવવી પડી ને પરભવમાં તે કેણ જાણે કેવી શિક્ષા ભોગવવી પડશે! આટલા માટે વિષયવાસનાને છોડીને ભગવંતે બ્રહ્મચર્યનું પાલન કરવાનું કહ્યું છે. બ્રહ્મચર્ય એ જીવનનું નૂર છે. કહીનર છે, બ્રહ્મચર્યથી મનુષ્ય મહાન શક્તિ પ્રાપ્ત કરે છે. જેમકુમાર બ્રહ્મચારી હતા, અને તીર્થકર બનવાના છે એટલે એમનું બળ અજોડ છે. જેમકુમારના હાસ્યને અર્થ બધાએ લગ્ન કરવાની હા પાડી એમ માન્યું તેથી બધાને ખૂબ આનંદ થયે. માતા પિતા કહે છે હાશ અમારે લાંબા વખતને મને રથ હવે પૂર્ણ થશે. જેમકુમારને વિવાહોત્સવ જોઈને અમારી આંખેને સફળ બનાવીશું, પછી કૃષ્ણજીને કહ્યું-વત્સ! તમારા જેવા ધુરંધર અને નીતિજ્ઞ પુરૂષ માટે કઈ કાર્ય કઠિન નથી. તમે કેમકુમાર પાસેથી વિવાહની મંજુરી મેળવીને અમારી સૂકાતી આશાની વેલને નવપલ્લવિત બનાવી છે તે બદલ તમને કેટીશઃ આશીર્વાદ આપીએ છીએ પણ આટલાથી તમે એમ ન માનશો કે મારા માથેથી ભાર ઉતર્યો, મારી જવાબદારી પૂરી થઈ જે રીતે તમે કેમકુમાર પાસેથી લગ્નની સંમતિ મેળવવાનું કાર્ય કર્યું છે તે જ રીતે તેને રેગ્ય કન્યા શેધીને તેનું લગ્ન કરવાનું કાર્ય તમારા માથે જ છે. સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીનું કથન સાંભળીને કૃષ્ણ વાસુદેવે હસીને કહ્યું-પૂજ્ય કાકા-કાકી ! આપની આજ્ઞાનું પાલન કરવા માટે હું સદૈવ તૈયાર છું. હું આપની આજ્ઞાનું પાલન કરીશ. એમ કહીને બંનેના આશીર્વાદ મેળવીને કૃષ્ણ પિતાના મહેલે ગયા, હવે તેઓ નેમકુમાર માટે કઈ કન્યા પસંદ કરશે ને શું બનશે તે અવસરે કહેવાશે. ચરિત્ર:- જિનસેના રાણીની વાત સાંભળીને પ્રધાનને લાગ્યું કે વાત તો સાચી જ છે ને? એ પણ ગમે તેને તે ય રાજાની રાણી છે. વધુ નહિ તે એક વખત પણ રાણીએ કહેવા તે આવવું જ જોઈએ ને? કે મારા દીકરાના લગ્ન છે. તમે બંને આવે. વગર બેલાવે તે થોડા આવે? એટલે પ્રધાન આદિ બધા રત્નાવતી પાસે આવ્યા ને જિનસેના રાણી અને જિનસેનકુમારને મનાવવા માટે જવાનું કહ્યું, ત્યારે અભિમાનથી ભરેલી રત્નાવતી કહે છે શું હું એને બેલાવવા જાઉં? તમે ગયા તે એ છું હતું તે હું જઉં ? સાંભળે, પ્રધાનજી! હું તે મેટી પટ્ટરાણું અને રાજાની માનીતી રાણું છું ને એ તે અણમાનીતી રાણી છે. એને રાજાએ મહેલમાંથી કાઢી મૂકી છે. એનું કંઈ માન નથી, એવી જિનસેનને મનાવવા હું જાઉં ? હું પટ્ટરાણી થઈને એના ચરણમાં નમું? આ તે કેમ બને? ત્યારે પ્રધાને કહ્યું રાણીજી! તમારે ઘેર લગ્ન છે એટલે ગરજ તમારે છે. તમારા દીકરાના લગ્નનું કામ ઉકેલવું હોય તે જાએ, નહીંતર અમે તે આ બેઠા. તમે જિનસેનને બોલાવી લાવશે Page #677 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તે જ અમે બધા જઈશું. હવે શું થાય? રત્નાવતીને જવું જ પડે ને? ઘણું જવું નથી પણ ન છૂટકે ગરજે જવું પડયું. રનવતી બગીચામાં આવીને જિનસેનાના ચરણમાં મસ્તક મૂકીને કહે છે મોટા બહેન! આપણા કુંવર રામસેનના લગ્ન છે તે પ્રસંગે હું આપને આમંત્રણ દેવા માટે આવી છું. તે આપ અને જિનસેનકુમાર બંને પધારે! મેટા બહેન! તમે તે ગુણના ભંડાર છે, વડીલ છે. હું નાની છું, મારામાં ઘણું અવગુણ છે. આપ મારા અવગુણ સામું નહિ જોતાં જહદી પધારો અને લગ્નની શોભામાં અભિવૃદ્ધિ કરે. આપને આવ્યા વિના ચાલશે જ નહિ. મહેલ વિગેરે બધું તમારું છે. ચલે બહેન મહલા માઈ, ખેંચનમેં નહિ સાર, બૈર્યવત હે તુમ ભારી, વિપદ સહિ અપાર, બહેન ! તમે બહુ કષ્ટ સહન કર્યા છે. તમે ગર્ભવતા હતા ને રાજાએ જંગલમાં મેલી દીધા છે. તમારી ધીરજને પાર નથી. મેટીબહેન ! તમે હવે જલ્દી પધારે. આ સમયે જિનસેના રાણી કહે છે બહેન ! તારો આગ્રહ ખૂબ છે પણ મને પતિએ આ બગીચામાં મોકલી છે. આટલા વર્ષો વીતી ગયા પણ કદી મારી ખબર લીધી નથી, માટે એમની આજ્ઞા વિના હું મહેલમાં નહિ આવું. જેવી રીતે મહારાજાએ મને વગડામાં એકલી છે તેવી રીતે મને મહેલમાં બેલાવશે તે જ હું આવીશ. તે સિવાય હું મહેલમાં નહિ આવું પણ જિનસેનકુમારની મરજી હોય તે તમે તેને ખુશીથી લઈ જાઓ. તેમાં મારી બીલકુલ ન નથી. રનવતી કહે છે મેટી બહેન ! તમે આવ્યા હતા તે મારા માથે ભાર ન રહેત. તમે બેઠા મને શું ચિંતા હોય ! તમે આવવાની ના પાડે છે. તેથી મને ખૂબ દુખ થાય છે. જુઓ, બેટા માણસોને કેવું મીઠું મીઠું બેલતાં આવડે છે! જિનસેનકુમારને કહ્યું બેટા જિનસેન ! તું જલદી તૈયાર થઈ જા. તારા ભાઈના લગ્નમાં તારે આગેવાન બનીને જવાનું છે, હવે જિનસેનકુમાર રામસેનકુમારની જાનમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. (તા. ૨૪મીને સંઘ દર્શન યાત્રામાં જવાનું હોવાથી વ્યાખ્યાન બંધ છે) વ્યાખ્યાન નં. ૬૫ ભાદરવા વદ ૧૦ ને મંગળવાર તા. ૨૬-૯–૮ * સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, લેક્ય પ્રકાશક, શાસનપતિ, તીર્થકર ભગવતેએ જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંત વાણીની પ્રરૂપણું કરી. જેને ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા થાય તેના અનંત જન્મના કર્મોના કચરા સાફ થઈ જાય, Page #678 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૩ તમે જાણે છે ને કે જેમ પહાડમાંથી પાણીને ધેધ પડે છે ત્યારે મોટા મેકા મજબૂત પથ્થરેને પણ તોડી નાંખે છે તેમ વીતરાગ પ્રભુની વાણીના ધમાં પણ એવી શક્તિ રહેલી છે કે તે અનંત જન્મના કર્મના મજબૂત પહાડને પણ તેડી નાંખે છે પણ તેમાં શ્રદ્ધા હેવી જોઈએ. ઘણી વાર એવું બને છે કે ઘણું જ ઉપાશ્રયે આવે, ધર્મારાધના કરે પણ એના અંતરમાં શ્રદ્ધા હતી નથી. ઠીક, જૈન કુળમાં જન્મ્યા છીએ એટલે કરવું જોઈએ. નહિ કરું તે મને કઈ કંઈ કહેશે કે આ તે નાસ્તિક છે. જ્યારે કંઈક છે હૃદયના ઉમળકાથી ધર્મ કરે છે કે આ ઉત્તમ મનુષ્ય ભવ મળે છે તે જેટલી બને તેટલી ધર્મ આરાધના કરી લઈએ. આ અવસર ફરીને નહિ મળે. ભગવાનની વાણું સત્ય અને નિઃશંક છે એવી શ્રદ્ધાપૂર્વક ભાવના ઉછાળાથી ધર્મક્રિયાઓ કરે છે તેના કર્મની ભેખડો તૂટી જાય છે. ધર્મકિયા તે બંનેએ કરી પણ એકે કરવી પડે એટલે શ્રદ્ધા રહિત કરી અને બીજાએ મનુષ્ય ભવ પામીને ધર્મારાધના કરવી જોઈએ એમ જિનેશ્વર દેવના વચન ઉપર શ્રદ્ધા રાખીને કરી. તેમાં જે શ્રદ્ધા રહિત કરે છે એને પુણ્ય બંધાય છે પણ એના કર્મની નિર્જરા થતી નથી, જ્યારે શ્રદ્ધા સહિત કરનારને કર્મની નિર્જરા થાય છે, માટે ધર્મક્રિયા કરે તે શ્રદ્ધાપૂર્વક કરે. આપણું ચાલુ અધિકારમાં નેમકુમારની વાત ચાલે છે. જેમકુમાર ભાવિમાં તીર્થકર બનવાના છે. તેમને પરણવાની બીલકુલ ઈચ્છા નથી પણ સહેજ હસ્યા તેમાં ભાભીઓએ તે બરાબર ચોકઠું બેસાડી દીધું, ત્યારે નેમકુમારે વિચાર કર્યો કે મને તે પરણવાના બીલકુલ ભાવ નથી પણ આ ભાભીઓએ તે પાયા વિનાની ભીંત ચણી છે. જે થાય તે થવા દો. એમ સમજીને મૌન રહ્યા. આ તરફ સમુદ્રવિજય રાજા કૃષ્ણને કહે છે બેટા ! તમારે નમકુમારને યોગ્ય કન્યા શોધીને તેના ધામધૂમથી લગ્ન કરવાના છે. જેમકુમાર પરણે અને ઘરમાં રૂમઝમ કરતી વહુ આવે, એને આનંદ કરતે જોઈએ ત્યારે અમારી આશા પૂરી થાય. કૃષ્ણજીએ કહ્યું કાકા-કાકી ! તમે એની ચિંતા ન કરે. એ બધું કાર્ય હે પૂરું કરીશ. કૃષ્ણ અને તે એ આનંદ થયે કે હું નિર્ભય બનીશ. મારા ભાઈને હું પરણાવીશ એટલે કાકા-કાકી પણ મારા ઉપર પ્રસન્ન રહેશે ને બીજું એ પરણશે એટલે બધા માને છે કે કેમકુમાર કૃષ્ણજીથી વધુ બળવાન છે પણ લગ્ન કરશે એટલે બળ ઓછું શે, પછી મને એના તરફથી બીલકુલ ડર નહિ રહે નેમકુમારનું બળ જોઈને કૃષ્ણ વાસુદેવને એ ડર લાગે હતો કે જેમકુમાર કદાચ ભવિષ્યમાં મારું રાજ્ય લઈ લેશે તે ? પણ નેમકુમારને તે કેઈ ડર ન હતી કારણ કે એમને રાજ્ય આદિ પર વસ્તુની મમતા નથી. એ તે સ્વભાવમાં રમણતા કરી રહ્યા છે, તેથી તેમને ભય નથી. ભય કયાં છે તે જાણે છે ને ? પરઘરમાં સામાયિક એ સ્વઘરમાં સ્થિર થવાને ઈલાજ છે પણ આ ઈલાજને ઉપગ હજુ કર્યો નથી. વિભાવમાં પડીને જયાં ને ત્યાં ફાંફા મારી રહ્યા છે. સ્વભાવ એ વઘર છે ને વિભાવ એ પરઘર છે. પરઘરમાં અનંતે કાળ કાઢો. હવે સ્વઘરમાં આવવાની કેશિષ Page #679 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા સુવાસ કરે. ભગવાનની વાણીને એક પણ અક્ષર જે રૂચી જશે તે આત્માને આનંદ મેળવી શકશે, બાકી સંસારમાં સ્વાર્થ સધાય ત્યાં સુધી સગપણ છે. વાર્થ પૂરો થાય એટલે કોણ માતા અને કેણ પુત્ર ! અહીં એક દષ્ટાંત યાદ આવે છે. " એક ગામમાં ખૂબ સુંદર હોટલ હતી. હેલમાં જાતજાતની વાનગીઓ બનતી હતી. ઘણું માણસને એવી આદત હોય છે કે ઘેર પત્ની ગમે તેટલી સારી સારી ચી કરીને જમાડે તે પણ એના પતિને સંતોષ ન થાય. એ હોટલમાં જઈને કંઈ ને કંઈ ખાઈ આવે પછી જ એમ લાગે કે કંઈક ખાધું, એમ આ હોટલમાં પણ જીભને સ્વાદના રસીયાઓ ખાવા માટે આવતા હતા. એક દિવસ એક યુગલ હોટલની બારી આગળની પહેલી જ ખુરશીમાં બેસીને ઠઠ્ઠા મશ્કરી કરતાં ગરમાગરમ નાસ્તા ખાઈ રહ્યા હતા ને આ લાવે, તે લા ઉપરાઉપરી મંગાવતા હતા અને એમની માંગણી પ્રમાણે બધું હાજર થતું હતું. ત્યાં એક વૃદ્ધ ડેશીમાં આવીને રડતી રડતી કહે છે મા....બાપ ! ત્રણ ત્રણ દિવસની ભૂખી છું. પેટમાં અસહૃા પીડા ઉપડી છે. એક બટકું આપો તે પેટની આગ બૂઝાવું. ડેશીના હાથ પગ ધ્રુજતા હતા, આંખે અંધારા આવતા હતા. એણે બે ત્રણ વખત માંગણું કરી ત્યારે પેલા યુગલને ખૂબ જ આવે, કારણ કે એમના આનંદમાં કે ડખલગીરી કરે તે તેમને પિસાય તેવું ન હતું. એ દંપતિએ ડેશી સામે જોયું. બંનેની નજર એક થઈ એટલે કોઇ વધે, તેથી યુવાન છોકરે ગરમાગરમ ચા પીતું હતું તે ચાને ભલે કપ ડોશીમાના મોઢા ઉપર ફેંકયો, અને એની પત્ની એક ડીસમાં ગરમાગરમ ભજીયા ખાઈ રહી હતી. તેણે ભજીયાની ડીસ તેના ઉપર છૂટી ફેંકી. ડેશીમાના મેઢા ઉપર ગરમ ચા પડવાથી દાઝી ગયા ને કાળી બળતરા ઉઠી, અને ડીસ કપાળમાં વાગવાથી ઘા પડે તેમાંથી લેહીની ધાર થઈ માજીની દયા ખાતે દયાળુ યુવાન :- ત્રણ દિવસના ભૂખ્યા ડોશીમા બેભાન થઈને રસ્તા ઉપર પડી ગયા ને પેલા પતિ-પત્ની તે હોટલનું બીલ ચૂકવી ગાડીમાં બેસીને ૨વાના થઈ ગયા. આ સમયે એક દયાળુ યુવાન ત્યાંથી નીકળ્યા. એણે આ દશ્ય નજરે જોયું. એનું દિલ કરૂણાથી દ્રવી ઉઠયું. અહો ! આ સંસાર કે સ્વાર્થને ભરેલે છે ! જયાં જુઓ ત્યાં પૈસાના માન છે. જયાં પૈસે છે ત્યાં સૌ આદર સત્કાર કરે છે. આવા દીન દુઃખીના સામું જેનાર કેણ છે? ખરી રીતે તે દુઃખીની સેવા કરવી જોઈએ. સુખી માણસની પાસે બધું છે. દુઃખીની પાસે કંઈ નથી. દુખીની સેવા એ સાચી સેવા છે. આમ વિચાર કરીને યુવાન પેલા બેભાન અને લેહી લુહાણ બની ગયેલા માજીને ઉંચકીને દવાખાનામાં લઈ ગયે. ડોકટરે તેના ઘા સાફ ફરી પાટે બાં, અને દવા વિગેરે આપ્યું તેથી તે ભાનમાં આવ્યા અને ખૂબ રડવા લાગ્યા તેનું કરૂણ રૂદન જોઈને યુવાનને દયા આવી. તેને ચા, દૂધ વિગેરે આપ્યું ને પૂછયું-મા ! તમારું ઘર કયાં છે ? હું તમને મૂકી જા બેટા! મારે Page #680 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઘર જ નથી. નીચે ધરતી અને ઉપર આભ છે. બહુ બહુ પૂછ્યું ત્યારે માજીએ પિતાની કરૂણ કહાણી કહેવા માંડી. મારા લગ્ન નાની ઉમરમાં થયા હતા. મારે એક દીકરે છે. તેનું નામ કલપેશ હતું પણ લાડમાં કલપ કહીને બોલાવતાં. કલપ દેઢ વર્ષને થયે ત્યાં તેને પિતાજી ગુજરી ગયા, પછી હું ને મારે કલપ બે જ રહ્યા. પાસે પૈસે ન હતું એટલે કેઈ અમારું સ ના થયું. મારે ભાઈ ઘણો સુખી હતો તેણે મને પિતાને ઘેર આવવાનું કહ્યું પણ ઘરમાં ભાભી વઘણ જેવી હતી, એટલે હું ત્યાં ન ગઈ પણ ભાઈ છાની રીતે મને મદદ કરતે હતું, તેમજ મહેનત મજુરી કરીને કલપને ઉછેરવા લાગી. કલ્પેશ મેટો થતાં તેને સ્કૂલે ભણવા બેસાડ. મારે કલપેશ ખૂબ હોંશિયાર હતા. તે કાયમ પ્રથમ નંબરે પાસ થતે. તે મારી આજ્ઞા વિરૂદ્ધ કઈ કામ કરતું ન હતું, એટલે આવા દુઃખમાં પણ આનંદ હતા કે કાલે મારે કપેશ માટે થશે ને મારા દુઃખના દિવસે ચાલ્યા જશે. એ આશામાં હું જીવતી હતી. એમ કરતાં કલ્પેશ મેટ્રીકમાં સારા નંબરે પાસ થયે, એટલે મેં કહ્યું કે બેટા ! હવે તું કંઈક કરી કર. હવે મારાથી કામ થતું નથી. દુઃખ અને ભૂખમાં હું મરી ગઈ છું. કપેશને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ મેં ના પાડી એટલે એણે ભણવાને વિચાર માંડી વાળે, પણ કલ્પેશ ખૂબ હોંશિયાર એટલે શિક્ષકો પણ મને કહેવા આવ્યા કે કલપેશને ભણ. એની ફી અને પુસ્તકની સગવડ અમે કરી આપીશું. અને પણ ભણવાની ખૂબ હોંશ હતી એટલે મેં એને દુઃખ વેઠીને ભણાવ્યું. તે બી. કેમ. પાસ થઈ ગયો. અમારા ભાગ્ય–વેગે એને બેંકમાં સારી નોકરી મળી ગઈ એટલે મને થયું કે હાશ. હવે મારું બધું દુઃખ ગયું, અને દીકરાએ કહ્યું–બા ! હવે તું કામ ન કરીશ. એના પગારમાંથી અમે આનંદથી ખાતા હતા. ધીમે ધીમે એને પગાર વધતે ગયે. એટલે કરકસર કરીને એક નાનકડું ઘર લીધું. ઘરમાં વસ્તુઓ વસાવી. અમારી સ્થિતિ સુધરી એટલે સારા ઘરના કહેણ આવવા લાગ્યા. હું એને માટે સારી, સુશીલ અને સંસ્કારી કન્યાની શોધમાં હતી પણ દીકરા! મારા ભાવિમાં શું લખ્યું તેની મને ક્યાં ખબર હતી! કલપેશની સાથે બેંકમાં એક પારસીની છોકરી નોકરી કરતી હતી. તેના પ્રેમમાં પડે અને એક દિવસ એણે એની સાથે લવમેરેજ કરી લીધા અને કન્યાને લઈને ઘરમાં આ. મેં કહ્યું બેટા ! આ કેશુ કહે તારી વહુ, મેં કહ્યું કલાપ! તને આ શું સૂઝયું? આપણે જૈન છીએ. સારા ઘરની સુશીલ કન્યા સાથે પરણાવવાના મને કેડ હતા ને તેં આ શું કર્યું? આપણુ ઘરમાં પારસીની કરી શેભે ? ઘણું કહ્યું પણ પછી શું થાય? અંતે મેં એને કહ્યું બેટા! તે મટી ભૂલ કરી છે પણ એટલું ધ્યાન રાખજે કે તું શાકાહારી રહેજે. કદી અભક્ષ ખાતે નહિ, આ જૈનનું ખેળીયું અભડાવતે નહિ. શરૂઆતમાં તે તે કંઈ બેલતે Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શારદા સુવાસ નહિ પણ ધીમે ધીમે છ મહિના થતાં ઘરમાં માછલી આવવા લાગી. એની વાનગીઓ બનવા લાગી અત્યાર સુધી મારે કલપ કંદમૂળ ખાતું ન હતું પણ હવે એની પત્નીના સંગે ચઢીને નવતર જીવન જીવવા લાગ્યું. આજ સુધીના આચાર વિચાર બધું પાતાળમાં ચાલ્યું ગયું. આ જોઈને મારું કાળજું કંપી ઉઠયું એટલે મેં કહ્યું બેટા કલપ ! તને આ બધું શેભે છે? જૈન માતા-પિતાને સંસ્કારી પુત્ર થઈને તું આ શું કરી રહ્યો છું? શું આજ સુધી મેં આપેલા સંસ્કાર તું ભૂલી ગયો? બેટા ! જરા વિચાર તે કર. આ તને શેભે છે! મને તે તારું વર્તન બીલકુલ ગમતું નથી છતાં બધું નભાવ લઉં છું, પણ આ તે મારાથી સહન નહિ જ થાય. મારા ઘરમાં માછલી, ઈડા તે નહિ આવવા દઉં. મેં આટલું કહ્યું એટલે દીકરે ઉછળીને કહે છે ડોશી ! બકબક કરતી બંધ થા. તારી કટકટ અમારાથી સહન થતી નથી. જે તારાથી સહન ન થાય તે ચાલી જા અહીંથી. એમ કહીને મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી. હું મજુરી કરીને પેટ ભરતી, અથવા કોઈ દયાળુ મને આપતા, પણ ત્રણ દિવસથી મને ખૂબ તાવ આવતું હતું તેથી કામ ન કરી શકી ને કર્મોદયે મને કેઈએ આપ્યું નહિ. ભૂખ અને દુઃખની મારી હટલ પાસે આવીને મેં ભીખ માંગી. આંખે અંધારા આવવાથી મેં તેમને ઓળખ્યા નહિ. એ મારા દીકરા વહુ હતા. આટલું બોલતાં માજીની આંખમાં આંસુ ભરાઈ ગયા ને ગભરામણ થવા લાગી. ભલભલા કઠેર હદયના માનવીના કાળજાને કંપાવી દે એવી વૃદ્ધ ડેશીમાની કરુણ કહાની સાંભળીને યુવાન પણ રડી પડે. માજી ડી વારે સ્વસ્થ થઈને કહે છે બેટા ! તું રડીશ નહિ, એમાં કઈને દોષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. યુવાને કહ્યું–માડી! મને તમારા દીકરાનું સરનામું તે આપ. બેટા! એ પાપી દીકરાને મળીને તું શું કરીશ? હું એને માતાની સેવા કરવાને પાઠ ભણાવીશ. બેટા ! મેં એને ઘણું પાઠ ભણાવ્યા છે પણ હવે એની કોઈ અસર રહી નથી, માટે એની પાસે જવું નથી. હું તને સરનામું નહિ આપું. કહેવત છે ને કે “ભયને માર્યો ભય જ દેખે, માડીના મનમાં થયું કે છોકરે કર બની ગયા છે. એના દિલમાં દયાને છાંટે રહ્યો નથી, અને આ યુવાન જઈને એને કંઈ સમજાવે તે શરમને માર્યો મને ઘેર લઈ જશે પણ પછી મને ઘરમાં ઉભી સળગાવી મૂકશે, માટે મારે ઘેર જવું નથી. યુવાન સમજી ગયે કે આ માજી એના છોકરાથી ફફડે છે. તે હવે હું એને માટે બીજી ગોઠવણ કરું. એમ વિચાર કરીને કહે છે માજી ! તમે બે દિવસ અહીં રહેજો, હું બધું લઈને આવું છું. યુવાન પિતાના ઘેર જઈને એની પત્નીને કહે છે કે તારી માતા નાનપણમાં ગુજરી ગઈ છે ને મારી માતા પણ બાળપણમાં ગુજરી ગઈ છે. આપણે બંને મા વિનાના છીએ. તું કહે તે બંનેને મા મળે તેવા એક દુઃખીયારા માજી છે તેને લાવું. એની Page #682 -------------------------------------------------------------------------- ________________ શ.રદા સુવાસ ૧૭ બધી કહાની પત્નીને કહી. પત્ની કહે છે નાથ ! માજીને લઈ આવે. આપણને ખંનેને માતાના પ્રેમ મળશે ને એનું દુઃખ ટળશે. આથી યુવાન સવારમાં ગાડી લઇને લેવા ગયા, ત્યારે માડીના મનમાં રાત્રે એમ થયુ કે મને ડોકટર કાલે રજા આપવાનું કહે છે તે હું કયાં જઈશ ? પેલા યુવાન મારા દીકરાને ઘેર લઈ જાય તેા મારે જવું નથી. આથી તે માડી હાસ્પિતાલમાંથી વહેલી સવારે નીકળી દૂર વગડામાં ચાલ્યા ગયા. ચાર દિવસના ભૂખ્યા હતા ને પુત્રના આવા વર્તનનો આઘાત હતા એટલે ચક્કર આવતા પડી ગયા. પડતાની સાથે નમો અરિહંતાણુ ખેલતાં પ્રાણ પ ંખેરુ ઉડી ગયું. એણે કોઈની સાથે વેર ન રાખ્યુ સમાધિ ભાવે મૃત્યુ પામ્યા. આ તરફ સેવાભાવી પતિ અને પત્નીને માતા આવશે તેને આન છે. ઘેર એના માટે બધી તૈયારી કરી માજીને લેવા ગયા. ત્યાં ખબર પડી કે માજી ચાલ્યા ગયા છે. બધે શેાધ કરી પણ પત્તો ન પડ્યા. છેવટમાં અને માણસા ખૂબ રડચા ને વિચાર કરવા લાગ્યા કે જેણે જન્મ દીધા તે જ દીકરો શત્રુ બન્યા ને માતાને કાળા પાણીએ કાઢી. કેવા સ્વાથી લાસ'સાર ! કૃષ્ણ વાસુદેવ નેમકુમાર માટે કેવી કન્યા યેાગ્ય છે તેના વિચાર કરવા લાગ્યા. આ માટે તેમણે પોતાના કુટુંબના મુખ્ય મુખ્ય સ્ત્રી પુરૂષોની એક સભા ભરીને બધાની સમક્ષ રજૂઆત કરી કે તેમકુમાર માટે કઈ કન્યા ચગ્ય છે? જેને જે કન્યા ધ્યાનમાં ડાય તે ખુશીથી મને કહી શકે છે. આ સમયે કૃષ્ણજીની આઠે આઠ પટ્ટરાણીએ ત્યાં હાજર હતી. તેમણે કહ્યું-સ્વામીનાથ ! મારા લાડકા દિયરને માટે હું એક કન્યા બતાવુ ? કૃષ્ણુજીએ કહ્યું ખુશીથી બતાવે, ત્યારે સત્યભામાએ કહ્યુ' બતાવુ' તેા ખરી પણ કોઈના મનમાં એમ નહિ થાય ને કે જમણેા હાથ તા માં ભણી જ વળે ને ! કૃષ્ણુજીએ કહ્યુ' સત્યભામા ! તમારે એવું માનવાની જરૂર નથી, કારણ કે જે માણુસ કન્યા બતાવવા આવે છે તે ખાસ કરીને તા પેાતાના પક્ષના માણસાને જ ઓળખે છે તે ખીજાને કયાંથી એળખે ? આટલા બધામાંથી જે કાઇ કન્યા બતાવશે તે પેાતાના પક્ષની જ મતાવશે. જો તમારી માફ્ક બધા આવા વિચાર કરશે તે મને નૈમકુમાર માટે કન્યા કાણુ ખતાવશે? સત્યભામાએ કહ્યુ' તે મરી નાની બહેન રાજેમતી મારા માનવા પ્રમાણે બધી રીતે દિયરજીને ચેગ્ય છે. આ સાંભળીને સભામાં બેઠેલા શીવાદેવી રાણી, દેવકીજી, રૂક્ષ્મણી આદિ પટ્ટરાણીએ વિગેરે એકી અવાજે એટલી ઉઠયા કે સત્યભામાની વાત સાચી છે. રાજેમતી દરેક રીતે તેમકુમારને ચગ્ય છે. એક તે એનુ' રૂપ, સૌદય' અજોડ છે અને દરેક ગુણુ લક્ષ સ'પન્ન છે. એની જેટલી પ્રશ'સા કરીએ તેટલી એછી છે. દરેકે સર્વાનુમતે રાજેમતીને પસંદ કરી કૃષ્ણજીએ વિચાર કર્યાં અહી' તેા મધાએ રાજૈમતીને પસંદ કરી કે તે નૈમકુમારને માટે ચાગ્ય છે પણ હવે રાજેમતીને નેમકુમાર ગમે છે કે નહિ અગર ઉગ્રસેન રાજા આ વાતમાં સમત છે કે નહિ એ આપણે જોવાનું રહે છે, જ્યાં સુધી ઉગ્રસેન રાજા અને રાજેમતી આ બાબતમાં સંમત ન થાય ત્યાં સુધી આપણે બધાએ જે પસંદગી કરી Page #683 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા સુવાસ તે વ્યર્થ છે. જો કે એવું કંઈ બનશે નહિ છતાં તેમને ત્યાં રાજેતીનું માંગુકરીએ. એમ નક્કી કર્યું, હવે રાજેમતીનું માંગુ કરવા માટે કેણ જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે ચરિત્ર -જિનસેના રાણી એ કહ્યું જિનસેનકુમાર આવે તે લઈ જાઓ. મારી આજ્ઞા છે એટલે રનવતી કહે છે બેટા જિનસેન ! તું ચાલ. જે ન આવે તે આ તારી માતાના સેગન છે. જિનસેનકુમારે કહ્યું–માતા ! સેગન શા માટે ખાય છે? મારે મન તે જિનસેના માતા અને વનવતી માતા બંને સરખા છે. ચાલે, હું તૈયાર છું. તરત જ જિનસેનકુમાર તૈયાર થઈ ગયે. એને લઈને રત્નાવતી મહેલ તરફ જવા તૈયાર થઈ લે કુંવર કે મહલ આઈ, બજા હર્ષ કા ઢેલ, બરાત કી કરી તૈયારી, હે રહી હર્ષ હિલ્લોલ. રસ્તવતી જિનસેન કુમારને લઈને મહેલમાં આવી, એટલે એના માનમાં ઢોલ નગારા ખૂબ વગાડ્યા ને સૌને આનંદ થયે કે જનસેનકુમાર આવ્યા. હવે જલ્દી જાનની તૈયારી કરે. જોરશેદરથી જાનની તૈયારી થવા લાગી. જિનસેનકુમારે બધું કાર્ય સંભાળી લીધું હાથી, ઘોડા, રથ, બધું શણગારવાને હુકમ કર્યો, એટલે માણસે કામે લાગી ગયા, અને નગરના મુખ્ય મુખ્ય માણસને આમંત્રણ આપ્યું. રાજાઓને પણ આમંત્રણ આપ્યું એટલે સારા વસ્ત્રાલંકારે સજીને રાજા અને પ્રજાજનો સૌ આવવા લાગ્યા. જિનસેનકુમાર દરેકનું પ્રેમથી સ્વાગત કરવા લાગ્યા. તેને વિનય, વિવેક અને બુદ્ધિ જોઈને આવનાર રાજાઓ અને પ્રજાજને બધા ખુશ થયા કે શું જિનસેનકુમારના ગુણ છે ! શું એની બુદ્ધિ અને પરાક્રમ છે ! ખરી રીતે તે આને પરણાવ જોઈએ. રવાના થયેલી જાન - શુભ મુહુર્ત જોઈને કંચનપુરથી જાન રવાના થઈ. સૌના દિલમાં હર્ષની છોળો ઉછળે છે. વચમાં પડાવ નાંખતા જાન આગેકૂચ કરી રહી છે. જાન ચાલતાં ચાલતાં ચંપાપુરના પાદરમાં આવી ત્યાં તબુ તાણ્ય પ્રધાન જિનસેનકુમારને કહે છે આ ચંપાપુરના માધવસિંહ રાજા આપના પિતાજીના ખાસ મિત્ર થાય છે માટે તેમને મળવા તમારે જવું જોઈએ. પાદરમાં આવીને મળ્યા વિના જઈશું તો એમને ખરાબ લાગશે એટલે જિનસેનકુમારે કહ્યું તે આપણે જઈએ. જિનસેકુમાર પ્રધાનજીને સાથે લઈને ચંપાપુરના રાજમહેલમાં ગયા અને માધવસિંહ રાજાને પ્રણામ કરીને કુશળ સમાચાર પૂછ્યા. પછી કહ્યું હે કાકા ! હું તમારો દીકરો છું. આપને પહેલાથી આમંત્રણ આપવાનું ભૂલી ગયે છું. એ મારી ભૂલની પહેલા જ માફી માંગી લઉ છું, અત્યારે મારા બાપુજી હાજર નથી તે આપ જાનમાં પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરે. આપના જેવા વડીલ સાથે હોય તે અમારા જેવા છેકરાઓને ચિંતા નહિ, અને આપના જેવા વડીલેથી રોભા વધે. જિનસેન કુમારનું રૂપ, તેજ, એનો વિનય, વિવેક, ચતુરાઈ આ બધું જોઈને માધવસિંહ રાજા વિચાર Page #684 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૧૯ કરવા લાગ્યા કે આ કુમાર મારી દીકરી ચંપકમાલાને બધી રીતે ચગ્ય છે. જે રાણી અને કુંવરીને પસંદ પડી જાય તે આના જેવું ઉત્તમ શું ? આ વર શેધવા જઈશું તે પણ મળવાનો નથી. આમ વિચાર કરીને માધવસિંહ મહારાજા કહે છે હે જિનસેનકુમાર! તમારે જે મને જાનમાં લઈ જવું હોય તે તમે મારા આમંત્રણને સ્વીકાર કરે પછી હું આવીશ. જિનસેન કુમારે પૂછયું બેલે, આપની શું ઇચછા છે? તે કહે છે કે આજે જાનને મારે ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકારે. જિનસેને કહ્યું અમારે વિજયપુર પહોંચવાનું છે માટે અત્યારે નહીં વળતા આવીશું, પણ માધવસિંહ રાજાએ ખૂબ આગ્રહ કર્યો એટલે આમંત્રણને સ્વીકાર કરવો પડે. માધવસિંહ રાજાએ જાનને જમાડવા માટે જાત જાતના અને ભાતભાતના મિષ્ટાને બનાવ્યા, ફરસાણ, શાક, રાયતા વિગેરે બનાવ્યા. જે જે મન ના થઈ જાય. (હસાહસ) જનનું સ્વાગત કરીને ચંપાપુરમાં લાગ્યા. રાજાને હર્ષ સમાતું નથી. નગરજને પણ જિનસેનકુમારને જોઈને કહે છે કે ખરેખર આ કુંવર આપણી કુંવરીને યોગ્ય છે. આ હાલ ચાલીને જમાઈરાજ ઘરઆંગણે આવ્યા છે. આ તરફ માધવસિહ ર જાની રાણું અને કુંવરીને ખબર પડી કે આ જાનમાં એક કુમાર આવે છે તે રૂપ અને ગુણનો ભંડાર છે. એની વાણી તે જાણે અમૃત જેવી મીઠી છે, ને સાગર જે ગંભીર છે. એનું રૂપ તે જાણે બીજે કામદેવ જોઈ લે. આ સમાચાર સાંભળી આ રાજાની કુંવરી ચંપકમાલાને એ કુમાર જેવાનું મન થયું. ચંપકમાલા પણ રૂ૫, ગુણ અને સર્વ પ્રકારની કળાઓમાં પ્રવીણ હતી. ધર્મની પણ ખૂબ અનુરાગી હતી. જિનસેનની કરેલી માંગણું - ચંપકમાલાએ કઈ પણ યુક્તિથી દાસી દ્વારા જિનસેનને પિતાના મહેલે લાવીને બરાબર જોઈ લીધે, અને નક્કી કર્યું કે આ પુરૂષ બરાબર મને એગ્ય છે. તેણે નિશ્ચય કર્યો કે પરણું તે જિનસેનકુમાર સાથે જ. બાકી દુનિયાના સર્વ પુરૂષે મારા માટે ભાઈ અને બાપ સમાન છે. આ વાત દાસીએ રાણીને જણાવી, એટલે રાણીએ રાજાને બોલાવીને કહ્યું સ્વામીનાથ ! આ જમાઈ ગોતવા જઈશું તે નહિ મળે. આ કુંવરીના ભાગ્યે ઘેર બેઠા ગંગા આવી છે તે અવસર ચૂકશે નહિ. આપણી ચંપકમાલાને જિનસેનકુમાર સાથે પરણાવી દઈએ. આથી રાજાને ખૂબ આનંદ થ અને જિનસેનકુમારને ખાનગીમાં પિતાની ઈચ્છા જણાવી પણ જિનસેનકુમારે કહ્યું હમણાં તે મારા ભાઈનાં લગ્નમાં જાઉં છું. માધવસિંહ રાજાએ કહ્યું પણ એમાં તમને શું વધે છે? આ જાન જમવા આવી છે. લગ્ન જે જ જમણવાર કર્યો છે. બધું કામ પતી જશે પણ જિનસેનકુમારે કહ્યું મારી ઈચ્છા નથી પણ તમારે અત્યંત આગ્રહ છે તે વળતા જઈશું. માધવસિંહ રાજાએ વચનથી બાંધી લીધે. ખૂબ સારી રીતે જાનને જમાડી, આદર સત્કાર કરી વિદાય કરી. હવે જાન વિજયપુરના પાદરમાં પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #685 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શારદા સુવાસ (આજે મહાન તપસ્વી સ્વ. પૂ. ગુરૂદેવ લાખચ'દ્રજી મહારાજસાહેબની પુણ્યતિથિ છે. પૂ. મહાસતીજીએ તેમના ઉગ્ર તપ અને ચારિત્રનું સુંદર વર્ણન કર્યુ હતુ, જે સાંભળતા સોના મસ્તક નમી ગયા હતા કે ધન્ય છે આવા મહાન ચારિત્રવાન સ ંતાને ! ગુરૂગુણનુ સ્મરણુ કરી સૌને પચ્ચખાણ કરાવ્યા હતા.) વ્યાખ્યાન ન.-૬૬ તા. ૨૭-૯-૭૮ ભાદરવા વદ ૧૧ ને બુધવાર સુજ્ઞ મ ધુઆ, સુશીલ માતા ને બહેના ! અનંતજ્ઞાની ભગવતે ભવ્ય જીવાને ઉપદેશ આપતાં સમજાવે છે કે મનુષ્યભવની પ્રાપ્તિ થવી મહાન દુર્લભ છે, પણ દુલ ભ એવુ માનવજીવન તમને મળી ગયુ'. હવે સાચુ' માનવજીવન કોને કહેવાય તે સમજવાની જરૂર છે. ખાવુ, પીવુ, હરવું, ફરવુ', જિંદગી ટકાવવી, ધન મેળવવુ' તે સાચું માનવજીવન નથી, પરંતુ જે જીવન દોષો, વિકારોથી રહિત થઈને જીવાય તે વાસ્તવિક માનવજીવન છે. પશુ પક્ષીની જેમ માત્ર જિંદગી પસાર કરવી તે શું વાસ્તવિક માનવજીવન કહેવાય ? જે વિકારા સાથે ઝઘડીને જીવે છે તે જ વ્યક્તિનું જીવન સાચુ જીવન છે. જે સિંહની જેમ નીડરતાથી ગર્જના કરતા અન્યાય, અસતોષ, અનાચાર અને ભ્રષ્ટાચાર સાથે લડતા ઝઘડતા આગળ વધે છે. દુ:ખ, અસ ંતોષ, કલેશ, કષાય વિગેરે પાપે ને હઠાવીને નિશ્ચિતપણે આગળ વધે છે તે જ સાચું જીવન છે. વિકારા અને વાસનાએ સાથે ઝઝુમવુ... તેનુ નામ સાચી જિં’ઢગી. વિકારાના અને વાસનાઓને ધુમાડો ફેલાવીને સેા વર્ષોં સુધી જીવવા કરતાં ક્ષણનુ પણ દીપકની જેમ પ્રકાશ પાથરતું જીવન જીવવું વધુ સારુ છે. જીવન જીવવાની કલાથી અજાણુ એવા માણસને જ્યારે માનવજીવન રૂપી ગાડી મળી જાય છે ત્યારે તે બીજાના જીવનને કચડતા પેાતાના જીવનની ગાડીને ખગાડી મૂક્તા આગળ વધવાના પ્રયત્ન કરે છે. આવા માણુસને પાપકર્મરૂપી સિપાઇઓ પકડી લે છે અને તેનુ' માનવજીવન રૂપી ગાડી ચલાવવાનું લાયસન્સ છીનવી લેવામાં આવે છે. જેમને માનવજીવનની કિંમત સમજણી છે એવા નૈમકુમારને પરણવાની ખીલકુલ ઈચ્છા નથી પણ સ્હેજ હસ્યા તેમાં નક્કી કરી લીધું કે તેમ માન્યા. પછી એમને માટે કઇ કન્યા ચેગ્ય છે તે વિચારણા કરતા બધાએ કહ્યું કે તેમકુમાર માટે ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમની સ રીતે ચેગ્ય છે. આપણને બધાને રાજેમતી પસંદ છે. હવે રાજેમતીને તથા ઉગ્રસેન રાજાને નેમકુમાર પસંદ છે કે નહિ તે જોવાનુ છે. કૃષ્ણજીએ સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીને કહ્યું. પૂજ્ય કાકા કાકી! હવે મારા ભાઇ અરિષ્ટનેમિ કુમારના વિવાહમાં વિલંબ કરવા એ ઠીક નથી કારણ કે એની તેા લગ્ન કરવાની ઇચ્છા નથી. એ તેા અનાસક્ત Page #686 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ દી ચાંગી જેવા છે. કયારે પાછું એનું મન ફરી જાય તે કહેવાય નહિ, કારણ કે તેના ભાભીએએ ઘણા પ્રયત્ને નક્કી કર્યુ છે તેથી જલ્દી ઉગ્રસેન રાજા પાસે જઈને રાજેમતીનું માંગુ કરીએ. સમુદ્રવિજય રાજાએ કહ્યુ કે આપણા પ્રધાનને ત્યાં માકલી દઈએ. કૃષ્ણુજીએ કહ્યુ કાકા! આ કામ માટે પ્રધાનને માકલવાની જરૂર નથી. હું જાતે જ જઈશ. સમુદ્રવિજય રાજા કહે છે બેટા ! તુ ત્રણ ખંડનો અધિપતિ આવા મોટા માણુસ જાય તે ઠીક નહિં. આપણે બીજાને મેકલીએ. ના, કાકા! હું જ જઇશ. કેટલેા ભાઇ પ્રત્યે પ્રેમ છે! પહેલાના સમયમાં ભાઇ પ્રત્યેના પ્રેમ કેવા હતા તે માટે એક ઐતિહાસિક દાખલા છે. સ્થાનેશ્વરમાં પ્રભાકરવધન નામે રાજા રાજ્ય કરતા હતા. એમને રાજયવર્ધન અને હુ વર્ષોંન નામે એ રાજકુમાર હતા. બ ંને પુત્ર રાજાને ખૂબ વહાલા હતા. ખ'ને વચ્ચે પરસ્પર ખૂબ પ્રેમ હતા. બંને ભાઇઓને ભણવા માટે ઘણે દૂર દૂર જુદા જુદા રાજગુરૂ પાસે ભણવા મૂકેલા, કારણ કે જુદી જુદી જગ્યાએ ભણે તે ખનેને જુદા જુદા અનુભવ મળે ને? અને ભાઈએ ભણવા માટે ગયા છે. આ તરફ પ્રભાકરવર્ધન રાજા અચાનક બિમાર પડયા, એમને લાગ્યું કે હવે વધુ જીવી શકીશ નહિ એટલે બંને પુત્રાને સમાચાર માકલાવી દીધા. હેવન નજીક હતા એટલે તેને જલ્દી સમાચાર મળી ગયા, તેથી તે ભણવાનું છોડીને જલ્દી પિતાજીની મૃત્યુશૈયા પાસે હાજર થઇ ગયા, પણ રાજ્યવર્ધન તા એનાથી ઘણા દૂર હતા. એને સમાચાર પહોંચ્યા નથી પણ હવનને આવેલે। જોઈને રાજાને ખૂબ સતાષ થયા. પુત્રને પાસે બેસાડીને રાજાએ તેને કેટલીક સૂચના આપી અને પ્રધાનમડળ આદિની વચ્ચે ટુ વનને રાજગાદીના અધિકારી તરીકે જાહેર કર્યાં, પછી ભગવાનનું નામ લેતા એમણે કેતુ છે।ડયા. પ્રભાકરવર્ધન રાજા પ્રજાપ્રેમી અને ન્યાયી હતા, ઉદાર દિલના હતા. અત્યાર સુધી પ્રજાનું ખૂબ સુંદર રીતે પાલન કર્યુ હતુ, તેથી તેમના અવસાનથી આખા સ્થાનેશ્વરમાં શેકની છાયા ફરી વળી. પ્રજાજના ચોધાર આંસુએ રડવા લાગ્યા. રાજા હાય કે પ્રજા હાય પણ જે માનવી દુનિયામાં કંઈક કરીને જાય છે તેની પાછળ સૌ આંસુ સારે છે. કહેવાય છે ને કે જબ તુમ આયે જગતમેં, તુમ રીતે સમ હસતે, જાતે સમય તુમ હસતે તબ જગ રાતે. જ્યારે બાળક જન્મે છે ત્યારે તે રડે છે પણ બધા હસે છે અને એ જન્મીને સારા કાર્યોં કરીને આ દુનિયામાંથી વિદાય થાય છે ત્યારે જનારનું મુખ હસતું હાય છે ને જગત તેની પાછળ રડતુ હોય છે, તેમ આ પ્રભાકરવર્ધન રાજાની પાછળ આખા નગરની પ્રજા કાળા કલ્પાંત કરવા લાગી. અહી હુ વનકુમારને રાજ્ય મળ્યું તેના હર્ષી ન હતા પણ પિતાજીની વિદાયથી એના હૈયામાં કારમા ઘા પડયા હતા. તેમાં પિતાજીએ અંતિમ સમયે એને રાજા તરીકે જાહેર કર્યાં એની વેદના પિતાજીના આધાતના ઘા ઉપર મીઠું ભભરાવે તેવી હતી કે શું ભેટાભાઈ રાજ્યવર્ધનના હક્ક ઉપર Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ શારદા સુવાસ તરાપ મારીને મારે રાજ્યને તાજ પહેરે પડશે? મારે ભાઈ માટે કે રાજ્ય મેટું? આ વિચારો તેને સતત સતાવ્યા કરતા હતા. પ્રભાકરવર્ધન રાજાને વિદાય થયાને દિવસે વીતી ગયા પણ હર્ષવર્ધનના મુખ ઉપર અંકાયેલી શેની ઘેરી છાયા જ્યારે ઓછી ન થઈ ત્યારે એક દિવસ મંત્રીએ એ તેની પાસે આવીને વિનંતી કરી કે હે કુમાર ! સાચે દીકરે તે એ જ કહેવાય કે જે પિતાજીના અધૂરા અરમાન પૂરા કરે. પિતાજી આપના શિરે રાજ્યને ભાર સોંપીને ગયા છે માટે આપ હવે શેકને દૂર કરે ને કર્તવ્ય બજાવવા કદમ ઉઠાવે, ત્યારે ઉંઘમાંથી ઝબકીને જાગતે ન હેય તેમ હર્ષવર્ધને કહ્યું રાજ્યને ભાર મારા શિરે ? ના...ના...એ વિષયમાં મારે કાંઈ જ વિચાર કરવાનું નથી. રાજ્યને હક્ક તે જે પાટવીપુત્ર હોય તેને જ હોય. મેટામાઈ રાજ્યવર્ધનને વગર માંગ્યું અને વગર આપે મળેલ હક્ક છે. આ બાબતમાં હું સ્વપ્નામાં પણ વિચાર કરું તે મારા માથે ભાતૃદ્રોહીનું કલંક રોટે. કુમારને જવાબ સાંભળીને મંત્રીશ્વરના મનમાં થયું કે જગતમાં સત્ય હજુ જીવે છે. સતિયા પુરૂષને હજુ સુકાળ છે છતાં પિતૃઆજ્ઞાને વચમાં લાવતા એ બેલ્યા કુમાર ! અંતિમ સમયે પિતાજીએ આપને આજ્ઞા કરી છે એનું શું ? હર્ષવર્ધને કહ્યું મંત્રીશ્વર ! એ તે પિતાજીને અંતિમ સમય હતે. એ સમયે એમણે મને આજ્ઞા કરી એને વધાવી લેવી તે એક સુપુત્ર તરીકે મારી ફરજ છે, તેથી હું કંઈ બોલી શકે નહિ. જે કંઈ બેલું તે એમને દુઃખ થાય અને મૃત્યુ બગડી જાય. હું સમજું છું કે પિતાજીની આજ્ઞા મહાન છે તેમ મોટાભાઈને હક્ક પણ મહાન છે. મોટાભાઈ માટે તલસતો નાનાભાઈ - મારા મોટાભાઈને હજુ સમાચાર પહોંચ્યા નથી લાગતા. નહિતર ક્યારના આવી ગયા હોય ! માટે મારા મોટાભાઈને ફરીને જલદી બધા સમાચાર ને એમને અહીં તેડાવીને રાજ મુગટ પહેરાવે હું એમના યુવરાજ તરીકે જેટલે શેભીશ એટલે તમારા રાજા તરીકે નહિ શેલું. એ શું તમારા જેવા વિચક્ષણ મંત્રીઓને મારે સમજાવવું પડશે ? હર્ષવર્ધનકુમારને જવાબ સાંભળીને મંત્રીશ્વરેને મનમાં થયું કે આ ફરજના ફિરસ્તાને આપણે વળી રસ્તા ચીંધનાર કોણ? ચિઠ્ઠીના ચાકર બન્યા વિના છૂટકે ન હતે. ફરીને રાજ્યવર્ધનને તેડવા માટે માણસ મોકલ્યો. રાજ્યવર્ધનને સમાચાર મળતાં તરત જ નીકળ્યો અને થડા દિવસમાં સ્થાનેશ્વર આવી ગયો. સ્થાનેશ્વરમાં પગ મૂકતાં જ એને લાગ્યું કે આખા નગરમાં શેકમય વાતાવરણ છવાઈ ગયું છે. પિતાજી જાણે હજુ કાલે જ મૃત્યુ પામ્યા ન હોય ! એમ લાગતું હતું. એણે ગમગીન વદને રાજસભામાં પ્રવેશ કર્યો. બંને ભાઈઓ ભેટી પડયા અને પિતાજીને યાદ કરીને ખૂબ રડ્યા. ભાઈ ભાઈ વચ્ચે વહેતા પ્રેમના ઝરણું":- થોડી વાર મૌન રહ્યા પછી Page #688 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શારદા સુવાસ રાજ્યવર્ધને કહ્યુ. વીરા પિતાજીએ વિદાય લીધી એ વેદનાના ઘા શુ હજુ રૂઝાયા નથી ? નગરીમાં આનંદ કેમ નથી ? પિતાજીને ગયા આટલા દિવસ થયા છતાં હજુ આ સિંહાસન સૂકાની વિનાનું કેમ છે ? મેાટાભાઇની ચરણરજને મસ્તકે ચઢાવીને હ વને કહ્યું-મેટાભાઈ ! સિંહાસન આપની પ્રતીક્ષા કરી રહ્યું છે. આપ આ સ્થાનેશ્વરનુ સુકાન હાથ ધરી પછી જુએ કે અહીં ચાર ચાંદ ખીલી ઉઠે છે કે નહિ ? પછી આપ મને કહેશે. મેટાભાઈ એ કહ્યું વીશ ! તું ભાગ્યવાન છે કે પિતાજીની સેવામાં હાજર થયા. તને પિતાજીના દન થયા. હું કમભાગી છું કે પિતાજીના અંતિમ સમયે પણ હાજર ન થઈ શકયા. મને જાણુવા મળ્યું છે કે પિતાજીએ રાજ્યના તાજ તને આપ્યા છે, માટે મારા વહાલાભાઈ ! સ્થાનેશ્વરના રાજ્યનું સુકાન તારે જ સભાળવાનું છે. ના...ના....મોટાભાઇ ! તમે આ શુ માલ્યા ! વીરા ! આ રાજપાટ બધુ સાથે આવનાર નથી. પિતાજી જે માગે ગયા તે માગે આપણે બધાને જવાનુ છે. પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારથી મારુ. મન સ`સાર ઉપરથી ઉઠી ગયુ છે, એટલે હું કઇ સિહાસન અને સત્તના દાર સભાળવા માટે નથી આવ્યેા. મારી ઈચ્છા તા સંસાર ત્યાગીને સાધુ બનવાની છે, માટે તું ખુશીથી રજિસ હ્રાસને બેસી સ્થાનેશ્વરની ગાદી સ ́ભાળ. મોટાભાઇની વાત સાંભળીને હવનની આંખમાં આંસુ આવી ગયા. અંતે બધાના કહેવાથી હવનને રાજ્યનું સુકાન સંભાળવુ' પડ્યું' અને મોટાભાઇએ દીક્ષા લીધી, ટૂંકમાં આ દૃષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે આગળના ભાઈ ભાઈ વચ્ચે કેવી સ્નેહની સગાઈ હતી ! આજે તે ભાઈ ભાઈ વચ્ચેની સ્નેહ સગાઈ એક જાતની ભવાઇ અની ગઈ છે. એ સમયમાં ભાઇ-ભાઈ વચ્ચે ક્ષીર નીર જેવા પ્રેમ હતા. કૃષ્ણવાસુદેવને પણ નેમકુમાર પ્રત્યે એટલા જ પ્રેમ છે તેથી સમુદ્રવિજય રાજાને કહ્યું તેમકુમાર માટે રાજેમતી કન્યાનું માંગુ કરવા માટે હું જાતે જ ઉગ્રસેન રાજા પાસે જઈશ, કારણ કે ખીજી કોઈ વ્યકિતને આપણે માકલીએ અને માની લે કે ઉગ્રસેન રાજા કે રાજેમતીની ઈચ્છા ન હોય તે કાઈ બીજે જવાબ આપે તે વિદ્યાબ થાય. તેના કરતાં મારા ભાઈ માટે હું જાતે જ યાચક બનીને ઉગ્રસેન રાજા પાસે જાઉ. તે એમાં કંઈ અયુકત નહિ લાગે, કારણ કે ઉગ્રસેન રાજા મારા સસરા થાય છે. તે સિવાય મેં કંસને મારીને તેમને કેદખાનામાંથી છેડાવેલા છે એટલે તેઓ મારા ઉપકારથી નખાયેલા છે, તેથી હુ યાચક બનીને જઈશ એટલે ઉગ્રસેન રાજાને મારી યાચના પૂરી કરવી જ પડશે. કૃષ્ણની વાત સાંભળીને સમુદ્રવિજય રાજા, બળદેવ શિવાદેવી રાણી દરેકને લાગ્યુ` કે કૃષ્ણની વાત સાચી છે. ભલે, આપ જ પધારે, સત્યભામાને પણ ખૂબ આનંદ થયા. “ઉગ્રસેનના દરબારમાં કૃષ્ણજીનું આગમન” :- ખીજે દિવસે જ કૃષ્ણજી ઉગ્રસેન રાજાને ત્યાં પહોંચ્યા. ઉગ્રસેન રાજા પોતાના જમાઇ ત્રિખ ́ડુ અધિપતિ કૃષ્ણવાસુદેવને પેાતાને Page #689 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શારદા સુવામ ત્યાં અચાનક આવતા જોઇને ખૂબ પ્રસન્ન થયા, અને ખૂબ પ્રેમથી તેમનું સ્વાગત કરતાં કહ્યું જમાઈરાજ ! આપનું' અચાનક આગમન કેમ થયું? આના જેવા ત્રણ ખંડના સ્વામી મારે ત્યાં અચાનક પધાર્યાં! મને અગાઉથી સમાચાર તેા આપવા હતા. તે હું ખરાખર આપનુ. સ્વાગત કરી શકું! આપના જેવા મેાટા માણસ ખાલી આવે નઠુિં, આપ પધાર્યાં છે. તા જરૂર કઈ ને કઈ પ્રયાજન હશે ! આપ ક્ષેમકુશળ છે ને? આપના માતા-પિતા તેમજ મારી દીકરી સર્વે ક્ષેમકુશળ ને? આ રીતે તેમના કુશળ સમાચાર પૂછ્યા ને અચાનક આગમનનું કારણ પૂછ્યું, ત્યારે કૃષ્ણે મનમાં વિચાર કર્યાં કે હુ` રાજેમતીની માંગણી કરવા આવ્યા છુ, બધાએ રાજેમતીની ખૂબ પ્રશંસા કરી છે પણ જયાં સુધી હું રાજેમતીને ન જોઉં ત્યાં સુધી તેની માંગણી કેવી રીતે કરી શકુ? માટે પહેલાં હું રાજેમતીને જોઉ પણ રાજેમતી અહીં જોવા મળે નહિ એટલે કૃષ્ણજી સાસુજીને મળવાના મહાન ઉગ્રસેન રાજાના અંતેઉરમાં ગયા. “સાસુ-જમાઈનું મિલન” :- જમાઈને આવતા જોઈને સાસુજીને પણ ખૂબ હુ થયું. એ તે બહેનોના અનુભવની વાત છે ને ! કહેવત છે ને કે જમાઈને જોઈને સાસુ ખાવાનું ભૂલી જાય. (હુસાડસ) તેમ કૃષ્ણજીના સાસુજીને પણ ખૂબ હ થયા ને ખેલી ઉઠયા પધારો....પધારે જમાઈરાજ ! આપ એકલા જ આવ્યા છે ! મારી દીકરીને નથી લાવ્યા ? કૃષ્ણે કહ્યું-હુ એકલા જ આવ્યા છું. સાસુજીએ જમાઈના આદર સત્કાર કરીને ચેાગ્ય આસને બેસાડયા. ઘણા સમયે મળવાથી કૃષ્ણજીને તથા તેમના સાસુ સસરાને ખૂબ આનંદ થયા. રાજેમતીને ખબર પડી કે મારા ખનેવી શ્રીકૃષ્ણજી માતાજીને મળવા માટે અંતેઉરમાં આવ્યા છે એટલે રાજેમતી પણ સેર બનેવીને મળવા માટે આવી. તેણે આવીને કૃષ્ણજીને વંદન કર્યું અને કૃષ્ણએ તેને આશીર્વાદ આપ્યા. રાજેમતીએ પેાતાની બહેનના ખબર પૂછયા. ખાસ કરીને કૃષ્ણજી જેમતીને જોવા માટે જ અંતેકરમાં આવ્યા હતા. રાજેમીની નમ્રતા, સરળતા, એની વ્યવહારુકુશળતા આ બધુ જાણું લીધુ તેથી કૃષ્ડ જી ખૂબ પ્રસન્ન થયા. તેઓ તેમકુમાર માટે જે રાજેમી કન્યાની માંગણી કરવા માટે આવ્યા છે તે રાજેમતી રૂપમાં કેવી છે તે શાસ્ત્રકાર કહે છે. अह सा रायवरकण्णा, सुसीला चारुपेहिणी । सव्व लक्खण संपन्ना, विज्जु सोया मणिप्पभा ॥ ७ ॥ ', આગળની ગાથામાં તેમકુમાર કેવા હતા તે વાત બતાવી છે. એ નેમકુમાર માફ્ કૃષ્ણ વાસુદેવ રાજેમતી કન્યાની માંગણી કરવા આવ્યા છે તે કન્યા કેવી છે ? રાજાએમાં શ્રેષ્ઠ એવા એ ઉગ્રસેન રાજાની કન્યા રાજેમતી સુંદર આચારવાળી, સુંદર નેત્રાવાળી, સ્ત્રીઓના સઘળા ઉત્તમ લક્ષણૢાથી યુક્ત અને વિશેષરૂપથી ચમકવાવાળી વિજળીની સમાન પ્રભાવાળી હતી. આવી રાજેમતીને જોઈને કૃષ્ણજી મનમાં કહેવા લાગ્યા કે સૌંદયની Page #690 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસં . ૬૨૫ સાક્ષાપ્રતિમા સમાન આ રામતી બધી રીતે મારા લઘુબંધવા નેમકુમારને ગ્ય છે. આજ સુધી મેં આવું સૌંદર્ય અને આવા ગુણોથી યુક્ત કન્યા જોઈ નથી. રાજેમતીને જોઈને કૃષ્ણનું મન ઠરી ગયું. વળી તે રાજેમતી કેવી હતી? “સવ સવળ કંપન્ના, વિષ્ણુ સોયામણી માં ” તે સુશીલ, સુનયના અને સ્ત્રીઓના સર્વોત્તમ લક્ષણેથી સંપન્ન હતી. તેની કાન્તિ તે સૌદામિની જેમ મનોહર અને વિદ્યુત એટલે વીજળી જેવી મનોહર હતી. જેમ ઘમઘેર અંધકારમાં વીજળીનો ઝબકારો થાય ત્યારે કે પ્રકાશ...પ્રકાશ પથરાઈ જાય છે તે રાજેમતીના શરીરનો પ્રકાશ હતો. જેમ કિંમતી રત્નમણી ઉપર સૂર્યના કિરણે પડે છે ત્યારે એ રત્ન ઝળહળી ઉઠે છે અને તેમાંથી તેજના કિરણે બહાર નીકળે છે. એ રન જ્યાં પડ્યું હોય તે સ્થાન પણ તેજના કિરણેથી ઝાકઝમાળ બની જાય છે તેમ જેમતીના શરીરની કાંતિ પશુ એવી દેદિપ્યમાન અને તેજસ્વી હતી. એક તે આત્મા પવિત્ર, બાહા રૂપ અને ગુણે એ ત્રણેના સુગથી રાજેમતીનું સૌંદર્ય એવું ખીલી ઉઠ્યું હતું કે તે ઈન્દ્રની ઈન્દ્રાણી કરતા પણ અધિક શેભતી હતી. આવી સર્વ પ્રકારના ગુણસંપન્ન અને રૂપસંપન્ન રાજેમતને જોઈને કૃષ્ણનું મન ઠરી ગયું કે મારા લઘુ બંધવાને બરાબર યોગ્ય છે, તેમજ મારા કાકા કાકીને સંતેષ પમાડે એવી ગુણવાન છે, માટે હું મારા સસરા ઉગ્રસેન રાજા પાસે એની માંગણી કરું. આમ વિચાર કરીને કૃષ્ણજી અંતેઉરમાંથી સાસુજીની રજા લઈને ઉગ્રસેન રાજા પાસે આવ્યા. ઉગ્રસેન રાજાએ કૃષ્ણને ઉંચા આસને બેસાડીને નમ્રતાપૂર્વક કહ્યું કે આજે મારું અહેભાગ્ય છે કે આપ મારે ત્યાં સામેથી પધાર્યા. આપે અહીં પધારવાની તકલીફ ઉઠાવીને મારું ગૌરવ વધાર્યું છે. સેવકને ત્યાં સ્વામીનું આગમન મહાન મંગલકારી હોય છે. મહારાજા ! મારે યોગ્ય સેવા હેય તે ફરમાવે. ઉગ્રસેન રાજાની વાત સાંભળીને કૃષ્ણજીએ કહ્યું–મહારાજ ! આપ મા સેવક નથી પણ મારા પૂજનીય સસરા છે, પણ હું આજે આપને ત્યાં યાચક બનીને આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આપ મારી યાચના પૂરી કરશે. આ સાંભળીને ઉગ્રસેન રાજાએ આશ્ચર્ય પૂર્વક કહ્યું કે ત્રણ ખંડના સ્વામી અને મારા જમાઈ મારી પાસે યાચક બનીને આવે ને હું દાતા બનું એ તે મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. બેલે, આપ શું માંગવા ઈચ્છે છે? આપની જે ઈચ્છા હોય તે વિના સંકોચે માંગ. આપના જેવા યાચક મને ફરી ફરીને ક્યારે મળશે? કૃષ્ણએ કહ્યું હું મારા નાનાભાઈ અરિષ્ટનેમિકુમાર માટે તમારી જેમતી કન્યાની માંગણી કરું છું. ઉગ્રસેન અને કૃષ્ણજી વચ્ચે થયેલે વાર્તાલાપ” - કૃષ્ણજીની વાત સાંભળીને ઉગ્રસેન રાજા અત્યંત પ્રસન્ન થયા. તેમના રોમેરેામ વિકસિત થઈ ગયા. તેમની પ્રસન્નતા તેમની આકૃતિ ઉપર ઝળકવા લાગી, આ જોઈને ચતુર કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે ઉગ્રસેન શા. સુ. ૪૦ Page #691 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ રાજા મારી માંગણી પ્રેમપૂર્વક પૂરી કરશે. આનંદપૂર્વક ઉગ્રસેન રાજાએ કૃષ્ણજીને કહ્યું છે યાદવરાજ ! આપે મારું ગૌરવ વધારવા માટે જ મારી પાસે રાજેમતીની માંગણી કરી છે, અને આપ પોતે જ તે માટે યાચક બનીને આવ્યા છે, અને તે પણ ચરમશરીરી અરિષ્ટનેમિ માટે જ ખરેખર, આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આપ અરિષ્ટનેમિ માટે રાજેમતીની માંગણી કરે ને હું તેને અસ્વીકાર કરું એ કેમ સંભવિત હાય ! આ સુગ કણ ચૂકે? ચૂકે તે મૂર્ણો ગણાય. આમ તે નેમકુમાર સાથે રાજેમર્તાના વિવાહ કરવાની અમારી ઘણા વખતથી ઈચ્છા હતી પણ અમે સાંભળ્યું હતું કે કેમકુમાર વિવાહ કરવાને સ્વીકાર કરતા જ નથી, તેથી અમે કહેણ મોકલ્યું નહીં પણ મારા પરમ સદ્ભાગ્યે મને આ દુર્લભ સુગ આપવા માટે આપે પિતે જ પધારવાની કૃપા કરી છે તે આપની યાચન મારે તરત જ પૂરી કરવી જોઈએ, જો કે રાજેમતી આ બાબતમાં હા જ પાડશે પણ મારી ફરજ છે કે મારે એની સંમતિ લેવી જોઈએ, બીજા કુટુંબીજની ઉપેક્ષા કરું પણ આ બાબતમાં રાજેમતીની ઈચ્છા જાણ્યા વિના હું આપની માંગણીને સ્વીકાર કરી લઉં તે રાજેમતીને ઘોર અન્યાય કરવા સમાન છે. ગમે તેવું ઘર અને વર સુંદર હોય છતાં કન્યાની ઈચ્છા તે જાણવી જ જોઈએ. મને પૂર્ણ વિશ્વાસ છે કે રાજેમતીના વિવાહ નેમકુમાર સાથે કરવામાં મારું આખું કુટુંબ સહમત થશે ને રાજેતી પણ નેમકુમાર જેવા પતિને પ્રાપ્ત કરવામાં પિતાને સદ્ભાગી માનશે, છતાં હું તેની ઈચ્છા જાણ્યા વિના આપને ચેકકસ જવાબ આપી શકું નહિ. આપ ડીવાર બેસે. હું સૈની સંમતિ લઈને ચકકસ જવાબ આપું છું. કૃષ્ણજીએ કહ્યું આપની વાત બરાબર છે. આપ ખુશીથી આ બાબતમાં બધાની સંમતિ લઈ વિચાર કરીને મને જવાબ આપજે. હવે ઉગ્રસેન રાજા અંતેઉરમાં જઈને રામતી તેમજ તેની માતા વિગેરેની સંમતિ લઈને કૃષ્ણજીને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર: રામસેનકુમારની જાન ચંપાપુરથી નીકળીને ૩ દિવસમાં વિયપુરની નજીક આવી એટલે ચંદ્રસેન રાજાને ખબર આપી, તેથી ખુદ મહારાજા ઘણાં માણસને સાથે લઈને સામા આવ્યા અને એક સુંદર બગીચામાં જાનને ઉતારો આપે. રાજા જાનની શેભા જોઈને ખુશ થયા પણ જમાઈને જોઈને દિલમાં દુઃખ થયું કે મેં જિનસેનકુમારની જેવી પ્રશંસા સાંભળી હતી તે આ કુમાર નથી, એટલે જે સામંતે ઉંટની સાથે હતા તેમને બોલાવીને રાજાએ પૂછ્યું કે મારા ઉંટને ઘેરી લેનાર કોણ કુમાર છે? તમે મને જહદી કહે, એટલે સામતેએ હાથ જોડીને કહ્યું સાહેબ! આ જાનને આગેવાન જિનસેન કુમાર છે અને વરરાજા બનીને પરણવા આવ્યું છે તે રામસેનકુમાર છે. આ સાંભળીને રાજાને આનંદ ઉડી ગ અને જાનને બગીચામાં રોકીને પિતાના મહેલમાં આવ્યા. આ તરફ આખા નગરમાં ખબર પડી કે જાન બગીચામાં આવી ગઈ છે એટલે નગરજનેના Page #692 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૬૨૭. હૈયા હર્ષના હિલેળે ચઢયા ને સૌના મનમાં થયું કે આપણા કુંવરીબા મદનમાલતીને વરે કેવા છે તે આપણે જોવા જઈએ. નગરજનોના ટોળેટેળા જમાઈને જોવા માટે જવા લાગ્યા. મદનમાલતીની દાસીઓ અને સખીઓ પણ વરને જોવા માટે આવી. આગળના વખતમાં કન્યાએ વરને ન જોયો હોય અને વરે કન્યા ન જોઈ હોય એટલે એકબીજાને જેવાની ઇતેજારી ખૂબ રહેતી પણ આજે તે શું છે? તમે સમજી ગયા ને? બધા લકે રામસેનકુમારને જોઈને કહેવા લાગ્યા કે અરે, આ જમાઈ હોય? જમાઈને યોગ્ય તે આગેવાન છે તે છે. સત્ય વાતનું થયેલું દર્શન - મહારાજા ચંદ્રસેને મહેલમાં આવીને પુરોહિતને બેલાવીને પૂછ્યું પુરેડિતજી! તમે સગાઈ કરવા માટે ગયા હતા ને! પુરોહિતે કહ્યું, હા. તે તમે મારી કુંવરીની સગાઈ કેની સાથે કરી આવ્યા છે તે મને સત્ય કહે જે ખોટું બોલશે તે જાનથી મારી નાંખીશ. રાજાને ગુસ્સો અને જુસ્સ જોઈને પુરહિતજી તે થરથર ધ્રુજવા લાગ્યા. શરીરે પરસેવાના છેદ છેદ વળી ગયા. બેલતાં જીભ થવાય છે પણ રાજાને જવાબ આપ્યા વિના છુટકે નથી, એટલે કહે છે મહારાજા ! અમે તે જિનસેન સાથે સગાઈ કરવા ગયા હતા પણ અમને જિનસેનકુમાર કેઈએ બતાવ્યા નહિ, અને રનવતી રાણીની દાસી અમને એના મહેલે લઈ ગઈ એ જિનસેનના ખૂબ અવર્ણવાદ બેલી અને રામસેનની પ્રશંસા કરીને એણે અમને પાંચસો સેનામહોર આપી એટલે લાલચમાં અમે રામસેન સાથે સગાઈ કરી આવ્યા છીએ. સાહેબ! અમારાથી ભૂલ થઈ છે. અમને માફ કરો. રાજા કહે માફ કેવી રીતે કરું? તમે તે મારી દીકરીને ભવ બગાડે. હવે તમને જીવતા નહિ મૂકે. આ સમયે પ્રધાને કહ્યું મહારાજા! અત્યારે પુરેહિત ઉપર ગુસ્સ કરવાથી કંઈ વળે તેમ નથી. એને પછી શિક્ષા કરજે, પણ હમણાં તે બગડેલી બાજી સુધારવાની વાત કરે. જિનસેન સાથે લગ્ન કરવા કરેલે કિમિ - રાજા પૂછે છે પ્રધાનજી!હવે શું કરવું? પ્રધાને કહ્યું સાહેબ ! હજુ આપણું કંઈ બગડી ગયું નથી. આપણે ક્યાં રામસેન સાથે કન્યા દીધી છે? આપણી મદનમાલતીને જિનસેનકુમાર સાથે જ પરણાવવી, રામસેન સાથે નહિ. આપણે જાનનું સામૈયું કરીને નગરમાં લાવવી અને જ્યારે જમાઈ તેરણ પર પાંદડું તેડવા આવે ત્યારે તમે બધા તલવાર લઈને ઉભા રહેજે ને એને પાંદડું તેડતાં અટકાવીને કહેજે કે અમે જિનસેનકુમારને કન્યા પરણાવીશું. રામસેનને નહીં પરણાવીએ. અમે સગાઈ જિનસેન સાથે કરી છે પણ આ તે કપટ થયું છે એમ સ્પષ્ટ શબ્દોમાં કહી દેશે. આ પ્રમાણે સૂચના કરીને રાજા પ્રધાન બધા જાનનું સામૈયું કરવા ગયા. ધામધૂમથી જાન નગરમાં આવી. વરરાજા તોરણ નજીક પહોંચ્યા ત્યાં તે સૈનિકે જાનને રેકીને તલવાર લઈને ઉભા રહ્યા એટલે ખળભળાટ મચી ગયે કે લગ્નના માંડવામાં આ ધમાલ શેની છે ? Page #693 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શારદા સુવાસ રામસેન તે બિચારે ગભરાઈ ગયે. આથી જિનસેનકુમારે આગળ આવીને કહ્યું મહારાજા ! લગ્નના મંડપમાં આ બધી ધમાલ શેની છે? મારા જીવતાં હું મારા ભાઈ સિવાય બીજા કેઈને કન્યા નહિ પરણવા દઉં. તમે એમ ન માનશો કે અમારી પાસે સૈન્ય નથી. હું એકલે બધાને પહોંચી વળું તેમ છું. એ તમે નકકી સમજી લેજે. આ લગ્ન વખતે તમે યુદ્ધ કરવા તૈયાર થયા છો પણ વિચાર કરે. એમાં કેટલા ઓની હિંસા થશે? આ સમયે ચંદ્રસેન રાજાએ કહ્યું હે જિનસેનકુમાર ! આ ઉડાપડ થવામાં બીજું કઈ કારણ નથી પણ વાત એમ છે કે અમે રામસેન સાથે અમારી કુંવરીની સગાઈ કરી નથી. મારા જમાઈ તમે જ છે પણ આ બધી કપટબાજી રમાઈ ગઈ છે. તેના કારણે આ બધું ધાંધલ મચી ગયું છે. અમે યુદ્ધથી ડરતા નથી. ચાહે લેહીની નદીઓ વહેવડાવીશું પણ અમે રામસેનકુમારને તે નહિ જ પરણવીએ. તમે પરણે તે બધું તેફાન બંધ થઈ જાય. આ શબડ જે રામસેન મારી દીકરીને પરણીને શું કરશે? એનામાં કાંઈ બુદ્ધિ તે છે નહિં આટલું તેફાન થાય છે પણ એ તે આરામથી બેસી રહ્યો છે. બેલે શું વિચાર છે? તમારે મદનમાલતી સાથે પરણવું હોય તે આનંદની વાત છે, નહીંતર લડાઈ કરવા તૈયાર થઈ જાઓ, - કુંવર કહે મુને મહાશયા, કન્યા ન પરણી જાય, મુઝ લઘુ બંધવકી હુઈ સગાઈ, યહ ન મુઝે સુહાય. જિનસેનકુમારે કહ્યું મહારાજા ! આપની વાત સાચી છે પણ હવે મારાથી આ કન્યા પરણાય નહિ, કારણ કે ગમે તેમ તે ય એ મારે નાનો ભાઈ છે. નાના ભાઈની સાથે એની સગાઈ થઈ છે એટલે એની પત્ની કહેવાઈ ગઈ. હવે એની સાથે મારાથી લગ્ન કેવી રીતે કરાય? મારે ભાઈ રામસેનકુમાર હોંશિયાર છે, તમે ચિંતા ન કરે. જેની સાથે સગાઈ થઈ છે તેની સાથે તમે કન્યાને પરણાવી દે. અત્યારે ઝઘડો કરે તે ચગ્ય નથી, ત્યારે રાજા અને પ્રધાન કહે છે ઠીક, કુંવરની સામે કપટબાજી રમ્યા વિના છૂટકે નથી તે કુમાર ! તમે એમ કરે. અમારી બીજી કન્યા સાથે લગ્ન કરે તે અમે આ બધું તેફાન બંધ કરીએ. જિનસેનકુમાર વાતને સમજી ગયે ને અવસર જોઈને મૌન રહ્યો. રાજા અને પ્રધાનને ખૂબ આનંદ થયો અને સૈનિકોને આજ્ઞા કરી એટલે તેફાન બંધ થઈ ગયું ને લગ્નના વાજા વાગવા લાગ્યા. મંગલ ગીતે ગવાવા માંડયા. રાજા અને પ્રધાને ભેગા થઈને જિનસેનકુમારને મદનમાવતી સાથે કેવી રીતે પરણાવવા તે નક્કી કર્યું. બિછાવેલી કપટજાળ”-રૂપમાં અને દેખાવમાં ઉંચી, નીચી, જાડી, પાતળી મદનમાલતીને મળતી આવે એવી એક સામંતની છોકરીને શોધી લાવ્યા. તેને નવરાવી ધવડાવી મદનમાલતી જેવા કપડા ને દાગીના પહેરાવીને શણગારીને તૈયાર કરી, અને માયરામાં બેસાડી દીધી. રામસેનકુમાર તેરણે આવ્યા. સાસુજીએ પાંખ્યા. બધા વિધિવિધાને Page #694 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ १२८ કર્યા અને રામસેન સાથે સામંતની દીકરી પરણાવી ને જિનસેન સાથે મદનમાલતીને પરણાવી. બંને ઘૂંઘટમાં છે એટલે કેઈને ખબર નથી કે આ શું કપટબાજી રમાઈ છે? રાજાએ પિતાની પુત્રી મદનમાલતીને ખૂબ કરિયાવર કર્યો. બડી ધામધૂમથી તેના લગ્ન કર્યા ને જાનને વિદાય કરી. માધવસિંહ રાજા પણ જાનમાં આવેલા છે. તેમણે જિનસેનકુમારને કહ્યું તમે વળતી વખતે મારી પુત્રીને પરણવાનું વચન આપ્યું છે માટે આવવું જ પડશે. રાજા ખૂબ આગ્રહ કરીને ચંપાપુર લઈ ગયા ને ધામધૂમથી પિતાની કુંવરી ચંપકમાલાને જિનસેન સાથે પરણાવી ને તેને ખૂબ કરિયાવર કર્યો. આખી ચંપાપુરની જનતા બે મોઢે જિનસેનકુમારની પ્રશંસા કરવા લાગી કે શું જિનસેનકુમાર છે! આપણે કુંવરીને એનાથી સવા વર મળે. જિનસેનકુમારને પણ ખૂબ આનંદ થયે. જિનસેનકુમારનો ઠાઠમાઠ અને માનપાન, એનો કરિયાવર બધું જોઈને રામસેન મનમાં સમજી ગયે કે મને જે કન્યા પરણાવી છે તે રાજાની કુંવરી નથી. મદનમાવતી તે જિનસેનકુમારને પરણાવી છે. મારી સાથે બીજી કન્યા પરણાવી છે છતાં મારા ભાઈના પ્રતાપે મારી લાજ રહી છે ને મને રાજાએ બીજી કન્યા પરણાવી. જે એ જાનમાં ન આવ્યા હતા તે લીલા તેણે કુંવારા પાછા આવવું પડત તે મારી આબરૂ શું રહેત? ભાઈ તે બહુ ગુણયલ છે પણ મારી માતાએ આગળ પાછળને કઈ વિચાર કર્યા વિના કપટ કર્યું છે. આ રીતે રામસેન જિનસેનનો ઉપકાર માનવા લાગે. ચંપાપુરથી જાન રવાના થઈને કંચનપુર આવી. કુંવરજી પરણીને આવ્યા છે તે જાણીને પ્રજાજને તેમને વધાવવા ઉમટયા. નગર બહાર આવીને બંને કુમારોને જોયા. પરણવા તે રામસેનકુમાર ગયે હતું ને જિનસેન બે કન્યાઓને પરણીને આવે છે ને રામસેન તે એક કન્યાને પર છે ને તે પણ રાજકુમારી જેવી દેખાતી નથી. આ બધું શું ? કેટલાક માણસોએ જાનમાં ગયેલા માણસને પૂછયું કે આ બધું શું બન્યું છે એટલે માણસેએ સત્ય હકીકત કહી. રત્નાવતીની દાસીઓ પણ આવી હતી. તે જિનસેનના પરાક્રમની વાત સાંભળીને ઈષ્યની આગથી જલી ઉઠી અને રડતી રડતી રત્નાવતીની પાસે આવીને બધી વાત કહી તેથી રનવતીને પણ ખૂબ દુઃખ થયું ને બેલવા લાગી કે હું તે જિનસેનને મોકલવામાં બિલકુલ રાજી ન હતી પણ આ પ્રધાન અને પ્રજાજનો બધા રીસાઈને બેઠા એટલે મેકલ પડ્યો, ત્યારે મારા દીકરાની આ દશા થઈ ને? પણ વિચાર નથી કરતી કે મારા હાલમાં કેટલું મીઠું છે ! હવે જિનસેન અને રામસેનનું સામૈયું થશે, બંને કંચનપુરમાં પ્રવેશ કરશે, રત્નાવતીને કેવી ઈર્ષ્યા આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન- ૬૭ ભાદરવા વદ ૧૨ ને ગુરૂવાર તા. ૨૮-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, વિશ્વની વિરલ વિભૂતિ, Page #695 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ત્રિકાળદર્શી તીર્થકર ભગવંતે મેહનિદ્રામાં પહેલા ઇવેને જાગૃત કરતા કહે છે કે અહીં ભવ્ય જીવો! તમે જેની માયાજાળમાં ફસાઈને આત્મસ્વરૂપનું ભાન ભૂલી ગયા છે તે સંસાર અસાર છે. તેમાં ફસાવા જેવું નથી, કારણ કે સંસાર ઉપરથી એટલે તમને સેહામણે લાગે છે તેટલે જ અંદરથી બિહામણું છે. અંતરના ઉંડાણમાંથી જે આપણે વિચાર કરીશું તે સમજાશે કે આપણું આ શરીર અને સંસારે બંને સરખા છે. જેવું શરીર છે તે જ આ સંસાર છે. આ શરીર આપણને ઉપરથી રૂડું, રૂપાળું અને રંગીલું દેખાય છે પણ અંદર દૃષ્ટિ કરીએ તે શું ભર્યું છે? લેહી, માંસ, હાડકા સિવાય બીજું કંઈ છે? એ આપણને જેવું પણ ગમે ખરું? “ના. એવી રીતે આ સંસાર પણ ઉપરથી ભલે તમને રૂડે, રૂપાળો ને રંગીલે દેખાતે હેય પણે એમાં ઉંડા ઉતરીને જેનારા અને અનુભવનારા તે એના ત્રાસથી ત્રાહિ ત્રાહિ પિકારીને બહાર નીકળી ગયા છે. તમે પણ ઘણીવાર સંસારથી ત્રાસી જતા હશે પણ મેહ એ ભયંકર છે કે તેમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. - આ શરીરની શોભા એની ચામડીથી છે. ચામડી રૂડી રૂપાળી ને રંગીલી હોય તે શરીર પણ રૂડુ-રૂપાળું ને રંગીલું દેખાય છે. સૌ એને જેવા ઇચ્છે છે. એને શણગારે છે, એની પ્રશંસા કરે છે ને એને સ્પર્શ કરે છે પણ જે ચામડી કાળી ને ખરબચડી હોય તે કોઈ એને જેવા કે સ્પર્શ કરવા ઈચ્છતું નથી. કેઈએની પ્રશંસા કરતું નથી. આ રીતે જેમ શરીર ચામડીથી શેભે છે તેમ સંસાર પણ એના ઉપર ઢંકાયેલ પુણ્યની રેશમી ચાદરથી શેભે છે. શરીર ઉપરથી ચામડી ઉતારી લેવામાં આવે તે પછી શરીર કેવું બિહામણું અને ભયંકર લાગે છે ! તેમ આ સંસાર ઉપરથી પુણ્યની ચાદર ખસી જાય પછી જુઓ કે સંસાર પણ કે ભયંકર અને બિહામણું લાગે છે? તમને બધાને સંસાર સારે કેમ લાગે છે? તેનું કારણ એક જ છે કે સંસાર પર હજુ પુણ્યનું બેડુંઘણું * સામ્રાજ્ય છવાયેલું છે. પુણ્યવાનના પુણ્ય જીવતા છે ત્યાં સુધી આનંદ, બાકી પુણ્યની ચાદર ખસી એટલે પુણ્ય ખતમ થયું એ જ દિવસે સુખ પણ ખતમ થશે અને જે દિવસે સુખ ખતમ થશે એ દિવસે સુખમય દેખાતે સંસાર પણ ખતમ. દેવાનુપ્રિયે ! આજે તમારી પાસે લાખ રૂપિયા છે, સુંદર મઝાનો રાજભવન જે બંગલે છે, બંગલાના દરવાજે ચાર ચાર કાર ખડી રહે છે, બજારમાં પેઢી પણ ધમધેકાર ચાલે છે, લેકેમાં પણ માન-પ્રતિષ્ઠા અને મે સારો છે. આ વખતે તમને કઈ પૂછે કે - ભાઈ! કેમ છે? તે વખતે તમે શું કહેશે? ખૂબ મઝા છે, ખૂબ આનંદ છે, એમ જ કહેશે ને? આ સમયે તમને અમારા જેવા ત્યાગીઓ કહે કે ભાઈ ! આ સંસાર અસાર છે, દુઃખમય છે, એને છોડવા જે છે તે આ વાત તમારા ગળે નહિ ઉતરે. અરે ! તમે સાંભળવા પણ નહિ ઉભા રહે. એમ જ કહેશે કે સાધુઓને ધધ શું છે? પણ આ જ વાતને પાંચસાત વર્ષો વીતી ગયા પછી પેઢીએ દેવાળુ કાવ્યું, બંગલે ગીરવે મૂકવાનો વખત આવ્ય, મોટો વેચી દેવી પડી, Page #696 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૬૩૧ નકર ચાકર અને રઈને રજા આપવી પડી. છોકરાઓ પણ છૂટા થઈ ગયા. એક નાનકડી ભાડૂતી રૂમમાં રહેવાનો વખત આવ્યું. માંડ માંડ પેટ પૂરતું ખાવા મળે છે. કેઈ વખત ભૂખ્યા પણ રહેવું પડે છે. આવા દુઃખના સમયે કેઈ તમને પૂછે કે ભાઈ! કેમ છે? તે તમે શું કહેશે? અરેરે....શું વાત કરવી? માથે દેવું ખૂબ વધી ગયું છે. જ્યાં જાઉં છું ત્યાં લેકે મને આંગળી ચીંધે છે, હડધૂત કરે છે. ઘરમાં કંઈ નથી ને બહાર પણ કંઈ સત્કાર સન્માન નથી. મરેલા જેવું જીવન જીવી રહ્યા છીએ, આ સંસારમાં કંઈ સાર દેખાતું નથી. ખરેખર આ સંસાર દુઃખમય જ છે. જરા વિચાર કરે. પાંચ સાત વર્ષ પહેલા સુખમય લાગતે સંસાર પછી દુઃખમય કેમ લાગ્યો ? અહીંયા કહેવું જ પડશે કે સંસાર ઉપર ઢંકાયેલી પુણ્યની ચાદર ખસી ગઈ અને સંસાર જે હતું તેવા મૂળ સ્વરૂપે ખુલે થઈ ગયે. હવે સમજે. સંસાર તે જે પાંચ વર્ષ પહેલા હતા એ જ આજે છે. એમાં કંઈ ફેરફાર થ નથી છતાં એ વખતે સુખમય લાગતું હતું તે આજે દુઃખમય કેમ લાગવા માંડ? કયું તત્વ ખૂટી ગયું? તે તમારે કહેવું પડશે કે સુખ. વિચાર કરે કે સુખ કેમ ખૂટયું? પુણ્ય ખૂટ્યું એટલે સુખ ખૂટયું. પુણ્ય કેમ ખૂટ્યું? ધર્મને નેવે મૂકી દીધે માટે. આ ઉપરથી સમજી શકાય છે કે સુખ આપનાર સંસાર નહિ પણ પુણ્ય છે અને પુણ્યની કમાણી કરી આપનાર ધર્મ છે. બાકી સંસાર એના મૂળ સ્વરૂપે તે દુઃખમય જ છે. પુણ્યની ચામડી ચળકતી હોય ત્યાં સુધી સંસાર રૂપી શરીર રૂડુ ને રૂપાળુ દેખાય છે પણ જે દિવસે એ ચામડી ઉતરી જશે તે દિવસે તમને સંસાર બિહામણે અને ભયંકર લાગશે. એને જોતાં જ તમે પિકાર કરીને કહેશે કે ખરેખર ! આ સંસાર અસાર છે. એમાં રાચવા જેવું નથી. આટલા માટે જ્ઞાની પુરૂષ મનુષ્યને જાગૃતિને નાદ કરતાં કહે છે કે સંસાર દુઃખમય છે ને ધર્મ સુખમય છે, માટે જે સાચું સુખ જોઈતું હોય તે ધર્મના શરણે આવે. ધર્મ વિનાં ત્રણ કાળમાં સંસારમાં સુખ મળવાનું નથી, આટલા માટે મહાનપુરૂષે સંસારને ત્યાગ કરીને સંયમના પંથે ચાલ્યા જાય છે. આપણા અધિકારમાં ઉગ્રસેને કહ્યું કૃષ્ણજી! રાજેમતી આદિ સર્વેની સંમતિ મળવાની જ છે. મને શ્રદ્ધા છે. તે સંમતિ મળ્યા પછી આપે મારી બીજી એક માંગણીનો સ્વીકાર કરે પડશે. કૃણે કહ્યું–બલે, એમાં સંકેચ શા માટે રાખે છે ? अहाह जणओ तीसे, वासुदेव महिड्डियं । इहा गच्छउ कुमारो, जासे कन्नं ददामिहं ॥ ८॥ કૃષ્ણજીએ રામતીની માંગણી કરી ત્યારે તેના પિતા ઉગ્રસેન રાજાએ વિપુલ સમૃદ્ધિના સ્વામી ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને કહ્યું કેમકુમાર અહીં પરણવા માટે પધારે તે 'હું કન્યા તેમને આપું એટલે કે તેમની સાથે પરણાવું. Page #697 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શારદ સુવાસ ન બંધુઓ ! ઉગ્રસેન રાજાઓ આવી માંગણી કરી તેનું કારણ તમે સમજ્યા ને ? આગળના વખતમાં ક્ષત્રિયકુળમાં એ રિવાજ હતું કે કન્યાના સ્નેહીજને કન્યાને સાથે લઈને વરરાજાના સ્થાને આવતા અને ત્યાં મંડપ રચી મટી ધામધૂમથી કન્યાને પરણાવતા, અને કેટલાક ક્ષત્રિયકુળમાં વરરાજાને બદલે ખાંડુ (તલવાર) મોકલીને કન્યાને તેની સાથે પરણાવતા તેથી ઉગ્રસેન રાજાએ કૃષ્ણ પાસે માંગણી કરી કે આપ બીજી કન્યાઓને આપને ત્યાં બોલાવીને લગ્ન કરે છે તે રીતે હું રાજેમતને નહિ મોકલું, પણ અરિષ્ટનેમિકુમાર મારે ત્યાં જાન જોડીને આવશે ત્યારે હું રાજેમતીને તેમની સાથે પરણાવીશ. કૃષ્ણ વાસુદેવે કહ્યું એમ કરવામાં આપને શું લાભ થશે? ઉગ્રસેન રાજાએ કહ્યું-સાંભળે. આપ મારે ત્યાં યાચક બનીને આવ્યા છે તેમ તેમકુમાર પણ મારે ત્યાં યાચક બનીને આવે ને હું તેમને કન્યાદાન આપું એવી મને હોંશ છે. તે સિવાય રાજેમતી મારી સૌથી નાની દીકરી છે. એ મને અત્યંત વહાલી છે, તેથી મારે તેના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા છે. અને જમાઈને મારે ત્યાં બોલાવી તેમના હાથમાં રામતીને હાથ સેંપવા ઈચ્છું છું. આટલા માટે હું આપને એવી નમ્ર વિનંતી કરું છું કે આપે જેવી રીતે રાજેમતીની યાચના કરીને મારું ગૌરવ વધાર્યું છે તેવી રીતે આપ મારી આ વિનંતીને સ્વીકાર કરે. ઉગ્રસેન રાજાની વિનંતીને સ્વીકાર કરતા કૃષ્ણ મહારાજા :- ઉગ્રસેન રાજાની વિનંતી સાંભળીને કૃષ્ણજીએ કહ્યું આ તે બહુ આનંદની વાત છે. હું આપની વિનંતીને પ્રેમથી સ્વીકાર કરું છું, કારણ કે જાન લઈને આવવાની અમને તે ઘણી હોંશ છે. અત્યાર સુધી કઈ કન્યાના બાપે અમને જાન લઈને આવવાનું આમંત્રણ આપ્યું જ નથી. મને પણ એમ થતું હતું કે કઈ જાન લઈને આવવાનું આમંત્રણ કેમ નહિ આપતા હોય ! કદાચ એમને એમ થતું હોય કે અમારે પરિવાર કેટલે મોટે ? છપ્પન ક્રેડ તે યાદ જ થઈ જાય, અને બીજા આવે તે જુદા. આટલી મોટી વિશાળ જાનને સાચવવી એ સામાન્ય વાત નથી. આવી મોટી જાનનું સ્વાગત અને સરભરા કરવામાં પિતાને અસમર્થ માનીને અમને કઈ પિતાને ત્યાં નહિ બેલાવતા હેય. આપે આવું મેટું સાહસ કર્યું તેથી મને ખૂબ આનંદ થયો છે. આપને હું ધન્યવાદ આપું છું ને વચન આપું છું કે અમે જાન જોડીને નેમકુમારને પરણાવવા માટે આવીશું, આથી ઉગ્રસેન રાજાને ખૂબ આનંદ થયે અને તેઓ કૃષ્ણજીને બેસાડીને અંતઃપુરમાં અાવ્યા. અંતેઉરમાં આવીને ઉગ્રસેન રાજાએ પિતાની રાણી, કુટુંબીજનો તથા સ્નેહીજનોને બોલાવીને બધી વાત કરી, અને રાજેમતીના નેમકુમાર સાથે વિવાહ કરવાની સંમતિ માંગી. આ સાંભળીને સૌને ખૂબ આનંદ થયે ને કહેવા લાગ્યા કે આપણી રાજેમતી મહાભાગ્યવાન છે કે તેની માંગણી કરવા માટે ખુદ ત્રણ ખંડના સ્વામી પધાર્યા છે, અને તેને નેમકુમારની અગના બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, માટે આ સુઅવસરને ચૂકશે નહિ. વધાવી લે. Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૩૩ શારદા સુવાસ કૃષ્ણજીની માંગણીનો સ્વીકાર કરવામાં સૌએ સહુ સ'મતિ આપી એટલે ઉગ્રસેન રાજાએ કહ્યું આપણે બધા એકમત થયા ને મેં જાન જોડીને આવવાની કૃષ્ણજી પાસે વિનંતી કરી. તેનો પણ તેમણે સહર્ષ સ્વીકાર કર્યાં છે. હવે આ બધાનો મુખ્ય આધાર રાજેમતી ઉપર છે. એની સંમતિ લેવાની બાકી રહે છે. હવે એની જલ્દી સંમતિ મેળવે એટલે રાજેમતીની માતા ધારણી રાણીએ કહ્યુ કે હું રાજેમતીની પાસે જઈને તેની સંમતિ લઈ આવુ` છું. રાજેમતીના મહેલે માતાજી ઃ- રજવાડામાં તા રાજકુમાર, રાજકુમારીએ બધાના મહેલ અલગ અલગ હૈાય છે. આ રાજેમતી એના મહેલમાં હતી એટલે એની માતા ત્યાં ગઈ, ત્યારે રાજેમતી તેની સખીએ અને દાસીએ સાથે આનંદ વિનાદ કરી રહી હતી. આ સમયે પેતાની માતાને અચાનક આવેલી જોઇને રાજેમતીને આશ્ચય થયું, કારણ કે માતા-પિતા પેાતાના કુંવર-કુંવરીના મહેલે અચાનક જતા નહિ. કોઈ ખાસ કામ પ્રસંગે જવું પડે તે સમાચાર મેાકલાવીને જતા એવી મર્યાદા હતી. માતાને આવતી જોઈ ને રાજેમતી સામે ગઈ ને વંદન કરીને કહેવા લાગી કે માતાજી ! આજે આપ અચાનક આવ્યા છે. આપના મુખ ઉપર પ્રસન્નતા જોઈને મને લાગે છે કે તમે કઈ ખાસ અંગત કામે આવ્યા છે. માતાએ કહ્યું બેટા ! હું એક શુભ કા* માટે તારી સંમતિ અને સ્વીકૃતિ લેવા આવી છુ. મેટા રાજેમતી ! તારા બનેવી ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવ આવ્યા છે. તે તે તું જાણે છે ને ? તેઓ તેમના નાનાભાઈ અરિષ્ટનેમિકુમાર માટે તારી યાચના કરવા માટે આવ્યા છે. અમે બધા તે આનંદપૂર્વક તેમાં સંમત છીએ પશુ તારી સંમતિ વિના અમે કેમ હા પાડી શકીએ ? એલ, તારી શું ઇચ્છા છે? આ માટે જ તારા પિતાજીએ મને ખાસ માકલી છે. માતાની વાત સાંભળીને રાજેમતી શરમથી નીચું જોઈ ગઈ, ત્યારે માતાએ કહ્યુ... જો બેટા ! આ કહેણુ સ્વીકારવા માટે અમે બધા ખૂબ રાજી છીએ છતાં તારી સંમતિ વિના અમે હા પાડી નથી, કારણ કે અમને બધાને ઘર અને વર ગમે પણ પરણીને તે તારે જવાનું છે. સુખ-દુઃખ તારે ભેગવવાનુ" છે, માટે તારી બુદ્ધિથી તું વિચાર કર. આ ખાખતમાં તું એવા સંકેાચ ન રાખીશ કે માતા પિતા બધા સંમત છે ને હું ના કેવી રીતે પાડું? તારી જેમ ઇચ્છા ડાય તેમ કહે. આ સાંભળીને રાજેમતીના મુખ ઉપર આનંદ છલકાઈ ગયા. એ જમાનામાં સતાનેામાં પણ એવી મર્યાદા હતી કે માતા-પિતા આગળ વ્યક્ત કરતા સ`કોચ પામતા. રાજેમતીના મુખ ઉપરના ભાવ જોઇને માતા સમજી ગઈ કે મારી દીકરી નેમકુમાર સાથે વિવાહ કરવામાં ખુશી છે, છતાં એના મુખે સ્પષ્ટ સંમતિ લેવા કહ્યું એા ! જો તું આ બાબતમાં જલ્દી નિર્ણુય ન કરી શકી હાય તા હું થાડી વાર પછી આવુ. તારા પિતાજી મારી રાહ જોઈને બેઠા છે. રાજેમીએ આપેલી સમતિ : રાજેમતીએ કહ્યું માતાજી! આપ મારા વડીલેા Page #699 -------------------------------------------------------------------------- ________________ * ૩૪ 8 ::: શારદા સુવાસ જે કઈ કરી છે તે મારુ હિત જોઇને જ કરી છે, એમાં મારે લાંખે। વિચાર કરવાના શું હાય ! આવા મહાન પુરૂષ જે ભાવમાં તીથ કર બનવાના છે તે સૌંસારમાં અનાસક્ત ભાવથી રહે છે. એમની સાથે મારા લગ્ન થશે તે હું પણ ઉચ્ચ આદર્શ મય જીવન જીવી મારા મનના મનેરથ પરિપૂર્ણ કરીશ. તે કૃષ્ણ મહારાજાની માંગણી આપની મારફત સ્વીકારી લેવામાં મારું કલ્યાણુ ઇચ્છું છું. રાજેમતીની મજુરી મળવાથી તેની માતાને ખૂબ આનંદ થયા અને તેને આશીર્વાદ આપીને ઉગ્રસેન મહારાજા પાસે આવીને રાજેમતી આ શુભ કાર્યોંમાં સંમત છે તેવા શુભ સમાચાર આપ્યા તેથી ઉગ્રસેન મહારાજાને ખૂબ આનંદ થયા. ઉગ્રસેન રાજા કૃષ્ણ મહારાજા પાસે આવ્યા ને બે હાથ જોડીને કહ્યુ', દ્વારકાધીશ ! આપની માંગણી બાબતમાં મેં સૌની સંમતિ જાણી લીધી છે તે સૌએ સહુ સમતિ આપી છે, માટે હું આપની માંગણીના સ્વીકાર કરુ છું પણ મેં જાન લઇને આવવાની વિનતી કરી છે તે ભૂલતા નહિ. કૃષ્ણુજીએ કહ્યુ અરે! એ કેમ ભુલુ...? હું જે ખાખતના સ્વીકાર કરી ચૂકયા છું તેને કદી ભૂલીશ નહિ, પણ તમે મારી માંગણીના સ્વીકાર કર્યાં તેથી હું આપના આભાર માનુ છુ. ઉગ્રસેન રાજાએ કહ્યુ એ તે આપની મહાનતા છે, બાકી આપને મારી આભાર માનવાના હાય નહી.. કૃષ્ણ મહારાજાએ કહ્યુ. ખધુ નક્કી થઇ ગયું.. ખૂબ ખાનંદ મંગલ વર્તાય છે પણ લગ્ન ખાખતમાં અમારે શુ કરવુ? તેમકુમારને પણવાની ઇચ્છા થાય ત્યારે અમારે જાન લઈને આવવુ કે એક દિવસ નક્કી કરીને તે દિવસે આવવુ' ? ઉગ્રસેન રાજાએ કહ્યું મહારાજા! લગ્ન માટે તા એક શુભ દિવસ નક્કી જ કરવા જોઈએ અને તે દિવસે જાન આવે તે જ સારુ કહેવાય. દિવસ નક્કી કર્યાં વિના બધી સગવડ પણ કેવી રીતે કરી શકાય ? કૃષ્ણજીએ કહ્યું તેા આપણે હવે લગ્નના દિવસ પણ નક્કી કરી લઇએ. આ જીમકાય માં વિલંબ કરવા ઠીક નથી, કારણ કે પોતે સમજે છે કે નેમકુમારને માંડ માંડ મનાવ્યા છે. તેમાં જો વિલ ંબ થાય નૈમકુમારનું મન ફરી જાય તેા શુ કરવુ ? ઉગ્રસેન રાજાએ તરત જ જ્યાતિષીઓને ખેલાવ્યા. મેટા માટજ્યાતિષીએ હુ ભેર ટીપણાં લઈને ઉગ્રસેન રાજાના દરખારમાં આવ્યા. મકુમાર અને રાજેમતીના લગ્નનુ વહેલામાં વહેલું જે મુડ઼ત આવે તે જુઓ. જ્યાતિષીએ બધું જોઇને કહ્યું રાજન્ ! હમણાં તેા વર્ષાકાળ ચાલે છે. શરઢઋતુની આખરે અને શીતના પ્રારભમાં લગ્નની તિથિએ આવે છે. આ સાંભળીને કૃષ્ણુ મહારાજાએ કહ્યું કે એ દિવસેાને તા ઘણી વાર છે. કઈ તિથિ નજીકની સારી આવે તે ખરાખર જુએ. ઉગ્રસેન રાજા અને કૃષ્ણવાસુદેવે આ પ્રમાણે કહ્યું એટલે જ્યેતિષીએએ તેમકુમાર અને રાજેમતીના લગ્ન માટે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસ આપ્યા. આ દિવસ ઉગ્રસેન રાજા અને કૃષ્ણવાસુદેવ આદિ સર્વેએ માન્ય કર્યાં. લગ્નના દિવસ નક્કી થયા. ખધાને ખૂબ આનંદ થયા. જ્યોતિષી એને ખૂબ ધન આપીને તેમને સત્કાર કરીને વિદાય કર્યાં. ઉગ્રસેન રાજાએ Page #700 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૬૩૫ શ્રીફળ આપ્યું. તે લઇને કૃષ્ણજી તુ ભેર દ્વારકા નગરીમાં આવ્યા. સમુદ્રવિજય રાજા પણ રાહ જોતા હતા કે મારા કૃષ્ણ કયારે આવશે? ત્યાં કૃષ્ણજી આવી પહાંચ્યા, એમના મુખ ઉપર આનંદ હતા. કૃષ્ણજીએ સમુદ્રવિજયના ચરણમાં નમન કરીને કહ્યું - કાકા! આપની કૃપાથી કામ સફળ કરીને આવ્યા છેં. ત્રણ ખંડના સ્વામી છે છતાં નમ્રતા કેટલી છે ! એમ ન કહ્યું કે હું જાતે ગયા તા કામ સફળ થયું. કાકા ! સગાઈનું શ્રીફળ લાગૈા છું અને લગ્ન માટે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસ નક્કી કર્યાં છે માટે હવે ઝટ લગ્નની તૈયારી કરો. આપણે જાન જોડીને મથુરા જવાનું છે. બધી વાત કરી અને રાજેમતીના રૂપ ગુણુની પણ ખૂબ પ્રશ`સા કરી. સમુદ્રવિજય રાજા, શીવાર્દેવી રાણી આદિ સર્વને ખૂબ આનંદ થયા. આખા યાદવકુળમાં આનંદનું વાતાવરણુ છવાઈ ગયું, અને રમઝટ લગ્નની તૈયારીઓ થવા લાગી. માતા પિતા વિગેરે સંસારના મેહમાં મૂંઝાયેલા છે. એમને નેમકુમારને પરણાવવાના કોડ છે, ત્યારે તેમકુમાર વિરક્ત દશામાં મસ્ત છે. માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી ત્રણુ જ્ઞાન સાથે લઈને આવ્યા છે. પાતે જાણે છે કે હું તીર્થંકર થવાનો છું, રાજેમતી સાથે મારા લગ્ન થવાના નથી, છતાં માતા પિતાનો વિનય સાચવવા એક શબ્દ પણ ખેલતા નથી. મૌનપણે અનાસક્ત ભાવે થાય છેતે જેવે છે. આવા તીર્થંકરના આત્માએ પણ વડીલેાનો કેટલા વિનય સાચન્યા છે ! જ્યારે આજના કરાઓ કેટલા ઉદ્ધૃત હાય છે તે દૃષ્ટાંત દ્વારા સમજાવું', તે એક નાના ગામડામાં ચાર માણુસનું કુટુંબ હતું. તેમાં એ માણસ અને દીકરા–દીકરી હતા. દીકરીનુ નામ સદ્ગુડ્ડા હતુ. જેવું નામ તેવા તેનામાં ગુણ હતા. તે ખૂખ શાણી ને ડાહી હતી. તે પરણીને સાસરે ગઈ. તેનો વિનય-વિવેક, ગુજી, પ્રેમાળ સ્વભાવ ઇત્યાદિ સદ્ગુણાથી તે આખા ઘરમાં સૌને વહાલી થઈ ગઈ. તેના ગુણ જોઈ ને તેના કાકાજીને થયુ' કે સદ્ગુણા આવી ગુણીયલ છે તે એનો ભાઇ મનેજ પણ આવા જ ગુણીયલ હશે ને? તા તેની સાથે આ ણી દીકરી પરણાવીએ. મનેજ અમદાવાદ કાલેજમાં ભણતા હતા તેથી સદ્ગુણાએ તેના માતા પિતા ઉપર આ બાબતને પત્ર લખ્યા. મા-ખાપે દીકરાને જણાવ્યું પણ મનેાજ જવાબ આપતે નથી. ત્રણ ચાર પત્રા ગયા ત્યારે તેણે જવાખ આપ્યા કે તમારે મારા લગ્નની ચિંતા ન કરવી. હું' મારું કરી લઈશ. આથી મા-બાપને ખૂબ આઘાત લાગ્યા ને તેને ઉપરાઉપરી પત્રો લખી રૂબરૂ તેડાવ્યે. મનોજના મનમાં થયું કે આ લેાક મારુ' માથું ખાઈ જાય છે તે હું એક વાર જઈને રોકડો જવાબ આપી આવુ તે કટકટ કરતા બંધ થાય, એટલે મનેાજ માતાપિતાને મળવા માટે જવા તૈયાર થયેા. આ ખેડીગના સંચાલક ગૃહપતિ એક બાપ દીકરી હતા. મનોજને અચાનક જવા તૈયાર થયેલા જોઈને સંચાલક બહેને અચાનક જવાનું કારણુ પૂછ્યું' તેવી મનોજે વાત કરી એટલે સ`ચાલક બહેને કહ્યુ་-મનોજ! લગ્નની ખાખતમાં Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ શારા સુવાસ તે માતા-પિતા કે સગા સ્નેહીની પસંદગી પ્રમાણે કરવું જ નહિ. પિતાની પસંદગી પ્રમાણે કરવું. મા-બાપની ઈચ્છા મુજબ કરવાથી હું દુઃખી થઈ ગઈ છું. મનેજને જોઈતું હતું તે મળી ગયું, અને વિચાર્યું કે તેઓ જે કન્યા પસંદ કરે તેની સાથે મારે પરણવું નથી. મને જે કન્યા ગમશે તેની સાથે હું લગ્ન કરીશ. એમ મગજમાં પાકું નક્કી કરીને ઘેર જવા નીકળે. હવે ગાડીમાંથી ઉતરી બસમાં પિતાને ગામ જવાનું હતું તેથી બાકડા ઉપર બેઠે ને વિચારે છે કે મારે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું છે કે ફરીથી કકળાટ ન રહે. આમ વિચારમાં મગ્ન છે ત્યાં બસ આવીને ચાલી ગઈ પછી ભાઈને ખબર પડી એટલે નિરાશ થઈ ગયે. હવે શું કરું? ત્યાં એક પવિત્ર પ્રાગજીભાઈ નામે માણસ આવ્યું. એણે મને જને ચિંતાતુર જઈને પૂછ્યું કે ભાઈ! તું કેણ છે? મને જે બધી વાત કરી, એટલે પ્રાગજી ભાઈએ કહ્યું એવા કયા ઉંડા વિચારમાં પડી ગયું હતું કે બસ આવીને ગઈ તેની પણ ખબર ન રહી! મને જે પિતાના મનની વાત કરી, ત્યારે પ્રાગજીભાઈએ કહ્યું –ભાઈ ! તારા માતા પિતા તારા દુશમન થેડા જ છે? એ તે તારા હિત માટે જ કરે છે ને? જો તું તારા માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ પરણશે ને પછી કંઈ થશે તે તારા માતા-પિતા તારી વાત નહીં સાંભળે અને જેની સાથે તું પરણીશ એ પણ તારાથી દબાશે નહિ ત્યારે તું શું કરીશ! બરાબર વિચાર કર. જે માતા-પિતાએ દુઃખ વેઠીને તને ભણા, તારા હિત માટે સારા ઘરની કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છે છે ત્યારે તું એમની આટલી જ કદર કરે છે? પ્રાગજીભાઈની વાત સાંભળીને મજકુમારનું મન જરા ઢીલું પડ્યું. પ્રાગજીભાઈ એને પિતાને ઘેર લાવ્યા અને ચા પાણું પીવડાવ્યા, જમા ને પ્રેમથી પિતાને ઘેર રાખે. “પ્રાગજીભાઈની શિખામણથી મનેજના સુધરેલા વિચારે - પ્રાગજીભાઈને ઘરમાં એમના વૃદ્ધ માતા-પિતા હતા. પ્રાગજીભાઈ એમના માતાપિતાની ખૂબ સેવા કરતા હતા. એમના પડયા બેલ ઝીલતા હતા. આ જોઈને મને જના મનમાં થયું કે આ પ્રાગજીભાઈ માતા-પિતાની કેટલી સેવા કરે છે ત્યારે હું કેટલે ઉદ્ધત છું કે માતા પિતાની સેવા કરવાની વાત તે દુર રહી પણ એમની લાગણીની પણ કદર કરી શકતું નથી. પ્રાગજીભાઈ રાત્રે બાર વાગ્યા સુધી આ મને જકુમાર સાથે બેઠા ને માતા-પિતાને આપણું ઉપર કે ઉપકાર છે, એમને માટે આપણે શું શું કરવું જોઈએ તે બધી વાત સમજાવી અને માતા પિતા પ્રત્યેનું પ્રાગજીભાઈનું વર્તન નજરે જોયું એટલે તેનું હૃદય પલ્ટાઈ ગયું ને બીજે દિવસે બસમાં પિતાને ગામ આવી પહોંચે. આ તરફ તેના માતા-પિતાએ ખૂબ રાહ જોઈ કે આપણે મને જ આજે આવશે, અને જે મને જ આપણું કહ્યું ન કરે અને બીજી કેમની કન્યા પરણે તે આપણે બંને ઝેર પીને મરી જશું. આ રીતે બંને વાત કરે છે તે બારણે ઉભેલે મને જ સાંભળે છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ (૩૭ તેનું અંતર લેવાઈ ગયું. પિતાની ભૂલ સમજાણી. તેણે બારણું ખખડાવ્યું. દરવાજે ખુ. મા-બાપ વિચાર કરતા હતા ત્યાં દીકરે આવી ગયે. મને જે માતા પિતાના પગમાં પડી આંસુની ધાર વહાવી થયેલી ભૂલ અને પિતાની ઉદ્ધતાઈની માફી માંગી. છેવટમાં સત્યના પંથે વળતા મા-બાપને સંતોષ થશે. નેમકુમારના લગ્નની તૈયારીઓ થઈ રહી છે, બધાને આનંદ છે. જ્યારે નેમકુમાર અનાસકતભાવે બધું જોયા કરે છે. હવે જાન કેવી રીતે જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ગઈ કાલે સવારે વ્યાખ્યાન પૂરું થયા બાદ મુળચંદભાઈ સંઘવી એક સમાચાર લઈને આવ્યા. તે સમાચાર આપતા પહેલા તેમના મુખ ઉપર કંઈ અઘટિત વાત હશે એમ છાયા તરવરતી હતી. દુખિત દિલે તેમણે કહ્યું , મહાસતીજી! શ્રીયુત રસીકલાલ હરીલાલ ઝવેરી આજ સવારે પણ દશ વાગે સ્વર્ગવાસ થયાના સમાચાર આવ્યા છે. આ સાંભળતા એમ થયું કે શું જીવનદીપક આમ જ બૂઝાઈ જાય છે? મારા બંધુઓ ! હું તમને વધુ શું કહું? રસીકભાઈને આત્મા ખૂબ સરળ અને ભદ્રિક હતે. તેઓ જૈન ધર્મમાં ચુસ્ત શ્રદ્ધાવાળા હતા. દરરોજ સામાયિક કરવાને તેમને નિયમ હતે. કંદમૂળને સદંતર ત્યાગ હતું. સાધુ સાધ્વીને દેખે ત્યાં તેમનું હૈયું હર્ષથી નાચી ઉઠતું હતું. તેઓ દાનમાં ગુપ્ત દાનેશ્વરી હતા. એમની પાસે ગયેલ માનવ કયારે પણ પાછો ફર્યો નથી દુખીના આંસુ લૂછનાર હતા. તેઓ પાંચ ભાઈનું કુટુંબ છે. ખરેખર એ પવિત્ર માતા એ પાંચે પુત્રોને જન્મ આપીને ધન્ય બની છે, કારણ કે પાંચે ભાઈઓમાં ખૂબ સં૫, એકતા અને ધર્મલાગણી છે. તેઓની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને લાગણીનું જેટલું કહું તેટલું ઓછું છે. એ મારા જાત અનુભવની વાત છે. તા. ૧૭–૯-૭૮ ના રોજ ચાર મહાસતીજીના પારણા હતા ત્યારે રસીકભાઈ અને અ. સૌ. સુભદ્રાબહેન બંને આવ્યા હતા. કહ્યું છે ને કે ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે? તે રીતે રસીકભાઈ તા. ર૭મી ના સવારમાં ઉઠયા ત્યારે કોઈ ન જાણતું હતું કે હમણું શું બનશે? પિતાનો નિત્ય નિયમ બધે રજની માફક કર્યો અને એકાએક સવારે પોણાદશ વાગે બે મિનિટમાં હાર્ટના હુમલાથી રસીકભાઈ સમૃદ્ધ અને ભરેલા કુટુંબ પરિવારને રડતા કકળતા મૂકીને પળવારમાં સ્વર્ગના પંથે ચાલ્યા ગયા. ખરેખર, આવા મૃત્યુ દરેકને જાગૃત કરે છે કે ક્ષણનો ભરોસે રાખ્યા વિના જીવન સાધના કરી લેવી, કારણ કે ઘડી પછી શું થવાનું છે તે આપણને ખબર નથી રસીકભાઈની જૈન સમાજમાં ખૂબ ભારે પેટ પડી છે. # શાંતિ, Page #703 -------------------------------------------------------------------------- ________________ १३८ શારદા સુવાસ વ્યાખ્યાન ન. ૬૮ ભાદરવા વદ ૧૩ ને શુક્રવાર તા. ૨૯-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! ભવસાગરમાં ડૂબતા જીવોને વિતરાગ પ્રભુના વચનામૃત આલંબન રૂપ છે. જે આત્માઓને ભવને ભય લાગે છે તેમને વીતરાગ પ્રભુના વચનામૃત રક્ષણ રૂપ દેખાય છે. તેમાં પણ અત્યારે આપણી પાસે તીર્થકર ભગવતે, કેવળજ્ઞાની ભગવંતે, પરમ અવધિજ્ઞાની કે નિર્મળ થતજ્ઞાની પુરૂષે પણ નથી. તેમની ગેરહાજરીમાં તે વીતરાગ પરમાત્માએ પ્રકાશેલું શ્રતજ્ઞાન જ જીવને મહાન ઉપકારી છે, આલંબન રૂપ અને તારનાર છે. માટે શ્રુતજ્ઞાન ઉપર શ્રદ્ધા કરે. એની ઉપેક્ષા કે અવજ્ઞા ન કરે, કારણ કે તેની અવજ્ઞા કે ઉપેક્ષા કરવાથી સમ્યગદર્શન કે સમ્યગુચારિત્ર ટકી શકતું નથી. કહ્યું છે ને સહ સમ ના જિનવચનમાં શંકા કરવાથી સમ્યફત્વને નાશ થાય છે માટે આપણી અલ્પબુદ્ધિના કારણે આપણને સમજાય કે ન સમજાય પણ આપણે જિનવચન પ્રત્યે આદર જ રાખવું જોઈએ, અને શ્રદ્ધાને પાયે મજબૂત રાખે જોઈએ. આપણે ચાલુ અધિકાર કૃષ્ણજીએ કાકાને કહ્યું હવે લગ્નની જછી તૈયારીઓ કરવી પડશે એટલે સમુદ્રવિજય રાજા, શીવાદેવી રાણી અને કૃષ્ણ વાસુદેવે નેમકુમારના લગ્નની જોરશોરથી તૈયારીઓ કરવા માંડી. દ્વારકા નગરી અનેક પ્રકારની વજાપતાકા અને તરણેથી શણગારવામાં આવી મંગલ વાજિંત્રે વાગવા લાગ્યા. કેમકુમાર શાંતિથી આ બધું જોયા કરે છે. એમને આ બાબતમાં કઈ રસ કે આનંદ નથી, એ સમયે કૃષ્ણની પટ્ટરાણીઓ આવીને કહે છે રંગીલા રેમકુમાર ! તમે શું શાંતિથી બેસી રહ્યા છે? હવે સારા વસ્ત્રાભૂષણે પહેરીને બધાની સાથે આનંદ વિનેદ કરે. અમારી દેરાણી આવશે પછી આમ બેસી નહિ રહેવાય. આમ નેમકુમારની મજાક ઉડાવે છે પણ કેમકુમાર મન રહે છે. શા માટે મૌન રહા તે વાત હું તમને સમજાવું. યાદવેને દુર્બસનેથી અટકાવવાની ભાવના”:- દ્વારકા નગરીમાં વસ્યા પછી યાદ કૃષ્ણવાસુદેવના અનુશાસનમાં રહીને દિનપ્રતિદિન ઉન્નતિની ટોચે પહોંચ્યા હતા. તેમની કીર્તિના ગૌરવને સૂર્ય મધ્યાહે તપી રહ્યો હતે. ધન, યશ, વૈભવ આદિ કેઈ પણ બાબતમાં તેમની બરાબરી કરનાર તે સમયમાં કેઈ ન હતું, પણ ઉન્નતિમાંથી અવનતિ અને અવનતિમાંથી ઉન્નતિ એ જગતને સ્વાભાવિક ક્રમ છે. આ ક્રમથી યાદ પણ બચ્યા નથી. તેમનામાં પણ અવનતિનું કારણ ઘર કરી ચૂક્યું હતું. કંઈક યાદવે જુગાર રમવે, શિકાર કર, દારૂ પીવે અને પરસ્ત્રીગમન કરવું એમાં જ પિતાના જીવનની સાર્થકતા માનવા લાગ્યા. દિવસે દિવસે આ દુર્વ્યસનેમાં તેઓ વધુ ને વધુ ફસાવા લાગ્યા. તેમાં પણ વિવાહ આદિ અવસરમાં તે હજારે ને લાખે પશુપક્ષોનો નિર્દયતાપૂર્વક સંહાર કરી Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯ શારદા સુવાસ નાંખતા હતા. કૃષ્ણવાસુદેવ પોતાના કુટુંબમાંથી આ દુર્વ્ય સનો કાઢીને યાદવાને અવનતિના પંથે જતા અટકાવી ક્રુતિમાં જતા અટકાવવા ઇચ્છતા હતા પણ તે આ કામ કરવામાં અસમર્થ બન્યા. નૈમકુમાર મહાનપુરૂષ હતા, તીથંકર હતા. તેમનામાં જન્મથી જ અનત શારીરિક, માનસિક અને આધ્યાત્મ શક્તિ વિદ્યમાન હતી. તેમનાથી આ મડ઼ાન ભયંકર પાપ જોઈ શકાતું ન હતું. પશુપક્ષીએની હિંસા તેમને કશુ બનાવી રહી હતી, તે વિચારતા હતા કે આ બિચારા મૂ'ગા પશુપક્ષીઓને આ યાદવા પેાતાના આનંદ માટે મારી નાંખે અે, અને તેમને દુઃખી કરે છે. તે સાથે તેઓ પણ પેાતાના આત્માને નરકમાં લઈ જવા માટે કમ બધના કરી રહ્યા છે. આ વ્યસને દૂર કરવા માટે મારા વડીલ બંધુ કૃષ્ણ વાસુદેવ પણ ઘણાં પ્રયત્નો કરી રહ્યા છે પણ તેમાં સફળ બની શકતા નથી. તે હું હવે આ લોકોને આવા મહાન પાપથી મુક્ત કરવા માટે તેમની સામે ત્યાગના આદશ ખડા કરુ.. ત્યાગ વિના એમના ઉપર પ્રભાવ પાડી શકીશ નહિં. ખીજાને ત્યાગ કરાવવા માટે પહેલાં પતે જ ત્યાગ કરવા જોઈએ. જ્યાં સુધી પેાતાનામાં સપૂર્ણ ત્યાગ ન હોય ત્યાં સુધી બીજાને ગમે તેટલે ઉપદેશ આપવામાં આવે પણ તેની અસર સામા ઉપર થતી નથી, તેથી અરિષ્ટનેમિ કુમાર હિંસા ખધ કરાવવા માટે પેતે દુષ્કર ત્યાગ આવશ્યક સમજતા હતા. પોતે ત્યાગી બનવાના છે તે વાત નક્કી જાણતા હતા પણ જો પેતે વરરાજા બનીને તારણ દ્વાર સુધી ન જાય તે તેમની પશુડા પ્રત્યેની અનુકંપા કાણુ જાણે ? જગતના બધા માણસાને સાચુ' સમજાવવુ છે તેથી તેમણે લગ્ન વખતે કઇ જાતના વિરાધ ન કર્યાં. ખીજું કારણ એ હતું કે જેથી તેમકુમાર લગ્નના વિરોધ ન કરી શકે. પેાતાના જ્ઞાનથી તેઓ જાણતા હતા કે રાજેમતી મારા પૂના આઠ આઠ ભવામાં સહચારિણી રહી છે. આઠે ભવામાં તેણે મારી સાથે રહીને સર્વ પ્રકારના સહયોગ આપ્યા છે. તે સુખ અને દુઃખમાં મારી સાથે રહી છે. હવે આ નવમા ભવમાં હું મારું તે કલ્યાણ કરી લઉ અને શુ તેને આ સૌંસારની માયાજાળમાં ફસાઇ રહેવા દઉ ! એ ઠીક ન કહેવાય, માટે હુ. તને સાવધાન તે કરુ કે હું સંસાર વ્યવહાર છેાડીને આત્માનું કલ્યાણ કરવા અને અક્ષય સુખ પ્રાપ્ત કરવા માટે જા" છું એટલે જો તું આ ભવમાં પણુ મારી સાથે સહુયેાગ કરવા ઇચ્છતી હાય તેા જે મા ંને હું પકડું છું તે માને તું પણુ અપનાવ. આ વિચારથી પણ તેમકુમાર લગ્નની ખાખતમાં મૌન રહ્યા હતા, કૃષ્ણુજી લગ્નને દિવસ નક્કી કરીને આવ્યા હતા. લગ્નના દિવસ નજીક આવતા સ્થળે સ્થળે આમ ત્રણ પત્રિકાએ મેકલવામાં આવી. રાજમહેલમાં યાદવકુળની સ્ત્રીએ મ’ગલ ગીતા ગાવા લાગી. ઢોલ, નગારા ને શરણાઈ એ વાગવા લાગ્યા. અને યાદવા અરિષ્ટનૈમિકુમારની જાનમાં જવા માટે તૈયારીએ કરવા લાગ્યા. આ તે તમને અનુભવ છે, હવે નૈમકુમારને શણગારવાની તૈયારીઓ થવા લાગી. Page #705 -------------------------------------------------------------------------- ________________ ૪૦ सव्वासहीहिं हविओ, कयकोग्य मंगले । । दिव्वजुयल परिहिओ, आभरणेहिं विभूसिओ ||९|| શારદા સુવાસ તૈમકુમારને જયા, વિજયા, ઋદ્ધિ, વૃદ્ધિ ઈત્યાદિ નામવાળી પ્રસિદ્ધ ઔષધિ દ્વારા સ્નાન કરાવવામાં આવ્યું. તેમના માથા સાથે સાંબેલાનો સ્પર્શી કરાવવા રૂપ કૌતુક અને દૂધ, દહીં, ચેખા આદિ રૂપ માંગલિક પદાર્થાથી આવારણા રૂપ મંગલ કાય કરવામાં આવ્યું. તેમને બે પ્રશસ્ત દિવ્ય વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. તેમજ મુકુટ, કુંડળ આદિ આભૂષણેાથી તેમને સુશેાભિત કરવામાં આવ્યા, પછી કૃષ્ણવાસુદેવની પટ્ટરાણીઓએ નૈમકુમારને સાનાના રત્નજડિત ખાજેઠ ઉપર બેસાડયા ને ગીતા ગાતા ગાતા પીઠી ચાળી. પીઠી ચાળીને પાણીમાં અનેક પ્રકારની ઔષધિઓ અને અત્તર વિગેરે સુગંધી પદાર્થોં નાંખીને સુગ ંધિત પાણી તૈયાર કરાવ્યું. તે પાણી કુંભમાં ભર્યું. તેમાં ૧૦૮ કુંભ સેનાના, ૧૦૮ ચાંદીના, ૧૦૮ સેનામાં રન-જડેલા, ૧૦૮ રૂપાના, ૧૦૮ સેાનાચાંદીના, ૧૦૮ માટીના, આ રીતે એકબીજામાં મિકસ કરીને ૧૦૮ જાતિના ૧૦૮ કુંભમાં તેમકુમારને સ્નાન કરાવવા માટે ખાસ તૈયાર કરેલું પાણી ભર્યું, અને એટલા બધા પાણીથી તેમકુમારને ચાળી ચાળીને સ્નાન કરાવવા લાગ્યા. પછી તેમની ભાભીએએ આંખમાં અંજન આંજયુ ઢાઈની નજર ન લાગે તે માટે મેશનુ ટપકું કર્યું. આ રીતે મધુ કૌતુક મંગલ કર્યુ. આ બધું કૌતુક જોઈને નેમકુમાર વિચારવા લાગ્યા કે આ જગતમાં કેવા કેવા વ્યવહારા ભરેલા છે. અનાદિ કાળથી જગત પેાતાના સ્વરૂપને ભૂલીને ખાદ્ય વ્યવહારમાં પડ્યો છે. ધમ પણ એક વ્યવહાર દૃષ્ટિથી કરે છે. એમના આત્માનું કલ્યાણ કયારે થશે ? મ'એ ! અનાદિકાળથી જીવની આવી જ દશા છે. એના સંસાર વ્યવહાર પહેલા ને ધમ પછી માને છે. ધમને પહેલુ સ્થાન આપવાનુ છે તેનું સ્થાન આજે પાછળ રાખ્યુ છે. એ પણ સાચા દિલથી સમજણપૂર્વકના ધર્મ થય તે સારી વાત છે પણ આજે તે ધમ બાહ્ય દેખાવથી શ્રદ્ધા વિના થાય છે. જ્ઞાનીઓ કહે છે થાડુ' કરા પણુ શ્રદ્ધાપૂર્વક કરો. જેમ પેટ્રોલ વિના મેાટર ચાલતી નથી, કેોલસા કે ડીઝલ વિના ગાડી આગળ વધી શકતી નથી, નાનકડા દીવા પણ તેલ વિના જલતા નથી, ઉંચે ઉડતા વિમાનાને પણ કંઈ ને કંઈ મળતણુ જોઈએ છે તે જ આગળ વધી શકે છે તેમ આપણા જીવનરથને પણ પ્રગતિના પંથે આગળ ધપવા માટે શ્રદ્ધાના પ્રેરક બળની જરૂર છે. શ્રદ્ધા વિના એક પગલું પણ આગળ વધવુ' અત્યંત દુષ્કર બની જાય છે. સમગ્ર કાર્ય માં શ્રદ્ધાનું મળ સહાયક બને છે. જીવનમાં ભાંગી પડેલાને બેઠા કરનાર હાય તા પણ શ્રદ્ધા છે. પ્રગતિના એવરેસ્ટ સર કરવામાં પણ શ્રદ્ધા કામ કરે છે. શ્રદ્ધાથી મળ, સ્થિરતા, એકાળતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા વિનાના ઘણાં જીવા આગળ વધવાની ખધી Page #706 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૪૧ સામગ્રી મળવા છતાં આગળ વધી શકયા નથી. શ્રદ્ધા એ તે દિવ્ય સંજીવની છે. શ્રદ્ધાનું ઔષધ માદાને તાજગી આપે છે. શ્રદ્ધાથી આત્મવિશ્વાસ ખીલે છે. આ શ્રદ્ધા રૂપી દીપકના સહારે આપણે સહુ પ્રગતિ સાધી શકીશું, પશુ શ્રદ્ધા વિના કરણી કરવાથી આગળ વધી શકાશે નહિ. તમે અહી વ્યાખ્યાન સાંભળવા માટે આવીને બેઠા છે પણ “ મન મથુરામાં ને દિલ દિલ્હીમાં ” હાય. આ રીતે વ્યાખ્યાન વાણી વર્ષો સુધી સાંભળ્યા જ કરે તે 'તરના એરડામાં અડ્ડો જમાવીને બેઠેલા અજ્ઞાન રૂપી અંધકારને ઉલેચી શકાય ખરા ? “ના”, તા તમે એક ચિત્તે સાંભળે. અહીં એક વાત યાદ આવે છે, એક મેટા શહેરમાં ઘણાં શ્રાવકોના ઘર હતા. શ્રાવકો ખૂબ ભક્તિભાવવાળા હતાં. એટલે અવારનવાર સાધુ સાધ્વીજીઓનુ આગમન થતુ' ને ભાવિકજના તેમની વ્યાખ્યાન વાણીના લાભ લેવા માટે આવતા. આ ગામમાં એક કેસરમા રહેતા હતા. ગામમાં સાધુ સાધ્વીની હાજરી હાય કે ન હાય પણ કેસરાની ઉપાશ્રયમાં અચૂક હાજરી હાય જ. એમને વ્યાખ્યાન સાંભળવાના કેડ ઘણાં, પણ કેવા ? “ મન માળવામાં ને કાયા કાશીમાં ” એ રીતે તે દરરેાજ વ્યાખ્યાન સાંભળતા હતા. મહારાજ વ્યાખ્યાન આપે ત્યારે કેસરમા જગતને જીવે. ઉપાશ્રયમાં કાણુ આવ્યું ને કાણુ ગયું ? કેણે શું પહેયુ`' છે, કયારે આવ્યા ને કયારે ગયા તેની બધી જ ખખર રાખે, નામ તેા મઝાનું કૈસરખા હતું પણ કેસર જેવા ગુણ ન હતા. આ કેસરખા વર્ષો સુધી વ્યાખ્યાન સાંભળે તે પશુ કલ્યાણ કયાંથી થાય ? ઃઃ “ કકુભાઈની પવિત્રતા ” : આ કેસરબાની પાડાશમાં એક કંકુ નામે સેાનારણુ ખાઈ રહેતી હતી. એને ઘેર આ કેસરખા ઘણી વાર બેસવા જતાં ને એને કહેતા કકુ! તુ' કોઈક દિવસ તે અમારા ઉપાશ્રયે આવ, અને અમારા ગુરૂનુ વ્યાખ્યાન તા સાંભળ, એક દિવસ તુ આવીશ એટલે તને તેા એમ જ થશે કે જાણે ગુરૂદેવની અમૃત વાણી સાંભળ્યા જ કરુ.. કકુએ કહ્યું કેસરખા! શું કરુ? મને ટાઈમ મળી જ નથી. ખીજુ` તમારા ધર્મોના નિયમ જાણું નડુ એટલે મનમાં સકેચ થાય છે. કેસરમાએ કહ્યુ -મહેન ! અમારા ધમાં સ ંકોચ થાય તેવું કંઈ નથી. તું ખુશીથી આવજે. એક દિવસ કંકુના મનમાં વિચાર થયા કે કેસરખા મને રાજ કડે છે તે આજે જા. એમ વિચાર કરીને કંકુબહેન કેસરમાની સાથે વ્યાખ્યાનમાં આવ્યા એ વખતે મહારાજ સીતાજીની રામ પ્રત્યે કેવી પતિભક્તિ હતી, લેાકેાની નિં ́દ્યા સાંભળીને રામચદ્રજીએ સીતાજીને ગભવતા હતા ને વનવાસ મેકલી દીધા, છતાં સીતાજીએ એવા વિચાર ન કર્યું કે મારા પતિએ મને પૂછ્યું' નહિ ને પ્રજાની પરવા કરીને મેકલી દીધી ! સ્હેજ પણ પતિને દોષ ન જોયા. એવી સીતાજીની પતિભક્તિ હતી. આ વાત સાંભળીને કકુબહેનનું હૃદય પીગળી ગયુ અને ત્યાં જ તેણે સંકલ્પ કર્યો કે મારે આજથી પતિને પરમેશ્વર તુલ્ય સમજીને તેમની શા. સુ. ૪૧ Page #707 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ભક્તિ કરવી, તેમજ કેઈન ઉપર ક્રોધ કરે નહિ, કેઈને કટુવચન કહેવા નહિ, કદી અસત્ય બોલવું નહિ. સમજાણું ને કંકુબહેન નારણે એક જ દિવસ શ્રદ્ધાપૂર્વક મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું ને આટલા નિયમ લીધા. પણ કેસરબા આટલા વર્ષોથી દરરોજ એકધારું વ્યાખ્યાન સાંભળતા હતા છતાં જીવનમાં સુધારો થયો ન હતે. કંકુબાઈને સમય ન હતું એટલે વ્યાખ્યાનમાંથી છેડી વહેલી ઉભી થઈ એટલે કેસરબા સમસમી ઉઠયા ને મનમાં બબડયા કે આ કંકુડીને કંઈ ખબર પડે છે? અધવચ ઉભી થઈને મારા ગુરૂનું ઘોર અપમાન કર્યું. હવે વ્યાખ્યાન પૂરું થાય ને ઘેર જાઉ એટલે એની બરાબર ખબર લઈ નાખું છું. વ્યાખ્યાન પૂરું થયું એટલે ક્રોધથી ધમધમતા કેસરબા ઘેર આવીને કહે છે કંકુડી ! તને કંઈ લાજ શરમ છે કે નહિં? તારે અધવચ ઉઠી જવું હતું તે શા માટે આવી ? કેસરબાએ તે કડવા વેણ કહેવામાં બાકી ન રાખ્યું પણ કંકુ તે શાંત રહી. એક શબ્દ ન બેલી કારણ કે એક દિવસ ફક્ત અડધે કલાક વ્યાખ્યાન સાંભળીને અંતરમાં ઉતારીને જીવનને શાંત અને ક્ષમાવાન બનાવ્યું હતું. જ્યારે કેસરબાએ ચાર ચાર મહિના સુધી એ જ ગુરૂનું વ્યાખ્યાન સાંભળ્યું હતું પણ જેમ ડામર રોડ ઉપર ગમે તેટલે વરસાદ પડે પણ બંધ થયે રોડ કોરે ને કેરે, તેમ કેસરબાનું હૃદય કેરું ને કેરું જ હતું. તે નિંદા-કુથલી કરવામાંથી ઉંચા જ ન આવે. એ નવરા પડે એટલે કંકુને ઘેર જઈને વાતને તડાકા મારે, કંકુને ટાઈમ ન હતે. એ તે એની પતિભક્તિ અને ઘરકાર્યમાં પરેવાયેલી હતી. એક વખત કેસરબા કંકુને ઘેર ગયા ત્યારે તે ચેખા છડતી હતી. ચેખા છડતા સાંબેલું ઉંચું કર્યું તે જ સમયે એના પતિએ પાણી માંગ્યું એટલે તરત જ સાંબેલું હતું તેમ છેડીને એના પતિને પાણી આપવા દોડી ગઈ. ત્યાં ઉંચું કરેલું સાંબેલુ અદ્ધર જ રહ્યું. જુઓ, આ કંકુના સતીત્વ અને પતિ ભક્તિને ચમત્કાર હતો, એને પતિ તે પાણી પીને દુકાને ગયો, અને કંકુ અદ્ધર રહેલા સાંબેલાને પકડીને પાછી ચેખા છડવા બેસી ગઈ, પણ કેસરબા તે આ ચમત્કાર જોઈને ચમકી ઉઠયા અને કંકુને મજાકમાં કહ્યું, તને આ ચમત્કાર શીખવનાર વળી કયા ગુરૂ મળી ગયા ! ત્યારે કંકુએ શાંતિથી કહ્યું કેસરબા! આ તે આપની કૃપાનું અમરફળ છે. આપ મને તે દિવસે ગુરૂની પાવન વાણીનું પાન કરવા લઈ ગયા હતા તેનું આ મધુર ફળ ભેગવી રહી છું. આ જોઈને કેસરબાના અંતરમાં આંચકે લાગ્યું કે અહો ! મેં તે પચાસ વર્ષ સુધી વાણી સાંભળી તે શું પાણીમાં ગઈ? ના...ના... એમ તે ન બને હું પણ એના જેવું કંઈક કરું તે મારું નામ કેસરબા સાચું. એ નિશ્ચય કરીને કેસરબા પિતાને ઘેર આવ્યા. “પતિને ધમકી આપતા કેસરબા - કેસર બા ઘેર આવીને એમના પતિને કહે છે તમે બજારમાંથી નવા ચેખા લઈ આવે, ત્યારે એમના પતિ કહે છે કે ઘરમાં તે ઘણુ ચોખા Page #708 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ (૪૩ છે ને નવા ચેાખા શું કરવા છે? ત્યારે કહે છે કે તમારે એ પૂછવાની જરૂર નથી. હું કહું તેમ કરો, મારે ચેાખા છડવા બેસવુ' છે, તમે અત્યારે જ ચાખા લઈ આવે. પતિ તા સરળ ને ભદ્રિક હતા. તેણે ચાખા લાવીને હાજર કર્યાં. ખીજે દિવસે સવારના પ્રહરમાં એના પતિને કહે છે જીએ, આજે દુકાનેથી જમવા માટે વહેલાસર આવી જશે. જમીને થોડીવાર સુઈ જજો. તે વખતે હું ચાખા છડવા બેસીશ, પછી તમે અડધા કલાક સૂઈ ને ઉઠી જજો ને મારી પાસે પાણી માંગો. એને પતિ પૂછે છે આ બધું કરવાનું કારણ શું? એટલે કેસરખા ક્રોધે ભરાઈને કહે છે કે એ કંઇ તમારે પૂછવાની જરૂર નથી. તમને સમજણુ પડે નહિ. તમે તે હું કહું તેમ કરશે ને ? આ બધું હું શા માટે કરુ છુ. તે થડીવારમાં તમને જોવા મળશે. પતિ કહે છે ભલે. પત્નીની આજ્ઞાને આધીન બનેલે પતિ વહેલાસર જમવા માટે આન્યા. જમીને સૂઇ ગયા. ઉનાળાની સખ્ત ગરમીના દ્વિવસેા હતા એટલે તરત ઉંઘ આવી ગઈ. “નલ કરવા અલના અજમાશ' :– કેસરખાને સાંબેલું અદ્ધર રાખવાના કોડ જાગ્યા હતા. એમણે વિચાર કર્યાં કે કકુએ એક સાંબેલુ અદ્ધર રાખ્યું પણુ હું તે એ સાંબેલા અદ્ધર રાખીશ. એટલે એ તેા એક નહિ પણ એ સાંબેલા લઇને ચાખા છેડવા બેસી ગઇ. હવે પિત તા ઘસઘસાટ ઉંઘી ગયા છે, તેથી તે કેવી રીતે પાણી માંગે ? અડધા કલાકને બદલે કલાક થઇ ગયા પણ પતિ ઉચે નહિ એટલે કેસરખા અધીરા બની ગયા અને સાંબેલાની સાથે મઢેલું લાખંડનું' કહું કાઢીને સીધા એના પતિ ઉપર ઘા કર્યાં, તેથી પતિનું માથું ફૂટી ગયું ને લેાહીની ધાર થઇ ને પતિએ પાણી માંગ્યું એટલે પતિવ્રતા કેસરા સાંબેલું અદ્ધર મૂકીને પતિને પાણી આપવા દોડવા, ત્યાં બંને સાંખેલા તેમના માથા ઉપર પડઘા ને માથું ફૂટી ગયું' ને લેહીની ધાર વહેવા લાગી. (હસાહસ) કૈસરખા તા કકુને ઘેર આવીને કહે છે રાંડ ! તેં તારુ સાંબેલું અદ્ધર રાખ્યું ને મારું માથું ક્ાડાવ્યું ! ખડ્ડાર નીકળ....તને બતાવી દઉં. (હસાહસ) કંકુ કહે છે કેસરખા! આ તા હૃદયના રગ છે, અને સાચી પતિભક્તિના પ્રભાવ છે. આ ખાખતમાં કોઈની નકલ કરી અક્કલના અજમાશ ન કરાય. એ માટે તેા ખરાખર શ્રદ્ધાપૂર્ણાંક કામ કરવુ જોઈ એ તા જ સફળતા મળે. નૈમકુમારને સ્નાન કરાવી કૌતુક મંગલ કર્યો, અને દિવ્ય વસ્ત્રો પહેશવ્યા, કંઠમાં સાતસેરા, નવસેરા અને અગિયાર સેરા હીરા, માણેક અને મીના હાર પહેરાવ્યા. લગ્ન કરવા જવા માટેના મોંગલ વાજિંત્રા વાગવા લાગ્યા. મોંગલ ગીત ગવાવા લાગ્યા અને નૈમકુમારને વરરાજા તરીકે શણગારવા લાગ્યા. યાદવે પણ કંમતો વસ્ત્રાભૂષશેા પહેરીને તૈયાર થવા લાગ્યા. સારા યાદવકુળમાં અને આખી દ્વારકા નગરીમાં આનને પાર નથી. હેજી જાન કેવી રીતે તૈયાર થશે તે અવસરે કહેવાશે. ચરિત્ર જિનસેન અને રામસેન બંને પરણીને આવ્યા. તેમના સ્વાગત થયા, - Page #709 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જિનસેનની પત્નીઓ ખૂબ કરિયાવર લાવી છે અને રામસેન તે સામંતની પુત્રીને પર છે એટલે સામાન્ય છે. આ સમાચાર સાંભળીને રનવતીના પેટમાં તે તેલ રેડાઈ ગયું. જિનસેનકુમાર તેની બંને પત્નીઓ સાથે પિતાની માતા જિનસેને મહારાણીના મહેલ તરફ ચાલે. એ ચાલે એટલે તેની પાછળ કરિયાવરની ગાડીઓ પણ જવા લાગી. રનવતી કહે છે માલની ગાડીઓ ક્યાં લઈ જાઓ છે? એ તે મારા શમસેનકુમારને કરિયાવરમાં આવી છે. એને બગીચામાં કયાં લઈ જાઓ છે? પણ એનું કેણ સાંભળે? એતે બકબક કરતી રહી ને જિનસેનની પાછળ બધું ગયું. જિનસેનકુમાર અને પુત્રવધૂ અને કરિયાવર સહિત બગીચામાં જિનસેના રાણીના બંગલે આવ્યું ને માતાના ચરણમાં પડે, પછી બંને પુત્રવધૂઓ મદનમાલતી અને ચંપકમાલા સાસુજીના ચરણમાં પડયા. સાસુએ અને પુત્રવધૂઓના માથે હાથ મૂકીને અંતરના આશીર્વાદ આપ્યા ને કહ્યું બેટા ! તમે બંને સુખી થાઓ. તમારું સૌભાગ્ય અખંડ રહે. પિતાના પુત્રની પુન્નાઈ અને આવી દેવકન્યા જેવી વહુઓને જોઈને જિનસેના રાણીનું હૈયું હરખાઈ ગયું. જિનસેનને પિતાની બંને વહુઓ પુત્રીઓ જેવી વહાલી લાગે છે. વહુઓ પગમાં પડી પણ તેની પાસે આપવાનું કંઈ ન હતું કારણ કે રાજાએ પહેરેલા કપડે કાઢી છે. કંઈ આપ્યું નથી, તેથી બંને વસ્તુઓને અંતરના આશીર્વાદ આપ્યા ને બધા આનંદથી રહેવા લાગ્યા. ખુશી મેં ખુશી એક ઓર હુ, આયે જયમંગલ સરકાર, - નરનારી સબકે મન ભાયા, આનંદ હુઆ અપાર. * રનવતીના કલેશથી કંટાળીને ચાલ્યા ગયેલા જયમંગલ રાજા ઘણાં વખતે પિતાના નગરમાં પધાર્યા એટલે આખા નગરની જનતાને તેમજ બંને રાણીઓને ખૂબ આનંદ થયે. અને તેમનું ભવ્ય સાગત કરીને કંચનપુરમાં લાવ્યા, પિતાની ગેરહાજરીમાં પણ રાજ્યની વ્યવસ્થા બરાબર છે. જાણે રાજાને ખૂબ આનંદ થયે. તેમજ બને રાણીના પુત્ર પરણ્યા તે જાણીને વિશેષ આનંદ થયે અને પ્રધાનને શાબાશી આપીને કહ્યું પ્રધાનજી! તમારી બુદ્ધિ ઘણી તીવ્ર છે ને તમને ધન્યવાદ છે કે મારી ગેરહાજરીમાં પણ તમે આટલી સુંદર રાજ્યની વ્યવસ્થા કરી છે. તમારે જેટલે ઉપકાર માનું એટલે ઓછો છે. રાજાએ પ્રધાનને મોટું ઈનામ આપ્યું. ઈર્ષાળુ રત્નાવતી:- આ તરફ જિનસેનકુમારના લગ્ન થયા અને થડા દિવસ પછી બંને કુમારીઓને પિયરથ તેડવા આવ્યા, તેથી તે પિયર ગયા. હવે જિનસેનકુમાર અવારનવાર પિતાજી પાસે જતે અને રાજ્ય સબંધી કાર્યો પણ કરતે, તેથી રાજાને તેના ઉપર ખૂબ પ્રેમ વળે, ને રાજ્યમાં જિનસેનકુમારની ખૂબ પ્રશંસા થવા લાગી. સાથે જિનસેના રાણીની પણ પ્રશંસા થવા લાગી. પણ રનવતી કે રામસેનની કઈ પ્રશંસા કરતું નથી, એટલે તે ઈર્ષાની આગમાં બળવા લાગી અને રાજાને કહે છે નાથ ! આ રાજ્યમાં રહેવું મને ગમતું નથી, કારણ કે હું તમારી પટ્ટરાણું છું, છતાં કઈ મને ચાહતું નથી. સૌ જિનસેના અને જિનસેનને ચાહે છે. આ મારાથી કેમ સહન થા? Page #710 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવા મારા દુખનો તે પાર નથી. આવા જીવને જીવવા કરતાં ઝેર પીને મરી જવું સારું છે. બીજું જિનસેનકુમાર જ્યાં સુધી જીવતે રહેશે ત્યાં સુધી મારો રામસેન કેવી રીતે રાજ્ય કરી શકશે ? માટે એને તમે કઈ પણ રીતે મારી નાંખે. તે જ હું જીવીશ, બાકી મારે જીવવું નથી. આ સાંભળીને મંગલ રાજા ક્રોધમાં આવીને કહે છે તમારે જીવવું હોય તે છે ને મરવું હોય તે ઝેર લાવી આપું. તમારા કલેશથી કંટાળીને તે હું ચા ગયે હિતે છતાં તમને ભાન થતું નથી ? મેં તમારું કહ્યું ઘણું કર્યું. મેં તમારા કહેવાથી ઈનામમાં આપેલી ચીજો પણ પાછી લઈ લીધી, અને નિર્દોષ જિનસેના રાણીને મહેલમાંથી કાઢી. હવે હું તમારું કહ્યું કરવાનું નથી. જિનસેન તે મારે રત્ન જે દીકરે છે. ભવિષ્યમાં એ રાજ્ય ચલાવશે. તારે રામસેન શું કરવાનું છે? એને રાજ્ય અપાવવા માટે જિનસેનને મરાવી નાંખવા તૈયાર થઈ છે પણ રામસેનને પૂછ તે ખરી કે એનામાં રાજ્ય ચલાવવાની ત્રેવડ છે? એક કન્યા પરણે તે પણ જિનસેનના પ્રતાપે પર છે, બાકી એને કેણે કન્યા પરણાવે તેમ છે ? રાજાના વચન સાંભળીને રત્નાવતી તે ધ્રુજી ઉઠી. એના મનમાં થઈ ગયું કે હવે મહારાજા મારા ઉપર વિર્યા છે એટલે બેલતી જ બંધ થઈ ગઈને વાત બદલાવી નાંખી, પછી રાજાના ચરણમાં પડીને કહે છે સ્વામીનાથ ! આપની વાત સાચી છે. મારી ભૂલ થઈ ગઈ. જિનસેનકુમાર ઉપર તે આપણે બધો આધાર છે. મેં એના માટે આ વિચાર કર્યો ? નાથ ! હવે હું તેના ઉપર બિલકુલ દ્વેષ નહિ કરું. મારે જિનસેન દીર્ધાયુષ બને તેમ કહીને ખૂબ ગુણ ગાવા લાગી, આથી જયમંગલ રાજાના મનમાં થયું કે રત્નાવતી હવે સુધરી જશે. મહારાજાને ખૂબ આનંદ થયો. રત્નાવતી અવારનવાર જિનસેનને પિતાના મહેલે બેલાવીને મીઠી મીઠી વાત કરવા લાગી. આ જોઈને રાજાને વિશેષ આનંદ થયે, ઉપરથી પ્રેમ બતાવતી રત્નાવતી હવે શું કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૯ ભાદરવા વદ અમાસ ને રવીવાર તા. ૧-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી, પરમ તારક, અરિહંત ભગવંતે જગતના સર્વ જીવોના કલ્યાણ માટે શાસ્ત્રમાં ધર્મનું શુદ્ધ સ્વરૂપ બતાવ્યું છે. તેમાં પણ સર્વ ત્યાગમય શમણુધર્મની પ્રધાનતા બતાવી છે. અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે, અને તે ધર્મનું સંપૂર્ણ પ્રકારે સાધુ મહાત્માઓ પાલન કરી શકે છે, અહિંસા અને સંયમના પાલન સાથે Page #711 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જ્યારે તપની વિરાટ શક્તિ ભળે છે ત્યારે કર્મોને સર્વથા ક્ષય થાય છે દર્શન હેય, સાથે જ્ઞાન હોય પણ જે ચારિત્ર ન હોય તે મેક્ષ ન થાય, જે ચારિત્રના અભાવમાં મેક્ષ થતું હોત તે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવામાં પણ જ્ઞાન છે. તેમને મતિ, શ્રત ને અવધિ જ્ઞાન હોય છે. દર્શન પણ નિર્મળ હોય છે પણ ત્યાં ચારિત્ર નથી એટલે મેક્ષ થતું નથી. ચારે ય ગતિમાં જે મનુષ્ય ગતિનું માહાન્ય હોય તે તે ચારિત્રના કારણે છે. દર્શન અને જ્ઞાન બીજી ગતિમાં હોય છે પણ સર્વવિરતિ તે મનુષ્યભવમાં હોય છે, તેથી જ્ઞાનીઓએ કહ્યું છે કે મનુષ્યભવ દુર્લભ છે. તેમજ મનુષ્યભવની સાથે સર્વવિરતિ ચારિત્રની દુર્લભતાનું શાસ્ત્રોમાં ઠેરઠેર વર્ણન કરેલું છે. બીજી ગતિમાં ચારિત્ર મળતું નથી માટે મનુષ્યભવમાં ચારિત્ર પાળીને કર્મોને ક્ષય કરીને મેક્ષમાં જઈ શકાય છે. ટૂંકમાં કહું તે મનુષ્યગતિ એ મેક્ષના પથે જવાનું સ્ટેશન છે કે જ્યાંથી આરાધનાની ગાડી સીધી મેક્ષમાં પહોંચાડે છે. બધા કૃતને સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ એટલે મેક્ષ છે, માટે ચારિત્ર સંપન્ન સંતનો સમાગમ કરે. સંતે સંસારના મેડમાં મુગ્ધ બનેલા છેને ધર્મઅધર્મ-પુણ્ય-પાપ બધું સમજાવે છે. દુષ્કૃત્યની ગહ કરાવતા આંખમાંથી અશ્રુની ધારા વહાવે અને જગતના જીવોને સર્વ સુકૃતની અનુમોદના કરાવીને હર્ષવિભેર પણ બનાવે છે. આવા સંતે ભગવાન મહાવીરને સંદેશ ફેલાવવા માટે કષ્ટ વેઠીને દેશદેશમાં વિચરે છે. સંતે સાચું સુખ ક્યાં છે તે સારી રીતે સમજાવી સત્ય-અસત્યનું ભાન કરાવે છે. બંધુઓ ! જગતના તમામ જીવે સુખની ઝંખના કરે છે અને તેની પાછળ કારમી ચિંતાની હેળી હૈયામાં સળગાવ્યા કરે છે, અને દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તે આત્માઓએ સુખના સાગરમાં સ્નાન કર્યું નથી, પણ ભયંકર દુઃખેના સાગર સમા સંસારમાં સ્નાન કર્યું છે. સ્વાર્થમય સંસારમાં મુગ્ધ બનેલા મનુષ્ય પાસે પાંચ સાત માળને આલીશાન ભવન જે બંગલે હય, પાંચ સાત મટરો દોડાદોડ કરતી હોય, પેઢીઓમાં લાખો ને કરોડો રૂપિયાની ઉથલપાથલ થતી હેય, નોકરચાકરે ખમ્મા ખમ્મા કરતા હોય, બાગ બગીચાની લહેજતે લૂંટાતી હાય, વિષય વિલાસના સાધનો ભરપૂર વસાવેલા હેય, અને લાડી, વાડી અને ગાડીમાં મસ્ત બનીને ફરતા હિય, આવા જીવેને તમે બધા શું કહે ? મહાસુખી. યાદ રાખજો કે આ સુખે શાશ્વત નથી, પણ પુણ્ય છે ત્યાં સુધી સુખ છે. જ્યાં પાપોદય થયે કે બધા સુખો ચાલ્યા જાય. બ્રહ્મદત્ત ચક્રવર્તિ, સુભમ ચક્રવતિને ત્યાં દુન્યવી સુખની કંઈ કમીના ન હતી પણ આજે કઈ સ્થિતિમાં છે તે જાણે છે ને? નારકીના કેવા મહાન દુખે ભગવે છે! દેવાનુપ્રિયે! આવી રીતે આ દુન્યવી સુખ અનાદિકાળથી જીવને હેરાન પરેશાન કરી રહ્યા છે, આત્મહિતનું ખૂન કરી રહ્યા છે અને મેક્ષરૂપી મહેલના સરળ માર્ગને વાંકેચૂકે અને અટપટે બનાવી રહ્યા છે. આત્માની ઉન્નતિના પંથમાં મટી શીલાઓ ખડકી Page #712 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૬૪૭ રહ્યા છે. આ ભૌતિક સુખ છગને ભેગવવામાં સુખદાયક લાગે છે પણ એ કિપાક વૃક્ષના ફળ જેવા છે. કિપાક વૃક્ષના ફળ દેખાવમાં અતિ સુંદર અને સ્વાદમાં અમૃત સમાન છે પણ તે ખાવાથી પરિણામે જીવ અને કાયા જુદા થઈ જાય છે, તેમ તમારા સુખે દેખાવમાં સુંદર, ઉપભેગમાં મીઠા મધુરા લાગે છે પણ પરિણામે ભયંકર છે, એટલે અનંત જન્મમરણની પરંપરાને વધારનાર છે. આ મેહઘેલું જગત બંગલાઓ અને વિષયવિલાસના સાધને જોઈને ભલે સુખ માને પણ જ્ઞાનીની દષ્ટિએ તે સુખી નહિ પણ મહાદુઃખી છે, અને સફદર્શન, જ્ઞાન અને ચારિત્રવાન સંતે મહાસુખી છે. સાચું સુખ તે ત્યાગમાં જ છે અને ભૌતિક સુખના રાગમાં તે મોટા મોટા દુઃખના પહાડેની શ્રેણીઓ છે. સાચું સુખ બજારમાં, ઘરમાં, આલીશાન મહેલાતમાં, વિષય વિલાસમાં, લાડી વાડી ને ગાડીમાં નથી. સાચા સુખનું સ્થાન જ્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ-જરા-મરણ, સંગ-વિયેગ, રાગ-દ્વેષ, ભય, શક નથી ત્યાં છે. આ બધું ક્યાં ન હોય તે જાણે છે ને? બેલે તે ખરા. મેક્ષમાં જ છે. જે જે આત્માઓએ સાચા સુખના સ્થાનમાં વાસ કર્યો તે તે આત્માઓને દુન્યવી સુખે કિં પાકના ફળ જેવા લાગ્યા અને આધ્યાત્મિક માર્ગ રૂપ હાથીના સ્કંધ ઉપર આરૂઢ થઈને મૈત્રીભાવનાને મુગટ મસ્તક ઉપર પહેરીને ક્ષમા રૂપી બાણથી આંતર શત્રુઓને વિનાશ કરીને મેક્ષરૂપી આલીશાન મહેલાતની મઝા માણી સુખ સાગરમાં સ્નાન કરીને સાચા સુખના ભક્તા બન્યા. અનાદિકાળથી આત્મા દુન્યવી સુખનું સંશોધન કરી રહ્યો છે. એણે સાચા સુખનું સંશોધન કર્યું નથી, એટલે સાચું સુખ મેળવી શકતા નથી. આધ્યાત્મિક જીવન ઉપાધિઓથી રહિત ને દુન્યવી સુખની ઝંખનાથી પર છે. વીતરાગ પ્રભુએ જેવું આધ્યાત્મિક જીવન જીવવાનું કહ્યું છે તેવું જીવન જીવનાર આત્મા સાચા સુખને ભોક્તા બની શકે છે, માટે દુન્યવી સુખને લાત મારી વીતરાગ પ્રભુએ બતાવેલી સંયમરૂપી નાકામાં બેસી મેક્ષમાર્ગની ઉપાસના કરી ભવસાગરને તરવા અને અનંતસુખના ભક્તા બનવા માટેનો સતત પુરૂષાર્થ કરવું જોઈએ. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં નેમકુમાર વરરાજાના વેશમાં વસ્ત્રાભૂષણથી સજજ થઈ ગયા છે. પિતાના લાડકવાયા નેમકુમારને વરરાજાને રૂપમાં જોઈને સમુદ્રવિજય રાજા અને શીવાદેવી મહારાણીને આનંદને પાર નથી. કૃષ્ણજીને જાનના આગેવાન બનીને જવાનો, યાદવેને જાનૈયા બનીને મહાલવાને અને રાણી એને જાનડીઓ બનીને નેમકુમારને ગીત ગાવાને હર મ હતું. વરઘેડે ચઢવાનો સમય થય નેમકુમારને રત્નજડિત સિંહાસનેથી ઉભા કર્યા, ત્યાર પછી શું કરે છે– Page #713 -------------------------------------------------------------------------- ________________ શારદા મુલાય मत्तं च गंधहत्थि, वासुदेवस्स जेट्टगं । વાહો સો રે મહિયે, શિરે ચૂમી ના ૨૦ કૃષ્ણ મહારાજાના પ્રધાન એ મદોન્મત્ત ગંધ નામને હાથી જેને ખૂબ સુંદર રીતે શણગાર્યો હતો તેના ઉપર નેમકુમારને બેસાડવામાં આવ્યા. તે સમયે હાથી ઉપર બેઠેલા નેમકુમાર એવા સુંદર દેખાતા હતા કે જેવી રીતે માથા ઉપર ધારણ કરેલે ચૂડામણ શેભી ઉઠે છે તેમ ગંધ હસ્તિ ઉપર બેઠેલા નેમકુમાર શોભી ઉઠ્યા. એક તે તીર્થકર ભગવાન છે. તીર્થકર પ્રભુના પુણ્ય અલૌકિક હોય છે. વળી જગતમાં રહેલા શુભ અને પવિત્ર પરમાણુઓથી તેમનું શરીર બનેલું હોય છે. તેમને આત્મા પણ તેજસ્વી હોય છે. તેમાં પાછા કિમતી વસ્ત્રાભૂષણે પહેરાવ્યા અને હાથીને પણ ખૂબ સુંદર રીતે શણગાર્યો હતો તેના ઉપર નેમકુમારને બેસાડ્યા, પછી એની શેભામાં કંઈ બાકી રહે ! સાક્ષાત્ દેવે અને ઇન્દ્રો પણ તેમની આગળ ઝાંખા પડી જાય તેવા દેખાતા હતા. જેમકુમારનું શરીર ઝગારા મારી રહ્યું હતું. તેમના શરીરમાંથી જાણે પ્રકાશની સહસ્ત્ર કિરણાવલીઓ છૂટતી હોય તેમ દેખાતું હતું. કેમકુમારના માથે છત્ર ધરવામાં આવ્યું ને બંને બાજુ ચામરે વિઝાવા લાગ્યા. જે હાથી ઉપર નેમકુમારને બેસાડ્યા છે તે હાથી ઉપર ખુદ કૃષ્ણ વાસુદેવ જ બેસતા હતા. તે સિવાય કે બેસતું ન હતું, પણ આજે તે કૃષ્ણ વાસુદેવને આનંદનો પાર નથી. ભાઈને તે પરણવાના કે હાથી ઉપર બેસવાના બિલકુલ કોડ નથી પણ માતાપિતા અને મોટાભાઈને કેડ છે કે આપણે કેમકુમારને ખૂબ લા લેવડાવીએ અને ધામધૂમથી રામતી સાથે પરણાવીને આપણા મનની હેશ પૂરી કરીએ. જેમકુમારને સારી રીતે શણગારીને હાથી ઉપર બેસાડ્યા છે. તે એવા શેભે છે કે જેનારની આંખડી ધરાય જ નહિ. માતા શીવાદેવી અને પિતા સમુદ્રવિજય રાજા તે પિતાના લાલને નીરખી નીરખીને દેખે છે કે અમારો નેમ કે શેભે છે ! રાજેમતી પણ ખૂબ રૂપાળી છે. આ બંનેની જેડી શોભી ઉઠશે. જાનમાં જવા તૈયાર થયેલા જાનૈયા તેમજ આવેલા મહેમાન બધાં નેમકુમારને જોઈને આશ્ચર્યચકિત બની ગયા કે શું નેમકુમારનું રૂપ છે ! આવા વરરાજા તે કદી અમે જોયા નથી. - अह उसिएण छतेण, चामराहि य सोहिएि । १ दसार चक्केण य सो, सव्वओ परिवारिओ ॥ ११ ॥ . કેમકુમારને માથે સેવકએ છત્ર ધર્યું, અને ચામર ઢળનારા સેવકે તેમના ઉપર ચામર ઢળવા લાગ્યા. તેમજ નેમકુમાર સમુદ્રવિજય, અક્ષભ, સ્તુમિત, સાગર, હિમવત, Page #714 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ અચલ, ધરણ, પૂરણ, અભિચંદ તથા વસુદેવ આદિ દશ દશાઓં વિગેરે સર્વ યાદના પરિવારથી ચારે બાજુ વીંટળાઈ રહ્યા હતા. જેમકુમારને એવી સુંદર રીતે શણગારવામાં આવ્યા છે કે કૃષ્ણજીના ગંધહસ્તિ ઉપર બેઠેલા મહારાજાના મુગટ ઉપર માણી શોભી ઉઠે છે તેના કરતા પણ તે અધિક શોભતા હતા. આ તે શણગાર સજાવ્યા છે પણ ભાવિના તીર્થકર તે વગર શણગારે સાદાવેશમાં પણ શોભી ઉઠે છે, કારણ કે આથી ત્રીજા ભવમાં એવી લગની લાગી હતી કે “સવિજીવ કરું શાસનરસી. સર્વજને શાસનરસી બનાવું તેમજ જન્મ-જરા અને મરણને દુઃખમાંથી મુક્ત કરાવીને હું તેમને શાશ્વત સુખના અધિકારી કેમ બનાવું એવી લગની લાગી હતી, તેથી તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. તીર્થંકરના પુણ્યમાં શું કમીના હેય ! એમના તેજમાં પણ શું ખામી હોય! ભગવાનને તે સારાયે જગતના જીવેનો ઉદ્ધાર કરવાની લગની લાગી હતી, પણ તમને તે તમારા આત્માને ઉદ્ધાર કરવાની લગની લાગે તેય સારું. મીરાંબાઈને આત્મકલ્યાણ કરવાની કેવી લગની લાગી હતી ! એ મીરાં વેત સાડી પહેરતી હતી. બીજા વસ્ત્રા ભૂષણે પહેરતી ન હતી, છતાં કેવી શોભતી હતી! એને ભગવાનની ભક્તિમાં કેવી શ્રદ્ધા અને લગની હતી કે લેકે એને ગાંડી કહેતા પણ પ્રભુભક્તિમાં મસ્તાની બનેલી મીરાંને જગતની પરવા ન હતી. એને માટે ભક્તો પણ કહે છે કે ગાંડીરે ગાંડીરે મીરાં એવી ગાંડી, ઝેરના કટોરા પીવા માંડી હે હે... હાથે પગે ઘુંઘરું બાંધી નાચવા લાગી. એના હૃદિયામાં શ્યામની લગની લાગી...હે... , નાચી નાચી રાતભર, શ્યામ મારું કામ કર (૨) મને રાખ તારા ચરણેની દાસી રે....એ...એ...ગાંડી રે. મીરાને એના ભગવાન શ્યામ સુંદર ઉપર કેવી અતૂટ શ્રદ્ધા હતી કે પગે ઘૂઘરા બાંધીને એની ભક્તિમાં દિવાની બનીને રાતની રાત નાચતી હતી. એ મીરાને પિતાની બનાવવા માટે રાણાએ કેટલા વાના કર્યા, છેવટે મીરાંને મારી નાંખવા માટે સર્પના કરંડીયા મોકલ્યા. તે એની ભક્તિના પ્રતાપે સર્પ ફીટી ફૂલની માળા બની ગઈ. ઝેરના પ્યાલા મોકલ્યા તે શ્યામસુંદરની ભક્તિમાં તરબળ બનેલી મીરાં ઝેરને અમૃતની જેમ ગટક ગટક પી ગઈ તે ઝેરનું અમૃત બની ગયું. મીરાંની કેવી શ્રદ્ધા ને ભક્તિ હશે ! જો તમને પણ આવી શ્રદ્ધા જાગે તે બેડો પાર થઈ જાય. માણસ કંઈક તપ, જપ કે નિયમ કરે છે ત્યારે તેને કસોટી તે આવે જ છે, પણ કસેટીમાં સ્થિર રહેવાય તે કામ થઈ જાય. મીરાંએ કટીમાં પણ ભગવાનની ભકિત ન છોડી તે એની કેવી અખૂટ શ્રદ્ધા હશે! આપણુ વીતરાગ શાસનમાં વિચરતા સંતની પણ કટી થઈ છે તેમને મરણત Page #715 -------------------------------------------------------------------------- ________________ શરદા સુવાસ પરિષહ આવ્યા છતાં સંયમથી તેઓ ચલિત થયા નથી. બંધક અણુગારની જીવતા ની ચામડી ઉતારવામાં આવી, ગજસુકુમાલ અણગારને માથે ધગધગતા અંગારાની સગડી મૂકાણી, મેતારજ મુનિના માથે વાળી વીંટવામાં આવી, અને ઝાંઝરીયા મુનિવરને માટે ખાડો ખેદી ગળા સુધીના ભાગને દાટી દીધું અને તલવારથી મસ્તક છેદી નાંખવામાં - આવ્યું છતાં સંયમભાવથી હેજ પણ મન ચલાયમાન થયું નહિ તેમણે એક જ વિચાર કર્યો કે મારનાર મારા શત્રુ નથી પણ મારા કર્મો જ મારા શત્રુ છે. કર્મશત્રુઓને હણવા માટે મેં સંયમ લીધે છે, એમ સમજીને આ સમતાન સાગર મુનિવરે કટીના સમયમાં ગજબની સમતા રાખીને કર્મશત્રુઓને હણ મેક્ષમાં ગયા. આવા ઘણાં દાખલાઓ છે. અત્યારના કાળમાં આવા ઉપસર્ગો ઓછા આવે છે, પણ જે સામાન્ય ઉપસર્ગ આવે ને તે સહન કરે તે બેડો પાર થઈ જાય. જૈનના સંતે દરેક કાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને કરે છે. એક વખત દેશમાં દુષ્કાળ પડ્યો. લેકેના અન્નના ભંડારો ખૂટવા લાગ્યા. પાણી માટે પણ પ્રાણુઓ વલખા મારવા લાગ્યા, પેટની આગ શમાવવા માટે માણસે અનેકવિધ ઈલાજો કરવા લાગ્યા. આ કપરો કાળ આવવા છતાં લેકેની ધર્મભાવનામાં જરા પણ ઓટ આવી ન હતી. દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યેની પ્રીતિ અંતરમાં ઝળકતી હતી. અંતરની અમીમાં કમી આવે ત્યારે સારે કાળ પણ વિકરાળ લાગે છે અને અંતરમાં અમી ઉભરાતા હોય ત્યારે વિકરાળ કાળ પણ સુકાળમાં ફરી જાય છે. એક વખત મહાન જ્ઞાની આચાર્ય ભગવંત વિશાળ શિષ્ય પરિવાર સાથે એક નગરીમાં પધાર્યા. શ્રાવક શ્રાવિકા ગુરૂના દર્શન માટે ઉમટી પડયા. પિતાનું સમસ્ત દુઃખ ભૂલીને જનતા ગુરૂના ચરણમાં આળેટી પડી. સૌ સમજતા હતા કે મહાન પુણ્યનો ઉદય હોય ત્યારે આવા મહાન જ્ઞાની ગુરૂ ભગવંતના દર્શનનો લાભ મળે છે. ખૂબ ઉત્સાહપૂર્વક ગુરૂદેવનું સ્વાગત કરીને નગરમાં લાવ્યા. મહારાજે માનવ મેદનીને ધર્મનો ઉપદેશ આપે. સંસારની અસારતા સમજાવી, જ્ઞાની ગુરૂની અમૃતમય ઉપદેશધારાથી મનુષ્યના મન આનંદવિભોર બની ગયા. શ્રાવકોએ ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા. પુર્યોદયથી ધન તે ઘણું હતું, માત્ર ધાન્યની ખોટ હતી, છતાં જેને દિલમાં દાનની ભાવના ઓછી થઈ ન હતી એવા પિતાના ઉપગમાં એછું વાપરે પણ દાન દેવામાં કમીના ન રાખે. ગૌચરીને સમય થતાં શિષ્યોએ ગુરૂદેવને વંદન કરી ગૌચરી જવાની આજ્ઞા માંગી ત્યારે ભાવિક શ્રાવકે પણ ગૌચરી માટે ભાવના ભાવવા આવ્યા કે ગુરૂદેવ ! અમારું આંગણું પાવન કરવા પધારે. જ્ઞાની ગુરૂએ ગીતાર્થ સાધુઓને ગૌચરી જવાની આજ્ઞા આપી અને કહ્યું છે તે ! અત્યારે કપરો કાળ છે, અનાજની તંગી છે, લેકના કેહેરમાં અનાજ ખૂટી ગયા છે માટે ઉપગ રાખીને થોડું Page #716 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શારદા સુવાસ થાડુ વહારજો. આ તા દુષ્કાળના સમય હતેા પણ સુકાળ હાય તેા પણ સંતા મર્યાદિત ગૌચરી કરે. ગુરૂની આજ્ઞા શિરામાન્ય કરી શિષ્યા ગૌચરી માટે વિદાય થયા. લેાકેાના કાઠારમાં અનાજ ખૂટયા હતા પણ અંતરમાં તે ભાવનાતા ઘેાડાપૂર વહી રહ્યા હતા. સંતાને ગૌચરી નીકળેલા જોઈને ભાવિક શ્રાવકા બહાર નીકળીને અમારે ઘેર પધારા....અમારે ઘેર પધારો એમ નમ્રભાવે વિનંતી કરી રહ્યા હતા. સમયના જાણકાર સંતે એક પછી એક ઘરમાં વારાફરતી ગૌચરી જાય છે. જ્યાં જાય છે ત્યાં રસેઈના તપેલા ભર્યાં છે, મીઠાઈ આના થાળ ભર્યાં છે ને શ્રાવકોના ભાવ પણ ભરપૂર છે, છતાં સંતા પેાતાના નિયમ મુજબ દરેક ઘરમાંથી ઘેાડા થાડા આહાર પાણી વહેરે છે. સાધુઓના સમુદાય વિશાળ હતા ને શ્રાવકોના ઘર પણ ઘણાં હતા, એટલે દરેક ઘરમાંથી થર્ડ' થાડુ વહેરીને ગૌચરી પૂરી કરીને સાધુએ પાછા વળ્યા, ત્યારે એક ગરીબ ભિખારી ફાટલાતૂટલા કપડા પહેરેલા છે, પેટ પાતાળમાં ઉતરી ગયું છે ને આંખા પણુ ઉંડી ઉતરી ગઈ છે, પગમાં ચાલવાની શક્તિ નથી. ત્રણ ત્રણ ક્રિવસને ભૂખ્યા છે, પેટની આગ સતાવી રહી છે તેવા ભિખારી આ સાધુઓની પાછળ પાછળ ચાલ્યે. શ્રાવકા સંતાને થાડે મૂકીને પાછા ફર્યાં. આ ગરીબ માણસ સંતાની નજીકમાં જઇને કહે છે મહારાજ ! પેટમાં ક્ષુધાની આગ સળગી છે. ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યું છું. મને ગામમાં કોઈ ખટકું રોટલેા આપતુ નથી ને ભૂખ સહન થતી નથી. આપને ભક્તોએ ઘણું આપ્યું છે તેથી પેટની આગ મુઝાવવા લાગ જોઈને તમારી પાસે આવ્યે છું. મને આપ લાગ્યા છે. તેમાંથી થેડુ' તા આપે, મને આપ થૈડું આપશે તેા આપને ખૂટી નહિ પડે, અને મારા જીવન ખાગ ઉજજડ મનતા ખચી જશે. ભિખારીની આવી વાણી સાંભળીને સાધુઓ આશ્ચય ચક્તિ બની ગયા ને કહ્યું ભાઈ ! આ ગોચરી તને અમારાથી અપાય નહિ. અમે અમારા ગુરૂદેવની આજ્ઞાર્થી ગૌચરી આવ્યા છીએ, એટલે માને હક્ક ગુરૂદેવના છે, માટે અમે તને આપી શકીએ નહિં. એટલે આ તે પાછળ પાછળ ચાલ્યેા. સાધુએએ ગૌચરીના પાતા નીચે મૂકીને ગુરૂ ભગવંતને વંદન કર્યાં એટલે આ ભિખારીએ પણ ગુરૂદેવ પાસે આવીને નમસ્કાર કર્યો. આ ગુરૂ જ્ઞાની અને ગંભીર હતા. આ ભિખારીનું મુખ જોઇને કહે છે અરે કુમક! તું અડીયા કેમ આપે છે? મહાન પુરૂષોની ભાષામાં કેટલા વિવેક હોય છે! એમ ન કહ્યું કે ભિખારી! તું કેમ આવ્યેા છે? ચાલ્યા જા. જ્ઞાની ગુરૂના સ્નેહભર્યા વચન સાંભળીને ભિખારોને આન ંદ થયો. એણે કહ્યુ ગુરૂદેવ ! ભૂખનું દુઃખ સહન થતું નથી. પેટની આગ મૂંઝાવવા આપની પાસે આવ્યો છુ. આપના શિષ્યા ઘણું બધું લાગ્યા છે તેમાંથી મને થૈડું આપો ને ! એમ કરગરવા લાગ્યા. ગુરૂએ કહ્યું કુમક ! અમારી ગૌચરી પચાવવી હેલી નથી, કારણ કે અમારા જૈન સાધુમેના આચાર બહુ કડક હોય છે. અમે અમારા સાધુ Page #717 -------------------------------------------------------------------------- ________________ રૂપ૨ શારદા સુવાસ પણાના નિર્વાહ કરવા માટે ગૃહસ્થના ઘરેામાંથી વહેારી લાવીએ છીએ, એટલે સંસારીની પાસેથી લાવેલી ચીજ પાછી સ`સારીને ન આપી શકીએ, હા, અમારા જે સાધુ ખની જા તે તને ખાવું હાય તેટલુ આપીએ. ખેલા, કબૂલ છે? દુમકે કહ્યું ગુરૂદેવ ! ભૂખના દુઃખને શમાવવા આપ કહેા તે સાધુ થવા તૈયાર છુ. મારા સાધુ બનવાના ભાગ્ય જાગ્યા. ગુરૂદેવ ! મને આપના શિષ્ય બનાવે. ભૂખનું દુઃખ મટાડવા સાધુ બનવા તૈયાર થયા. ગુરૂએ એને વિધિપૂર્વક સાધુનો વેશ પહેરાવ્યેા. જ્યાં ભિખારીને વેશ ઉતારી સાધુના વેશ પડે ત્યાં રકના હાથમાં રત્ન આવ્યુ. હાય તેમ તેનું હૃદય નાચી ઉઠયુ, દ્રુમક ન્યાલ થઈ ગયા. એના મનના મારા થૈ થૈ નાચવા લાગ્યા. દીક્ષા વિધિ પતી ગઈ એટલે ગુરૂએ નવદીક્ષિત સાધુની સામે ગૌચરીના પાત્રા મૂકી દીધા ને કહ્યું તારાથી જેટલુ ખવાય તેટલું ખાઈ લે ને તારા પેટની આગ બૂઝાવ. હવે તું સાધુ બન્યા. બિલકુલ સ`કોચ ન રાખીશ, આણે ભૂખ મટાડવા જ દીક્ષા લીધી હતી. એક તા કદી મિષ્ટાન્ન ખાધુ ન હતું. બીજી ત્રણ દિવસના ભૂખ્યા હતા તેમજ ઘણા વિસાની ભૂખ ભેગી થઈ હતી તેથી ખૂબ ખાધુ એટલે ગભરામણ થવા લાગી, પેટમાં દુઃખવા લાગ્યું. આહાર કરીને માંડ માંડ ઉઠયા, પછી તેા ઉઠવા બેસવાની તાકાત ન રહી. આચાય ભગવત મધુ દૃશ્ય શાંતપણે નિહાળી રહ્યા હતા. જ્ઞાની ગુરૂએ એનુ ભાવિ જોઈ લીધુ હતુ. એટલે એમને સૂવાડી દીધા. એમની અકળામણુ વધતી જતી હતી. ગુરૂએ સત્તાને કહ્યું નવદીક્ષિતની સેવા કરો. ગુરૂદેવની આજ્ઞાથી 'વિનયવ'ત સતા એમની સેવામાં લાગી ગયા. આચાય તેની પાસે બેસી પ્રેમથી તેના શરીરે હાથ ફેરવતા હતા તે કહેતા હતા કે હે શિષ્ય ! આ શરીર સાથે આ1વાનુ નથી. આ સસારમાં અરિહંત પ્રભુ સિવાય ખીજુ` કાઈનું શરણુ સાચું નથી. જીવન વીજળીના ચમકારા જેવુ' ક્ષણિક છે. આ કાયાની માયા કરવા જેવી નથી. એની છાયા યારે 'કેલાઈ જો એની ખબર પડતી નથી. તારા મહાન પુણ્યદયે તને આવું ઉંચું સાધુપણું મળ્યું છે. માટે સાવધાન રહેજે. ખીન્નુ કઇ ન આવડે તે નમા અરિહંતાણું' આટલુ મેલ્યા કરજે, આ પ્રમાણે દેવ મીઠી ને મધુરી વાણીથી એને સમજાવતા હતા. આ સાધુતે ખેલવાની શક્તિ ન હતી પણ એની નજર સમક્ષ તેા ઉત્તમ ગુરૂદેવ અને ઉત્તમ સાધુપણું જ દેખાતું હતું. અહા ! મા ગુરૂદેવે મને સાધુપણું ન આપ્યું હોત તે મારી શી દશા થાત? આવા જ્ઞાની સતા મારી ખડે પગે સેવા કરે છે, શ્રીમતા શાતા પૂછે છે. આ બધે સાધુપણાના પ્રતાપ છે. ધન્ય છે સાધુપણાને ! અને મારા ઉપકારી ગુરૂદેવને ! મેં તે પેટની આગ બૂઝાવવા જ સાધુપણું લીધું છે છતાં કેટલા લાભ ! તે જેણે સમજીને લીધું છે તેનું તેા કલ્યાણ થઈ જાય. હવે એને ખાવાની Page #718 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૬૫૩ મમતા નથી. અંત સમય નજીક આવી રહ્યો હતો, એની નસેનસે તૂટતી હતી. દેહ છેહ દઈ રહ્યો હતો પણ આત્માનું એજસ અનેરો પ્રકાશ પાથરી રહ્યું હતું. અંતરમાં નમે અરિહંતાણની ધૂન હતી. એક જીવ છેલ્લે પિતાનું મરણ સુધારી રહ્યો છે તેથી ગુરૂદેવને આનંદ કે. ભિખારીમાંથી સાધુ બનેલે કાળધર્મ પામીને દેવલેકમાં ગયે. બંધુએ! વિચાર કરો. એક દિવસનું ચારિત્રપણ કેટલું મહાન છે કે જેણે ખાવા માટે દિીક્ષા લીધી. ચેડા કલાક પહેલાં તે આપ મા-બાપ કહેતે હતે પણ સાધુપણું લીધા પછી તેના વિચાર શુદ્ધ બની ગયા. તે સાધુપણું લઈને જીવન ધન્ય બનાવી ગયે. વધુ ભાવ અવસરે. ચરિત્ર - નવતી રાણી જિનસેનકુમાર પ્રત્યે ઉપરને પ્રેમ બતાવવા લાગી. આથી રાજાના મનમાં થયું કે હવે રત્નાવતીના દિલમાં જિનસેનકુમાર ઉપર ઝેર નથી. જે રામસેનને માને છે તે જ જિનસેનને માને છે, એટલે મહારાજાનું મન પણ કંઈક શાંત થયું પણ આ તે નિવાબે પુષિતિ પ્રત્યે તુ વિષ સ્ત્રાભૂ જીભના ટેરવે મધ હતું પણ હૃદયમાં તે જિનસેનકુમાર અને જિનસેના રાણી ઉપર ઝેર ભર્યું છે. જેની દૃષ્ટિમાં વિષ ભર્યું છે ત્યાં અમૃત કયાંથી આવે ? લાડુમાં ઝેર આપતી રવતી:- હવે રનવતી જિનસેનકુમારને મારી નાંખવાના ઉપાયે શેધવા લાગી. ઉંદરને પિંજરામાં પૂરવા માટે રોટલાનું બટકું ભરાવવું પડે છે ને? તેમ આ રત્નાવતી પણ રાજાના દેખતાં જિનસેનને પ્રેમથી કહેવા લાગી કે દીકરા ! તારું મુખ જોયા વિના મને ચેન પડતું નથી, માટે બેટા ! દરરોજ એક વાર તે આવજે. જિનસેન વિચારે છે કે નવતી સાથે હું પ્રેમ રાખ્યું અને જે મારી માતા પ્રત્યે ઝેર ઓછું થાય અને મારા બાપુજીને મારી માતા પર પ્રેમ ચાલુ થાય તે સારું. રનવતીને લાગ્યું કે જિનસેનને મારા પ્રત્યે પૂરો વિશ્વાસ છે તેથી એક દિવસ ભારોભાર ઝેર નાંખીને લાડ બનાવી ડબ્બામાં મૂકીને દાસીને બગીચામાં આપવા મેકલી. દાસીએ આવીને કુંવરને કહ્યું કુંવરજી! તમારા માતાજી રનવતીએ તમારા માટે ખૂબ પ્રેમથી પિતાની જાતે લાડ બનાવ્યું છે તે તમે આ લાડુ ખાજે. ખાસ આપને માટે જ એકલા છે. એમ કહી લાડ આપીને દાસી તે વિદાય થઈ લાડવામાં મસાલે ખૂબ નાંખ્યું હતું એટલે અંદરથી સુગંધ સુગંધ મહેંકતી હતી. કુમારને થયું કે પ્રેમથી એક છે તે હું ખાઉં. તેથી કુંવરે ખાધે, કુંવર અને માતાનો મહેલ જુદે હતે. કન્યા બંને પિયર ગઈ છે. કુમાર લાડ ખાઈને સૂઈ ગયે. આખા શરીરમાં ઝેર વ્યાપવાથી શરીર લીલું બની ગયું. જિનસેનકુમાર દરરોજ સવારમાં ઉઠીને તરત માતાને વંદન કરવા આવતું હતું. રજને સમય થયે છતાં દીકરે ન આવે ત્યારે થયું કે કદાચ ઉંઘી ગયા હશે પણ બે કલાક થઈ છતાં જિનસેન ન આવ્યું એટલે જિનસેના રાણીનું મન પુત્રને મળવા અધીરું બન્યું કે દીકરે આવ્યા વિના રહે નહિ ને આજે કેમ નથી આવ્યું? શું એને ફીક નહિ હોય! એમ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શારદા સુવાસ અનેક તર્કવિર્તક કરતી જિનસેનને મહેલે આવી. જિનસેનકુમાર પલંગમાં ચાદર ઓઢીને સૂતે હતે. ચાદર ખસેડીને જોયું તે પુત્રના શરીરમાં ઝેર વ્યાપી જવાથી શરીર લીલુંછમ થઈ ગયું છે. વિષયુત દેખી પુત્રને સરે, માતા ગઈ ઘબરાય, બેહેશ હે પડયા રાનીજી, ભૂમિ પછાડે ખાય. - જિનસેનકુમારના શરીરમાં ઝેર વ્યાપેલું જેઈને જિનસેના રાણી તે ગભરાઈ ગયા. અરેરે..મારા દીકરાને આ શું થઈ ગયું? શું ઝેરી સર્પ તે નહિ કરડ હેય ને? બેભાન થઈ ગયેલ છે. હાલતે ચાલતું નથી. ખૂબ ઢઢળીને કહ્યું બેટા! તને શું થયું છે? મને જવાબ તે આપ. આમ કહ્યું પણ કુમાર ન બે એટલે રાણી પછાડે ખાવા લાગી, છાતી અને માથા કૂટવા લાગી અને બેભાન થઈને પડી ગઈ. રાણુને કલ્પાંત સાંભળીને દાસીઓ દેડતી ત્યાં આવી ને રાણીને પંખાથી હવા નાંખી. તેના ઉપર ઠંડુ પાણી છાંટ્યું તેથી તે ભાનમાં આવી અને બોલવા લાગી કે મારા પ્યારા જિનસેન ! તું કેમ બેલ નથી? બેટા! તું તે મારી આંધળાની આંખ સમાન છે. તારા ઉપર તે મારી આશાના મિનારા છે ને તું કેમ રિસાઈ ગયે છે? આમ કહે છે પણ કુમાર બલતે નથી ત્યારે ભગવાનને પ્રાર્થના કરતી કહે છે હે મારા જિનેશ્વર ભગવાન ! આ દુઃખીયારી ઉપર દયા લાવીને મારા દીકરાને ભાનમાં લાવે. હજુ હું મારા દુઃખમાંથી મુક્ત થઈ નથી ત્યાં આ દુખ મારા માથે ક્યાંથી આવ્યું? પાપનો પશ્ચાતાપ કરતી જિનસેના રાણી - અરેરે ભગવાન ! મેં પૂર્વભવમાં કેવા પાપકર્મો કર્યા હશે! મેં પૂર્વભવમાં વ્રત લઈને તેડ્યા હશે, કેઈની થાપણે એળવી હશે, બેટા લેખ-દસ્તાવેજમાં સહી કરી હશે, કેઈની નિંદા કુથલી કરી હશે, કેઈના માથે બેટા આળ ચઢાવ્યા હશે, અઢાર પાપસ્થાનક સેવ્યા હશે, અસત્ય બેલી હઈશ, આવા કર્મો પૂર્વભવમાં કર્યા હશે તેથી મારે આવા કર્મો ભોગવવાનો વખત આવે છે. એક તે મહારાજાએ વગર વાંકે તજી દીધી છે અને બીજું આ પુત્રને ઝેર ચહ્યું છે. બેલાવું છું પણ બોલતે નથી એટલે રાણી મેટેથી રડવા લાગી. માથા ને છાતી કૂટવા લાગી દાસીએ પણ રડવા લાગી. બગીચામાં તે રેકકળ મચી ગઈ છે. રાણી વારંવાર બેભાન થઈને પડવા લાગી, એટલે દાસીઓએ આવીને જયમંગલ રાજાને આ સમાચાર આપ્યા. રાજાને આ વાતની ખબર પડતાં દેડતા બગીચામાં આવ્યા. પિતાના પુત્રને આવી સ્થિતિમાં પડેલ જેઈને તેમના પણ પેશકશ ઉડી ગયા. મારા લાડકવાયા લાલને આ શું થઈ ગયું? એને કેણે ઝેર આપ્યું કે સર્પ અગર ઝેરી જંતુ કરડ્યું હશે ! આટલું બેલતાં રાજા પણ પછાડ ખાઈને ધરતી ઉપર Page #720 -------------------------------------------------------------------------- ________________ શાશ્ત્રા સુવાસ પ બેભાન થઈને પડચા એટલે દાસ દાસીએ કાઈ શીતળ પાણી છાંટવા લાગી તે કાઈ પ'ખાથી હવા નાંખવા લાગ્યા. ઘણાં ઉપચારા કર્યાં ત્યારે મહારાજા ભાનમાં આવ્યા, એટલે કહે છે કે હું મહારાણીજી ! આપણાં લાડીલાને આ શું થઈ ગયુ? અરેરે....આપણું કિસ્મત ફૂટી ગયુ. એટા જિનસેન ! તુ... જો તે ખરા કે આ કાણુ આવ્યું છે ? મારા સામું તે જો. આમ મૌન થઈને કેમ સૂઈ રહ્યો છે ? હું તને એક વખત કહું કે બેટા જિનસેન ! ત્યાં તે તુ છ પિતાજી ! એમ કહીને દાડતા મારી પાસે આવતા ને આજે આટલું મેલાવુ છું તે પણ તું કેમ જાગતા નથી ? ને મને જવામ પણ આપતા નથી. તે શું તને મારાથી કંઈ દુ:ખ થયું છે તે રિસાઈ ગયા છે ? દીકરા ! એક વાર તા મારા સામુ જો ને મને જવામ આપ. અરેરે....દીકરા ! તું મારા કુળમાં સૂર્ય સમાન તેજસ્વી ને ગુણુવાન છે. તેં આ શુ યુ"? મને એક વાર તેા કઈક જવાબ આપ કે જેથી મને હિંમત આવે. પિતાજી આટલું અધુ ખેલાવે ને તારા જેવા વનયવંત દીકરો આમ મૌન પાડ્યા રહે તે શું તને શાલે છે? તું આમ સૂઈ રહે તેવા નથી. મને તેા લાગે છે કે તારી આરમાન માતા રત્નવતીને તારા ઉપર ઘણા દ્વેષ છે એટલે તેણે તને ઝેર આપ્યું લાગે છે, જિનસેના કહે છે સ્વામીનાથ ! રત્નવતી તે અહી' આવી નથી. એ ઝેર કર્યાંથી આપે ? નજરે જોયા વિના ફાઇના ઉપર ખાટુ આળ ચઢાવવુ. તે મહાન પાપ છે. ચાહે કેાઈ એ ઝેર આપ્યું અગર કોઈ ઝેરી જીવજંતુ કરડયુ છે, શું બન્યું તે સમજાતું નથી. આપણા લાલને ગમે તેવું ઝેર ચઢયું છે પણ મારુ મન કહે છે એ મરી ગયા નથી. જીવતા જ છે. રાજા કહે તે આપણે ઝેર ઉતારનારને ખેલાવીએ. જિનસેના રાણીને જૈન ધમ પ્રત્યે અત્યંત શ્રદ્ધા હતી એટલે કહે છે નાથ ! કાઈ ઝેર ઉતારનારને ખેલાવવા નથી. મને મારા ભગવાન ઉપર શ્રદ્ધા છે. એ જરૂર આપણાં કુમારનું ઝેર ઉતારી નાંખશે. આમ કહી જિનસેના રાણી કુમારની સામે પદ્માસન લગાવીને એક ચિત્ત કરીને ધ્યાનમાં બેસી ગઈ. પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતી રાણી :- હૈ વામાદેવીના નંદ ! અશ્વસેન રાજાના કુલદીપક પાર્શ્વનાથ ભગવાન ! આપ તા મહાન દયાળુ છે, કરૂણાના સાગર છે, આપના જગતમાં મહાન પ્રભાવ છે. તે આપ મારા લાડીલા પુત્રને બચાવવા મારી વહારે આવે. આપની કૃપાથી દુઃખીએના દુઃખ ટળ્યા છે. આપે લાકડામાં ખળતા નાગ નાગણીને ખચાવ્યા છે ને કમઠને ખૂજીવ્યે છે. આપના જેવા સમર્થ સ્વામીની જે ભક્ત નિશદ્દિન ભક્તિ કરતા હાય તેને કદી દુઃખ આવતું નથી, અને કદાચ કદયે દુઃખ આવી જાય તે આપના નામસ્મરણ માત્રથી દુઃખ દૂર થઈ જાય છે. તેને ઘેર આનંદ મંગલ વર્તાય છે. તા હૈ કરૂણાસિ...! મારી વહારે આવા ને મારા જીવનના આધાર એવા મારા જિનસેન કુમારને ઝેર ઉતારા. આ રીતે જિનસેના રાણી પાર્શ્વનાથ પ્રભુને પ્રાથ'ના કરે છે. હવે શુ મનશે તે અવસરે, * Page #721 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૭૦ આ સુદ ૧ ને સેમવાર તા. ૨-૧૦–૭૮ અનંતજ્ઞાની, શાસનપતિ, તીર્થકર ભગવંતે એ જગતના જીવોના કલ્યાણ માટે સિદ્ધાંતરૂપ વાણી પ્રકાશી. તેમાં આપણે તેમનાથ ભગવાન અને રાજેમતીની વાત ચાલી રહી છે. ભાવિના તીર્થપતિ અરિષ્ટનેમિ ભગવાન હજુ સંસારાવસ્થામાં છે. એમના માતા પિતાને એમને પરણાવવાના કોડ છે. જાન જોડાઈ ગઈ છે. સૌના દિલમાં નેમકુમારને પરણાવવાને હર્ષ છે. જેમકુમાર વડીલેની ઈચ્છા પૂર્ણ કરવા અત્યારે વરરાજા બનીને પરણવા જવાની તૈયારીમાં છે. તેઓ હાથી ઉપર બેઠા છે. દશ દશા અને યાદથી ઘેરાયેલા તે કોડે તારાઓમાં ચંદ્રમા શેભે તેમ શોભી ઉઠયા છે. તેમના વરઘેડામાં કેવ રચના કરી છે તે વાત શાકાર ભગવંત બતાવે છે. चउर'गिणीए सेणाए, रइयाए जहक्कम तुरियाण सन्निनाएणं, दिव्वेण गगणं फुसे ॥ ११ ॥ एयारिसाए इड्डिए, जुत्तीए उत्तमाइ य । नियगाभो भवणाओ, निज्जाओ वहिपुंगवा ॥ १२॥ જેમકુમારની સાથે હાથી, ઘડા, રથ અને પાયદળ એમ ચાર પ્રકારની સુવ્યવસ્થિત રીતે શણગારેલી સેનાથી તેમજ ગગનભેદી એવા દિવ્ય વાજિના તુમુલ નાદથી આકાશ ગાજી ઉઠયું હતું. આવી સર્વોત્તમ અદ્ધિ અને શરીરની ઉત્તમ કાન્તિથી શોભતા યાદવકુળના આભૂષણ રૂપ નેમકુમાર લગ્ન કરવા જવા માટે પિતાના ભવનથી બહાર નીકળ્યા. - મકમારની જાનમાં સૌથી આગળ હંકાનિશાન હતા, પછી ચતુરંગી સેના રાખવામાં આવી. તેના પછી મંગલ વાજિંત્રો, ઢેલ-નગારા, શરણાઈઓ વાગી રહ્યા હતા. તેના પછી ગાયકો અને બંદીજનેને સમૂહ હતું, તેના પછી હાથી ને ઘેડા હતા. જેના ઉપર મુખ્ય મુખ્ય યાદ સુંદર સવાંગ સજીને બેઠા હતા. તેમની પાછળ કૃષ્ણને ગંધહસ્તિ હતે. જેના ઉપર છત્ર, ચામર વિગેરેને ધારણ કરેલા તેમજ અનેક પ્રકારના વસ્ત્રાલંકારોથી અલંકૃત બનેલા નેમકુમાર વરરાજા બનીને બેઠા હતા. તે હાથીની જમણી બાજુએ ઘડા ઉપર સવાર થયેલા કેમકુમારના શરીરરક્ષક હતા, અને પાછળની બાજુએ પિતાપિતાના વાહન પર સમુદ્રવિજય રાજા, વસુદેવજી, બલભદ્રજી, કૃણજી વિગેરે મુખ્ય માણસે હતા, અને સૈની પાછળ બીજી સેના હતી, આવી રીતે જાનને શણગારવામાં આવી હતી, ત્યાર પછી ગગનભેદી રીનાદ કરીને શુભ મુહુર્તે ત્યાંથી પ્રસ્થાન કર્યું. Page #722 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૬૫૭ જાન જાય આજે યાદવકુળની, શોભા બની જાણે ઈદ્રભવનની, યાદવકુળ કેરી દીસે જાન આ, કૃષ્ણ મહારાજા જેવા સજી જાય જાનમાં, છપ્પન કરોડ યાદવ દીપે છે કેમકુમારની જાનમાં, - ચાલ્યા નેમકુમાર પરણવા (૨) દ્વારકાના રાજમહેલમાંથી યાદવકુળની જાન નીકળી. જાનમાં એટલી બધી સુંદર રચના અને ગોઠવણ હતી કે જેનાર છક થઈ જાય. સેનાના સૈનિકના એક સરખા વસ્ત્રો, વાજિંત્રો વગાડનારના એક સરખા, અને યાદના વસ્ત્રો પણ એક સરખા એટલે જેનારને ખ્યાલ આવે કે આ સૈન્ય છે, આ યાદ છે. સૌના મોભા પ્રમાણે તેમના વસ્ત્રો હતા. ઝૂલતા મદમસ્ત હાથીએ, હણહણતા ચપલ ઘેડાએ, ગાજતા ડંકા નિશાનેથી સુસજિત નેમકુમારની જાન ધરતીને ધણધણાવતી હતી. વાજિંત્રના અવાજથી આખું આકાશ પણ ભરાઈ ગયું હતું. આટલી મોટી જાન છતાં વ્યવસ્થામાં સહેજ પણ ખામી ન લાગે. દ્વારકા નગરીના મધ્ય ભાગમાં જાન ધરતીને ધ્રુજાવતી ચાલવા લાગી. નેમકુમારની જાન જોવા માટે દ્વારકા નગરીના નરનારીઓ ઘેલા બની ગયા. સ્ત્રીઓ અગાશીમાં, ગેલેરીમાં ને કેઈ મકાનના ધાબા ઉપર ચડ્યા, પુરૂષો રાજમાર્ગની અને તરફ હારબંધ ઉભા રહીને ખૂબ ઉમંગભેર જાન જેવા લાગ્યા. જાનને જોઈને કોઈ હાથીઓની, કોઈ ઘેડાની, કે રથની, અને કેઈ સેનાની સુવ્યવસ્થાની પ્રશંસા કરતા હતા. કેઈ શ્રીકૃષ્ણને વૈભવ જોઈને આશ્ચર્યચક્તિ બનતા હતા. કેઈ શૂરવીર યાદવેના ઠઠારાની પ્રશંસા કરતા હતા અને કઈ યાદવેના વિશાળ પરિવાર સહિત આટલી મટી જાનની ઉગ્રસેન રાજા કેવી રીતે વ્યવસ્થા કરશે તેની ચિંતા કરતા હતા. કેઈ કહેતા કે એ તે ઉગ્રસેન રાજાએ બધે વિચાર કરીને જાન તેડાવી હશે ને ! કેઈ કહે છે અડે! નેમકુમાર વરરાજા કેવા શેભે છે ! ખરેખર, આ વર તે આજ સુધી કોઈ કન્યાને મળ્યું નહિ હોય! રાજેમતી ભાગ્યવાન છે કે એને નેમકુમાર જે વર અને યાદવ કુળ મળ્યું. આ વર કંઈ જે તે નથી. એ કેણુ છે ? ગાશ નેમકુમાર ચાલ્યા છે સાસરીયે, એ તો યાદવકુળના રાજા, સો વગાડે છે રૂડા વાજા (૨) સમુદ્રવિજયના કુળદીપક છે, શીવાદેવીના હૃદય દીપક છે. કૃષ્ણ મેરારીના લાડલા બાંધવ, એ તે રાણી રાજુલના સ્વામી, આ તે સમુદ્રવિજ્ય મહારાજાના કુળદીપક છે, શીવાદેવી રાણીના હૃદયને દીવડે છે ને કૃષ્ણ વાસુદેવને લાડીલે લઘુ બંધ છે અને આખા યાદવકુળના રાજા કહે કે શણગાર કહે છે કેમકુમાર છે. એની જાનમાં શું ખામી હાય ! ખુદ કૃષ્ણ મહારાજાના વહાલા ભાઈ અને જાનમાં એમની જ આગેવાની હેય પછી એની શોભામાં કંઈ કમીના શા. સુ. ૪૨ Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૫ શારદા સુવાસ રહે ! ત્યારે કઈ કહે છે કે તમે જુએ તા ખરા ! તેમકુમાર અને કૃષ્ણુ મહારાજાના રૂપ, રંગ બધું જ મળતું આવે છે. કેઈ અજાણ્યા માણુમ્રને તે એમ જ લાગે કે મને સગા ભાઇએ હશે...ત્યારે કોઈ કહે કે કાકાના દીકરા અને સગાભાઈમાં શુ' અંતર છે! કૃષ્ણજીને સગા ભાઈ કરતાં નેમકુમાર પ્રત્યે ઘણે! સ્નેડ છે એટલે તે નૈમકુમારને માટે રાજેમતીનું માંગુ કરવા માટે પાતે જાતે ગયા હતા. આ રીતે દ્વારકા નગરીના લોકો જાનને જોઈ જોઈને ખુશ થતા વિવિધ પ્રકારે પ્રશંસા કરતા અને દ્વારકા નગરીની સ્ત્રીએ અગાશીમાંથી નૈમકુમારને કાઈ હીરાથી, કોઈ મેાતીથી, તેા કોઈ માણેકથી વધાવવા લાગી. ફ્રાઈની પાસે હીરા-મોતીથી વધાવવાની શક્તિ ન ઢાય તે કુલથી તે। કોઇ ચાખાથી વધાવે છે. આવી રીતે ઠાઠમાઠથી નૈમકુમારની જાન દ્વારકા નગરીમાંથી પસાર થઈ રહી છે. કાઇ મહાવતા અકુશ મારીને હાથીને ઝુલાવતા હતા, તે કઇ ઘેાડેસ્વારો ઘેાડાને એડી મારીને કૂદાવતા હતા. વાજા વગાડનારા માણસા ઉત્સાહથી નવા નવા રાગ વગાડી રહ્યા હતા. ગાયકગણુ પણ નવા નવા બનાવેલા ગીતા ગાતા હતા, અને ખીજના પણ ઉંચા સ્વરે યશોગાન સંભળાવતા હતા. આ રીતે ઠાઠમાઠથી નેમકુમારની જાન નીકળી. દેવે પણ આકાશમાં રહીને નેમકુમારની જાન જોવા લાગ્યા. જાન જોઇને આશ્ચયપૂર્વક કહેવા લાગ્યા કે અહા ! તેમકુમાર વરરાજાના રૂપમાં કેવા શેાલી રહ્યા છે? કેવું અદ્ભૂત એમનું રૂપ છે! એમની જાન કેવી સુંદર શૈાલી રહી છે! ખુદ દેવા પણ તૈમકુમારના રૂપની પ્રશંસા કરે છે ત્યારે એ રૂપ કેવુ' હશે ! અને જાન જોઈને આશ્ચય પામ્યા છે તે એ જાન કેવી હશે ! જાનૈયાઓને તા આનંદના પાર નથી. નેમકુમાર દ્રવ્યથી પરણવા જાય છે. તે ગંધહુસ્તિ ઉપર બેઠા બેઠા સયેાગ અને વિયેાગથી ભરેલા સ'સારના સ્વરૂપનું ચિ'તન કરી રહ્યા છે ત્યારે સમુદ્રવિજય આદિ દશ ભાઇઓ, કૃષ્ણુવાસુદેવ તથા યાદવેાને હર્ષોંના પાર નથી. મથુરા નગરીમાં ઉગ્રસેન રાજાને પણ આનંદ ને હુના પાર નથી, કારણ કે પેાતાને ત્યાં યાદવકુળનીમેટી જાન આવવાની છે. યાદવકુળની જાન તેડાવવી એ સામાન્ય કામ નથી, કારણ કે આટલા બધા જાનૈયાઓના આદર સત્કાર કરવા, એમને સાચવવા એ મહાન કાય છે પણ જ્યારે માણસને હાંશ અને ઉમંગ આવે છે, ભાવનામાં ભરતી આવે છે ત્યારે ભગીરથ કાય પણ એને માટે સામાન્ય બની જાય છે. એક દૃષ્ટાંત આપીને સમજાવુ’ અકબર બાદશાહના રાજ્યમાં ખીરમલ પ્રધાન હતા. અકમર અને ખીરમલ વચ્ચે વાત વિનાદ ખૂમ થતા. ખાદશાહુ નવા નવા તુક્કા ઉભા કરતા ત્યારે બીરબલ શાંતિથી એનુ સમાધાન કરતા. એક વખત મહા માસમાં સખત ઠં'ડી પડી. સાથે પત્રન પણ ખૂમ હતે. તળાવ અને નદીઓના પાણી ખરફ બનવા લાગ્યા. આવા સમયે અકબર બાદશાહે બીરબલને પૂછ્યું કે ખીરમલ ! આવી ઠંડીમાં કોઈ માણસ આખી રાત તળાવના પાણીમાં ઉભા રહી Page #724 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શારા સુવાસ શકે ખરો? બીરબલે કહ્યું સાહેબ ! આમ તે કઈ ઉભું રહી શકે નહિ પણ જે પૈસા મળતા હોય તે ઉભે રહી શકે. તેમાં પણ બ્રાહ્મણ ખૂબ લેભી હોય છે. એ તે જરૂર ઉભું રહે. બાદશાહે કહ્યું ખાત્રી કર્યા વિના કેવી રીતે ખબર પડે? તે બીરબલે કહ્યું ખાત્રી કરવી છે, તે ઢઢેરો પીટા. બાદશાહે શહેરમાં ઢરે પીટાબે કે જે કઈ આ તળાવના પાણીમાં આખી રાત ઉભું રહેશે તેને બાદશાહ તરફથી રૂ. પાંચ હજાર ઈનામ આપવામાં આવશે. ઢઢરે સાંભળી સખ્ત ઠંડી હવાથી કેઈ તૈયાર ન થયું. એક ગરીબ બ્રાહ્મણ તૈયાર થયા. રાજા કહે છે કે કમ્મર સમા પાણીમાં ઉભું રહેવાનું. ભલે સાહેબ. રાજમહેલ સામે તળાવ હતું. કમ્મર સમા પાણીમાં મેતને ભેટે તેવી ઠંડીમાં લેભને મા ઉભો રહ્યો. પહેરેગીર વિચાર કરે છે કે તે ઉભે છે ને? તે જોવા માટે બહાર નીકળીએ તે પણ મરી જવાય છે તે આ કેમ જીવશે? આવી ઠંડીમાં બ્રાહ્મણે પાણીમાં ઉભા રહીને આખી રાત વીતાવી. સવારે પહેરેગીરોએ એને અકબર બાદશાહ પાસે હાજર કર્યો. પહેરેગીરેને પૂછયું આ માણસ આખી રાત પાણીમાં ઉભો રહ્યો હતે? હા, સાહેબ બરાબર ઉભે રહ્યો હતો. બાદશાહે બ્રાહ્મણને પૂછયું ભાઈ! તમે કોના આધારે આખી રાત પાણીમાં વિતાવી શક્યા? આ બ્રાહ્મણ બિચારો ભળે હો. એણે કહ્યું સાહેબ ! આપના મહેલમાં દીવે બળતું હતું. તેના સહારાથી હું આખી રાત તળાવના ઠંડા હીમ જેવા પાણીમાં વિતાવી શ. બાદશાહે કહ્યું–કીક! ત્યારે તમને દીવાની ગરમીથી ઠંડી નહિ લાગી હોય, માટે તમને પાંચ હજાર રૂપિયા નહિ મળે. આ સાંભળીને બિચારા બુઢા બ્રાહ્મણના હેલકેશ ઉડી ગયા. તેણે કહ્યું સાહેબ ! ક્યાં દી ને કયાં હું! આટલે બધે દુર દીવાની ગરમી કયાંથી લાગે? સાહેબ! મારા સામું તે જુઓ. બાદશાહે કહ્યું, તમને દીવાની ગરમી મળી તેથી આવી ઠંડીમાં ટકી શક્યા. બાકી કેઈની તાકાત નથી કે આવી થીજી જવાય એવી ઠંડીમાં ઉભા રહી શકે. દીવાની ગરમી ગ્રડણ કરવાની મારી શરત ન હતી, માટે ચાલ્યા જાઓ. બિચારો બ્રાહ્મણ તે નિરાશ થઈને લથડતા પગે આંખમાંથી આંસુ સારતે બાદશાડ પાસેથી ચાલે છે, એને રસ્તામાં બીરબલ સામે મળે. બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું એટલે બાદશાહે પિતાને કરેલા અન્યાયની વાત કરી. બીરબલે તેને દિલાસે આપતા કહ્યું-ભૂદેવ ! ચિંતા ન કરશો. થડા દિવસ ધીરજ ખમે. લાગ આવશે ત્યારે હું તમને તમારું ઈનામ અપાવીશ. બીરબલ લાગ શોધવા લાગે. મહિઃ બે મહિના થયા હશે ત્યારે બાદશાહને કઈ દુમન રાજા સાથે લડાઈ કરવા જવાનું થયું એટલે બાદશાહે બીરબલને કહ્યું, બીરબલ! તારે મારી સાથે આવવું પડશે. તારા વિના મને ગમે નહિ માટે જલદી તૈયારી કરે. બીરબલે કહ્યું જહાંપનાહ! હું ખીચડી પકાવીને ખાઈ લઉં, પછી તરત તૈયાર થઈને Page #725 -------------------------------------------------------------------------- ________________ १६० શારદા સુવાસ આપની પાસે આવું છું. એમ કહીને ખીરમલ ઘેર ગયા. કલાક દોઢ કલાક થઈ પણ ખીરબલ આન્યા નહિ. એ ત્રણ વાર ખેલાવવા માકલ્યા ત્યારે એણે કહ્યુ` કે બાદશાહને કહા કે આપ ચાલતા થાવ. હું ખીચડી ચઢે એટલે ખાઈને આવુ છું. બાદશાહના મનમાં થયું. કે હુ' ખેલાવું કે તરત હાજર થનાર આજે આમ કેમ કરે છે? તેથી ખૂબ ગુસ્સે થયા, અને ખીરખવ વિના પેાતે એકલા જ સૈન્ય લઈને રવાના થયા. ખીરખલ હાંશિયાર હતા. એણે પહેલેથી જ ગાઢવણુ કરી રાખી હતી. તે પ્રમાણે બાદશાહ જે રસ્તેથી નીકળવાના હતા તે જ રસ્તે રાજગઢના દરવાજાની નજીક એક લાંખ વાંસડા દાટીને તેની ટોચ ઉપર એક માટીની હાંડલી ભરાવી દીધી હતી, અને હાંડલીની ખરાખર નીચે એક દીવા મૂક્યો. બાદશાહુ સૈન્ય સાથે નીકળ્યા. તેમની દૃષ્ટિ ખીરબલ તરફ ગઈ. બાદશાહે કહ્યું ખીરખલ ! તું આ શુ' કરી રહ્યો છે ? બીરબલે હાંડલી તરફ જોઈને કહ્યું સાહેબ ! મને ખીચડી ખાવાનુ મન થયું છે એટલે ખીચડી ચઢ કે ખાઈને તરત આવું છું. (હસાહસ) ખાદશાહે હસીને કહ્યું ખીરખલ ! તું કઈ દવાના તે નથી થયા ને ? વાંસડાની ટાચ ઉપર ખીચડીની હાંડલી લટકાવી એની નીચે દીવે મૂકીને તાપ આપે છે. એ તાપ કાઈ દ્વિવસ હાંડલીને પહોંચે ખરા ? અને કદી ખીચડી પાકે ખરી? ખીરબલે હાથ જોડીને કહ્યું જહાંપનાહ ! માફ કરજે, તળાવમાં ઉભેલા બ્રાહ્મણને કડકડતી ઠંડીમાં આપના મહેલમાં ખળતા દીવાની ગરમી પહાંચી હતી તે આ હાંડલી તે ઘણી નજીક છે તે એને દીવાની ગરમી નહિ પહોંચે ? ખીસ્ખલની વાત સાંભળીને બાદશાહ સમજી ગયા કે નક્કી આ માટે જ ખીરમલે આ બધુ કામ કર્યુ” છે. ખાદશાહે કહ્યું ખીરમલ ! ધન્ય છે તારી બુદ્ધિને ! હું અત્યારે જ વૃદ્ધ બ્રાહ્મણને જાહેરાત પ્રમાણે ઈનામ અપાવી દઉં છું. અકખર બાદશાહે માણસને હુકમ કર્યાં કે આખી રાત પાણીમાં ઉભા રહેનાર વૃદ્ધ બ્રાહ્મણને મેલાવીને અત્યારે ને અત્યારે રૂ. ૫૦૦૦) આપી દો. ખીરમલની બુદ્ધિથી ગરીબ બ્રાહ્મણને ઈનામ મળ્યુ' એટલે તે ખુશ ખુશ થઈ ગયા ને બીરબલને ધન્યવાદ આપ્યા. પછી ખીરમલ લડાઈમાં જવા તૈયાર થઈ ગયા. ટૂંકમાં આપણે આ દૃષ્ટાંતથી એ વાત સમજવી છે કે માણુસ ધન મેળવવા માટે કઠીનમાં કઠીન કાય કેટલી હોંશથી કરે છે ! નેમકુમારની જાનમાં જવા માટે બધાને ઉત્સાહ છે ને જાન તેડાવનારને અનેરા ઉત્સાહ છે. અને પક્ષમાં ઉત્સાહ ને આનંદ છે. મધુએ ! ઉત્સાડમાં તા મડ઼ાન વિરાટ શક્તિ રહેલી છે. ઉત્સાહ વિનાના માનવી પંકચર પડેલી મેટર જેવા છે. જેમ પકચર પડેલી મેટર આગળ વધી શકતી નથી તેમ ઉત્સાહમાં પડી ભાંગેલા માનવી પણ આગળ વિકાસ કરી શકતા નથી. વજ્ર જેવા ઉત્સાહ સફળતાનું રસાયણુ માટે કાઈ પણ કાય માં ઉત્સાહને વજ્ર જેવા બનાવીને જીવનમાં વિકાસ સાધવે જોઇએ. તે જ માનવ આગળ વધી શકે છે. કવિ પણ કહે છે હું Page #726 -------------------------------------------------------------------------- ________________ દારા સુવાસ જહાં અમાવસ્યા હૈ વહાં એક દિન પૂર્ણિમા ભી આયેગી, જહાં પતઝડ હૈ વહાં એક દિન બહાર ભી આયેગી, જીવનકી અસફલતા પે, આંસુઓ ન બહાઓ દસ્તે, જહાં ગમ હૈ વહાં એક દિન ખુશીમાં ભી આયેગી. જ્યાં અમાસને ઘોર અંધકાર છે ત્યાં એક દિવસ પૂર્ણિમાને પ્રકાશ થવાને છે. જ્યાં પાનખર આવે છે ત્યાં એક દિવસ વસંત અવશ્ય ખીલે છે. જ્યાં દુખ છે ત્યાં એક દિવસ જરૂર સુખ આવે છે માટે હે મનુષ્ય ! તમે કદી નિરાશ ન થાઓ. દરેક કાર્યમાં સદા ઉત્સાડિત રહે, તે તમને અવશ્ય સફળતા મળશે. જેમકુમારની જાનમાં જાનૈયાઓ ઉત્સાહભેર જાય છે. જાનમાં યાદવકુળના કુમારે તૈયાર થઈને એવી રીતે બેઠા છે કે જાણે પોતે જ પરણવા જતાં ન હોય! નગરજને સાચા દિલથી સાચા મોતીડાથી વધાવવા લાગ્યા ને બેલવા લાગ્યા કે ધન્ય છે જેમકુમારને ! અને ધન્ય છે રાજુલને કે તેને આ પુણ્યવાન પતિ મળે. પતિ પત્નીની સુંદર જોડી થશે. એમનાથી આપણું દ્વારકા નગરી શોભી ઉઠશે. સ્ત્રીઓ ઉત્સાહમાં આવીને મંગલ ગીતડા ગાવા લાગી કે– નેમકુમારની જાન આજે જાય છે રે લોલ, યાદવકુળની જાન આજે જાય છે રે લોલ, શીવાદેવીના વહાલા નંદ, હાથીએ શેભે પુનમ ચંદ સમુદ્રવિજયના પ્યારા નંદ, યાદવકુળના શરદ ચંદ. એકૃષ્ણવાસુદેવની આગેવાની, એમના હૈયે હર્ષ ન માયનેમકુમારની. તમે બધાએ ગીત ઝીલ્યું. એ ગાતાં તમારા બધાના મુખ જોતાં મને એમ જ લાગે છે કે જાણે મલાડના ઉપાશ્રયેથી જ નેમકુમારની જાન જવાની ન હોય અને તમે બધા જાનૈયા બનીને જવાના ન હ! એ ઉત્સાહ તમારા મુખ ઉપર દેખાય છે. આ તે આપણે અધિકાર વાંચીએ છીએ પણ જ્યારે કેમકુમારની જાન જોડીને ગયા હશે તે વખતે કેવું સુંદર દશ્ય હશે! શીવાદેવી માતાની આંખ તે પિતાના લાડીલા દીકરાનું મુખ જોતાં ધરાતી જ નથી. શું મારે દીકરે શરદપુનમના ચાંદ જે શેભે છે ! નેમને વર્ણ શ્યામ છે પણ તેઓ તેજરવી શરદપૂર્ણિમાના ચંદ્ર જેવા શેભે છે. તેમના મુખ ઉપર કેટલી બધી સૌમ્યતા છે ! અને ખરેખર રાજુલ પણ વીજળીના ઝબકારા જેવી તેજસ્વી છે. કુદરતે કેવી સુંદર જોડીને વેગ મળે છે! દ્વારકા નગરીના નાગરિકે બે મેઢે પ્રશંસા કરતા બલવા લાગ્યા કે અત્યાર સુધીમાં ઘણાં યાદવકુમાર મેટા મેટા રાજાઓની કુંવરીઓને પરણ્યા પણ હજુ સુધી યાદવકુળના ઇતિહાસમાં આવી મટી જાન જોડીને કેઈ પરણવા ગયું હોય તેમ બન્યું નથી. ખુદ કૃષ્ણવાસુદેવ પણ વિચારે છે કે આટલી મેરી જાનની આગેવાની લઈને જવાનું Page #727 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સૌભાગ્ય પ્રથમ વાર મને સાંપડ્યું છે. શીવાદેવી, રેડિણી, દેવકી, કુંતા ફઈબા તેમજ સત્યભામા, રૂક્ષમણી, જાંબુવતી, દ્રૌપદી આદિ સર્વેને આનંદ છે, અને આ છેલછબીલા યાદવો તે જાણે વરરાજા ન હોય તેમ શણગાર સજીને ઘડા ઉપર બેઠા છે. કેઈ કહે છે કે જાનમાં જઈને ખૂબ મહાવીશું, કઈ કહે કે આપણે ભાભી લેવા જઈએ છીએ, કઈ કહે છે આપણે કેમકુમારના સસરા ઉગ્રસેન રાજાને ઠાઠ જોઈશું ને આનંદ મસ્તી કરીશું. એમ અનેકવિધ આનંદની કલ્પનાઓ કરે છે. મંગલ વાજિંત્રો જોરશોરથી વાગે છે. તેને દિવ્ય ધ્વનિ આકાશને સ્પર્શે છે. ચારે તરફ આનંદમય વાતાવરણ દેખાય છે. આ અને ઉત્સાહ કેઈના લગ્નમાં જે નથી. નેમકુમારની જાન આનંદ ને ઉત્સાહપૂર્વક દ્વારકા નગરીના રાજમાર્ગો ઉપરથી પસાર થાય છે. જાનને ઠાઠમાઠ જેઈને દેવ પણ આશ્ચર્યચકિત બન્યા છે, ત્યારે નેમકુમાર વિચાર કરે છે કે મારે ક્યાં પરણવું છે? મારા લગ્નનું નિમિત્ત અનેક જીવને જાગૃત કરવા માટે છે. મારા યાદવકુળના યુવાને છેલછબીલા બનીને દારૂ પીવે છે, શિકાર કરે છે, ને પરમાટી ખાતા થઈ ગયા છે તે દરેકને મારે સંપૂર્ણ અહિંસક બનાવવા છે, તેમજ આઠ આઠ ભવથી મારે જેની સાથે પ્રીતડી બંધાયેલી છે તેવી જેમતીને નવમે ભવે સંયમ લઈને પ્રીતડી અખંડ રાખવા માટે વિવાહના બહાને ત્યાં જઈને મારે જગાડવી છે. જેમકુમારના જાન ભવ્ય ઠાઠમાઠથી નીકળી છે. તે દ્વારકા નગરીમાં ફરીને નગરીની બહાર નીકળશે ને ઉગ્રસેન રાજાની મથુરા નગરીમાં પહોંચશે. ત્યાં શું બનશે તે અવસરે. ચરિત્ર - રતનવતીએ એટલે વિચાર ન કર્યો કે મારા રામસેનમાં તે કંઈ મીઠું નથી અને રાજ્યને વહીવટ સંભાળે તેવા દીકરાને હું ઝેર આપીશ તે આ રાજ્ય સંભાળનાર કેણ રહેશે? જિનસેનકુમાર જે હશે તે અમારા બધાનું રક્ષણ કરશે. એ નહિ હોય તે બધાની શી દશા થશે? એનું જતન કરવાને બદલે ઝેર આપ્યું. રાજા, રાણી, પ્રધાન, દાસ, દાસીઓ બધા રડવા ને ઝૂરવા લાગ્યા. અંતે જિનસેનારાણીને વિકાર થયો કે હું જિનેશ્વર પ્રભુની આટલી બધી ભક્તિ કરું છું તે શું મારા લાલનું ઝેર નહિ ઉતારે! મને શ્રદ્ધા છે કે જરૂર ઝેર ઉતરી જશે. એમ વિચાર કરીને શ્રદ્ધાપૂર્વક પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ! મારા જિનસેનકુમારનું ઝેર ઉતારે. હે ભગવાન! તમને જે રાત દિવસ રટે છે તેના સઘળા દુઃખો દૂર થાય છે ને તેને ઘેર આનંદ વર્તાય છે, તેમ પ્રભુ ! આજે મારે માથે પણ ધર્મસંકટ આવ્યું છે. જરા મારા સામું જુએ ને મારે પિકાર સાંભળો. ભીડ પડી મેરે ભગવન, અબ તે લાજ બચાના, પ્રાણપ્રિય પુત્રી સ્વામી, જહર આપ મિટાના. Page #728 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ - જિનસેના ભગવાનને પિકાર કરીને કહે છે હે કૃપાળુ ભગવંત ! મારી લાજ રાખે. મારી લાજ તમારે હાથ છે. મારી લાજ જશે તે તમારી લાજ જો. મને કંઈ ચિંતા નથી. જેમ કુંવરબાઈનું મામેરું ભગવાને કર્યું ને નરસિંહની લાજ રાખી તેમ છે જેનશાનનના દે! તમે મારી લાજ રાખે. આ પ્રમાણે જિનસેને રાણી પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરે છે હે પ્રભુ! હું તમારે શરણે છું. આપ મારા પુત્રનું ઝેર જલ્દી ઉતારે ને મારી લાજ રાખે. ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી જેવા આપના ભક્ત દેવ છે તે શું મને સહાય નહિ કરે ! જરૂર કરશે. પ્રાર્થના કરી પાણી છાંટતા કુંવરના ઉતરેલા ઝેર" -જિનસેના રાણીએ એક ચિત્તે પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરીને જિનસેનકુમાર ઉપર પાણી છાંટયું કે તરત જિનસેનકુમારનું ઝેર ઉતરી ગયું ને આળસ મરડીને બેઠે થયે. આ જોઈને સૌને આશ્ચર્ય થયું કે આ શું? હમણાં તો બેભાન હતું ને એકદમ ઝેર કેવી રીતે ઉતરી ગયું ત્યારે મહારાજા કહે છે આ તે મહારાણની પ્રભુભક્તિ અને ધર્મશ્રદ્ધાને પ્રભાવ છે. જિનસેનકુમાર ઊભે થઈને માતા પિતાના ચરણમાં પડયે ને પગે લાગીને કહે છે કે માતા-પિતા, પ્રધાનજી! તમે બધા અહીં ભેગા થઈને કેમ બેઠા છે? ત્યારે એને ઝેર ચઢયાની વાત કરી, એટલે કુંવરે કહ્યું મારી માતા રત્નતી એ મારા માટે લાડ મેકલાવ્યું હતું તે ખાઈને હું સૂઈ ગયે હતે. પછી શું બન્યું તે મને ખબર નથી, તેથી રાજાના મનમાં થયું કે નકકી રનવતીએ લાડવામાં ઝેર આપ્યું હશે. સૌની સમક્ષમાં જિનસેના રાણેએ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને પાણી છાંટ્યું કે ઝેર ઉતરી ગયું. આથી સૌને ધર્મને પ્રભાવ સમજાય. મહારાજા કહે છે કે મહારાણી ! મેં તમને ધર્મ છોડાવવા ઘણું કષ્ટ આપ્યું પણ તમે ધર્મ ન છો એટલે મેં તમને કાઢી મૂક્યા, છતાં તમે ધર્મમાં અડગ રહ્યા તેને જ આ પ્રભાવ છે. રાજાની ધર્મ પ્રત્યેનો શ્રદ્ધા વધી. પ્રધાન આદિ પ્રજાજનોને પણ ખૂબ આનંદ થયે, પણ રત્નાવતી તે ઈર્ષાની આગથી બળવા લાગી. હવે શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૭૧ આ વદ ૨ ને મંગળવાર તા. ૩-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કૃપાનિધિ, શાસનસમ્રાટ, તીર્થકર ભગવંતે જગતના જીના ઉદ્ધાર માટે સિદ્ધાંત વાણીને શ્રોત વહાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી. ઉત્તરધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર Page #729 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ચાલે છે. તેમાં કરૂણાના સાગર નેમનાથ ભગવાન સંસારાવરથામાં પરણવા માટે જઈ રહ્યા છે. માતાપિતાને પુત્રને પરણાવીને રાજેમની પુત્રવધૂ લાવવાને ઉમંગ છે. પુત્રને પરણાવીને વહુ લાવવી એ જ એમને ઉદ્દેશ છે જ્યારે કેમકુમારને ઉદ્દેશ એથી જુદો જ છે. લગ્નની ક્રિયા એક છે પણ એક તરફ માતા-પિતા, કૃષ્ણ વાસુદેવ આદિ વડીલેને અને બીજી તરફ નેમકુમારનો એ બંનેને ઉદેશમાં મોટું અંતર છે. ચાહે તમારા સંસારની ક્રિયા હોય કે અમારા સાધુપણાની ક્રિયા હોય પણ દરેકમાં ઉદ્દેશ તે હોય છે. સાધુ-સાધ્વીએ શાસ્ત્ર ભણે, સ્વાધ્યાય કરે, વાંચન અને મનન કરે, એને ઉદ્દેશ શું હોય તે જાણે છે? એમને મુખ્ય ઉદ્દેશ એ છે કે આત્મામાં સમ્યગુજ્ઞાનને પ્રકાશ કેમ આવે, જ્ઞાન કેમ વધે અને જ્ઞાન કેમ ટકે. એનાથી આત્મકલ્યાણને માર્ગ કેમ ખુલે થાય અને એ આરાધના માટેને સમ્ય પુરૂષાર્થ ચાલુ રહે. આવા ઉદ્દેશથી શાસ્ત્ર ભણવા, સ્વાધ્યાય, ચિંતન, મનન આદિ ક્રિયાઓ કરવી જોઈએ. તે સ્વાધ્યાય તપ કહેવાય અને એનાથી કર્મોની નિર્જરા થાય. નહિતર એ સ્વાધ્યાય સ્વને અધ્યાય ન બને. સ્વાધ્યાયમાં સ્વને અનુલક્ષીને કામ કરવાનું છે. જે શાસ્ત્રાધ્યયન લેકપ્રસિદ્ધિ, વિદ્વતા, ઉત્કર્ષ, માન-સન્માન વિગેરે ઉદ્દેશથી થાય તે તે સ્વાધ્યાય નામના અત્યંતર તપમાં નહિ ગણાય, કારણ કે એમાં તે માત્ર લેકપ્રસિદ્ધિ અને વિદ્વતાનું લક્ષ રહેલું છે. તે કંઇ આત્મહિત રૂપ બનતા નથી. એ તે લેભષાય અને માનકષાય આદિ દ્વારા આત્માનું અહિત થાય છે. આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે માત્ર ક્રિયા ઉપર જ ફળને આધાર નથી પણ સાથે ઉદ્દેશ પણ ભાગ ભજવે છે. જુઓ, હું તમને એક ન્યાય આપીને સમજાવું. - પેટમાં છરી ખેસવાની કિયા તે ખૂની પણ કરે છે ને ડોકટર પણ કરે છે, છતાં એકને દેશ મનુષ્યના પ્રાણને નાશ કરવાનું છે જ્યારે બીજાને ઉદ્દેશ મનુષ્યનું દર્દ મટાડી પ્રાણની રક્ષા કરવાનું છે. એક જ કિયા હોવા છતાં આટલે બધે ફરક કેમ? બંનેનો ઉદ્દેશ જુદ છે માટે એવી શાસાયનની ક્રિયા સમાન હોવા છતાં જે આશય જુદે હેય તે ફળ જુદું મળે છે. શાસ્ત્રનું અધ્યયન અને સ્વાધ્યાયની સાધના મહાન છે પણ એને ઉદ્દેશ દુન્યવી માનપાન મેળવવા માટે ન હેવે જોઈએ અને એ સાધના કરતી વખતે આહારાદિ સંજ્ઞા કે અમેત્રી આદિ ભાવ મનમાં ન આવ જોઈએ. ખરાબ ભાવ એટલે મલીન આશય. મલીન આશય ઉંચી ધર્મસાધનાને મલીન બનાવી દે છે. આપણે જેમકુમારની વાત ચાલતી હતી. જેમકુમારને પરણવાને આશય જુદો છે. દ્વારકા નગરીના મુખ્ય મુખ્ય માર્ગો ઉપરથી તેમની જાન રૂમઝુમ કરતી પસાર થઈ રહી છે. આગે ચતુરંગી સેના ચાલે, પાછળ ઝુલતા હાથી આવે, ને મકમાર અંબાડીએ શોભે, દ્વારકા નગરી ચઢી હિલોળે, એદશ દશાર રાજા યાદવ સાથે જેની શોભા અપરંપાર મકમારની જાન આજે જાય છે રે લોલ Page #730 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ એક પછી એક હાથી, ઘોડા, રથ, સૈન્ય વિગેરેની ગોઠવણ એવી સુંદર અને વ્યવસ્થિત હતી કે જેનાર બે ઘડી મુગ્ધ બની જાય. કૃષ્ણજી પણ વિચાર કરે છે કે આવી સુંદર જાન તે કેઈની જેડાઈ નથી. સમુદ્રવિજય મહારાજાએ પિતાના લાડીલા દીકરાને પરણાવવા પાછળ દ્રવ્ય ખર્ચવામાં પાછું વાળીને જોયું નથી. તમે કહે છે ને કે ગેળ નાંખીએ તેવું ગળ્યું થાય. મૂલ્ય આપીએ તે માલ મળે. તે રીતે દરેક વસ્તુમાં મૂલ્ય ખર્ચાય અને સાથે ઉત્સાહ પૂરે હોય તે કાર્ય શોભી ઉઠે છે, તેમ અહીં સમુદ્રવિજય રાજાએ ધન ઘણું ખર્યું છે, કુષ્ણજી મુખ્ય આગેવાન છે અને સૌને હૃદયને ઉમંગ છે. જાનૈયાઓને નેમકુમારને પરણાવવા જવાની હોંશ છે, એટલે જાન ખૂબ શોભી ઉઠી છે. જાન જોઈને દ્વારકા નગરીના પ્રજાજનેના હૈયા પણ હર્ષના હિલોળે ચડ્યા છે. જાન આગળ વધતાં દ્વારકા નગરીની બહાર નીકળી. ભાવિના ભગવાન અરિષ્ટનેમિની જાન દ્વારકા નગરીથી નીકળીને ઉગ્રસેન રાજાની મથુરા નગરી તરફ જઈ રહી છે. દેવે પણ પિતાના વિમાનેમાં બેસીને જાનની શોભા નિહાળી રહ્યા છે અને તેમનાથ ભગવાનના હાલ વરરાજાના રૂપમાં દર્શન કરીને આનંદ પામે છે પણ કેન્દ્ર મહારાજાના મનમાં આશ્ચર્ય થયું ને તે વિચારવા લાગ્યા કે આગળના એકવીશ તીર્થકર ભગવંતે એમ ભાંખી ગયા છે કે બાવીસમાં તીર્થકર ભગવાન અરિષ્ટનેમિ બાલબ્રાહ્મચારી દીક્ષા લેશે ને તીર્થની સ્થાપના કરશે, ત્યારે ભગવાન તે અત્યારે જાન જોડીને ઠાઠમાઠથી પરણવા માટે જઈ રહ્યા છે તે શું પૂર્વના તીર્થકર ભગવંતની વાણી છેટી હશે? તીર્થંકર પ્રભુની વાણી કદાપિ ખોટી હોય જ નહિ. આ પ્રમાણે વિચાર કરી શકેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપગ મૂક્યું. અવધિજ્ઞાન દ્વારા શકેન્દ્રને ખબર પડી કે ભગવાન લગ્ન કરવા માટે જતા નથી, પણ લગ્નના બહાને એમને ઉદ્દેશ કે જુદે જ છે. તેઓ જગત સન્મુખ એક મહાન આદર્શ ઉપસ્થિત કરવા માટે જાય છે. એમ જાણીને કેન્દ્રને ખૂબ આનંદ થયે, અને ભગવાનની જાનમાં જવાનું મન થયું. ભગવાનની જાનમાં જવા માટે શકેન્દ્ર એક તેજસ્વી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા ને ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ પાસે આવીને કહેવા લાગ્યા મહારાજા ! આપ તે ઉત્સાહભેર આપના લઘુભાઈને પરણાવવા જઈ રહ્યા છે પણ આપના ભાઈ પરણવાના નથી. ત્રણ કાળમાં પણ રાજેમતી સાથે એમના લગ્ન થવાના નથી. આપે કયા મૂર્ખ જ્યોતિષી પાસે લગ્નનું મુહુર્ત જેવડાવ્યું હતું કે આ લગ્નનું મુહુર્ત કાઢી આપ્યું છે? બ્રાહ્મણનું બેલવું, ચાલવું અને એના લક્ષણે ઉપરથી કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આ કંઈ મનુષ્ય નથી. ગમે તે સમર્થ અને જાણકાર બ્રાહ્મણ હેય પણ એ મારી સામે જતી જાનમાં નીડરપણે આવી રીતે બેલી શકે નહિ. મારી સામે બોલાવાની કેઈની તાકાત નથી, છતાં આ બેલે છે તેથી લાગે છે કે બ્રાહ્મણના રૂપમાં કઈ બીજા જ છે. શ્રીકૃષ્ણ તેમને કહ્યું કે બ્રાહ્મણદેવ! આપનું આ જાનમાં આગમન થયું તેથી મને ખૂબ આનંદ થાય છે અને તમે જે કાંઈ કહે છે તે અમારું હિત લક્ષમાં રાખીને જ Page #731 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસે કહેતા હશે, પણ એક તે વગર આમંત્રણ આપ આવ્યા છે અને બીજું લગ્ન બાબતમાં તમને કંઈ પૂછયું નથી તે આવા પ્રકારની વાત કરવી એ મર્યાદા વિરુદ્ધ છે. આવી વાત કરીને લગ્નમાં વિન ઉભું કરશે નહિ ને બધાના મનમાં સંદેડ થાય તેવી વાત તમે બાલશે નહિ. તમે મને કહ્યું તે ભલે કહ્યું પણ હવે બીજા કેઈને આ વાત કહેશે નહિ, અને જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા ચાલ્યા જાઓ. કૃષ્ણની વાત સાંભળીને શકેન્દ્ર ઉત્તેજિત બનીને કહેવા લાગ્યા કે હે કૃષ્ણજી ! મારે કહેવાને ઉદ્દેશ લગ્નમાં વિદત ઉત્પન્ન કરવાને કે કેઈના મનમાં સંદેડ કરવાનું નથી. આપ મારા તરફથી કઈ જાતની ચિંતા ન કરશે. મેં તે જે વાત મારા સમજવામાં આવી તે વાત આપને કહી છે. હવે આ વાત હું બીજા કેઈને નહિ કહું, પણ હું એ જોઉં છું કે જેમકુમારના વિવાહ કેવી રીતે થાય છે ! “લગ્ન મહોત્સવથી ગાજી રહેલી મથુરા નગરી” – આ તરફ દ્વારકા નગરીથી જાન મથુરા તરફ રવાના થઈ ગઈ છે. બીજી તરફ મથુરા નગરીમાં ઉગ્રસેન રાજાને ત્યાં પણ ધામધૂમ ચાલે છે. લગ્નને દિવસ નકકી થયે ત્યારથી રાજેમતીને માટે વસ્ત્રો તૈયાર થવા માંડયા હતા. હીરા, મોતી, માણેક અને સેનાના આભૂષણે ઘડવા ચતુર સોનીઓને બેલાવ્યા હતા. રાજુમતીને આપવા માટે બધે કરીયાવર તૈયાર થઈ ગયું હતું. હવે તે લગ્નના દિવસની રાહ જોવાતી હતી જેમ જેમ લગ્નને દિવસ નજીક આવતે તે હવે તેમ તેમ રામતીને આનંદ પણ વધતું જતું હતું. એમ કરતાં લગ્નને દિવસ આવી ગયે. ઉગ્રસેન રાજાએ ઘણુ દિવસ અગાઉથી તૈયારીઓ કરવા માંડી હતી. વજાપતાકાઓથી આખું નગર શણગાર્યું છે. ઘરઘરમાં આનંદની ઉમિઓ ઉછળી રહી છે ને જાનની રાહ જેવાય છે. આનંદ ઉત્સવ આજે થાય આખા શહેરમાં રે, આવે નેમકુમારની જાન આનંદ અપાર, મંડપ માટે બાંધીયે, જેની શોભાને નહિ પાર, શહેર આખું શણગાયું, ઘરઘર આનંદ અપાર, વાગે વાજા શરણાઈ ને ઢેલ નેમજીની જાન આવે શેભતી રે આખી મથુરા નગરી હેલનગારા અને શરણાઈઓના નાદથી ગાજી રહી છે. સ્થળે સ્થળે સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગલ ગીત ગાઈ રહી છે. ઉગ્રસેન મહારાજાના મહેલમાં તે ભારે ધમાલ મચી રહી છે. રાજકુળની સૌભાગ્યવતી સ્ત્રીએ રાજેમતીને સેનાના ઉત્નજડિત બાજોઠ ઉપર બેસાડીને મંગલ ગીત ગાતા ગાતી પીઠી ચોળવા લાગી. પીઠી ચળ્યા પછી પાણીમાં અત્તર બાદ કિમતી પદાર્થો નાંખી રાજેમતીને સ્નાન કરાવ્યું, પછી રાજેમતીની સખીઓ તેને માથામાં ઉંચા પ્રકારનું કિંમતી સુગંધિત તેલ નાખી માથું એળવા લાગી. માથું એાળ્યા પછી વસ્ત્રાભૂષણથી સખી એ રમતીને શણગારવા લાગી. Page #732 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ત્યાં સમાચાર આવ્યા કે મથુરા નગરીની બહાર જાન આવી ગઈ, એટલે આખી નગરીમાં વિશેષ આનંદ છવાઈ ગયો. રાજેમતીની સખીઓ તેને શણગારતાં શણગારતાં પરસ્પર લગ્ન સબંધી હાસ્યભરી વાતે કરતી રાજમતીની મજાક ઉડાવતી કહેવા લાગી. રામતીની મજાક કરતી સખીઓ”:- પહેલી સખી કહે છે કે હવે તે આપણું વહાલી સખી જેમ વૃક્ષ સાથે લતા શેભે છે તેમ શોભી ઉઠશે, ત્યારે બીજી સખી બેલી ઉઠી કે અરે ! એ તે જેમ ચંદ્રને દેખીને ચકરી સૌને ભૂલી જાય છે તેમ આપણું વહાલી સખી મને અને તમને બધાને ભૂલી જશે. ત્રીજી સખી કહે છે અરે ! તમે બધા આ શું બેલે છે? આપણે બધા બાળપણથી જેની સાથે રમ્યા, જમ્યા ને ફર્યા છીએ તે સખી શું એની વહાલી સખીઓને ભૂલે? ચેથી સખી કહે તું તે મૂર્ણ છે. પ્રિય પતિ મળતાં એ બિચારી તમને કેવી રીતે યાદ કરશે ? પાંચમી સખી કહે છે કે એના સદ્ભાગ્યે એને પતિ પણ કેવા મળ્યા છે! જેની બરાબરી કરનાર આ સંસારમાં કોઈ પુરૂષ નથી. આવા નેમનગીના જેવા પતિ મેળવીને આપણને ભૂલી જાય તે સ્વાભાવિક છે. છઠ્ઠી સખી કહે છે તમે બધા શા માટે ચિંતા કરે છે? એ આપણને સાથે લઈ જશે, ત્યારે સાતમી કહે છે જરા વિચાર તે કરે. એના સાસરિયાને પરિવાર કેટલો મટે છે. એમાં એવી ભળી જશે કે તમને મળવા નહિ પામે, માટે બધી વાત છેડી દે. આ રીતે રાજેમતીની સખીઓ ઠઠ્ઠ મશ્કરી કરતી રાજમતીને શરમાવી રહી હતી. રાજેમતી સખીઓની મીઠી મજાક સાંભળી શરમથી નીચું જોઈ જતી હતી, પણ એના હૃદયમાં તે અતિશય આનંદ છે. લગ્ન માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે. રામતીને પણ સોળ શણગાર સજાવી સુંદર રીતે શણગારી છે. એ દેવકન્યાથી પણ અધિક શેભતી હતી. હવે યાદવકુળની જાન મથુરા નગરીની બહાર આવી ગઈ છે. ઉગ્રસેન રાજા પણ વિવાહ તથા જાનનું સામૈયું કરવાની તૈયારીમાં મશગુલ બનેલા હતા. એમને ચિંતા હતી કે મેં મારા શિર ઉપર ભગીરથ કાર્યનો જે લીધે છે. એક તે કૃષ્ણજી પોતે જ મારા જમાઈરાજ છે. એમને પરિવાર ઘણે મોટે છે. વળી પિતે ત્રણ ખંડના અધિપતિ છે, એટલે અનેક રાજાએ તેમની સાથે આવશે તેથી જાન ઘણુ મોટી હોય તે સ્વાભાવિક છે. મેં પ્રેમથી તેમને જાન જોડીને આવવાનું આમંત્રણ આપ્યું છે એટલે જે મારા તરફથી જાનને બરાબર સત્કાર કે સ્વાગત નહિ કરી શકાય તે યાદ મારી મશ્કરી કરશે. આ વાતને લક્ષમાં રાખીને ઉગ્રસેન રાજાએ જાનને ઉતારવાને, ખાવા-પીવાને અને તેનું સ્વાગત સત્કાર કરવાને વિગેરે બરાબર વ્યવસ્થિત રીતે પ્રબંધ કર્યો હતે. સ્થળે સ્થળે સોનેરી વજાપતાકાઓ અને દરવાજા બાંધ્યા હતા, અને લગ્નમંડપ તો એ સુંદર સ્વર્ગના વિમાન જે બાંધ્યો હતે કે આખી નગરીના લોકે મંડપ જેવા ઉમટયા હતા. સ્થળે સ્થળે ઠંડા મીઠા પીણુને પ્રબંધ કર્યો હતો, અને જે માર્ગેથી જાન આવવાની હતી તે મા વિશેષ પ્રકારે શણગારવામાં આવ્યો હતે. Page #733 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આ સાથે ઉગ્રસેન રાજાએ બીજે પણ પ્રબંધ કર્યો હતે. તેઓ પોતે જાણતાં હતાં કે કંઈક જાનૈયાઓને ભેજનમાં માંસની જરૂર પડશે. હું આટલું બધું કરીશ પણ એ માટે પ્રબંધ નહિ કરું તે જાનૈયાઓને અસંતોષ થશે, અને મારી વ્યવસ્થામાં ઉણપ લાગશે, એટલે તેમણે વધ કરાવવા માટે હૃષ્ટપુષ્ટ પશુ-પક્ષીઓને માણસે દ્વારા પૈસા આપીને વનમથી મંગાવ્યા અને એક વિશાળ વાડામાં પૂરાવ્યા ને તેમને ખવડાવી પીવડાવીને હૃષ્ટપુષ્ટ કરાવવા લાગ્યા. તે પશુપક્ષીઓને જે માર્ગેથી જાન તેરણકાર પર આવવાની હતી તે માર્ગે ઉગ્રસેન રાજાના મહેલથી છેડે દૂર માર્ગના કિનારા પર એક વાડામાં પૂર્યા હતા. આ પ્રમાણે લગ્નની કુલ તૈયારી થઈ ગઈ હતી. જાન પણ સમયસર મથુરા નગરીની બહાર બગીચામાં આવી ગઈ એટલે ઉગ્રસેન રાજાના માણસે દેડતા વધામણું લઈને આવ્યા કે જાન આવી ગઈ છે. સૌને જાન ક્યારે આવશે તેની અધીરાઈ હતી, તે જાન આવી ગઈ એટલે નગરજને તે ટળે ને ટેળ જાન જોવા માટે ઉમટયા. હવે ઉગ્રસેન રાજા જાનનું સામૈયું કેવી રીતે કરશે તે ભાવ અવસરે. ચરિત્ર” – જિનસેન રાણીએ એક ચિત્તે પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર્યું. એને પિકાર શાસનરક્ષક દેવેએ સાંભળે ને જિનસેનકુમારના શરીરમાંથી ઝેર કેણ જાણે કયાં અલોપ થઈ ગયું. રત્નાવતીને આ વાતની ખબર પડી એટલે એનું મુખ તે કાળું ધબ થઈ ગયું. એને આનંદ ઉડી ગયે. એને ડર લાગે કે કુંવર કેઈને આ વાત કહી દેશે તે મારું શું થશે? આ તરફ કુમારને પૂછતાં મહારાજાને ખબર પડી કે રનવતીએ કુમારને માટે લાડવે મેકલાવ્યું હતું તે ખાધા પછી જ ઝેર ચડ્યું છે. એટલે રાજાને ખાત્રી થઈ ગઈ કે નકકી રનવતીએ જિનસેનકુમારને લાડવામાં ઝેર આપ્યું છે. બાકી એને જિનસેન ઉપર કયાં પ્રેમ વહી જાય છે કે લાડવા મોકલે. આ તે બધે કૃત્રિમ પ્રેમ બતાવે છે. આથી રાજાને રનવતી ઉપર ખૂબ ક્રોધ ચઢ. બસ, હવે એ દુષ્ટ રનવતો મારા મહેલમાં ન જોઈએ. રાજા ઐસા હુકમ સુનાવે, રત્નાવતી મહલમેં ન રહને પાવે, ઉસ દુષ્ટને અત્યાચાર કરના, ચાહે વહાં વહ જાવે, માણસ બીજાને કષ્ટ આપતા વિચાર નથી કરતે કે હું આ શું કરું છું પણ પિતાને કષ્ટ પડે ત્યારે અનુભવે ખબર પડે છે. રત્નાવતીએ જિનસેનને મહેલમાંથી બહાર કઢાવી હતી. તે વખતે એણે વિચાર ન કર્યો કે હું આ પવિત્ર જિનસેના રાણીને દુઃખમાં ધકેલી રહી છું, એણે ખાડો ખેદ હતો તે હવે પડવાનો વખત આવ્યું. રાજાએ માણસને હુકમ કર્યો કે રત્નપતીને અત્યારે ને અત્યારે મહેલમાંથી કાઢી મૂકે. હવે મારે એનું મોટું જેવું નથી. એને જંગલમાં રહેવું હોય તે જંગલમાં રહે ને પિયર જવું હોય તે Page #734 -------------------------------------------------------------------------- ________________ શારદા અવાય પિયર જાય પણ મારા મહેલમાં એ દુષ્ટ રનવતી ન જોઈએ. મહારાજાનું ફરમાન સાંભળીને જિનસેના કહે છે સ્વામીનાથ ! આપ અમારી ખાતર એને મહેલમાંથી કાઢી ન મૂકશે. એમાં એ બિચારી રત્નાવતીને શું દેષ છે ! પૂર્વભવમાં અમે એવા વૈર બાંધ્યા હશે તેથી એને અમારા ઉપર ઈર્ષ્યા આવે છે. બાકી એને દોષ નથી. ગમે તેમ તે ય એ આપની પટ્ટરાણું છે ને મારી નાની બહેન છે, માટે આપ એને આવી શિક્ષા ન કરે. આપના પુણ્ય પ્રતાપે શાસનદેવની કૃપાથી મારો લાલ બચી ગયે છે, પછી એને દુઃખી કરવાથી શું લાભ? જુએ, રત્નાવતીએ જિસેના રાણી અને જિનસેનકુમાર ઉપર કેટલી ઈર્ષ્યા કરી છે છતાં એની કેટલી ઉદારતા છે ! જાત અને કજાતની આવા સમયે જ પરીક્ષા થાય છે. જિનસેનાએ મહારાજાને સમજાવીને શાંત કર્યા, પછી જિનસેનકુમાર કહે છે પિતાજી ! મારી વાત સાંભળે. “મરજીની કરેલી અરજી” :- મારી માતા રનવતીને મારા કર્મના ઉદયથી મારા પર દ્વેષ છે. જોકે મારે મન તે જિનસેના માતા અને રત્નાવતી માતા બંને સરખા છે. મને એના પ્રત્યે બિલકુલ ઠેષભાવ નથી કે એ મારી ઓરમાન માતા છે ને આ મારી સગી માતા છે, છતાં એને મારા ઉપર દ્વેષ આવે છે તો મને હમણાં પરદેશ જવાની રજા આપે. હું પરદેશ જાઉં તે મારું ભાગ્ય કેવું છે તેની પણ મને ખબર પડે. મારું ભાગ્ય અજમાવીશ અને બીજું પરદેશ ખેડવાથી મારામાં હિંમત આવશે, મને નવા અનુભવ મળશે, અને મારી માતાનું મન શાંત થશે. મારા નિમિત્તે કર્મબંધન કરતી અટકશે. જિનસેનકુમારની વાત સાંભળીને રાજા અને રાણી કહેવા લાગ્યા બેટા! તું આ શું બોલે છે? આવા શબ્દ નું મુખમાંથી કાઢીશ નહિ. તારી પરદેશ જવાની વાત અમને આંખમાં કણાની જેમ ખૂંચે છે. આ વાત અમને સાંભળવી પણ ગમતી નથી. જિનસેનાના મનમાં થયું કે આ તે સાચે ક્ષત્રિયને બચ્ચે છે. એ જવાનું નામ લે છે એટલે રહેશે નહિ. એને સમજાવે મુશ્કેલ છે, એટલે રડતી રડતી આંખમાંથી ચોધાર આંસુ વહાવતી કહે છે. તુઝ વિરહ સહન નહિ હોય, તું મારે એકાકી લાલ, તેરે જાનેસે ચારે બેટા, કિસકા દેખું ભાલ અરેરે... બેટા ! તું મારી આંધળાની આંખ છે. તું જાણે છે ને કે તું અડધો કલાક મેડે આવે છે તે મારા જીવને ઉત્પાતનો પાર રહેતા નથી. તને હું એક કલાક ન જેવું તે મને કંઈક થઈ જાય છે. તું મારે એકને એક લાડકવા પુત્ર છે. તું મને મૂકીને પરદેશ જઈશ તે હું તારે વિયોગ કેવી રીતે સહન કરી શકીશ? તારું મુખ જોઈને હું મારું બધું દુઃખ ભૂલી જાઉં છું. બેટા! તારા વિના હું ઘડીએ ઘડીએ કોનું મુખ જોઈશ? તારા સિવાય મારે બીજા કેને આધાર છે? માટે તું રનવતની ઈર્ષાના કારણે જવાની વાત છેડી દે, તારા માતા-પિતા સામું છે. મહારાજા કહે છે બેટા ! એના Page #735 -------------------------------------------------------------------------- ________________ ६७० શારદા સુવાસ પાપે તારે જવાની જરૂર નથી. એ દુષ્ટાને હવે હું રાખવા માંગતે નથી પણ તું અને તારી માતા ના કહે દો એટલે વાત છેડી દીધી પશુ મારે તને જવા દે નથી. જે તું અમને છેડીને જવાની વાત કરે છે તે તેના કરતા રત્નાવતીને કાઢવી સારી છે. જિનસેન કહે છે ના, પિતાજી! એ વાત કરશે જ નહિ. હું લાંબે ટાઈમ નહિ રહે. ચેડા સમયમાં જ પાછો આવી જઈશ આપને જરૂર પડશે તે હું તરત પાછો આવીને આપની સેવામાં હાજર થઈશ. કુંવરની જવાની વાતથી બધાને ખૂબ આઘાત લાગે છે. હવે શું બનશે તે અવસરે. * વ્યાખ્યાન નં. ૭૨ આ મુદ ૩ ને બુધવાર તા. ૪-૧૦-૭૮ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતે જગતના ના ઉદ્ધાર માટે આગમની વાણુનું નિરૂપણ કર્યું. આગમ એ અરિસે છે. આજને માનવી પળેપળે અરિસામાં દષ્ટિ કરે છે. તેમાં પોતાનું મુખડું જોઈને હરખાય છે કે હું કે સુંદર દેખાઉં છું પણ જ્ઞાની પુરુષે તે કહે છે કે હે દેડના સૌદર્ય જોવામાં પાગલ બનેલા માનવી! આ અરિસો તે તને દેહના સૌદર્યનું જ દર્શન કરાવશે પણ જે તારે તારા આત્માના સૌંદર્યનું દર્શન કરવું હોય તે આગમ રૂપી અરિસામાં દષ્ટિ કર. જે દેહનું સૌન્દર્ય નીરખી નીરખીને તું હરખાય છે, સૌંદર્ય વધારવા માટે કેટલા ઉપાય કરે છે તે દેહ તે આજે રૂડે છે ને કાલે કરચલીઓ પડીને કદરૂપ બની જશે. અનેક રેગથી ઘેરાઈ જશે. એ દેડનું સૌંદર્ય જોઈને હરખાવું, મલકાવું, સૌંદર્યની વૃદ્ધિ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું અને અરિસા સામે ઉભા રહીને મલક મલક હસવું તે તે એક પ્રકારનું ગાંડપણ છે. જે આત્મા સદાકાળ ટકવાને છે, શાશ્વત છે, એના સૌન્દર્ય તરફ બેદરકાર બની જે સૌંદર્ય એક દિવસ મશાનમાં રાખની ઢગલીમાં જ સમાઈ જવાનું છે એવા દેહના સૌંદર્ય તરફ મશગુલ બનવું તે કેટલી અજ્ઞાનતા છે ! મહાપુરૂષે કહે છે કે હું ભાન ભૂલેલા માનવ! તું દર્પણમાં તારું રૂડું ને રૂપાળું મુખડું જોઈને શું હરખાઈ રહ્યો છે? દેહ ઉપરથી દષ્ટિ ઉઠાવીને આત્મા ઉપર દષ્ટિ કર તો તને પિતાને જ ખ્યાલ આવશે કે આટલા વર્ષો મેં દેહની સાફસુફી કરવામાં જ ખેયા છે. આત્મા સામે દૃષ્ટિ કરી જ નથી. પરિણામે મારે આત્મા કર્મના કાટથી કેટલે મલીન બની ગયો છે. એ કાટને કાઢવા માટે કેટલે સતત પુરૂષાર્થ કરે પડશે? દેડને નિહાળવા રેજ દર્પણમાં દષ્ટિ કરનારા મનુષ્ય કદી આત્માના ડાઘ ધોવા માટે કઈ સ્થળે ગયા છે ખરા? ના. દેડના અને કપડાના ડાઘ દૂર કરવા માટે જેટલી સાવધાની છે તેટલી આત્માના ડાઘ દૂર કરવાની નથી. Page #736 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પીતાં પીતાં એ તમારા કપડા ઉપર ઢળાય છે તેમાં જે કિંમતી મેંઘા વસ્ત્રો ઉપર ઢોળાય ને ડાઘ પડે છે ત્યારે તમે શું એક મિનિટ પણ બેસી રહે ખરા? ના. ત્યારે તે જલ્દી જલ્દી ઉઠે છે. અને સ્વાદ છેડીને કપડાને ડાઘ જોવા લાગી જાએ છે, શા માટે રહેવા દે ને એ ડાઘ ! આરામથી ચહા પી લે પછી ડાવ કાઢવા જાઓ તે? પણ એમ નથી કરતા, કારણ કે ડાઘ જ્યાં સુધી તાજો છે ત્યાં સુધી જલદી નીકળી જશે. સૂકાઈ ગયા પછી નીકળવું મુશ્કેલ બને છે. અરે ! કોઈ કઈ વાર તે નીકળતું જ નથી. તમારા ભારે કપડા ઉપર તમને આ ડાઘ ગમે ખરે? ના. તેથી જ ગરમ ગરમ હાને સ્વાદ છેડીને ડાઘ કાઢવા જાઓ છે ને? મહાપુરૂષે કહે છે તારા કપડાની તું આટલી સંભાળ રાખે છે તેથી ડાઘ કાઢવા જરી ઉઠે છે જયારે તારા જીવનમાં ડાઘ લાગે છે ત્યારે આળસુ થઈને બેસી રહે છે. જે આમ બેસી રહીશ તે પછી તારું જીવન ડાઘથી ખરડાઈ જશે અને એ ડાઘવાળું જીવન પછી કેઈને નહિ ગમે. બધા તારાથી દૂર ભાગશે, માટે હે માનવ ! ઉઠ, સજાગ બન. જ્યાં કોઈ ડાઘ લાગ્યું હોય તે જલદી સાફ કરી નાંખ. હેલના ડાઘને પ્રેમના પાણીથી ધોઈ નાંખ, વાસનાને ડાઘ લાગે તે સંયમના સાબુથી સાફ કર, અસત્યના ડાઘને સત્યથી સાફ કરી દે અને કેઈપણ પાપના ડાઘ લાગ્યા હોય તેને ધર્મના નીરથી નિર્મળ બનાવી દે આત્મા ઉપરના ડાઘ સાફ કરવા માટે બાહ્ય અરિસામાં જોવાની જરૂર નથી. તે માટે આગમ રૂપ અરિસામાં દષ્ટિ કરવાની જરૂર છે. આગમ એ આત્મા ઉપર રહેલા ડાઘને દૂર કરાવનાર અરિસે છે. આગમના વચનામૃતનું વાંચન, શ્રવણ, તેના ઉપરની શ્રદ્ધા અને તે પ્રમાણેનું આચરણ જીવને શુદ્ધ બનાવનાર છે. આગમમાં અલૌકિક ભાવ ભરેલા છે. આપણે બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. જેમકુમારની જાન મથુરા નગરીની બહાર બગીચામાં આવી ગઈ નગરજને તે ટેળે ને ટેળા જાન જોવા માટે ઉમટયા. રાજુલની સખીઓ પણ ઉભી થઈ થઈને ગેખમાંથી જાનની રાહ જોઈ રહી છે ને રાજુલને ખીજવે છે કે કેમકુમાર જ્યારે આવશે? રાજુલા લજજાવશ બેલતી નથી પણ અંતરમાં તે નેમકુમારને જોવાની અધીરાઈ છે, એટલે ગેખે આવીને સખીઓ સાથે ઉભી છે. રાજલ બેની ગેખે ઉભી છે, સરખી સાહેલી સો ટોળે મળી છે મનમાં રાજુલ બહુ હરખાયે, કયારે આવશે તેમનગીના સૌના દિલમાં હર્ષને પાર નથી. રાજુલા અને તેની સખીઓ પણ રાહ જોઈ રહી છે. આ તરફ સમાચાર મળતાની સાથે ઉગ્રસેન રાજા પિતાના કુટુંબીજને સંબંધીઓ અને સૈન્યને લઈને મટી ધામધૂમથી ઠાઠમાઠ સહિત જાનનું સામૈયું કરવા ચાલ્યા. આ તે બધે તમારે વ્યવહાર છે એટલે મારે વધુ સમજાવવું નહિ પડે. તત્વની ઊંડી વાત મારે સમજાવવી પડત. મથુરાના નરેશ મેટા પરિવાર સાથે જાતનું સામૈયું કરવા ગયા. બંને Page #737 -------------------------------------------------------------------------- ________________ હિ૭૨ શારદા સુવાસ પક્ષના માણસે પરસ્પર મળ્યા અને એકબીજાની પ્રશંસા કરતા આનંદ પ્રગટ કરવા લાગ્યા. મહારાજા ઉગ્રસેન પોતાના વેવાઈ સમુદ્રવિજય રાજા આદિ દશ ભાઈઓને તથા કૃષ્ણજી, બલભદ્રજી વિગેરેને મળ્યા અને કહેવા લાગ્યા કે મારા અહેભાગ્ય છે કે આપ જેવા મોટા મહારાજાઓ - અહીં પધાર્યા. આ રીતે પિતાને અહેભાગ્ય માનતા તેમની પ્રશંસા કરવા લાગ્યા અને તેમને મહાન ઉપકાર માનવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર બંને પક્ષના મિલનનું દશ્ય પણ થોડી વાર દર્શનીય બની ગયું. બધાને મળ્યા પછી ઉગ્રસેન રાજાએ જાનને લઈને મથુરા નગરીમાં પ્રવેશ કર્યો. આટલી મોટી વિશાળ જાને મથુરામાં પ્રવેશ કર્યો ત્યારે ધરતીને ધ્રુજાવે અને ગગનને ભેદી નાંખે એવા જોરશોરથી વાજા વાગી રહ્યા છે. માણસને કઈ પાર નથી મથુરા નગરીને પ્રજાજને અગાશીમાં ચઢયા. જાન ગમે તેટલી મટી ને સુંદર જોડી હેય પણ સૌ પહેલાં તે વરરાજાને જ જુવે ને? સૌની દૃષ્ટિ પહેલાં નેમકુમાર ઉપર જાય છે વરરાજાના વેશમાં વરણાગી બનીને આવેલા નેમકુમારને જોઈને સૌના હૈયા હરખાય છે કે અહો ! શું નેમકુમારનું રૂપ છે ! આપણા રાજુલ બહેની અને આ કેમકુમારની જોડી તે દેવલેટના ઈન્દ્ર અને ઇન્દ્રાણીને શરમાવે તેવી શેભી ઉઠશે. રાજુલબહેની ઘણાં ભાગ્યશાળી છે. આમ કઈ રાજુલના ભાગ્યની પ્રશંસા કરે છે, તે કઈ કહે છે કે કેમકુમાર પણ ભાગ્યશાળી ખરા ને કે આવી રાજુલ જેવી એમને પત્ની મળી ! આ રીતે પ્રજાજને બંનેના ભાગ્યની પ્રશંસા કરે છે અને જાનને ઠાઠમાઠ જોઈને મથુરા નગરીની પ્રજા આશ્ચર્યમુગ્ધ બની જાય છે કે શું યાદવકુળની જાન છે ! જાન તે રૂમઝુમ કરતી મથુરા નગરીના મુખ્ય મુખ્ય માર્ગે થઈને આગળ વધતી જાય છે. આ રીતે જાન ચાલતી ચાલતી તેરણદ્વાર તરફ ચાલી આવતી હતી. ચાલતા ચાલતા જાન ઉગ્રસેન રાજાના મહેલેથી દૂરથી દેખી શકાય તે સ્થળે આવી પહોંચી. તેમને જોવા રાજુલને વિનંતી કરતી સખીઓ” – ઉગ્રસેન રાજાના મહેલની સ્ત્રીઓ મહેલન ગેખમાં ઉભી રહીને જાનને જોવા લાગી. રાજેમતીની સખીઓ પણ જાનને જેવા લાગી. વરરાજા અને જાનના ઠાઠમાઠ જેઈને સખીઓ રાજેમતીને કહે છે કે સખી ! જે તે ખરી ! કેવા સુંદર નેમકુમાર છે ! ને સુંદર જાન જોડીને આવ્યા છે ! નીચું જોઈને શું બેસી રહી છે? ઉઠ, ઉભી થા, પણ રાજેમતી શરમાય છે. એ જમાનામાં લજજા ખૂબ હતી. રાજેમતીએ નેમકુમારને જોયા નથી ને નમકુમારે રાજમતીને જોઈ નથી. કેમકુમાર તે વૈરાગી છે એટલે એમને રાજીવને જોવાની અધીરાઈ નથી પણ રાહુલને તે અધીરાઈ હિતી પણ શરમ આવે છે કે હું જેવા ઉભી રહું ને પિતાજી આદિ કઈ વડીલ જોઈ જાય તે? એ જમાનામાં વડીલે હોય ત્યારે પતિ-પત્ની એકબીજા સામે દૃષ્ટિ પણ કરતા ન હતા. તેમજ દીકરી સાસરે જાય ત્યારે ખૂબ રડતી હતી, કારણ કે એ પક્ષની તે તદ્દન અપરિચિત Page #738 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૭૩ હોય છે. માતા પિતાની માયા છોડીને અપરિચિત ઘરમાં જવાનું, એ ઘરના રીતરિવાજે તથા એકબીજાના સ્વભાવ કેવા હોય, એમની સાથે મળીને રહેવાનું, પારકાને પિતાના કરવાના એટલે રવાભાવિક અજાણ્યું લાગે પણ અત્યારે એવું રહ્યું નથી. કુંવારા એકબીજા હરવા ફરવા જાય, નાટક સિનેમા જેવા જાય અને કુંવારી વહુ અઠવાડિયું સાસરે આવીને રહે એટલે પતિ અને સાસરિયાના સ્વભાવથી પરિચિત થઈ જાય તેથી ચિંતા થાય જ નહિ ને ! અને બીજી ત્રીજે દિવસે જમાઈ એના સાસરે ને વહુ એના સાસરે જાય એટલે સાસરિયાને એવી નવાઈ જ ન રહે કે વહુ આવી કે જમાઈ આવ્યા. (હસાહસ) રાજુલના હૃદયમાં લજજા હતી એટલે મેમકુમારને જોવાની ઈચ્છા હોવા છતાં સંકેચ અનુભવવા લાગી, તેથી સખીઓ કહે છે વહાલી સખી ! આમ શરમાય છે શું? ઉઠ, ઉભી થા, પછી તો મોટે ઘૂંઘટ તાણીને માયરામાં બેસવું પડશે એટલે કેમકુમારનું મુખ જેવા નહિ પામે. એમ કહીને સખીએ તેને પરાણે ઉભી કરીને રેમકુમારને જોવા માટે ગેખે લઈ આવી. નેમકુમારની જાન પહોંચી મથુરા રે લોલ.યાદવકુળની જાન રાજુલ ઉભી ગોખે જુવે, સખી વૃદની સાથે એ શેભે, નેમકુમારને રાજુલ નીરખે, એનું જમણું અંગ ફરકે, એસબીએને પૂછે શું પડશે રંગમાં ભંગ રેમકુમારની... સખીઓની વચમાં રાજેમતી શરદુપૂર્ણિમાના ચંદ્રની માફક શોભતી ગેખમાં ઉભી રહીને દૂરથી આવતા હાથી ઉપર બેઠેલા નેમને નીરખવા લાગી. આઠ આઠ ભવની પ્રીતડી છે એટલે જેમકુમારને જોઇને રાજેમતીને અલૌકિક આનંદ થયે. સખીઓની સાથે એ જાનને જોતી હતી પણ તેની દષ્ટિ જાન પર ન હતી પણ જાનના નાયક પર હતી. જાનના નાયક અરિષ્ટનેમિકૂપારના દરથી દર્શન કરીને ૨.જેમની પોતાના મનમાં વિચારવા લાગી કે અહો ! હું મડાન ભાગ્યશાળી છું કે મને ભગવાન જેવા અલૌકિક, પવિત્ર, સૌંદર્યવાન, તેજસ્વી અને પરાક્રમી પતિની પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભગવાનની મારા ઉપર કેવી કૃપા છે કે મને પિતાની અર્ધાગને બનાવીને લઈ જવા માટે તેમણે પિતે અહીં પધારવાનું કષ્ટ ઉઠાવ્યું છે. આજે મારી સાથે લગ્ન કરીને મને તેઓ પોતાની ધર્મપત્ની બનાવશે અને હું પણ આજે મારા હૃદયેશ્વરના સારી રીતે દર્શન કરી શકીશ. આવા પતિની પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાની સાથે મને મહારાણી શીવાદેવી અને મહારાજા સમુદ્રવિજય જેવા સાસુ સસરાની સેવા કરવાને સુગ પણ મળશે. હું ત્રિખંડ અધિપતિ શ્રીકૃષ્ણ અને બલભદ્રજીની બંધુપત્ની (ભાભી) બનીશ. મારી મટી બહેન સત્યભામાં મારી જેઠાણી બનશે. આ જગતમાં મારા જેવી ભાગ્યશાળી શ. સુ. ૪૩ Page #739 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શારદા સુવાસ બીજી કોણ સ્ત્રી હશે ! આવા પ્રકારના મનમાં મને રથ કરતી રાજેમતી આનંદ પામતી હતી, પણ એના ભાવિમાં કંઈ જુદું જ લખ્યું હતું. બંધુઓ ! આજે માણસ ગમે તેટલા મનમાં અનેરના મિનારા ચણે પણ કાલે સવારે શું થવાનું છે તેની ખબર પડતી નથી. આપણે બેલીએ છીએ. કે. “ન જાણ્યું જાનકીનાથે, કાલે સવારે શું થવાનું છે” રામચંદ્રજીને બીજે દિવસે રાજ્યાભિષેક થવાને છે એટલે સારી અધ્યા નગરીમાં આનંદની છોળો ઉછળે છે. દરેકના હૈયા આનંદની ઉમિએથી હિંળે ચઢયા છે. પ્રભાતના પ્રહરમાં રામચંદ્રજી સ્નાન આદિ કાર્ય કરીને હર્ષભેર પિતાજીને વંદન કરવા આવ્યા, ત્યારે પિતાજીના મુખ ઉપર આનંદને બદલે આંખમાં આંસુ જોયા. રામચંદ્રજીએ પૂછયું પિતાજી! આજે આનંદને બદલે આંખમાં આંસુ કેમ? શું મારાથી કોઈ અપરાધ થયે છે? અગર આપને કેઈ ચિંતાનું કારણ આવી પડયું છે? જે હોય તે કહે. ત્યારે દશરથરાજાએ કહ્યું-બેટા! બીજું કઈ કારણ નથી, પણ તારી માતા કૈકેયીનું એક વચન મારી પાસે બાકી હતું, તેની એણે આજે માંગણી કરી છે કે મારા ભરતને રાજ્ય આપે અને રામને ચૌદ વર્ષ વનવાસ આપે. આટલું બોલતાં દશરથ રાજાની આંખમાં ધાર આંસુ વહેવા લાગ્યા, ત્યારે રામચંદ્રજીએ કહ્યું પિતાજી! આપ બિલકુલ ચિંતા ન કરે. મારી માતાનું વચન બરાબર પાળે. હું આપની આજ્ઞાનું પાલન કરવા જવા તૈયાર છું, અને રામચંદ્રજી તે જ દિવસે વનમાં ગયા. શું રામચંદ્રજીને ખબર હતી કે જે દિવસે રાજમુગટ પહેરવાનું છે તે જ દિવસે મારે વનમાં જવાનું થશે ! તે જ રીતે રાજેમતીને હૃદયસાગરમાં અનેકવિધ આનંદના મોજા ઉછળતા હતા પણ બન જાણ્યું રાજેમતીએ કે હમણું શું થવાનું છે” રાજેમતી યાદવકુળ જેવું ઊંચું કુળ અને નેમકુમાર જેવા પતિને પ્રાપ્ત કરીને મનમાં પિતાના ભાગ્યની પ્રશંસા કરતી નેમકુમારની સામે જોઈ રહી હતી ત્યાં જ તેની જમણી આંખ ફરકી ને સાથે જમણું અંગ પણ ફરકવા લાગ્યું. કુંવારી કન્યાની જમણી આંખ ફરકે એ અપશુકન ગણાય છે. આ અપશુકનથી એને આનંદ ઉડી ગયે. આનંદથી ખીલેલું મુખ કરમાઈ ગયું. મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ અને મનમાં ચિંતવવા લાગી કે શું મારી આશાઓ અધૂરી રહેશે? શું મારા વિચાર સ્વપ્નસુખ જેવા જ બનશે? શું હું કેમકુમારની પત્ની નહિ બની શકું? અત્યાર સુધી રાજેમતીની સખીઓ તેની ગમે તેવી મજાક ઉડાવતી હતી છતાં તેનું મુખ આનંદમાં હતું. તેની સખીએ એના આનંદમાં વૃદ્ધિ કરવા માટે કઈ ને કઈ વાત કાઢીને તેના સામું જોતી હતી પણ આ વખતે રાજમતીના સામું જોયું તો તેમણે જેમતના મુખ ઉપર આનંદને બદલે ચિંતાનું સામ્રાજ્ય જોયું, એટલે સખીઓ આશ્ચર્ય પૂર્વક પૂછવા લાગી કે હે અમારી પ્રાણપ્રિય વહાલી સખી રાજેમતી ! કેમકુમારને જોઇને વધુ આનંદિત બનવાને બદલે તું એકદમ ઉદાસ કેમ થઈ ગઈ? શું અમારી મજાકથી Page #740 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૭૫ તને ક્રોધ તે નથી આવ્યું ને? રાજેમતીએ કહ્યું-સખીઓ ! તમારી મજાકથી હું કદી પણ કોધિત થઈ નથી ને આજે સારા પ્રસંગે શા માટે ક્રોધિત થાઉં ? તે પછી તું એકદમ ઉદાસ કેમ થઈ ગઈ ? અમને વાત કર. અમને નહિ કહે તે કેને કહીશ? સખી! મારા અંતરમાં તે અલૌકિક ઉર્મિઓ ઉછળે છે પણ એકદમ મારી જમણી આંખ અને જમણું અંગ ફરકે છે. એ ફરકીને મને કંઈ બીજું જ કહે છે. હે અભાગિની જેમતી ! તું જે કાંઈ ધારે છે તે ભૂલી જા. તારી આશાઓ બધી નિરર્થક છે. - “રંગમાં પડેલ ભંગ” :- સખીઓ કહે છે બહેન ! જમણી આંખ અને જમણું અંગ ફરકયું એમાં તું આટલી બધી ચિંતાતુર બની ગઈ ? અંગ ફરકવું તે શરીરને સ્વભાવ છે. ઘણી વાર વાયુ થાય તે પણ અંગ ફરકે છે, એથી તારે આટલી બધી ચિંતાતુર કે ઉદાસ બનવાની જરૂર નથી. જે તે ખરી! કેમકુમાર કરે તારાઓમાં ચંદ્રની માફક કેવા શેભે છે? આ જાન તે રૂમઝુમ કરતી નજીક આવી રહી છે. હમણું જ તેરણ દ્વારે આવી પહોંચશે અને જેમકુમાર સાથે તારા લગ્ન પણ થઈ જશે. આજે તારે આવી ચિંતા કરવાની ન હોય. ચિંતા છોડીને આનંદમાં આવી જા. બહેન ! જે કંઈ બનવાનું હોય તે પહેલાં જ બને. હવે તે લગ્નની તૈયારી છે. આમ સખીઓ રાજેમતીને ખૂબ સમજાવે છે પણ કઈ રીતે રાજેમતીનું મન પ્રફુલ્લિત થતું નથી. એણે સખીઓને કહ્યું તમે મને ગમે તેમ કહે પણ મારું મન માનતું નથી. મારું હૃદય તે એમ જ કહે છે કે તેઓ મને છેડીને ચાલ્યા જશે. મારા રંગમાં ભંગ પડશે. આ તરફ કેમકુમારની જાન આગળ વધીને ક્યાં આવી? अह सो तत्थ निजतो, दिस्स पाणे भयदुए । वाडे हि पंजरेहि च, संनिरुध्धे सुदुक्खिए ॥१४॥ નેમકુમાર લગ્ન મંડપમાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં જતા વાડામાં અને પાંજરામાં પૂરાએલા દુખિત અને મરણના ભયથી ત્રાસ પામેલા પ્રાણીઓને તેમણે નજરોનજર જોયા. મહાન પુરૂષોની વિશેષતા” :- વાડામાં અને પાંજરામાં પૂરવામાં આવેલા પ્રાણીઓની કરૂણ ચીચીયારીઓ નેમકુમારના કાને અથડાઈ. મહાનપુરૂષની મહાનતાનું આપણને અહીં દરન થાય છે. જેમકુમારના હાથીની આગળ તે ઘણુ માણસે હતા. આગળ કેનિશાન, ચતુરંગી સેના, પછી ઘેડે બેઠેલા યાદવકુમારે આટલા બધા આગળ હતા પણ કેઈનું ધ્યાન પશુઓના કરૂણરૂદન સામે ખેંચાયું નહિ. સૌ પોતપોતાની ધુનમાં મસ્ત હતા, પણ આ જાનના નાયક સામાન્ય પુરૂષ ન હતાં પણ મડાનપુરૂષ હતા. મહાપુરૂષ ભલે કઈ પણ કાર્ય માં પ્રવૃત્ત હોય અને ગમે ત્યાં બેઠા હોય પણ તેમની દષ્ટિ તે હંમેશાં દુઃખીજને પર હશે. તેઓ એ બાબતનું હંમેશાં ધ્યાન રાખે છે કે મારા કેઈપણ કાર્યથી, વાતથી કે વિચારથી કોઈને દુઃખ ન થાય. તેઓ દીન દુઃખીજનેનું દુઃખ દૂર કરવામાં Page #741 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પ્રવૃત્ત રહે છે. પરના હિત માટે તે પિતાનું હિત છોડી દે છે અને પિતાની જાતને કષ્ટમાં નાંખે છે. મહાપુરૂષની આ જ વિશેષતા છે. એ વિશેષતાના કારણે તે જનતાના હાથ પર પિતાનું આધિપત્ય જમાવે છે. “પશુડાઓનો પિકાર” :- નેમકુમારની જાન તરણ દ્વારે આવતા વચમાં વાડા અને પાંજરા પાસે આવી કે જેમાં અનેક પશુ-પક્ષીઓને વધ કરવા માટે પૂર્યા હતા. તે પશુ પિતાની સ્વતંત્રતા લૂંટાવાથી, મરવાના ભયથી અને પૂર્વે ન સાંભળેલા એવા નાદથી તેમજ આટલા મોટા જનસમુદાયના કેલાહલથી તે પશુ-પક્ષીઓ આકુળવ્યાકુળ બની રહ્યા હતા અને પિતાપિતાની ભાષામાં કરૂણ સ્તરે વિલાપ કરી રહ્યા હતા, પણ એમને વિલાપ સાંભળવાની અને તેમને ભયમુક્ત કરવાની કેઈને પડી ન હતી. સૌ જાનને આનંદ માણતા હતા, ત્યારે જાનના નાયકનું ધ્યાન કરૂણ સ્વરે રૂદન કરતાં નિર્દોષ પશુપક્ષીઓ તરફ ખેંચાયું. પશુઓને પણ સંજ્ઞા હેાય છે. તેમને થયું કે આ મોટી જાન આવી છે એટલે બધાને જમાડવા માટે આપણું ગળા ઉપર છરી ફેરવીને મારી નાંખશે, તેથી પશુ-પક્ષીઓના બચ્ચાએ એમની માતાને વળગીને રડે છે કે મા ! હવે આપણને મારી નાંખશે, ત્યારે એમની માતા કહે છે બેટા ! રહેશે નહિ, કહપાંત કરશે નહિ. આ તે કરૂણાના કિમિયાગર નગીના નેમકુમાર પરણવા આવ્યા છે. એ આપણને મરવા નહિ દે. એ તે મહાનપુરૂષ છે. પશુડાઓએ નેમકુમારને જોયા નથી, છતાં તેમના અંતરમાં રહેલી કરૂણાને પડઘે પશુપક્ષીઓના અંતર સુધી પડે હવે, એટલે પરસ્પર એક બીજાને પિતાની ભાષામાં સમજાવતા હતા. સાથે કરૂણાવંત નેમ પ્રભુને કહેતા હતા એ નેમકુમાર ! તમે પરણવા માટે આવ્યા છે પણ તમારા લગ્નમાં અમારો ભંગ ન અપાય. અમને બચાવજે. દયાળુ ! અમારી વિનંતી સ્વીકારો. એમ કરૂણ સ્વરે કહપાંત કરતા ચીચીયારીઓ કરી રહ્યા છે. આ તરફ કેમકુમાર સિવાય કેઈનું લક્ષ નથી. નેમકુમારનું લક્ષ આ તરફ દેરાયું. તેમને વિચાર થયે કે અહો ! લગ્નના માંગલિક પ્રસંગે આ પશુડાઓ આ કલ્પાંત શા માટે કરી રહ્યા છે? આ બાબતમાં નેમકુમાર વધુ વિચારણા કરશે ને રાજેમતીનું જમણું અંગ ફરકવાથી ચિંતામાં મૂકાઈ ગઈ છે તેનું શું પરિણામ આવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - જિનસેનકુમાર માતા પિતાને કહે છે હે માતા-પિતા ! મને પરદેશ જવાની રજા આપે, પણ માતા-પિતા કહે છે દીકરા ! અમે તને જવાની રજા નહિ આપીએ. તારા વિના અમને એક ક્ષણ પણ ગમતું નથી. રાજા કહે છે બેટા ! રનવતીએ . આવીને એક પણ કામ સારું કર્યું નથી, માટે એને દેશનિકાલ કરવા દે પણ તને નહિ જવા દઉં. પિતાજી! મારે મારા નિમિત્તે કોઈ જીવને દુઃખ આપવું નથી. મારા પાપ કર્મને ઉદય છે તે હું ભેગવી લઈશ. તમે મારી બિલકુલ ચિંતા ન કરશે. મારી માફક Page #742 -------------------------------------------------------------------------- ________________ થર સુવાસ ઘણી માતાના દીકરાઓ પરદેશ ગયા છે, અને સમય થતાં માતા પિતાની સેવામાં હાજર થયા છે, તેમ હું પણ થોડા સમયમાં પાછો આવી જઈશ, પણ કઈ રીતે હવે મારે અહીં રહેવું નથી. રાજા રાણીએ જાણ્યું કે હવે કુંવરનું મન ઉપડ્યું છે એટલે તે કઈ રીતે રેકાવાને નથી, તેથી રાણીએ કહ્યું- બેટા ! ભલે, તારી ખૂબ ઈચ્છા છે તે તું પરદેશ જા અને સુખી થા પણ આ તારી દુઃખીયારી માતાની ખબર લેવા વહેલો આવજે. તું તે ગુણવાન છે, હોંશિયાર ને શૂરવીર છે એટલે તું જયાં જઈશ ત્યાં પૂજાવાને છે. તારું માન વધવાનું છે. તેને ત્યાં ઘણાં મિત્રો, સ્નેહીઓ મળશે પણ એ બધાની સાથે રહેતાં અમને ભૂલતે નહિ. રાજા કહે છે બેટા ! તું એક રાજકુમાર થઈને નેકરી કરશે, વહેપાર કરશે એ મને બિલકુલ પસંદ નથી. કુમારે કહ્યું-પિતાજી! આપના આશીર્વાદથી સહુ સારા વાના થશે. કુંવરની તીવ્ર ઈચ્છા જેઈને રાજાએ પણ રજા આપી, એટલે જિનસેનકુમાર જવા માટે તૈયાર થઈ ગયા. માતા પિતાને વંદન કરી તેમના આશીર્વાદ લઈને એ રવતી માતાને વંદન કરવા ગયે. બંધુઓ! જે માતાએ આટલી બધી ઈર્ષ્યા કરી હોય, મારી નાંખવા માટે ઝેર દીવા હોય તેના સામું જોવાનું મન થાય? પણ જિનસેનકુમાર કેટલે સજજન છે ને એની માતા પણ કેટલી સજજન છે કે એને ત્યાં જવા દીધે. બાકી આજની માતા અને પુત્ર હોય તો એના સામું પણ જોવા જાય નહિ. જિનસેનકુમાર રનવતી માતાના ચરણમાં પડીને કહે છે હે માતા ! તને મારા નિમિત્તે બહુ દુઃખ થયું છે તે હું તારી ક્ષમા માંગું છું, મને માફ કરજે. સુખ સે રહિ માતા મેરી, હમ પરદેશ સિધાવે, મુ દેખ આપ દુઃખ પાઓ, યહ ન મુઝે સુહાવે. હે માતા ! તને મને દેખીને ખૂબ દુઃખ થાય છે, મારા નિમિત્તે તેને ખૂબ કર્મબંધન થાય છે તેથી મને દુઃખ થાય છે હવે તું સુખપૂર્વક આનંદથી રહેજે. હું પરદેશ જાઉં છું. કુંવરે એની પાસે ક્ષમા માંગી, નમ્રતાપૂર્વક આવા શબ્દો કહ્યા પણ રત્નાવતી કંઈ બેલી શકી નહિ. પિતે પાપ કર્યું હોય પછી શું બેલી શકે ? એ ન બેલી પણ જિનસેનકુમારે તે એની ફરજ બરાબર બજાવી, અને માતાને પગે લાગીને નીકળી ગયે ને સભામાં આવ્યું. રાજાની સભા ઠઠ ભરેલી છે ત્યાં આવીને પ્રધાન આદિ દરેક સભાજનને પગે લાગે ને સહુની માફી માંગી જિનસેનકુમારને વિનય અને નમ્રતા જોઈને આખી સભા રહી ઉઠી. અહો ! આપણા રાજપના રત્ન સમે કુમાર ચાલ્યા જશે! બધાએ કુંવરને રોકવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ ગયા. છેલ્લે જિનસેનકુમારે મહારાજા અને સમાજને ઉદ્દેશીને કહ્યું કે હે પિતાજી! હે સભાજનો ! હું તે જાઉં છું પણ Page #743 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શારદા સુવાસ મારી માતા બગીચામાં એકલી છે. એ મારા વિગે ઝૂર્યા કરશે, માટે તમે બધા એને ઓછું ન આવે તેમ ખબર લેજે. માતૃપ્રેમના કારણે કુમાર આટલું બોલતાં રડી પડે. બધાએ કુંવરને બાથમાં લઈ લીધું. સૌના હદય ભરાઈ ગયા, કુંવરના વિયોગના કારણે આંખમાંથી આંસુની ધારા વહી. હવે રડતી આંખે વિદાય કેવી રીતે દેશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૭૩ આ સુદ ૫ ને શુક્રવાર તા. ૬-૧૦-૭૮ " સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતેએ જગતના છનાં આત્મ ઉદ્ધાર માટે આગમવાણું પ્રકાશી છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં રહનેમીય” નામના અધ્યયનમાં નેમ-રાજુલનો અધિકાર ચાલી રહી છે. તેમનાથ ભગવાન જગતમાં સર્વશ્રેષ્ઠ પુરૂષ છે. મહાન પુરૂષની દૃષ્ટિમાં અને સામાન્ય પુરૂની દ્રષ્ટિમાં અંતર હોય છે. મહાન પુરૂષમાં અને સામાન્ય પુરૂષમાં શું અંતર છે તે બાબતમાં વિચાર કરીએ તે આપણને તેમાંથી ઘણું જાણવા મળે છે. આ જગતમાં બે પ્રકારના મનુષ્ય હોય છે પણ એકમાં કઈ વિશેષતા હેય છે અને બીજામાં કેઈ ન્યૂનતા હેય છે. જેનામાં વિશેષતા હોય તે મહાપુરૂષ ગણાય છે અને જેનામાં કેઈ ન્યૂનતા હોય એટલે કે વિશેષતા હતી નથી તે સામાન્ય પુરૂષ ગણાય છે. હવે આપણે જોવાનું એ છે કે કઈ વિશેષતાને કારણે માણસ મહાન પુરૂષ ગણાય છે ને કઈ ન્યૂનતાને કારણે સામાન્ય માણસ ગણાય છે. દષ્ટિભેદના કારણે ગુરૂતા અને લઘુતાના કારણેમાં ભેદ પડી જાય છે. કેઈ માણસ જેનામાં શારીરિક બળ, પરાક્રમ વધારે હોય તેને મેટા માને છે, અને જેનામાં એને અભાવ હોય તેને નાને માને છે. કેઈ માણસ જેનામાં બુદ્ધિ વધારે હોય તેને માટે માને છે કે જે બુદ્ધિહીન હોય તેને નાને માને છે. કેઈની દષ્ટિએ જેની પાસે ધન વૈભવ અને સંપત્તિ વધારે હેય તે મહાન ગણાય છે અને જેની પાસે ધન વૈભવ નથી તે સામાન્ય ગણાય છે. આ પ્રમાણે જુદા જુદા માણસે ગુરૂતા અને લઘુતાને કારણે પણ જુદા જુદા માને છે, પણ ધર્મને સમજનાર મનુષ્ય ગુરૂતા અને લઘુતાના જે કારણે માને છે તે આ કારણથી સર્વથા ભિન્ન છે. 4આત્માથીજને કહે છે કે શારીરિક બળ હોવું અથવા ન હોવું તે ગુરૂતા અને લઘુતાનું કારણ ન હોઈ શકે, કારણ કે જે માણસ બીજા અનેક પ્રાણીઓ ઉપર અત્યાચાર કરે છે, અનેક જનને સતાવે છે અને અનેકને લૂંટવાનો પ્રયત્ન કરે છે એમનામાં પણ શારીરિક બળ તે ઘણું હોય છે. ધન-વૈભવ સંપ હોવું એ પણ મોટાઈનું કારણ નથી, કારણ કે ધન-વૈભવ સંપન્ન માણસે એવા હેય છે કે જેઓ ગરીની જેટલી ઝૂંટવીને, કંઈકને છેતરીને, દગા-પ્રપંચે કરીને ધનવાન બની જાય છે અને પછી તે જ ધન વડે Page #744 -------------------------------------------------------------------------- ________________ ચાર સુવાસ અન્યાય, અનીતિ અને અત્યાચાર કરે છે ને પાપ માંધે છે, બુદ્ધિ પણ મેાટાઈનુ કારણુ નથી, કારણ કે ઘણાં માણુસા પેાતાની બુદ્ધિ દ્વારા ભલા ને ભેળા મનુષ્યને શીશામાં ઉતારી ૐ છે, દુ:ખ આપે છે. આ રીતે શારીરિક બળ, ધન-વૈભવ કે બુદ્ધિના કારણે કોઈ માણુસ માટેા કહેવાતા નથી પણ જ્ઞાનીની દૃષ્ટિએ તે જેનામાં દયા છે, સક્રુિષ્ણુતા છે, સહૃદયતા છે તથા બીજાના દુઃખે દુઃખી છે, દુઃખીયાના દુઃખ જોઇને તેને સુખી બનાવવાના સ્વભાવ છે, જે પેાતાના હિત માટે ખીજાનું અહિત નથી કરતે અને જેની ષ્ટિ પાપથી બચવાની છે તે જ મહાન પુરૂષ છે, પછી ભલે તે ખળ-બુદ્ધિસ'પન્ન ન હાય પણ તેનામાં ઉપરોક્ત ગુણા હાય તેા તેની ગણના મહાનપુરૂષામાં થાય છે, આપણા અધિકારના નાયક તેમકુમાર કઈ સામાન્ય કે સાધારણ પુરૂષ ન હતા કે જેએ લગ્નના આન ંદમાં યા, કરૂણા, અહિંસા કે સક્રુિષ્ણુતાને ભૂલી જાય. કરૂણાનું મહત્વ ખતાવવા માટે અને જગતના જીવાને અહિંસાનુ` સ્વરૂપ સમજાવવા માટે જ તેમણે લગ્નના વિરોધ કર્યાં ન હતેા, એટલે આવે! જીવરક્ષાને અમૂલ્ય પ્રસંગ તેએ કેમ ભૂલે ! લગ્નના આનંદમાં તેઓ આ પ્રસગને ભૂલી જાત તેા મહાનપુરૂષમાં તેમની ગણુના ન થાત અને આપણે તેમના આટલા બધા ગુણગાન પણ ન ગાત. આ તરફ રાજેમતી તેારણે આવતા તેમકુમારના સામે અનિમેષ દૃષ્ટિથી જોઈ રહી હતી. જાન ઘણી મેટી અને સુોભિત હતી. જાનૈયા ઘણુ હતા પણ રામતીની દૃષ્ટિ કોઇના તરફ નથી. સખીએ તેની મજાક ઉડાવતાં કહે છે સખી ! તું તે નમકુમારને જોવામાં જ મુગ્ધ બની ગઈ છે પણ આ જાન તે જો. કેટલી માટી જાન આવી છે! જાનની શેાભા કેટલી સુંદર દેખાય છે! પણ જેમ રાધાવેધ કરનારની દૃષ્ટિ જે વીધવાનુ હાય છે તે તરફ જ કેન્દ્રિત થઈ જાય છે. એ બીજા કોઈની તરફ લક્ષ રાખતા નથી, તેમ રાજેમતી એની સખીને કહે છે કે મારે જેમની સાથે જોડાવાનુ છે. તેમના સિવાય ખીજા તરફ દ્રષ્ટિ પણ શા માટે કરવી જોઈએ? એ તે નેમકુમારને જોઇને ભાવિના સુખની અનેકવિધ કલ્પનાએ કરી રહી હતી પણ એનું ભાવિ જુદી જ આગાહી આપતુ હતુ. એકદમ એની જમણી આંખ અને જમણુ અંગ ફરકવાથી તે ઉદાસ ખની ગઇ, તેથી સખીઓ કહે છે મહેન! આ તારા ખોટા ભ્રમ છે. અંગ ફરકવુ' એ તે શરીરના સ્વભાવ છે. તું ચિંતા છોડીને આનંદમાં આવી જા, એમ સમજાવવા લાગી. આ તરફ તેમકુમાર હાથી ઉપર બેસીને લગ્નમંડપ તરફે આવી રહ્યા છે. ત્યાં પખીએ ગગનભેદી નાદ સાંભળીને ધ્રુજી ઉઠયા, અને ભયના માર્યા આક્રંદ કરવા લાગ્યા. પશુ પક્ષીએના દિલમાં એ ત્રણ પ્રકારનું દુ:ખ હતુ. આ પશુ પક્ષીએને જંગલમાંથી પકડીને લાવ્યા ત્યારે કંઈકનો માતાએ રહી ગઈ ને બચ્ચાને પકડી લાવ્યા. કઈકના માતા-પિતાને પકડી લાવ્યા તે અચ્ચા જંગલમાં રહી ગયા હતા, એટલે તે કાળા કલ્પાંત કરતા હતા, Page #745 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કારણ કે આ સંસારમાં પિતાના પ્રિયજનને વિગ પશુ પક્ષીઓ આદિ દરેક જીવને સતાવે છે. બીજું દુઃખ તેમની સ્વતંત્રતા લૂંટાઈ ગઈ તેનું હતું. જંગલમાં પશુપક્ષીઓ ખુલી હવામાં પિતાના સાથીઓ સાથે સ્વતંત્રતાપૂર્વક આમથી તેમ નાચતા કૂદતા હતા. પશુઓ એક સ્થાન છેડીને બીજે સ્થાને જતા હતા, અને લીલે ચારો ચરતા હતા. આમ સ્વતંત્રતાપૂર્વકવિહરતા પશુ પક્ષીઓની સ્વતંત્રતા છીનવી લઈને તેમને બંધનમાં નાંખ્યા હતા. . મનુષ્ય પોતાના સુખ દુઃખ પરથી બીજા ના સુખ-દુઃખને સહજ રીતે જાણી શકે છે. તે સમજે છે કે મને જે બાબતથી દુઃખ થાય છે તેનાથી બીજાને સુખ કેવી રીતે થાય? છતાં સ્વાર્થી મનુષ્ય આ વાતને બિલકુલ ભૂલી જાય છે કે મારા કાર્યથી બીજાને સુખ થાય છે કે દુઃખ? તે એ વિચાર નથી કરતે કે હું મારા સુખને માટે બીજા છ સાથે કેવો વ્યવહાર કરું છું ! એ જ વ્યવહાર બીજે માણસ પોતાના સુખને માટે મારી સાથે કરે તે મને કેવું દુઃખ થશે ? પશુ પક્ષીઓની અપેક્ષાએ તે મનુષ્ય વધારે વિવેકી છે, પણ સ્વાર્થને કારણે મનુષ્ય વિવેકહીન બની જાય છે. જે મનુષ્ય સ્વાર્થભાવનાથી વિવેકહીન ન બને અને જેવું દુઃખ સુખ પિતાને માટે માને છે તેવું જ જે બીજાને માટે માને તે તે બિલકુલ પાપમાં પ્રવૃત્ત ન બને, પણ સંસારમાં એવા મનુષ્ય બહુ ચેડા નીકળશે કે જેઓ સ્વાર્થ છોડીને પિતાની માફક બીજાના સુખદુઃખને સમજે, અથવા બીજા ને દુઃખમાં ન નાંખવા માટે અને સુખ આપવા માટે પિતાને રવાથે છેડી છે. ઘણાં માણસે તે એવા પણ હોય છે કે પિતાને કેઈ જાતને સ્વાર્થ ન હોવા છતાં બીજા અને દુઃખ આપે છે. જયારે વિવેકહીન ગણતા પશુઓ પણ વિના કારણે કેઈને નુકશાન પહોંચાડતા નથી, પણ વિકસંપન્ન મનુષ્ય કોઈ વાર પશુઓથી પણ હલકે બની બીજાનું અહિત કરવા તત્પર બને છે. તે માટે ભર્તુહરિએ પણ કહ્યું છે કે अंके सत्पुरुषाः परार्थ घटका स्वार्थ परित्यज्यये, सामान्यास्तु परार्थमुद्यम भृतः स्वार्थाधिरोधेन ये । तेऽमी मानुष राक्षसाः परहित स्वार्थाय निघ्नन्ति ये, ये निम्नन्ति निरर्थक परहितं ते के न जानीमहे ।। જે મનુષ્ય પિતાના સ્વાર્થને ખ્યાલ ન કરતા બીજાનું ભલું કરે છે તેઓ પુરૂષ છે. જેઓ બીજાના ભલાની સાથે પિતાનું ભલું કરે છે તેઓ સાધારણ પુરૂષ છે. જેમાં પિતાના ભલા માટે બીજાનું બગડે છે તેઓ મનુષ્યના રૂપમાં રાક્ષસે છે, અને વગર કારણે બીજાનું અહિત કરે છે તેમને શું કહેવું એ જ મારી સમજમાં આવતું નથી. આ સંસારમાં સમસ્ત પ્રાણએ સુખ ચાહે છે. કેઈ દુખ ચાહતું નથી. સર્વ જીવો દુખથી બચવાને અને સુખ મેળવવાને ઉપાય કર્યા કરે છે. મૃત્યુ, જરા, વ્યાધિ અને Page #746 -------------------------------------------------------------------------- ________________ ;&& શારદા સુવાસ માનસિક દુઃખેથી સઘળા છે ડરતા રહે છે, અને એવા દુખેથી રક્ષણ મેળવવાની શોધમાં રહે છે. સુખની પ્રાપ્તિ અને દુઃખને નાશ ઈચ્છતા હોવા છતાં પણ કેઈ બ્રમમાં પડી કઈ વિપરીત માર્ગ ગ્રહણ કરે તે વાત જુદી છે, બાકી સૌને ઉદ્દેશ સુખ મેળવવાને હોય છે. એમ હોવા છતાં પણ મનુષ્ય બીજાઓને માટે એ વાત ભૂલી જાય છે અને કઈ કઈ વાર તે બીજાના સુખની ઈર્ષ્યા કરે છે. અથવા બીજાને દુઃખી જોઈને રાજી થાય છે. તેઓ એ વિચાર નથી કરતા કે દુઃખ અમને જેમ ગમતું નથી તેમ બીજાને પણ નથી ગમતું. દેવાનુપ્રિયે ! આપણું ભાવિના તેમનાથ ભગવાન તે કરૂણાના સાગર અને પરમાર્થદશ હતા. એ કઈ છનું દુઃખ જોઈ શકે તેવા ન હતા. જ્ઞાની પુરૂષને મન કેઈ પિતાનું કે કઈ પરાયું હતું નથી. એમને મન તે દરેક જી સમાન છે. “agવ ટુવ ” આખી પૃથ્વી ઉપર રહેલા ત્રણ-સ્થાવર, સુક્ષમ અને બાદર દરેક જીવને એમનું કુટુંબ માને છે પછી કેઈનું મન દુભાવે ખરા? આજે તે પોતાના સુખ ખાતર બીજાને દુભાવવા તે શું પણ બીજાના પ્રાણ લેવા તે પણ સહુજ વાત બની ગઈ છે. એક જમાને એ હતું કે આપણા વડીલે લેટ લઈને નીકળતા ને જ્યાં જ્યાં કીડીઓના દર હોય ત્યાં જઈને લેટ નાંખતા. આવી તેમના દિલમાં દયા હતી. આજે તે દયાને દેશનિકાલ કરી દીધી છે. ઘણું માણસે પિતે સુખી થવા માટે દેવ-દેવીઓને પાડો અને બકરાને ભેગ ચઢાવે છે. આવી વાત સાંભળીને આપણું હૃદય કંપી ઉઠે છે. બીજા ની હિંસા કરીને કદી સુખ મળે ખરું? અહિંસાનું પાલન કરવાથી સુખ મળે છે, કારણ કે “દયા ધર્મક મૂલ હૈ” દરેક ધર્મોનું મૂળ દયા છે. કેઈ ધર્મમાં હિંસાને ધર્મ કહેલ નથી પણ દયાને ધર્મ કહ્યો છે. જેની દયા કરશે તો તેની દુવા તમને મળશે ને સુખી થશે પણ દિલમાં યા નહિ રાખે તે તમે દુખી થવાના. અહિંસાના શરણે જવાથી આત્માને વિજય થાય છે, હિંસાથી નડિ. અહીં એક અન્ય દર્શનની વાત મને યાદ આવે છે. કચ્છમાં એકલગામ નામે ગામ હતું તે ગામના પાદરમાં એકલમાતાનું મંદિર હતું. આ ગામની ચારે તરફ સૂકી રણ જેવી વેરાન ધરતી હતી. આ માતાના મંદિરે દર શરદપુનમના દિવસે મેળો ભરાતો હતે. મેળામાં હજારે નરનારીઓ આવતા ને અજ્ઞાનતાથી હેમહવન વિગેરે કરતા, અને અહિંસાના માર્ગને નહિ સમજનાર અજ્ઞાન ગરાસીયા લેકે આ દિવસે પાડાનું બલિ ચઢાવતા ને એકલમાતાનું પવિત્ર મંદિર લોહીથી ભરાઈ જતું. આ સમયે મડાજનનું દયાળુ હૃદય ધ્રુજી ઉઠતું પણ ગરાસીયા લોકો સામે ઝુંબેશ કેણું ઉઠાવે ? અહિંસા ખાતર ઝેર પી જાણે એવા માઁના મડદા પડે તે પણ આ ગરાસિયા સમજે તેવા ન હતા. આ બાબતમાં શું કરવું તેને સૌ વિચાર કરતા. આ મંદિરના પૂજારી તરીકે એક બાવાજી થડા સમય પહેલા આવેલા. એ બાવાજીએ એમના ગુણેથી Page #747 -------------------------------------------------------------------------- ________________ કેટર શારદા સુવાસ ઘણું લેકોને પ્રભાવિત કર્યા હતા, અને ઘણી કપ્રિયતા સંપાદન કરી હતી, એટલે મહાજને બાવાજી તરફ મીટ માંડી. શરદપૂનમને દિવસ નજીક આવતે જતો હતે. એક દિવસ મહાજન ભેગું થઈને બાવાજી પાસે આવ્યું. બાવાજીએ કહ્યું પધારે મહાજન ! અત્યારે અચાનક આવવાનું કેમ બન્યું? મહાજન વિનય વિવેક જાળવીને બાવાજી પાસે બેઠું ને પૂછયું કે બાવાજી! આ બધી શેની તૈયારીઓ ચાલે છે? બાવાજીએ કહ્યું તમને ખબર નથી કે શરદપૂનમને મેળે નજીક આવી રહ્યો છે. બાવાજીની વાત સાંભળીને મહાજનનું મુખ પડી ગયું તેથી બાવાજીએ પૂછ્યું કેમ બધા ઉદાસ થઈ ગયા ? બધાએ વાત કરી. ગરાસીયા આગળ અમારું જોર ચાલતું નથી, પણ આ દિવસે પાડાનું બલિ અપાય છે. તે હિંસા આપ બંધ કરાવે. બાવાજી કહે હું 'તે ન છું, મને ખબર નથી પણ ગરાસીયાને સમજાવવા બહુ કઠીન છે. મહાજને કહ્યું–કાળા માથાને માનવી ધારે તે કરી શકે છે. જ્યારે આપ તે બાવાજી છે. બધાનું 'દિવ આપે જીતી લીધું છે. આપના હૃદયમંદિરમાં રહેલી અહિંસા ઉપર આપને શ્રદ્ધા છે. કે નહિ? અમને આપના ઉપર શ્રદ્ધા છે કે જાણીને ઝેર પીનારા આપ મહાન પુરુષ છે. એ શ્રદ્ધાથી અમે આપની પાસે અમારા દુભાતા દિલની દવા લેવા આવ્યા છીએ. આ હિંસાના હુતાશન વચ્ચે આપ અહિંસાના અમૃતકુંભ તરીકે ઉભા રહે તે અમને વિશ્વાસ છે કે એકલમાતાના મંદિરે અહિંસાનો વિજયધ્વજ લહેરાઈ ઉઠે ને માતાજી આપના ઉપર વધુ પ્રસન્ન થાય. - બાવાજીએ કહ્યું મેં આ વાત જાણી ત્યારથી મારું દિલ પણ દુભાય છે. તે હવે હું મારા જાનના જોખમે પણ પાડાને જાન બચાવીશ. અહિંસા તે બધા ધર્મોની માતા છે. એની પૂજાને લાભ લેવાનો અવસર મને ક્યાંથી મળે? મહાજન! તમે નિશ્ચિત બને. બાવાજીના ગૌરવવંતા શબ્દ સાંભળીને મહાજનના હૈયા હરખાઈ ગયા ને બોલી ઊઠયા કે બાવાજી! જે વધ બંધ રહેશે તે અમારા તરફથી મેળાની મેદનીને પેટ ભરીને શીરે ખવડાવવામાં આવશે. આ જવાબદારીને બેજ લઈને મહાજન ઊડયું. શરદપૂનમના મેળાને એક દિવસ બાકી રહ્યો એટલે બાવાજી ગરાસીયાઓના ઉતારે ગયા. ગરાસીયાઓએ બાવાજીને આવકાર આપીને આસન ઉપર બેસાડ્યા ને પૂછ્યું બાવાજી! આમ એકાએક કેમ પધાર્યા? શું હેમ, હવન અને હત્યાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ ને ? ગરાસિયાઓના પ્રશ્નને જવાબ આપવાને બદલે બાવાજીએ કહ્યું. ભાઈઓ ! હું તમને એક પ્રશ્ન પૂછું છું કે દરેક જીવને જીવવું ગમે છે કે મરવું? ગરાસીયાઓએ કહ્યું કે બધાને જીવવું ગમે છે. ગરાસીયાઓની વાત સાંભળીને બાવાજી દાવ જોઈને સોગઠી નાંખતા બોલ્યા કે દરેક પ્રાણીને જીવવું ગમે છે. તમે પાડાઓને ભેગ આપીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છા છે. તે ક્યાંથી બને ? આ સાંભળીને ગરાસીયાઓ સમજી ગયા કે આ બા તે પાડાના વધની Page #748 -------------------------------------------------------------------------- ________________ ! ટંક શારદા સુવાસ પરપરા બંધ કરવા ઈચ્છે છે, પણ જો આપણે ભેગ ન ચડાવીએ તેા માતાજી આપણા ઉપર કાપે ને આપણે બધા સાફ થઈ જઈએ, તેથી ગરાસીયાએએ ગુસ્સે થઇને કહ્યું ખાવાજી! તમારે આ માખતમાં માથું મારવું નિß. અમે તે અમારી પર’પરા મુજબ પાડાના વધ કરવાના જ. ચાલ્યા જાએ અડ્ડી'થી. બાવાજીએ નીડરપણે કહ્યુ કે હું તે એમ માનું છું કે એકલમાતાને પ્રસન્ન કરવા સાચા ઉપાય અહિંંસા છે. માતા પોતાના બાલુડાના લેહીથી કદી ૨જી થતી નથી. આપણે એકલમાના બાલુડા છીએ તે આ પશુ-પક્ષી એના બાલુડા નથી ? એ પાડે શું માતાજીની પ્રજા નહિ ? આ સાંભળીને ગરાસીયાએ તે વધુ ખળભળી ઊઠયા ને કહ્યું ખાવા તું જે કરતા હાય તે કર ને અમે કરીએ છીએ તે અમે કરીશું. એમ કહીને બાવાજીને ધકકો મારીને કાઢી મૂકયા. બીજે દિવસે શરદપૂનમનુ' પ્રભાત પ્રગટ્યું. માતાજીના મંદિરે મેદ્રની જામવા લાગી. આ બાજુ પેલા ગરાસીયાએ લિ આપવાના પાડાને શણગારી મદિર જવાની તૈયારી કરવા લાગ્યા. પાડાને લઇ જવા માટે થાળી વગાડી, એટલે બધા ગરાસીયા ભેગા થયા. આગેવાન ગરાસીયા પાડાને બાંધ્યા હતા ત્યાં લેવા ગયા તેા પાડા ગુમ થઈ ગયા. પાડો કેણુ ચારી ગયું ? ગરાસીયા તા ધારીયા લઇને પાડાના ચારને શોધવા નીકળ્યા પણ કયાંય એમના પાડા મળ્યા નહિ. બધાના મનમાં થયું કે પેલા ખાવા ચારી ગયા હશે, ચાલે ત્યાં. આ તે બધા ધારીયા ને લાકડીએ લઈને ઉપડયા ખાવાના મઠમાં. પણ ખાવા ત્યાં ન હતા એટલે માતાજીના મંદિરમાં આવ્યા ને જોયું તે માતાજીની સામે એકચિત્તે હાથ જોડીને અડગ ઉભેલા બાવાજીને જોયા, તેથી કહેવા લાગ્યા કે આ તેા માતાજીના પાડાની ચેરી કરીને પાછો શાહુકાર બનીને હવે બગલાની જેમ ધ્યાન ધરવા .ઉભા છે, એક ધારીયાના ઘાએ એને પૂરો કરે. પણ બાવાજી તે પથ્થરની પ્રતિમાની જેમ ઉભા રહ્યા. એમના મુખ ઉપર મચ્છુના ડર ન હતા. આંખો બંધ હતી તે શરીરમાં ધ્રુજારી પણ ન હતી. એટલે ગરાસીયાએના મનમાં થયું. કે આના શરીરમાં માતાજીએ પ્રવેશ તા નહિ કર્યું હાય ને ! ભાગે અહીથી. નડુિતર આપણુ સેા વર્ષ પૂરા થઈ જશે. ગરાસીયા ઢાડવા ગયા પણ ઢેડી શકતા નથી. બધા ત્યાં ને ત્યાં સ્થંભી ગયા, અને શસ્રો પડી ગયા. સિહણુની જેમ ગ ના કરતા ગરાસીયા હવે સસલા જેવા બનીને ખાવાજીની માફી માંગીને કહેવા લાગ્યા કે ખાવાજી ! અમને માફ કરો. અમારા ઉપર દયા કરો. આ સમયે આંખ ખાલી દરેકના ઉપર કરૂગ્રુનું અમી છાંટતા ખાવાજી માલ્યા કે માફી તે માતાજી પાસે માંગેા. હું શું આપવાના હતા ? પણ મને એટલા કાલ આપેા કે હવે અમે પાડાના વધ નહિં કરીએ, અને આટલા વખત સુધી હત્યા કરી તેની માફી માંગેા. ત્યાં ગરાસીયાએએ માફી માંગીને વચન આપ્યું કે હવે અમે કદી પાનેા ભાગ નિર્ડ આપીએ. ત્યારથી ત્યાં ડિંસા બંધ થઈ ને અહિંસાનું સામ્રાજ્ય સ્થપાયું. અહિંસાના નાદ ત્યાં ગુંજી ઉઠયા ને Page #749 -------------------------------------------------------------------------- ________________ ૪ શારદા સ્વાસ મહાજને સૌને શીરે ખવડાવી મોઢું મીઠું કરાવ્યું ને ગરાસિયા અહિંસાના પૂજારી બન્યા. જુઓ, આ રીતે અન્ય દર્શનમાં પણ અહિંસાને મહિમા ગાયો છે. અહિંસાને પ્રભાવ અલૌકિક છે. નેમકુમાર દ્રવ્યથી પરણવા માટે આવ્યા છે પણ ભાવથી તે અહિંસાને ધવજ ફરકાવવા માટે આવ્યા છે, એટલે એમણે વાડામાં પશુઓને અને પાંજરામાં પક્ષીઓને પૂરાયેલા અને ભયથી કરૂણ સ્વરે વિલાપ કરતા જોયા. આ દશ્ય જોઈને કરૂણવંત નેમકુમારનું હૃદય પીગળી ગયું. ___ जीवियं तं तु संपत्ते, मंसट्ठा भक्खियबए। gifસત્તા રે માળ, સાહિં ઇવી પI - માંસભક્ષણ કરવા માટે રેકેલા અને તેથી મૃત્યુની સમીપ પહેચેલા એવા પાંજરામાં પૂરાયેલા પ્રાણીઓને જોઈને તે બુદ્ધિમાન નેમકુમાર સારથીને સંબોધીને આ પ્રમાણે બેલ્યા. પશુપક્ષી ને કલ્પાંત જેઈને નેમકુમારના દિલમાં કરૂણ આવી અને મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા લગ્નના શુભ કાર્ય માં આટલા બધા માણસે આનંદ પામે છે, હરખાય છે, –નગારા અને શરણાઈઓ વાગે છે ત્યારે આ બિચારા નિર્દોષ પશુ પક્ષીઓ કલ્પાંત કરે છે. આ મારાથી કેમ જોવાય ? મારાથી કેમ સડન થાય ? એમનું હૃદય કરૂણાથી આદ્ર બની ગયું. બંધુઓ ! આ તે અહિંસાના અવતારી ભગવાન હતા, પણ રામચંદ્રજીની ભક્તિ કરનાર શબરીનું નામ તે તમે સાંભળ્યું છે ને? શબરી ભીલના રાજાની દીકરી હતી. એ ભીલકુમારીને તાલીમ આપવા માટે ભીલરાજાએ તેને માતંગ ઋષિના આશ્રમે મૂકી હતી. ત્યાં માતંગષિ અને તેમની પત્નીએ શબરીને પુત્રીની માફક અપનાવી હતી. ઋષિના આશ્રમમાં રહીને શબરી એક તપસ્વીની જેવી બની ગઈ હતી. સમય જતાં શબરી યુવાન થઈ એટલે એના લગ્ન કરવા માટે એના માતા-પિતા અને પિતાને ઘેર લઈ ગયા ને તેની સગાઈ કરી અને થોડા દિવસમાં તેના લગ્ન લીધા. શબરીના લગ્નનો દિવસ નજીક આવતે ગમે તેમ તેમ મંગલ ગીતેના મધુરા સૂર સંભળાવા લાગ્યા. લગ્નની ધામધૂમ થવા લાગી. આમ કરતાં લગ્નનો આગલે દિવસ આવી ગયે. એ શબરીના મકાનની આસપાસ પાડા, ઘેટા, બકરા, મરઘા, કૂકડા વિગેરે ઘણું પશુપક્ષીઓને રાખવામાં આવ્યા હતા. તેમને શેરબકેરભર્યો આર્તનાદ અને ચીસાચીસ સાંભળીને શબરી એની માતાને પૂછવા લાગી બા ! આ પશુપક્ષીઓને શા માટે પકડયા છે? એમને છૂટા કેમ નથી મૂકતા? અને એ શા માટે આટલી બધી ચીસે પાડ્યા કરે છે? ત્યારે શબરીની માતાએ કહ્યું-બેટા ! આવતી કાલે તારા લગ્ન છે. તે માટેના Page #750 -------------------------------------------------------------------------- ________________ શારદા વાય ૫ મહેફિલમાં એ સઘળા ઠેકાણે પડી જશે. શખરીએ પૂછ્યું શું એ બધાનો વધ કરવામાં આવશે ત્યારે એની માતાએ કહ્યું-દીકરી! એમાં નવાઈ પામવા જેવું શું છે? આપણે ત્યાં લગ્ન હોય ત્યારે આપણી ઈજ્જત અને મેાભા પ્રમાણે બધું જ કરવુ' પડે. આ સાંભળી શબરી તા આભી જ બની ગઇ. કોઈપણ પ્રાણીને અજાણતાં પણ દુભાવાય નહિ એવું આશ્રમમાં શિક્ષણ પામી હતી તે ભીલપુત્રી પેાતાના જ લગ્નમાં આટલા બધા પશુનો વર્ષ થાય તે કેવી રીતે સહન કરી શકે! એણે નિશ્ચય કર્યાં કે મારાથી આવા હઁસાભર્યો વાતાવરણમાં રહી શકાશે નહિં, એટલે ઘરના બધા રાત્રે સૂઈ ગયા પછી મધરાત્રે તે ઘરમાંથી છાનીમાની ચાલી નીકળીને આશ્રમમાં આવી. ઋષિ અને ઋષિપત્નીએ તેને પૂછ્યુ બેટા ! અત્યારે કયાંથી આવી ? શમરી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી ને બધી વાત કરી. માત’ગઋષિએ તેને ધીરજ આપીને સમજાવી કે એટા ! હું જાણું છું કે હવે તું ત્યાં નડ઼િ રહી શકે, છેવટે તપાસ કરતા તેના મા-બાપ આશ્રમે આવ્યા ને શખરોને લઇ જવા ખૂબ સમજાવી પણ શમરી ઘેર ન ગઈ તે ન જ ગઈ. એ જ શખી રામની પરમ ભક્ત બની ગઇ. એની ભક્તિના પ્રભાવે એને રામચંદ્રજીનો ભેટો થયા ને એના એઠાં ખેર રામચદ્રજીએ પ્રેમથી આરેગ્યા હતા. ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે એક ભીલની દીકરીના જીવનમાં આવી અહિંસા હતી કે જે પશુપ્રેમની દયા ખાતર પરણી નહિ, ત્યારે દયાના અવતાર તેમકુમાર પરણે ખરા ? તેમણે પશુ વાડામાં પૂરેલા પશુપક્ષીએને ભયભીત ખનીને ચીચીયારીઓ કરતા જોયા ને મનમાં થયું કે આ શુ ? તેમનું હૃદય હચમચી ઉઠ્યું.. તેણુ આવ્યા તેમકુમાર જ્યાં, પિજમાં પશુઓને દેખે પશુઓના કલરવ અવાજ સુણ્યા, ગૌરવ કાજે હિંસા થાશે; પાકાર સુણતાં નૈમકુમારનું હૈયું વીધાઇ જાય રે....ચાલ્યા નેમકુમારનો જાન આવી ઉગ્રસેન રાજ રે-ચાયા નેમકુમાર નેમકુમાર તેરણે જાય છે ત્યારે પશુપક્ષીઓ એમનો ભાષામાં કહે છે આ દયાળુ તેમકુમાર ! અમારા ઉપર કરૂણા કરીને અમને બચાવેા. કઇંક પશુડાએ કરૂણ સ્વરે રડે છે ત્યારે કોઇ પશુ એને સમજાવે છે કે તમે રડો નRsિ. તેમકુમાર તે કરૂણાવત છે. એક કીડીનો પ્રાણ દુભાય ત્યાં તેમનુ કાળજુ કપાય છે. એવા એ કરૂણાવત શું આપણા ગળા ઉપર છરી ફરવા દેશે? નહિ....નહિ એવું કદી નિહું અને. હમણાં આપણુને પાંજરામાંથી છેડાવશે. આ પશુ પક્ષીઓ નમકુમારને ઓળખતા પીછાણુતા નથી પણ એમનુ દિલ આ પ્રમાણે કહે છે. તેા વિચાર કરો કે ભગવાનના દિલમાં અહિં સાનુ કેવુ. આંદેલન હશે કે પાંજરામાં પૂરાયેલા પશુપક્ષીઓના દિલ સુધી એના પડઘા પડયે ! નેમકુમારે પશુઓના પાકાર સાંભળ્યા ને અંતરમાં કરૂણાના ઝરણા વહેવા લાગ્યા, Page #751 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ભગવાન તે જન્મથી ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યા હતા એટલે જાણતાં હતાં કે આ નિર્દોષ પશુપક્ષીઓને માંસ માટે મારી નાંખવા પાંજરામાં ને વાડામાં પૂર્યા છે, છતાં જે તેઓ પિતાના જ્ઞાનના આધારે પશુ પક્ષીઓ પર કરૂણ દર્શાવીને તેમને બંધનમુક્ત કરી દે તે જાનના માણસ તથા બીજા માણસો પશુ-પક્ષીઓને બંધનમુક્ત કરાવવાનું કારણ કેવી રીતે સમજી શકે? બીજા ને અહિંસાનું મહત્વ સમજાવવા માટે વાડાની પાસે આવતા નેમકુમારે સારથી-મહાવતને પૂછયું હે સારથી ! આ બિચારા સુખાભિલાષી પશુપક્ષીઓને આ વાડાના ને પાંજરાના બંધનમાં શા માટે નાંખ્યા છે? હવે સારથી તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર - જિનસેનકુમાર એ ગુણીયલ છે કે એના જવાથી આખી નગરીની જનતા રહે છે. નગરની બહાર ઘણે દૂર સુધી માતાપિતા અને પ્રજાજનો સૌ વળાવવા માટે ગયા. બધા જોતા રહ્યા ને જિનસેનકુમાર તે બધાની વિદાય લઈને ચાલી નીકળ્યા. ચાલતે ચાહતે એક દિવસ ચંપાપુર નગરની બહારના બગીચામાં આવ્યું. થાક ઉતારવા માટે ડી વાર જિનસેનકુમાર સૂતે હતો, એટલામાં રાજાના માણસોએ બગીચામાં બાંકડા ઉપર સૂતેલા જિનસેનકુમારને જોયા. માણસેએ રાજાને ખબર આપી કે આપણું જમાઈરાજ જિનસેનકુમાર આવ્યા છે. રાજા રાણીને ખબર પડી એટલે મહારાજા ઘણાં માણસોને સાથે લઈને બગીચામાં આવ્યા. જમાઈને એકલા જોતાં શંકાશીલ બનેલા સસરા – પહેલાં સસરા સમજતા હતા કે જમાઈ મેટા પરિવાર સાથે આવ્યા હશે, એટલે પિતે પણ પરિવાર સહિત જમાઈને તેડવા માટે આવ્યા, પણ અહીં તે જમાઈ એકલા જ હતા. એમનું મુખ પણ ઉદાસ હતું તેથી સસરા સમજી ગયા કે જમાઈ કઈ પણ કારણથી એકલા આવ્યા છે. સ્વાગત કરીને મહેલમાં આવ્યા. સ્નાનાદિ કરાવી, જમાડીને રાજાએ પૂછ્યું કે આપ એકલા જ કેમ આવ્યા છે ? અને આમ અચાનક આવવાનું કારણ શું ? આપના મુખ ઉપર આનંદ દેખાતે નથી. તે શું કારણ છે? શું તમારા પિતાજીએ તમને દેશનિકાલ કર્યા છે? જે હોય તે મને જલ્દી કહો. માધવસિંહ રાજાએ તેમને આ પ્રમાણે પૂછયું એટલે જિનસેનકુમારે કહ્યું–મહારાજા ! મારા પિતાજી મારા ઉપર નારાજ થયા નથી ને મને દેશનિકાલ કર્યો નથી. તમે મારા માટે એવી કઈ શંકા કરશો નહિ. મને પિતાને પરદેશ જેવાની ઈચ્છા છે તેથી હું સિંહલદ્વીપ જઈને નેકરી કરી મારું ભાગ્ય અજમાવવા માંગું છું. પિતાજીના પૈસા ઉપર જે દીકરાઓ તાગડધીન્ના કરે છે તે અધમ છે. મારે મારા બાહુબળથી આગળ આવવું છે. તે માટે હું જાઉં છું. મને ત્યાં ઘણું અનુભવ મળશે. મારા માતા પિતાએ મને પરદેશ ન જવા માટે ખૂબ સમજાવ્યું પણ હું એમને સમજાવીને પરણે આવ્યો છું. જમાઈની વાત સાંભળીને સસરાજીએ કહ્યું-જમાઈરાજ! તમારા માતા-પિતાને Page #752 -------------------------------------------------------------------------- ________________ ચારતા સુવાસ સમજાવીને તમે ભલે આવ્યા પણ અમે તમને કઈ રીતે નહીં જવા દઈએ. તમે આવા ચતુર અને પરાક્રમી રાજકુમાર થઈને સિંહલદ્વીપ જઈને નેકરી કરે તે અમને શોભે ? મારે તે દીકરી કહું કે દીકરે કહું તે તમે જ છે, માટે ચંપાનગરીનું રાજ્ય તમે સંભાળે. હું તમને રાજતિલક કરી દઉં, ત્યારે જિનસેને કહ્યું–મારે અત્યારે રાજ્ય જોઈતું નથી. મારે તે મારું ભાગ્ય અજમાવવા પરદેશ જવું છે. જિનસેનકુમારને સાસુ, સસરા, પ્રધાન વિગેરેએ મળીને ખૂબ સમજાજો પણ ન સમયે ત્યારે એમના મનમાં થયું કે કુંવરીને મળવા દે. એ એમને જરૂર સમજાવશે. બધાને મળ્યા પછી જિનસેનકુમાર ચંપકમાવાને મળવા માટે એના મહેલે આવ્યું. જિનસેનકુમારને આવતા જોઈને ચંપકમાલા ઉભી થઈ અને સન્માનપૂર્વક પતિને ઉંચા આસને બેસાડી ચરણમાં પડીને પૂછયું-સ્વામીનાથ! આપ આમ એકાએક અને એકલા કેમ પધાર્યા છે? મેં દાસી દ્વારા જાણ્યું કે આપ પરદેશ પધારે છે, તે શું આ વાત સત્ય છે? નક્કી કઈ પણ કારણ હેવું જોઈએ. આપને એકાએક પરદેશ જવાનું શું કારણ છે તે આપ મને કહે, ત્યારે જિનસેનકુમાર ચંપકમાલાને કહે છે. કુછ નહિ કારણ હૈ પ્યારી, પુન્ય અજમાને જાઉં, વિમાતા કે મન નહિ ભાઉ, ઈસલિયે મેં જાઉં. મારે જવાનું બીજું કઈ કારણ નથી. તું જાણે છે ને કે મારી ઓરમાન માતા રત્નાવતીને મારા પ્રત્યે કેટલું ઝેર છે! એણે મને કપટ કરીને લાડુમાં ઝેર આપ્યું. મારા નિમિત્ત એને પાપ કરવા પડે છે, તેથી મને થયું કે હું મારું ભાગ્ય અજમાવવા પરદેશ જાઉં. આ કારણથી હું પરદેશ જવા માટે નીકળે છું. જતા ચંપાનગરી રસ્તામાં આવી એટલે હું તને મળવા માટે આવ્યો છું. ત્યારે ચંપકમાલાએ કહ્યું–નાથ ! ત્યાં તમારા ઉપર માતા ઈર્ષ્યા કરે છે પણ અહીં તે કઈ ઈર્ષ્યા કરનાર નથી, માટે આપ સુખેથી ચંપાનગરીનું રાજ્ય કરે ને અહીં જ રહે, ત્યારે જિનસેનકુમાર કહે છે ચંપકમાલા ! સસરાના રાજ્યમાં રહેવું મને પસંદ નથી. લેકમાં કહેવત છે કે જે દીકરે પોતાના નામથી ઓળખાય તે ઉત્તમ, જે દીકરો પિતાજીના નામથી ઓળખાય તે મધ્યમ અને સસરાના નામે ઓળખાય તે અધમ. તે સિવાય જે જમાઈ પરદેશ રહે છે તે હીરા તુલ્ય છે, જે ગામમાં રહે છે તે મેતી તુલ્ય અને જે ઘરજમાઈ થઈને રહે છે તે કાંકરા તુલ્ય. (હસાહસ) હે ચંપકમાલ! મારે ઘરજમાઈ થઈને રહેવું નથી. હું તે મારા નિર્ણય પ્રમાણે પરદેશ જઈશ. જિનસેનકુમાર પરદેશ જશે ત્યારે ચંપકમાલા સાથે જવા તૈયાર થશે ને શું બનશે તેના ભાવ અવસરે. * Page #753 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં ૭૪ આસો સુદ ૬ ને શનિવાર તા. ૭-૧૦-૭૮ અનંત ઉપકારી, વિશ્વવંદનીય પરમ તારક પ્રભુએ સર્વ જીના આત્મવિકાસ માટે અનેક માર્ગો બતાવ્યા છે. આજે દુનિયામાં કઈ પણ એ આત્મા હશે કે જે વિકાસને ન ઈચ્છતે હેય! દરેક જ ઈચ્છે છે કે હું આગળ વધું, વિકાસ કરું પણ એ વિકાસ માં? ભૌતિક સુખમાં, ભૌતિક સુખના સાધનમાં, ધન મેળવવામાં, માનપ્રતિષ્ઠા કેમ વધુ મળે, સકાર-સન્માન મળે ઈત્યાદિ ભૌતિક વિકાસની ઝંખના તે સૌ કોઈને હોય છે. જ્ઞાનીઓ કહે છે આ વિકાસ મહતવને નથી, કારણ કે મોટા ભાગે ભૌતિક વિકાસ વધતા આત્મિક વિકાસ રુંધાય છે. આત્મામાં અહં, આસક્તિ વિગેરે વધતા જાય છે તેથી ચિત્ત શાંત, સ્વસ્થ બનવાને બદલે અશાંત, અસ્વસ્થ અને રતિ અરતિ આદિના મેલથી મલીન બનતું જાય છે. ભૌતિક વિકાસથી છરને જે આ કચરખાતું મળતું હોય તે એ વિકાસનું શું મૂલ્ય? બીજી વાત એ છે કે ભૌતિક વિકાસ ગમે તેટલે કરે છતાં સરવાળે મૃત્યુ વખતે જીવને એ શું આશ્વાસન આપી શકે? કંઈ જ નહિ, અને મૃત્યુ બાદ એમાંથી રજમાત્ર પણ જીવની સાથે લઈ જઈ શકે? લેશ માત્ર નહિ, જ્ઞાની કહે છે “નાશવંતના ભરોસા ભગ્ન જ થવાના.” નિર્બળ જીવ ભૌતિક વિકાસ વિના ચલાવી ન શકતા હોય એ જુદી વાત છે. અને એના બહુ મૂલ્ય આંકી એમાં જ સર્વસ્વ માનવું એ પણ જુદી વાત છે. રેગીને દવા વિના ચાલતું ન હોય છતાં એ રેજ જે દવા ખાવી પડે એને આનંદથી વધાવી લેત નથી. એથી પિતાને ભાગ્યશાળી માનતા નથી. એના હૃદયને એ ડંખે છે કે હોય! આ કેવા પાપના ઉદય કે રોજ દવાની ગુલામી કરવી પડે છે. કેવી કડવી બેસ્વાદ દવા! ખાવાપીવા પર પણ કેટલે અંકુશ રાખવું પડે છે ! ઈત્યાદિ બળતરા તેના મનમાં ચાલુ રહે છે. બસ, આ જ રીતે ભૌતિક વિકાસ આત્માથી જીવને બળતરા કરાવનારે હય, ભૌતિક વિકાસના સાધને મેળવવામાં જાત ભાગ્યશાળી ન લાગે પણ આત્માના રોગ તરીકે એમાં કમનસીબી દેખાય. તેના મનને એમ થયા કરે કે હું કે કમનસીબ કે મારે આના વિના ચાલતું નથી. ધન્ય છે તે મહાન આત્માથી મુનિઓને! કે જેઓ ભૌતિક વિકાસની બલા વિના જીવી શકે છે. હું આને ગુલામ ! રોજ મારે આના કડવા અનુભવ કરવા પડે. આમાં મારે આત્મા ધર્મક્રિયાઓ, તપ વિગેરે સાધના કરવામાં કે મડદાલ ને અશકત, બની ગયું છેજ્યારે આ ભૌતિક વિકાસની ગુલામીના કારમાં બંધનમાંથી છૂટીશ? આ માનવ જીવનમાં દૃષ્ટિ જેટલી સ્વચ્છ અને નિર્મળ બનતી જાય એટલું જીવન ઉંચું અને દૃષ્ટિ જેટલી મલીન એટલું જીવન નીચા દરજજાનું. ભૌતિક વિકાસના બહુ મૂલ્ય આંકવા જતાં, એમાં પિતાને ભાગ્યશાળી માનતા અને એમાં જ પિતાનું સર્વસ્વ Page #754 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ १८९ માનવા જતા દષ્ટિ મલીન બને છે કારણ કે એમાં આત્માના હિતાહિતને વિચાર કે મારી પુણ્ય રૂપી મુડી ખતમ થઈ જશે તેનો ખ્યાલ નથી રહેતું. પછી ખેદ કે દુઃખ થવાની વાત જ ક્યાં? ઉપરથી આત્મામાં કોધ, માન, માયા, લેભ, આસક્તિ, રાગ, દ્વેષને ઉકરડે વધતા જાય છે, પરિણામે જાલીમ પાપમુડીમાં વધારો થાય છે એકેન્દ્રિયપણામાંથી માંડ છૂટીને ઠેઠ ઉંચા માનવભવમાં આવ્યાની મહેનત ધૂળધાણી થાય છે એટલું નહિ પણ ઊંચામાં ઊંચું અને કિંમતીમાં કિંમતી મળેલું જિનશાસન, કેવળ પ્રરૂપિત ધર્મ, મહાન ત્યાગી સદ્ગુઓ અને સિદ્ધાંતે કે જેના સહારે આપણે જલદી ભવપાર થઈ શકીએ, એવા સાધનને ભૌતિક વિકાસના સાધને પરની આસક્તિ નિરર્થક બનાવી દે છે, માટે ભૌતિક વિકાસની લાલસાને તે નવગજથી નમસ્કાર કરવા જેવા છે અને આત્મિક વિકાસની માયા લગાડવા જેવી છે. ભૌતિક વિકાસ મહત્વનું નથી. મહત્વનું છે આત્મવિકાસ, કારણ કે આત્મવિકાસથી જ સાચી શાંતિ, સાચી પ્રસન્નતા અને પવિત્રતા મળે છે, માટે આત્મવિકાસ માટે પ્રયત્ન કર જોઈએ. કદાચ તમને થશે કે આત્મવિકાસ શ? તે હું આપને સમજાવું. જેમ ભૌતિક વિકાસમાં કાયા સુંદર ને સુખી બને, માલમિલ્કત, પ્રતિષ્ઠા, માન-સન્માન વિગેરે વધતા જાય એવી રીતે આત્મવિકાસમાં આત્મા પવિત્ર, ઉજજવળ અને સદગુણ બનતું જાય તેથી આત્મામાં જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા, ક્ષમા, અનાસક્તિ, તૃપ્તિ વિગેરે ભાવે વધતા જાય, એ બધું આવે તેથી આત્માનું સૌંદર્ય, સ્વસ્થતા ને પ્રસન્નતા વધતી જાય. આજે બધે વિકાસની વાતે ચાલે છે પણ એમાં માત્ર જડ વિકાસને કેલાહલ મચી રહ્યો છે. તે માટે કેળવણી વધારે, શાળાઓ વિકસાવે, સિનેમાદિ મનરંજન વધારે વિગેરે કેટલા પ્રયત્ન ચાલી રહ્યા છે. રાગદ્વેષ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વધારે એવા છાપા, રેડિયા, પિકચર, ટી. વી. વિગેરે ખૂબ વધી ગયા. આ કેલાહલમાં આત્મવિકાસની વાત કેણ સાંભળે ? જ્યાં આત્મામાં વિલાસપ્રિયતા વધે, રાગ-દ્વેષ અને આર્ત-રૌદ્રધ્યાન વધે એને વિકાસ કેવી રીતે મનાય? આ જડ વિકાસે માનવના આત્મવિકાસને ગૂંગળાવી ખતમ કરી નાંખે છે. આ માનવજીવન આત્મવિકાસ માટે છે. એનું સાધન છે ધર્મ. માટે ધર્મની આરાધના કરે તેથી આત્મવિકાસ થશે. જેમને આત્મવિકાસની ભાવના છે તેવા નેમકુમાર પરણવા માટે આવ્યા છે પણ તેમની દષ્ટિ આત્મા તરફ જ છે. જાનમાં ઘણાં માણસે તેમની આગળ હતા છતાં નિર્દોષ પશુઓનું કરૂણ આક્રંદ સાંભળીને તેમનું હૃદય દ્રવિત ન થયું, કારણ કે આ લગ્નના ઉત્સાહમાં પશુ એના હૃદયદ્રાવક પિકાર તરફ કેઈનું લક્ષ ખેંચાયું નથી અને કેઈએ તે તરફ ધ્યાન આપ્યું નથી. જાનની આગળ જેટલા માણસે હતા તે બધા ઉગ્રસેન રાજાના મહેલ તરફ આગળ વધતા જતા હતા, પણ નેમકુમાર તે પશુઓને વાડે આવ્યું એટલે તેમને પિકાર શા. સુ. ૪૪ Page #755 -------------------------------------------------------------------------- ________________ શાશા સુવાસ સાંભળીને આગળ ન વધ્યા. ત્યાં જ ઉભા રહી ગયા. બીજા માણસોએ પશુ પક્ષીઓની દયા ન કરી પણ નેમકુમાર તેની ઉપેક્ષા કેમ કરે? વાડામાં પૂરેલા ભયગ્રસ્ત પશુ પક્ષીઓને જોઈને નેમકુમારનું હૃદય કરૂણાના ધંધથી ઉભરાઈ ગયું. એમની કરૂણા અજોડ હતી. સમગ્ર વિશ્વના પ્રાણીઓને હિંસા બચાવીને અહિંસાના પવિત્ર માર્ગે વાળવાની તેમની ભાવના હતી. દેવાનુપ્રિયે ! આપણે ભારતદેશ પહેલા અહિંસાપ્રધાન દેશ હતે. “અહિંસા પર ધમ” આ સૂત્ર ભારતની પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં જડાયેલું હતું. “જી ને જીવવા દે” આ મહામંત્ર આર્ય મનુષ્યના અંતરમાં ગૂંજતું હતું. આ ભારતવર્ષની પવિત્ર ભૂમિ ઉપર અહિંસાને સિંહનાદ ગજાવનાર અનેક ઝળહળતા રત્ન પાક્યા છે. ભારત દેશમાં જ્યાં જુઓ ત્યાં અહિંસાને નાદ ગૂંજતે હતા. એ સમયના મોટા રાજા મહારાજાઓ પણ અહિંસાને પ્રચાર કરતા હતા. મહારાજા કુમારપાળના શાસનકાળમાં તે કેટલું સુક્ષમ અહિંસાનું પાલન થતું હતું કે કોઈ મર” આ શબ્દ બોલે તે તેને પણ કડક શિક્ષા થતી હતી તે જીવહિંસાની તે વાત જ કયાં રહી! હીરસૂરીશ્વરજી મહારાજના સમયમાં ચંપાબાઈ નામે શ્રાવિકાના છમાસી તપથી આકર્ષાઈને અકબર બાદશાહે હિંસાને ત્યાગ કર્યો હતો, અને પિતાના તાબાના દેશમાં પણ સંપૂર્ણ અહિંસા પાળવાને પડહ વગડાવ્યું હતું. પિતે મુસ્લીમ હોવા છતાં અહિંસા ધર્મનું પાલન કરવામાં સજાગ હતા. ઈસુના ચોથા સૈકામાં ચીનમાં યુવતી. નામને મહાન સમ્રાટ થઈ ગયા. પિતે સ્વયં માંસાહારને ત્યાગી હતે એટલું જ નહિ પણ પિતાના સમગ્ર રાજ્યમાં પણ જીવહિંસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. આગળ વધીને ચીનના એક સમ્રાટે કાપડ ઉપર ભરતકામ કે ચિત્રામણેમાં પણ પશુઓના ચિત્રો ભરવા કે ચીતરવાની મનાઈ કરી હતી. કપડું ફાડવાથી ધેવાથી પ્રાણીની હિંસાને દેષ લાગે છે, એવી તેની માન્યતા હતી. મેગલ સમ્રાટના સમયમાં ગૌ અને ગૌવંશની હિંસાને પ્રતિબંધ હતે. ખુદ ઔરંગઝેબે પણ એ અમલને બરાબર પાળે હતે. કાશ્મીરમાં થયેલ ભારત સમ્રાટ અશકસેન પોતે ચુસ્ત વૈદિક હતા, છતાં તેઓ અહિંસાના પરમ ઉપાસક હતા. યજ્ઞ વિગેરેમાં હિંસા ન કરવાની તેમની સખ્ત મનાઈ હતી. એ અશકસેનના સમયમાં એક બ્રાહ્મણને પુત્ર મરણ પામે. તે વખતે એવી માન્યતા હતી કે યજ્ઞમાં પશુ હોમવામાં આવે તે પુત્ર જીવતે થઈ જાય, એટલે બ્રાહ્મણ અશોક સેન પાસે આવ્યો ને વિનંતી કરી કે મહારાજા ! હું મારા પુત્ર વિના જીવી શકું તેમ નથી, માટે આપ યજ્ઞમાં પશુનું બલિ આપવાની મને છૂટ આપે. નહિ તે હું આપની સમક્ષ જ મરણનું શરણ સ્વીકારું છું. સમ્રાટ અશેકસેને કહ્યું–જો, આ રીતે પશુનું બલિ આપવાથી તારે પુત્ર જીવતે થતું હોય તે ચાલ, હું મારી જાતને અગ્નિમાં હેમી દઉં છુંતે તારો પુત્ર જીવતે થશે અને તેને પણ નવજીવન મળશે, પણ હું મારા રાજ્યમાં Page #756 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ નિર્દોષ પશુઓની હત્યા તે નહિ જ થવા દઉં. આવા મોટા રાજા પણ પિતાની જાતને હેમી દેવા તૈયાર હતા પણ નિર્દોષ જીવેની કતલ કરવા તૈયાર ન હતા. આવા આર્ય સંસ્કૃતિના સંસ્કાર હતા. આવા ઉત્તમ પુરૂષને ઈતિહાસ આજે સાક્ષી પૂરી રહ્યો છે. અહિંસા એ જીવનનું પરમ કર્તવ્ય છે. કેઈ પણ જીવની આપણાથી જાણતા કે અજાણતાં હિંસા ન થાય તેને પૂરેપૂરો ખ્યાલ રાખવાની જરૂર છે. એક જમાને એ હતું કે તળાવમાં માછીમાર માછલી પકડે તે ગામના લેક તેની સામે સત્યાગ્રહ કરતા, અને રાજાને ફરિયાદ કરતા. રાજા પ્રજાની ફરિયાદ સાંભળતા ને માછલા પકડવાની મનાઈ કરતા. રસ્તામાં ગાડા કે ગાડી નીચે કૂતરું આવીને મરી જાય તે તેની સામે સત્યાગ્રહ કરતા. આવી ભારતની પ્રજા દયાળુ હતી, પણ આજે તે અહિંસા અને દયાનું નામનિશાન રહ્યું નથી. આપણા આદેશમાં અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારથી આયે પ્રજાના માનસને વિકૃતિના માર્ગે દેરી જઈને આર્ય પ્રજાને હિંસાના માર્ગે અગ્રેસર બનવાનું યંત્ર રચાયું. જેથી આજે આર્યદેશની ઉજ્જવળતા હિંસાની કાલિમ.થી કલંકિત બની રહી છે. ભલભલાના કાળજા કમકમાવી દે એવી ભયંકર હિંસાઓ આજે ભારતમાં થઈ રહી છે. ઠેરઠેર ઈડાનું વેચાણ થાય છે. મત્સ્ય ઉદ્યોગના નામે લાખ ટન માછલીઓની નિકાસ થઈ રહી છે. વાંદરાઓને પકડીને તેના ઉપર ફરતા ભર્યા પ્રાગ થઈ રહ્યા છે. કૂતરાઓને ઝેરી દવા આપીને નાશ કરવામાં આવે છે. જે પ્રજા એક વખત માંસ અને મચ્છી જોઈને કમકમી ઉઠતી હતી એને માંસાહારી બનાવી તેના આર્ય સંસ્કારને જડમૂળથી ઉખેડી નાખવાના પ્રયત્ન ચાલુ થયા છે. આરબે પાસેથી તેલ લેવા માટે બદલામાં તેમને ગાયનું માંસ અપાઈ રહ્યું છે. અંગ્રેજો ભલે ભારત ઉપર રાજ્ય કરીને ગયા પણ ભારતવાસીઓના માનસમાં તેઓ ભારોભાર વિકૃતિ મૂકતા ગયા છે. નાના નાના બાળકોને નાની ઉંમરથી જ હિંસાનું શિક્ષણ આપવામાં આવે છે એટલે એ જેમ મોટા થતા જાય છે તેમ હિંસા પ્રત્યેની સૂગ ઓછી થતી જાય છે. ભારતવાસીઓ સામે આજે હિંસાને રાક્ષસ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઉભે છે. આર્ય પ્રજાનું સાચું ખમીર ચૂસાઈ રહ્યું છે. પરિણામે ભારતની પ્રજાના દિલમાંથી ધર્મ ઉપરની શ્રદ્ધા, સંસ્કારો, અને મંત્રી, કરૂણા આદિ ભાવ અસ્ત થતા દેખાય છે. બંધુઓસર્વનાશને નેતરનારી હિંસા છે. એ વાત તમે તમારા હૃદયમાં કેતરી રાખજે. અભક્ષ પદાર્થોના વપરાશથી દૂર રહેજે. એક વાત ખાસ યાદ રાખજો કે અન્નના આહારથી એટલે શરીરને લાભ થાય છે તેટલું માંસાહારથી શરીરને નુકશાન થાય છે. આજે તે. હિંસાએ માઝા મૂકી દીધી છે. ઠેરઠેર યાંત્રિક કતલખાનાઓ ખુલી રહ્યા છે. ભડાની તે ભયંકર ભૂંડી દશા થઈ છે, અને કતલખાનામાં પશુઓની કરૂણ રીતે કતલે થઈ રહી છે. આજે સ્કૂલના બાળકોને પણ એવું શિક્ષણ અપાય છે કે દૂધ કરતા ઇંડામાં Page #757 -------------------------------------------------------------------------- ________________ શાહા સુવાસ વધુ પ્રોટીન મળે છે, અને હવે તે બાળકોને સ્કૂલમાં દૂધ અને ઈંડાને રસ આપવાની જના ઘડાઈ રહી છે. સાંભળવા મુજબ કેટલીક જગ્યાએ આપવાની શરૂઆત થઈ ગઈ છે ને કેટલીક જગ્યાએ હવે અપાશે. આપણી કલ્પનામાં ન આવે એ રીતે હિંસાની વિષવેલ ફાલી ફૂલી રહી છે. આ હિંસાના વડવાનલને શાંત કરવા માટે માત્ર જૈનેએ જ નહિ પણ સમગ્ર ધર્મપ્રેમી આ જનતાએ સજાગ બનવાની જરૂર છે તે માટે ભારતની આર્ય પ્રજાનું ખમીર જાગી ઉઠવું જોઈએ. સંતે તે ગામેગામ ફરીને અહિંસાને પ્રચાર કરી રહ્યા છે અને માતા-પિતાઓએ પણ પિતાના સંતાનમાં એવા સંસ્કાર રેડવા જોઈએ કે જેથી બાળક ગમે ત્યાં જાય પણ તે હિંસાને માર્ગે આગળ વધી શકે નહિ. અહિંસા તે આ પણ સહુની માતા છે. આપણી નજર સમક્ષ આપણું અહિંસા માતાના વસ્ત્રો ખેંચાઈ રહ્યા છે. એને સખ્ત ફટકે લાગી રહ્યો છે છતાં તમે કેમ સજાગ નથી બનતા? અહિંસા માતાની આબરૂ સાચવવા માટે સમગ્ર આર્ય સમાજે કટિબદ્ધ બનવાની જરૂર છે. | નેમકુમારના દિલમાં વાડામાં પૂરાયેલા પશુ પક્ષીઓને જોઈને કરૂણા આવી. લેકે માને છે કે કેમકુમાર પરણવા જાય છે પણ એમના અંતરમાં સંપૂર્ણ અહિંસાનું પાલન કરવા માટે સંયમની ભાવના રમી રહી છે. આ તરફ કેમકુમાર સાથે પરણવા માટે ઉત્સુક બનેલી રાજુમતીનું જમણું અંગ ફરકવાથી તેને આનંદ ઉડી ગયો છે, તેથી એની સખીઓ એને સમજાવી રહી છે કે બહેન! હવે તું શા માટે રડે છે? જે તે ખરી, વર તરણે પહોંચવા આવે છે. હમણાં પખાશે ને પછી તેને ચોરીમાં લઈ જવામાં આવશે ને હમણાં તમારા લગ્ન પણ થઈ જશે, પણ રાજેમતીનું મન કઈ રીતે માનતું નથી. એટલામાં નેમકુમારને હાથી પશુઓને જે વાડામાં પૂર્યા છે ત્યાં આવી પહોંચ્યું, એટલે તેમણે ચાલ્યા જતા હાથીને ભાગ્યે ને સારથીને પૂછયું કે कस्स अट्ठा इमे पाणा, एए सव्वे सुहेसियो । वाडेहिं पंजरेहिं च, संनिरुद्धा य अच्छई ॥१६॥ ભગવાન તે જન્મથી જ મતિ-શ્રત અને અવધિજ્ઞાનથી યુક્ત હતા. આ પશુઓને વાડામાં અને પક્ષીઓને પાંજરામાં શા માટે પૂર્યા છે તે બધું જાણતા હતા. કોઈને પૂછવાની જરૂર ન હતી પણ જગતના સમગ્ર જી સમક્ષ અહિંસાનું વિશિષ્ટ મહાભ્ય બતાવવા માટે સારથીને આ પ્રમાણે પૂછ્યું. અહીં તમને એમ થશે કે કેમકુમાર તે હાથી ઉપર બેસીને આવ્યા છે ને સારથીને પૂછયું એમ કહેવાનું કારણ શું? હાથીને હાંકનાર તે મહાવત હોય છે. અહીં મહાવતને શાસ્ત્રકાર ભગવંતે સારથી કહે છે, એટલે ગાથામાં કહ્યું કે કેમકુમારે સારથીને આ પ્રમાણે પૂછયું કે તે સારથી ! આ મૃગ આદિ જનાવરો સુખના અભિલાષી છે, છતાં આ પ્રાણીઓને અહીં વાડામાં ને પિંજરમાં શા માટે પૂરવામાં Page #758 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આવ્યા છે. પશુ-પક્ષી છે તે બિચારા જંગલમાં પિતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રપણે જંગલમાં વિહરનારા છે. એમને શા માટે આ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે? કઈ પણ પ્રાણુની સ્વતંત્રતા તૂટીને તેને દુઃખી કરવાનો આપણને શું હકક છે? ઘણું માણસેને પિસ્ટ, ચકલા વગેરે પક્ષીઓને પાળવાને શેખ હોય છે, એટલે એને પકડીને પાંજરામાં પૂરે છે, ત્યારે એ જીને કેદખાના જેવું બંધન લાગે છે. પક્ષીઓને માટે પાંજરું જેમ બંધનરૂપ છે તેમ આપણુ આત્મા માટે આ શરીર પણ બંધનરૂપ છે. કર્મના સંગથી આત્મા શરીરરૂપી પિંજરમાં પૂરાયો છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી જીવને શરીરનું બંધન રહેવાનું છે, આ શરીર છોડીને જીવ બીજી ગતિમાં જાય છે ત્યારે વાટે વહેતા જીવને તેજસ અને કાશ્મણ એ બે શરીર તે હોય છે. જે મનુષ્ય મરીને દેવગતિમાં જાય તે ત્યાં એને વૈક્રિય શરીર મળે છે, અને મનુષ્ય-તિયચ થાય તે ઔદ્યારિક શરીર મળે છે. આહારક શરીર તે ચૌદ પૂર્વધારી મહાત્માઓ જ કરી શકે છે. જ્યારે આઠે કર્મોને ક્ષય થાય ત્યારે જ જીવને શરીરનું બંધન છૂટે છે ને સ્વતંત્ર બનીને મેક્ષમાં જાય છે. પક્ષીઓને પાંજરાનું બંધન સાલે છે તે એ તેમાંથી છૂટવા તરફડાટ કરે છે, પણ તમને બધાને આ શરીરનું બંધન સાલે છે ખરું? છૂટવા માટે તરફડાટ થાય છે ખરે? જે બંધન તેડીને છૂટવાને તરફડાટ થતું હોય તે અમારી પાસે આવી જાઓ. બેલે, મન થાય છે નટુભાઈ, મૂળચંદભાઈ! (તામાંથી અવાજ :- બંધનથી મુક્ત થવાનું મન થાય છે પણ સંસારને મેહ છૂટતે નથી) તમે તે એવી વાત કરી કે લાડુ ભી ખાના ને મોક્ષમાં ભી જાના. પણ તેમ નહિ બને. સંસારને મેહ છેડે પડશે. નેમકુમાર વિચાર કરે છે કે આ પ્રાણીઓને વાડામાં પૂરીને તેમની સ્વતંત્રતા તો લૂંટી લીધી છે કે હવે મારી નાંખવાના છે. દુનિયામાં મરણ જેવું બીજું કયું દુઃખ હેઈ શકે? ભયંકર રેગથી ઘેરાયેલા અને પીડા ભોગવતા માણસને મરવું ગમતું નથી તે આ જેને મરવું કેમ ગમે? કઈ પણ જીવોને મારવાને બીજાને શે હકક છે. જ્યારે આપણે કેઈને જીવન આપવા શક્તિમાન નથી તે મારવાને હક્ક ખરે! આજના યુગમાં તે માણસને પિતાના પ્રાણ સિવાય બીજાના પ્રાણુની પડી જ નથી. હિંસક શેખેળે વધી રહી છે. ઘરમાં માંકડ, મછર, માંખીઓને વાંદા થાય છે તેને મારી નાંખવા માટે પૈસા આપીને દવા છાંટનારાઓને બોલાવે છે. ઘણું માણસે માંકડને મારવાને પાવડર ઘરમાં રાખે છે. પેપરમાં ઘણીવાર વાંચવામાં આવે છે કે ફલાણાને દીકરે, દીકરી કે વહુ માંકડ મારવાને પાવડર ખાઈને મરી ગયા. એ નિર્દોષ જીને મારવાને પાવડર ઘરમાં લાવ્યા તે આ બનાવ બન્યું ને? બીજાને મારવા જતાં પહેલાં પોતાને નુકશાન થાય છે. તે ઉપરાંત પાપકર્મોનું બંધન થાય છે. જૈનકુળમાં જન્મ્યા હોય તેનાથી આવી હિંસક દવાઓને ઉપયોગ કરાય જ નહિ. જેનેની રગેરગમાં “અહિંસા પરમો ધર્મ ” આ Page #759 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શારદા મુવાસ મંત્ર ગુંજતે હેય એનાથ આવું પાપ થાય ખરું? જે સાચા જૈન હો તે હવે આવી હિંસક દવાઓ દ્વારા અને મારવાનું બંધ કરજે. નેમકુમાર સારથીને પૂછ્યું આ વાડામાં ને પાંજરામાં પશુ પક્ષીઓને શા માટે પૂર્યા છે? આ સાંભળીને સારથી વિચારે છે કે કેમકુમારને આ પશુઓ શા માટે પૂર્યા છે તેની ખબર નથી માટે મને આ પ્રમાણે પૂછે છે. એ પૂછે છે કે મારે પણ સત્ય જ કહેવું જોઈએ. જેમકુમાર તે શું બનવાનું છે તે બધું જાણે છે પણ સારથીને ખબર નથી કે હું એમને કહીશ કે આ પશુ પક્ષીઓને આ માટે વાડામાં પૂર્યા છે ત્યારે શું થશે? આ તરફ નમકુમારને હાથી ઉભું રહ્યો તે જોઈને રાજેમતીની શંકા દઢ બની, અને વિચારવા લાગી કે હાથી અધવચ શા માટે ભાગ્યે? રાજેમતીનું શરીર ધ્રુજવા લાગ્યું તેની સખીઓ તેને સમજાવવા લાગી. આ તરફ સારથી નેમકુમારને શું જવાબ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-“જિનસેનકુમારને નહિ જવાની વિનવણી કરતી ચંપકમાલાજિનસેનકુમાર માતા પિતા પાસેથી મહામુશીબતે રજા લઈને પિતાની પત્ની ચંપકમાલાને મળવા માટે સાસરે આવ્યા. ત્યાં પણ સાસુ-સસરા અને ચંપકમાલાએ તેને રોકવા માટે ઘણી વિનંતી કરી પણ જિનસેનકુમારે કહ્યું–ના, હું કઈ રીતે રહેવાને નથી. ચંપકમાલાએ પણ પતિને ઘણું સમજાવ્યા પણ જિનસેને ચેખી ના પાડી ને કહ્યું કે તું શાંતિથી રહેજે. જાઉં છું, ત્યારે ચંપકમાલાએ કહ્યું કે જે તમારે જવું જ છે તે હું પણ તમારી સાથે આવીશ. આપ એકલા દુઃખ સહન કરે ને શું હું પિયરમાં રહીને સુખ ભેગવું ? સાચી પત્ની તે તેને જ કહેવાય કે જે પતિના સુખમાં જેમ સાથે રહે છે તેમ દુઃખમાં પણ સાથે રહે. માટે હું આપના દુઃખમાં સહભાગી બનવા માટે આપની સાથે આવું છું. મને આપની સાથે જ લઈ જાઓ. ચંપકમાલાની વાત સાંભળીને જિનસેનકુમાર કહે છે. પરદેશમે વિપત્તિ બહત હૈ, કેસે સહેગી પ્યારી. અન્ન પાની નહીં મિલે સમય ૫, તૂ સુકમાલ કુમારી. ચંપકમાલા! તું અહીં રહે, કારણ કે પરદેશમાં સ્ત્રી સાથે રાખવી તે પુરૂષને માટે એક બંધન છે. બીજી વાત જંગલમાં તું દુખ કેવી રીતે સહન કરી શકીશ? જંગલમાં તે ખાડા ને ટેકરા આવશે, કાંટા ને કાંકરા વાગશે. કયારેક ત્રણ ત્રણ દિવસ સુધી ખાવાનું નહિ મળે. એ સમયે પુરૂષની જાતિ ભૂખ-દુઃખ અને થાક બધું સહન કરી શકે છે પણ સ્ત્રી જાતિ કેમળ હોય છે એટલે તે સહન ન કરી શકે. તેમાં પણ તું તે સામાન્ય ઘરની સ્ત્રી નથી પણ એક રાજકુમારી છે. તું તારા માતા પિતાને એકની એક લાડકવાયી દીકરી છે ને લાડકોડથી ઉછરી છે. ખૂબ સુકમાલ છે, માટે જંગલના દુખે ભૂખ Page #760 -------------------------------------------------------------------------- ________________ શિડ્યા સવાસ જ -દુઃખ-થાક–ગરમી, ઠંડીઆ બધું સહન નહિ કરી શકે. અમે પુરૂષની જાતિ ગમે ત્યાં વૃક્ષ નીચે પડયા રહીએ તે પણ કંઈ ભય કે ચિંતા નહિ પણ સ્ત્રી જાતિ સાથે હોય તે અનેક પ્રકારનો ભય રહે છે. માટે તું સમજી જા ને મારી સાથે આવવાની હઠ છોડી દે, તે પણ ચંપકમાલા ન સમજી ત્યારે ફરીને જિનસેનકુમારે કહ્યું ચંપકમાલા ! તું તે મહેલ છેડીને કદી બહાર નીકળી નથી. તને જંગલના દુઃખનો અનુભવ કયાંથી હોય ? જંગલમાં તે સિંહ-વાઘ–વરૂની ભયંકર ગર્જનાઓ થશે. એ સાંભળીને તું થરથર ધ્રુજી જઈશ. એવા ભયંકર જંગલ આવશે. જિનસેનકુમારની વાત સાંભળીને ચંપકમાલા કહે છે સ્વામીનાથ ! આપ આટલી બધી ચિંતા શા માટે કરે છે? મારી વાત સાંભળો. સીતા ગઈ રામ કે સાથે, કર્યો આબ મુઝે ડરાઓ, મેં ક્ષત્રાણુ વીર નારી હું, કૈસે ભય દિખલા. જ્યારે દશરથ રાજાએ રામચંદ્રજીને વનવાસ આપે ત્યારે સતી સીતાજી રામચંદ્રજીની સાથે જ ગયા હતા ને ? પતિના દુઃખમાં સહભાગી બનવું તે પતિવ્રતા સ્ત્રીને ધર્મ છે. જ્યાં વૃક્ષ હોય ત્યાં જ છાયા રહે છે, તેમ સતી સ્ત્રીઓ વૃક્ષની છાયાની જેમ પતિની સાથે જ શેભે છે. નાથ ! આપ જેમ ક્ષત્રિયના બચ્ચા છે તેમ હું પણ ક્ષત્રિયાણીની દીકરી છું. મારામાં દુઃખ સહન કરવાની તાકાત છે. આપ જંગલના દુખેનું વર્ણન કરીને મને શા માટે ડરાવે છે? મને આપ સાથે લઈ જવા કૃપા કરે. જિનસેને ચંપકમાલાને ઘણું સમજાવી પણ સમજી નહિ ત્યારે જિનસેનકુમારને લાગ્યું કે ચંપકમાલા કઈ રીતે સમજી શકે તેમ નથી એટલે સાથે આવવાની હા પાડી તેથી એ પતિની સાથે જવા માટે તરત તૈયાર થઈ ગઈ “પતિની સાથે જવા તૈયાર થયેલી ચંપકમાલા':-ચંપકમાલા માતા-પિતાના ચરણમાં મસ્તક ઝૂકાવીને કહે છે તે માતા પિતા ! મને તેમની સાથે જવાની આજ્ઞા આપે. પુત્રીની વાત સાંભળીને માતા-પિતાની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. તેઓ ઢગલે થઈને પડી ગયા ને કહેવા લાગ્યા-દીકરી ! જમાઈને ઘણું સમજાવ્યા પણ એ ન માન્યા. હવે તું પણ અમને છોડીને જઈશ! બેટા અમારે પુત્ર કહો કે પુત્રી કહે તું જ છે. અમારે બધો આધાર તારા ઉપર છે ને તું અમને છોડીને જવાની ક્યાં વાત કરે છે? વળી તું આવી સુકુમાલ છે. તે કદી જમીન ઉપર પગ મૂક્યું નથી અને જંગલના ભયાનક દુઃખે કેવી રીતે વેઠી શકીશ? આ રીતે માતા-પિતાએ ખૂબ સમજાવી પણ ચંપક માલાએ કહ્યું કે મારે સાથે જવું છે, એટલે માતા-પિતાને પણ અનિચ્છાએ જવાની રજા. આપવી પડી. જિનસેનકુમાર અને ચંપકમાલા બંને જણા સિંહલદ્વીપ જવા માટે તૈયાર થયા. “જિનસેને મદનમાલતીને મેકલેલ સંદેશ - ચંપકમાલા તે તૈયાર થઈ Page #761 -------------------------------------------------------------------------- ________________ શા સુવાસ પણ વિજાપુરના રાજાની પુત્રી મદનમલાતીને આ વાતની ખબર નથી, તેથી જિનસેનકુમારે વિજ્યપુરના ચંદ્રસેન રાજાને સમાચાર મોકલાવ્યા કે હું સિંહલદ્વીપ જાઉં છું તે આપ આપની પુત્રીને કંચનપુર મેકલે. મારી માતા બગીચામાં એકલી છે. તે મારા વિયેગથી ખૂબ દુઃખી થઈ રહી છે, તેથી એની સેવા કરવા માટે આપ મદનમાલતીને ત્યાં મેલી આપજે. જેથી મારી માતાને સારું પડે ને મારા વિયેગના દુઃખમાં સહભાગી બની શકે. આ પ્રમાણે સંદેશે મેકલાવીને જિનસેનકુમાર અને ચંપકમાલા બંને જણું રાજા રાણીને પગે લાગીને ત્યાંથી નીકળ્યા. આ સમયે રાજા રાણી બંને પછાડ ખાઈને ત્યાં પડી ગયા.. અરેરે... અમે આપને વિયાગ કેવી રીતે સહન કરી શકીશું? થેડી વારે રાજા રાણી સ્વસ્થ થયા એટલે બને ત્યાંથી નીકળ્યા, ત્યારે રાજા-રાણી, પ્રધાન વિગેરે ઘણું માણસે ઘણે દૂર સુધી તેમને વળાવવા માટે ગયા, પછી જિનસેનકુમારે કહ્યું હવે તમે બધા પાછા ફરે, પણ કેઈને જવાનું મન થતું નથી, છેવટે બધાને સમજાવીને જિનસેનકુમારે ઉભા રાખ્યા, ત્યારે ચંપકમાલાના માતા-પિતા બંનેને આશીર્વાદ આપીને કહે છે તમારે માર્ગ નિષ્કટક બને, અને જમાઈરાજ ! અમારી દીકરીને આપ બરાબર સાચવજો. એ બહુ કમળ છે. કદી ખુલ્લા પગે ચાલી નથી. આપ બંને સંભાળીને જજે ને વહેલા વહેલા આવજે. આ સિંહલદ્વીપને માર્ગ બહુ વિકટ છે, માટે આપ આ ઘોડે સાથે લઈ જાઓ, ત્યારે જિનસેને કહ્યું અમારે ઘેડાની જરૂર નથી. અમે બંને બસ છીએ, કારણ કે જંગલના પ્રવાસમાં ક્યારેક પહાડ પર ચઢવું પડે તે ક્યારેક ખીણમાં ઉતરવું પડે ત્યારે ઘડાને પણ છેડી દે પડે, માટે અમારે કેઈની જરૂર નથી. તમે બધા હવે ઉભા રહે. એમ હીને બંને આગળ ચાલવા લાગ્યા. દીકરી-જમાઈને એકલા વગડાની વાટે ચાલ્યા જતાં જઈને બધાની આંખે આંસુથી છલકાઈ ગઈ. જયાં સુધી દેખાય ત્યાંસુધી સૌ ઉભા રહ્યા. પછી રડતે આંસુએ પાછા ફર્યા. આ તરફ જિનસેન અને ચંપમાલા બંને ચાલ્યા જાય છે. ભયાનક જગલની વાટે' - બંને જણ નદી, નાળા, અને પહાડ ઓળંગતા ઓળંગતા આગળ ચાલ્યા જાય છે. કોઈ વખત જંગલમાં વનફળ મળે તે ખાઈ લે છે ને કઈ વખત કંઈ ન મળે તે ઝાડના પાંદડા ખાઈને ચલાવી લે છે. રોજ નિત્ય નવા ભેજન જમનારા આજે ફળ અને પાન ખાઈને રહે છે. રેજ છત્રપલંગમાં સુંવાળી શૈયામાં પિઢનારા જમીન ઉપર સૂઈ રહે છે. વાહનમાં ફરનારા પગપાળા ચાલે છે. સુકોમળ પગમાં કાંટા ને કાંકરા વાગતાં લેહીની ધાર થાય છે. કયારેક જંગલમાં સિંહ, વાઘ આદિની ગર્જનાઓ સંભળાય છે ત્યારે વૃક્ષ ઉપર ચઢી જાય છે, આવા કષ્ટ હસતા મુખે સહન કરતા બંને આનંદથી વાત કરતા ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા બંને ભયંકર જંગલમાં આવ્યા, જંગલ વટાવતા આગળ વધ્યા ત્યાં માર્ગમાં એક વિકરાળ સિંહ અને સિંહણને સામેથી આવતાં જોયા. આ જોઈને જિનસેનકુમાર ચંપકમાલાને કહ્યું છે, Page #762 -------------------------------------------------------------------------- ________________ છે શારદા સુવાસ સામેથી સિંહ અને સિહણ આવે છે. જે એ સીધા ચાલ્યા જશે તે આપણે જવા દઈશું પણ જે એ આપણા સામા થશે તે હું એમને પૂરા કરી દઈશ, પણ તું આ ઝાડ ઉપર ચઢી જા. તારું અહીં કામ નથી. ચંપકમાલાએ હસીને કહ્યું-નાથ ! આપ ઝાડ ઉપર ચઢી જાઓ. હું સિંહ અને સિંહણને સામને કરીશ. જિનસેને કહ્યું હું બેઠો હોઉં ને તું સામનો કરે ! એ ન બને, ત્યારે ચંપકમાલાએ કહ્યું કે આપણે એમ કરીએ. તમે સિંહને સામને કર ને હું સિંહણને કરીશ. હવે સિંહ અને સિંહણ નજીક આવશે ત્યારે બંને કેવી રીતે સામને કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૫ આ સુદ ૭ ને રવીવાર તા, ૮-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ. સુશીલ માતાઓ ને બહેનો! અનંતજ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે હે આત્માઓ! મહાન પુણ્યદયે તમને આર્યાદેશ, ઉત્તમકુળ, અને વીતરાગ શાસનમાં મનુષ્ય જન્મ મળે છે. આ માનવભવમાં તમને બે પ્રકારના સાધનો મળ્યા છે. એક ડૂબવાના સાધને ને બીજા તરવાના સાધનો. દા.ત. પૈસા, વહેપાર, દુકાન, સારા સારા ખાનપાન, શબ્દ-રૂપરસ–ગંધ-સ્પર્શ વિગેરે પાંચ ઇન્દ્રિયના વિષયે, સત્તા, ઐશ્વર્ય, માન-સન્માન વિગેરે સાધને જીવને ભવસાગરમાં ડૂબાડનાર છે. આવા સાધનમાં મસ્ત બનીને હાલનારા અનંતા જ આ ઊંચે મનુષ્ય જન્મ પામવા છતાં દુર્ગતિઓમાં ભમતા થઈ ગયા. નહિતર આવા ઉત્તમભવમાં આવીને દુર્ગતિમાં જવાનું કેમ હોય! આવા સાધના મેહમાં રાચવાથી અને હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહનું સેવન કરવાથી ભવભ્રમણ વધે છે. આ ડૂબવાના સાધનેની વાત થઈ. હવે આપણે તરવાના સાધનોની વાત કરીએ. તરવાના સાધને કયા છે તે જાણે છે ને? દેવાધિદેવ અરિહંતપ્રભુ, નિગ્રંથગુરૂ, સર્વજ્ઞપ્રણિત ધર્મ, શાસ્ત્ર, વૈરાગ્ય, ક્ષમા, સંતેષ, સંયમ, દાન, શીયળ, તપ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વિગેરે ભવસાગર તરવાના સાધન છે. આ સાધના સહારે અનંતાજી ભવસાગર તરી ગયા છે. ખુદ ભગવંતેએ પણ આ સાધનને સહારે લઈને આત્માને પરમાત્મા બનાવ્યા છે, અને જગતના જીવોને પણ આ તરવાના સાધનોનું સેવન કરવાને ઉપદેશ આપે છે, અને ભગવાનના અનુયાયીઓ નિગ્રંથ સંતે પણ આ તરવાના સાધને દ્વારા પોતે આરાધના કરે છે ને બીજાને આરાધના કરવાને ઉપદેશ આપે છે. જ્ઞાનીએ પાંચ ઇન્દ્રિયના વિષયે, ધન વૈભવ, માલ મિક્ત વિગેરે ડૂબવાના સાધનો બતાવ્યા અને નિગ્રંથ ગુરૂઓ, શાસ્ત્રો વિગેરે તરવાના સાધને બતાવ્યા. હવે આ બંનેમાંથી તમને ક્યા સાધનોનું સેવન કરવાનું મન થાય છે? આ બેમાંથી તમને જેનું સેવન કરવાની ઈચ્છા થાય તે ઈચછા તમારા ભવિષ્યના તરવાના કે ડૂબવાના પરિણામને Page #763 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સૂચવે છે. આપણે ભવસાગરમાં ડૂબી જઈશું કે ભવસાગરને તરી જઈશું એનું માપ આના ઉપરથી નીકળે છે. બેલે, તમને આ બેમાંથી શું ગમે? તરવાના સાધનોનું સેવન કરવું ગમે કે ડૂબવાના સાધનોનું ? આજે મેટાભાગના માનવીના જીવન જોઈએ તે લાગે છે કે એ બિચારા ડૂબવાના સાધનોની સેવા કરતા નજરે પડે છે. સવારમાં ઉઠયા ત્યારથી દાતણ પાણી કરવા, સ્નાન કરવું, ચા-પાણી નાસ્તા ઉડાવવા, પેપર વાંચવા, તેમાં પેપરમાં સમાચાર વાંચ્યા કે બજારે તંગ છે, મોંઘવારી વધતી જાય છે, એને પહોંચી વળવા માટે મારે શું કરવું? પૈસા કેવી રીતે કમાવા આવા વિચારે રાત્રે ઉઘે ત્યાં સુધી ચાલ્યા કરે છે. રવિવાર જે રજાનો દિવસ હોય ત્યારે નાટક સિનેમા જેવા, ચપાટી ફરવા જવું વિગેરે આવા ડૂબવાના સાધનમાં રચ્યાપચ્યા રહેવું એ ભવિષ્યમાં ભવસાગરમાં ડૂબી જવાની આગાહી કરે છે અને રેજ સવારમાં ઉઠીને નવકારમંત્રનું સ્મરણ કરવું, સામાયિક પ્રતિક્રમણ કરવા, સંતના દર્શન કરવા અને વ્યાખ્યાન વાણીને લાભ લે, કંદમૂળ, રાત્રી ભોજનનો ત્યાગ. ઉપવાસ, આયંબીલ વિગેરે યથાશક્તિ તપ કરે, અન્યાય, અનીતિ, દગા પ્રપંચથી દર રહેવું, કષાય ઓછી કરવી, આવી જે ભાવના થતી હોય તે તે ભવિષ્યમાં ભવસાગરને તરી જવાની આગાહી સૂચવે છે. બંધુઓ ! વિશ્વમાં શ્રેષ્ઠ જિનશાસન મળ્યું, ઉચ્ચ મનુષ્યભવ મળે એની તમને કિંમત છે ખરી ? હું તમને પૂછું છું કે તમને કઈ સારી દલાલી આપે એવા શેઠ મળી જાય છે એની તમારે મને કેટલી બધી કિંમત હોય છે! એ શેઠનું તમે કેટલું સન્માન કરે છે? એને કેટલે બધે ઉપકાર માને છે? કારણ કે ત્યાં તમે સમજે છે કે આ શેઠને સારી રીતે સત્કાર સન્માન કરીશ તે શેઠ મારા ઉપર રાજી રહેશે ને મને સારી દલાલી મળશે, અને હું ધનવાન બની જઈશ. આવી રીતે તમને જે જિનશાસન મળ્યું છે તેની કિંમત હોય તે જિનશાસને બતાવેલા તરવાના સાધનેની કેટલી સરભરા ને સાધના થાય? એનું કેટલું બહુમાન કરાય ? તમને ખબર છે ને કે એને સકાર, સન્માન અને સાધના કરવાથી મારા કર્મો ખપી જશે અને વધારામાં પુણ્યની પુંજી ભેગી થશે ને ભવિષ્યમાં ભવસાગર સહેલાઈથી કરી શકાશે. જેમણે જન્મ લીધે છે તેમને એક દિવસ મરવાનું તે છે જ, પણ આપણે મરીને નરક, તિર્યંચ આદિ દુર્ગતિમાં જવું નથી. બેલે, આમાંથી કેઈને નરક કે તિર્યંચગતિમાં જવાની ઈચ્છા છે? “ના,” સ્વપ્નમાં પણ દુર્ગતિના દર્શન ગમતા નથી. જે તમને દુર્ગતિ મને પણ ગમતી નથી તે એ દુર્ગતિમાં લઈ જનારા ભવસાગરમાં ડૂબાડનારા સાધનેને પણ છોડવા પડશે અને સદ્ગતિમાં લઈ જનારા-તારનારા સાધનેની આરાધના કરવી પડશે. આ માટે તમે ઘરમાં એક બોર્ડ લગાવી રાખે ને એનું હેડિંગ મેટા અક્ષરે લખે કે બવાના સાધન, તરવાના સાધન.” આવું હેકિંગ આપીને ડૂબવાના સાધન લખ્યું છે તેની નીચે ડૂબવાના સાધનેનાં નામ લખે અને તરવાના સાધન લખ્યું છે તેની નીચે Page #764 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તરવાના સાધનોના નામ લખો. આ બર્ડ એવી જગ્યાએ લટકાવે કે જ્યાં તમારી દષ્ટિ ' વારંવાર જતી હોય ત્યાં નજર પડશે એટલે તરત ખ્યાલ આવશે કે હું શું કરી રહ્યો છું ? મારે ભવસાગર તરે છે માટે ડૂબવાના સાધનની ઉપાસના છેડીને તરવાના સાધનોની ઉપાસના કરું. જેઓ આ ભવમાં ભવસાગર તરવાના છે અને અનેક જીને ભવસાગર તરવાનો રાહ બતાવવાના છે એવા ભાવિના નેમનાથ ભગવાન અત્યારે નેમકુમાર વરરાજા બનીને પરણવા માટે જાનના નાયક બનીને આવ્યા છે. તેઓ તેરણદ્વારે જઈ રહ્યા છે. આ તરફ રાજેમતીનું જમણું અંગ ફરકવાથી તેના મનમાં શંકા થાય છે કે તેણે આવેલા નમકુમાર મને પરણ્યા વિના પાછા તે નહિ ફરે ને? આ અપશુકનનું પરિણામ શું આવશે? ઘણુ વાર જેવું બનવાનું હોય છે તેના પડઘા પહેલાથી પડે છે. તમને અનુભવ હશે કે ઘણીવાર સારું બનવાનું હોય ત્યારે આપણું હૈયું હર્ષથી ઉભરાઈ જાય છે અને ખરાબ થવાનું હોય છે ત્યારે ઉડે ઉડેથી જીવ બળતો હોય છે. અમુક દિશામાં વાદળી ચઢી આવે છે ત્યારે ખેડૂત વિચાર કરે છે કે આજે ધોધમાર વરસાદ આવશે અને અમુક દિશામાં ઘમઘેર વાદળી ચઢી આવે ત્યારે વિચાર કરે છે કે ગમે તેટલી વાદળી ભલે ચઢી આવી પણ વરસાદ પડવાને નથી. એવી રીતે અહીં રાજેમતીનું જમણું અંગ ફરકવાથી એના આનંદના રંગમાં ભંગ પડી ગયો. એના અંતરમાં ઊંડે ધ્રાસ્ક પડે કે નક્કી આજે મને અપશુકન થશે. નેમકુમાર પશુ-પક્ષીઓને પૂરેલા વાડા પાસે આવ્યા અને પશુ-પક્ષીઓની કારમી કીકીયારીઓ સાંભળતાં તેમનું દિલ દ્રવી ઉઠ્યું. એમણે આ કરૂણ દશ્ય જોઈને સારથીને પૂછયું સારથી! આ બધા નિર્દોષ અને સુખના અભિલાષી પ્રાણીઓને શા માટે વાડામાં પૂર્યા છે? એમની સ્વતંત્રતા શા માટે લૂંટી લીધી છે? કેમકુમારની કરૂણું તે જુએ. આજે માનવ માનવની દયા કરે, માણસની ખબર લે પણ કંઈ પશુ-પક્ષીઓની ખબર લેતા નથી. જ્યારે આ તે પશુ-પક્ષીઓની ખબર લે છે. કરૂગાવંત નેમકુમારના કાને પશુઓને પિકાર સંભળાયો, અને વાડામાં પૂરેલા નજરે જોયા એટલે સારથીને પૂછયું. હવે સારથી તે જેવું હોય તેવું સત્ય જ કહે ને? સારથીને ખબર નથી કે હું સાચો જવાબ આપીશ તે એનું પરિણામ શું આવશે? નેમકુમારના પ્રશ્નના જવાબમાં સારથી કહે છે. अह सारही तओ भणइ, एए भद्दाउ पाणियो। तुज्झ विवाह कज्जम्मि, भोयावेउ बहु जणं ॥१७॥ હે નેમકુમાર ! આ બધા નિર્દોષ પ્રાણીઓને આપના વિવાહમાં આવેલા માણસોમાં જે માંસાહારી છે તેમના ભજન માટે પશુઓને વાડામાં અને પક્ષીઓને પાંજરામાં પરેલ Page #765 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવાસ છે. જેમકુમાર કરૂણાવંત છે. “જી અને જીવવા દે” આ આદર્શ જગતના સમસ્ત જીને સમજાવે . તેઓ પોતાનું એકનું સુખ જોતા ન હતા પણ બધા જીને કેમ સુખી બનાવું તેવી તેમની સંભાવના હતી. કોઈને માટે આપણે સારી ભાવના રાખીએ તે બીજાની પણ આપણુ પ્રત્યે સારી ભાવના રહે છે અને આપણે કેઈન માટે ખરાબ ભાવના રાખીએ તે આપણું પિતાનું ખરાબ થાય છે. એક લૌકિક દષ્ટાંત આપીને સમજાવું. એક વખત ભસ્માસુર નામને રાક્ષસ શંકરજી પાસે આવ્યું. આ સમયે શંકરજી એમની સ્ત્રીઓ સાથે આનંદ કિલ્લેલ કરી રહ્યા હતા. ભસ્માસુર શંકરજી પાસે આવીને તેમને લળીલળીને પગે લાગ્યા, અને બે હાથ જોડી શંકરજીની સ્તુતિ કરવા લાગ્યા. આ જોઈને ભલા ને ભેળા શંકરજીના મનમાં થયું કે શું આની મારા પ્રત્યેની ભક્તિ છે! એમને ખબર નથી કે ભસ્માસુરની ભક્તિ શુદ્ધ છે કે અશુદ્ધ ઘણાં માણસો એવા હોય છે કે જેની પાસેથી સ્વાર્થ સાધ હોય ત્યારે મીઠું મીઠું બેલીને સામને પિતાના બનાવી દે અને પોતાનાથી કંઈ જુદાઈ છે જ નહિ એવી રીતે વર્તન કરે, એટલે સામાના મનમાં એવી છાપ પડે કે આ કેટલે સજજન છે! કેવું પવિત્ર છે! એને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે! મીઠું બેલી પ્રેમ બતાવોને પિતાને સ્વાર્થ સાધે છે. આ રીતે બાહ્ય પ્રેમ બતાવતાં ભસ્માસુર પણ શંકરની અત્યંત નમ્રભાવે ભક્તિ કરવા લાગ્યા. વારંવાર એમને પગે પડવા લાગે, પણ એનું નમન કેવું હતું ? કહેવત છે ને કે નમન નમનમેં ફેર હૈ, બહેત નમે નાદાન દગલબાજ દેતા નમે, નમે ગરજવાન, ભરમાસુરનું નમવું, બેલવું, ચાલવું અને એની ભક્તિભાવ જોઈને શંકર તે એના ઉપર પ્રસન્ન થઈ ગયા ને બોલી ઉઠયા કે માંગ...માંગ...માંગે તે આપું. શંકરજી ભસ્માસુરની ભક્તિથી પ્રસન્ન થયા ને વચન માંગવાનું કહ્યું પણ વિચાર ન કર્યો કે આ જાતિને રાક્ષસ છે. એ શું માંગશે? અને એને વચન આપવાથી કેવું નુકશાન થશે? ભસ્માસુરે કહ્યુંશંકરજી ! આપ મારા ઉપર પ્રસન્ન થયા છે તે મને એવું વરદાન આપ કે જેના માથે હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય. શંકરજીએ કહ્યું-“તથાસ્તુ. મહાનપુરૂષે કહે છે કે તમે કઈ પણ કાર્ય કરતાં પહેલા ખૂબ વિચાર કરે. કેઈને આશીર્વાદ આપવા કે જ્ઞાન આપવું તે પાત્ર જોઈને આપવું જોઈએ. જેમ સર્પને દુધ પીવડાવવાથી ઝેર જ વધવાનું છે તેમ દુષ્ટ પ્રકૃતિના માનવીને ગમે તેટલું કરે છે તે સુધરતું નથી. શંકરજીએ ભસ્માસુરની ભક્તિને વશ થઈને આગળપાછળને વિચાર કર્યા વિના વરદાન આપ્યું. જેવું વરદાન આપ્યું તે જ ભસ્માસુરે શંકરના માથે હાથ મૂકો. શંકરે કહ્યુંઅલ્યા! મેં તને વરદાન આપ્યું એટલે તું સૌથી પહેલાં મને જ બાળવા ઉ૩ ? Page #766 -------------------------------------------------------------------------- ________________ ૭૦૧ શારદા સુવાસ ભસ્માસુરની શંકર પ્રત્યે કયાં સાચી ભક્તિ હતી! એ તે શક્તિ મેળવવા માટેની જ ભક્તિ હતી. શંકરના શરીરમાં આગ ઉઠી એટલે એ તે ત્યાંથી ભાગ્યા ને કૃષ્ણજી પાસે આવ્યા. કૃષ્ણજીએ પૂછ્યું-શંકરજી ! આજે આપ ગભરાતા ગભરાતા અચાનક કેમ આવ્યા ? શંકર કહે મને જલ્દી સ'તાડી દે. હું મળી જાઉં છું. કૃષ્ણે પૂછ્યું પણ શું? તમને આ દુનિયામાં ખાળનાર વળી ટાણુ છે! શ ંકરે કૃષ્ણને બધી વાત કરી એટલે કૃષ્ણે કહ્યું, પણ તમે એ ભસ્માસુરને વરદાન આપતાં કઈ વિચાર ન કર્યાં! એ રાક્ષસની જાતિને આવું વરદાન અપાય? આજે તમને ખાળવા ઉઠયા છે, કાલે આખી દુનિયાને બાળી મૂકશે. હવે તે તમારે ખળવુ જ પડશે. વદાન પાત્રતા જોઇને આપવુ જોઈ એ. શ'કર કહે છે જે થયું તે થયું પણ હમણાં મને મચાવે. પેલા ભસ્માસુર હમણાં જ આવશે. કૃષ્ણુજીએ શંકરને સ’તાડી દીધા. ત્યાં ભસ્માસુર આવી પહોંચ્યા. આ વખતે કૃષ્ણ મહારાજાએ સ્ત્રીનું રૂપ બનાવ્યુ. હાથે પગે ઘૂઘરા બાંધ્યા ને સુંદર નૃત્ય કરવા લાગ્યા. સ્ત્રીનું રૂપ, એનું સંગીત અને નૃત્યકળા આ બધુ જોઈને ભસ્માસુર ખુશ ખુશ થઈ ગયા. અહા ! આવી રૂપાળી સ્ત્રી મને મળે તે કેવું સારું! શ'કર પાસેથી વરદાન મેળવીને ભસ્માસુર માનતા હતા કે દુનિયાની તમામ શક્તિ મને મળી ગઈ છે. હું જ શંકર છું એમ માનીને નૃત્ય કરતી સ્ત્રીને કહે છે હુ તારા ઉપર ખૂબ પ્રસન્ન થયા . “તું માંગે તે વરદાન આપું”, એટલે સ્રીના રૂપમાં રહેલા કૃષ્ણે કહ્યુ “જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હ। તે તમને શંકરે જે શક્તિ આપી છે તે મને આપી દે. પરણવાની લાલચે ભસ્માસુરે કહ્યું-ભલે, એ શક્તિ તમને મળી જાએ. એ મેલ્યા એટલે તરત કૃષ્ણે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને ભસ્માસુરના માથે હાથ મૂકયે તેથી એ મળવા લાગ્યા. ખૂમાબૂમ કરવા લાગ્યા કે મને બચાવે....બચાવે. કૃષ્ણે કહ્યું હું તને ખચાવીશ નહિ તારા જેવા ક્રૂર રાક્ષસને આવી શક્તિ આપવાથી ભયંકર અનથ સર્જાઈ જશે. તું જીવતા હાઈશ તા અનેકના પ્રાણ લઈશ. તેના કરતાં તુ એક ભલે મળી જાય. અંતે ભસ્માસુર ખળી ગયા. ટૂંકમાં પેાતાની ભાવના મશીન હેાય તે તેનું ફળ મલીન મળે છે. ખીજાનું અહિત કરવા જતાં પહેલાં પોતાનું જ અહિત થઈ જાય છે. નૈમકુમારની ભાવના પવિત્ર હતી. તે સર્વ જીવાનું હિત ચાહતા હતા. સરથીએ કહ્યું–નેમકુમાર ! આ બધા પ્રાણીઓને તમારા લગ્નમાં આવેલા જે માંસાહારી યાદવા છે તેમને માટે તેમજ ખીજા રાજાઓ માટે ભોજન બનાવીને જમાડવા માટે આ પાંજરામાં પૂર્યાં છે. જ્યાં એક કીડીના પ્રાણ દુભાય તે પેાતાનું દિલ ઘવાઈ જાય એવા નૈકુમાર આટલા બધા પ્રાણીઓની હિંસા કેમ થવા દે? એમના હૃદયમાં કંપારી છૂટી ગઇ. ત્યાં સારથી કહે છે એ દયાળુ નેમકુમાર ! આ પશુએ કાળી કીકીયારીઓ કરીને કહે છે હું કરૂણાવત તેમકુમાર ! અમને મચાવે. અમારું' રક્ષણ કરો. Page #767 -------------------------------------------------------------------------- ________________ ૨ શાહ કવાય મંગા પશુડાઓ પિકાર કરતા, પ્રાણ બચાવે તેમને વિનવતા, પિકાર મુણુને કરે વિચાર, લગ્ન કાજે ઘેર હિંસા થાય...પ્યારા પશુ પક્ષીઓ એમની ભાષામાં વિલાપ કરતા પિકાર કરે છે કે હે નેમકુમાર ! અમને બચાવે. અમારું રક્ષણ કરે. એમ આજીજી કરી રહ્યા છે. આ સાંભળી નેમકુમાર વિચાર કરવા લાગ્યા કે અહે! આ બિચારા ભલા ને ભેળા નિર્દોષ પ્રાણીઓને શું મારા લગ્નના કારણે એકઠા કરવામાં આવ્યા છે? એમને વધ કરીને મારા લગ્નપ્રસંગમાં લોકોને તેમના માંસનું ભેજન કરાવવામાં આવશે ! આ નિર્દોષ પ્રાણીઓ મરણના ભયથી કેવા દુઃખી થઈ રહ્યા છે! જંગલમાં ઘાસ ચરીને નિર્વાહ કરનાર પશુઓ અને ફળ ખાઈને જીવનાર પક્ષીઓ જે બિચારા કેઈનું અહિત કરતા નથી. એવા નિર્દોષ છોને સંહાર મારા લગ્નના કારણે થશે? આ વિચારે તેમનું હુલ્ય ખળભળી ઉઠયું. દેવાનુપ્રિયે ! કેમકુમારના અંતરમાં કેવી કરૂણા ઉત્પન્ન થઈ છે! તમારા દિલમાં પ્રાણી માત્ર પ્રત્યે આવી કરૂણ છે? આજે મૂંગા પ્રાણીઓને પિકાર સાંભળનાર કેણ છે? કઈ માણસને એકસીડન્ટ થયેલ હોય તે હજારે માણસે ભેગા થશે, એના માટે ઉપયા થશે ને સરકારમાં ફરિયાદ પણ થશે પણ આવા મૂંગા પ્રાણીઓને માટે કેઈના દિલમાં દયા છે? દેવનારના કતલખાનામાં રોજના હજારે છાની કરૂણ રીતે કતલ થાય છે. એની કહાની વાંચતા ને સાંભળતાં આંખમાં આંસુ આવી જાય છે. એ જીવેને કેટલું કષ્ટ પડતું હશે! એ છે કે પિકાર કરતા હશે! પણ કઈ એમને પિકાર સાંભળનાર છે! નેમકુમારે પશુઓને પિકાર સાંભળ્યું. તેમણે વિચાર કર્યો કે જે મારા લગ્નના નિમિત્તે આટલા બધા ને વાડા અને પાંજરાના બંધનમાં પૂરાવું પડે, એમને સંહાર થઈ જાય એના કરતા મારા લગ્ન ન થાય તે કેવું સારું ! મારા લગ્ન જ આ બધા જીના મરણ અને ત્રાસનું કારણ છે ને? આવા લગ્ન શા માટે કરવા જોઈએ ? આ વાડામાં પૂરાયેલા પશુ-પક્ષીઓની હિંસા નેમકુમાર પિતે કરતા ન હતા, બીજા પાસે કરાવતા ન હતા અને પિતે અનુમોદના પણ આપતા ન હતા, છતાં એમણે એ વિચાર ન કર્યો કે હું ક્યાં માંસ ખાઉં છું, મારી જાનમાં આવનારા માટે મેં કયાં માંસનું ભેજન બનાવવાનું કહ્યું છે, મારી કઈ એમાં અનુદના નથી એટલે મને ક્યાં પાપ લાગવાનું છે? પણ પિતે એક જ વિચાર કર્યો કે ભલે મારી મનથી, વચનથી કે કાયાથી કઈ પણ રીતે અનુમોદના આ હિંસાયુક્ત કાર્યમાં નથી પણ નિમિત્ત તે મારું જ છે ને કેમકુમારની જાનમાં આવેલા માણસને ભેજન જમાડવા માટે પશુઓને વધ કરવાનો છે. આજના માણસે આ વિચાર નથી કરતા. એ તે આવી બાબતમાં આંખ આડા કાન કરે છે ને કહે છે કે અમે વસ્તુને ઉપલેગ કરીએ પણ અમે અમારી જાતે કાંઈ ન કરીએ એટલે અમને પાપ નહિ લાગે, પછી ભલે કઈ પણ પાપના કાર્યમાં પિતાની પ્રત્યક્ષ રીતે કે Page #768 -------------------------------------------------------------------------- ________________ ७०३ શારદા સવાય પરાક્ષ રીતે પ્રેરણા કેમ ન હોય! અથવા તે પાપનું કાર્ય તેમના માટે જ કરવામાં કેમ ન આવ્યું હાય! છતાં તેઓ પેાતાને તે પાપના કાર્યથી મુક્ત માને છે. દા.ત. ચીનમાં માંસ વેચનારાઓની દુકાનેા ઉપર એ લગાવેલું હાય છે કે “ વિશ્વાસ રાખો. આ જીવ આપના માટે મારવામાં આવ્યા નથી.” આવુ' એ' લખેલુ હાવાથી ત્યાંના બૌદ્ધો માંસ ખરીદીને ખાય છે ને પેતાને પાપથી મુક્ત અને અહિંસક માને છે. તેએ એમ વિચારતા નથી કે અમે માંસ ન ખરીદીએ તે કઈ પણ જીવને શા માટે મારવામાં આવે? અમે માંસ ખરીદીએ છીએ માટે માંસ વેચનારાએ જીવાને મારે છે. આવી સ્થિતિમાં તેમને પાપમુક્ત કેવી રીતે કહી શકાય? અહીં તે સારથીના જવાખ સાંભળીને નેમકુમારના હૈયામાં આઘાત લાગ્યું કે શું મારા લગ્ન નિમિત્તે આટલા બધા જીવાની ઘાત ! આ ભયંકર મહાન પાપમાં નિમિત્ત તા હું જ છું ને? કોઈ જીવેાના પ્રાણ લુટવાના કેઈને હુ નથી. દુનિયામાં સવ પ્રાણીઓને પેાતાનુ જીવન વહાલુ છે, માટે મારા નિમિત્તે આ ધાર પ્રાણીવધ ન થવા જોઈ એ. सोडणं तस्वण, बहुपाणि विणासणं । चिन्तेई से महापन्ने, साणुकोसे जिए उ ॥ १८ ॥ * તમારા લગ્ન નિમિત્તે આટલા જીવાના વિનાશ થશે.” આવા સારથીના વચન સાંભળીને સર્વ જીવા ઉપર અનુકંપા ધરાવનાર બુદ્ધિમાન નૈમકુમાર ખૂબ વિચારમાં પડી ગયા. સારથીના એ વચન સુણીને, તેમકુમાર મનમાંહી વિચારે, હજારો જીવના પ્રાણ લુંટાશે, એવા લગ્ન કેમ થાય રે. નૈમકુમાર તેા મહાજ્ઞાની છે, પણ અજ્ઞાની જીવાને ર્હિંસાથી દૂર હટાવીને અહિંસાનુ સ્વરૂપ સમજાવવા માટે જ આ કાર્ય કર્યુ છે. તે સારથીના વચના સાંભળીને વિચાર કરવા લાગ્યા કે આ ખધા પશુઓ સન્ની છે, મનવાળા છે, એટલે તેઓ મરણુના ડરથી ભયભીત અની ગયા છે. એમના દૃશ પ્રાણમાંથી એક પણ પ્રાણને દુભાવવાને મને હુક્ક નથી તેા એમની ક્રૂર કતલ કરાવી શુ' હું લગ્ન કરુ ખરો ? આવા લગ્ન મારે ન જોઈએ. મારા હાથી આ જીવાને રડતા મૂકીને આગળ નહી' વધી શકે. તેમકુમારે પેાતાનો હાથી ત્યાં જ થેભાવી દીધા. મહાન પુરૂષોની દૃષ્ટિ કેવી પવિત્ર છે ! ને આપણી દૃષ્ટિ કેવી છે તેનો વિચાર કરજો. જીવનમાં જ્યારે આવા પ્રસંગ આવે છે ત્યારે આપણે એવા વિચાર કરીએ છીએ કે મીજાનું જે થવું હાય તે ભલે થાય પણ મારું સારું થાય તેમ કરો. જ્યારે મહાન પુરૂષો એમ વિચાર કરે છે કે મારુ જેવુ" હાય તે થાય પણ બીજા ટ્વેને મારા નિમિત્તે કંટ્ Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ શારદા સુવાસ ન પડવું જોઈએ. જે બીજાનું હિત થતું હોય તે મહાનપુરૂષે પિતે નમતું મૂકી દે છે ત્યારે આપણે તે બીજાનું ગમે તે થાય પણ સહેજ પણ નમતું મૂકવા તૈયાર થતા નથી. ઘણુ વખત પહેલા બનેલે એક પ્રસંગ છે. બાલસિંહજી રાજાનું રાજ્ય હતું. તે સમયમાં મહારાજાઓ અને મહાજનનું વિશેષ મહત્વ હતું. એક વખત વૈશાખ મહિનામાં લગ્નગાળો આવે. આખા ગામમાં ઠેરઠેર લગ્નના વાજા વાગવા લાગ્યા. એ સમયમાં શેઠ અને શાહ બંને ખાનદાન અને સંપત્તિશાળી કુટુંબ વસતા હતા. બંને કુટુંબમાં દિકરાના લગ્ન હતા. શેઠ અને શાહ બંનેના એકના એક દીકરાના લગ્ન હતા. બંનેના લગ્નને દિવસ એક જ આવ્યું. બંનેના તરઘડાના સમય પણ એક આવે. બંને કુટુંબ વૈભવ અને સંપત્તિથી છલક્તા છે એટલે પાણીની જેમ પૈસા વાપરવાના હતા. ઘણાં દિવસ અગાઉથી બંને કુટુંબમાં લગ્નની તૈયારીઓ થવા લાગી. ધામધૂમ ને ધમાલ ચાલે છે. આમ કરતા લગ્નને દિવસ આવી ગયે. શેઠના પુત્રને અને શાહના પુત્રને બંનેના વરઘોડા પિતાને ઘેરથી ચઢયા અને જુદે જુદે રસ્તેથી રવાના થયા પણ ગાનુગ બંનેના વરઘોડા એક રાજમાર્ગ ઉપર સામસામાં ભેગા થઈ ગયા. રાજમાર્ગ તે ઘણે વિશાળ હતે પણ બંને વરઘોડામાં જોડાયેલા વિશાળ સાજન અને મહાજને વિશાળ રાજમાર્ગને સાંકડે બનાવી દીધા હતા. આ બંને વરઘડા સામાસામી થઈ ગયા, એટલે પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ કે બેમાંથી એક વરઘોડો પાછા ફરે તે જ બીજે વરઘેડે આગળ વધી શકે તેમ હતું. લેકે વિચાર કરવા લાગ્યા કે બંને બળિયા કુટુંબ છે. હવે બેમાંથી કેને વરઘોડો પાછો ફરે છે તે એક પ્રશ્ન છે. ઘણું વાર થઈ પણ કઈ પાછા હઠતા નથી. ઘડા પણુ અકળાઈ ગયા ને માણસો પણ અકળાઈ ગયા ને થાકી ગયા ત્યારે શાહે ગૌરવથી કહ્યું–શેઠ ! અમને માર્ગ કરી આપ તે તમારી ફરજ છે. મને વિશ્વાસ છે કે તમે અમને માર્ગ કરી આપશે. શાહના ગૌરવભર્યા શબ્દ સાંભળીને શેઠે ગુસ્સાથી રેકર્ડ જવાબ આપી દીધું કે મારી ફરજ તમને માર્ગ કરી આપવાની છે તે શું તમારી ફરજ મારા માથે ચઢી બેસવાની છે? કરજના બહાને તમે મને પાછા હઠાવવા માંગતા હે તે હું એક કદમ પણ પીછે હઠ નહિ કરું. અહીં તે નાની વાતની ચિનગારીમાંથી વાદને દાવાનળ ભભૂકી ઉઠશે, અને વાતાવરણ એવું તંગ બની ગયું કે હવે તે બંને પક્ષમાંથી એક પણ પક્ષ તસુભર પાછા નહિ હઠવાના મક્કમ નિર્ણય પર આવી ગયા. ડાહ્યા અને સજ્જન માણસે વચ્ચે પડયા કે બેમાંથી ગમે તે એકને પાછા હઠવું જ પડશે. આ વાદાવાદમાં તે લગ્નનું મુહુર્ત પણ વીતી જશે. આપ લગ્નમાં વિન શા માટે નાખી રહ્યા છે પણ અભિમાનની આંધી એવી ભયંકર હતી કે સજજન પુરૂષોની વાત પણ હવામાં ઉડી ગઈ બંને પક્ષની પરિસ્થિતિ જોઈને સજજન પુરૂષોએ વિચાર કર્યો કે આ વાતને ઉકેલ કરવા માટે રાજા પાસે ગયા વિના કામ નહિ ચાલે. એમ સમજી ડાહ્યા પુરૂષે બાલસિંહજી મહારાજા પાસે પહોંચી ગયા. મહારાજાએ બંને પક્ષની વાત સાંભળી ખરી પણ મનમાં વિચાર કર્યો કે આ તે Page #770 -------------------------------------------------------------------------- ________________ હા અવાર વાણિયાની વાત છે. એમાં મારું કામ નહિ. એ કામ મહાજનને સોંપું. એમ સમાજને મહારાજાએ છટકી જવા માટે કહ્યું આ પ્રશ્ન તે સમાજનો છે માટે આનો ઉકેલ મહાજન કરશે. મહાજન જે ન્યાય કરશે તે બરાબર કરશે. ઘણીવાર જે કાર્ય મહાન કરી શકે છે તે હું નથી કરી શકતે, માટે આ કાર્ય મહાજનને સેંપી દો. આ પ્રશ્ન મહાજન સમક્ષ ખડે કરવામાં આવ્યું. મહાજને વિચાર કરીને કહ્યું શેઠ અને શાહ બંને શ્રીમંત ભલે રહ્યા. અમારે મન બંને સરખા છે. જે પારેવાને માટે વધારે મણ જુવાર આપે એને વરઘેડે આગેકૂચ કરી શકશે. બેલે, મહાજનની વાત તમને માન્ય છે? બંને પક્ષને મહાજનની વાતને રવીકાર કર્યો જ છૂટકે હતે. બંને પક્ષે વાત કબૂલ કરી ને શેઠે શરૂઆત કરી ૧૦૦ મણ, એટલે શાહે કહ્યું બમણું, શેઠ કહે ૩૦૦ મણ, શાહે કહ્યું ૪૦૦ મણું, શેઠ કહે પાંચસેમણ, એમ રસાકસી બરાબર જામી. બંનેની હરિફાઈ વચ્ચે પારેવાના ભાગ્ય ખુલી ગયા. જોતજોતામાં ત્રણ હજાર મણ સુધી વાત પહોંચી ગઈ. છેલ્લે શાહે બત્રીસે મણનો ધડાકો કર્યો. શેઠે વિચાર કર્યો કે ભલે શાહ લઈ જાય. એટલે શેઠે કરડે રહેજ બાજુમાં વાળી દીધો. સમજાણું ને હરીફાઈ કેવી થઈ ને કે કરાવી! ટૂંકમાં આવા દૃષ્ટાંતથી આપણે તે એક વાત સમજવાની છે કે માન કેવું ભયંકર છે ! આજથી આયંબીલની ઓળીના માંગલિક દિવસની શરૂઆત થાય છે. આયંબીલની ઓળીનું ઘણું મહત્વ છે. આયંબીલ તપ કરવાથી ભયંકરમાં ભયંકર રોગ મટી જાય છે. તે માટે આપણે જૈન ધર્મમાં શ્રીપાળ રાજનું જવલંત દષ્ટાંત છે. આવી આયંબીલની ઓળી, લાવી નવલા સંદેશા લાવી, શ્રી નવપદજીને આરાધીએ, ભક્તિ ભાવના ભાવી-આવી કર્મના કારણે થયા કેઢિયા, શ્રીપાળ રાજા સલુણા, નવપદની આરાધના કીધી, આયંબીલ કીધા અલૂણ, તપના પુણ્ય પ્રભાવે કઢને રોગ દીધો રે મિટાવી. આવી આયંબીલ તપની આરાધના કરવાથી શ્રીપાળ રાજા સહિત ૭૦૦ કઢીયાઓનો ભયંકર કેઢ રોગ મટી ગયે. (શ્રીપાળ રાજા કોણ હતા, તેમને કેઢ રેગ કેવી રીતે થયે, એ કેઢીયાની અવસ્થામાં મયણાસુંદરીના લગ્ન તેમની સાથે કેમ થયા અને સંતને સમાગમ થતાં કેવી રીતે આયંબીલ તપની આરાધના કરી ને રોગ મટયો તેનું પૂ, મહાસતીજીએ ખૂબ વિસ્તૃત વર્ણન કર્યું હતું.) આજે સુરત સંધ મલાડ સંઘને આંગણે પૂ. મહાસતીજીને ચાતુર્માસની વિનંતી કરવા તથા દર્શન કરવા આવેલ છે. સમય થયો છે. વધુ ભાવ અવસરે. ચરિત્ર:- ચંપકમાલા સામાન્ય સ્ત્રી ન હતી. સાચી ક્ષત્રિયાણી હતી. એણે કહ્યુંસ્વામીનાથ ! આપણે બંને જણ સામનો કરીએ. તમે સિંહને સામને કરે ને હું સિંહણને શા. સુ. ૪૫ Page #771 -------------------------------------------------------------------------- ________________ gee શાશ્ત્રા સુવાસ કરીશ. ત્યાં સિદ્ધ અને સિ ુણુ ગર્જના કરતા સામે આવ્યા. સિ’હું ઉછળીને જિનસેનકુમારને પુજામાં લેવા આન્યા ત્યારે જિનસેન કહે છે. રે વનચર સબકો દુઃખદાયી, દીને પથ ભીગાર, અમ સંભાલ નહિ ભાગ સકેગા, લેઉં તુઝે ડકાર, હું વનરાજ કેશરી ! તે... ઘણાં માણુસાને ફાડી ખાધા છે, ઘણાંના શિકાર કર્યો છે મૈં લેાકાને હેરાન પરેશાન કરી રહ્યો છે, પણ હવે તું મને નહિ મારી શકે. હું પણુ તારા જેવા પરાક્રમી છું. મારા પજામાંથી તને છટકવા નહિ દઉં, તું સાવધાન બની જા. પ્રાણીઓને પણ સંજ્ઞા છે ને? સિંહ જિનસેનકુમારનુ ઉગ્ર સ્વરૂપ જોઈને વિચાર કરવા લાગ્યું કે આ કોઈ બળવાન માણુસ છે. અત્યાર સુધીમાં જેટલા માણસાને મેં માર્યો તે બધા તા મને જોઈ ને ભયથી ધ્રુજી ઉઠતા, ત્યારે આ તે મારી સામે પડકાર કરે છે. એ મારાથી બિલકુલ ડરતા કે ગભરાતા નથી. આમ વિચારીને સિ ંહૈ જિનસેનકુમારને મારવા માટે પજો ઉગામ્યા એટલે જિનસેનકુમારે પણ સાવધાન બનીને તીર ખેંચ્યું ને એવું નિશાન તાકીને તીર છોડ્યુ કે સીધુ સિહુના પેટમાં વાગ્યુ, તેથી સિ'હું તરફડતા જમીન ઉપર ઢળી પડચા. ચંપકમાલા એના પતિનું પરાક્રમ જોઈને ઘડીભર સ્થિર થઈ ગઈ. શુ મારા પતિનું શૌય છે ! શુ એમની Rsિ'મત ને પરાક્રમ છે! જિનસેને કહ્યું ચંપકમાલા ! આ સિ'હુણુ તારા ઉપર તરાપ મારવા આવી છે. તુ શું જોઈ રહી છે? સજાગ મન, એટલે ચ'પકમાલાએ પણ ધનુષ્ય ઉપર ખાણુ ચઢાવ્યું અને એવું તીર છેડયું કે સિહુના મસ્તકમાં વાગ્યું, તેથી એ પણ તમ્મર ખાઈને નીચે પડી ગઇ, ચંપકમાલાનું પરાક્રમ જોઈને જિનસેન ખુશ થઇ ગયા. તે એ ી ઉઠયા કે હું માના હતા કે સ્ત્રી અખળા હાય છે પણ હું ચંપકમાલા ! તું ખરેખર અમળા નહિ પણ સમળા છે. તારુ પરાક્રમ જોઈને મને આનંદ થા. આમ એકબીજાની પ્રશંસા કરતા અને જા આગળ ચાલ્યા જાય છે. થૈડું ચાલ્યા ત્યાં એક મેટ્ઠ' શહેર આવ્યું. આ બન્નેને જંગલમાંથી આવતા નગરજનાએ જોયા. એમને જોઇને સૌના મનમાં થયું કે આ ખનેનુ લલાટ તેજસ્વી છે, તેથી લાગે છે કે કાઇ પુણ્યવાન આત્માએ છે. જિનસેનકુમાર સામે સિંહના ત્રાસના પ્રજાએ કરેલા પાકારઃ નગરજના સામા આવીને પૂછે છે કે તમેા અને કયા માર્ગેથી આવ્યા ? એટલે જિનસેનકુમારે જે માળેથી આવ્યા હતા તે તરફ હાથ કરીને કહ્યું અમે આ ભયંકર અટવીમાંથી અાવ્યા છીએ, ત્યારે નગરજના કહે છે હું પુણ્યવાન ! એ જંગલમાં તે ક્રૂર સિંહ અને સિદ્ગુણુ રહે છે. એ કાઇ પણ માણુસને જીવતા જંગલની ખહાર નીકળવા દેતા નથી. જે આવે છે તેમતે ફાડીને ખાઈ જાય છે. એ સિંહ–સિહણુ આ વનમાં આવ્યા ત્યારથી કાળા કેર વર્તાઈ રહ્યો છે. બધા એના ત્રાસથી હેરાન પરેશાન થઇ ગયા છે. સિંહુ-સિંહણના ત્રાસથી એ Page #772 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ God' [2 જંગલમાં કાઈ જઈ શકતુ' નથી. એ માર્ગે જે લેાકેાના ખેતર છે તે લેાકેા ખેતી કર્યા વિના બેકાર થઇ ગયા છે. ઘણાં માણસે એ જંગલમાં થઈને વહેપાર ધા કરવા માટે સામે ગામ જતા હતા તે પણ જઈ શકતા નથી. અમારા મહારાજાએ સિહ-સિંહણને પકડવા માટે ઘણાં ઘણાં પ્રયત્ન કર્યાં પણ કોઇ રીતે પકડાતા નથી. એમના એવા ભયંકર ત્રાસ છે ને તમે એ જગલમાંથી કેવી રીતે આવ્યા ? આપ જિનસેનકુમારે કહ્યું–હવે તમે બધા ડરશેા હુ. અમે એ સિદ્ધ-સિહુને મારી નાંખીને આવ્યા છીએ, જો તમને મારી વાત સાચી માનવામાં ન આવતી હાય તા જાતે જઈને ખાત્રી કરી આવા જંગલમાં સિંહ સિંહણના કલેવર પડ્યા છે. લેાકેા કહે અસત્ય આલે તેમ નથી, અને એ જીવતા હોય તેા તમે આવા જ કેવી રીતે ? છતાં કંઈક લેાકા ખાત્રી કરવા માટે જંગલમાં ગયા. સિંહુ-સિંહણને મરેલા જોઈ ક્રુષ ભેર ઢાડતા આવ્યા ને જિનસેનકુમાર અને ચ'પકમાલાને કહ્યું-ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય અમારા કે આપના જેવા પુણ્યવાન આત્માએ અમારા નગરમાં પધાર્યાં. અમે હજાર જીભેા ભેગી કરીને આપના ગુણ ગાઈએ તે પણ પૂરા થાય તેમ નથી. અમે આપને શું આપીએ ? આપને માટે શું કરીએ ને શુ ન કરીએ ! આ વાત આખા નગરમાં વાયુવેગે પહોંચી ગઇ, તેથી આ પવિત્ર આત્માના દર્શન કરવા માટે આખા નગરની પ્રજા આવવા લાગી. રાજાને પણ આ વાતની જાણ થતાં જિનસેનકુમાર અને ચંપકમાલા બેઠા હતા ત્યાં આવ્યા અને હાથ જોડીને કહ્યું ભાગ્યવાન ! આપ કયાંથી પધાર્યા છે? આપે સિંહુ-સિંહણને કેવી રીતે માર્યાં ? એ મારે જાણવું છે, પણ પહેલા આપ મારા મહેલમાં પધારો. હું આપનું સ્વાગત કરુ' પછી બધી વાત શાંતિથી પૂછીશ, હવે રાજા આ બંનેને કેવી રીતે મહેલમાં લઈ જશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન-૭૬ આસા સુદ ૮ ને સેામવાર તા. ૯-૧૦-૭૮ અનતજ્ઞાની જિનેશ્વર ભગવંતા જગતના જીવને નશ્વરતાનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે આ વિશ્વ વિનશ્વર છે, એની પ્રીત પણ વિનશ્વર છે, પણ વિનશ્વરની પ્રીતમાં અવિનશ્વર આત્મા પેાતાની સમગ્ર શક્તિને હામી દેવા આજે તૈયાર થઈ રહ્યો હાય એવું દેખાય છે. ક્ષણિકતામાં એ અક્ષણિકત'નું દશન કરે છે અને અક્ષણિકમાં એ ક્ષણિક્તાનુ દર્શન કરે છે. આત્મા પોતે અનિશ્વર હાવા છતાં એ પેાતાને વિનશ્વર માને છે, અને આખું' જગત નશ્વર હોવા છતાં એને અવિનશ્વર માને છે. આ ભૂલભૂલામણીએ એને ભવવનમાં ભૂલા પાડ્યા છે. ગણિતના આ ગૂંચવાડાએ એને ગોથે ચઢાવ્યેા છે. જે સતત Page #773 -------------------------------------------------------------------------- ________________ અા સમય સલતનશીલ છે, જે પબ્દા પર પલ્ટ કરે જાય છે એવા જગતના પૌગલિક વિનાશ્વર તથી તૃપ્ત થવાના આશાના મિનારા આત્માને આ ભયંકર ભૂલ કરાવે છે. નશ્વર એ નવર જ છે. એ કદી અનશ્વર બનનાર નથી, છતાં નશ્વરના નેહમાં અવિનશ્વર એવો આત્મા તણાતે ને તણાતે જ જાય છે. પિતાની એક નાનકડી રૂમને જોતાં અવિનાશી આત્મા બોલી ઉઠે છે કે આ મારું ઘર છે. પચાસ પતેર વર્ષમાં જમીનદોસ્ત થનારી નાનકડી રૂમની માલિકી મળતાં અમારું ઘર...મારું ઘર” કહીને હરખાય છે પણ જ્ઞાની કહે છે કે તું સદાને માટે આ રૂમમાં રહેવા સર્જચેલે નથી. આ ઘર તારું નથી, તારું અસલી ઘર તે પીસ્તાલીસ લાખ એજનની સ્ફટિક જેવી શુદ્ધ સિદ્ધશિલા પર આવેલ મેક્ષ છે. નશ્વરને નેહ કર તારા જેવા વિનશ્વર આત્માને ન શોભે. છેડી દે એ નશ્વરને નેહ. આંખો ખોલીને ઉભો થા અને અસલી સ્વરૂપે જગતનું દર્શન કર, પછી તારે આત્મા બેલી ઉઠશે કે આ જગતમાં કંઈ જ અવિનાશી નથી, બધું જ વિનાશી છે. બધું જ પરિવર્તનશીલ અને એક દિન દગે દેનારું છે. અવિનાશી મારો એક આત્મા છે. નશ્વરને નેહ જે પ્રભુ સાથેની પ્રીતીને તેડનાર હોય તે ન જોઈએ એ નેહ, ન જોઈએ એની ગુલામી. હવે આજથી અવિનાશી પ્રભુ સાથે પ્રીતને તાર કાં ન જેડું ! કે જે કદી ન દગે દે, ન તેડો તૂટે, ન છેડયો છૂટે. જગતની દરેક વસ્તુઓ નિત્ય રૂપે જેવા ટેવાયેલી આપણું દષ્ટિ જે દિવસે બદલાઈ વશે એ દિવસે પછી બધે જ અનિત્યતાનું દર્શન થશે. બધે જ નશ્વરતાનું ભાન થશે. વસતુને નિત્ય સ્વરૂપે જેનાર વસ્તુ પ્રત્યે રાગી બને છે તે વસ્તુને અનિત્ય રૂપે જેનારો હનુ પ્રત્યે વિરાગી બને છે. રાગી સદા રીબાય છે. વસ્તુની હાજરીમાં એના સંરક્ષણની ચિંતામાં સડે છે તે વસ્તુની ગેરહાજરીમાં ફરી એને પ્રાપ્ત કરવાની ચિંતામાં ટળવળે છે. જ્યારે વિરાગી સદાય આનંદી રહે છે. વસ્તુની પ્રાપ્તિ થાય તે એને સદુપગ કરી આનંદ મેળવે છે વસ્તુની ગેરહાજરીમાં વધુ માત્ર અનિત્ય એ વાત લક્ષમાં રાખી આનંદ અનુભવે છે. આજે સંસાર આખેય દુઃખી દેખાય છે એનું મુખ્ય કારણ એ છે કે એક જ આંખ લઈને ફરે છે. એની પાસે જગતની તમામ ચીજોને નિત્યરૂપે જોવાની આંખ છે. અનિત્ય રૂપે જોવાની આંખ નથી. મહાપુરૂષે કહે છે કે જગતની તમામ ચીજોમાં જેને અનિત્યતાનું ભાન થઈ જાય છે એ માનવ ચાહે તે મહેલમાં હોય કે જેલમાં હય, જનમાં હોય કે જંગલમાં હેય, શહેરમાં હોય કે સ્મશાનમાં હેય, બિહામણુ કઈ વનમાં હોય કે ફથી ખીલેલા કેઈ ઉપવનમાં હોય બધે જ એ સુખી, સુખી ને સુખી છે. દુઃખી બનાવનારી કઈ શક્તિ એની આગળ ટકી શકતી નથી, માટે વસ્તુ માત્રને અનિત્ય રૂપે જુઓ. એના ઉપર રાગ ટળી જશે, એને મેળવવાની ઈચ્છા મરી જશે, એની ખાતર ખતમ થઈ જવાની વના મટી જશે, પછી જ્યાં જશે ત્યાં બધે જ સુખ, સુખ અને સુખ દેખાશે. Page #774 -------------------------------------------------------------------------- ________________ શાકા થવાય જેમના આત્મા સૉંસારમાં રહેવા છતાં વિરાગી દશામાં રમણતા કરી રહ્યો છે એશ્વ સમુદ્રવિજયના નઃ નેમકુમારનુ દિલ રડતાં પશુઓના પેાકાર સાંભળીને પીગળી ગયુ છે. આજે માટા ભાગે સુખી માણસે દુઃખી માણસાના દિલના પેાકાર સાંભળતા નથી ત્યારે નેમકુમારે તે દુઃખી પશુડાએના પાકાર સાંભળીને પેાતાના હાથીને સ્થંભાવી દીધા. મા તા ભાવિના ભગવાન બનનાર છે. જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારના અધિકાર આવે છે. એ મેઘકુમાર કેવી રીતે બન્યા? મેઘકુમારના આત્મા પૂર્વભવમાં હાથી હતા. એણે જંગલમાં ઝાડ પાન સાફ કરીને જગ્યા સ્વચ્છ બનાવી હતી. જ્યારે જ ંગલમાં ભયંકર દાવાનળ લાગ્યા ત્યારે મરણના ત્રાસથી ભયભીત બનેલા પ્રાણીએ પેાતાના જીવ બચાવવા માટે હાથીએ મનાવેલા માંડલામાં આવીને ભરાઇ ગયા. બધાને આશ્રય મળ્યા. માત્ર એક સસલુ' રહી ગયુ. એ જગ્યા મેળવવા ફ્રાંસ મારતું હતું. એટલામાં હાથીને ખણુજ આવવાથી ખણવા માટે પગ ઉંચા કર્યાં, ત્યારે એ જગ્યા ઉપર સસલુ. આર્વીને બેસી ગયુ. હાથીએ જોયુ કે સસલુ" તાના પ્રાણુ ખચાવવા માટે આવીને બેસી ગયું છે. હવે મારે પગ નીચે કેવી રીતે સૂકવે ? હું પગ નીચે મૂકું. તા સસલું છુંદાઈ જાય. એ સસલાની દયા ખાતર હાથીએ અઢી દિવસ સુધી પગ ઉંચા રાખ્યા. જ્યારે દાવાનળ શાંત થયા ત્યારે સૌ પ્રાણી પેાતાના સ્થાને ચાલ્યા ગયા. સસલાને બચાવવાના હેતુથી અઢી દિવસથી ઉભેલા હાથીને અસહા પીડા થતાં મરણ પામ્યા ને શ્રેણીક મહારાજાના પુત્ર મેઘકુમાર અન્યા. તિય "ચના ભવમાં પણ કેટલી અનુક`પા ! આજે માનવીને દુઃખ પડે ત્યારે શાંતિનાથ ભગવાનને યાદ કરે છે કે હૈ શાંતિનાથ ભગવાન ! મારા દુઃખને ટાળજો ને મને શાંતિ કરો. એ શાંતિના કરનાર શાંતિનાથ ભગવાન કેવી રીતે બન્યા ? મેઘરથ રાજાના ભવમાં પેાતાના શરણે આવેલા પારેવાની જાનના જોખમે પણ રક્ષા કરી હતી. પારેવુ' મચાવવા પોતાના હાથ-પગ કાપી નાંખ્યા પણ એવા વિચાર ન કર્યો કે હું મરી જઈશ તા મારી પ્રજાનું શું થશે? ભલે, એક પારેવું મરી જાય. હું જીવતા હાઇશ તા હજારો જીવેનું રક્ષણ કરીશ, એવા વિચાર ન કર્યાં. શરણાગતને પહેલા શરણુ' આપ્યું. એમની પરીક્ષા કરવા માટે દેવ આવ્યે હતેા. ખતે દેવ. થાકીને ચરણમાં પડી ગયા. ટુંકમાં સમ્યકદષ્ટિ મહાનપુરૂષો બીજાનુ ાણુ કરવા માટે પેાતાના પ્રાણનું મલીદ્વાન આપતા પાછી પાની કરતા નથી. નૈમકુમારનું દિલ પશુઓને પાકાર સાંભળીને પીગળી ગયુ. સારથીએ કહ્યું કે તમારા લગ્નના કારણે જ આ બધા પશુઓના વધ થવાના છે. એ માટેજ મા બધા પશુએ મરણુના ભયથી પેાકાર કરી રહ્યા છે. એ એમની ભાષામાં પાર કરીને તમને કહી રહ્યા છે કે હું કરૂણાવંત નેમકુમાર ! તમે અમને મચાવા, તમે જ અમારા Page #775 -------------------------------------------------------------------------- ________________ - ૧ શારદા સુવાસ આધાર છે. તમારા સિવાય અમને કેઈ બચાવે તેમ નથી. આ સાંભળીને મકમારના | દિલમાં પશુઓ પ્રત્યે વાત્સલ્યના વહેણ ઉભરાયા. અહે! આ પશુ-પક્ષીઓની કતલ કરીને શું નેમકુમાર પરણશે ? બીલકુલ નહીં. એ જીને રડતા જોઈને જેમ માતાને પિતાના સંતાને પ્રત્યે વાત્સલ્ય આવે છે એવું વાત્સલ્ય નેમકુમારના અંતરમાં પશુઓ પ્રત્યે આવ્યું. આ દુનિયામાં માતાનું સંતાન પ્રત્યેનું વાત્સલ્ય અલૌકિક હોય છે. ઘણી વાર સંતાને ભણીગણીને હોશિયાર થયા પછી મા-બાપની ખબર લે કે ન લે પણ માતા સંતાનને ભૂલતી નથી. કદાચ કઈ માતાને સંતાન પજવે ત્યારે કોધમાં આવીને માર મારે, ઘરમાંથી કાઢી મૂકે, પણ છેવટે તે જ માતા સંતાનને પંપાળે છે. એક દષ્ટાંત આપીને સમજાવું. એક નાનું ગામ હતું. તેમાં એક સામાન્ય કુટુંબ રહેતું હતું. માતા-પિતા અને એક દીકરે હતે. દીકરાનું નામ રમેશ હતું. રમેશ એક જ દીકરો હોવાથી ખૂબ લાડ કરાવતા. રમેશ પાંચ વર્ષને થતાં એના પિતાજી પરલેક સીધાવ્યા. રમેશની માતાને ખૂબ આઘાત લાગે. માતા બધી રીતે સદ્દગુણી હતી પણ તેને સ્વભાવ ખૂબ ક્રોધી હતે. દીકરે ખૂબ વિનયવંત છે. માતા દુઃખ વેઠીને રમેશને ભણાવે છે. સમય જતાં રમેશ ભણીને તૈયાર થશે. નોકરી શોધે છે પણ મળતી નથી, તેથી એની માતાને કહે છે બા ! હું બહારગામ જાઉં? માતાએ ના પાડી તેથી ગામમાં જે નેકરી મળી તે લીધી. હવે રમેશ યુવાન થતાં તેની માતા રમેશને માટે સારા ઘરની કન્યાએ જોવા લાગી. થડા દિવસમાં સારા સંસ્કારી ઘરની કન્યા પસંદ કરીને રમેશના તેની સાથે લગ્ન કર્યા, કન્યાનું નામ રેખા હતું. રેખા પણ રમેશની માફક શાંત, ગંભીર અને વિનયવંત હતી. તે પરણીને આવી તે દિવસે જ રમેશે રેખાને સમજાવી દીધું કે જે રેખા ! મારી માતા હવે વૃદ્ધ થવા આવી છે. એને સ્વભાવ ગરમ છે. માટે એ ગમે તેમ બેલે તે તારે દુઃખ લગાડવું નહિ પણ એના સ્વભાવને બરાબર અનુકૂળ થઈને રહેવું. રેખાએ કહ્યું –ભલે. રખા એટલે રેખા જ હતી. રોજ સવારમાં ઉઠીને એ સાસુના ચરણમાં પડતી ને ઘરના રિવાજ મુજબ વહેલી ઉઠીને ઘરનું સઘળું કામકાજ કરી લેતી પણ કઈ વખત કંઈ કાર્ય કરવાનું રહી જાય અગર કરવામાં ભૂલ થઈ જાય તે સાસુજીને પિત્તો જાય. ધમપછાડા કરવા લાગે ને રેખાની ધૂળ કાઢી નાંખે, પણ સદ્દગુણ રેખા મૂંગે મોઢે બધું સડન કરી લેતી. સાસુ સામે એક શબ્દ બોલતી નહિ પણ એમ કહેતી બા ! મારી ભૂલ થઈ ગઈ. ‘હવે હું યાન રાખીશ. રેખા તે પિતાની જનેતા માતા હોય એમ સાસુને બા ...બા કરતી હતી પણ સાસુના ક્રોધને પાર પળે પળે ચઢી જતું. રમેશ પણ માતાને કોઇ જોઈને ઘણી વાર ફફડી ઉઠતે. રેખાની સાસુ રેખાને ગમે તેવા કટુ શબ્દો કહે, ધમકાવે છતાં રેખાના મુખની રેખા જરા પણ બદલાતી ન હતી. તે બધું સહન કરી લેતી, પણ દિવસે દિવસે રેખા આ કારણથી સૂકાવા Page #776 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવાસ લાગી. તેમાં રેખાને એક દિવસ તાવ આવે. તેનાથી દૂધ ઉભું કરતાં ઢળાઈ ગયું, એટલે સાસુના ક્રોધને પાર ન રહ્યો. રેખાને ન કહેવાના વેણ કહ્યા, તે પણ રેખા એક શબ્દ બેલી નહિ ને ખૂણામાં બેસીને યુકે ને ધ્રુસકે રડવા લાગી. એક બાજુ રેખાને સખત તાવ અને બીજી બાજુ સાસુના ક્રોધની સખત ગરમી છે. રમેશે રેખાને કહ્યું તને આટલે બધે તાવ છે, તારાથી કામ થતું નથી ને જે નહિ થાય તે બા કટકટ કર્યા કરશે. એના કરતાં તું હમણાં થોડા દિવસ તારા પિયર જઈને રહે. રમેશે રેખાને પિયર મોકલી દીધી. હવે પિતે વિચાર કરવા લાગે કે મારે શું કરવું? માતા કઈ રીતે શાંત થતી નથી. મેં તે ઘણું સહન કર્યું પણ બિચારી રેખાનું શું? આના કરતાં હું માતાથી અલગ થઈ જાઉં. આ નિર્ણય કરીને કહે છે બા! હું અઠવાડિયા માટે મારા મિત્રને ઘેર જાઉં છું. માતાની રજા લઈને રમેશ મિત્રને ઘેર ગયે ને રેખ પિયર ગઈ - રમેશ એના મિત્રના ઘેર પહોંચે. રમેશને આવતે જોઈને એને મિત્ર સામે આવ્યું. આદર સત્કાર કરીને ઘરમાં લઈ ગયો, પ્રેમથી જમાર્યો. પછી એને મિત્ર રમેશને એકાએક આવવાનું કારણ પૂછયું, એટલે રમેશે બધી વાત કરી. મિત્રની લાગવગથી રમેશને સારી નોકરી મળી ગઈ પછી રમેશે રહેવા માટે નાનકડું ઘર ભાડે લીધું. મિત્ર પાસેથી અમુક રૂપિયા લઈને જરૂરિયાતની સામગ્રી પણ વસાવી લીધી. અને રેખાને પત્ર લખ્યું કે મને અહીં નેકરી સારી મળી ગઈ છે. રહેવા માટે ઘર પણ લઈ લીધું છે ને જરૂરિયાતની સામગ્રી પણ વસાવી દીધી છે, માટે હવે તું અહીં આવી જા. રેખાને પણ પત્ર આવ્યું કે હું અઠવાડીયામાં આવું છું. રમેશે જે ઘર ભાડે લીધું હતું તેની આગળના ભાગમાં મેઈન રેડ હતો અને રેડની સામે શ્રીમંતના મોટા મોટા બંગલા હતા, અને પાછળના ભાગમાં નાનકડી ગલી હતી ને સામે ગરીબ લેકના ઝુંપડા જેવા મકાન હતા, એટલે રમેશને શ્રીમંતાઈનું અને ગરીબાઈનું બંને દશ્ય જોવા મળે. એક દિવસ રમેશ પાછલા ભાગની બારી પાસે ખુરશીમાં બેઠે હતું ત્યારે એની સામેના એક નાનકડા ઘરમાં એક માતા એના એકના એક દીકરાને ધમકાવતી હતી કે ઢોર જેવા ! મૂઆ તું મરી જા...તને ઝેરની પડીકી પણ મળે છે કે નહીં? તે ખાઈને મરી જી. તારું કાળું મેટું હવે મારે જેવું નથી. આમ કહીને છૂટી થાળી વેકરાના માથામાં મારી પણ વાગી નહિ, ત્યારે છોકરે નમ્રતાપૂર્વક કહે છે બા ! તું આટલે બધે ધ શામાટે કરે છે? હું મારો બધે પગાર તને આપી દઉં છું. એક પાઈ પણ મારી પાસે રાખતે નથી પણ બે વર્ષથી પીકચર જોયું ન હતું એટલે જોવાનું મને મન થઈ ગયું. એમાં મેં ફક્ત એક રૂપિયે વાપર્યો છે. હું તને કાલે રૂપિયા કમાઈને આપી દઈશ પણ તું મને આમ શા માટે કરે છે? પણ માતાના શરીરમાં એ ક્રોધ રૂપી રાક્ષસ પેસી ગયે હતે કે મા દીકરાની વાત સાંભળતી ન હતી. બસ, એ તે એક જ વાત કરતી હતી કે તે Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શારદા સુવાસ મને પૂછ્યા વિના એક રૂપિયે વાપર્યો જ કેમ? તે સિનેમા જોઈ જ કેમ? છોકરે માતાના ચરણમાં પડીને કહે છે બા! હવે હું કદી તને પૂછયા વિના સિનેમા જેવા નહિ જાઉં. એક પાઈ પણ નહિ વાપરું પણ તું મને માફ કર, ત્યારે માતા કહે છે બસ, મારે તારું કાળું મુખ જેવું જ નથી. નીકળ ઘરની બહાર, એમ કહીને ધક્કો માર્યો તે પણ કરે તે બાબા કરે છે. ઉમેશ બારી પાસે ખુરશીમાં બેઠે બેઠે બધું દશ્ય જોયા કરે છે. જ્યાં માતાએ છોકરાને મકકો માર્યો ત્યાં તે રમેશના મુખમાંથી કાળ ચીસ નીકળી ગઈ. એના મનમાં થયું કે હું કૂવીને ત્યાં જાઉં ને પેલી માતાને ક્રોધ કરતી અટકાવું. છોકરે જેમ જેમ નમ્રતા માવતે ગમે તેમ તેમ માતાને કોઇ વધતે ગયે. માણસને જ્યારે ક્રોધ આવે છે ત્યારે હું શું બોલું છું ને શું કરું છું તેનું ભાન રહેતું નથી. કોઇ આવે છે ત્યારે માણસની આંખે બંધ થઈ જાય છે ને મોઢું ખુલ્લું થઈ જાય છે. છોકરાને ધક્કો માર્યો તે પણ તે માતા પાસે માફી માંગે છે ને કહે છે બા ! ગમે તેમ તેય હું તારે એકને એક દીકરે છું. મને માફ કર, ત્યારે મા કહે છે મરી ગઈ તારી મા. તું આજથી મારે દીકરો નહિ ને હું તારી મા નહિ, મેં તે આજથી જ તારા નામનું નાહી નાંખ્યું છે. આમ કહીને તીક્ષણ ધારવાળે વાટકે છૂટો દીકરાના માથામાં માર્યો એટલે છેકરાને માથામાં જોશથી વાગે ને લેહીની ધાર થઈ. છેકરે માથે હાથ દઈને કહે છે બા ! હવે તું શાંતિથી રહેજે. તને મારું મોઢું જેવું ગમતું જ નથી ને હું તારો દીકરે નથી તે હું કદી આ ઘરમાં પગ નહિ મૂકું. જાઉં છું એમ કહીને છોકરે ચાલ્યા ગયે. આ દશ્ય જોઈને રમેશનું દિલ કંપી ગયું. એના મનમાં થયું કે અહે ! આના કરતાં મારી માતા તે સે દરજજો સારી છે. એને સ્વભાવ ધી છે. ગમે તેટલે કાધ કર્યો પણ કદી મને કે રેખાને આવા વેણ કહ્યા નથી, છતાં હું એને છોડીને અહીં રહેવા આવી ગયું છું. - આ તરફ પેલા છોકરાએ કેઈની પાસે જઈને ઘા ઉપર દવા લગાડી એટલે લેહી અધ થયું, પછી તે જંગલમાં ચાલ્યા ગયે. એક ઝાડ નીચે બેસીને છૂટી પિકે રાતે રડતે કહે છે બાપુજી! તમે ચાલ્યા ગયા ને મારી માતાએ મને કાઢી મૂક્યો. હવે હું કયાં જાઉં? જન્મદાતા માતાએ મને કાઢી મૂકે તે હવે બીજું મને કેણ રાખશે? આમ રડવા લાગ્યા ને ઝાડ નીચે બેસી રહ્યો. આ તરફ છોકરાને ગયા કલાક થયે એટલે માતાને ક્રોધ શાંત થયે એટલે એને ઘર સૂનું સૂનું લાગવા માંડયું. ખીચડી રાંધી હતી તે ખાવા બેઠી પણ ગળે ન ઉતરી. અરેરે...મેં આ શું કર્યું? મારે દીકરો કયાં ગયે હશે ? તરત જ દીકરાને શોધવા નીકળી. શોધતાં શોધતી ઝાડ નીચે છોકરે બેઠા હતા ત્યાં આવીને કહે છે બેટા! આ તારી અભાગણી ક્રોધી માને માફ કર ને ઘેર ચાલ, બેટા! તે મારી પાસે ઘણી માફી માંગી પણ એક રૂપિયા ખાતર મેં તે તારા માથે કેર કર્યો. છેક Page #778 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ડાહ્યો હતો એટલે ઘેર આવ્યું. રાત પડી. માતાએ કેડિયાનો દી કર્યો. રમેશની નજર પેલી ઝુંપડી સામે ગઈ. આ સમયે માતા કહે છે બેટા! ચાલ, તું ખાઈ લે, પણ એને તલવારના ઘા જેવા માતાના શબ્દ યાદ આવી જાય છે એટલે તે ખાત નથી. માતા રડતી રડતી છોકરીને કહે છે બેટા! મારે સ્વભાવ જ ખરાબ છે. મને ક્રોધ આવતા ય વાર નહિ ને ઘડી પછી પસ્તાવાને પણ પાર નહિ. બેટા ! મેં તને ભૂંડે હાલ ઘરમાંથી કાઢ. હું એકલી પડી ત્યાં મને તારા વિના ઘર ખાલી દેખાવા લાગ્યું. ખાવા બેઠી પણ ખીચડીને ફળિયે મારા ગળે ઉતર્યો નહિ. ખૂબ રડી ને પછી બરની તને શેધવા નીકળી. તારા મિત્રને ઘેર બધે શેધી વળી પણ કયાંય તારે પત્તો ન લાગે એટલે નિરાશ થઈને રખડતી રઝળતી તું જ્યાં બેઠા હતા ત્યાં આવી. તને જોઈને હું હર્ષથી તને ભેટી પડી. બેટા ! તું ન મળ્યું હતું તે આજે હું ઝેર પીને જીવનને અંત લાવત. મારી ભૂલ થઈ ગઈ. હવે હું તને કદી નહિ વઢે, માટે તું ખાઈ લે. એમ કહીને રડતી રડતી દીકરાના મોઢામાં કેળિયા મફવા લાગી. દીકરો કહે છે બા! તું રડીશ નહિ. તારી ભૂલ નથી. મારી જ ભૂલ હતી. હવે હું તારી રજા સિવાય એક પાઈ પણ નહિ વાપરું. આમ કહીને પરસ્પર મા દીકરે ભેટી પડયા. આ છે વાત્સલ્યના વહેણ. આ દશ્ય જોઈને રમેશનું હૃદય રડી ઉડ્યું. અહો ! મારી માતાને પણ મારા પ્રત્યે આવું જ વાત્સલ્ય હશે ને ? એના ક્રોધી સ્વભાવથી કંટાળીને અમે બંને એને એકલી મૂકીને નીકળી ગયા છીએ. એ એકલી શું કરતી હશે? એ ગમે તેવી છે પણ કદી આ માતા જે કોઈ મારા ઉપર નથી કર્યો. આ વિચારે રમેશનું હૃદય ભરાઈ ગયું. ત્યાં અચાનક એનું બારણું કેઈએ ખખડાવ્યું, એટલે નીચે જઈને બારણું ખેલ્યું તે પિતાની માતા જ આવી છે. રમેશે કહ્યું બા ! અત્યારે અચાનક કયાંથી? માતાએ કહ્યું બેટા ! તું અહીં આવ્યું ને રેખા પિયર ગઈ પછી મને તે તમારા વગર બિલકુલ ગમ્યું નહિ. મને જીવતર ઝેર જેવું લાગ્યું. ગમે તેમ તે ય તારી જનેતા છું. બેટા ! તારા વિના હું નહિ જીવી શકું, માટે હું તને લેવા આવી છું, ચાલ બેટા ઘેર. હવે આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે તને કે રેખાને હું કદી એક શબ્દ નહિ કહું. હું કોઈ નહિ કરું. મને લાગે છે કે મારા ક્રોધી સ્વભાવથી તમે કંટાળી ગયા છે. દીકરા-ઘેર ચાલ. આટલું બોલતાં માતાનું હૃદય ભરાઈ આવ્યું ને રમેશ પણ રડી પડયે. મા-દીકરો ભેટી પડ્યા. બંનેએ એકબીજાની ભૂલની માફી માંગી. રમેશે કહ્યું-બા ! તારે માફી માંગવાની ન હોય, મારે જ માંગવાની હેય. એમ કહીને રમેશે માફી માંગીને સત્ય હકીકત કહી દીધી ને કહ્યું–બા ! અહીં મને સારી નોકરી મળી ગઈ છે. આ ઘર મેં લઈ લીધું છે, માટે અહીં જ રહીએ. માતા રહેવા સંમત થઈ રેખા પણ આવી ગઈ. માતા, પુત્ર અને વહુ ત્રણ માણસનું કુટુંબ આનંદથી Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ શારદા સુવાસ રહેવા લાગ્યું. માતાને ક્રોધી સ્વભાવ પ્રેમાળ બની ગયું અને પુત્ર તથા પુત્રવધૂ પ્રત્યે વાત્સલ્યના વહેણ વહાવવા લાગી ને ઘર સ્વર્ગ જેવું બની ગયું. નેમકુમારના દિલમાં જગતના સર્વ પ્રત્યે માતા જેવું વાત્સલ્ય ઉભરાતું હતું. તેમાં આ પશુ-પક્ષીઓને વાડામાં અને પાંજરામાં પૂરાયેલા જોઈને તેમના ઉપર અત્યંત કરૂણ આવી. આટલા બધા પ્રાણીઓને વધ થાય તે મારાથી કેમ સહન થાય? કેઈની એક આંગળી કપાઈ જાય છે તે કેટલું દુઃખ થાય છે? ત્યારે આ જીવેના ગળા ઉપર છરી ફરશે ત્યારે એમનું શું થશે? નેમકુમાર આવ્યા પરણવા રાજુલને આનંદ થાય. લગ્નની ખાતર હિંસા જોઈને, મનમાં કરે વિચાર (૨) એકને માટે અનેક જીવોના, પ્રાણ રે ચાલ્યા જાય (૨) એ...અનુકંપા કરી કરૂણાના ભંડારનેમકુમાર ચાવ્યા પરણવા. નેમકુમારની જાન મથુરામાં આવી. તે જોઈને સૌના હૈયા હેલે ચઢયા. રાજુલે પણ ગેખમાંથી નેમકુમારને જોયા, ત્યારે તેના હૈયામાં અને હર્ષ હતે. અંતરમાં આનંદની ઉર્મિઓ ઉછળતી હતી કે હું આવા નેમકુમારની અર્ધાગના બનીને દ્વારકા જઈશ, પણ એનું જમણું અંગ અને જમણી આંખ ફરકતા એને હર્ષ ઉડી ગયે ને આનંદ એાસરી ગયે. તે એકદમ વિહ્વળ બની ગઈ. નેમકુમારને પરણવાના કેડ ન હતા. એ તે જગતના જીને અહિંસાને માર્ગ બતાવવા આવ્યા હતા. વાડામાં પૂરેલા પશુઓને જોઈને એમણે હાથીને થોભાવ્યા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ અજ્ઞાની લેકે લગ્ન જેવા શુભ પ્રસંગમાં પણ આવી હિંસા કરે છે? અને તે પણ મારા નિમિત્તે? મારે આવા લગ્ન કરવા નથી. હાથી ચલાવનાર મહાવત–સારથી પણ નેમકુમારનું મુખ જોઈને સમજી ગયા કે જેમકુમાર આ પશુઓને વાડામાંથી બંધનમુક્ત કર્યા વિના પરણશે નહિં, માટે આ ને બંધન મુક્ત કરવા જોઈએ. હવે વાડામાં કલ્પાંત કરતા પશુ-પક્ષીઓને કેવી રીતે બંધનથી મુક્ત કરાવશે તેના ભાવ અવસરે. ચરિત્ર - સિંહ-સિંહણને જિનસેનકુમાર અને ચંપકમાલાએ માર્યા છે આ જાણી પ્રજાનું દુઃખ દૂર થવાથી બધા ને ખૂબ આનંદ થયે. આખું નગર શણગારી બંનેને હાથી ઉપર બેસાડીને મહારાજા પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં રાજાએ તેમને ખૂબ આદરસત્કાર કર્યો. નગરજને પણ તેમને જયજયકાર બેલાવતા ખૂબ પ્રશંસા કરતા સૌ પિતપોતાને ઘેર ગયા. રાજાએ કુંવરને પૂછયું તમે સિંહ-સિંહણને કેવી રીતે માર્યા? મેં ઘણા પ્રયત્ન કર્યા પણ આ કાર્યમાં મને સફળતા મળી નહિ. તે કામ તમે કેવી રીતે કર્યું? જિનસેનકુમારે બધી વાત કરી એટલે મહારાજા છે બંનેને ધન્યવાદ આપીને તેમને ઉપકાર માનતા કહ્યું-કુમાર ! તમે સિંહ સિંહણને મારીને મને મોટામાં મોટી આફતથી બચાવ્યો છે. Page #780 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાસ હું પણ નિશ્ચિત થયે ને મારી પ્રજા પણ ભયમુકત બની. હવે પ્રજાજને ખેતીવાડી સુખેથી કરશે ને વહેપારી લોકો વહેપાર–ધંધા અર્થે ખુશીથી જઈ શકશે. તમે મને સદા ભયથી મુક્ત કર્યો છે. આ રીતે જિનસેનકુમાર અને ચંપમાલાની પ્રશંસા કર્યા પછી રાજાએ પૂછયું કે હે સોભાગી કહાં સે આયા, કૈસે રાજ પધાર્યા, લે મિજબાની મેરે ઘર, તુમને સંકટ ટાલ્યા. હે પરાક્રમી પુરૂષ! તમે બંને કયાંથી આવ્યા છે? તમારી મુખાકૃતિ જોતાં તમે કઈ રાજકુમાર હે તેમ મને લાગે છે. તે આપ કયાંથી પધાર્યા છે ? ક્યા રાજાના પુત્ર છે? અને આપ બંનેને એકલા આવવાનું કારણ શું? જવાબમાં જિનસેનકુમારે કહ્યું –અમે બંને સિંહલદ્વીપના રાજાની પાસે અમારું કિસ્મત અજમાવવા જઈ રહ્યા છીએ. સિંહલદ્વીપ જવાની વાત સાંભળીને રાજાએ કહ્યું-ભાઈ! તમે કેણ છે? તે મને જાણવાની ખૂબ જિજ્ઞાસા છે પણ કુંવર કાંઈ ન બેલ્થ એટલે રાજાએ કહ્યું તમે રાજપુત જણાવે છે. હું તમારા હિત માટે વાત કરું છું કે સિંહલદ્વીપના રાજા ખૂબ ક્રૂર છે. એના હાથ નીચે રહેવું તે મોતના મુખમાં રહેવા બરાબર છે, માટે તમે બીજે ગમે ત્યાં જાએ પણ સિંહલદ્વીપ જવાની વાત છેડી છે. રાજા અને પ્રજા બધાએ જિનસેનકુમારને સિંહલદ્વીપ ન જવા માટે ખૂબ સમજાવ્યું પણ કેઈની વાત માની નહિ. રાજાએ કહ્યું કે જો તમે માને તે મારા રાજ્યમાં જ રાખી લઉં. હું તમને સિંહલદ્વીપ જવા દેવામાં બિલકુલ રાજી નથી. પ્રજાજનેએ પણ રાજાની વાતને ટેકે આપતા કહ્યું કે આવા માણસે ખાપણ રાજયમાં હોય તે રાજ્યની આબાદી વધે, રાજ્ય સુરક્ષિત અને નિર્ભય બને પણ જિનસેનકુમારે તે એક જ વાત, કરી કે સિંહલદ્વીપના રાજા ગમે તેવા હોય તે મને ભય નથી. ફક્ત મને માર્ગ બતાવે. ઘણે આગ્રહ કરવા છતાં કઈ રીતે જિનસેનકુમારે દેકાવાની હા પાડી નહિ એટલે રાજાએ તેને રજા આપી અને કહ્યું દરિયાઈ માર્ગે સિંહલદ્વીપ જલદી પહોંચી શકાશે. હું તમને વહાણ આપું છું. તેમાં બેસીને જાએ. રાજાએ મોટું વહાણ તૈયાર કરાવ્યું અને સાથે માણસો પણ આપ્યા. જિનસેનકુમાર તથા ચંપકમાલાને વળાવવા માટે રાજા તથા પ્રજાજનોના ટોળા ઉમટયા. થેડીવારમાં વહાણ ઉપડયું. સૌ જોતા રહી ગયા. થડા દિવસમાં જ તેઓ સિંહલદ્વીપ પહોંચી ગયા. દરિયાકિનારે વહાણ ઉભું રાખીને તેઓ નીચે ઉતર્યા અને વહાણ તથા માણસને રવાના કર્યા. હવે આ બંને જણ ડીવાર સિંહલદ્વીપના દરિયાકિનારે આરામ કરવાં બેઠા છે. ત્યાં કોઈના રૂદનને અવાજ આવશે ને જિનસેન દુઃખ મટાડવા જશે ને ત્યાં શું બનશે તે અવસરે. Page #781 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન ન’-૭૭ આ સુદ ૯ ને મંગળવાર તા. ૧૦-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવંતએ શાસ્ત્રમાં મનુષ્ય જીવનને ડાભની અણી ઉપર રહેલા ઝાકળના બિન્દુ જેવી, પીળા થયેલા વૃક્ષના પાંદડા જેવી વિગેરે અનેક ઉપમાઓ આપેલી છે. સાહિત્યકારે અને કવિઓએ મનુષ્ય જીવનને એક ક્તિાબ-પુસ્તકની ઉપમા આપી છે. ગત જન્મમાં આપણે સારા કે ખરાબ વર્તનની કલમથી જે પુસ્તક લખ્યું છે એની પ્રસિદ્ધિ એટલે આ જન્મ, અને હવે આપણે આ જન્મમાં જે લખીશું એનું મુદ્રણ એટલે આવતે જન્મ. જીવનની કિતાબમાં એક એક દિવસ એ પાનાઓ છે. એમાં રહેલા કાળા અક્ષરે એ આપણાં કાળા કર્મોની કાળી કથા છે, અને સુવર્ણાક્ષરે. આપણાં સુકૃતોને બેલેતે ઈતિહાસ છે. પુસ્તકને પ્રારંભ એ આપણે જન્મ છે ને અંત એ મૃત્યુ છે. આ જીવન આવતા જીવનના પુસ્તકનું ગેલીસ્કૂફ છે. એનામાં જેટલી શુદ્ધિ અને વૃદ્ધિ કરવી હેય એને માટે હજુ અવકાશ છે. વૃદ્ધાવસ્થાની છેલ્લી ક્ષણે એ જીવન કિતાબનું પિજયુફ છે. ભસ સુધારા અને વધારા માટેની છેલ્લી મુદત અહીં પૂરી થાય છે ને પછી ફાઈન પ્રફને એ છૂટી જાય છે. આ ઓર્ડર છૂટે તે પહેલાં એની શુદ્ધિ, વૃદ્ધિ, કલાત્મક સુંદર ગોઠવણ, એનું વિવિધરંગી મુખપૃષ્ઠ કેવું બનાવવું તે આપણું હાથની વાત છે. પુસ્તકને ફાઈનલ એર્ડર એટલે જ મરણ. મરણ સુધીમાં જેટલે સુધારે વધારે થશે એટલે સુધારે પુનર્જન્મના પુસ્તકમાં તમને દેખાશે. મનુષ્ય માત્ર એ પુસ્તકને લેખક છે. કર્મરાજાએ એના હાથમાં કરણની કલમ પકડાવી છે એટલે જન્મથી જ એ પુસ્તક લખવાનું કાર્ય શરૂ કરી દે છે ને એ છેક મરણ સુધી લખ્યા જ કરે છે. આ જીવનની કિતાબ તૈયાર કરવા માટે જેટલું આપણું આયુષ્ય હોય તેટલી મુદત મળી છે. આટલા સમયમાં આપણે પ્રમાદમાં પડીને જે આકર્ષક ટાઈટલ, સુંદર લખાણ, કલાત્મક મુદ્રણ અને ટકાઉ બાંધણવાળું પુસ્તક તૈયાર ન કરી શકીએ તે કેટલા દુઃખની વાત છે. જે આત્માઓએ એમના જીવનની સુંદર કિતાબ તૈયાર કરી છે તેવા પવિત્ર આત્માઓના નામ શાસ્ત્રના પાને લખાય છે, અને તેમના જ ગુણગાન ગવાય છે. જેઓ જીવનની સુંદર કિતાબ તૈયાર કરી રહ્યા છે એવા આપણા અધિકારના નાયક નેમકુમારનું જીવન અહિંસા, દયા, કરૂણા, સહુથતા, પરદુઃખભંજન આદિ ગુણેની સુવાસથી મહેંકતું હતું, તેથી પશુડાઓને વાડામાં પૂરાયેલા જોઈને વિચાર કરે છે કે જ્યાં આટલા જ જીવનથી મુક્ત થતું હોય ત્યાં મારે લગ્ન કેવી રીતે કરવા? મારા નિમિત્તે એક પણું જીવની હિંસા ન થવી જોઈ એ. Page #782 -------------------------------------------------------------------------- ________________ CO સારા અલાસ પિતાના સ્વાર્થને કાજે, બહુ જતુએ, નથી કલ્યાણ તેમાં મેં, પિતાનું કે પારકું. માત્ર મારા લગ્ન ખાતર જે આટલા બધા ની હિંસા થતી હોય તે તેમ મારુ કે બીજા કોઈનું કલ્યાણ થવાનું નથી. આ પશુઓના પ્રાણ લૂંટીને જે યાદ ધર્મ પામેલા નથી, જેઓ માંસાહારના લોલુપ છે તેમને માટે ભેજન બનશે! અરેરે. આ સંસાર કે સ્વાર્થને ભરેલે છે! આ સંસારમાં એક ક્ષણ રહેવા જેવું નથી. જે આત્માઓને ભય લાગે છે તે આ સ્વાર્થભર્યા સંસારમાંથી સરકી જાય છે, અને પિતાના આત્માને તારે છે, માટે જ્ઞાની પુરૂષે પડકાર કરીને કહે છે કે સમજીને તું સરકી જા, પરથી તું અટકી જા, સ્વમાં તું ચીટકી જા, તે અનંત સુખ પામી જા. હે છવડા! જેજે, આ સ્વાર્થભર્યા સંસારમાં અટવાતે નહિ. તું સંસારના મનમેહક પદાર્થોને જોઈને તેમાં અટવાય છે ને તેને મેળવવા માટે તનતોડ પ્રયત્ન કરે છે પણ એ તારા નથી થવાના ને પરલોકમાં તારી સાથે નથી આવવાના, માટે તું આ સંસારના સ્વાર્થમય સ્વરૂપને સમજીને પર પદાર્થોને મોહ છોડી દે અને સ્વ સ્વરૂપમાં તારું ચિત્તોડી દે. સ્વ સ્વરૂપમાં રમણતા કર, તે તું મોક્ષના સુખ પામી શકીશ, બાકી સંસારના પદાર્થોમાં રમણતા કરવાથી ત્રણ કાળમાં સાચું સુખ પામી શકાશે નહિ. તમે સંસારમાં કેઈને ભૌતિક સંપત્તિ, પુત્ર-પરિવાર આદિથી સુખી દેખે ત્યારે કહે છે ને કે આને સંસાર ઉજળે છે પણ સંસાર કદી ઉજળે છે જ નહિ, ઉજળે હેય તે સંયમ છે. જે આત્માઓ સંસાર છોડીને સંયમ લે છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પાંચ મહાવ્રત, પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ રીતે પાલન કરે છે તેનું જીવન ઉજ્જવળ બને છે. સંયમી આત્માઓ ક્ષણે ક્ષણે આત્માની સાવધાની રાખે છે ને વિચાર કરે છે કે મનુષ્યનું જીવન ક્ષણિક છે. માનવી ધારે છે શું ને બની જાય છે શું ? કદી માનવીના મનના માર પૂરા થતા નથી. આશાઓ અધૂરી ને અધૂરી જ રહે છે. રાજેમતી માનતી હતી કે કેમકુમાર તોરણે આવી ગયા છે, હમણું પંખાશે ને પછી લગ્નવિધિ શરૂ થશે. એના મનમાં અનેક પ્રકારના કેડ હતા, પણ નેમકુમાર તેર પહોંચતા પહેલાં જુદી જ ઘટના બની. આવી રીતે સંસારમાં માતાપિતા વિચાર કરે છે કે દીકરાને ઉછેર્યો, ભણાવ્ય, વહેપાર કરતાં શીખવ્યું, ને પરણાવ્યું, હવે દીકરા આપણને પાળશે, આપણે નિરાંતે ધર્મધ્યાન કરીશું. પુણ્યવાન માતા પિતાના આવા કેડ પૂરા થાય છે ને કંઈક જગ્યાએ તે માતા પિતાના કોડ પૂરા થવાને બદલે વિરુદ્ધ વાત બની જાય છે. આટલા માટે જ્ઞાની પુરુષે વારંવાર ટકેર કરે છે કે સંસારના મેહમાં ફસાશે નહિ. તમારી આશાના મિનારા કયારે જમીનદોસ્ત થઈ જશે તેની ખબર નથી, માટે સમજીને આત્મસાધના કરે, Page #783 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ શીલા નામની સત્તર વર્ષની કોડભરી કન્યા પરણીને સાસરે આવી. એના મનમાં અનેક પ્રકારના કાડ હતા. એના પતિનું નામ મનહર હતુ, અને સાસુનુ' નામ સરસ્વતીબહેન હતુ. વાત એમ બની હતી કે મનહરભાઈની પત્ની એક ત્રણ વર્ષના અને એક માત્ર ત્રણ મહિનાના ભાષાને મૂકીને સ્વર્ગવાસ પામી હતી. એ મરનાર પત્નીને પોતાના સંતાના પ્રત્યે અપાર મમતા હતો. હું મારા વહાલસેાયા બાળકોને ખૂબ પ્રેમથી ઉછેરીશ, એને ખૂબ લાડ લડાવીશ એવા કેટલાય કાડ એના મનમાં ભર્યાં હતા પણ એના કાડ પૂરા થતાં પહેલાં કાળરાજા એને કાળીયા કરી ગયા. યુવાન પત્ની ઋષ્ણે ફૂલ જેવા બાલુડાને મૂકીને ચાલી ગઈ એટલે મનટુર અને તેની માતાને ખૂબ આઘાત લાગ્ય કે હવે આ એ કરાએનુ' શું થશે? મરનાર પત્ની પણ ગુણીયલ હતી, તેથી મનહરના માથે તા આભ તૂટી પડયા હાય તેવા આઘાત લાગ્યા. માતા એને સમજાવવા લાગી બેટા ! તુ રડીશ નહિ. વહેલ' કે માડુ' એક દિવસ સૌને જવાનુ છે. કાઈને કાયમ રહેવાનુ' નથી. આ સંસાર તા પંખીના મેળા જેવા છે. એમ કહીને માતા તેમજ સગાવહાલા સૌએ મનહરને આશ્વાસન આપીને શાંત કર્યાં. દિવસે ઉપર દિવસો જવા લાગ્યા. મનહરના આઘાત ધીમે ધીમે વિસારે પડવા લાગ્યા. પત્નીને ગયા એ ત્રણ મહિના થયા એટલે માતા કહે છે બેટા મનહર ! હજી તારી ઉંમર નાની છે, માટે તું ફરીને લગ્ન કર. આ કરાએની હુ' પૂરી કાળજી રાખીશ, પણ તું જાણે છે ને કે આ ઉંમરે આ ફુલ જેવા મા વિનાના છેકરાને ઉછેરવા, ઘરના કામકાજ કરવા એ મુશ્કેલ છે, તુ લગ્ન કરે તે મને સથવારે। મળે, ૧૮ મનહરે પહેલાં તે ઘણી ના પાડી પણ માતાએ તથા કુટુંબીજનાએ તેને ખૂબ સમજાવ્યે એટલે એને લાગ્યુ કે બધાની વાત તો સાચી છે. માતા એકલી કેટલા વંતરા કરે? તેથી મનહરે લગ્ન કરવાની હા પાડી, અને આ શીન્ના સાથે તેના લગ્ન થયા. શીલા પણ ખૂબ ડાહી ને ગુણીયલ છેાકરી હતી. એ મામામાં ત્રણ વર્ષના ખાખાનુ' નામ કમલેશ હેતું ને ત્રણ મહિનાના ખાત્રાનું નામ કિશેર હતું. કિશેર તે ત્રણ મહિનાના છે એટલે એને કંઈ સમજણુ પડતી નથી પણ કમલેશ તે ત્રણ વર્ષના છે એટલે શીલાને જોઈને દાદીને પૂછે છે ખા ! આ કાણુ છે? ત્યારે દાદીમા કહે છે બેટા ! તારી મમ્મી છે, એટલે એ તે ઉછળીને મમ્મીને વળગી પડસે. હું મમ્મી ! તું ઘણાં દિવસથી કયાં ગઈ હતી ? તને મારા પપ્પા લેવા આવ્યા હતા ? કમલેશની કાલીઘેલી ખેલી સાંભળીને શીત્રાના હૃદયમાં માતાનું હેત ઉભરાઈ આવ્યું. માળકને ગળે વળગાડી દીધા ને તેને પ્રેમથી હેત કરવા લાગી. રૂમમાં ગઈ તા ત્રણ મિહનાના મામાને પારણામાં સૂતેલા જોયા. સાપુએ શીલાને કહ્યું-બેટા ! આ બંને ખાળકો તારા છે, ને તારે સંભાળવાના છે. શીલાએ કહ્યું-ભલે, ખા ! હવે તમે ચિંતા ન કરશો. આ તે હજી પરણીને આવી છે. પહેલા દિવસ છે. કકુભર્યાં પગલા છે, પણ રૂમ બધ કરીને નાના ખાખાને લઈને રમાડવા બેસી ગઈ ને તેને દૂધ પીવડાવવા લાગી, Page #784 -------------------------------------------------------------------------- ________________ શાણા સુવાસ ફરજ બજાવતી શીલા - પહેલાના જમાનામાં નવી વહુ પરણીને આવે એટલે લેકે જોવા આવતા. આડોશી પાડોશી બહેને આવીને કહે છે સરસ્વતીબહેન! તમારા મનહરની વહુ તે બતાવે. સાસુએ બૂમ પાડી કે વહુ! જરા બહાર આવે. બધા તમને જોવા માટે અધીરા બન્યા છે, ત્યારે વહુએ કહ્યું બા ! મને હવે જોવાની જ છે ને! આ બાળકને મૂકીને બહાર આવીશ તે એ વધારે અધીરા બનશે, માટે હમણાં નહિ આવું, એટલે સાસુએ કહ્યું વહુ ઘણી શરમાળ છે તેથી એ બહાર નહિં આવે. એમ કહી જેવા આવનારને વિદાય કર્યા. શીલા તે પતિ કરતાં બંને બાળકની ખૂબ સંભાળ રાખતી. સગી મા શું સાચવે, એના કરતા પણ અધિક સાચવવા લાગી. સાસુની પણ ખૂબ સેવા કરતી. શીલા એટલે શીલા જ હતી. પિતાનું ઘર છોડીને કયાંય જતી નહિ. ત્યારે આડેશી પાડોશી એને કહેતા શીલા ! તું તે ઘરની બહાર નીકળતી જ નથી. કેઈ કેઈ તે એની પાસે આવીને કહેતી કે અરે! પરણીને આવી તે દિવસથી આ છોકરાની પળોજણમાં કયાં પડી ગઈ! હજુ તે નવી નવી છે. તારે તે હરવા ફરવાનું હોય, ત્યારે શીલા કહી દેતી કે હું સમજીને જ પરણી છું. હું જે ઘરમાં પરણીને આવી ત્યાં બાળકે ટળવળતા હોય ને હું બહાર નીકળી જાઉં એમાં મારી શું શભા છે? આ બાળકને, પતિને અને સાસુને સંતોષ પમાડે એ આદર્શ સ્ત્રીની ફરજ છે. મારે મન બગીચે, નાટક સિનેમા બધું અહીં જ છે. આમ કહી દેતી એટલે કેઈ એને શું કહી શકે? શિખામણ દેનાર શરમાઈને ચાલ્યા જતા. શીલાને આશીર્વાદ આપતા સાસુ” :- શીલાને વિનય, વિવેક અને સેવા જોઈને એની સાસુ પણ કહેતા કે વહુ! આવી તે મારે દીકરી પણ નથી. “તું તે વર્ષની થા ને તારે સૌભાગ્ય ચાંદલે અમર રહે. એમ અંતરના આશીર્વાદ આપતા ને કયારેક કહેતા કે બેટા ! તું આખે દિવસ ઘરના કામ કર્યા કરે છે તે થેડી વાર તે બહાર ફરવા જા. તું પરણીને આવી પછી પિયર ગઈ જ નથી. તારા પિયરથી તેડવા આવ્યા તે પણ તું આણું વળવા ગઈ નથી. તે થોડા દિવસ જઈ આવ, ત્યારે મમતાળુ શીલા કહેતી બા ! આ નાના બાળકને નિયમિત રીતે દૂધ કોણ પાશે? કમલેશને દરરોજ સ્કૂલે મૂકવા જવાને, એને તૈયાર કરવાને. આ બધું કોણ કરશે ? તમારી તબિયત તે બરાબર રહેતી નથી ને હું બંનેને મૂકીને જાઉં તે તમે થાકી જશો. આવા મીઠા શબ્દ સાંભળીને સાસુની છાતી ગજગજ ફૂલતી ને આડોશી પાડોશી તેમજ સગાવહાલાને કહેતી કે મારી શીલા એ વહુ નથી પણ મારા ઘરની દેવી છે. આ બે બાલુડાની તે જાણે સગી માતા ન હોય તેમ રાખે છે. અરે.. સગી માં પણ આવા સાચવતી ન હતી. મને લાગે છે કે એ પૂર્વભવની તેમની મા હશે. આ ઇકરાઓએ એના પેટે જન્મ લેવાને બદલે મરનારી વહુના પેટે જન્મ લીધો છે. એણે જન્મ આપે એટલું જ છે પણ શીલા જ એમની માતા છે. આવી ગુણીયલ પત્ની મળવાથી મનહરને પણ ખૂબ સંતોષ હતો કે એક તે વૃદ્ધ Page #785 -------------------------------------------------------------------------- ________________ URO અય સુવા માતાની માટલી બધી સેવા કરે છે ને બાળકીને પણ ખૂબ લાડ પ્યારથી ઉછેરે છે. કરા ક્યારે પણ દુઃખી નહિ થાય. પેાતે સસ્કારી છે એટલે ખાળકના જીવનનું પશુ સુંદર ઘડતર કરશે. પતિ-પત્ની, એ મામા અને માતા આ પાંચ માણસનું કુટુંબ સંસારમાં સ્વર્ગ જેવા આનંદ માણતું હતું, પણ કની વિચિત્રતા કાઇ અલૌકિક છે. એક દિવસ રાત્રે મનહરને અચાનક છાતીમાં દુઃખવા આવ્યું. મોટા ડોકટરને એલાગ્યા. ઘણાં ઈલાજો કરાવ્યા પણ કોઈ ઈલાજ કામ ન લાગ્યા. માત્ર ૦૦ કલાકમાં જ મનહુર આ ફાની દુનિયા છેડીને ચાલ્યા ગયા. આવી આદશ ધ્રુવી સમાન પત્ની મળવાથી મનટુરનો સ'સાર સ્ત્રગ જેવા હતા. એણે પત્ની અને પુત્રો માટે મેટા આશાના મિનારા ખાંધ્યા હતા પણ તૂટીને જમીનદેસ્ત બની ગયા. જિના દિલમાં સુખી જિંદગી જીવવાના અર્માન ભર્યાં, એવા ઘણાં યુવાનાના પણુ અણુધાર્યાં અવસાન થયા, સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુના થઇ જાય-મનની મનમાં ના રહી જાય. જિંદગી ક્ષણિક છે. જીવનદિપક મૂઝાઈ જતાં વાર લાગતી નથી. મૃત્યુ આવશે ત્યારે મનની બધી ઈચ્છાએ મનમાં રહી જશે, માટે સમજ્યા ત્યારથી સવાર સમજીને મને તેટલી ધર્મની આરાધના કરી લેા. જુએ, આ મનહુરના અંતરમાં કેટલા અરમાના ભર્યા હતા પણુ બધા અરમાનેા અધૂરા રહી ગયા ને પાતે એકાએક પળવારમાં ફાની દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યા ગયા. મનહરના અવસાનથી માતાને અને પત્નીને ભયંકર આઘાત લાગ્યા. શીલા એની સાસુના ખેાળામાં માથું મૂકીને છાતીફાટ રડતી, ત્યારે સાસુ એના માથે હાથ મૂકીને આશ્વાસન આપતા. સાસુનુ' હૈયું ભરાઈ જાય ત્યારે તે રૂમ બંધ કરીને રડી લેતા, અરેરે....અમારું શું થશે? પુત્રના આઘાતમાં માતા પણ થાડા દિવસમાં વિદાય થઇ ગઇ, એટલે શીલાના માથે તે જાણે પહાડ તૂટી પડયા હાય તેવા આઘાત લાગ્યો. પોતે ઘરમાં એકલી થઈ ગઈ. થાડા દિવસ તે! સૂનમૂન બની ગઇ, પછી અને મેાટા આધાતાને સડન કરતાં હૈયું મજબૂત બનાવી શીલા એના બાળકોને ઉછેરવા લાગી. હવે તે એને માટે આ દીકરાએ જ આધારભૂત હતા. શીલાએ મને છેકરા પાછળ પોતાની જાત ઘસી નાંખી. પેટે પાટા ખાંધી, હોઠ ઉપર હાસ્ય રાખી એણે પુત્રા માટે પાસે જેટલું ધન હેતુ તેટલું. મધુ' ખચી નાંખ્યું, અને પોતે જાતે શ્રમ કરી, મહેનત મજુરી કરીને એણે અને કરાઓને ઉછેર્યા ને ભણાવ્યા. એના દિલમાં એક જ ભાવ હતા કે પૈસા તે આજ છે ને કાલ નથી. મારા કા એ જ મારુ ધન છે. છેકરા કમાશે પછી ખાઈપીને નિરાંતે ધર્મધ્યાન કરીશ. એણે અને કરાઓને ધધે લગાડયા ને સારા ઘરની છેાકરી સાથે પરણાવ્યા, પછી શીલાના અંતરમાં શાંતિ થઇ. હાશ....હવે મારા દીકરાએ માટા થઇ ગયા. છેકરાએ હાંશિયાર થયા એટલે કોઈ Page #786 -------------------------------------------------------------------------- ________________ શાહા સુવાસ ૭૨૧ સારા માણસની હુંફ મળવાથી મુંબઈ જેવા શહેરમાં કમાવા માટે આવ્યા. શીલાને કહ્યું, બા ! અમે હમણાં મુંબઈ જઈએ, એક વર્ષ પછી બરાબર ઠેકાણું થઈ જશે પછી તને ત્યાં લઈ જઈશું, તેથી શીલા અમદાવાદ રહી અને કિશોર મુંબઈ ગયે. કમલેશને પણ સારે મિત્ર મળી જવાથી તે મદ્રાસ ગયે. એક પુત્રને શીલા જેવી મમતાળુ માતાથ છૂટ. પડવું ગમતું ન હતું પણ અનિચ્છાએ કમાવા માટે જવું પડ્યું. બંને પુત્રને સારી સર્વિસ મળી ગઈ. રૂમ પણ ભાડે લેવાઈ ગઈ, બંને પુત્રોના અવારનવાર સમાચાર આવવા લાગ્યા. દર મહિને છોકરાઓ પૈસા પણ મેકલવા લાગ્યા, એટલે શીલા ખાઈપીને શાંતિથી ધર્મધ્યાન કરવા લાગી. એના દિલમાં પણ શાંતિ વળી કે મેં મારા જીવનમાં કંઈક ફરજ, અદા કરી છે. શિરે શીલાને કરેલે તિરસ્કાર” – ચોમાસાના દિવસે આવ્યા, ઘર ઘણું જુનું થઈ જવાથી વરસાદ પડે ત્યારે ઘરમાં પાણી પડતું, એટલે શીલાએ વિચાર કર્યો કે હવે ઘર રીપેર કરાવવા જેવું છે. ત્યાં એની તબિયત બગડી તેથી પાસે બચાવીને ભેગા કરેલા પિસા દવામાં ખર્ચાઈ ગયા, એટલે શીલાના મનમાં થયું કે મારે કિશોર મુંબઈમાં છે, તે હું ત્યાં જાઉં. કિશોર તે સાવ ત્રણ મહિનાનો હતો. એને ઉછેરીને મોટો કર્યો હતું એટલે ખૂબ વહાલે હતે. શીલા મુંબઈ આવી ને કિશોરના ઘરનું બારણું ખખડાવ્યું. કિશેરે તરત બારણું ખેલ્યું પણ શીલાને જોઈને તરત બારણું બંધ કરી દીધું, ત્યારે શીલાના મનમાં થયું કે કિશોરની વહુ કપડા બદલાવતી હશે તેથી બંધ કરી દીધું હશે, હમણું ખેલશે એમ માનીને બહાર ઉભી રહી. ઘણીવાર થઈ પણ બારણું ન ખેલ્યું એટલે શીલાએ ફરીને બારણું ખખડાવ્યું. કિશોરે બારણું ખોલ્યું એટલે શીલા હોંશભેર પિતાના લાડકવાયા કિશોરના ઘરમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં કિશોર બારણુ આડા હાથ રાખીને ઉભે રહ્યો ને લાલઘૂમ આંખ કરીને કહ્યું તું મારા ઘરમાં કેમ આવી? જા, આવી છે તેવી પાછી ચાલી જા. ફરી કદી આ ઘરમાં પગ મૂકીશ નહિ. હું તને દર મહિને પિસા મેકલાવું છું છતાં તારું પેટ ભરાતું નથી કે પછી ચાલી આવી? તું તો મારા બાપની ભિક્ત લેવા આવી છે, પણ હું તને એક પાઈ આપવાનું નથી, પણ તારી પાસેથી બાપની મિલ્કત કઢાવવાને છું. હવે હું છેતરાવાને નથી. “માતાને લાગેલે આઘાત” – શીલા તે મેટી આશાથી પ્રથમ વખત જ કિશરને ઘેર આવી હતી. એના મનમાં તે એમ હતું કે હું જઈશ એટલે મારે કિશોર મને પાછી આવવા જ નહિ દે. તેના બદલે આ તે ઘરમાં પગ મૂકવાની જ ના પાડે છે. કિશરના શબ્દો સાંભળીને શીલાના માથે મેટી શીલા તૂટી પડી હોય એ આઘાત લાગ્યો, છતાં હિંમત કરીને કહ્યું મારા વહાલયા બેટા કિશોર ! તું કેની સામે બેસે છે એની તને ખબર છે? ત્યાં કિશોર ધડૂકીને કહે છે હા હું મારી ઓરમાન માતા સામુ બેલું છું. શા, સુ. ૪૬ Page #787 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાણ હવે હું તને સારી રીતે ઓળખું છું. આખી દુનિયા એમ કહે છે કે તું પૈસા લેવા માટે જ અમને વળગી રહી છું. જે અમારી પાસે પૈસા ન હતા તે તું અમારી ખબર લેવા પણ ન આવત. શીલા કહે છે બેટા ! તું કંઈક તે વિચાર કર. હું તારી માતા છું. કિશોર કહ્યું તારે બકવાદ મારે સાંભળ નથી. તું માતા થઈને અમારા ઉપર સત્તા કરવા આવી છું. ચાલી જા. એમ કહીને બારણું બંધ કરી દીધું. મેટી આશાએ આવેલી શીલાનું હૈયું તૂટી ગયું. પગ ભાંગી ગયા. તે નિરાશ થઈને પાછી અમદાવાદ આવી. ભાંગીને ભુક્કા થયેલા આશાના કિનારા”:- શીલા રાત દિવસ ઉદાસ રહેવા લાગી ને વિચારવા લાગી અહો કે આ સંસાર છે! જે દીકરા ઉપર મેં આશાના મિનારા બાંધ્યા હતા તે આજે તૂટી પડયા. જે દીકરાને એની માતા જન્મ આપીને ત્રણ મહિનાને મૂકીને વિદાય થઈ હતી એવા દીકરાને અમૃતને ઘૂંટડા પાઈને ઉછેર્યો. રાત દિવસ જોયા વિના એણે તમામ ભોગ આપીને પોતે આ બાબતમાં બીલકુલ અનુભવી ન હોવા છતાં એક અનુભવી માતા બનીને છોકરાને ઉછેરવામાં પિતાનું લેહી રેડ્યું હતું. એ જ વહાલા દીકરાએ આજે ઓરમાન મા કહીને તિરસ્કાર કર્યો. પિતે જન્મદાતા છે એમ સમજીને ઉછેર્યા હતા. છોકરાને ખાતર પિતાના પિયર જવાને, પતિ સાથે હરવા ફરવાને બધે મેહ છેડી દીધું હતું. પિતાને સંતાન થયું ન હતું છતાં કદી એ વિચાર કર્યો ન હતું કે મારે સંતાન નથી, એ તે એના પતિને એમ જ કહેતી કે મારા કમલેશ અને કિશોર મારે મન લવ-કુશની જેડી છે, મને બહુ આનંદ છે. આજે એ જ દીકરાએ એને ઉંચા શિખર ઉપરથી લાત મારીને ઉંડી ખાઈમાં ધકેલી દીધી. જે માતા વિનાના અનાથ બાળકોને એણે પાળ્યા એ જ છેકરાએ એને અનાથ બનાવી દીધી. જેમને ખાતર પિતે જિંદગી બરબાદ કરી હતી તે જ છોકરાએ આજે એના જીવનને છિન્નભિન્ન કરી નાંખ્યું, તેથી પતિ અને સાસુ જતાં જે આઘાત લાગ્યો હતો તેનાથી પણ ભયંકર આઘાત આજે શીલાને લાગ્યું. શીલાને બે દિવસમાં પાછી આવેલી જોઈને આડેશીપાડે શી કહેવા લાગ્યા કે શીલા બહેન ! તમે મુંબઈ ગયા હતા ને બે દિવસમાં જ કેમ પાછા આવ્યા ત્યારે કહે છે કે મારે કિશેર અને એની વહુ મહિને ફરવા માટે ગયા છે એટલે ઘર બંધ હતું તેથી હું પાછી આવી. લેકે કહે તારા મુખ ઉપર આટલી બધી ઉદાસીનતા કેમ દેખાય છે? શીલાએ કહ્યું આજે મને મારા પતિ ખૂબ યાદ આવ્યા છે. બીજું કોઈ કારણ નથી. જુઓ, કિશોરે આટલું બધું અપમાન કર્યું છતાં કઈને કહેતી નથી, કારણ કે એ સમજતી હતી કે ગમે તેમ તેય એ કરે છે ને હું માતા છુ. જે મારે એની માતા બનવું હોય તે મારે એમનું અપમાન પણ ઘેળીને પી જવું જોઈએ, એમ સમજીને એના મનને વાળી દીધું. ઘરમાં બેઠા જે કામકાજ થાય તે કરીને દિવસો પસાર કરવા લાગી. Page #788 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કિરની ભૂલને માફ કરતી શીલા” –એક દિવસ શીલા વહેલી ઉઠીને સામાયિક પ્રતિક્રમણ પૂરું કરી નવકારમંત્રનું સમરણ કરતી હતી ત્યાં અચાનક એનું બારણું ખખડયું. બારણું ખોલ્યું તે બેહાલ દશામાં કિશોરને આવે છે. શીલા એકદમ બેલી ઉઠી બેટા કિશોર ! આમ અચાનક ક્યાંથી? ને તારી આ દશા કેમ? એમ બોલતાં શીલાએ કિશોરને બાથમાં લઈ લીધે ને માથે હાથ ફેરવવા લાગી. કિશોર પ્રશ્કે ને ધકે રડી પ ને કહ્યું- બા ! આ તારા નિકુર અને નાલાયક કરીને માફ કર. બા...મેં તને ન એળખી. તું આશાભેર મારે ઘેર આવી ત્યારે મેં તારે તિરસ્કાર કર્યો. મેં તેને ધકકો મારને કાઢી મૂકી છતાં તે તે મને પ્રેમથી જ લા. બા ! મારા પાપે જ મારી કંગાલ દશા કરી છે. મારું શું થશે ? શીલાએ પ્રેમથી ક—બેટા ! ચિંતા ન કર. આ ઘર તારું જ છે. કિશોર ના પાપકર્મના ઉદથી ગરીબ થઈ ગયે હતું એટલે પત્ની પિયર ચાલી ગઈ. બીજા કોઈએ તેને સહકાર ન આપે ત્યારે માતાના ચરણે આવ્યું. શીલા તે શીલા જ હતી. તેણે સહકાર આપે. કિશાની ખ ઉઘડી ગઈતે બે ઝેર પીને અમૃતના ઘૂંટડા પાનારી તારા જેવી માતા જગતમાં નહિ મળે. આમ કહીને માતાને ભેટી પડયે. માતાએ તેને પ્રેમથી પંપાળ્યો ને કહ્યુ બેટા ! તારો વાંક નથી. વાંક મારા પાપકર્મને છે, પણ આજે મને મારો ખોવાઈ ગયેલે શિર પાદો મળે એને આનંદ છે. થોડા દિવસમાં કિશોરને અમદાવાદમાં સારી નોકરી મળી ગઈ બીજી તરફ મદ્રાસમાં કમલેશે મિત્રના સાગથી વહેપાર કર્યો. એને સારી કમાણી થઈ એટલે ઘરબાર વસાવ્યા, પછી એના મનમાં થયું કે હું મારી માતાને તેડી આવું, એટલે એ પણ આવી ગયો. પુત્ર અને પુત્રવધૂ બંને માતાને મળ્યા ને કહ્યું-બા ! અમે તને લેવા આવ્યા છીએ. શીલાએ ના પાડી પણ કમલેશે કહ્યું હવે આપણે સાથે જ રહેવું છે. ખૂબ આગ્રહ કરીને કમલેશે માતા અને કિશોરને સાથે લઈ જવા તૈયાર કર્યા. કિશોરની પત્નીને પણ તેડાવી લીધી. બધા મદ્રાસમાં આનંદથી રહેવા લાગ્યા. બંને પુત્રો શીલાની ખૂબ સેવા કરવા લાગ્યા. શીલાને પણ પુત્રોની માતા બન્યાને આનંદ થયે. સાથે સંસારનું સ્વરૂપ પણ સમજયું. સુખમાં પણ અનાસક્ત ભાવે રહી ધર્મારાધનામાં જિંદગી પૂરી કરી. ટૂંકમાં સંસારમાં માનવીનું ધાર્યું કંઈ થતું નથી. જુઓ, શીલા કેવી કેડભરી પરણી હતી પણ પરણીને નાના બાળકે ઉછેરવામાં પડી. બાળકે થડા મોટા થયા ત્યાં પતિ અને સાસુ ચાલ્યા ગયા, પછી કિશેરે ફટકો માર્યો. તે જ કિશોર ગરીબ થઈ જતાં પગમાં પડતું આવ્યો, પછી મોટે દીકશે તેડવા આવ્યું ને સુખની ઘડી આવી. આ રીતે વિચારીએ તે સંસારમાં કાંઈ સાર નથી. સંસારથી સરકી જવામાં જ સાર છે. | નેમકુમાર પરણવા આવ્યા છે પણ પશુડાને પિકાર સુણીને થંભી ગયા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે જ્યાં હજારો ના મત થાય તે શું લગ્ન કહેવાય? આવા ૯ગ્ન કરવાથી શું સુખ મળે? Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૪ जइ मज्ज कारणा एए, हम्मान्ति सुबह जिया । ન મે ' તુ નિસેન', હેગને મવિતરૂં ॥ શ્॰ ॥ શાદી સુવાસ જો મારા જ કારણથી આ સઘળા જીવા હણાઈ જતા હાય તે આ હિંસા મારા માટે મેક્ષગમનમાં કલ્યાણકારી નહિ થાય, અર્થાત્ હિંસાથી કદી મેક્ષ થતા નથી. અનુકપા વૃત્તિના દિવ્ય પ્રભાવે નૈમકુમારના હૃદયને હચમચાવી મૂક્યું. સૌથી પ્રથમ તેમણે વિચાર્યું... કે લગ્ન ક્રિયા જેવી સામાન્ય ક્રિયામાં પણ આવી ઘેર Rs'સા ! સ્હેજ જીભના સ્વાદ માટે આટલા માટો અન! સસારના પામર જીવા શું ખીજાના દુઃખા પારખવાની લાગણી સાવ ખાઇ બેઠા હશે ? આવા સામાન્ય વિચાર પણ તેમને નહિ સ્ફુરતા હાય ! ખરેખર, જ્યાં યાની દિવ્ય દૃષ્ટિ જ નથી ત્યાં આવા વિચારા કયાંથી આવે ? જ્યાં આંધળું અનુકરણ છે ત્યાં વિવેક કયાંથી જન્મે ? આવા પાપથી ભરેલા સંબધામાં ઉન્નતિ ક્યાંથી થાય ? મારા નિમિત્તે થનારી આ હિંસા મારે માટે પરલેાકમાં શ્રેયકારી નથી. તેમકુમારને ચિંતનમાં મગ્ન બનેલા જોઇને સારથીએ તેમના મુખ ઉપરથી તેમના ભાવ જાણીને વિચાર કર્યો કે આ પ્રાણીઓને છેડીને એમનુ રક્ષશુ કરવુ એ શ્રેષકર છે, એવા નૈમકુમારનો વિચાર છે તેમ સમજી તેણે પ્રભુના વિચાર અનુસાર પાંજરામાં અને વાડામાં પૂરેલા સઘળા પશુ પક્ષીઓને મુકત કદવા માટે દ્વાર ખાલી નાંખ્યુ, અને તેમના પગમાંથી તે ગળામાંથી ખંધન કાપી નાંખ્યા. આથી સઘળા જીવા ખધનમુક્ત થતાં આન'દિત ખનીને નિર્ભયપણે વનમાં તપેાતાના સ્થાને ચાલ્યા ગયા. આ સમયે તેમને કેટલા ને કેવા આન થયે હશે એ તા એ જ અનુભવી શકે. પિ'જરમાંથી પશુને છેડયા, સહુ પ્રાણીઓ હરખાતા ચાલ્યા, કરૂણાસ્મૃતિ નમકુમારે, સર્વ જીવાને અભયદાન દીધા. બંધન છૂટયા સુક્તિ મેાજ મળી... સારથીએ વાડા અને પિંજરાના દ્વાર ખેલી નાંખ્યા, એટલે પશુ પક્ષીએ આનદભેર નાસવા લાગ્યા. એક જ વાડામાં મા દ્વીકરા અલગ પડી ગયા હતા તે એકબીજાને ભેટી પડઘા, અને એમની ભાષામાં એકખીજાને કહેવા લાગ્યા કે આપણે ન્હાતા કહેતાં કે દયાળુ નેમકુમાર આપણને મરવા નહીં દે. આપણને જરૂર મચાવશે. ખરેખર ? એમણે આપણને અચાવ્યા. આ કરૂણાવત નૈમકુમાર ! તમારુ જલ્દી કલ્યાણ થાઓ એમ આશીર્વાદ આપતા ખુશ થતાં ચાલ્યા ગયા. કેઇ માણસને ફાંસીની શિક્ષા માફ થાય તે કેટલા આન ંદ થાય ! તેમ પશુ પક્ષીઓને આનંદ થયે. આ પશુ પક્ષીઓ તેા ઉગ્રસેન રાજાએ પૂરાવ્યા હતા, એટલે એના ઉપર એમની માલિકી હતી, છતાં (હુમત કરીને સારથીએ તેમને બ ંધનમુક્ત કર્યા તેથી તેમકુમાર ખૂબ સંતુષ્ટ અને પ્રસન્ન થયા. હુવે તેમકુમાર ખુશ થઈને સારથીને શુ આપશે તેના ભાવ અવસરે, Page #790 -------------------------------------------------------------------------- ________________ શારદા યુવા ચરિત્ર - જિનસેનકુમાર અને ચંપકમાલા બંને સિંહલદ્વીપને સાગરતટે પહેઓ. પછી રાજાના વહાણ અને માણસને તરત જ રવાના કરી દીધા, અને પિતે બંને ડીવાર આરામ કરીને ત્યાંથી ઉઠીને આગળ ચાલ્યા. શહેર નજીક એક સુંદર સરેવર આવ્યું. સરોવરમાં સુંદર કમળ ખીલેલા છે. અનેક પ્રકારના પક્ષીઓ આનંદ કિલેલ કરી રહ્યા છે. આવું સુંદર સરોવર જોઈને જિનસેન અને ચંપકમાલા ડી વાર તેના કિનારે બેઠા. ત્યાં કઈ બાળક કરૂણ સ્વરે રડતે હેય એ અવાજ આવ્યું. આ સાંભળીને જિનસેનકુમાર ચંપકમાવાને કહે છે કેઈ બાળક રડતું હોય એ અવાજ સંભળાય છે. નજીકમાંથી જ અવાજ આવે છે. કેણ રડતું હશે? જિનસેનકુમાર ચંપકમાલાને કહે છે તું અહીં થેડી વાર બેસજે, કોણ રડે છે? શા માટે રડે છે ? એ તપાસ કરીને તેને હું દુઃખમુક્ત કરીને આવું છું. આપણા જેવા શૂરવીર આત્માઓ જ્યાં છે ત્યાં કઈ દુઃખી ન રહેવું જોઈએ. આપણામાં જે શક્તિ છે તે દુઃખી દુઃખ મટાડવા એ આપણી ફરજ છે. ચંપકમાલાએ કહ્યું નાથ ! આપની વાત સાચી છે. હું આપના વિચારને ટેકે આપું છું, પણ આ અજાણ્યા પ્રદેશ છે માટે એકલા બેસતા મારું મન માનતું નથી. જિનસેને કહ્યું અરે ચંપકમાલા ! તું તે શૂરવીર ને ધીર છે. સિંહણને મારવા વખતે મેં તારું શૂરાતન જોયું છે ને આટલામાં ગભરાય છે ? તું શાંતિથી બેસજે, ત્યારે ચંપકમાલાએ કહ્યું–નાથ ! ભલે, પધારે પણ કામ પતાવીને જલદી પાછા આવજો. ચંપકમાલાને સરોવર પાસે એક ઘટાદાર વૃક્ષ નીચે બેસાડીને જિનસેનકુમાર જે દિશામાંથી રડવાનો અવાજ આવતું હતું તે તે તરફ ગયે. થોડે દૂર ગમે ત્યાં એક માતાજીનું મંદિર આવ્યું. એ મંદિરમાંથી એક બાળકને રડવાનો અવાજ આવતું હતું એટલે જિનસેનકુમાર મંદિરમાં ગયે. બાળકની વહારે કરૂણાવંત જિનસેન” :- કેટલાક માણસોએ દશ-અગિયાર વર્ષના એક બાલુડાની ચેટ પકડીને દેવીની સામે ઉભે રાખ્યું હતું. એક માણસના હાથમાં તલવાર હતી. તે બાળકને દેવીને ભેગ ચઢાવવા માટે તલવારથી તેનો વધ કરવાની તૈયારીમાં હતા એવા સમયે કુમાર ત્યાં પહોંચી ગયે. બાળક બેઠેલા માણસોની સામે જોઈને આજીજી કરતું હતું કે કાકા ! તમે મને બચાવે. હું તમારી પાસે કંઈ ખાવાનું નહિ માંગું. તમે કહેશે તેમ કરીશ પણ મારશે નહિ. સામે ચકમકતી તલવાર જેઈને તે ધ્રુજી ઉઠયો છે ને આંખમાં આંસુ સારતે બધાને વિનવી રહ્યો છે પણ આ કાકાએ કયાં હતા? આ તે કસાઈ જેવા હતા. એમના અંતરમાં કરૂણાને અંશ પણ ક્યાંથી હોય ? છેવટે છોકરે બધા સામું જોઈ નિરાશ થઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યું કે હે ભગવાન! તમને પણ મારી દયા નથી આવતી ? ભગવાને એને પિકાર સાંભળીને જાણે જિનસેનકુમારને ન મેક હેય! તેમ હાથમાં તલવાર લઈને જિનસેનકુમાર ત્યાં આવ્યો ને મોટા અવાજે બે હે દુષ્ટ ! આ નિરપરાધી નિર્દોષ બાળકે તમારું શું બગાડયું છે? કે તમે એને આવી કર રીતે મારી રહ્યા છે? તમે જરા વિચાર તે કરે. Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૨૧ શારદા સુવાસ મનુષ્યની હિંસા કરવાથી મહાન પાપ લાગે છે. નરકગતિમાં ભય કર દુઃખા ભાગવવા પડે છે, માટે તમે આ છોકરાને છેડી દો. આ સાંભળી ત્યાં બેઠેલા માણુસા કપાળે ભ્રકુટી ચઢાવી લાલ આંખ કરીને કહે છે તુ' અમારા કાર્યોંમાં વિઘ્ન નાંખનારો કોણ છે ? આવા શબ્દો એલીને અપશુકન કયાં કરે છે! તું અમને કહેનાર કેણુ ? ચાલ્યા જા અહી'થી. નહિતર તારું આવી બનશે. કુવર કહે હરગીઝ નહિ. હું આ છેાકરાને ડાન્યા વિના જવાને નથી, ત્યારે માણુસા કહે એમ તા સાંભળ. પહલે તેરી બલિ ચઢાવે, ફિર ઈસકા હમ મારે, બીચમે આયા બડા અડકે, કયા કિસ્મત બગાડે. જો તું આ કરાને છેડાવવા માટે જ આવ્યા હાય તા એ ત્રણ કાળમાં ખનવાનુ નથી, પણ એનુ ખલિદાન આપતા પહેલાં તારુ અલિદાન આપીશુ, પછી એનું બલિદાન આપીશું. તું આ છેકરા ખાતર તારુ ભવિષ્ય શા માટે બગાડે છે ? તારી માતાને તું અળખામણા લાગે છે તેથી અહી' મરવા માટે આવ્યેા લાગે છે. જો તારે જીવવું હાય તા ચાલ્યા જા અહી'થી. અમને તારી દયા આવે છે. આ સાંભળીને જિનસેનકુમાર ક્રોધથી ધમધમી ઉઠયેા ને સિંહની જેમ ગર્જના કરીને કહે છે હૈ દુષ્ટ ! તમને મારી યા આવે છે પણ મને તમારી દયા આવે છે. જો તમારે જીવવુ હાય તા આ બાળકને છેડી દો. જો નહિ છોડો તેા હું તમને બધાને ભૂંડા હાલે મારી નાંખીશ. તમારામાંથી એકને પશુ જીવતે નહિ જવા દઉં', પછી કોઈની તાકાત નથી કે તમને છેડાવી શકે. કુંવરને જવાબ સાંભળીને બધા માણસેા ક્રોધે ભરાયા તે ખેલી ઉડષા. પાપી ! જો તને આટલું બધુ અભિમાન છે તે તૈાર થઇ જા, એટલે જિતસેને હાથમાં તલવાર લીધી. જિનસેનકુમાર એકલા હતા ને સામે ઘણાં માણસો હતા પણ જિનસેન તે શુરવીરતાથી તેમની સામે ઝઝૂમવા લાગ્યું, સામાસામી તલવારો ઝઝૂમવા લાગી. જિતસેને તેા કઈકના હાથ ને કકિના પગ કાપી નાંખ્યા, એનુ પરાક્રમ જોઇને બધા ઉભી પૂંછડીએ ભાગ્યા. એક પણુ ઉભા ન રહ્યો, એટલે પેલા છોકરા નિય બનીને જિનસેનકુમારને ભેટી પડયા. અહે ભગવાન ! તમે મને બચાવ્યેા, તમે ન આવ્યા હૅત તે હું મરી ગયા હૈાત, જેમ તેમકુમારે પશુઓને છેડાવ્યા ને આનંદ થયા તેવા આનંદ આ બાળકને થયું. જિનસેને તેના માથે હાથ ફેરવીને કહ્યુ ભાઈ ! તું ખેંચી ગયા તેથી મને પણ માન થયા. ચાલે!, હવે આપણે જઇએ. “ ચંપકૅમાલાને ન જોતાં ચિ ંતાતુર જિતસેન ’– જિતસેતકુમાર ખાળકને લઈને જ્યાં ચંપકમાલાને બેસાડી હતી ત્યાં આવ્યા ને જોયું તે ચંપકમાલાને ન જોઇ એટલે કુંવરના હાશકોશ ઉડી ગયા. હું અડ્ડી' એમાડીને ગયે છું ને એટલી વારમાં એ કયાં ગઈ ! હજુ મેં સિ'હલદ્વીપમાં પગ પણુ મૂકયા નથી ને તે પહેલા આ શું થઈ ગયું? મને Page #792 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બધાએ સિંહલદ્વીપ ન આવવા માટે રોયે પણ હું રોકી નહિ ને આવ્યા તે પહેલે જ કેળિયે માખ આવી ! અરેરે....ચંપકમાલા ! તું ક્યાં ગઈ? એમ કહીને ચારે તરફ દષ્ટિ કરવા લાગે. આજુબાજુમાં તપાસ કરી પણ ક્યાંય ચંપકમાલા દેખાઈ નહિ. હવે જિનસેનકુમારને તે ચિંતાનો પાર ન રહ્યો. બીજું આ છોકરાને પણ સાચવવાનો થયે. છોકરે પૂછે છે કાકા ! તમે આટલા બધા ચિંતાતુર કેમ છો? હવે જિનસેનકુમાર આ બાળકને શું જવાબ આપશે ને ચંપકમાવાની કેવી રીતે તપાસ કરશે તેના ભાવ અવસર. વ્યાખ્યાન નં ૭૮ આ સુદ ૧૦ ને બુધવાર તા. ૧૧-૧૦-૭૮ અનંતજ્ઞાની મહાનપુરૂએ જગતના જીના તાર માટે કલ્યાણમયી વાણું પ્રકાશી. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં આપણે તેમ-રાજુલના વિવાહની વાત ચાલે છે. જેમકુમાર પરણવા માટે આવ્યા છે. તેઓ જાનના ઠાઠમાઠ સામે કે ઉગ્રસેન રાજાએ પિતાના સ્વાગત માટે કેવું નગર શણગાર્યું છે ને કે મંડપ ર છે તે જોતા નથી પણ તેઓ તે આત્મસ્વરૂપમાં સ્થિર થયા છે. આવા મહાનપુરૂષે પિતાના જીવન દ્વારા જગતના જીવને સમજાવે છે કે હે આત્માએ “ઠર્યા વિના ઠેકાણું નથી ને અટકયા વિના અમરતા નથી.” કારણ કે આત્માને મૂળ સ્વભાવ સ્થિર રહેવાને છે. એક પણ પ્રદેશનું હલનચલન કર્યા વગર અનંતકાળ સુધી સ્થિર રહી શકવાની અનંત શક્તિ આત્મામાં રહેલી છે. એ શક્તિને પ્રગટપણે સંપૂર્ણ અનુભવ સિદ્ધગતિના આત્માઓ કરે છે. આત્માની સંપૂર્ણ સ્થિરતાના અનુભવકાળમાં અનંત સુખને તેઓ અનુભવ કરે છે. સ્થિરતામાં સુખ છે ને અસ્થિરતામાં દુઃખ છે. કમ સંગના કારણે આત્માને સ્વભાવ અસ્થિર બની ગયું છે, છતાં સંસારી આત્મામાં અપ્રગટપણે સ્થિરતા રહેલી છે. તે સ્થિરતા પ્રગટ થવામાં રૂકાવટ કરનાર કર્મને સંગ છે. કર્મસંગ છૂટી જતાં આત્મા સંપૂર્ણરૂપે સ્થિર થઈ જાય છે. આમાના આ અસલ સ્થિરતાના સ્વભાવને પ્રગટ કરવા અને કર્મના સંગને દૂર કરવા તીર્થકર ભગવતેએ મોક્ષમાર્ગની સ્થાપના કરી છે. તે મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે દાન–શીયળ-તપ-ભાવ, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિમાં મન-વચન-કાયાની સ્થિરતા કેળવવી જોઈએ. તમારા સંસારના કાર્ય પણ સ્થિરતા વિના કદી સિદ્ધ થતા નથી. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા નંબરે પાસ થઈને ડીગ્રી મેળવવા માટે ચંચળ ચિત્તને અભ્યાસમાં સ્થિર કરવું પડે છે. નામું લખનારાઓ નામું લખતી વખતે ચિત્તને એકદમ સ્થિર કરી દે છે. એક ખાતાની રકમ બીજા ખાતામાં ખતવાતી નથી. જેના ખાતાની જે રકમ હોય તે તેના ખાતામાં જ ખવાય છે. અમુકનું ખાતુ અમુક પાને છે તે પણ ચેપડા લખનારાઓના Page #793 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ હોય છે. તેનું કારણ તમે સમજી ગયા ને? એ બાબતમાં તે તમે ખૂબ હોંશિયાર છે. મારે તમને કહેવું નહિ પડે. તેનું કારણ એક જ છે કે ચિત્તની સ્થિરતાપૂર્વક ચોપડા લખ્યા છે. આજે દુનિયામાં થતી નવી શોધખેળની સફળતા માટે મુખ્ય કારણ સ્થિરતા છે. કઈ પણ માણસે કઈ પણ કાર્યમાં સફળતા મેળવી હોય અગર કઈ કળા સિદ્ધ કરી હેય તે તેને તમે પૂછી જોજો કે તમે આ કળા કેવી રીતે હસ્તગત કરી? તમને કાર્યમાં સફળતા કેવી રીતે મળી? તે એ તમને એમ જ કહેશે કે કાર્યની સફળતામાં અને કળા સિદ્ધ કરવામાં મુખ્ય કારણ મેં કેળવેલી સ્થિરતા છે. જે વ્યવહારમાં પણ કાર્યને સિદ્ધ કરવા માટે સ્થિરતા મુખ્ય ભાગ ભજવે છે તે પછી આત્મિક ગુણેની સિદ્ધિ માટે જન્મ-મરણાદિ દુખેથી ભરેલા સંસારથી છૂટવા માટે અને અનંત સુખેથી ભરેલા મેક્ષને મેળવવા માટે કેટલી સ્થિરતા કેળવવી જોઈએ તેનો વિચાર કરજે. અત્યાર સુધીમાં કઈ પણ આત્માએ સ્થિરતા વિના કેઈપણ કાર્યની સિદ્ધિ કરી નથી. જ્યાં સુધી અનાસક્ત ભાવ સહિત સ્થિરતાપૂર્વક ધર્મક્રિયાએ નહિ થાય ત્યાં સુધી તે ધર્મક્રિયાઓમાં આવેલી સ્થિરતા પણ મોટે ભાગે આસક્તિ સાવવાળી હોય છે. તેનાથી પુણ્ય બંધાય છે. તે પુણ્યથી ધન, વૈભવ વિગેરે સુખ સામગ્રી મળે છે અને ધર્મ સામગ્રીનો વેગ પણ મળે છે પણ આસક્તિપૂર્વક ધર્મક્રિયા કરી હેવાથી ધર્મના સંસ્કાર પડતા નથી અને આત્મામાં જોરદાર મહાદના સંસ્કાર પડેલા હેવાથી તે સમયે જેને ધન વિગેરે સંસાર સુખની સામગ્રી ઉપર જોરદાર આકર્ષણ થાય છે પણ ધર્મ સામગ્રી પ્રત્યે આકર્ષણ થતું નથી. ધનાદિનું આકર્ષણ જીવ પાસે અનેક પાપકર્મો કરાવે છે. પાપકર્મોમાં રસ પેદા કરે છે તેથી જોરદાર પાપકર્મો બંધાય છે અને તે જોરદાર બંધાયેલ પાપકર્મોથી જીવને અસંખ્યાત કે અનંતકાળ સુધી નરક તિર્યંચાદિ દુર્ગતિઓમાં ભટકવું પડે છે. દુર્ગતિઓના દારૂણ દુઃખથી બચવા માટે જીવે ધર્મક્રિયામાં નિરાશસભાવપૂર્વક સ્થિરતા લાવવાની જરૂર છે. દૂધનું તપેલું ભરેલું હોય તેમાં જે લીંબુના રસના ત્રણ ચાર ટપા પડી જાય તે દૂધને ફાડીને નકામું બનાવી દે છે, તેમ ધર્મક્રિયામાં રહેલી અસ્થિરતા અને આશંસા ધર્મક્રિયાને નકામી બનાવી દે છે. સંસારના સુખ માટે વિદ્યા સાધવા ગયેલા વિદ્યાસાધકે વિદ્યાની સાધના કરતી વખતે કેવા સ્થિર બની જાય છે ! રાવણ વિદ્યા સાધવા માટે જંગલમાં તલ્લીન બનીને આસન લગાવીને બેસી ગયે ને સ્થિર બનીને વિદ્યાને જાપ કરવા લાગ્યા. તે વખતે દેવ તેની પરીક્ષા કરવા માટે અનેક પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપદ્ર કરવા લાગે. દેએ આપેલા અનેક પ્રકારના ઉપદ્ર રાવણે સહન કર્યા. કષ્ટ વખતે ચિત્તને બિલકુલ ચલાયમાન થવા દીધું નહિ તે બધી વિદ્યાઓ સિદ્ધ થઈ, અને કષ્ટ વખતે કુંભકર્ણ અને વિભિષણનું ચિત્ત જરા અસ્થિર બન્યું. તે તેમને બધી વિદ્યાઓ સિદ્ધ ન થઈ. હવે વિચાર કરે કે સંસાર સુખ માટે વિદ્યા સાધવાની કળામાં જે આટલી બધી સ્થિરતા રાખવી પડે છે તે મેક્ષના સુખ માટે ધર્મક્રિયાઓમાં કેટલી બધી સ્થિરતા રાખવી જોઈએ ? Page #794 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૯ સંસારના સુખમાં રહેલી જોરદાર સ્થિરતા જે નબળી પડે તે ધર્મમાં સ્થિરતા આવે. અનંતકાળથી જીવે પાંચ ઈન્દ્રિયેના અનુકૂળ વિષમાં ઘણી સ્થિરતા કેળવી છે તેથી આ ભવમાં સહજ રીતે તે પાંચ ઈન્દ્રિના વિષયે તરફ આકર્ષાય છે, તેવી જ રીતે જે જીવ મક્ષસાધક ધર્મમાં સ્થિર થઈ જાય તે ભવાંતરમાં પણ તેની સામે મેક્ષ સાધક ધર્મ આવતાં તે ધર્મ તરફ આકર્ષાશે. અનુકૂળ શબ્દાદિ વિષય તરફ દેટ લગાવવાના કારણે તે અત્યાર સુધી સંસારમાં ભટકે અને અનેક પ્રકારના ભયંકર દુઃખે ભગવ્યા. હવે જે મેક્ષમાર્ગ રૂપ ધર્મ સામે દેટ લગાવે તે તેના પ્રતાપે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી તેને સંસારમાં અનુકૂળ શબ્દ રૂપાદિ વિષયેની સામગ્રી મળે તે પણ એના અંતરમાં મોક્ષમાર્ગ ઝળહળતું રહે. બંધક મુનિને ૫૦૦ શિષ્યએ મરણાંત ઉપસર્ગ વખતે કેવી સ્થિરતા કેળવી હતી તે જાણે છે ને ? એ વાત તમે ઘણી વાર સાંભળી ગયા છે કે એક બાજુ ઘાણીમાં હાડકા તડતડ તૂટવા લાગ્યા, નસો તૂટવા લાગી અને લેહીના ફુવારા ઉડયા. શરીર પીલાવા લાગ્યું ત્યારે બીજી બાજુ આત્મામાં અદ્ભૂત સ્થિરતા રાખી. આ સ્થિરતા ક્યાંથી આવી? ભાવનાથી. કઈ ભાવનાથી હે જીવ! તે આ શરીરને માટે આનાથી પણ ઘણું ભયંકર પીડાઓ પરાધીનપણે રડી રડીને દુશ્મનાવટ કેળવીને સહન કરી છે પણ આત્મા માટે સ્વાધીનપણે હસતા હસતા મિત્રતા કેળવીને સહન કરી નથી. રોઈ રેઈને પરાધીનપણે શરીર ખાતર પીડાએ સહન કરી હોવા છતાં તે સહન કરેલી પીડાઓએ અવંતીપીડા વધારી છે. જે આ વર્તમાનમાં ઉદયમાં આવેલી પીડાઓને હસતા હસતા સહન કરી લઉં તે સર્વ પીડાઓથી મુકત થઈ જાઉં. અત્યાર સુધી સંસારના સુખ માટે સહન કરેલી પીડાઓમાં અનંતમા ભાગની પણ આ પીડા નથી, માટે આ પીડાથી ગભરાવાનું શું? આવી રીતે બંધકમુનિ, ઝાંઝરીયા મુનિ, ગજસુકુમાલ આદિ મહાત્માઓએ મરણાંત ઉપસર્ગ વખતે ક્ષમાદિ દશ પ્રકારના ધર્મમાં સ્થિરતા કેળવી તે તેના પ્રભાવે ક્ષપક શ્રેણી માંડીને કર્મોને ક્ષય કરીને કેવળ જ્ઞાન પામીને મેક્ષમાં જઈ અનંત સુખના ભેતા બન્યા. દેવાનુપ્રિયે! આટલું સાંભળવા છતાં જીવને સંસારને મોહ કેમ છૂટ નથી? એનું કારણ અંતરના ઉંડાણમાંથી વિચાર કરતાં મને લાગે છે કે જીવે સંસારમાં ખૂબ સ્થિર છે તેથી સંસારથી છૂટી શકતા નથી, તેથી ધન, ભોગ વિષયે આદિ અસ્થિર હોવા છતાં જીવ તેને સ્થિર માની તેની ખાતર જોરદાર કર્મો બાંધે છે. તે સ્થિરતાને ત્યાંથી ખસેડી મોક્ષ સાધક ધર્મમાં લઈ જવી છે. ધર્મમાં સ્થિરતા એટલે સમકિતમાં સ્થિરતા, દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મમાં સ્થિરતા. આ સ્થિરતા મરણાંત ઉપસર્ગો વખતે જીવને મક્કમ બનાવે છે. સ્થિરતા એટલે મન, વચન, કાયાની એકાગ્રતા. આવી ધર્મની રિથરતાના સ્વરૂપને તથા તેના ફળને સમજીને તેમજ સંસારની સ્થિરતાના સ્વરૂપને સમજીને, અધર્મની સ્થિરતાથી સરકીને ધર્મની સ્થિરતા કેળવી મનુષ્યભવમાં મળેલી ઉત્તમ સામગ્રીને સફળ કરી છે. આ અવસર ચૂક્યા તે ફરીને આ અમૂલ્ય અવસર મળ મુશ્કેલ છે. Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ શારદા સુવાસ આપણુ અધિકારના નાયકેલનના ઉત્સાહ અને મહત્સવમાં પણ તેઓએ આત્મ સ્વરૂપમાં કેટલી સ્થિરતા કેળવી હશે કે વાજિંત્રોના ગગન ભેદી સૂરમાં પણ પશુ પક્ષીઓના રૂદનને અવાજ એમના અંતર સુધી પહોંચી ગયે. તેમના મનમાં મંથન શરૂ થયું કે એકબાજુ લગ્નની શરણાઈના સૂર ગગનને ભેદી નાખે છે, ત્યારે બીજી તરફ આ નિર્દોષ પશુઓ બિચારા કરૂણ કલ્પાંત કરે છે. આ મારાથી કેમ સડન થાય આવું પરણવા જવાનું પણ કેમ ગમે? આ રાંકડા પશુ પક્ષીઓને અભયદાન મળવું જ જોઈએ. આવાનેમકુમારના અંતરના ભાવ જાણીને સારથીએ વાડામ થી અને પિંજરમાંથી પશુ પક્ષીઓને બંધનથી મુક્ત કરી દીધા એટલે જેમ જેલમાંથી જેલી છુટેને આનંદ થાય, ભૂખ્યાને ભેજન મળે, તરસ્યાને પાછું મળે, અંધાને આંખ અને પાંગળાને પણ મળે ને એટલે આનંદ થાય તેથી પણ અધિક આનંદ આ પશુ-પક્ષીઓને અભયદાન મળતાં થયા. પશુઓને આનંદ થયે તેનાથી અધિક આનંદ જેમકુમારને થયે. એ આનંદ અને હર્ષની ખુશાલીમાં એમણે સારથીને ખૂબ ધન્યવાદ આપ્યા ને કહ્યું કે સારથી ! તારી વીરતાને ધન્યવાદ છે. તારું કાર્યો જોઈને હું ખુશ થયે છું. કેમકુમારે ભાષાથી સારથીને ધન્યવાદ આપ્યા. ઘણાં માણસે કઈ સારું કાર્ય કરે ત્યારે વચન દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરે છે પણ એની કદર કરતા નથી, પણ નેમકુમારના ધન્યવાદ લૂખા ન હતા. તેઓ સમજતા હતા કે મોઢાના ધન્યવાદ કે વાહ વાહ ખાવા પીવાના કે પહેરવા ઓઢવાના કામમાં આવતા નથી. મેઢાના ધન્યવાદ સંસાર વ્યવહારમાં ગૃહસ્થને સહાય કરી શકતા નથી, તેમ મેઢાના ધન્યવાદથી તેને આનંદ પણ થતું નથી, એટલે કેમકુમાર સારથીને મેઢાને ધન્યવાદ આપીને ખુશ થઈને બેસી ન રહ્યા પણ સારથીને ખુશ કરવા માટે શું કર્યું, सो कुडलाण' जुयल, सुत्तग च महायलो। आभरणाणि य सयाणि, सारहिस्स पणामए ॥२०॥ એ મહાન યશસ્વી ભાવિમાં તીર્થકર ભગવાન બનવાવાળા નેમકુમારે પોતાના કાનમાંથી કુંડળે કાઢયા, એ કુંડળમાં જડેલા રને અત્યંત કિમતી હતા. એના ઉપર સૂર્યના કિરણે પડતાં એ રત્નમાંથી તેજમય કિરણે નીકળતા હતા. એવા કિંમતી રત્નો કુંડળમાં જડેલા હતા. એવા કુંડળે જલદીથી કાનમાંથી ઉતારી નાખ્યા, પછી હાથમાંથી બાજુબંધ, કેડમાંથી કરે, કંઠમાંથી સાત સેરા, નવરા હીરા, માણેક, મોતી જડેલા કિંમતી હાર, આંગળીઓમાં પહેરેલા વેઢ અને વી ટી આ બધું એક પછી એક ઉતારવા લાગ્યા. આ જઈને સારથી પણ વિચારમાં પડી ગયા કે જેમકુમાર પરણ્યા પહેલા જ બધા આભૂષણે કેમ ઉતારે છે? ત્યાં તે નેમકુમારે બધા આભૂષણે ઉતારીને સારથીને આપી દીધા. ઉત્કૃષ્ટ ભાવે આભરણું ઉતાર્યા, આપ્યા સારથીને હાથ (૨) નથી પરણવું હવે મારે, છોને મુક્ત કર્યા આજ (૨) એ એ કણસાગરે કરૂણું કરી, શીખવ્યા અહિંસાના પાઠ જો = Page #796 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૩૧ નેમકુમારે શરીર ઉપરથી ઝડપભેર આભરણે ઉતાર્યા, ધીમે ધીમે નહિ, તમે તે કંઇક આપે તો વિચાર કરે કે કેટલું આપું? શું આપું? કેમકુમારે એવો વિચાર ન કર્યો પણ ઉત્કૃષ્ટ ભાવે ઉદારતાથી શરીર ઉપર પહેરેલા નાના મોટા બધા દાગીને ઉતારીને પશુ પક્ષીઓને અભયદાન આપ્યું તેની ખુશાલીમાં સારથીને ઈનામ તરીકે આપી દીધા. તે કિંમતી અલંકારો મળવાથી સારથીને કેટલે બધે આનંદ થયે હશે? એને અનુભવ તે તે સારથી પિતે કરી શકે અને તમે બધા પણ કરી શકે, કારણ કે આ તે તમારા અનુભવની વાત છે ને? નેમકુમારનું ફરમાન”:- હવે કેમકુમાર સારથીને કહે છે કે સારથી ! તું હાથીને પાછો વાળ. આ સાંભળી સારથી સ્તબ્ધ બની ગયે. સહેજ અચકાઈને આશ્ચર્ય સાથે કેમકુમારને કહે છે કુમાર ! હજુ તે તેરણદ્વારે પહોંચ્યા નથી ને હાથી પાછો વાળવાનું કેમ કહે છે ? આપના દિલમાં મારા લગ્ન નિમિત્તે પશુ પક્ષીઓની હિંસા થશે એ વાતનું દુઃખ હતું, તો પશુ પક્ષીઓને તે આપણે છેડી મૂક્યા. હવે હિંસાને પ્રશ્ન રહેતું નથી, પછી શા માટે પાછા ફરો છે? હું હાથીને પાછો નહિ વાળું. તેણે આવીને લગ્ન કર્યા વિના પાછા ફરવું તે આપને માટે યોગ્ય નથી, માટે આપ આ બાબતમાં વિચાર કરે, ત્યારે નેમકુમારે કહ્યું સારથી! એ બાબતમાં તારે ચિંતા કરવાની જરૂર નથી. સારથીએ કહ્યું છે આયુષ્યમાન ! જે કે આપના હુકમનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે. આપના હુકમથી વિરુદ્ધ કંઈ કરવાને કે કહેવાને મને કંઈ અધિકાર નથી, છતાં હું આપને પ્રાર્થના તે અવશ્ય કરી શકું છું, તે હું નમ્રપણે આપને પ્રાર્થના કરું છું કે આપ આપના હુકમ ઉપર ફરીને એક વાર વિચાર કરવા કૃપા કરો. આપ લગ્ન માટે હશે હરખે જાન જોડીને અહીં આવ્યા ને લગ્ન કર્યા વિના તોરણદ્વાર આગળ આવીને પાછા ફરવું તે આપ જેવા ઉત્તમ પુરૂષ માટે ઉચિત નથી. આપના મેટાભાઈ કૃષ્ણમહારાજા પણ આપને કોઈ રીતે પાછા ફરવા દેશે નહિં. હાથી પાછા ફરતા મચેલો કેલાહલ – સારથીના પ્રશ્નના જવાબમાં નેમકુમારે ગંભીરતાપૂર્વક કહ્યું કે હું મારા કર્તવ્યને બરાબર સમજું છું. મેં જે કંઈ કર્યું છે તે ખૂબ વિચાર કરીને કર્યું છે. આ બાબતમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે હું કહું તેમ કરે. ગમે તેમ તે ય સારથી તે ચિઠ્ઠીને ચાકર છે. શેડ એ શેઠ અને ચાકર તે ચાકર, શેઠના વટહુકમ આગળ ચાકરનું બિચારાનું શું ચાલે ? સારથી નેમકુમાર આગળ વધુ બેલી શકે નહિ, એણે નેમકુમારના હકમ મુજબ હાથી પાછો વાળે. નેમકુમારને હાથી પાછો વળે જોઈને આખી જાનમાં કોલાહલ મચી ગયો કે નેમકુમારને હાથી પાછો ફર્યો. આગળ સૈન્ય અને સાબેલા હતા. તેમને ખબર પડી એટલે આગળના માણસે દેડતા પાછળ આવ્યા અને કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાહ રાજાએ પાછળ હતા. તેમને ખબર પડતાં તેઓ બધા દેડતા આવ્યા. કુણુવાસુદેવે આ વાત સાંભળી ત્યારે એમના Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ શારદા સુવાસ દિલમાં ખૂબ દુઃખ થયું કે મારા ભાઈને આ શું થઈ ગયું? તેઓ ખૂબ ચિંતાતુર બની ગયા, કારણ કે જાનના આગેવાન પિત હતા. જેમકુમારના વિવાહ માટે રાજેમતીનું માંગુ કરવા પણ પિતે આવ્યા હતા, એટલે કેમકુમારના પિતા સમુદ્રવિજય રાજા કરતાં કૃષ્ણ વાસુદેવની જવાબદારી વધુ હતી, તેથી તેમના મનમાં થયું કે મારા ભાઈએ હાથી કેમ પાછા ફેરવ્યું ? કૃષ્ણવ સુદેવ, દશ દશાઈ રાજાઓ બધા નેમકુમારના હાથીને ઘેરી વળ્યા. રાજેમતીને લાગેલ આઘાત :- આ તરફ રાજેમતી જમણી આંખ અને જમણું અંગ ફરકયું ત્યારથી ચિંતાતુર બનેલી હતી. તેની સખીઓ તેને ચિંતા દૂર કરવા સમજાવી રહી હતી રાજમતી સખી એની વાત સાંભળતી સજળનેત્રે કેમકુમાર સામે જોઈ રહી હતી, અને મનમાં અનેક પ્રકારના અનિષ્ટોની આશંકા કરી રહી હતી. એટલામાં તેણે નજરેનજર જોયું કે કેમકુમારના સારથીએ વાડામાં અને પાંજરામાં પૂરાયેલા પશુ પક્ષીઓને બંધનથી મુક્ત કરી દીધા અને પિતાના બધા આભૂષણે ઉતારીને સારથીને આપી દીધા ને પિતાને હાથી પાછો ફેરવ્યો. આ બધું જોઈને રાજેમતીની શંકા દઢ થતી ગઈ અને જ્યાં નેમકુમારને હાથી પાછો ફર્યો તે જોઈને તેની ધીરજ તદ્દન ખૂટી ગઈ ને મૂર્શિત બનીને પૃથ્વી ઉપર પડી ગઈ. જુઓ, આ સંસારને મેહ કે છે ! નેમકુમાર શા માટે પાછા ફર્યા એ વાત રાજેમતી જાણતી નથી, તેમજ તે પોતાની સાથે લગ્ન નહિ જ કરે તે પણ જાણતી નથી છતાં નેમના હાથીને પાછા ફરતે જે ત્યાં બેભાન બની ગઈ, એટલે એની સખીઓ કહે છે બહેન રાજેમત ! તું આ શું કરે છે? જો તો ખરી. હમણાં નેમકુમાર આવશે. તે સ્વસ્થ બન, પણ રાજેમતી કંઈ બેલતી નથી એટલે સખીઓ તેને પંખ વડે હવા નાંખવા લાગી, કઈ પાણીની ઝારી લઈને શીતળ પાણી છાંટવા લાગી. આ તરફ ઉગ્રસેનના મહેલમાં ખબર પડી કે વરરાજા પાછા ફર્યા છે તેથી રાજેમતી મછિત બનીને પૃથ્વી પર ઢળી પડી છે. આ સમાચાર વાયુવેગે બધે ફેલાઈ ગયા. મહેલમાં થતે આનંદ પ્રમોદ બંધ થઈ ગયા. વાજા વાગતા બંધ થઈ ગયા. ઉગ્રસેન રાજા અને ધારણ રાણીના અંતરમાં ભયંકર આઘાત લાગ્યું. તેઓ બધા દેડતા રાજેસતી પાસે આવ્યા ને તેની મૂછ દૂર કરવાના પ્રયત્ન કરવા લાગ્યા. રાજેનતી મૂર્શિત થવાથી ઉગ્રસેન રાજાના મહેલમાં ખળભળાટ મચી ગયો અને મેમકુમાર પાછા વળવાથી જાનમાં ખળભળાટ મચી ગયો. વરપક્ષ અને કન્યાપક્ષ બંને પક્ષમાં અશાંત ઉત્પન્ન થઈ. બંનેના વડીલે ચિંતાતુર બની ગયા. રાજેમતીને શુદ્ધમાં લાવવા સૌ પ્રયત્ન કરે છે. હવે કૃષ્ણવાસુદેવ નેમકુમાર પાસે આવશે ને સમજાવશે પણ નગીના નેમ સમજશે કે નહીં તેના ભાવ અવસરે. ચરિત્ર - જિનસેન આવે ત્યાં ચંપકમાલા ગૂમ” -જિનસેનકુમાર ચંપકમાલા નહિ મળવાથી ચિંતાતુર બની ગયે ત્યારે પેલે દશ વર્ષને બાળક પૂછે છે કે કાકા ! તમે આટલા બધા કેમ ગભરાઈ ગયા છે? તમને શું ચિંતા છે? જિનસેનકુમારે કહ્યું Page #798 -------------------------------------------------------------------------- ________________ ૭ ) શારદા સુવાસ બાબ! તારે રડવાનો અવાજ સાંભળીને હું દેવીના મંદિરે આવ્યા ત્યારે મારી પત્નીને હું અહીં બેસાડીને આવ્યું હતું. હું તને લઈને આવ્યો ત્યારે તે દેખાતી નથી, તેથી મને એની ચિંતા થાય છે કે તેનું શું થયું હશે ? તેને કઈ ઉઠાવી ગયું હશે? તે કયાં ગઈ હશે? આ સાંભળીને બાળકની આંખમાં આંસુ આવી ગયા ને રડતે રડે કહેવા લાગે કાકા ! તમે તો મને જીવતદાન દીધું. તમે મારી વહારે આવ્યા ને તમારે માથે આવું દુઃખ આવી પડ્યું? જિનસેનકુમાર કહે છે હવે મારે ચંચકમાવાની શોધ કરવા જવું છે પણ હું તને તારે ઘેર પહોંચાડી દઉં. તું કહે તારું ઘર ક્યાં છે ? બાળકે કહ્યું કાકા ! આ સિંહલદ્વીપના નગરશેઠનો હું દીકરે છું. આ નજીકના શહેરમાં જ મારું ઘર છે. જિનસેનકુમાર બાળકના બતાવ્યા પ્રમાણે એને લઈને ઘેર આવે. ઘરમાં શેઠ-શેઠાણી પિતાના લાડીલા પુત્રના વિગથી રડતા ને ઝૂરતા હતા. ત્યાં અચાનક પુત્રને આવેલ જેઈને શેઠના હર્ષનો પાર ન રહ્યો. જેમ મડદાને જીવન મળ્યું હોય તેમ ઉભા થઈને પુત્રને બાથમાં લઈને પૂછ્યુંબેટા! આ કોણ છે? તું કેવી રીતે આવ્યા? અમે તે તારી શોધ કરીને થાક્યા પણ તારે પત્તો ન લાગ્યું, એટલે તારા વિયેગથી ઝૂરતા હતા ત્યાં તું આવી ગયે, ત્યારે બાળકે કહ્યુંબા – બાપુજી! મને બચાવનાર આ પરમ ઉપકારી પુરૂષ છે. એ મારા ભગવાન છે. મારું મોત થવાની તૈયારી હતી. જો એ ન આવ્યા હતા તે મારા જીવનને અંત આવી ગયો હોત. એમને જેટલે ઉપકાર માનીએ તેટલે એ છે. છે. આમ કહીને પિતાને જે જે વિતક વતી હતી તે કહી સાંભળાવી. શેઠ-શેઠાણ આ વાત સાંભળીને જિનસેનકુમારના ચરણમાં પડી ગયા ને પિતાના પુત્રને બચાવવા બદલ તેને ખૂબ ઉપકાર માન્યો. જમવાને સમય થયે એટલે કહે છે ભાઈ! તમે પહેલા જમી લે. આપની અમે શું સેવા કરીએ કે આપના ઉપકારના કણમાંથી અમે મુક્ત બની શકીએ ! જિનસેનકુમારે કહ્યું મેં કોઈ ઉપકાર કર્યો નથી. મેં તે મારી ફરજ બજાવી છે. મારે જમવું નથી. આપને કેઈ કામ હોય તે કહો. નહિતર હું જાઉં છું. શેઠ-શેઠાણું કહે છે ભાઈ! બે દિવસ તે રેકાઓ. આપને શું ઉતાવળ છે? ત્યારે છોકરાએ કહ્યું બા-બાપુજી! એ મને છોડાવવા આવ્યા ને પાછળ એમની પત્ની ગુમ થઈ છે, એટલે તે ચિંતાતુર બની ગયા છે. શેઠ-શેઠાણું કહે છે ભાઈ! તમે ચિંતા ન કરે, અમે આપને આ કાર્યમાં અમારાથી બનશે તેટલી મદદ કરીશું. અમારા પુત્રને બચાવવા જતાં આપના માથે આવી આફત આવી પડી ! ખરેખર, આ તે ધમને ઘેર ઘાડ પડી છે. આપનું દુઃખ તે અમારું જ દુઃખ છે, માટે આપ અહીં રોકાઈ જાઓ. આપણે શોધ શરૂ કરીશું. આમ વાત કરે છે ત્યાં એક માણસ આવીને શેઠ-શેઠાણીને કહે છેઆપણું ગામમાં એક આશ્ચર્યકારી ઘટના બની છે. તે તમને ખબર છે? શેઠ -શેઠાણું કહે છે અમે કંઈ જાણતા નથી. શું વાત છે ? કહે, ત્યારે આવનાર માણસે કહ્યું-આપણા નગરમાં એક વેશ્યા રહે છે તેને ત્યાં એક રૂપરૂપના અવતાર સમાન કન્યા Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શારદા સુવાસ આવી છે તે વેશ્યાના મકાનમાં મોટા હોલના બારણું બંધ કરીને બેઠી છે. દરવાજા ખોલવા માટે વેશ્યાએ ખૂબ મહેનત કરી, છેવટે ખુદ મહારાજા ગયા પણ દ્વાર ખુલતા નથી. શહેર કે સબ નરનારી, જાવે તમાશા દેખન કાજ, કુંવર કહે તુમ મુઝે બતાવે, વેશ્યાક ઘર આજ. શેઠ! તમે ચિંતામાં હતા તેથી ખબર નહિ હોય આખા ગામની પ્રજા વેશ્યાને ઘેર તમારો જેવા ગઈ છે. કેઈ ઘરમાં રહ્યું નથી. આ સાંભળીને જિનસેનકુમારના મનમાં થયું કે કદાચ ચંપકમાલા જ ત્યાં આવી હોય તે ! મારે ત્યાં તપાસ કરવી જોઈએ, એટલે એણે શેઠને કહ્યું મને વેશ્યાનું ઘર બતાવે. મને પણ એ તમારો જોવાનું મન થયું છે. નગરશેઠ જિનસેનકુમારને લઈને વેશ્યાને ઘેર આવ્યા તે ત્યાં તે માણસને પાર નથી. સિંહલદ્વીપના મહારાજા પણ ત્યાં બેઠા છે. રાજાએ દ્વાર ખેલાવવા. ખૂબ મહેનત કરી પણ ન ખૂલ્યું ત્યારે રાજા વેશ્યાને કહે છે તે વેશ્યા ! એ સ્ત્રી તારે ઘેર હાલી ચાલીને આવી છે કે તું ઉપાડીને લાવી છે? શું વાત છે એ મારે જાણવું છે, માટે તું મને સત્ય કહે. જે તું સત્ય વાત નહિ જણાવે તે હું આ તલવારથી તારું મસ્તક ઉડાવી દઈશ. આ સાંભળીને વેશ્યા તે ધ્રુજી ઉઠી, કારણ કે મરણને ડર કેને નથી લાગતું? રાજાએ મરણને ડર બતાવ્યું એટલે વેશ્યા કહે છે સાહેબ! હું સત્ય વાત કહું છું. આપ સાંભળે. મરણના ડરથી વેશ્યાએ કહેલી સત્ય વાત” – હું સરોવર કિનારે ફરવા માટે ગઈ હતી, ત્યાં વૃક્ષ નીચે એક અપ્સરા જેવી સુંદર સ્ત્રી બેડી હતી. મેં એને પૂછ્યું કે બાઈ! તું શું છે? અને આ સરોવરની પાળે કેમ બેડી છે? ત્યારે એણે કહ્યું કે મારા પતિ કઈ રડે છે તેને બચાવવા ગયા છે તેથી હું અહીં બેઠી છું. એ દેવરૂપ જેવી કન્યાને જોઈને મારી દાનત બગડી. મનમાં એમ થયું કે જે આ સ્ત્રી મારે ઘેર આવે તે. મારે કમાણી સારી થાય. એટલે આ માયાજાળ રચી. સાહેબ ! મેં એને કહ્યું કે ભાભી ! મારા ભાઈ મારે ઘેર આવી ગયા છે. તે તમારી રાહ જુએ છે માટે ચાલે. ત્યારે એણે કહ્યું આ ગામમાં મારા નણંદ રહેતા નથી ને તમે કેણ છો ? ત્યારે મેં એને કહ્યું કે તારી વાત સાચી છે. હું તારી સગી નણંદ નથી પણ કાકાજીની દીકરી છું, એટલે એણે વાત સાચી માની અને તે મારે ઘેર આવી. આવીને તરત એણે મને પૂછ્યું કે તમારા ભાઈ કયાં છે? મેં થોડીવાર બડાના કાઢયા કે બહાર ગયા છે હમણાં આવશે, પણ ભાઈ આવ્યા નહિ અને મારા ઘરની રહેણીકરણી જોઈને એને લાગ્યું કે આ મારી નણંદનું ઘર હોય તેમ લાગતું નથી, તેથી તેણે મને પૂછયું કે તમારા ઘરના આચારવિચાર કેવા છે? મેં એને કહ્યું બાઈ! આ તારી નણંદનું ઘર નથી. આ તે વેશ્યાનું ઘર છે. તારે રોજ નવા નવા સ્વાંગ સજીને નવા નવા પુરૂષને રીઝવી રૂપિયાની ટંકશાળ પાડવાની. આ મારા ઘરના Page #800 -------------------------------------------------------------------------- ________________ સારા અપાય ૫ આચાર-વિચાર છે. આ સાંભળીને એ બાઈ ખૂબ કપાયમાન થઈ અને લાહથમ આંખ કરીને કહ્યું-દુખ ! તું મને કપટ કરીને લાવી છું. હવે જોઈ લે, હું તને બરાબર બતાવી દઈશ. એમ કહીને અંદર જઈને જોશથી બારણું બંધ કરી દીધું. કલાક, બે કલાક થઈ પણ બારણું ખેલ્યું નહિ ત્યારે મેં ખૂબ ખખડાવ્યું તે પણ એણે ખેલ્યું નહિ. મારા નકર ચાકરે દ્વારા મહેનત કરાવી તે પણ દ્વાર ખુલ્યું નહિ. આમ કરતાં સવાર પડી તે પણ દરવાજા ન ખૂલ્યા, તેથી હું ખૂબ ગભરાઈ ગઈ ને આપને ખબર આપ્યા ને આપ આવ્યા. આ સત્ય વાત મેં આપને જણાવી, હવે જિનસેનકુમાર ત્યાં ઉભે છે. તેણે બધી વાત સાંભળી. હવે રાજા વેશ્યાને કેવી ધમકી આપશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૭૯ આ સુદ ૧૧ને ગુરૂવાર તા. ૧૨–૧૦–૭૮ અનંતજ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે હે સુખપિપાસુ જીવડા ! તારે સુખ જોઈતું હોય ને દુખથી મુક્ત બનવું હોય તે તું પાપને નાશ કર. પાપને નાશ થવાથી જે સુખ મળશે તે સુખને આનંદ અલૌકિક હશે. એ સુખ કઈ લૂંટી શકશે કે છીનવી શકશે નહિ. તમારા માનેલા સુખે જીવને ક્ષણિક આનંદ આપશે પણ તેની પાછળ દુઃખની ઘેરી છાયા ઉભેલી છે, માટે જે સુખ સદા સુખ જ રહે ને દુઃખના રૂપમાં ફેરવાઈ ન જાય એવું સુખ મેળવવું હેય તે પાપનો નાશ કરે. આજને માનવી સુખ મેળવવા દુઃખનાશ કરવાના પ્રયત્ન કરી રહ્યો છે, પણ જ્ઞાની કહે છે કે દુખનાશ અને પાપનાશ આ બંનેમાં વધુ મહત્વ કેવું? એને વિચાર કરી કર્યો છે ખરે? અજ્ઞાની દુઃખનાશને મહત્વ આપે છે, કારણ કે એ પ્રત્યક્ષ લાભને જેનારા છે. જ્યારે જ્ઞાની અને સમજુ આત્માઓને પાપનાશ વધુ મહત્વનું દેખાય છે. એ સમજે છે કે પાપને નાશ કરતાં દુઃખને નાશ તે થવાને જ છે. જેના પાપ નાશ પામ્યા એના દુઃખ તે નાશ પામવાના છે. દુઃખનો નાશ કરવા જતાં પરિણામે દુઃખ વધુ ઘેરી બનવાના. દુઃખોનો દાવાનલ પાપના પેટેલમાંથી જાગે છે. આ દાવાનળને શાંત કરવાને ઉપાય એ છે કે પાપના પેટ્રોલને દૂર ખસેડી દેવું. જ્યાં સુધી પાપનું પેટ્રોલ ખસે નહિ ત્યાં સુધી દાવાનળ શાંત થાય નહિ, માટે દુઃખનાશ કરતાં પાપનાશની મહત્તા વધુ છે. પાપનો નાશ રેગને મૂળમાંથી દૂર કરે છે, એટલે કે પાપનાશ થતાં દુઃખનો પણ નાશ થઈ જાય છે. જ્યારે દુઃખને ન શ બકરું કાઢીને ઉંટને પ્રવેશ કરાવે છે, કારણ કે ભૌતિક સુખને પ્યાસી જીવડે બાહ્ય દુઃખનાશ કરવા અનેક કાવાદાવા અને પાપ કરે છે એટલે નવા પાપ બે ધાય છે ને પરિણામે દુઃખ ભેગવવું પડે છે. દુઃખનાશક સાધનોમાં બાહ્ય સુખ સગવડના ઉપાય આવી શકે. આ દુખનાશક સાધને ઉપરથી દુખને દુર કરતા દેખાય છે પરંતુ એના દ્વારા દુઃખના મૂળીયા ઉપર ઘા Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૩૧ શારદી સુવાસ પડતા નથી. જ્યારે પાપનાશક સાધનો સામાયિક, પ્રતિક્રમણુ, માળા, તપ-ત્યાગ, સત્ય, નીતિ, સદાચાર આદિ કદાચ બહારથી કાઇને દુઃખ દુર કરનારા ન દેખાતા હાય પણ એ તા દુઃખના મૂળીયા પાપ ઉપર જ સીધે ઘા કરે છે. દુ:ખનાશક સાધના સંસારના માત્રળીયા પર ઉગેલા દુઃખના કાંટાઓને ઉપર ઉપરથી નાશ કરે છે જ્યારે પાપનાશક સાધના દુઃખના કાંટાઓને મૂળમાંથી ઉખેડી નાંખે છે. દુઃખનાશક સાધનાથી અવશ્ય દુઃખ દૂર થઈ જશે એમ નિશ્ચત કહી શકાય નહિં પણ પાપનાશક સાધના પાસે તે એવું સ્વતંત્ર સામ છે કે દુ:ખના પુનરાગમનને નક રતા નક્કર કેલ એ આપી શકે. દુઃખનાશક અને પાપનાશક સાધના વચ્ચે આટલુ બધુ' અંતર છે. આ અંતરની સામે આંખમીચામણા કરી પાપનાશક સાધના કરતાં દુઃખનાશક સાધનાનું વધુ મહત્વ આપવુ. એ કેટલી અજ્ઞાનતા ! જેમને પાપનાશની મહત્તા વધુ સમજાઇ છે એવા નૈમકુમારની આપણે વાત ચાલે છે. તેમકુમારે પશુ-પક્ષીને પિંજરમાંથી છેડાવ્યા ને પોતાના હાથી ત્યાંથી પાછા વાળ્યા. નેમકુમારે હાથી પાળે વળ્યા છે એમ ખબર પડતા કૃષ્ણજી વિગેરે જાનૈયાઓ ચિંતાતુર બનીને તેમકુમારને હાથી પાછે ફેરવવાનું કારણ પૂછવા લાગ્યા એટલે સારથીએ અધી વાત કહી સંભળાવી. તે સાંભળીને કૃષ્ણજી આદિ યાદવ કહેવા લાગ્યા કે નૈમકુમારે પશુપક્ષીઓ ઉપર કરૂણા કરીને તેમને છેડાવ્યા અને સારથીને પોતાના આભૂષા ઇનામમાં આપી દીધા. બધી વાત ઠીક છે. એ વાતને અમે અનુચિત નથી કહેતા પણ પછી તારદ્વાર તરફ ન જતાં હાથીને પાછો વાળવાનું કારણ શું? ,, “નમકુમારને સમજાવતા કૃષ્ણવાસુદેવ ' :– કૃષ્ણવાસુદેવ નેમકુમાર પાસે આવીને કહે છે મારા લઘુ મધવા ! આ તેં શું કર્યું? રંગમાં ભંગ કયાં પાડડ્યો ? તારણુ દ્વાર નજીક આવીને આમ એકાએક પાછા ફરો તે સારુ કહેવાય ? એમાં આપણા યાદવકુળની શે ભા શી? કાઈ જીવ દુભાય તેમાં તમે રાજી નથી તેથી તમે બધા પશુપક્ષીઓને છેડાવી મૂકયા. પછી શુ છે ? હવે કૈાઈ જીવનો વધ થવાનો નથી પછી શા માટે પાછા ફો છે? લગ્નના મુહુર્ત ના સમય થઈ ગયા છે. લગ્નના મુહુર્ત વખતે આમ અચાનક પાછા ફરવું તે તમને શાલે છે? હવે જલ્દી હાથીને તારણુદ્વાર તરફ ચલાવા, લગ્નનુ મુહુર્ત વીતી જાય છે, ત્યારે તેમકુમારે કહ્યું-માટાભાઈ ! હવે તમે મને પાછા ફરવાનો આગ્રહ કરે નહિ, મને મારા માર્ગે જવા દો, ત્યારે કૃષ્ણજીએ કહ્યું-શું તમે લગ્ન કર્યાં વિના જ પાછા ફરશે ? તમે એમ પરણ્યા વિના છૂટી જવા ઈચ્છતા હશે પણ અમે તમને પરણ્યા વિના પાછા જવા દેવાના નથી. તમે જો લગ્ન કર્યા વિના પાછા ફરે તે લકો તમને તે અમને શુ' કહેશે ? અને રાજુલની શી દશા થશે ? તેને તમે જરા વિચાર કર્યાં ? “કૃષ્ણજીને જવામ આપતા તેમકુમાર ” – તેમકુમારે કહ્યુ’-મોટાભાઈ ! તમારી દૃષ્ટિએ એમ લાગે છે કે હું વરરાજા બનીને પરણવા આવ્યા છું પણ હું કંઈ પરણવા આવ્ય નથી. મારી પરણવાની ઇચ્છા પણ ન હતી અને મેં પરણવાની હા પણ પાડી નથી. મારા Page #802 -------------------------------------------------------------------------- ________________ ભાભીએ બધા ભેગા થઈને મને પરણવા માટે સમજાવતા હતા, મારી મજાક ઉડાવતા હતા ને મન ફાવે તેમ બોલતા હતા ત્યારે મને હેજ હસવું આવી ગયું કે આ મેહનીય કર્મનું નાટક કેવું છે. એ ઉપરથી એમણે અનુમાન કર્યું કે નેમ પરણવા માટે ખુશી છે, એટલે તેમણે અસત્ય પ્રચાર કરી દીધું કે કેમકુમારે લગ્ન કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. આપ બધાએ એ વાત સાચી માનીને મારા વિવાહ નકકી કર્યા. આ બાબતમાં મેં વિરોધ ઉઠાવ્યે નહિ તેનું કારણ એક જ છે કે મારે માંસભક્ષણ કરનારા યાદવેને તેમજ સમસ્ત જગતને અહિંસાના પાઠ શીખવે હતે. એ આ લગ્નને ઉદ્દેશ છે. એ ઉદેશને પરિપૂર્ણ કરવા માટે હું જાઉં છું. મને કેઈરેકશે નહિ, ત્યારે કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજય રાજા વિગેરે કહે છે ભાઈ! તું કંઈક તે સમજ, તેણેથી આવીને કઈ વરરાજા પાછા ફર્યા હેય એવું હજુ સુધી યાદવકુળના ઈતિહાસમાં બન્યું નથી અને તમે ચાલ્યા જાઓ તે યાદવકુળની આબરૂ શું રહેશે? માટે પાછા વળે. અહીં કૃષ્ણવાસુદેવ નેમકુમારને સમજાવે છે. બીજી તરફ રાજેમતી કલ્પાંત કરતી બોલવા લાગી અને વિધાતા! તે આ શું કર્યું? મને પરણ્યા વગર જ નેમકુમાર શા માટે તેણેથી પાછા ફર્યા હશે? શું એમને કંઈ ઓછું આવ્યું હશે! કંઈ સમજાતું નથી. આંગણે આવેલા નેમ પાછા ફરી જાય-રાજલની આંખે આંસુડા વહી જાય, કેડભરી કન્યાનું કાળજું કપાય-ગ્નેહભર્યા સેણુલા એના સરી જાય, નિર્દોષ પ્રાણીઓની હિંસા નિહાળી, નેમજીને અંતર અનુકંપા જાગી, પશુઓને છેડીને પાછા વળીયા, આશ ભરી એ રાજુલને ત્યાગી, વરણાગી વર વીતરાગી થઈને જાય-હોંશીલા જાનૈયાના હેશ ઉડી જાય... | નેમકુમાર સાથે પરણવા માટે રાજુલે મનમાં કેવા કેવા કેડ કર્યા હતા. ક્ષણ પહેલાં તે નેમકુમારને જોઈને પિતાના ભાગ્યની કેટલી પ્રશંસા કરી રહી હતી. એ બધા એના કેડ અધૂરા રહી ગયા. આશાના મિનારા તૂટી ગયા. નેમકુમારને પાછા વળતા જોઈને રાજુલ પછાડ ખાઈને પડી ગઈ. ઉગ્રસેન રાજા અને ધારણ રાણી પણ થેડી વાર તે બેભાન બની ગયા. ભાનમાં આવ્યા ત્યારે લમણે હાથ દઈને બોલવા લાગ્યા અહે ભગવાન! શું ધાર્યું હતું ને શું થઈ ગયું? મને તે મારી લાડલી દીકરી રાજેમતીને પરણાવવાના કેટલા કેડ હતા ! એ માટે તે મેં જાન તેડાવી. હું માનતે હતું કે મેં અમારી દીકરી સત્યભામાને તે યાદવકુળમાં પરણાવી છે અને બીજીને પરણાવું છું તે બે બહેનોને આનંદ આવશે. અરેરે...જેમકુમાર ! જે તમારે આમ જ કરવું હતું તે શા માટે મેટા ઉપાડે જાન જોડીને આવ્યા? તમે પશુપક્ષીઓને મારી રજા વગર છોડાવી મૂકયા છતાં એ વાત મેં જતી કરી. અગર તમે પહેલાથી જ કહ્યું હતું તે હું માંસજન ન કરાવત પણ આવું શા માટે કર્યું? મારી લાડીલી દીકરી સામું પણ ન જોયું ! એની દશા કેવી થઈ છે? શા. સુ. ૪૭ Page #803 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ “નેમ પાછા ફરતા સખીઓએ કરેલ કટાક્ષ” –રાજેમતીની સખીએ રાજેમતીને ‘ભાનમાં લાવવા માટે ઉપચાર કરી રહી છે. આ તરફ તેના પિતાજી ઉગ્રસેન રાજાની પણ દયાજનક સ્થિતિ થઈ છે. આ જોઈને રાજેમતીની સખીઓ એકબીજાને વ્યંગમાં કહે છે નૈમકુમારની વાત જ મૂકી દે ને. તેારણે આવીને પાછા ફર્યાં એ શું એમનું ડહાપણુ કહેવાય? ખીજી કહે છે પણ એ પરણવા જ કયાં માન્યા હતા! એ તા પશુડાએની દયા કરવા આવ્યા હતા, ત્યારે ત્રીજી સખી કહે છે એ નૈમકુમારને મન પશુની કિંમત લાગે એટલે પશુડાઓને રડતા જોઇને એમના દિલમાં દયા આવી પણ રાજેમતી રડે છે એનુ શુ? એમના દિલમાં રાજેમતો પ્રત્યે દયા નથી. એમણે પશુની દયા કરી પણ માણસની દયા ન કરી. એમણે એવા પણ વિચારન કર્યું કે રાજુલનુ શું થશે ? ત્યારે ચાર્થી સખી કહે છે બહેન ! એની વાત જ છોડી દો ને, એતા મેટા લોકોની માટી વાતે હાય. યાદવકુળ માટુ ને ખાનદાન કહેવાય. આ નૈમકુમારે આવું નાટક કર્યું. હવે એમના કુળની આબરૂ ઉપર પાણી ફેરવ્યું. આમ એક પછી એક સખીઓ વ્યંગમાં વાત કરવા લાગી. રાજેમતી વચમાં ઘેાડી વાર ભાનમાં આવે છે ત્યારે સખીઓના શબ્દો સાંભળીને ખેલે છે સખી! તમે આ શું બેલે છે ? તેમકુમાર તા મહાન પવિત્ર છે. એમની તમે નિ ંદા ન કરશો, ત્યારે સખીઓ કહે છે બહેન ! શુ ન બાલે ! એમણે તેારણે આવીને પાછા ફરતા કંઇ વિચાર કર્યાં છે! અમારુ` તે હૈયુ ચીરાઈ જાય છે, અમારી સખીની આર્વી દશા કરનાર એ વળી કેણુ ? રાજેમતીની આંખમાંથી આંસુડાની ધાર વહે છે તે ઘડીકમાં ભાનમાં આવે છે ને ઘડીકમાં બેભાન બની જાય છે. ભાનમાં આવે ત્યારે ખેલે છે કે અરેરે..તેમકુમાર ! તમે આવ્યા પણ મને મળ્યા પણ નહિં ! એક વખત તે મળવું હતું ને ! આમ કહીને વિલાપ કરે છે. રાજેમતીને રડતી જોઈને માતા-પિતા, સખીએ બધા રડે છે. આ તરફ કૃષ્ણ વાસુદેવ નેમકુમારને પાછા તાણે જવા માટે સમજાવતા કહે છે વોરા ! આમ પરણ્યા વિના પાછા ન વળાય. તમે આમ કરો તે અમારી ઈજ્જત શુ` રહેશે ! સૌને પેાતાનો મેા ને પ્રતિષ્ઠા વહાલી હાય છે, આપણા યાદવકુળ વિષે લેાકા શુ શુ ખેલશે તેના તમને ખ્યાલ છે ? નેમકુમાર કહે છે પણ તમારી ઇજ્જત ને પ્રતિષ્ઠાને કલંક લાગે એવું મેં શું કાર્ય કર્યુ છે ? કે તમે બધા આ રીતે કહા છે! સમજો તે આજે યાદવા એમની મર્યાદા ઉલ્લધી ગયા છે, એમને સમજાવવા માટે જ મારી મહેનત છે. દ્વારકા નિવાસી યાદવાને આજે કયા સુખની ખામી છે ! એમને સર્વ પ્રકારનું સૉંસારિક સુખ પ્રાપ્ત થયું છે. ધન-જન સર્વ પ્રકારે તે ઉન્નત છે. આટલુ સુખ મળવા છતાં તેમને સ ંતાષ ન થયા તેથી માટા ભાગના યાદવેા આજે યાદવકુળની મર્યાદાનું ઉલ્લંધન કરીને માંસ અને મદિરાપાનમાં માનવજીવનની સાર્થકતા માનવા લાગ્યા છે. પેાતાના સુખ માટે તે ખીજા જીવાની હત્યા કરે છે. પેાતાના સુખ-દુઃખના તેમને ખ્યાલ આવે છે પણુ ખીજાને કેટલુ' દુઃખ થતુ હશે એના તે તેએ વિચાર કરતા જ નથી. કોઈ માણસ અથવા કોઈ દેવ પેતાના સુખ માટે 93 Page #804 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ ૭૩૯ તેમને દુઃખ આપે તે શું તમે દુઃખ આપનારનું કૃત્ય સારું માનશે? આપ તે દુખ આપનાર વ્યક્તિના કૃત્યને શું અન્યાયી અથવા અનુચિત નહિ કહ? જે આપને દુઃખ આપનાર વ્યક્તિના કાર્યને અન્યાયી અથવા અનુચિત કાર્ય કરનાર આપ કહી શકો છે તે પિતાના સુખને માટે જેઓને દુખમાં નાંખવામાં આવે છે તે છે શું પિતાને દુખ આપનારના કાર્યને અનુચિત નહિ. કહે? જે કાર્યથી પિતાને દુઃખ થાય છે તે કાર્યથી બીજાને દુઃખ નહિ થતું હોય ? અવશ્ય થાય, પણ લેકે પિતાના સ્વાર્થમાં આ વાત ભૂલી જાય છે, અને એ જ કારણે માંસને માટે અનેક પશુ પક્ષીઓની હિંસા કરે છે, અને તેનાથી જે લગ્નાદિ કા મંગલકાર્ય મનાય છે તે લગ્નાદિ પ્રસંગમાં કેટલા ઇવેનું અમંગલ થઈ જાય છે. કેટલા જની નિર્દયતાપૂર્વક હિંસા કરવામાં આવે છે. એ બાબતમાં કેદી કેઈએ વિચાર કર્યો છે ખરે? પિતાનું મંગલ ઈચ્છવું ને બીજાનું અમંગલ કરવું એ કોના ઘરને ન્યાય છે! આપ બધા આ બાબતમાં બરાબર વિચાર કરે. જેમકુમાર આ પ્રમાણે કૃષ્ણને કહી રહ્યા છે. બીજી બાજુ રાજુલ કલ્પાંત કરી રહી છે. હવે રાજુલને તેના માતા પિતા કેવી રીતે સમજાવશે તે અવસરે. ચરિત્ર: “દરવાજા નહિ ખુલતા રાજાને થયેલે ગભરાટ” – જિનસેનકુમારની પત્ની ચંપકમાલા ગુમ થઈ તેથી તે ચિંતાતુર બની ગયું હતું. ત્યાં તેણે જાણ્યું કે આશ્ચર્યકારક ઘટના બની છે અને આખું ગામ જેવા ઉમટ્યું છે. આ સાંભળીને જિનસેન કુમાર શેઠને સાથે લઈને તે વેશ્યાને ઘેર આવ્યું. તે સમયે રાજાએ વેશ્યાને મરણની ધમકી આપીને સત્ય વાત કહેવાનો હુકમ કર્યો એટલે તેણે રાજાને સત્ય વાત જણાવી દીધી.. વેશ્યાની વાત સાંભળીને રાજાને તેના ઉપર ખૂબ ક્રોધ આવ્યે ને કહ્યું હે પાપણી ! એક તે તું પાપ કરીને પેટ ભરે છે અને પાછું બીજુ આ પાપનું કામ ક્યાં કર્યું? નક્કી આ બાઈ કેઈ સતી દેવી જોઈએ. સતી સ્ત્રીને આવું કષ્ટ આપવાથી જે એ કપાયમાન થશે ને શ્રાપ આપશે તે તારા પાપે આખા નગરના લેકેને બાળીને ભસ્મ કરી મૂકશે. આ દરવાજા ગમે તેમ કરીને ખેલાવવા જાઈએ. વેશ્યા કહે છે વાત સાચી છે પણ થવાનું હતું તે થઈ ગયું. હવે શું કરું! મેં તે ઘણી મહેનત કરી પણ દરવાજા ખુલતા નથી. આપ ખેલા. રાજાએ પિતે દરવાજા પાસે જઈને ખૂબ જોરથી ખખડાવ્યા અને મોટા અવાજે કહ્યું બહેન! તમે જે હોય તે દરવાજા ખેલે, પણ કેણ સાંભળે ? દરવાજા ખોલવાની વાત તે દૂર રહી પણ જવાબ પણ આપતી નથી. રાજાથી દ્વાર ન ખુલ્યા ત્યારે બીજા ઘણું માણસો આવ્યા પણ કેની તાકાત છે કે દ્વાર ખેલાવી શકે. અંદરથી જવાબ ન મળે અને બારણું પણ ન ખુલ્યું એટલે મહારાજાએ હુકમ કર્યો કે આ દરવાજા તેડી નાંખે, તેથી રાજાના માણસે મોટા શસ્ત્રો લાવીને બારણું તેડવા લાગ્યા પણ કઈ રીતે લાકડાના દરવાજા તૂટતા નથી. નહિતર લાકડાના દરવાજાને તેડતા શી વાર? પણ અહીં તે એક જાદું થયું હેય તેમ જે કઈ દરવાજાને ઘા કરવા જાય છે તે તે ઘા પિતાના ઉપર જ આવે છે Page #805 -------------------------------------------------------------------------- ________________ શાશા અપાય પણ કરવાને તીરાડ પડતી નથી. આ જોઈને લોકોના મનમાં આશ્ચર્ય થયું કે આ શું? શના મોટા મોટા હાથી દ્વારા પ્રયત્નો કર્યા છતાં દરવાજા ન ખુલ્યા. છેવટે બળવાન મહેલો અને દ્ધાઓને તેડાવ્યા. તેમણે ખૂબ મહેનત કરી પણ કઈ રીતે દરવાજો ખુલતું નથી. સતીના સતીત્વનો પ્રભાવ”- રાજાએ આટલા વાના કર્યા છતાં દરવાજે સહેજ પણ હાલ્યો નહિ ત્યારે રાજાની હિંમત ખૂટી ગઈ કે હવે શું થશે? નક્કી કઈ દેવી લાગે છે. નહિતર આમ કેમ બને ? રાજાએ કહ્યું એ દ્વાર ખેલતી નથી કે જવાબ પણ આપતી નથી, તે હે સુભટે! તમે એમ કરે કે છાપરા ઉપર ચઢીને એકાદ બે નળીયા કાઢીને પિલાણમાંથી જુઓ કે એ બાઈ અંદર શું કરે છે, એટલે માણસે તે છાપરે ચડ્યા ને અંદર દષ્ટિ કરી. ત્યાં સતીએ કહ્યું કે હે દુષ્ટ! જે મારા સામે દષ્ટિ કરશે તે બળી જશો. એમ કહીને એમની સામે તલવાર ધરી. તે તલવારમાંથી તણખા ઉડયા. તેનાથી જનારા માણસના શરીરમાં કાળી બળતરા થવા લાગી એટલે તરત ભાગીને રાજા પાસે આવ્યા ને બધી વાત કરી. આ સાંભળીને રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ બનાવ બનવાથી કઈ પણ હવે એની સામે જવાની ઈચ્છા કરતું જ નથી. જિનસેનનું શુરાતનપણું” – આટલા બધા પ્રયત્નો કરવા છતાં દ્વાર ન ખુલ્યા એટલે રાજાની મૂંઝવણને પાર ન રહ્યો. તે ચિંતા કરવા લાગ્યા કે હવે શું કરવું? આ દેવીને કપ કેવી રીતે શાંત કરે? આમ વિચાર કરતા હતા આ તરફ ચંપકમાવાને પતિ જિનસેનકુમાર ત્યાં જ હતું. તેણે આ બધું જોયું. એટલે એના મનમાં થયું કે કદાચ ચંપકમાલા પણ હોઈ શકે. દરવાજા ખોલવા માટે આટલી મહેનત કરવા છતાં ન ખુલ્યા ત્યારે ક્ષત્રિયને બચ્ચે જિનસેનકુમાર ઉભે થઈને કહે છે અ! આટલા બધા શુરવીર ક્ષત્રિય અહીં બેઠા છે એમાંથી કેઈની તાકાત નથી કે આ દરવાજા એલી શકે? શું ક્ષત્રિયનું ક્ષત્રિયપણું ચાલ્યું ગયું છે? તમારામાં મદઈ જ નથી લાગતી કે દરવાજા બેલી શકતા નથી. જે ન બોલી શકે તે ખાડે છેદીને દટાઈ મરે. એક સ્ત્રીને જીતવી તેમાં શી મોટી વાત છે. કહું છું કે તમારા જીવતરમાં ધૂળ પડી. ભૂમિકે ભાર મેં જાનું, જે સ્વામીકી ચિંતા નહિ ટાળે. યદિ હુકમ હે તે કવાડ ખુલા હું, બેલે ભૂપત આલે. જે સુભટે પિતાના મહારાજાની ચિંતા દુર ન કરે એ તે પૃથ્વી ઉપર ભારરૂપ છે. હે મહારાજા ! જે આપની આજ્ઞા હેય તે હું આ દ્વાર ખેલું. જિનસેનકુમારના શબ્દ સાંભળીને બધા ક્ષત્રિય સમસમી ઉઠયા કે આની ઉંમર તે નાની દેખાય છે ને નાને મેઢ મટી વાત કરી રહ્યો છે. આપણું તે એણે હડહડતું અપમાન કર્યું છે. હવે આપણે જોઈએ કે એ કે દ્વાર ખેલે છે ! રાજાએ કહ્યું હે દેશી મુસાફર ! આ કામ Page #806 -------------------------------------------------------------------------- ________________ શાશ્તા સુવાસ ৬৮৭ કંઈ સહેલુ નથી. તે મારા સુભટો માટે આવા શબ્દો ઉચ્ચારીને તેમનુ ઘેર અપમાન કર્યુ છે. જો તારામાં શક્તિ હાય તે પહેલા કામ કરી બતાવ પછી ખેલ. નાના મેઢ માટી જાતા ન કર, તું કહે છે ને કે દરવાજા ખેાલવા એમાં શી મેાટી વાત છે ? તે તુ ખુશીથી દરવાજા ખાલ. દરવાજો ખુલશે તે તને મેાટુ' ઇનામ આપીશ, અને જો નહિ ખુલે તા તલવારથી તારું માથુ ઉડાવી દઈશ. જિનસેનકુમારે કહ્યુ મને એ શરત મંજુર છે. હું હમણાં દ્વાર ખેાલીશ. આ તરફ ક્ષત્રિયા તેના ઉપર ગુસ્સે થયા છે ને ખેલે છે એ શુ ખાલવાના છે? ન ખાલે તેા રાજાએ માથુ લેવાનુ` કહ્યું છે તે ઠીક કર્યું છે. આ રીતે વાતા કરે છે. હવે જિનસેનકુમાર કેવી રીતે દ્વાર ખાલશે તેના ભાવ અવસરે, V * વ્યાખ્યાન ન. ૦ આસા સુદ ૧૨ ને શુક્રવાર તા. ૧૩-૧૦-૭૮ સ્યાદ્વાદના સર્જક, ભવાભવના ભેદક, મમતાના મારક, સમતાના ધારક એવા ભગવંતાના મુખમાંથી અરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણીના એકેક શબ્દમાં અનંત ભાવેા ભરેલા છે. પ્રભુની વાણી એટલે તત્ત્વજ્ઞાનની સરવાણી. સંસારના તાપથી અળ્યાઝળ્યા જીવાને માટે શીતળ પાણી સમાન છે. ભવાભવથી તૃષાતુર બનેલા આત્મા માટે અમૃતની ઝારી સમાન છે. વીતરાગ પ્રભુની વાણી એટલે ભવ્ય જીવેાના હૃદયના તારને અણુઅણુાવનારી પ્રેરણાત્મક કવિતા છે. આ વાણીને અંતરમાં ઉતારી તેના ઉપર શ્રદ્ધા કરીને ઘણાં આત્મા સંસાર સાગરને તરી ગયા છે. મજબૂત લાકડાની ગાંઠને ચીરવા માટે શ્રદ્ધારૂપી કુહાડાની જરૂર છે. શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન. વીતરાગ વચન ઉપર જીવને રૂચી થાય, શ્રદ્ધા થાય એટલે સમ્યક્દશન આવે, અને સમ્યગૂદશન આવે એટલે સંસાર પશ્તિ થયા વિના રહે નહિ. વીતરાગ પ્રભુના અમૂલ્ય અને મંત્રતુલ્ય વચનામૃતમાં આવી તાકાત રહેલી છે. એવી વીર પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના માવીસમા અધ્યયનના આપણે અધિકાર ચાલે છે. તૈમકુમારે પશુપક્ષીઓને બંધનમાંથી મુક્ત કરાવ્યા ને પરણ્યા વિના પેાતાના હાર્થી ત્યાંથી પાછા વાળ્યા, ત્યારે કૃષ્ણવાસુદેવે તેમને ખૂબ સમજાવ્યા પણ તેમકુમારે તેમને અહિંસાનું સ્વરૂપ સમજાવ્યું ને કહ્યું લગ્ન જેવા મ`ગલ પ્રસંગેામાં પેાતાનુ મંગલ ઈચ્છવુ અને ખીજાનું અમંગલ કરવુ એ કાના ઘરના ન્યાય ! આપ બધા આ વાતના ખૂબ વિચાર કરો. ખીજી તરફ તેમકુમાર તેારણેથી પાછા ફર્યાં તે જોઇને રાજેમતી બેભાન થઈને પડી ગઈ અને કાળા કલ્પાંત કરવા લાગી, ભાનમાં આવે છે ત્યારે ઝૂરાપા કરતી કહે છે એ નગીના તેમ! તમે મારા પ્રત્યે રહેમ ન કરી ! તમે મને છોડીને કયાં ચાલ્યા ગયા ? Page #807 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ “રાજુલને રડતી જોઈ માતાપિતાએ વ્યકત કરેલા ભાવ” – રાજેમતીને શ્રાપ કરતી જોઈને તેની માતા કહે છે બેટા રાજુલ! નેમ તેરણે આવીને પાછા ફર્યા તે શા કારણે ફર્યા એ તે તું જાણે છે ને? હા, બા. પશુઓને કલ્પાંત સાંભળીને એમને દયા આવી અને તેઓ પાછા વળ્યા છે. ધારણ દેવી કહે છે બેટા! હવે તું એને ભૂલી જા. એને પશુઓની દયા આવી પણ મારી વહાલી દીકરીની દયા ન આવી. એમને જે પરણવું ન હતું તે જાન જોડીને શા માટે આવ્યા? આ તે તેણે આવીને પાછા ફરીને એમણે અમારું વેર અપમાન કર્યું છે. આ વાતને ટેકે આપતા ઉગ્રસેન રાજાએ કહ્યું જે માણસ સાધુ થવા ઈચ્છતે હેય, જેનું મન ત્યાગમાં જ રમણતા કરતું હોય એને આપણી દીકરી દેવામાં સાર નથી. જે થયું તે સારું થયું કે લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા. કદાચ આપણું રાજુલના લગ્ન થઈ ગયા હતા અને પરણ્યા પછી એ સાધુ જેવું જીવન જીવત તે આપણી રાજુલનું શું થાત? આપણાથી કહેવાત નહિ ને સહેવાત નહિ. આપણું હદય બળી જાત. રાજેમતીની સખીઓ પણ માતાપિતાની વાતને ટેકે આપવા લાગી. ' માતા પિતાને જવાબ આપતી રાજુલ”:- માતા પિતાની વાત સાંભળીને રાજુલ કહે છે કે માતા-પિતા ! તમે આ શું બેલી રહ્યા છે? કેમકુમાર એ સામાન્ય પુરૂષ નથી, મહાન પુરૂષ છે. તમે એમને ઓળખ્યા નથી. એમણે તમારું શું અપમાન કર્યું છે? મારે કદાચ અવિનય લાગે તે માફ કરજે પણ એમનું નમતું ન બોલશે. આ સાંભળીને ઉગ્રસેન રાજા કહે છે બેટા! તને લાગે કે શું અપમાન કર્યું છે પણ તું હજ બાળક છે. તને ખબર ન પડે પણ વિચાર કર. વર્ષોના વહાણાં વાઈ જશે પણ જગતમાં એમ કહેવાશે કે સમુદ્રવિજયના નંદ નેમકુમાર ઉગ્રસેનની બેટીને પરણવા ગયા ને તેણેથી પાછા ફર્યા. આ બાબતમાં અજાણ લેકે અનેક પ્રકારના વિચાર કરશે. એમણે મને જણાવ્યું હેત તે એમને જે નહોતું ગમતું એ હું ન કરત પણ આવું શા માટે કર્યું? આ બાબતનું અમને બહુ દુઃખ થયું છે. આટલું બેલતાં ઉગ્રસેન રાજા અને ધારણી રાણીનું હૈયું ભરાઈ આવ્યું. તમને બધાને એમ થતું હશે કે કેમકુમાર રાજેમતીને મળ્યા નથી. તે પરણવા આવીને તેણેથી પાછા ફરી ગયા, તેથી માતા પિતાના દિલમાં દુઃખ સાથે ક્રોધ આવે છે ત્યારે રાજેમતીને નેમકુમાર પ્રત્યે આટલે બધે રાગ કેમ છે? કેમકુમારનું કેઈ નમતું બાલે છે તે એનું કાળજું કપાઈ જાય છે. એનું કારણ એક જ છે કે એને નેમકુમાર સાથે આઠ આઠ ભવની પ્રીતડી છે. નેમ પાછા વળ્યા એનું એના દિલમાં પારાવાર દુખ થાય છે. એનું હૃદય ઘવાઈ જાય છે, વિલાપ કરે છે ને ઘડીકમાં બેભાન થઈને પૃથ્વી પર પડી જાય છે. Page #808 -------------------------------------------------------------------------- ________________ શાળા સ્વાસ રાજુલ કરે રે વિલાપનેમજી નહીં રે મળે. મારા હૈયાના હાર, મારી આખેના તારને જી. આપણે નેમ રાજુલના આઠ ભવની વાત આવી ગઈ ને! તેમાં તમે સાંભળ્યું ને કે તેઓ મનુષ્યના ભવમાં બંને પતિ પત્ની બનતા હતા અને છેલ્લે સંસારની અસારતા સમજીને દીક્ષા લેતા હતા. દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરીને દેવલેકમાં જતા. ત્યાં તેઓ એક જ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થતા હતા. આવી આઠ આઠ ભવની ગાઢ પ્રીતિ છે એટલે રાજુલ રૂદન કરે છે કે મારા હૈયાને હાર નેમ મને નહિ મળે? રાજુલને વિલાપ સાંભળીને માતા પિતા કહે છે હે વહાલી દીકરી! તું આ વિલાપ છેડી દે. નેમકુમારને આંટી મારે એવા એક એકથી ચઢીયાતા મુરતીયા આ જગતમાં છે. હું નેમથી પણ સારે મુરતી શોધીને તને પરણાવીશ. હવે નેમ સાથે પરણવામાં સાર નથી, કારણ કે જેમણે ઇન્દ્રિયોને જીતી લીધી છે, જેને વિષ વિષના કટોરા જેવા લાગ્યા છે એની સાથે પરણવામાં તને શું સુખ મળવાનું છે? માટે જે થયું તે સારું થયું. તું હવે બધી ચિંતા છોડીને સ્વસ્થ બન.. રાજેમતી કહે છે તે માતા-પિતા ! તમે આમ શા માટે બેલો છે? આવા ત્યાગી યેગી જેવા પતિ પણ મહાન ભાગ્ય હેય તે મળે છે. જે એ મને પરણ્યા હતા તે મને ખૂબ આનંદ થાત. આ સંસારમાં ભેગી પતિ તે ઘણીવાર મળ્યા પણ આત્માનું ઉત્થાન કરાવનાર ગી: પતિ નથી મળ્યા. હું કેમકુમારની સાથે જળ અને કમળની માફક અલિપ્ત જીવન જીવત, પણ એ મને પરણ્યા વિના તરછોડીને ચાલ્યા ગયા એ આઘાતનું હરખ મને નહિ ભૂલાય. તમે એમને એટલું તે કહેવડાવે કે મને એક વાર મળવા માટે આવે, ત્યારે એની સખીઓ કહે છે તે રાજુલ! તું તે કેવી ઘેલી છે ! જેમણે તારા સામું જોયું નથી, તને છેડીને ચાલ્યા છે એને હજુ તારે મળવું છે? માતા-પિતા પણ કહે છે જે અમારું અપમાન કરીને ગયા એને મળવા પણ કેવી રીતે બોલાવીએ? કદાચ માન છેડીને એને બોલાવીએ તે પણ આવવાના નથી. રાજુલ શરમાતા શરમાતા કહે છે પિતાજી ! એમાં તમારુ સવમાન ક્યાં હણાય છે ? ત્યારે ઉગ્રસેન રાજા કહે છે બેટા ! સૌને પિતાનું સ્વમાન વહાલું છે. હું પણ આટલું મોટું રાજ્ય લઈને બેઠો છું. આ પ્રમાણે વાતચીત થાય છે ત્યારે ઉગ્રસેન રાજાને મંત્રી કહે છે મહારાજા ! તમે ચિંતા ન કરે. કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજય રાજા વિગેરે મોટા મોટા માણસે કેમકુમારને ફરતા ઘેરી વળ્યા છે, અને એમને તોરણે આવવા માટે વિનવી રહ્યા છે, એટલે મને લાગે છે કે કેમકુમાર બધાની વિનવણીને માન આપીને પાછા ફરશે. આ સાંભળી ઉગ્રસેન રાજા ઉગ્ર બનીને કહે છે કે હવે તે. એ પરણવા આવે તે ય મારે મારી દીકરી એની સાથે પરણાવવી નથી. મારી દીકરીને એના કરતાં સારો વર મળશે. સમજાણું, આ સંસારનું નાટક કેવું છે. તમે પૈસા ખર્ચીને નાટક જેવા જાઓ છો ને? પણ હું તે કહું છું કે તમારે સંસાર એ એક નાટક છે. નાટક Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ , શારાસવાય જતાં સમય ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી તેમ જીવને. સંસારરૂપી નાટક જોતાં જિંદગી પસાર થઈ જાય છે, અને આત્માની સાધના કર્યા વિના જીવ ચાલ્યો જાય છે, પછી પશ્ચાતાપ કરશે તે કાંઈ નહિ વળે. અહીં આત્માને સ્પર્શતું એક કલ્પિત દેટાંત યાદ આવે છે. એક સાવ નાનકડા ગામમાં એક ગરીબ વણિક વસતે હતે. એનું નામ તે જીવરાજભાઈ હતું પણ ગરીબ હતો એટલે સૌ એને જ કહીને બોલાવતા હતા. આજે તે જ્યાં જુઓ ત્યાં પૈસાના જમાન છે. પાસે પૈસા હોય તે સૌ માન સન્માન આપે છે ને માનપાનથી બેલવે છે. આ જીવરાજભાઈની નાનકડી હાટડી જેવી દુકાન હતી. માંડ માંડ ગુજરાન ચલાવે તેટલું તે કમાતે હતે. સાધારણ સ્થિતિ એટલે સારું ખાવાપીવાનું કે કપડા પણ સારા ક્યાંથી મળે? ઘણે વખત એ ગામડામાં રહ્યો. સમય જતાં જીવરાજભાઈના કંઈક પુણ્યનો ઉદય થયે એટલે ધીમે ધીમે એ પૈસા કમાયે. બે ત્રણ વર્ષમાં એની પાસે રૂ. પાંચ હજારની મુડી ભેગી થઈ એટલે તેમના હરખનો પાર ન રહ્યો. તમારા મનમાં કદાચ થશે કે પાંચ હજાર રૂપિયા એ કંઈ મુડી કહેવાય? ભાઈ ! જેની પાસે લાખ રૂપિયાની મિલ્કત હોય એને મન પાંચ હજારની કિંમત ન હોય પણ જેને પાંચ રૂપિયા પણ માંડ મળતા હોય એને મન પાંચ હજાર તે પાંચ લાખ જેવા લાગે છે. આ જીવરાજભાઈ પાસે પાંચ હજાર રૂપિયા ભેગા થયા એટલે એ ઉંચા ઉંચા મને થે ઘડવા લાગ્યું. એના મનમાં થયું કે આવા ગામડામાં હવે મારે નથી રહેવું, કારણ કે આ ગામમાં માણસે પણ હલકી કેમના રહે છે. ખાવા પીવાનું પણ હલકું ને વહેપાર ધંધે પણ એ જ ચાલે છે. હું આટલા વર્ષે આ ગામડામાં રહ્યો ત્યારે માંડ પાંચ હજાર કમાય. હવે તે આ ગામડું છોડીને કેઈ મોટા શહેરમાં જાઉં ને વહેપાર ધંધે કરું. આ વિચાર કરીને જીવાભાઈએ પોતાની પાસે જે સેનું-ચાંદી-રૂપિયા ને કપડા હતાં તે બધું ભેગું કરીને એક પોટલી બાંધી અને પિતાના ગામની બાજુમાં આવેલા નાના સ્ટેશનેથી મેટા શહેરમાં જવા નીકળ્યા. રસ્તામાં એને ખૂબ કકડીને ભૂખ લાગી પણ નાના સ્ટેશનમાં તે કંઈ ખાવાપીવાનું મળે નહિ. આગળ જતાં મોટું જંકશન આવ્યું. ત્યાંથી ચારે દિશામાં જવાય, અને ચારે દિશાએથી અવાય અને ત્યાં ગાડી પણ એક કલાક રેકાય. જીવરાજભાઈને ખબર પડી કે આ તે મેટું જંકશન આવ્યું અને અહીં એક કલાક ગાડી રોકાવાની છે. એટલે જીવરાજભાઈ નીચે ઉતર્યા. ત્યાં તે એમણે ઘણી જાતના મેવા, મીઠાઈ અને ફળ ફૂટની ઘણી દુકાને જોઈ. એ તે ખુશ ખુશ થઈ ગયા કારણ કે તદ્દન નાનકડા ગામડામાં અત્યાર સુધી રહ્યા હતા એટલે એમણે આવું કંઈ જોયું ન હતું. મેવા, મીઠાઈ અને ફળની દુકાને પહેલ વહેલી તેમણે જોઈ, અને તેમને ભૂખ પણ કકડીને લાગી હતી એટલે ખાવા માટે એનું મન લલચાયું, તેથી લેવા જવા માટે પગ Page #810 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઉપાડે. ત્યાં રસ્તામાં એક જગ્યાએ નાટક ચાલતું હતું. તેના સામે જીવાભાઈની દૃષ્ટિ ગઈ. એટલે જોવા માટે એને પગ ત્યાં થેભી ગયે. એને આ નાટકને ખેલ જોવાની ખૂબ મઝા આવી ગઈ, તેથી તે જોવા માટે ઉભો રહ્યો. મનમાં વિચાર કર્યો કે મેવા મીઠાઈની દુકાને ક્યાં ચાલી જવાની છે, ગાડી એક કલાક રોકાવાની છે અને પૈસાની પિટલી તે મારી પાસે છે એમ વિચારીને નાટક જેવા ઉભો રહ્યો, ૦૦ કલાક થયો એટલે વધારે સરસ દશ્ય જેવાનું આવ્યું. જીવાભાઈ વિચાર કરે છે કે આ નાટક બહુ સરસ છે. ગાડી ઉપડવાની વાર છે માટે જોઈ લઉ. એવામાં બીજે ૦ કલાક વીતી ગયે, સહેજ આગળ ગયા ત્યાં એના કરતા વધુ સુંદર દશ્ય આવ્યું, એટલે પાછા જીવાભાઈ મનમાં બેલ્યા કે ભલે મને ભૂખ લાગી. આ દુકાને તે સામે જ છે, પૈસા મારી પાસે છે ને ગાડી કલાક રોકાવાની છે તે આ સુંદર ખેલ જાતે કેમ કરાય? તેમાં ૦ કલાક નીકળી ગયે, આગળ ગયે ત્યાં ત્રણે દશ્યને ટકકર મારે એવું શું દશ્ય આવ્યું, એટલે જીવાભાઈ તે આંખે ફાડીને જેવા લાગ્યા. લેકે નાટક જોઈને તાળીઓ વગાડવા લાગ્યા. આ જીવાભાઈ પણ પિટલી નીચે મૂકીને તાળીઓ વગાડવા લાગ્યા. એમાં જીવાભાઈને ટાઈમને ખ્યાલ ન રહ્યો ને ગાડી ઉપડવાની સીટી વાગી, એટલે જીવરાજભાઈ ઝબક્યા ને કોઈને પૂછયું–ભાઈ! આ સીટી શેની વાગી? ત્યારે કહ્યું કે ગાડી ઉપડવાની સોટી વાગે છે. જીવરાજભાઈ કહે છે શું ગાડી ઉપડે છે? મેં તે હજુ ખાધું પણ નથી. અરે, નાટક જેવામાં જ સમય પસાર થઈ ગયે. એમ અફસેસ કરતે ગાડી ઉપડવાની તૈયારીમાં નીચે મૂકેલી પિટલી લેવા ગયે તે પિટલી મળે નહિ. આટલું મોટું જંકશન હય, માણસની ઠઠ જામી હોય અને પિતે નાટક જોવામાં મશગૂલ બની ગયે હોય ત્યાં નીચે મૂકેલી પિટલી રહે ખરી? જીવાભાઈ તે પિોટલીની શોધ કરવા લાગ્યા. પિોટલીની શોધ કરવા જતાં ગાડી ઉપડી ગઈ જીવાભાઈ ને તે ખાઈ શકયા કે ન ગાડીમાં જઈ શક્યા. બરકે પાસે હતું તે પણ ગુમાવી દીધું ને હતા તેવા થઈ ગયા. આ તે જીવરાજભાઈ વણિકની આપણે એક કપિત વાત કરી પણ હવે આત્મા સાથે ઘટાવીએ. અનાદિ નિગદ તે ગામડું અને આપણે આત્મા તે જીવરાજભાઈ. આપણે આત્મા પેલા ગામડા સમાન નિગોદમાં અનંતકાળ રહ્યો નિગોદમાં રહેલે જીવરાજ એકેન્દ્રિયપણમાં શું વહેપાર કરી શકે? ત્યાં એની પાસે મનબળ કે વચનબળ નથી હોતું. ફકત એક કાયબળ હોય છે. તે પણ અતિ સુમ. તેનાથી શું બની શકે? વ્યવહારમાં એક જુની કહેવત છે ને કે “પંડ રળે પેટ ભરાય પણ કંઈ મૂડીવાળા ન થવાય,” તેમ નિગેદમાં કંઈ વહેપાર કે વકરે ન થાય પછી મૂડી કયાંથી થાય? ત્યાં નિગોદમાં અકામ નિર્જરા કરીને કંઈક પુણ્ય રૂપી મુડી એકઠી કરી તેનાથી બાદરપણું પામે. તેનાથી આગળ વધતા વસાણામાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરન્દ્રિયપણું પ્રાપ્ત કરીને આગળ વધે એટલે કંઈક મુડી થવાથી વહેપાર વધાર્યો. Page #811 -------------------------------------------------------------------------- ________________ શિરદ યુવા વિલેન્દ્રિયમાં વચનબળ મળવાથી શકિત વધી, વહેપાર વધે તેથી મુડી પણ વધી. તેના અંગે સંજ્ઞી પંચેન્દ્રિયપણમાં તિર્યચપણું પામે એટલે મનબળ વયું, તેથી વિચાર કરવાની શક્તિ મળી. ત્યાં પરાધીનપણે કષ્ટ સહન કરતા અકામ નિર્જર કરી જીવરાજભાઈ પિતાની પુણ્યરૂપી મુડી એકઠો કરીને મનુષ્યગતિ રૂપી શહેરના જંકશનમાં આવ્યું. આ જંકશનમાં આવ્યું ત્યારે અનંતી લમી રૂપી એક્ષલક્ષમી મેળવવાની ખરેખરી કકડીને ભૂખ લાગી હતી તેથી ચારિત્ર રૂપી દુકાનની તપાસ કરી પણ માતાપિતાના લાડકોડના પહેલા ખેલે એને મૂંઝવ્યું. ત્યારે જીવરાજભાઈ એ મનથી વિચાર કર્યો કે આ મનુષ્યગતિ રૂપી શહેરના જંકશનમાં આયુષ્ય પ્રમાણે ગાડી રોકાવાની છે. પુષ્ય રૂપી મુડી મારી પાસે છે, અને ચારિત્રની દુકાને તે જ્યારે જોઈએ ત્યારે ખુલી છે. આ નાટકને પહેલે ખેલ. માતા પિતાના લાડકેડમાં ઉછરતા જીવરાજભાઈ એ પહેલું બાળપણના નાટકનું દશ્ય જોઈને યુવાનીમાં પ્રવેશ કર્યો. ત્યાં બીજે ખેલ પત્નીને એ ખેલ આગળ પહેલે ખેલ ઝાંખે લાગે ત્યાં પત્નીના મેહમાં મુંઝાયે, અને મનમાં બે કે હજુ આયુષ્ય ઘણું બાકી છે. પુણ્ય રૂપી મુડી મારી પાસે છે. ચારિત્રની દુકાને ચાલી જવાની નથી. આ ખેલની મઝા કોઈ ઓર છે. એ કેમ જતી કરાય ? આ બીજા પત્નીના નાટકના ખેલની મઝા પૂરી થઈ નથી ત્યાં તે ત્રીજો ખેલ છેકરા છેયાને નીકળે. આ ખેલમાં તે એને એટલી બધી મઝા આવી ગઈ કે આગળના નાટકના બે ખેલના દયે તે એની આગળ નિસ્તેજ દેખાયા. પત્ની અને બાળકની મમતામાં જીવરાજભાઈની પિણી ઉંમર તે પસાર થઈ ગઈ છતાં મનમાં બબડે છે કે હજુ આયુષ્ય કયાં પૂરું થઈ ગયું છે, ઘણું આયુષ્ય બાકી છે, પુણ્યની મુડી મારી પાસે છે અને ચારિત્રની દુકાને કંઈ ચાલી જવાની નથી પણ આ જીવડે મેહમાં એ મૂંઝાઈ ગયા છે કે એને ખબર નથી કે આ ગાડી કયારે ઉપડી જશે, માટે જ્ઞાની ભગવંતે જીવને ચેતવણું આપે છે કે હે જીવાત્માઓ! હવે જાગે. માનવ જાગો રે હવે, આવું જીવન ફરી નહિ રે મળે. સર્વ ગતિમાં શિરદાર, એને કરજે વિચાર– ફરી નહિ રે મળે. નક નગદમાં ભમી ભમી આવ્ય (૨) પુણ્યબળે માનવભવ તું પામ્ય, બન્યા પૈસાને પૂજારી, વિષયવૃત્તિને ભિખારી શાંતિ નહિ રે મળે સર્વ ગતિઓમાં શ્રેષ્ઠ મનુષ્યગતિ તમે પામ્યા છે. નરક, નિગેહમાં ઘણું ભમ્યા હવે પુણ્યની મુડી લઈને માનવભવમાં આવ્યા છે. અહીં માતા-પિતા, પત્ની, પૈસા, પુત્ર પરિવારને મોહમાં પડે છે ને તે વિચાર કરે છે કે આ સંસારનું નાટક પૂરું જોઈ લેવા દે. હજુ ઘણું આયુષ્ય બાકી છે પણ આ પામર આત્માને ખબર નથી પડતી કે પુણ્યરૂપી મુડી મહરાજાના સુભટોએ લૂંટવા માંડી છે. હવે ખલાસ થવાની તૈયારી છે. છોકરા મેટા થયા એટલે એના સગપણના શ્રીફળ આવ્યા ને પરણાવ્યા. ઘરમાં પુત્રવધૂએ આવી. આ Page #812 -------------------------------------------------------------------------- ________________ ૭૪૭ ] નાટકના ચેાથા ખેલના દૃશ્યે તા માઝા મૂકી અને જીવરાજભાઈને હરખઘેલા બનાવી દીધા. હરખમાં ને હરખમાં એમને ન રહી પાટલીની ખબર કે ન રહી ટાઈમની ખખર. મૃત્યુની સીટી વાગી ને જીવરાજભાઇ ગભરાઇ ગયા. ', ક શાળા સુવાસ અરર....આ શું થઇ ગયું ? મેં તા મનુષ્યભવ પામીને દાન ન દીધું, શીયળ ન પાળ્યું, આ શરીરને સાચવવાની મમતામાં તપ પણ ન કર્યુ કે શુભ ભાવના પણ ન ભાવી. કાઈ જાતની આરાધના કરી શકયા નહિ. મેાક્ષની અનંતી લક્ષ્મી મેળવવા આવેલા જીવરાજભાઈએ મનુષ્યગતિના જકશનમાં આવીને પાસે જે મુડી હતી તે પણ ગુમાવી દીધી. આ સંસારના નાટકના ચાર ખેલની ચપટીમાં એવા તા ચાળાઇ ગયા કે મૂળગી મુડી ખાઇ માથે કરજ વધારી ચાર્માંશીના ચકરાવામાં ચક્કર લગાવવા જીવરાજભાઈ ચાલી નીકળ્યા. ટૂંકમાં આ દૃષ્ટાંતના સાર ખરાખર સમજશો તે એટલે છે કે આ મનુષ્યભવમાં સમ્યગ્ દન, જ્ઞાન અને ચારિત્રના સાધનેાની જેટલી સુલભતા છે તેટલી ખીજા કોઇ ભવમાં નથી. માટે મહાન પુષ્ણેાદચે મળેલા આ માનવભવને જ્ઞાન દર્શન, ચારિત્રાદિ ગુણેાની પ્રાપ્તિ કરવામાં સાક ખનાવા, નહિતર આ જીવરાજભાઈ જેવી તમારી દશા થશે, માનવભવને સાÖક મનાવવા માટે જેમના આત્મા જાગૃત બન્યા છે એવા તેમકુમાર તા તારણદ્વારે આવીને પાછા ફર્યાં એટલે કૃષ્ણ વાસુદેવ આદિ વડીલે તેમને સમજાવે છે કે હવે હિંસાનુ કાય` નહિ થવા દઈએ. ખધા યાદવા પણ સમજી જશે ને માંસાહારને ત્યાગ કરશે પણ તમે પાછા ફરો તે અમારું નાક રહે. અમારી ઇજ્જત ખાતર હાથીને પા વાળા પણ નેમકુમાર પાછા ફરતા નથી. આ તરફ્ આ મનાવ ખનવાથી ઉગ્રસેન રાજા પણ ઉદાસ બનીને લમણે હાથ દઈને બેઠા ત્યારે મંત્રી કહે છે મહારાજા ! હવે તમે ચિંતા છેાડી ઢો, ચિંતા કરવાથી શું વળશે ? ત્યારે ઉગ્રસેન રાજા કહે છે મંત્રીશ્વર ! ચિ'તા કેમ ન થાય ! જુએ તે ખરા, મારી લાડકવાયી રાજુલની કેવી દશા થઈ ગઈ છે! અરેરે.... આ યાદવકુળના જાયા નૈમકુમારે અમારી હાંશ પૂરી ન કરી. રાજુલના મનના કોડ મનમાં રહી ગયા. એક તે એ ચિ'તા થાય છે ને ત્રીજી ચિંતા થાય છે કે આ પીઠી ભરેલી કન્યાને કયાં સુધી કુંવારી રાખી શકાય. રાજુલ તેમ...તેમ કરે છે. હવે આ બાબતમાં શું કરવુ ? અહી' ઉગ્રસેન રાજા, ધારણી રાણી અને સખીએ બધા રાજુલને રૂદન અધ કરવા સમજાવે છે અને ત્યાં કૃષ્ણવાયુદેવ, સમુદ્રવિજય વિગેરે તેમકુમારને હાથી તારદ્વાર તરફ પાછો વાળવા સમજાવે છે. હવે શું ખનશે તે અવસરે. ચરિત્ર ઃ- જિનસેનકુમાર જયાં બેઠા હતા ત્યાંથી ઉભા થયા ને દરવાજા પાસે આવ્યા. આ જોઇને ક્ષત્રિયા અને નગરલેાકા ખેલવા લાગ્યા કે ખુદ મહારાજા પણુ દરવાજા ખાલી થયા નહિ, માટા મહેન્મત્ત હાથી, માટે અને બળવાન સુભટા કાઇથી જે Page #813 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ove . ક્રાય ન થઈ શકયુ' તે આ નાનો છેકરે શું કરી શકવાનો છે ? એની માતાને અળખામણેા લાગે છે કે તે હાથે કરીને મરવા માટે જઇ રહ્યો છે. એનાથી કંઈ બની શકવાનું નથી. એ ખાટા અભિમાન કરે છે. ક્ષત્રિયા મનમાં ખખડે છે કે આપણું અપમાન કર્યુ છે તે હવે જોઇએ છીએ કે એ શુ કરે છે? બધાને એને માટે શકા થાય છે પણ જિનસેનના દિલમાં બિલ્કુલ શ ́કા નથી કે મારાથી દ્વાર નિહ ખુલે. એ તા મે થઇને નીરપણે દરવાજા પાસે આવ્યા. કહે કુંવર દ્વાર પર જા કે, કૌન હૈ મહલા માંય, જલ્દી ખેાલા આકર દ્વાર ચે, નહીંતર દ્વાર તાડાય. દરવાજા પાસે જઇને જિનસેનકુમારે કહ્યુ કે મહેલમાં તમે કાણુ છે ? જે હાય તે દરવાજા જુદી ખાલા, નહિતર હુમણાં હું દરવાજા તેાડી નાંખીશ. આ રીતે જિનસેન કુમાર એ ત્રણ વખત ખેલ્યા. ચ'પકમાલા દરવાજા પાસે જ બેઠી હતી. એણે જિનસેનકુમારન અવાજ સાંભળ્યા. એના મનમાં થયુ* કે નક્કી આ અવાજ મારા સ્વામીનાથના જ છે. મને શેાધતા શોધતા અહીં પહોંચી ગયા લાગે છે. હવે મારે દ્વાર ખેલવા જોઈએ. દરવાજા ખાલતા પહેલા એણે નવકારમંત્રનું સ્મરણ કરીને ભગવાનને પ્રાથના કરી કે હું શાસનદેવ ! અવાજ ઉપરથી મને એમ લાગે છે કે નક્કી મારા પતિ જ છે, પણ જો કદાચ એ ન હાય તા તમે મારુ રક્ષણ કરશે એમ કહીને એણે હિ...મતથી દરવાજા ખાલ્યા. દરવાજા ખુલ્યા એટલે લેાકોના મનમાં આવ્યય થયુ કે આટલા આટલા પ્રયત્નો કરવા છતાં કોઈ દરવાજા ખેાલી શક્યુ. નહિ અને આણે તેા કોઈ શસ્ત્ર લીધું નથી, કંઈ મહેનત પણ કરી નથી, માત્ર અવાજ કર્યાં ને દરવાજો ખુલી ગયે, માટે આનામાં કંઈ જાદુ લાગે છે. નહિંતર એકદમ દરવાજો કેવી રીતે ખુલે ચપકમાલાને જોતા ભયભીત બનેલી પ્રજા :– આમ લેક આશ્ચય માં પડીને વિચાર કરે છે ત્યાં તે રૂપરૂપના અવતારસમી તેજસ્વી ચપકમાલા હાથમાં તલવાર લઈને બહાર આવી. રૂપ તે ઘણુ' છે પણ એના મુખ ઉપર ક્રોધ ક્રોધ વ્યાપેલે છે. આંખે તાલચાળ છે. માથાના લાંબા વાળ છૂટા મૂકી દીધા છે, એટલે જોનારને લાગે કે આ તા કાઈ સાક્ષાત્ દેવી લાગે છે. ખરેખર દેવી જેવી સતી કોપાયમાન થઈ છે. એનુ રૂપ જોઈને બધા ધ્રુજી ઉડયા. ચંપકમાલા દરવાજામાંથી નીકળીને હાથમાં તલવાર લઈને દોડતી જ્યાં વેશ્યા હતી ત્યાં આવીને તલવારથી વેશ્યાનું મસ્તક ઉડાવી દીધું. આ જોઇને ખુદ સિ’હલદ્વીપના મહારાજા પણુ ધ્રુજી ઉઠયા. બધાના મનમાં થયું કે ભાગા, આ જગદ ંબા તા ખરાખર કાપાયમાન થયા છે. આ વેશ્યાના પાપે હમણાં આપણને બધાને મારી નાંખશે. આખું ગામ સાફ કરી નાંખશે. આપણું અને આખા નગરનુ' શું થશે? એમ ખેલતાં રાજા, પ્રધાન, સુભટા, તેમજ Page #814 -------------------------------------------------------------------------- ________________ દરેક પ્રજાજને ત્યાંથી જીવ લઈને ભાગ્યા. સૌને પિતાને જીવ વહાલો છે. કોઈને મરવું ગમતું નથી. રાજા અને પ્રજા સૌ પિતાપિતાને જીવ બચાવવા ભાગ્યા. પાછું વાળીને કઈ જોતું નથી. કેઈના બાળકે પડી જાય છે તે પણ તેને લેવા રહેતા નથી. બધા દેડીને જ્યાં જગ્યા મળી ત્યાં ભરાઈ ગયા. વેશ્યા તે પરલોકમાં પહોંચી ગઈ, અને રાજા તથા પ્રજા બધા ડરના માર્યા ભાગી ગયા. હવે ચંપકમાલા અને જિનસેનકુમાર એ બે જ રહ્યા બંને ભેગા થશે ને સુખ દુઃખની વાત કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૧ આસો સુદ ૧૩ ને શનિવાર તા. ૧૪-૧૦-૭૮ અનંત કરૂણાસાગર, તીર્થંકર ભગવતેએ જગતના જીના હિત માટે આગમવાણી પ્રકાશી. તેમાં આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. એમાંથી આપણને ઘણું ઘણું જાણવાનું મળે છે. કૃષ્ણવાસુદેવ નેમકુમારને સમજાવે છે ત્યારે નેમકુમારે કહ્યું વડીલ બંધુ! મેં બધે જ વિચાર કરી લીધું છે. તમે મારી વાત સાંભળે. આ મનુષ્ય જન્મ મહાન મુશ્કેલીથી મળે છે. તે પહેલાં કેણું જાણે કેટલાય કાળ સુધી જીવને વનસ્પતિ, કીડા, મકડા આદિની યોનિઓમાં રહેવું પડયું હશે અને જે નિર્દોષ પશુ પક્ષીઓને લેકે પિતાને ભઠ્ય માનીને મારી નાખે છે તેવા પશુઓના શરીરમાં પણ આ જીવને રહેવું પડયું હશે. આ પ્રમાણે અનેક જન્મ સુધી કષ્ટ ભગવ્યા પછી આ મનુષ્ય શરીર જીવને પ્રાપ્ત થયું છે. તે આવા દુર્લભ અને ઉત્તમ માનવ શરીરને નરક, તિર્યંચ વિગેરે નિમાં જઈને મહાન દુઃખ ભેગવવા પડે તેવા કાર્યમાં જોડવું ઈષ્ટ છે કે ફરીને સંસારમાં વારંવાર જન્મ મરણના મહાન દુઃખે ભેગવવાનું મહાદુઃખ ઠાવવું ન પડે એવા કાર્યોમાં જોડવું ઈષ્ટ છે? જે મનુષ્ય પોતાના જન્મને ઉદ્દેશ વિષયગ જ માને છે અને એ કારણે અધિકાધિક વિષયભેગમાં પ્રવૃત્ત બને છે તે પિતાને માટે વારંવાર જન્મ મરણ કરવાની સામગ્રી એકત્રિત કરે છે અને જે મનુષ્ય જન્મને ઉદ્દેશ જન્મ - મરણથી મુક્ત થવાને સમજે છે તે વિષયભેગમાં સુખ માનતું નથી, પણ વિષયજન્ય સુખેને છોડી દે છે, અને સમસ્ત પ્રાણીઓને પિતાના સમાન માનીને સૌની સાથે પ્રેમ અને મૈત્રીભર્યો વ્યવહાર રાખે છે. એવી જ વ્યકિત પ્રેમ અને મૈત્રીભાવને પૂર્ણરૂપે વિકસિત કરીને જન્મ મરણથી છુટકારો મેળવે છે ને અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. આ મહાન મુશ્કેલીથી મળેલા માનવદેહને જન્મ મરણથી મુકત થવાય એવા કાર્યોમાં જેડ જોઈએ પણ અજ્ઞાન લેકે જન્મ-મરણ વધે એવા કાર્યોમાં જેડી રહ્યા છે. આ વાત મારા દિલમાં ખટકતી હતી, તે સિવાય હું પિતે તે અક્ષય સુખ મેળવવા ઈચ્છું છું. સાથે બીજા જીનું ધ્યાન પણ એ તરફ ખેંચવા ઈચ્છતું હતું અને તે માટે એવા કોઈ પ્રસંગની Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ શારદા સુવાસ રાહ જોતા હતે. એમાં મારા ભાભીઓએ નેમ માન્યા નેમ માન્યા કહીને પરણવાનું ચેકડું બેસાડી દીધું અને વિવાની તૈયારીઓ થવા લાગી, ત્યારે મેં વિચાર કર્યો કે વિવાહના બહાને મને લેકેને ઉપદેશ દેવાને અવસર મળશે એમ માની વિવાહ સંબંધી કોઈ વાતને વિરોધ ન કર્યો. મારે લેકીને એ બતાવવું હતું કે હું રાજ્યને અધિક સમજતા નથી, રામતી જેવી સ્ત્રીમાં મને મેહ નથી, તેમ જ વિષયજન્ય સુખને પણ હું સારા સમાજને નથી. મારી દ્રષ્ટિએ તે એ બધા કરતા અહિંસા જ શ્રેષ્ઠ છે. તેને માટે હું સંસારના સમસ્ત સુખને છેડી શકું છું અને એટલા માટે હું પાછો જઈ રહ્યો છું. હવે હું સંસારના કોઈ પણ પ્રપંચમાં પડવા ઈચ્છતું નથી પણ હું મને પોતાને જન્મમરણથી મુકત થવાના ઉપાયની સાથે જગતના જાને આ પાઠ શીખવવા ઇચ્છું છું. માટે હે મોટાભાઈ! આપ મને રેકવાને નિષ્ફળ પ્રયાસ ન કરે, મને જવા દે. દેવાનુપ્રિયે ! લગ્નપ્રસંગમાં પણ કેમકુમારે કેવી અમૂલ્ય તત્વષ્ટિ કેળવી હતી. તમને બધાને તે લગ્ન પ્રસંગે સંસારના સુખ સિવાય બીજું કઈ વિચાર આવે છે ખરો? અહીં કેમકુમારને વૈરાગ્યભરેલે જવાબ સાંભળીને કૃષ્ણવાસુદેવ આદિ બધા નિરાશ થઈ ગયા પણ લેકેના હૃદય પર નેમકુમારના જવાબનો ખૂબ પ્રભાવ પડે. એમના કથનની સત્યતાને કઈ ઇન્કાર કરી શક્યા નહિ. કૃષ્ણવાયુદેવ, સમુદ્રવિજય બધા મૌન રહ્યા. થેડી વાર મૌન રહ્યા પછી કૃષ્ણજીએ કહ્યું હું મારા લઘુ બંધવા! તારી વાત સત્ય છે. એનો અમે ઈન્કાર કરી શકતા નથી. તમે અહિંસાને જે ક્રિયાત્મક ઉપદેશ આપ્યો છે તે નિષ્ફળ નહિ જાય પણ ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમની સાથે લગ્ન કર્યા વિના ચાલ્યા જવું તે ઠીક નથી. કારણ કે એમ કરવાથી યાદવકુળની પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે. અમારા બધાનું અપમાન થાય છે અને એક નિર્દોષ અને કેડભરી કન્યાનો તિરસ્કાર થાય છે માટે તમે પાછા ફરે અને લગ્ન કરે. કૃષ્ણજી સામે કેમકુમારે કરેલી વૈરાગ્યભરી વાતે – કૃષ્ણવાસુદેવની વાત સાંભળીને નેમકુમારે કહ્યું-મટાભાઈ! હું રાજેમતીને છેડીને બીજી કન્યા સાથે લગ્ન કરું તે મેં એનો તિરસ્કાર કર્યો ગણાય પણ મારે મન તે રાજેમતી કે જગતની તમામ સ્ત્રીઓ માતા સમાન છે, માટે હું એને તિરસ્કાર નથી કરતે કે તમારું કેઈનું અપમાન નથી કરતે. આમ તે મારે મન જગતના સઘળા વિષયભેગના સાધનો તિરસ્કારને પાત્ર છે, પણ આત્મદષ્ટિએ હું એક નાનામાં નાના પ્રાણને પણ તિરસ્કાર કરી શકો નથી, માટે સંસારિક દૃષ્ટિએ હું રાજેમતીને તિરસ્કાર નથી કરતે અને તેમ કરવાનું કેઈ કારણ પણ નથી, કારણ કે મેં રાજેમતીને જોઈ નથી, તેમજ તેને કેઈ અપરાધ પણ મેં સાંભળ્યું નથી, તે પછી મારાથી એને તિરસ્કાર કેમ કરાય? વીરા ! હું કઈપણ સંસારિક બંધનમાં પડવા ઇચ્છતું નથી પણ સમસ્ત સંસારિક બંધનથી મુક્ત થવા ઈચ્છું છું. જે મેં પશુપક્ષીઓને Page #816 -------------------------------------------------------------------------- ________________ શારદા થવાય ૭૫૧ પણ બંધનથી મુક્ત કરાવી સ્વતંત્રતા અપાવી, તે પછી હું પોતે સ્વતંત્રતાને ગુમાવીને બંધનમાં કઈ રીતે પડી શકું ? આપ બધાને મારા ઉપર ખૂબ નેહ ને લાગણી છે પણ મારી દષ્ટિમાં તે કુટુંબ પરિવાર બધું બંધનરૂપ છે. મેં તે હમણાં જ જોયું કે બંધનમાં પડેલા પશુપક્ષીઓ કે કાળ કલ્પાંત કરતા હતા. એમને સ્વતંત્રતા મળવાથી આનંદભેર તેમના પિતાના સ્થાને ચાલ્યા ગયા. એમને પણ બંધનમાં રહેવું ગમતું ન હતું તે પછી મને પણ ક્યાંથી ગમે? મને પણ એમ જ થાય છે કે હું પણ બંધનમાંથી મુક્ત બનીને સ્વતંત્ર બનું. સંસારમાં વારંવાર જન્મ-મરણ કરવા માટે મારા આત્માને એવા બંધનમાં નાંખવા ઈચ્છતું નથી. સંસારના બંધનમાં આરંભ સમારંભાદિ અનેક પાપ કરવા પડે છે, માટે મારે આરંભ સમારંભથી બચવું છે, અને જગતને પણ એ જ પાઠ શીખવાડવા છે, માટે હું આપને મારે દઢ નિશ્ચય જણાવી દઉં છું કે હું સંસારના કોઈ પણ બંધનમાં નહિ રહું પણ સંયમ સ્વીકારીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ વિગેરે તેનું પાલન કરીશ અને બીજા લેકેને પણ તે માર્ગે વાળીશ. બંધુઓ ! આ જગતમાં પ્રત્યેક પ્રાણીઓની સામે બે ચીજ હોય છે એક શ્રેય અને બીજી પ્રેય. જે ચીજ ઈદ્ધિ અને મનને પ્રિય છે, જે તરફ ઈન્દ્રિયો અને મન સ્વાભાવિક રીતે પ્રવૃત્ત બને છે, જે તરફ ઇન્ડિયા અને મનનું આકર્ષણ થાય છે તે પ્રેય છે, અને જેનાથી ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિનું પોષણ થતું નથી પણ નિરોધ થાય છે તે શ્રેય છે. દરેક છ સામે આ બંને બાબતે હાજર છે. તેમાંથી જેને જે ગમે તે ગ્રહણ કરી શકે છે. જો કે મોટા ભાગે ઇન્દ્રિ અને મનને ઝોક પ્રેય તરફ વળે છે પણ પ્રેયને લેવું તે સંસારમાં જન્મ મરણના ફેરા વધારવા જેવું છે. પ્રેયને અપનાવવાથી આ સંસારમાં વારંવાર જન્મ મરણ કરવા પડે છે. અને અનેક પ્રકારના સંગ વિગના કષ્ટો સહન કરવા પડે છે, તેથી ઉલટું પ્રેયને છેડીને શ્રેયને અપનાવવાથી ઇન્દ્રિય અને મનોવૃત્તિનું પિષણ તે નથી થતું પણ ઇન્દ્રિય અને મનની વૃત્તિના પોષણથી ઉત્પન્ન થનારા દુખેથી બચી જવાય છે, અને અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. શ્રેયને અપનાવવાથી આત્મા ધ્રુવ અને સુખપ્રદ સ્થાનને પ્રાપ્ત કરે છે. જયાં પહોંચ્યા પછી જન્મ મરણને ભય રહેતું નથી અને સંગ વિગનું દુઃખ પણ આવતું નથી. હે મટાભાઈ! પ્રેયને ત્યાગ કરીને શ્રેયને અપનાવવાથી આ મહાન લાભ થાય છે, છતાં લોકે મિથ્યા મેહમાં પડેલા છે, અને હાનિકર પ્રેયને માટે શ્રેયને ત્યાગ કરે છે, એટલું જ નહિ પણ પ્રેયના અભાવમાં પિતાનું જીવન જ નિરર્થક માને છે. આવું માનનારા લોકેની સામે હું એ આદર્શ બતાવવા ઈચ્છું છું કે શ્રેયને માટે તમે પ્રેયને ત્યાગ કરે, અને પ્રેયને માટે શ્રેયને ન ભૂલે. પ્રેયના મોહમાં પડીને જન્મ મરણના દુખે વધારે નહિ પણ શ્રેયને અપનાવીને શાશ્વત સુખનું ધામ-ક્ષને પ્રાપ્ત કરે, Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ શાહ સુવાણ - નેમકુમારને તે રણકાર પરર્થી પાછા ફરતી વખતે બે તરફથી આકર્ષણ હતું. એક તે સંસારિક વિષયોનું આકર્ષણ નેમકુમારને પિતાના તરફ ખેંચી રહ્યું હતું, ત્યારે બીજી તરફથી દીનદુઃખી છની કરૂણ જેમકુમારને ખેંચી રહી હતી. એક બાજુથી કૃષ્ણ પ્રમુખ યાદ નેમકુમારને કહેતા હતા કે તમે લગ્ન કર્યા વિના ચાલ્યા જશો તે અમારું બધાનું ઘર અપમાન થશે ત્યારે દુઃખી પશુડાઓ તેમને અંતઃકરણપૂર્વક ભાવથી પ્રાર્થના કરતા હતા કે હે દયાળુ ! જો તમે લગ્ન કરીને સંસારની ઝંઝટમાં પડી જશે તે અમારું રક્ષણ કેણ કરશે? આ બંને પરસ્પર વિરોધી આકર્ષણે હતા, પણ બેમાંથી અહિંસાને જ વિજ્ય થયે. નેમકુમારનો ઉપદેશ સાંભળીને યાદવકુમારે ચક્તિ થઈ ગયા, અને તેમના ઉપર એ પ્રભાવ પડશે કે જાનમાં આવેલા યાદવકુમારેમાંથી લગભગ એક હજાર યાદ વૈરાગ્ય પામી ગયા ને કેમકુમારને સાથ દેવા તૈયાર થયા. સમુદ્રવિજય તે નેમકુમાર સામે એક શબ્દ પણ બોલી શક્યા નહિ. કૃષ્ણવાસુદેવે પણ તેમને આટલું આટલું સમજાવ્યા છતાં ન સમજ્યા તેથી તેમને ઉત્સાહ તૂટી ગયે. પગ ઢીલા થઈ ગયા ને મુખ ઉપર આનંદ ઉડી ગયે, અને બધા નિરાશ બની ગયા. આ વાતને હવે અહીં અટકાવીને રાજેમતીનું શું થયું તે તરફ દૃષ્ટિ કરીએ. “ રામતીને ઝૂરાપ”:- રાજેમતી બેભાન થઈ જાય છે ને ભાનમાં આવે છે ત્યારે નેમકુમારને યાદ કરી કરીને ઝુરે છે નાથ ! આ શું થઈ ગયું? મારી આશાના મિનારા તૂટી ગયા. આપ મને તરછોડીને આમ ચાલ્યા ગયા ? રાજેમતીને ગૂરતી જોઈને તેના માતા પિતા પણ ગૂરવા લાગ્યા. ઉગ્રસેન રાજા અને રાણીનું મન પણ કયાંય ઠરતું નથી ત્યારે મંત્રી રાજાને સમજાવે છે મહારાજા ! આમ ગુરપ કરવાથી શું ? આપ તે સમજુ છે. જે આપ આમ ગુર્યા કરશે તે રાજુલ બહેનનું શું થશે? ઉગ્રસેન રાજા કહે મંત્રીજી! મારી કુમળી કુલ જેવી રાજમતીના મુખ સામું મારાથી જેવાતું નથી. હું એને કઈ રીતે આશ્વાસન આપું ! જો કે કેમકુમાર પરણ્યા વિના ચાલ્યા ગયા એટલે મને એમના પ્રત્યે નફરત થઈ છે, બાકી તે રાજેમતીનું મન જેમ જેમકુમારને જોઇને ડરી ગયું હતું તેમ મારું મન પણ એમને જઈને ઠરી ગયું હતું. શું એનું તેજ ! શું એનું લલાટ ! કેમકુમાર જમાઈ સર્વગુણસંપન્ન હતા એટલે રાજુલ એને ઝંખે છે, ઝુરાપો કરે છે. હું એને કઈ રીતે કહું કે બેટા! તું એને ભૂલી જા. મને નથી ભૂલતા તે એને કેમ ભૂલાય ! હવે મારે શું કરવું ? એને કેવી રીતે સમજાવવી? આ રીતે ઉગ્રસેન રાજા અફસેસ કરે છે. બીજી તરફ રાજેમતીને વિલાપ કરતાં એની માતા અને સખીઓ વારે છે કે બહેન! તું સમજ આપણે તે ઘણું હોંશ હતી. તું તારા પિતાજીને ખૂબ વહાલી દીકરી છે એટલે તને ખૂબ હેશથી ધામધૂમથી પરણાવવા માટે તે જાન તેડાવી પણ આપણી આશાઓ ધૂળમાં મળી ગઈ, ત્યારે રાજેમતી રડતી રડતી શું કહે છે હે પ્રાણનાથ ! હવે તમે મને ક્યારે મળશે? તમારા વિના મારું જીવતર ધૂળ થઈ ગયું. Page #818 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તુમ વિના સુના સુના મનના મંદિરિયા (૨) સની આ કાયા મારી સુના રે આંગણીયા, ચા નહિ રે કંસાર...સુને મારે સંસાર..નેમજી નહિ રે મળે. રાજુલને વિલાપ એ કરૂણ હતું કે ઝાડે બેઠેલા પંખીઓ પણ ધ્રુજી ઉઠે, ત્યારે માણસની તો વાત જ ક્યાં કરવી ! એને વિલાપ સાંભળીને કઠોરમાં કઠોર હદયના માણસે પણ પીગળી ગયા. રાજુલ કલ્પાંત કરતી કહે છે અરેરે....નાથ! આપ પાછા વળ્યા તે ભલે વળ્યા પણ મને એક વાર તે મળવું હતું ને ! મને એક સંદેશે તે કહેવડાવ હતો કે રાજુલ ! હું તને છોડીને મોક્ષની વરમાળા પહેરવા જાઉં છું. તારી પહેરવાની ઈચ્છા હોય તે ચાલ. મને આમ છેડી દીધી! મારા હૃદયમંદિરમાં તે આપની જ મેહનગારી મૂર્તિ બિરાજેલી છે. આપના જવાથી મારા મનનું મંદિર તકન સૂનું સૂનું બની ગયું છે. આપ આટલી મોટી જાન જોડીને સસરા ઉગ્રસેન રાજાને ઘેર આવ્યા ને એક કેળિયે કંસાર પણ ન ચાખે ! આપ મને એક વખત મળ્યા હતા તે પણ મને સંતેષ થાત, આવા કરૂણ શબ્દ બોલતાં બોલતાં રાજુલ પિતે રડતી જાય છે ને પિતાના માતા-પિતા, સખીઓ આદિ સ્વજનેને પણ રડાવતી જાય છે. મહેલમાં તે વિવાહોત્સવના આનંદને બદલે કાળે કપાત મચી ગયો છે. જાનનું ઉડી ગયેલું નુર - આ તરફ કૃષ્ણવાસુદેવ, તેમજ સમુદ્રવિજય આદિ દશ દશાર્હ ભાઈઓએ નેમકુમારને પાછા વળવા ઘણું સમજાવ્યા પણ એ પાછા ન વળ્યા. એમણે તે પિતાને હાથી આગળ ચલાવ્યું. જાનમાંથી વરરાજા ચાલ્યા જાય પછી એ જાન કેવી કહેવાય ? જાનમાં જે વરરાજા હોય તે જાનના માન છે. વરરાજા વિનાની જાનના માન નથી. વર વિનાની જાન શેભતી નથી. એ જાન જાન નથી રહેતી, એમ દ્વારકા નગરીથી આવેલી જાન વેરવિખેર થઈ ગઈ. જે નેમકુમાર પરણ્યા હતા તે જેમ જાન ધમધમાટ કરતી આવી હતી તેમ ધમધમાટ કરતી વિદાય થાત. મથુરા નગરીમાં જાનના વળામણું થાત ને દ્વારકા નગરીમાં સામૈયા થાત. હવે તે એ કંઈ રહ્યું નહિ. કૃષ્ણજી, સમુદ્રવિજય આદિના મુખ ઉપરથી નૂર ઉડી ગયું. સો વીલે મેઢે પાછા ફર્યા ને દ્વારકા પહોંચી ગયા, પણ મનમાંથી આઘાત જ નથી. સમુદ્રવિજય અને કૃષ્ણજી તે એવા લજજાઈ ગયા કે આપણે ઉગ્રસેન રાજાને હું કેવી રીતે બતાવી શકીશું?ને રામતીનું શું થયું હશે? શીવાદેવી માતા કહે છે ને! તું તે વૈરાગી જ રહ્યો, તારું મન સંસાર તરફ ન વળ્યું તે ન જ વળ્યું, પછી સમુદ્રવિજય રાજા કૃષ્ણજીને બોલાવીને કહે છે દીકરા! આપણે આ રીતે પાછા ફર્યા છીએ તેથી ઉગ્રસેન રાજા અને રાજેમતીને ખૂબ આઘાત લાગ્યો હશે. તેમને આશ્વાસન આપવા માટે આપણે એક પત્ર તે લખવો જોઈએ પણ મારા હાથ પગ ભાંગી ગયા છે. મારું હૃદય તૂટી ગયું છે, તેથી હું પત્ર લખી શકું તેમ નથી, માટે તું પત્ર લખી દેજે. આમ શા. સુ. ૪૮ Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ શારદા સુવાસ તે કૃષ્ણને પણ ખૂબ આઘાત લાગે છે કારણ કે બધી જવાબદારી પતે લીધી હતી. પિતે જ માંગુ કરવા ગયા હતા એટલે લખતા સંકેચ તે થાય ને? પણ કાકાની આજ્ઞા થઈ એટલે પોતે પત્ર લખવા બેઠા. “ઉગ્રસેન રાજાને લાગેલો ભયંકર આઘાત - આ તરફ ઉગ્રસેન શાની પણ એવી જ દશા થઈ હતી. ઉગ્રસેન રાજા સભામાં ગયા ત્યારે સૌના મસ્તક નીચા નમી ગયા. સભામાં બેઠેલા દરેક મનુષ્યના મુખ ઉદાસ હતા ને પ્રધાન આદિ સર્વેની આંખમાં આંસુ હતા. મહારાજા ઉગ્રસેન સિંહાસન પર બેઠા પણ તેમનું ચિત્ત ચેપ્યું નહિ, એટલે પ્રધાનને કહે છે મને ચેન પડતું નથી. મારાથી કામ નહિ થાય. એમ કહીને સિંહાસનેથી ઉભા થઈને મંત્રણગૃહમાં ચાલ્યા ગયા. રાજા સિંહાસને બેઠા ત્યારે દ્વારકાથી એક દૂત કૃષ્ણજીને લખેલે પત્ર લઈને આવ્યો ને રાજાના હાથમાં આપે, પણ અત્યારે મન ઉદાસ હતું એટલે પત્ર લઈને મંત્રીના હાથમાં મૂકી દીધું. મંત્રણાગૃહમાં જઈને ઉગ્રસેન રાજા ઢગલે થઈને પડી ગયા ને તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ એ આંસુમાં યાદ પ્રત્યે રોષ હતું, અને પુત્રી પ્રત્યે વાત્સલ્ય હતું. મંત્રીએ કહ્યું–મહારાજા ! આપ શાંત થાઓ. બધે રસ્તે નીકળી જશે, પણ આ દ્વારકાથી પત્ર આવ્યું છે એ તે આપ વાંચે? મહારાજા કહે છે મારે એમને પત્ર નથી વાંચ. મહારાજા ! એમ તે કંઈ ચાલે? પત્ર તે વાંચ જ જોઈએ ને. દુશ્મનને પત્ર લઈને દૂત આવે છે તે પણ આપણે વાંચીએ છીએ તે આ પત્ર તે વાંચ જ જોઈએ. મંત્રીએ આ પ્રમાણે કહ્યું એટલે ઉગ્રસેન મહારાજા કંઈક સ્વસ્થ થઈને બેલ્યા-ઠીક, તે તમે મને પત્ર બરાબર વાંચી સંભળાવે. મહારાજાની આજ્ઞા થતાં મંત્રીએ પત્ર વાંચવા માંડે. પરમ પૂજ્ય શ્રી ઉગ્રસેન મહારાજાની પવિત્ર સેવામાં, અમારા કારણે આપને માનભંગ, વેદના અને પારાવાર તકલીફ ભોગવવી પડી છે એ માટે અમે તો આપની માફી માંગીએ છીએ. મારા કાકાશ્રી તે એટલા બધા ભગ્નહૃદયી બની ગયા છે કે તેઓ પોતે પત્ર લખી શકે તેમ નથી, પણ આ પત્ર તેમણે જ મારી પાસે લખાળે છે. તેમની આજ્ઞાથી હું પત્ર લખી રહ્યો છું. કાકાશ્રીને બદલે આ કડવી ફરજ મારે બજાવવી પડે છે. કયા શબ્દોમાં ક્ષમાયાચના કરવી એ પણ સમજણ પડતી નથી, છતાં અમારી સ્થિતિ સમજાવીશ તે મને આશા છે કે આપ અમારી સ્થિતિ સમજી શકશે ને અમને ક્ષમા પણ આપી શકશે. મારા લગ્ન નિમિત્તે પશુઓની હિંસા થશે ! એ કારણે કેમકુમારે તેરણદ્વાર નજીક આવીને હાથી પાછ વાગે ત્યારે અમે બધાએ તેને ઘણે સમજાવ્યું પણ એ પાછો ન વળે. અમને લાગે છે કે એના અંતરમાં રાત દિવસ સંસાર અને વૈરાગ્ય વચ્ચે ઘર્ષણ ચાલતું હોવું જોઈએ. એ સંસાર તરફ વળે તેથી અમને બધાને આનંદ થયે પણ Page #820 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૫૫ સંસારે એને એક નિમિત્ત આપ્યું અને એનાથી એ વિમુખ બની ગયે, હવે એને એ માટે આગ્રહ કરે નકામે છે, કારણ કે ગમે ત્યારે એને એવું નિમિત્ત એક યા બીજા રૂપમાં મળી રહેવાનું અને પછી આવું થાય તે વધારે વિષમ અને દુઃખદ બને. એની સાથે અમે ઘણું દલીલ કરી પણ એને તે એક જ જવાબ છે કે મને સંસારમાં રસ નથી. મને એમાં જોડી રાખવાથી કેઈનું કલ્યાણ નહિ થાય. સંસારના આટલા દુઃખે અને કઠિનતાઓ જોઈને મને એના તરફ તિરસ્કાર છૂટે છે, અને એટલા માટે જ મને વિચાર આવ્યો કે પરણીને ત્યાગ કરે એના કરતાં ન પરણવું તે વધારે સારું છે, તો પછી પહેલેથી જ ના પાડવી હતી ને? આટલે બધે ઉહાપોહ શા માટે કર્યો? એવી દલીલ પણ મેં કરી. એ બાબતમાં એણે એક જ વાત કરી કે જગતના જીને અહિંસાનો સંદેશો આપવા માટે જ આ પ્રમાણે કર્યું છે. આપણને બધાને દુઃખ થયું છે એ બદલ એણે આપણા બધાની માફી માંગી. હવે એને અમારે વધુ શું કહેવું ? રાજેમતીને અમારા સૌના વતી આશ્વાસન આપજે, અને એ બાબતમાં અમારા લાયક કંઈ પણ કામ હોય તે ફરમાવજે. એના ચિત્તને ભયંકર વાઘાત લાગ્યું હશે પણ એની સાથે સ્વસ્થતાથી કામ લેજે. એન. યાદવકુળ ઉપર સંપૂર્ણ અધિકાર છે એટલું એને ખાસ કહેજો. ફરીને આપ સૌની ક્ષમા યાચીએ છીએ. લી. આપને કૃષ્ણ મંત્રીએ પત્ર વાંચે. તે સાંભળીને ઉગ્રસેન મહારાજા ઉંડા વિચારમાં પડી ગયા ને નિરાશ થઈને લમણે હાથ દઈને બેઠા. મંત્રીએ કહ્યું, આ૫ આટલા બધા નિરાશ થશે તે કેમ ચાલશે? મંત્રીજી! હું બધું સમજું છું પણ મારાથી રાજુલનું મુખ જેવાતું નથી. એ રડી રડીને જિંદગી વિતાવે ને મેં મારું કામ પતાવ્યું એમ માનીને હું સંતોષ અનુભવું? ના..ના મારાથી એવું નહિ બને, મંત્રીએ કહ્યું સાહેબ ! એમણે આપણને પત્ર લખે તે આપણે જવાબ તે આપ જોઈએ ને? હા. જવાબ તે આપ જ પડશે. મારા હાથે ચાલતા નથી, મારું ચિત્ત ભમી રહ્યું છે પણ તમે પત્ર લખી દેજે કે તમારો સંદેશ મળે, અને એ બાબતમાં તમારે ક્ષમા માંગવાની હોય જ નહિ. તમે તમારું કર્તવ્ય બરાબર બજાવ્યું પણ મારી પુત્રીનું ભાગ્ય એવું અને અમારે એવું દુઃખ જેવાનું લખ્યું હશે. એમાં તમે શું કરી શકે? કેમ બરાબર છે ને મંત્રી છે? છે....હા, અને સાથે એ પણ જણાવજે કે યાદવકુળની લક્ષ્મી બનવાનું સદ્ભાગ્ય રાજુલ નહિ લખાવી લાવી હોય, છતાં આપે એને જે અધિકાર સ્થાપિત કર્યો છે એ જ ઘણું છે. એ માટે અમે તમારા ગણી છીએ. જેમકુમારને અમારા આશીર્વાદ પાઠવશે. મંત્રી કહે મહારાજા ! કેમકુમારના સંસાર ત્યાગ માટે કંઈ નિર્દેશ નથી કરવું ? સંસારત્યાગ ! આ સાંભળીને ઉગ્રસેન રાજા ઉશ્કેરાયા ને બોલ્યા કે આપણે એની સાથે કંઈ લેવાદેવા નથી. જેનામાં આટલે માટે ત્યાગ કરવાની શક્તિ હેય એનામાં સામે Page #821 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આવવાની હિંમત ન હતી! મારી પાસે જે આવ્યા હતા તે એને સમજાવત કે વત્સ! આમ સંસારથી નાસભાગ કરવાનું કામ કાયરનું છે. ક્ષત્રિય પુત્રનું નહિ. એણે તે ક્ષત્રિયનું નામ લજવ્યું. જે પ્રાણીઓથી ગભરાયે એ માણસને જોઈને તે શું કરે? શેક અને રેષના કારણે મહારાજા આવા શબ્દો બોલી રહ્યા છે. એમ સમજીને સૌ મૌન રહ્યા. થોડી વાર મૌન રહ્યા પછી મહારાજા ઉગ્રસેન કહે છે શું કરવું ને શું ન કરવું તે કંઈ સમજાતું નથી. મંત્રી કહે હવે રાજુલબાને સમજાવી પરણાવવાની તૈયારી કરે. આપણે પણ આપણા કુળની પ્રતિષ્ઠા તે સાચવવાની છે. મંત્રીજી! વાત તે સાચી છે કે પીઠી ભરેલી કન્યાને લાંબે સમય કુંવારી ન રખાય પણ એને વિલાપ અને શેક જઈને ધું ચીરાઈ જાય છે. એને મારે કેવી રીતે સમજાવવી? મહારાજ! આપ ચિંતા નહિ કરે. આ એની સખીઓ અને એના માતાજી એ બધું સંભાળી લેશે. રાજકાજમાં પડેલે માનવી એ વિચાર કરવા બેસે તે પાર જ ન આવે. એ બધું સામાન્ય માણસને પાલવે, એમ મંત્રી ઉગ્રસેન શજને સમજાવે છે. બીજી તરફ ધારણી રાણી અને રાજેમતીની સખીઓ જેમકુમારના વિયાગથી પુરતી જેમતીને કહે છે બહેન ! તું હવે છાની રહે, રડીશ નહિ. નેમકુમાર સાથે લગ્ન કરવાનું તારા લલાટે નહિં લખાયું હોય. નહિતર તેણે આવીને શા માટે પાછા ફરે? ત્યારે માતા કહે છે કંઈ નહિ, કુંવારી કન્યાને “સે ઘર અને સે વર.” નેમકુમાર સાથે કયાં લગ્ન કર્યા છે. હજુ તે મારી રાજુલ કુંવારી જ છે ને ! એને માટે નેમ કરતાં સવા મુરતી શેધીને પરણાવીશું. શા માટે રડે છે? આ શબ્દો સાંભળીને રાજુલ કહે છે કે માતા ! તું આવા શબ્દો ન બેલ. તને વિનવું છું માડી, તારા પગમાં પડી, હવે નહિ રે ઓઢું બીજાની ચુંદડી કહેવું શું માવડી તને ઘડી ઘડી, હવે નહિ રે ઓઢું હું બીજાની ચુંદડી. ભલે માને સો કુંવારી મને, હું તે પરણી ચુકી છું મા ને મને, | મારા અંગે છે એમની પીઠી ચડી..હવે નહિ રે... હે માતા ! હું તારા ચરણમાં પડીને તને વિનંતી કરું છું કે હવે તમે મને બીજે પરણાવવાની વાત ન કરશે. ભલે તમારી બધાની દષ્ટિમાં હું કુંવારી છું પણ હું મારા મનના ભાવથી નેમકુમાર સાથે પરણું ચૂકેલી છું. નેમકુમાર જ મારા પતિ છે. તમે માંડ નાંખે ત્યારે તેના નામથી નાંખ્યું હતું ? દેશ દેશમાં બધાને લગ્નમાં આવવાનું આમંત્રણ કેના નામથી આપ્યું હતું? સમુદ્રવિજય રાજાના પુત્ર નેમકુમાર સાથે ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમતીના લગ્ન છે. આ રીતે જ આમંત્રણ આપ્યું છે ને? મને પીઠી ચોળી ત્યારે પણ નેમકુમારના નામથી ગીત ગવાયા. એના નામથી મારા શરીરે પીઠી ચોળી. એના નામની મેં ચુંદડી ઓઢી અને હવે હું બીજાની ચુંદડી ઓઢું? બીજાના નામની પીઠી ચોળાવું ને મીંઢળ બાંધું ? હવે આ ભવમાં નેમ સિવાય બીજો પતિ મારે ન જોઈએ. સતી સ્ત્રીને એક ભવમાં બીજે પતિ ન હોય. Page #822 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ છ૭ તમે કઈ મારા નિમિત્તે કેમકુમારને એલંભા આપશે નહિ. એમના માટે ગમે તેવા શબ્દો બોલશે નહિ. એ તે મહાન પવિત્ર પુરૂષ છે. એમને કઈ દેષ નથી. છેષ તે મારા કર્મને છે. મારા ભાગ્યમાં એ પવિત્ર પુરૂષની અર્ધાગના બનવાનું લખાયું નહિ હેય. એથી જ એમ બન્યું. રડતા પશુઓને પિકાર સુણીને એમના અંતરમાં કરૂણા આવી અને એમને છોડાવીને પાછા ફર્યા. શું એ પશુની દયા કરે ને મારી દયા ન કરે? એમને મન તે સર્વ જી સમાન છે. મને તે એક જ વાતનું દુઃખ થાય છે કે જતા જતા એક વખત મને મળ્યા હતા અને એમના અંતરની વાત કરી હતી તે હું એમના વિચારને અનુકૂળ બની જાત. એ કહેત એમ કરત. મેં તે દૂરથી એમને જોયા પણ એમણે તે મને જોઈ જ નહીં. એમ કહીને રાજુલ રડે છે. હજુ પણ તે કે વિલાપ કરશે, ત્યારે માતા-પિતા શું કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૨ આ સુદ ૧૪ ને રવિવાર તા. ૧૫-૧૦-૭૮ આગમન આખ્યાતા, વિશ્વમાં વિખ્યાતા, જગત ઉધારક એવા ભગવતે ભવ્ય જીને જગાડતાં કહે છે કે હે આત્માઓ! મેહ રૂપી ભાવનિદ્રાનો ત્યાગ કરી ધર્મરૂપી ભાવ–જાગૃતિ લાવે, અને વિચારે કે મને અમૂલ્ય સમય મળે છે તે મારે કયું કર્તવ્ય કરવું ઉચિત છે? આ જીવે અજ્ઞાન અવસ્થામાં અનંત પુદ્ગલ પરાવર્તન જે જંગી કાળ વીતાવ્યું. તેમાં અનંતા જન્મ મરણ કરી અનંતા શરીરના પરાવર્તને કર્યા. હવે એવા પરાવર્તન કરીને કરવા ન પડે એવી સ્થિતિને પામવા માટે આ કેટલે બધો ચમર્થ સમય મળે છે! છતાં આ સમયને હું કે ઉપયોગ કરી રહ્યો છું ? અજ્ઞાનમાં, વિષય વાસનામાં, સંસારના વિકટ પંથમાં હજુ પણ શું આત્માને રખડતે રાખવાને? આત્માને ભાન નથી કે એનાથી મારા પુદ્ગલ પરાવર્તને વધે છે કે ઘટે છે? આ માનવ જીવનના સમયનું મહામૂલ્ય કેટલું છે? છતાં જીવ એનું અવમૂલ્ય કરી રહ્યો છે. આવા સુંદર પ્રકાશના પંથને અવગણીને ઘેર અંધારી અજ્ઞાનની ખીણમાં ઉતરી રહ્યો છે. આત્માએ વિચારવાની જરૂર છે કે મેં સંસારવર્ધક પ્રવૃત્તિ વધારી કે ઘટાડી? આ સુંદર મનુષ્ય જીવનને કાળ શા માટે છે? આ કાળમાં સવારમાં પ્રભુસ્મરણુ, મહાપુરૂષના ભવ્ય પરાક્રમે યાદ કરી જિન શાસનના અને તત્વવિચારના ભવ્ય પ્રકાશ આત્મા પર ઝળહળતા કરી આત્મા પરથી અંનતકાળથી જામેલી વાસનાઓના જાળા ઉખેડી શકાય, જ્યાં અનંત કર્મરૂપી કાટને ધર્મસાધનાના જવલંત અગ્નિથી બાળી શકાય, અનાદિ અનંતકાળથી મલીન બનેલા આત્માને વિશુદ્ધ ભાવનાઓથી સૂર્ય સમાન તેજસ્વી બનાવી શકાય. આ કરવાને બદલે Page #823 -------------------------------------------------------------------------- ________________ ઉપ શારદા સુવાસ આ કાળમાં આત્મા વિષયવાસનાના જાળા વધારતા હાય, નવા કમ રૂપી ઉકરડાના કચરા મેહના ટોપલાથી ભરીને આત્મામાં ઠાલવતા હાય અને અધમ વિચારાથી આત્માને વધુ અંધકારમય બનાવતા હાય તા આ કાર્ય કેટલ' અનુચિત કહેવાય ! અનાદિકાળથી આહારાદિ દશ સંજ્ઞાએ ચેતન આત્માને જડવત્ મનાવી રહી છે. એ સ'જ્ઞાઓના સામ્રાજ્યને દાન, શીયળ, તપ, ભાવ, ક્ષમા, વિનય, વિવેક આદિથી હટાવીને આત્માને સ્વસ્થ બનાવવા માટેના આ મનુષ્યભવ એ ભવ્ય કાળ છે, માટે તપ વિગેરે કરી લા, પેટને ગમે તેટલું ખાવા આપે! પણ જ્યારે જુએ ત્યારે ભૂખ્યુ` હાય છે. આ કેવી વેઠ છે! વિચાર કરો. સદાને માટે માંગીયું અને ભૂખણીયુ' પેટ ખવડાવવાથી તૃપ્ત નહિં થાય. અને તપ-ત્યાગથી જ તૃપ્ત કરવાની જરૂર છે. આવી રીતે ધન પણ ગમે તેટલું મળવા છતાં જીવને સંતેષ થતા નથી, કારણ કે રૂ∞ા ૩ બળાત્ત સમા બળતા ઈચ્છા આકાશ જેટલી અનંત છે. જેમ મળે તેમ લેાભ અને પરિગ્રહ સજ્ઞા વધતી જ જાય છે. તેમને દેવાની ઋદ્ધિ આપવામાં આવે તે પણ તૃપ્તિ થતી નથી, દેવાને પણ પેાતાનાથી ઉચા દેવલે કની ઋદ્ધિ જોવે ત્યારે એમ થાય છે કે હું પણ આવી ઋદ્ધિ મેળવું. આ જડ પદાર્થોની ઇચ્છાઓનું એ માહાત્મ્ય છે કે ઈચ્છા પૂરી થતી નથી. એ માટે સતષની જરૂર છે. આ સંજ્ઞાઓના સામ્રાજ્યને હટાવવા માટેના કિમતી કાળ મનુષ્યભવ જ છે. દેવભવમાં પણ પરિગ્રહ સંજ્ઞાનું સામ્રાજ્ય સ્થપાયેલું છે. દેવભવમાં ઘણી રિદ્ધિસિદ્ધિ મળી હતી. ત્યાં ખાવાની પણ જરૂર ન હતી. ખાવાની ઈચ્છા થાય ત્યારે તેને માત્ર દિવ્ય એડકારથી જ શમાવી શકાતી હતી. ત્યાં ખાવાપીવાની કોઈ ખટપટ ન હતી. પુણ્યાઇથી દિવ્ય સપત્તિ મળી હાવા છતાં ઇચ્છાઓ ઉપર ઈચ્છાએ દોડતી જ રહી, ત્યાં આહાર સ'જ્ઞા કયાંથી તૂટે? સૂવા બેસવા માટે, હરવા ફરવા માટે, આમેાદ પ્રમેાદ માટે બાગ બગીચા, મુલાયમ વસ્ત્રો, મખમલના ગાલીચા, એક દેવભવમાં કરોડા દેવીએ વિગેરે ત્યાં જે મળ્યુ હતુ. તે રાગને વધારનારું હતુ પછી વિષયસ'જ્ઞા કયાંથી તૂટે? ત્યાં સંજ્ઞાઓને તાડવાનુ ક્ષેત્ર કે કાળ ન હતા, માટે અહીં જ વિચાર કરો કે મને આ બધુ કરવાના ઉત્તમ અવસર મળ્યા છે. અહીં આત્મસ્વરૂપની આડે આવેલા કના પડદાને ચીરી શકાય તેમ છે. જ્યાં મેહની નદીમાં તણાઈને ભવસમુદ્રમાં ડૂબી જવાને બદલે વીતરાગ શાસનરૂપી નાવમાં બેસીને ભવસાગર પાર ઉતરી શકાય એવા આ કાળ છે. પૂર્વ નાવ મળી હતી તે કાણી હતી કારણ કે ધર્મ સાધના કરવા છતાં માક્ષનું લક્ષ ન હતું. હવે તે બધુ લક્ષ આવ્યું છે તે ચારિત્રરૂપી નાવમાં બેસીને ભવસાગર શા માટે ન તરી જાઉં ! નરક અને તિય′′ચમાં પણ આ જીવે કેટલા કષ્ટો સહન કર્યાં છે તેનેા ખ્યાલ નથી. વિચાર કરી. તિય ઇંચના ભવમાં ખળદ હતા ત્યારે ગાડામાં પચ્ચીસ મણુ ભાર ભર્યાં હતા. મધ્યાન્હ સમયે ચૈત્ર વૈશાખના ધોમધમતા તડકા તપી રહ્યા હતા, જમીન અગ્નિની માફક તપેલી હતી, ભૂખ–તરસના પાર ન હતા. શરીર પરસેવાથી રેબઝેખ બની ગયુ. હતું, Page #824 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ હ૫૯ મઢામાંથી ફીણ છૂટતા હતા ત્યારે ગાડાવાળ ઉપરથી લોખંડની પાણી શરીરમાં સેંકતે હતે તે સહન થતું ન હતું, છતાં પરાધીનપણે સહન કરવું પડતું હતું ત્યારે અહીં આ માનવભવમાં તે સમતા-સમાધિ અને સહિષ્ણુતા લાવીને કર્મોની નિર્જરા કરી શકાય તેમ છે. પૂર્વને કાળ રાગને હતે આજે વિરાગને કાળ છે. પૂર્વને કાળ દ્વેષને હતું, આજે ઉપશમને કાળ છે, માટે શાંત ચિત્તે વિચાર કરે કે આપણને આવા ઉત્તમ કાળની બક્ષીસ મળી છે તે તેમાં જાગૃત બની જેમ બને તેમ જલ્દી કલ્યાણ કરી લઉં. હવે આ અવસર જલદી મળ મુશ્કેલ છે. જેમણે માનવભવના અમૂલ્ય અવસરને ઓળખે છે એવા નેમકુમાર પરણવા માટે જાન જોડીને આવ્યા પણ રાજુલને રડતી મૂકીને પરણ્યા વિના ચાલ્યા ગયા. રાજુલને નેમકુમાર પ્રત્યે અપાર પ્રેમ હતું. તેમને મળવાના એના અંતરમાં કેટલા અરમાને ભરેલા હતા પણ એને નેમ ન મળ્યા તેથી એમને વિયાગ પડતાં મહાન દુખ થાય છે. વિયેગનું દુઃખ ભયંકર છે. વિગના દુઃખના કારણે આ સંસારમાં કંઈક જ પાગલ જેવા બની જાય છે અને ઘણું તે આત્મહત્યા પણ કરી નાખે છે, પછી ચાહે તે વિયોગ ધનને હાય, પત્નીને હોય કે કઈ પણ ઈષ્ટ ચીજને હેય પણ જેને જેટલો પ્રેમ હોય છે તેટલું તેના વિયેગથી દુઃખ થાય છે. રાજેમતીને નેમકુમાર પ્રત્યે અનન્ય પ્રેમ હતું એટલે પરણવા આવેલા જેમકુમાર તેરણ દ્વારથી પાછા ચાલ્યા તેથી રાજેમતીને જે દુઃખ થયું એ તે એ જ જાણી શકે. નેમકુમાર પરણ્યા નહિ તેથી સમુદ્રવિજય, કૃષ્ણજી, વસુદેવ આદિ પુરૂને પણ દુઃખ થયું. ઉગ્રસેન રાજા આદિને પણ ખૂબ દુખ થયું ને સી ઉદાસ બનીને દુખિત દિલે ચાલ્યા ગયા. તે જેની સાથે કેમકુમારના લગ્ન થવાના હતા તે રાજેતીને તે કેટલું દુઃખ થયું હશે? એની કેવી દશા થઈ હશે એ તે અનુભવે જ ખબર પડે છે. જેમની તે તેમને હાથી પાછો વાળતા જોયા કે તરત મ ખાઈને પડી ગઈ હતી. એની સખીઓ એ ઘણા પ્રયત્ન કર્યા પછી એ ભાનમાં આવી ત્યારે એના હૃદયમાં ધર્યું ન હતું. ભાનમાં આવી કે તરત એ વિલાપ કરતી કહેતી હતી કે એ મારા જીવનના સાથી ના જાશે, ના જાશે મુજને છોડી.. મારા.... પશુના પોકારથી હૈયું વિધાયું આપનું. સ્વ સુખ ખાતર જીવોની હિંસા કરૂણથી હૈયું ભર્યું, જાગૃત કરી મુજને એ સ્વામી-ના જાશે ના જશે. રેકે કઈ.... હે મારા જીવન આધાર ! મને રડતી ને ગૂરતી છેડીને તમે કયાં ચાલ્યા ? મારા અરમાને આજે ભાંગીને ભૂકો થઈ ગયા. નાથ મારા મનમાં તે આપના માટે કેવી કેવી Page #825 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આશાઓ હતી ! મારી આંખે આપને નીરખવા માટે કેટલી આતુર હતી. મને ખબર ન હતી કે ક્ષણ પછી શું થઈ જશે? મારા મનમાં આપની પત્ની બનવાની કેટલી બધી ઉત્કંઠા હતી. નાથ ! મારે સ્વીકાર કર્યા વિના જ કેમ ચાલ્યા ગયા? મારા મનની બધી આશાઓ વ્યર્થ ગઈ. મારી આશા નિરાશામાં જ પરિણત થઈ ગઈ. મારા મનની ભાવના મનમાં જ રહી ગઈ. હે મારા ભગવાન ! મેં આપને શું અપરાધ કર્યો ? આપે મને કેમ ન અપનાવી? હે કરૂણાસાગર ! આપે આ બંધનમાં પડેલા પશુ પક્ષીઓ ઉપર કરૂણું કરી તે આ અભાગણી રાજેમની ઉપર કરૂણ ન કરી? આપે આ દાસીને એક વખત દર્શન તે આપવા હતા ને. મારે શું અપરાધ હતે એ તે મને કહેવું હતું. શું આ પાપણું રાજુલ આપના દર્શનને યેય પણ ન હતી? મને દર્શન આપવાનું પણ આપને ઉચિત ન લાગ્યું? આવા કરૂણાવંત આપે જે મારે હાથ ન પકડે, મને આપે ન અપનાવી તે પછી આ સંસારમાં મારું કેણું રહ્યું હવે મારું જીવન શા કામનું છે? આજ સુધી હું મારી આશાની વેલડીને આપનાં પ્રેમના પાણીથી સીંચતી હતી. એને ફળ આવવાના સમયે જ એના ઉપર હિમ પડયું તેથી એ કરમાઈ ગઈ. જે આપ મને અપનાવવા ઈચ્છતા ન હતા, હું આપની દૃષ્ટિમાં મેગ્ય ન હતી તે મારી આશાની અમરવેલને શા માટે વધવા દીધી? જે આપે મને પહેલેથી ખબર આપ્યા હતા તે આટલું દુઃખ થવાનો * પ્રસંગ જ ન આવત ને ? હે મારા નાથ! મને આશા હતી કે હું સમુદ્રવિજ્ય મહારાજા તથા શીવાદેવી મહારાણીની પુત્રવધૂ બનીશ, શ્રીકૃષ્ણજી તથા બળદેવજીના ભાઈ અને યાદવકુળને ભૂષણ એવા નેમકુમારની ધર્મપત્ની બનીશ, પણ મારી એ આશાએ પાણીના પરપોટાની સમાન ક્ષણવારમાં વિલીન બની ગઈ. આપ મને દૂરથી જ દર્શન આપીને ચાલ્યા ગયા. હું તે મારા મનથી આપના ચરણકમલની દાસી બની ચૂકી હતી. હું આપની સેવા કરવા માટે ઉત્સુક હતી, એવા હે મારા પ્રાણેશ ! આપ ઉપેક્ષાપૂર્વક મને છોડીને ગયા ! મારી સાથે આપે વાત પણ ન કરી ! મારા ઘર સુધી પણ ન આવ્યા? મને કઈ સંદેશ પણ ન મેકલાવ્યે ! આપે મને કઈ માર્ગ પણ ન બતાવ્યું ! હે જીવન બાધાર ! આપની દષ્ટિમાં મારો ગમે તે અપરાધ દેખાતે હેય ને તેના કારણે મારે ત્યાગ કર્યો હોય પણ હું તે આપની જ છું ને આપની જ રહેવાની છું. આપના સિવાય મારે કઈ આધાર નથી. આપ મને પાસે રાખો કે ન રાખે, આપ મારું સન્માન કરે કે અપમાન કરે, મને આપની માને કે ન માને પણ હું તે પહેલેથી જ આપની થઈ ચૂકી છું. હવે મારી જીવનનૈયા ભલે આપ પાર પહોંચાડે કે ઉંડા જળમાં ડુબાડે એ આપના હાથની વાત છે. મેં તે આપના હાથમાં મારી જીવન નૌકા સોંપી છે ને આપને જ સંભાળવાની છે. આ પ્રમાણે બલીને રાજેમતી વિલાપ કરવા લાગી, ત્યારે તેની સખીઓ અનેક Page #826 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પ્રકારની વાત કરીને તેનું મન શાંત કરવાના ઉપાય કરવા લાગી પણ કઈ રીતે રમતીનું મન શાંત ન થયું. સખીઓએ ખૂબ સમજાવી ત્યારે એનું મન સ્વસ્થ થતાં એની પ્રિય સખીને કહેવા લાગી કે હે સખી! હું વિચાર કરું છું ત્યારે એક બાજુ મને આનંદ થાય છે ને બીજી બાજુ મને ખેદ થાય છે કે મારા પતિએ બધી સ્ત્રીઓમાં મને શ્રેષ્ઠ માનીને મારું ગૌરવ વધાર્યું છે. આ સંસારમાં એમને માટે અનેક કન્યાઓ હતી પણ એમાં મને જ પસંદ કરી અને મારે માટે આવી મટી જાન જોડીને પધાર્યા. વસુદેવજી, સમુદ્રવિજય વિગેરે વડીલેએ પણ મને જ એગ્ય માની તેમજ નેમકુમાર દુઃખી જીની કરૂણા કરીને જગતમાં અહિંસાનો પ્રચાર કરવા, દુઃખી જીવને શરણ આપવા તેમજ જગતના જીવનું કલ્યાણ કરવા માટે અને સ્વયં મેક્ષ પ્રાપ્ત કરવા માટે ગયા છે એ મારે માટે ગૌરવની વાત છે. જ્યારે હું વિચાર કરું છું કે જેમકુમારે દુઃખી જીની કરૂણા માટે જ મારે ત્યાગ કર્યો છે ત્યારે મારા હર્ષનો પાર નથી રહેતો ને હું મને પોતાને બડી ભાગ્યવાન માનું છું. પશુપક્ષીઓની કરૂણા માટે યુવાવસ્થામાં અને તે પણ લગ્નના સમયે જ લગ્ન ન કરતાં આજ સુધીમાં આ સંસારમાં કેણુ વિરકત થયું છે? માત્ર મારા પતિ નેમકુમાર જ આવા પુરૂષ નીકળ્યા છે. સખી! જ્યારે મને આવા વિચારે થાય છે ત્યારે તે મને ખૂબ પ્રસન્નતા થાય છે, પણ જ્યારે મારા મનમાં એવા વિચારે આવે છે કે મને પરણ્યા વિના જ નેમકુમાર તેરદ્વારથી પાછા કેમ વળ્યા? તે વાત યાદ આવતા મારા દિલમાં ઘણું દુઃખ થાય છે. મારું હૃદય ભરાઈ જાય છે. તે વખતે મને એ વિચાર આવે છે કે જે તેઓ મારી સાથે પરણ્યા હતા અને પછી ગયા હતા તે શી હરક્ત હતી? હું સંસારના વિકારની પૂર્તિ માટે તેમની અર્ધાગના બનતી ન હતી. તેઓ મને પરણ્યા પછી પણ એમ કહી શકતા હતા કે હું સંસારિક વિષયને છોડીને જગતમાં અહિંસા, કરૂણને પ્રચાર કરવા, ભવ્ય જીવોને કલ્યાણને માર્ગ બતાવવા અને મોક્ષ રૂપી લ૯મી મેળવવા માટે જાઉં છું. જે તેઓ મારી સાથે લગ્ન કરીને જાત તે હું શું એમને રેકત? શું હું એમના માટે મેક્ષમાં વિદન કરનાર નીવડત ? જે એમના મનમાં એમ ન હતા તે મને પરણીને કેમ ન ગયા? એ બાબતનું મારા દિલમાં અતિશય દુઃખ થાય છે. - હું ક્ષત્રિય કન્યા છું. ક્ષત્રિય કન્યા પિતાના પતિને જે તે યુદ્ધથી ભય પામતે હોય તે નમ્રતાપૂર્વક મર્મભર્યા વચને વડે પિતાના હાથે સુસજિત કરીને રણસંગ્રામમાં મોકલે છે કે જ્યાં પ્રાણની હારજીત છે. ક્ષત્રિય કન્યાઓ આવા સમયે પણ જે પતિને રેકતી નથી પણ પ્રેરણા આપીને યુદ્ધમાં મોકલે છે તે પછી કર્મશત્રુઓ સાથે યુદ્ધ કરીને જીવનમુક્ત બનવા માટે જતાં પતિને કેમ રોકું ? હું એમને પ્રસન્નમુખે વિદાય Page #827 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આપત. છતાં હું સખી ! તેમકુમાર મને કેમ ન પરણ્યા એ વાત હવે હું સમજી શકી છું. હું અત્યારે એમ કહું છુ કે મને પરણીને ગયા હત તા હું પોતે જ એમને વિદાય આપત પણ જ્યારે તેઓ મને પરણત ત્યારે કદાચ મારા હૃદયમાં આવા વિચારો ન આવત. પછી હું તેમને રોકવા માટે આંખામાંથી અશ્રુ વહાવત. તેમની પાસે દયાની ભિક્ષા માંગત, એમના ચરણ પકડત અને એ જ પ્રાર્થના કરત કે આપ મને છેડીને ન જશે. સખી! એ તે એવા દયાળુ છે કે જો પશુ પક્ષીઓને પણ દુ:ખિત ન જોઈ શકયા તા મારી આંખામાંથી નીકળતા અશ્રુએ તેએ કેમ જોઇ શકત ? મને દુઃખી જોઈ ને કેમ ચાલ્યા જાત ! મને રૂદન કરતી છોડીને કેમ જાત? એ રીતે પતિને માટે હું વિઘ્નકર્તા જ બનત. કોમળ હૃદયના મારા પતિ આટલા માટે જ મને ન પરણતાં તેારણુદ્વાર આગળથી ચાલ્યા ગયા. . ૭૬૨ આટલું ખેલતાં રાજુલનુ હૈયું ભરાઈ ગયું ને ખૂબ રડવા લાગી, રાજુલની વાતે સાંભળીને એની સખીએ ખૂબ આશ્ચય પામતી અને વારંવાર એને ધીરજ રાખવા તે તૈમકુમારને ભૂલી જવા માટે સમજાવતી પણ રાજેમતીનુ દુઃખ કોઇ પણ રીતે ઓછું ન થયું. એ તેા તેમકુમારના વિરહથી દુઃખિત ખની સખીએ પ્રત્યે પેાતાની વિરહ વેદના પ્રગટ કરતી નેમકુમારના ગુણુગાન કરતી, ત્યારે એની સખીએ કહેતી કે તું તે ઘેલી છે. જેણે આપણા સામું ન જોયુ. તેને આટલા યાદ કરીને શા માટે ઝૂરે છે? ખીજી ખાજી એની માતા કહે છે બેટા ! તું કહે તેવા મુરતીયેા શેખી લાવીએ. તેમ તે ર`ગે શ્યામ હતા, અમે એનાથી સારા વર શોધીને તને પરણાવીશું પણ તું શાંત થા. તારુ કરૂણ રૂદન અમારાથી જોવાતું નથી, ત્યારે રાજેમતી શું કહે છે. બીજાના મીઢળ મારે નથી બાંધવા, બીજા કોઈ દેવને નથી આરાધવા નવલી દુનિયાની મને કેડી જડી-હવે નહિ રે આદું હું બીજાની ચુંદડી. હે માતા ! તું મારી પાસે વારવાર આ એક વાત શા માટે કર્યાં કરે છે? મે તૈમના નામનું મારા હાથે મી'ઢળ બાંધ્યુ છે તે છેોડીને ખીજાના નામનું નહિ ખાંધુ : હું ભેગની ભિખારણુ નથી પણ આત્મિક ગુણ્ણાની પૂજારણુ છું. તમે કહો છે કે નેમથી સવાયે મુરતીયા શેાધીને તને પરણાવીશું પણ આ દુનિયામાં તેમકુમાર જેવા શ્રેષ્ઠ મુરતીયા કાણુ છે એ તે બતાવ. આ જગતમાં એમનાથી કાઈ શ્રેષ્ઠ નથી. મારા દિલમાં તેમ સિવાય બીજા કોઇનું સ્થાન નથી, માટે હે માતા ! તારા પગમાં પડીને હું વિનંતી કરું છું કે આ શબ્દો હવે તમે બેલશે નહિં. સંસારનો માગ તા જગતમાં મદ્યાના પતિ બતાવે પણ મારા પતિએ તે મને સંસારનો માગ છેડી ત્યાગનો નવો માર્ગ ખતાન્યેા છે. એટલે એમનો જે મા તે જ મારા માર્ગ છે. રાજેમતીના વચનો સાંભળીને માતા ખેલતી બંધ થઈ ગઈ. મધુએ ! આ પાંત પત્નીનો સબંધ કેવા છે ! આજે આવુ' મન્યુ હાય તે કન્યા Page #828 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ શું કરે? કેટલા વેરઝેર ઉભા થાય ને કંઈક ધાંધલ મચી જાય. આજે તે પરણ્યા પછી બે માણસને ન બન્યું એટલે છૂટાછેડા થઈ જાય. આ તમારે સંસાર. સંસારમાં જ્યાં જુઓ ત્યાં ઝઘડા, કલેશ અને ધમાલ છે, કયાંય શાંતિ નથી. પાસે ગમે તેટલું ધન હેય તે પણ માણસ ધન માટે જ્યાં ને ત્યાં વલખા મારે છે પણ એને ખબર નથી કે ધન સાથે આવવાનું નથી. છ છ ખંડની સંપત્તિના સ્વામી એવા ચક્રવર્તિ એ પણ બધું છોડીને ગયા છે. સમ્રાટ સિંકદરે સારી દુનિયાની લક્ષ્મી લૂંટીને ભેગી કરી હતી છતાં જતી વખતે સાથે શું લઈ ગયે? જતી વખતે તે ખાલી હાથે જ ગયે ને? પૈસા માટે તે આજન માનવી માનવ મટીને પિશાચ બની ગયો છે. પોતાના સુખ માટે બીજાને તે કચડી નાંખે છે. એ નરપિશાચને ગરીબની દયા પણ નથી આવતી. શ્રીમંત પિતાની સત્તાથી મનુષ્ય મટીને કે નરપિશાચ બની જાય છે, તે વાત બતાવતું એક દષ્ટાંત આપું છું. અમદાવાદમાં બનેલી કહાની છે. એક ગરીબ માતા-પિતાનો લાડીલે એકનો એક છોકરો મહેશ બી. એ. પાસ થયે, પછી નોકરી મેળવવા માટે તપાસ કરવા લાગ્યું. મહેશના માતા-પિતા બાળપણથી ગુજરી ગયા હતા. આ કરે જેમતેમ કરીને ભણે, પછી એને લાયક કન્યા પણ મળી ગઈ. એ છોકરી ખૂબ સજજન હતી. મહેશ પણ ખૂબ ગુણીયલ કરે હતે. એણે મનથી નિર્ણય કર્યો હતો કે પોતાની જાત મહેનતથી કમાણી કરીને ખાવું. કદી કેઈની પાસે લાંબે હાથ કરે નહિ. અન્યાયનું ધન કદી લેવું નહિ, મહેશ બુદ્ધિશાળી ખૂબ હતે. નોકરી માટે એક દિવસ તે મીલમાલિકને ત્યાં ગયો, પણ કેઈ નોકરી રાખતા નથી. આજે પણ નોકરી કોને મળે? લાગવગવાળાને. મહેશને નોકરી મળતી નથી. મીલમાલિકે કહ્યું હમણાં જગ્યા નથી. મહેશ ખૂબ કરગર્યો એટલે શેઠે એને પટાવાળા તરીકે રાખે. મહેશની બુદ્ધિ, હોંશિયારી, બધું મીલનો મેનેજર બને તેવી હતી પણ એના કર્મોદયે એને મેનેજરને બદલે પટાવાળે બનાવ્યો, છતાં મહેશ વિચારે છે કે શેઠે મને પટાવાળાની નોકરી તે આપી ને! એમને મહાન ઉપકાર છે, મહિને બસે રૂપિયાને પગાર મળે છે તેમાંથી આ બંને માણસે વીસ રૂપિયા તે દાનમાં વાપરતા હતા. આજે તે શ્રીમંતેની પણ આવી ઉદાર ભાવના ઓછી જોવા મળે છે. શ્રીમંત વર્ગના દિલમાંથી જે દયા દેશવટે લેશે તે ગરીબની ખબર કેણ લેશે? આજે જ્યાં જુઓ ત્યાં પૈસાની કિંમત છે. પૈસા માટે નરપિશાચ જે બની ગયા છે. મહેશ પટાવાળાની નોકરી કરે છે. એની હોશિયારી, બુદ્ધિ, વિનય આ બધું જોઈને મીલમાં કામ કરનારા સજજન માણસે વિચાર કરવા લાગ્યા કે આ તે બકરીના કોટે રત્ન બાંધ્યું છે. આ કરે ભણેલ ગણેલે ને કે વિવેકી છે! આને તે મેનેજર બનાવ જોઈએ પણ એના પાપકર્મને ઉદય છે કે શેઠ એના કામની કદર કરતા નથી. મહેશે ત્રણ વર્ષ મીલમાં નોકરી કરી. તેમાંથી જે પગાર મળે તેમાંથી પિતાનું જીવન Page #829 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ શારદા સુવાસ આનંદપૂર્વક વીતાવતે હતે. એને અઢી વર્ષનો એક બાબે હતે. ત્રણ માણસનું કુટુંબ શાંતિથી રહેતું હતું, પણ કુદરતની કળા ન્યારી છે. કર્મરાજા કેઈને છેડતા નથી. આ મહેશને એકાએક સખત તાવ આવવા લાગે. ડોકટર બેલાવ્યા. ડોકટરે તપાસીને કહ્યું કે ટાઈફેઈડ છે. તાવને જેના કારણે તે બકે છે તેથી તેની પત્ની સરલા ખૂબ ગભરાઈ જતી પણ દુનિયામાં ગરીબનું કે? પાસે પૈસા નથી. દવા, ફુટ, ડેકટર વિગેરેના પૈસા કયાંથી કાઢવા? મહેશને માથે તાવની ગરમી ચઢી જવાથી બેભાન બની જાય છે તેથી સરલા ખૂબ ગભરાય છે ને રડે છે. ઘરમાં જે હતું તે બધું વેચીને દવા કરે છે. બીજી તરફ તેને અઢી વર્ષનો બાએ બધા છોકરાઓ સાથે રમત રમતિ રોડ ઉપર જતે રહો. ત્યાં રોડ ઉપર શેઠની મેટરની ટક્કર લાગતા બાબે પડી ગયે ને તેના ઉપર ગાડીનું પિડુ ફરી વળ્યું. ત્યાં ને ત્યાં જ કુલ જેવા બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. આ શેઠ મનુષ્યના રૂપમાં પિશાચ હતે. એને સ્વભાવ કૂર છે એ સૌ સારી રીતે સમજતા હતા, એટલે ત્રણ ચાર માણસે એ ભેગા થઈને ગાડી અટકાવી. અમે નહીં જવા દઈએ. અહીં આ પરિસ્થિતિ બની એટલે પાડોશી બહેનને ખબર પડતાં એણે મહેશની પત્નીને કહ્યુંબહેન ! જરા બહાર આવે છે. તમારે બાબે પડી ગયે છે ને એને ખૂબે વાગ્યું છે. આ તરફ પતિ બેભાન છે ને બીજી તરફ પુત્રને વાગ્યું છે એટલે ગયા વિના ચાલે તેમ ન હતું, તેથી સરલા ગઈ ને જોયું તે પુત્રના પ્રાણ ઉડી ગયા છે. માણસે કહે છે બહેન ! તમારા પતિ જે મીલમાં નોકરી કરે છે એના આ શેઠ છે. એની ગાડીએ તમારા બાબાના પ્રાણ લીધા છે, માટે તમે એના ઉપર કેસ કરે. શેઠ ગાડીમાં બેઠા છે. એમના મનમાં થયું કે જે આ બાઈ કેર્ટમાં કેસ કરશે તે મને જિંદગીની જેલની સજા થશે. સરલા પિતાના લાડકવાયા દીકરાની આ દશા જોઈને તરત બેભાન થઈને પડી ગઈ. અરર...આ શું થઈ ગયું? આજે કુદરત પણ મારા ઉપર કે પાયમાન થયેલી લાગે છે. એક બાજુ પતિને કઈ રીતે તાવ નેમલ થતું નથી ને બીજી તરફ દીકરાની આ દશા થઈ. લોકો સરલાને પાણી છાંટીને ભાનમાં લાવ્યા. પેલા શેઠ નમ્રતાથી કહે છે બહેન! અમારાથી તારા દીકરાને એકસીડન્ટ થયું છે. તું કહે તેટલા રૂપિયા આપી દઉં પણ મને જવા દે. જલદી કહે, પચ્ચીસ હજાર...પચાસ હજાર કેટલા આપે ? લેકે કહે છે બહેન! આ શેઠ એ શેઠ નથી પણ પિશાચ જેવો છે. તું એને જ કરીશ નહિ. બરાબર કોર્ટના બારણા બતાવજે. એને જાતે કરવા જેવું નથી. સરલાના દિલમાં પુત્રને જન્મ આઘાત છે. પતિની ભયંકર (બમારી છે એટલે ચિંતાને પાર નથી. તેમાં ખબર પડી કે એને પતિ જેને ત્યાં નોકરી કરે છે એ શેઠ છે એટલે એને જેલમાં કેમ બેસાડય? સરલા કહે છે શેઠ ! મારે પતિ ત્રણ ત્રણ વર્ષથી આપને ત્યાં નેકરી કરે છે. આપની બાજરી મારા પેટમાં પડી છે, એટલે હું તમને જેલમાં Page #830 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૬૫ નહિ જવા દઉં. મારે તમારા રૂપિયા નથી જોઈતા. મારે દીકરે કંઈ તમારા પચ્ચીસ કે પચાસ હજારની કિંમતને ન હતે. શેડ કહે છે બાઈ! તું કંઈ માંગી લે, આ કહે છે કે શેઠ! વધુ શું કહું, તમારી આખી મીલ મને આપી દે તે પણ મને મારે લાલ મળવાને છે? મારે તમારે એક રાતી પાઈ જોઈતી નથી. અમે અનીતિની રાતી પાઈ લેતા નથી, પણ તમે બહુ કહે છે તે એટલું કરજે કે આપની મીલમાં જે ત્રણ વર્ષથી પટાવાળાની નેકરી કરે છે તે મારા પતિ છે. તેમને પંદર દિવસથી ટાઈફેઈડ થયેલ છે. તાવ કઈ રીતે ઉતરતો નથી. અત્યારે બેભાન પડયા છે. તેમને મૂકીને આવી છું. તેમની દવા માટે મને જરૂર પડે ને હું આવું તે મને મદદ કરજો. ભલે, બહેન ! જ્યારે તારે પૈસાની જરૂર પડે ત્યારે તું ખુશીથી આવજે. મારી મીલના દ્વાર તારે માટે ખુલલા છે. આમ કહીને શેઠ તે જાણે બિલાડીના મુખમાંથી ઉંદર છૂટ હોય તેમ છૂટયા ને જહદી ઘર ભેગા થઈ ગયા. ભાંગ્યા હૃદયે પુત્રની અંતિમ ક્રિયા કરી સરલા પાછી આવી ત્યારે પતિ કહે છે કે તું ક્યાં ગઈ હતી? વજ જેવી છાતી બનાવીને સરલાએ કહ્યું નાથ ! બાબાને પગે લાગ્યું હતું. તેને દવાખાને લઈ ગઈ હતી. બા ક્યાં છે? તેના માસીના ઘરે મૂકે છે. - હવે સરલાની પાસે પૈસા નથી. દવા કયાંથી લાવવી? ડોકટર કેવી રીતે લાવવા ? અને મહેશને તે તાવ નર્મલ થતું નથી, છેવટે સરલા મીલમાં ગઈ ને બસે રૂપિયાની માંગણી કરી. એટલે શેઠ એના માણસેને કહે છે બાઈનું બાવડું પકડીને બહાર કાઢે. જાણે એમના માટે જ કમાતી ન હોઈએ ! બસે રૂપિયા કમાતા કેટલી મહેનત પડે છે ! આકાશમાંથી પૈસા પડતા નથી. સમજી શેઠના માણસે બાઈને બાવડું પકડીને બહાર કાઢે છે ત્યાં મીલમાં કામ કરતા ત્રણ ચાર સજજન માણસે દેડીને આવ્યા ને શેઠને કહેવા લાગ્યા શેઠ ! આ બાઈને તમે ઓળખી? બે દિવસ પહેલાં તમે એના અઢી વર્ષના કુલ જેવા બાબાને તમારી મોટર નીચે કચડી નાંખ્યું હતું. એ વખતે તમે પારેવાની જેમ ફફડતા હતા ત્યારે તમે એને પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર થયા હતા. એ પવિત્ર બાઈએ રાતી પાઈ ન લીધી અને તમને છૂટા કર્યા હતા. એ શું તમે ભૂલી ગયા? એને બાબ ચાલે ગયે ને પતિ બિમાર છે. તમે એના ઉપર કંઈક તે દયા કરે. બે દિવસમાં તમે ભૂલી ગયા? આ સાંભળી નરપિશાચ જેવા શેઠના દિલમાં ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠી અને એના માણસને કહેવા લાગ્યા કે આ દુષ્ટને નોકરી પરથી ઉતારી મૂકે. મને કહેનાર કેણ? એ લોકોને કાઢી મૂક્યા ને આશાભેર આવેલી મહેશની પત્ની સરલાને પણ ચોટલે પકડીને મીલના કંપાઉન્ડની બહાર કાઢી મૂકી. સરલા ઘરે આવીને કાળા પાણીએ રડી. અહે, પ્રભુ! મારા કમેં મારી આ દશા કરી. હવે તે તારા શરણે છું. આ દુનિયામાં કહેવાય છે ને કે દીન દુઃખીને બેલી ભગવાન. હે પ્રભુ! અમે જીવનમાં કદી અન્યાયનું ખાધું નથી. અમારું જીવન સદાચારી હોય તે મને સહાય કરજે. એમ કહી એક હાથ પતિના માથે Page #831 -------------------------------------------------------------------------- ________________ ७६१ શારદા સુવાસ મૂકીને પ્રભુને પ્રાર્થના કરતી ધ્યાનમાં એવી લીન બની ગઈ કે હું ક્યાં છું એને ખ્યાલ ન રહ્યો, અને બે કલાક થયા ત્યાં પતિને તાવ તન નેર્મલ થઈ ગયે ને ભાનમાં આવે, પણ પત્ની ધ્યાનમાં છે, છેવટે જ્યારે ધ્યાન પૂરું થયું ત્યારે પતિને તાવ ઉતર્યો જાણું ખૂબ આનંદ થયે. મહેશ કહે છે બાબે કયાં ગયે ? બાબાને લાવ. બાગે ક્યાંથી લાવે. ઘણુ આડાઅવળા જવાબ આપ્યા, છેવટે મહેશે ખૂબ હઠ લીધી એટલે સત્ય હકીક્ત કહી. આ સાંભળતા મહેશને ખૂબ આઘાત લાગે. સરલાએ તેને ખૂબ સમજાવ્યું. સંસારની અસારતા સમજાવી તેથી મહેશનું મન શાંત બન્યું. હવે ધીમે ધીમે તબિયત સુધરવા લાગી. એક દિવસ મહેશ ઓટલે બેઠો છે ને બંબા દેડતા જોયા. લેકેને પૂછ્યું કે કયાં આગ લાગી છે? બધાએ કહ્યું કાંતીલાલ શેઠની મીલમાં આગ લાગી છે ને શેઠ સપડાયા છે. આ વાત જાણીને મહેશ દેડ. લેકે કહેવા લાગ્યા કે આ શેઠે તે આઠ દિવસ પહેલાં જ તારા એકના એક બાબાને મેટર નીચે કચડી નંખે છે અને તારી પત્ની તારી ચાકરી માટે એસા લેવા ગઈ, કેટલું કરગરી અને કહ્યું અમે મજુરી કરીને પિસા પાછા આપીશું તે પણ એ નરપિશાચને દયા ન આવી. હવે તું શું જોઈને જાય છે? તું જીવતે હઈશ. તે કેઈનું ભલું કરીશ પણ એ પિશાચ તે બધાને ભરખી ખાય છે, માટે એને બચાવ નથી. પણ જેના દિલમાં કરૂણા ભરી છે તે રહે ખરો ? દેડતા જઈને ભડભડતી આગમાં ઝંપલાવ્યું. ઓફીસમાં જઈ શેઠને ઉંચકીને બહાર લાવ્યા. શેઠ ખૂબ દાઝયા હતા ને મહેશ પણ ખૂબ દાઝી ગયા, છતાં ક્ષેમકુશળ જીવતા બહાર આવ્યા. લેકે કહે છે શેઠ! તમને બચાવનાર કેઈ ન હતું. આજે તમે બળીને ખાખ થઈ જાત પણ આ કરૂણાસાગર ભગવાન જે મહેશ આ ને તમને બચાવ્યા. જુઓ, લેકોને તે વહેલા મેડા કર્મો ઉદયમાં આવે પણ તમારા કર્મોએ તે તમને તરત જ પર બતાવ્યું. તમે તે મહેશની પત્નીને ચેટ પકડીને કઢાવી હતી. એક રાતી હાઈ આપી ન હતી છતાં એણે જ તમને બચાવ્યા. હવે શેઠની આંખ ખુલી ગઈ. દવા ઉપચારોથી દાઝયાના ઘા રૂઝાઈ ગયા પછી શેઠે મહેશનું ખૂબ બહુમાન કર્યું ને પિતાની મીલને મેનેજર બનાવવા કહ્યું પણ મહેશે કહ્યું હવે હું એ મીલમાં નહિ આવું. હું કરેલા કર્તવ્યને બદલે નહિ લઉં, પણ શેઠ ! આપ એક વાત જરૂર ધ્યાનમાં રાખજો કે મારા જેવા દીનદુઃખી તરફ સદા દયાદષ્ટિ રાખજે. શેઠે પિતાની ભૂલની માફી માંગી ને પિતાનું જીવન પલ્ટાવી દીધું. શેઠ દાનવ મટીને માનવ બન્યા. બંધુઓ! પવિત્ર માણસના સંગથી ક્રમાં કર માનવીનું હૃદય પલ્ટાઈ જાય છે. મહેશના સંગથી શેઠના જીવનનું પરિવર્તન થયું. શેઠે એને લાખ રૂપિયા ભેટ આપવા કહ્યું પણ ન લીધા. એના સદ્દગુણ અને પરોપકારથી પ્રેરાઈને બીજી મીલમાં એને સામેથી બોલાવ્યો ને મેનેજર બનાવ્યું. પિત મીલને મેનેજર બન્ય, સારે શ્રીમંત બન્યું પણ એના જીવનમાં Page #832 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૬૭ કદી અભિમાન ન આવ્યું. તે જીવનભર દુઃખીની સેવા અને પોપકારના કાર્યો કરતો રહ્યો ને પિતાનું જીવન સુવર્ણાક્ષરે લખાવી ગયે. જે સારા કાર્યો કરે છે તેનું જીવન અમર બને છે. રાજેમતી અને તેમના અધિકારમાં આગળ શું આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૩ આસો સુદ ૧૫ ને સેમવાર તા. ૧૬-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનતજ્ઞાની ભગવંતે ફરમાવ્યું છે કે હે ભવ્ય છે! અનંત પુણ્યાઈથી તમને આ માનવ દેહ મળ્યો છે. તે રંગરાગ, ભેગવિષય અને એશઆરામ કરવા માટે નથી મળ્યું પણ તપ-ત્યાગ દ્વારા ભવના બંધને તેડવા માટે મળે છે. રંગરાગાદિમાં તરબોળ રહેવાથી માનવ ભવની હાથમાં આવેલી સોનેરી તક નિષ્ફળ જાય છે અને ભવના ફેરા વધી જાય છે અને જીવને ચર્યાશી લાખ છવાયેનિના દુઃખદ પરિભ્રમણમાં ફેંકાઈ જવું પડે છે. આત્માની અને ધર્મની શ્રદ્ધાવાળે. જીવ આ વાત સમજવા છતાં પણ વિષયેના રંગરાગ છોડી શક્તા નથી ત્યારે એ મૂંઝાય છે કે જીવન આવી રીતે પસાર થઈ જશે તે મારું શું થશે ? આ મૂંઝવણને ટાળવા માટે અને રંગરાગાદિના ત્યાગ માટે સત્સંગ, જિનવાણીનું શ્રવણ અને આધ્યાત્મિક વાંચન એ શ્રેષ્ઠ ઉપાય છે. આવા ઉપાયે અમલમાં લેવા છતાં પણ જે રંગરાગને ત્યાગ ન થાય, આત્મકલ્યાણ માટેના પ્રબળ પુરૂષાર્થ ન પ્રગટાવી શકાય તે શું કરવું? આ બાબતમાં મહાનપુરૂષે કહે છે કે એના માટે એક શ્રેષ્ઠ ઉપાય છે જેનાથી તપ-ત્યાગ વિગેરેને પુરૂષાર્થી પ્રગટાવી શકાય. એ ઉપાય કર્યો છે ? તીર્થકર ભગવંત પ્રત્યે આપણા દિલમાં એ પ્રેમ જાગૃત કરીએ કે એ પ્રેમના કારણે આપણા દિલમાં એમ થાય છે કે જે મારા પ્રભુને રંગરાગ, ભોગવિષયે, એશઆરામ વિગેરે ન ગમ્યા તે મને શા માટે ? જે એમને ન આપ્યા તે મને શા માટે ખપે ? એમને તપ-ત્યાગ, ઉપશમ, ક્ષમા, ધર્યતા વિગેરે ગયા તે મને પણ એ જ ગમવા જોઈએ. હૈયાને જવલંત પ્રેમ અંતરમાં આવી વૃત્તિ ને બળ જગાડે છે. આ સંસારમાં પણ આપણે જોઈએ છીએ તે પતિ પ્રત્યે પ્રેમ ધરનારી સુશીલ પત્ની એના પતિના સ્વભાવને અનુસરે છે ત્યારે એ વિચાર કરે છે કે મારા પતિને ક્રોધ ગમતું નથી. ગમે તેવા સંગમાં પણ એમને ક્રોધ આવતું નથી તે મારે ક્રોધી સ્વભાવ કેમ રખાય? મારે કોઈને ત્યાગ કરે જોઈએ. મારા પતિને જે અમુક વસ્તુ ન ખપે અને ન ગમે તે પછી મને પણ એ વસ્તુ શા માટે ખપે ને શા માટે ગમે? એમને જેને ત્યા એને મારે પણ ત્યાગ. મારા પતિ જે આટલું બધું કષ્ટ સહન Page #833 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કરે છે તે માટે પણ કરવું જ જોઈએ. તે જ એમના પર મારે સારો પ્રેમ છે ને હું એમની સાચી પત્ની છું મારા અહેભાગ્ય છે કે મને આવા ગુણસંપન્ન પતિ મળ્યા છે. - બંધુઓ ! એક સંસારી પત્નીને પણ આવા ગુણીયલ પતિ મળ્યાની કદર હોય અને પતિ પ્રત્યે આ પ્રેમ હોય તે પછી જિનેશ્વર પ્રભુ પ્રત્યે ભક્તને આ સક્રિય પ્રેમ ન હોય? પતિ માત્ર પેટલી, દાળ, ભાત ને શાકનું સાદું ભેજન જમતે હોય અને એની જ સામે પત્ની થાળીમાં બરફી, પેંડા, લાડુ ને ગુલાબજાંબુ આદિ પકવાન લઈને બેસે છતાં પાછી કહેતી જાય કે મને તમારા ઉપર બહુ પ્રેમ છે તે એનો પ્રેમ કે કહેવાશે ? બનાવટી જ કહેવાય ને? તેમ આપણે પણ કોઈ જાતના ત્યાગ, તપ, ક્ષમા, ઉપશમ કે કષ્ટ વિગેરેને જીવનમાં અપનાવીએ નહિ ને કહીએ કે પ્રભુ ! મને તમારા ઉપર ઘણે પ્રેમ છે તે એ પ્રેમ સાચો કે ઠગારે? આપણે પણ પહેલા તે એ તપાસવાની જરૂર છે કે શું આપણું દિલમાં વીતરાગ પ્રભુ ઉપર જવલંત પ્રેમ છે ? જવલંત પ્રેમભર્યો સેવકભાવ છે ? એક પતિભક્તા સુશીલ પત્ની જે રીતે પતિને સ્વામી માને છે એ રીતે આપણે પ્રભુને સ્વામી માનીએ છીએ. એ પતિવ્રતા પત્ની એના પતિના સ્વભાવમાં અને પ્રવૃત્તિમાં ભળી જાય છે તેમ આપણે પણ જેમને તરણતારણ માન્યા છે એવા તીર્થંકર પ્રભુના સ્વભાવ અને પ્રવૃત્તિમાં ભળી શકીએ છીએ ખરા! જ્યાં ન ભળી શકીએ ત્યાં આપણને શરમ લાગે છે? અંતરમાં તેનું પારાવાર દુઃખ કે ખેદ થાય છે ખરે? આપણે આપણા આત્માને એમ કહેવું જોઈએ કે જે તે ભગવાનને નાથ માન્યા છે તે એમને જે ગમે ને જે રૂચે તે તને ગમવું જોઈએ ને રૂચવું જોઈએ. આપણે ભગવાનને શા માટે નાથ માનીએ છીએ? એમણે સત્તા અને સંપત્તિનો ત્યાગ કર્યો છે માટે, શાંતિનાથ ભગવાને છ ખંડના વૈભવ વિલાસ અને સામ્રાજ્યનો ત્યાગ કર્યો છે તે વિચાર કરે કે આપણાથી નાનીશી સત્તા પણ નથી છોડાતી? દાનમાં થોડું ધન પણ નથી વપરાતું? ભગવાને તે સમસ્ત વિષયવિલાસનો ત્યાગ કર્યો તે તારાથી ઘેડ પણ ત્યાગ નથી કરાત? ભગવાને સંયમ લઈને અઘોર સાધના કરી તે તારાથી થડે પણ તપ નથી કરી શકાતે ? એમણે અનાર્યોના અર કષ્ટ સહન કર્યા ને ઉપરથી કેટલી કરૂણા કરી! તું તારાથી એ અનાર્યો કરતાં પણ કંઈક દરજજે સારા માણસને કટુ વચનો કે અપમાન સહન નથી થતા? તે પછી તને ભગવાન પ્રત્યે સારો પ્રેમ શેને? જેને ભગવાન ઉપર સાચો પ્રેમ છે એ તે ભગવાનના નામ ઉપર ઘણું પાપ છેડી શકે છે, અને તપ-ત્યાગ કરી શકે છે. ઉપશમભાવ કેળવી શકે છે. શાલીભદ્ર ભગવાનના નામ ઉપર દેવતાઈ વૈભ, ભેગવિલાસ અને આખે સંસાર છે, અને સાધુ બન્યા પછી પણ એ જ વિચાર્યું કે મારા પ્રભુએ ઉગ્ર તપશ્ચર્યાઓ કરી તે મારે પણ એ જ કરવું જોઈએ અને તે પ્રમાણે કર્યું. આપણને પણ જે પ્રભુ પ્રત્યે સારો પ્રેમ હોય તે ભગવાને જે અપનાવ્યું તે જ અપનાવવું જોઈએ, ભગવાનને જે ગમ્યું તે જ આપણને ગમવું જોઈએ. તે જ આપણે સંસારના બંધનમાંથી છૂટકારો થાય. Page #834 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૬૯ આપણુ ચાલુ અધિકારમાં નેમકુમાર તેરણદ્વારે આવ્યા ને લગ્ન કર્યા વિના પાછા ફર્યા તેથી રાજેમતીના દિલમાં તેમના વિરહનું અપાર દુઃખ થવા લાગ્યું, એટલે તે વિલાપ કરવા લાગી, ત્યારે એની સખીઓ જેમકુમારને ભૂલવા માટે ખૂબ સમજાવતી પણ કઈ રીતે એના વિરહની વેદના ઓછી ન થઈ. એ તે સખીઓ પાસે તેમના વિરહની વેદના પ્રગટ કરતી અને સાથે એમના ગુણેને યાદ કરતી હતી. સજજનેને સારી દુનિયા યાદ કરે છે. યુગોના યુગ વીતે છતાં એમને કઈ ભૂલતું નથી. દેવાનુપ્રિયો ! સજ્જન પુરૂષને એ સહજ સ્વભાવ હોય છે કે તેઓ બીજાના લાભમાં પિતાને લાભ અને બીજાની હાનીમાં પોતાની હાની માને છે. તેઓ બીજાઓના હિતની વાત જાણીને પ્રસન્ન થાય છે અને બીજાઓના અહિતની વાત જાણીને દુઃખી થાય છે. બીજાના હિતાહિતને તેઓ પિતાનું જ હિતાહિતમાને છે. બલકે પિતાના હિતાહિતથી તેઓ પ્રસન્ન કે દુઃખી થતા નથી પણ બીજાનું અહિત કે દુઃખ જોઈને દુઃખી થાય છે અને બીજાઓનું હિત કે સુખ જોઈને પ્રસન્ન થવાનો તેમનો સ્વભાવ હોય છે. બીજા કોઈને દુઃખી અથવા તેનું અહિત થતું જોઈને તેઓ એવી ભાવના પણ નથી લાવતા કે હવે આ વખતે મારે મારો સ્વાર્થ સાધી લે ઈએ. તેઓ બીજાના હિતને અર્થે પિતાને વાર્થ પણ છોડી દે છે. તે પછી બીજાના અહિતથી પિતાને સ્વાર્થ સાધવાની તે વાત જ કયાં રહી! તેથી ઉલટું દુર્જનને સ્વભાવ સજજનેના સવભાવથી સર્વથા વિપરીત હોય છે. તેઓ બીજાઓના લાભમાં પોતાની હાનિ અને બીજાઓની હાનિમાં પિતાનો લાભ માને છે. બીજાઓને સુખી જોઈને તે દુઃખી થાય છે અને બીજાઓને દુઃખી દેખીને તે પ્રસન્ન થાય છે. કેઈને વિપત્તિમાં આવેલા જેઈને સજજન માણસો તે તેને સહાય કરે છે, તેની વિપત્તિ ટાળવાનો પ્રયત્ન કરે છે પણ દુર્જન માણસ બીજાઓની વિપત્તિને પિતાનો સ્વાર્થ પૂર્તિનું એક સાધન માને છે અને સમજે છે કે અમારું કાર્ય સિદ્ધ થવા માટે જ તેના ઉપર આવી વિપત્તિ આવી છે. સજજનતા અને દુર્જનતાનું કારણ પિતાનો સ્વભાવ છે. આ વિષયમાં કુલ, વંશ કે માતા-પિતા કારણભૂત નથી. જો કે સંતાનમાં માતા-પિતાનો સ્વભાવ પણ આવે છે પણ એમ ન કહી શકાય કે સંતાનમાં માતા-પિતાના ગુણ-દુર્ગુણ આવે જ છે. ક્યારેક એમ હેય છે ને ક્યારેક નથી પણ હતું. નેમકુમાર અને રથનેમિ બને સહોદર ભાઈઓ હતા છતાં બંનેના સ્વભાવમાં વિષમતા હતી. જેમાં ભવિષ્યમાં તીર્થ કર બનવાના છે તેવા નેમકુમાર કેવા વિચારો ધરાવતા હતા તે વાત તે તમે સાંભળી ગયા, પણ તેમના નાના ભાઈ રથનેમિના વિચારો તેમના જેવા ન હતા, પણ જે યાદવે સ્ત્રીના ભેગમાં જ સુખ માનતા હતા તેના જેવા હતા. જેમકુમાર રાજેમતને પરણ્યા વિના પાછા ફર્યા તેથી બીજા યાદવને ખેદ થયો પણ રથનેમિને આનંદ થયા. તેમને ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને લાભ લેવાની લાલચ થઈ. તે વિચારવા લાગ્યા કે રાજેતી જેવી સૌદર્યવતી રમણીને છેડીને મારા ભાઈ ચાલ્યા ગયા તેથી એમ લાગે છે કે તેઓ સ્ત્રીઓના પરીક્ષક નથી અને શૃંગારરસના રસીક પણ નથી નહિતર રાજેમતી શા સુ-૬૯ Page #835 -------------------------------------------------------------------------- ________________ S૭૦ શારદા સુવાસ સાથે લગ્ન કર્યા વિના પાછા કેમ ફરે જે તેમને દીક્ષા લેવી હતી તે રાજેમની સાથે લગ્ન કરીને સુખ ભોગવ્યા પછી જ લેવી હતી ને? સંસારના આ આનંદને તરછોડીને તથા જેમતીને નહિ પરણીને ભાઈએ બહુ મોટી ભૂલ કરી છે. ઉગ્રસેન રાજાની પુત્રી રાજેમતીને મેં જોઈ છે. તે સેળે કળાએ સંપૂર્ણ સૌદર્યવાન સ્ત્રી છે. મેં તે રાજેમતીના રૂપની બરાબરી કરનાર બીજી કેઈ સુંદર સ્ત્રી આજ સુધીમાં જોઈ નથી. એવી સુકુમાલી અને નવયૌવના રાજેમતીને ત્યાગી દેવાની ભૂલ એ કઈ કરી શકે તે તે જ કરી શકે કે જે સ્ત્રીને પરીક્ષક ન હોય. હું તે તેને ઇને આશ્ચર્યચક્તિ બની ગયો છું. મારું મન મારા કાબૂમાં રહ્યું ન હતું પણ ભાઈની સાથે વિવાહ થઈ રહ્યો હતે એટલા માટે હું વિવશ હતે પણ ભાઈ તે રાજેમતીને છેડીને ચાલ્યા ગયા. હવે રાજેમતી શું કરશે? ભાઈ સાથે તેના લગ્ન તે થયા નથી. તે તે હજુ કુંવારી જ છે એટલે તેના વિવાહ અવશ્ય બીજા કેઈ રાજકુમાર સાથે થવાના જ છે, તે પછી હું તેની સાથે વિવાહ કેમ ન કરું! એવું ઉત્કૃષ્ટ કન્યારત્ન કેઈ બીજાના હાથમાં જવા દેવાને બદલે અને જે કન્યા યાદવ કુળની વધુ બનવાની હતી તેને બીજા કુળની વધુ બનવા દેવાને બદલે તેની સાથે મારે વિવાહ કરી લે એ કઈ રીતે અનુચિત ગણાશે નહિ. હું માનું છું ત્યાં સુધી રાજેમની પ્રસન્નતાપૂર્વક અને તેનો પતિ બનાવવાને સવીકાર કરશે. એટલા માટે મારે આ વિષે પ્રયત્નશીલ બનવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને રથનેમિએ રાજેમની પાસે લગ્નને પ્રસ્તાવ મોકલવાનો નિશ્ચ કર્યો. તે માટે તેણે એક એવી હતીને તૈયાર કરી કે જે ઉગ્રસેનના મહેલમાં જતી આવતી હતી અને એ જેમતીથી પરિચિત પણ હતી. રથનેમિએ તે દૂતીને પિતાને પ્રસ્તાવ સંભળાવીને કહ્યું કે જો તું રાજેમતી સાથે મારા લગ્નને સ્વીકાર કરાવી લાવીશ તે હું તને મોટું ઈનામ આપીશ. બંધુઓ! એક જ માડીના જાયા હોવા છતાં બંને ભાઈઓના સ્વભાવમાં કેટલું બધું અંતર છે ! એક વિષય પ્રત્યેથી વિરાગી બનેલા છે. જ્યારે બીજે વિષયમાં લુખ્ય છે. એને વિષયને કીડે કેરી ખાય છે. જેમ ઉધઈ જીવાત દેખાવમાં ઘણી નાની હોય છે પણ મોટા મોટા લાકડાને ઉપરથી એવું ને એવું રાખીને અંદરથી કેરી ખાય છે. કપડાને ખાઈ જાય છે ને કાગળને પણ ખાઈ જાય છે, એમ જેના અંતરમાં વિષયની ઉધઈ પ્રવેશે છે તેને અંદરથી કેરી ખાય છે, પછી એના મનમાં વિચારે પણ એવા અવે છે. જેવા વિચારો આવે છે તેવી વાણીને ઉચ્ચાર થાય છે. પછી માણસ એવું વર્તન કરવા તૈયાર થાય છે, એટલા માટે જ્ઞાની ભગવતે કહે છે કે સૌથી પ્રથમ તમારા અંતરમાં એક પણ કુવિચાર આવે તે તેને તરત નાબૂદ કરે. એક જ કુવિચાર જીવનમાં મેટે સડ ઉભું કરશે. રથનેમિના મનમાં વિષય વિકારનો સડો ઉત્પન્ન થયે એટલે તે વાણીમાં આવ્યું. તેથી તેણે રાજેમની પરિચિત દૂતને બેલાવી તેની સાથે સંપર્ક સાથે. તેને પિતાના મનની વાત જણાવીને કહ્યું કે આ વાત તારે ખાનગી રાખવાની. કેઈને કહેવા નહિ. Page #836 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જે તારી મહેનતથી રાજેમત મારી સાથે લગ્ન કરશે તે હું તને મેં માંગ્યું ઈનામ આપીશ. મોહાંધ બનેલા રથનેમિને ભાન નથી કે જે એક વખત મારા ભાભી કહેવાઈ ગયા તે શુ મારી સાથે વિવાહ કરવા કબૂલ થશે? અને મારાથી એની સાથે લગ્ન કરવાનો વિચાર પણ કેમ કરાય? કાગડા રાત્રે દેખતા નથી ને ઘુવડ દિવસે દેખતું નથી પણ જેની દષ્ટિમાં વિકાર ભર્યો છે તેવા કામાંધ પુરૂષે તે રાત્રે અને દિવસે દેખતા નથી. આ રથનેમિ પણ કામાંધ બન્યું છે તેથી તેના મનમાં વિચાર નથી આવતું કે હું આ શું કરી રહ્યો છું ! ત્યારે જે દૂતીને તૈયાર કરી છે તે પણ પૈસાની લાલચ હતી. પૈસાના લેભ ખાતર માનવી શું નથી કરતે હૈસા પાછળ માનવી પિતાની જાત હોમી દેવા પણ તૈયાર થઈ જાય છે. આ દાસી જે પવિત્ર હેત તે એ રથનેમિને એમ કહી દેત કે હે યાદવકુળના જાયા! તને આ શોભે છે. જેને તારા સગા ભાઈએ છેડી તેને તું ઈચ્છે છે! આ કામ મારાથી નહિ થાય. પસાના લેભથી દૂતી મથુરા રાજેમની પાસે જવા તૈયાર થઈ ' “દૂતીનું મથુરામાં આગમન :- દૂતી દ્વારકાથી નીકળીને મથુરા પહેચી અને તે રાજેમતીના મહેલમાં ગઈ. દાસી રાજેમતીને ઓળખતી હતી પણ રાજેમત તે આ દાસીથી તદ્દન અજાણ હતી. અજાણી દાસીને પિતાના મહેલમાં આવેલી જોઈને રામતીએ તેને પૂછયું–બહેન ! તું કોણ છે? અને કયાંથી આવી છે? ત્યારે દાસી કહે હું દ્વારકાથી આવી છું. જ્યાં દ્વારકાથી આવી છું એમ કહ્યું ત્યાં રાજેમતીના રૂંવાડા ખડા થઈ ગયા. હૈયું હર્ષથી નાચી ઉઠયું. રાજેમતીને હર્ષ થવાનું કારણ તમે સમજ્યા ને? દ્વારકામાં એને સ્વામી નેમનગીના વસે છે તેથી તેને દ્વારકાનું નામ સાંભળીને આનંદ થયે, એના મનમાં થયું કે મારા નાથ ભલે મને છોડીને ગયા પણ મને ભૂલ્યા નથી. જરૂર તેમણે મને કંઈક સંદેશ પાઠ હશે એટલે એણે પહેલાં તે આવનારી દાસીનો આદર સત્કાર કર્યો. પછી કહ્યું-બહેન! તું જે કામે આવી હોય તે જલ્દી કહે, એટલે દાસીએ કહ્યું કે બહેન ! મારે તમને એકાંતમાં ખાનગી વાત કરવાની છે. રાજેમતી તે સરળ સ્વભાવની હતી. એના મનમાં તે એમ જ હતું કે મારા સ્વામીને સંદેશ લાવી છે. દૂતી પાસેથી સંદેશે સાંભળવા અધીરી બનેલી રાજેમતી” - પતિને સંદેશે સાંભળવા આતુર બનેલી રાજુલે તે દૂતીને એક રૂમમાં લઈ ગઈ ને કહ્યું-હવે તારે જે કહેવાનું હોય તે મને જલદી કહી દે, એટલે દૂતી કહે છે બહેન! મારા દિલમાં એક વાતનું ખૂબ દુઃખ થયું છે. રાજેમતી કહે છે બહેન ! તને કઈ વાતનું દુઃખ થયું છે? ત્યારે કહે છે બહેન ! તમે આવા તેજ તેજના અંબાર જેવા, તમારું રૂપ-સૌંદર્ય અને દેવકના દેવો પણ ચલાયમાન થઈ જાય એવા તમને તરછોડીને નેમ તેરણદ્વારેથી ચાલ્યા ગયા. મને તે અફસોસ થાય છે કે આવી દેવરૂપ જેવી કન્યાને કઈ છે તે પણ મળતી નથી, તે એમણે શા માટે તમારે ત્યાગ કર્યો? આ મારા દિલમાં ખૂબ લાગી આવ્યું છે. Page #837 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ શારદા સુવાસ દૂતીની વાત ઉપરથી રામર્તા સમજી ગઈ કે આ મારા સ્વામીને સંદેશ આપવા આવી નથી. આ જે કંઈ વાત કરે છે એમાં કઈ ભેદ લાગે છે પણ હવે એની વાત મારે બરાબર સાંભળી લેવી જોઈએ. - રાજેમતી ગંભીરપણે દૂતીની વાત સાંભળવા લાગી. દૂતીએ એની વાત આગળ ચલાવતા કહ્યું-બહેન ! હવે કેમકુમાર પાછા આવે અને તેમના તમારી સાથે લગ્ન થાય એવી કોઈ આશા નથી. માટે તમે એ બાબતમાં અફસેસ છેડી દે. એની પાછળ ગૂરીને આ તમારું રૂપ અને યોવન શા માટે ગુમાવી રહ્યા છો? હવે એને ભૂલી જાઓ. એને યાદ કરીને ઝરવાથી, વિલાપ કરવાથી તમને કંઈ ફાયદો થવાનું નથી. જેના હૃદયમાં સંસાર પ્રત્યે વિરક્ત ભાવ છે તેની સાથે પરણવાથી પણ શું સુખ મળવાનું હતું ? માટે બહેન ! હું તે તમારા હિત માટે કહું છું કે તમારું યૌવન અને સૌંદર્ય એની પાછળ ગુમાવશે નહિ. કેમકુમારે તમારા રૂપ, સૌંદર્યનો ત્યાગ કર્યો તેથી શું થઈ ગયું? કેમકુમાર જેવા બલકે તેમનાથી પણ રૂપાળા હજારે પુરૂષે તમને પરણવા માટે તલસે છે માટે તમે બીજા તમારા જેવા સુંદર પુરૂષની સાથે લગ્ન કરીને સંસાર સુખ ભેગ. કદાચ તમારા મનમાં એમ થતું હોય કે જેમકુમાર મને છોડીને ગયા. હવે એ વર કયાંથી મળશે? જે તમને ખબર ન હોય તે હું તમને બતાવું. ખુદ નેમકુમારના નાના ભાઈ રથનેમિકુમાર તમારી સાથે વિવાહ કરવાની ઈચ્છા રાખે છે. તમારે જે ઘેર પરણીને જવાનું હતું તે જ ઘર છે. માત્ર વર જ બદલાય છે. બીજું કેમકુમાર તે શ્યામ હતા પણ રથનેમિ તે તમારા જેવા ગેરા છે. શું એનું રૂપ છે ! શું એનામાં ગુણ છે ! નેમકુમાર તે એમની આગળ કાંઈ નથી. જેમકુમાર ઉંમરમાં મેટા છે ને રથનેમિ નાના છે, એટલે તમારા બંનેની જોડી શોભી ઉડશે. આ રીતે નેમકુમારની અપેક્ષા એ રથનેમિકુમાર બધી રીતે શ્રેષ્ઠ છે અને તેમણે જ મને વિવાહની વાત કરવા મકલી છે. બહેન ! મારી તે તમને એ જ સલાહ છે કે તમે માની જાઓ અને રથનેમિનું આમંત્રણ સ્વીકારી લે. આ વર તમને બીજે કઈ નહિ મળે. એમની સાથે લગ્ન કરીને તમારું જીવન સફળ બનાવે. દૂતીએ તે બે કલાક સુધી રાજેમની પાસે રથનેમિના ગુણ ગાયા. એ તે સંસારને નિયમ છે ને કે જેના માંડવે બેઠા હોય તેના જ ગીતડા ગવાય. એમ આ દૂત નેમિના પક્ષની હતી. બીજું જે કાર્ય સિદ્ધ થાય તે રથનેમિ એને મોટું ઈનામ આપવાના હતા, એટલે એ તે બરાબર ગુણ ગાવા લાગી. દૂતીની વાત સાંભળતા રાજેસતીના શરીરમાં સનસનાટી વ્યાપી ગઈ. એની વાતમાં બિલકુલ રસ ન રહ્યો. એનું મોઢું બગડી ગયું પણ દાસીને કંઈ સમજણ પડતી નથી. એ તે વાત કરે જ રાખે છે. જે હોંશિયાર માણસ હોય તે સામી વ્યક્તિનું મુખ જોઈને સમજી જાય છે કે આના ભાવ કેવા છે. માણસનું મુખ એ અંતરને કેમેરો છે પણ આ દાસી તે કાંઈ સમજતી નથી. રાજેતી દ્વતીની વાત સાંભળતા મનમાં વિચાર કરવા લાગી કે શું રથનેમિ પિતાના ભાઈએ તજેલી સ્ત્રી સાથે Page #838 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૯૭૩ લગ્ન કરવા તૈયાર થયા છે? એક જ માતાની કુખે જન્મેલા એ ભાઇમાં એક કેટલેા પવિત્ર અને ખીજો કેટલા મલીન ! ઉજ્જવળ યાદવકુળમાં જન્મેલા યાદવનું આટલું બંધુ અધઃપતન થશે? ના....ના....ગમે તેમ તેય રથનેમિ પવિત્ર કુળમાં જન્મેલા છે, કુલીન છે અને નૈમકુમારના નાના ભાઈ છે એટલે મારે જે કાંઈ જવાબ આપવા છે તે તેમને જ આપીશ. આ ફ્ને જવાબ આપવાથી શું લાભ? એને હું કંઈક કહીશ અને એ જઈને જુદું જ કહેશે. તેના કરતા રથનેમિ મારી પાસે આવશે ત્યારે હું કોઈ યુક્તિપૂર્વક એમને સમજાવીશ, તા સંભવ છે કે તેમનું હૃદય સદાને માટે શુદ્ધ પવિત્ર બની જશે. રાજેમતી મનમાં આ પ્રમાણે વિચારતી હતી ત્યાં દાસીએ પૂછ્યું-મહેન ! આ ખામતમાં તારી શુ ઈચ્છા છે? જે હાય તે મને કહે. જેથી હું જઇને રથનેમિકુમારને સમાચાર આપુ, ત્યારે રાજેમતીએ કહ્યું મને રથનેમિકુમાર દિલથી ચાહુતા હશે તે વાત ખરાખર છે પણ હું તેમણે મોકલેલા વિવાહના સ ંદેશને જવાબ તમને નહિ આપું. એ તા રથનેમિજીને જ આપીશ, માટે તમે એમને કહેજો કે તેએ પોતે જાતે આવીને જ એમના સદેશના જવાબ લઈ જાય અને સાથે એ પણ કહેજો કે તેએ આવે ત્યારે એમને પ્રિયમાં પ્રિય જે પીણું હાય તે લેતા આવે. ખસ, આટલું તમે રથનેમિકુમારને કહેજો, હુતી રાજેમતીના જવાબ સાંભળીને હરખાવા લાગી કે હવે મારું કામ સફળ થશે, કારણ કે જો એણે રથનેમિને અહી. એલાવ્યા છે તે જો એની ઇચ્છા હૈાય તે જ ખેલા૨ે ને? નહિતર શા માટે ખેલાવે ? વ્રુતીએ રાજેમતીના જવાબ સાંભળ્યા પણ એના મુખ ઉપરના ભાવ ન જોયા. એણે તા એક જ વિચાર કર્યાં કે રાજેમતીને રથનેમ સાથે લગ્ન કરવાનું મન છે માટે એમને જોવા માટે અહી લાવે છે. એમ રાજી થઇ ને મથુરાથી રવાના થઇ. આ તરફ રથનેમિ પણ રાજેમતીના સ ંદેશની આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે કયારે રાજેમતીના સ ંદેશ આવે. ત્યાં દાસીને દુરથી આવતી જોઇ. દાસી તે એમ જ માને છે કે રાજેમતીની ઇચ્છા છે એટલે એના મુખ ઉપર આનંદ સમાના નથી. હવે દાસી રથનેમિને સદેશે આપશે ત્યારે તેને કેવા આનંદ થશે ને શું મનશે તેના ભાત્ર અવસરે. ચરિત્ર -- “ ચ'પકમાલાએ કહેલી વીતક કહાની ” :- ચંપકમાલાથી સિ’હુલદ્વીપના લેાકેા ડરી ગયા. સૌના મનમાં એમ થયું' કે તેણે વેશ્યાને મારી નાંખી તે આપણને મારી નાખશે. ખરેખર, આ કઈ જગદંબા છે ને તે આપણા ઉપર કોપાયમાન થઈ છે. દેવીના કાપથી બચવા માટે રાજા અને પ્રજા બધા ભાગ્યા એટલે ચ'પકમાલા અને જિનસેન કુમાર એ જણા રહ્યા. જિનસેને એના હાથમાંથી તલવાર લઇ લીધી ને કહ્યુ' હું ચંપકમાલા તુ જરા શાંત થા, તું તે જાણે કોઇ દેવીની માફક કોપાયમાન થઈ હાય એમ લાગે છે. જો તેા ખરી, તારા ડરથી આખા ગામમાં ખળભળાટ મચી ગયા છે ને સૌ અહી થી ભાગી ગયા. ચ'પકમાલા કડે છે સ્વામીનાથ ! હુ કોપાયમાન ન થાઉં તે શું કરું? મને તે એ વેશ્યા ઉપરથી હજુ ક્રોધ જતા નથી. કુમાર કહે તેં એને તેા પરલેાક પહોંચાડી દીધી. Page #839 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ શારદા સુવાસ હવે શાંત થા, અને શુ' બન્યું તે મને કહે. સ્વામીનાથ ! આપ મને સરોવરની પાળે મૂકીને ગયા પછી થડીવારમાં એ દુષ્ટ વેશ્યા ત્યાં ફરવા માટે આવી. એ મારું રૂપ જોઈ ને મુગ્ધ મની, એટલે ઘેાડીવાર મારી સાથે મીઠી મીઠી વાત કરીને મને બધું પૂછી લીધું અને પછી કહેવા લાગી કે હું તે તમારી નણું છું. મારા ભાઇ તે કયારના ઘેર આવીને બેઠા છે. હું તમને કયારની શેાધતી હતી. ચાલે, મને ખેલાવવા માકલી છે. ત્યારે મે' કહ્યું એ તા કોઈ રડતું હતુ તેને છેડાવવા ગયા છે ને તમારે ઘેર ક્યાંથી આવે? ત્યારે એણે કહ્યું એ તે બધુ કામ પતાવીને આવી ગયા છે. માટે તમે જલ્દી ચાલેા, એટલે મે તે એની વાત સાચી માની ને હું અડી' આવી, ત્યારે ખબર પડી કે આ નણ ંદનું ઘર નથી પણ વેશ્યાનુ ઘર છે, એટલે મને વેશ્યા ઉપર ક્રોધ આવ્યેા, તેથી હું દરવાજા બંધ કરીને હાલમાં પેસી ગઈ ને પ્રભુને શુદ્ધ ભાવથી પ્રાથના કરી કે શાસનદેવ ! જો મારું શીયળ શુદ્ધ હૈાય તે આ દરવાજા હુ' ખેલું તેા જ ખુલે પણ કાઇ ખાલવા ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ ન ખૂલે. ગમે તેવા શસ્ત્રોથી તેાડવા પ્રયત્ન કરે તે પણ ન તૂટે. આ પ્રમાણે પ્રાથના કરી, પછી તા જે બન્યુ તે આપ જાણી છે, પણ આપ જયાં ગયા હતા ત્યાં શુ બન્યું તે મને કહેા, એટલે જિનસેનકુમારે પાતાની વાત કહી સ`ભળાવી. અને મળ્યા પછી ચ'પકમાલાને ત્યાં બેસાડીને જિનસેનકુમાર સિંહુલદ્વીપના રાજાની સભામાં આવ્યા, જિનસેન કુમારે દરવાજા ખાલ્યા હતા એટલે લેાકે તે એના સામુ જોવા લાગ્યા કે આ કેવા ખડ઼ાદુર ને પવિત્ર પુરૂષ છે કે લાખો પ્રયત્ન કરવા છતાં જે દ્વાર ન ખુલ્યા તે આ પુરૂષ સહેલાઇથી ખાલ્યા. કુંવર હાથ જોડ રાજા સે, ઐસી અ ગુજારી, વેશ્યા કા ઘર આપ લા સ’ભાલી, વસ્તુ દો સબ હમારી, સિંહલદ્વીપના મહારાજા સભામાં રાસ`ßાસને બેઠેલા હતા ત્યાં આવીને જિતસેનકુમારે કહ્યું મહારાજા ! આપ વેશ્યાનુ ઘર અને એની માલમિલ્કત સભાળી લે. એણે તે પાપના ધંધા કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા હશે. રાજા કહે છે હું પરોપકારી પુરૂષ ! આપ જ એ ઘર સંભાળી લે. આપે તે દેવીના કેપ અટકાવીને મારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. જિનસેને કહ્યું–સાહેબ ! એ વૈશ્યાનુ ઘર તે શું એની રાતી પાઈ પણ મારે ન જોઇએ. એનું ધન લઈ એ તેા આપણી બુદ્ધિ પણ અગડી જાય, માટે આપ બધુ' સંભાળી લેા, અને આપની જો મરજી હોય તે મને તમારા રાજયમાં નાકરી રાખે. આપ જે કાર્ય સોંપશે તે કરીશ, પણ વેશ્યાનું ધન મને ન ખપે, બીજી વાત આપ મને નોકરી રાખે। પણ મારા પગાર મહિને બે લાખ સેાનૈયા હોવા જોઈએ, પછી આપ મને નાનુ` કે, મટુ ગમે તે કામ બતાવશે। તા હું કરવા તૈયાર છું. મહિને બે લાખ સેાનૈયા પગાર ! આ સાંભળીને રાજાને જરા આશ્ચય તે થયું પણ કહ્યું-ભાઈ! તમે હાલ એક મહિનો રહેા, પછી કાયમ Page #840 -------------------------------------------------------------------------- ________________ ૭૭૫ શારદા સુવાસ માટે તમને રાખવા કે ન રાખવા તે હું ચોક્કસ કહીશ, તેથી જિનસેનકુમારે શહેરમાં એક ભાડૂતી મકાન રાખ્યું ને ત્યાં બંને માણસ આનંદથી રહેવા લાગ્યા. જિનસેનકુમાર દરરોજ એક વખત રાજસભામાં જઈ આવ. આ માણસ કે છે એની પરીક્ષા કરવા માટે અવારનવાર નેકર તેમજ બીજા માણસને રાજા એને ઘેર મેકલવા લાગ્યા. બધાને ખાત્રીપૂર્વક તપાસ કરવાનું કહેલ કે આ માણસ કે છે? ઉદાર હાથથી દાન કરતે જિનસેનકુમાર:- જિનસેનકુમાર બાહુબળથી જે મેળવે તે દાનમાં વાપરત ને મનમાં વિચાર કરતા કે આજે આપણે દિવસ સફળ બન્યું. આપણું ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આપણને આ દાન દેવાને અવસર મળ્યો છે. પાસે હોય ને બીજાને આપીએ તેની વિશેષતા નથી પણ પાસે કંઈ ન હેય ને પોતે કષ્ટ વેઠીને બીજાને આપીએ તેની જ મહત્તા છે. આ બંને પિતાને માટે બનાવેલું ભજન ભૂખ્યાને જમાડીને આનંદ પામતા ને પાછા એમ કહેતા કે ભાઈ! તમે ફરીને પાછા મારે ઘેર આવીને આ અમૂલ્ય લાભ આપજે. આવી રીતે દાન દેવાથી જિનસેનકુમારને ઘેર ઘણું યાચકે આવવા લાગ્યા. જિનસેન પણ પ્રેમથી બધાને આદરસત્કાર કરીને જેને જે ચીજની જરૂર હોય તે આપી દેતા, તેથી ચારે બાજુ તેની કીર્તિ ખૂબ પ્રસરી ગઈ. જિનસેનકુમાર અને ચંપકમાલા બંને ખૂબ દાનવીર, ગુણવંત ને જ્ઞાની છે એટલે આખા સિંહલદ્વીપમાં તેના ગુણ ગવાવા લાગ્યા. રાજા જેને પરીક્ષા કરવા એકલે તે પણ રાજા પાસે આવીને જિનસેનના ગુણની ખૂબ પ્રશંસા કરતા કે સાહેબ! શું એની પવિત્રતા છે! શું એનું પરાક્રમ છે! ને શું એની બુદ્ધિ છે! આ પવિત્ર માણસ આપણા રાજ્યમાં રહે તે આપણું પણ શોભા વધે. એક મહિને બરાબર પૂરે થશે એટલે રાજાએ તેને બે લાખ સેનિયા ગણીને આપી દીધા. જિનસેનકુમારે સેનિયા તે ગણીને લઈ લીધા પણ રાજાને કહ્યું સાહેબ ! હું મહિનાથી આપને ત્યાં નોકરી કરું છું પણ આપે મને કંઈ કામ બતાવ્યું નથી, તેથી મને કામ કર્યા વિના આ સેનૈયા લેવા ગમતા નથી. મને સભામાં ખાલી આંટા મારવા ગમતા નથી. આપ મને કંઈક કામ બતાવે. વગર મહેનતને હું પગાર નથી લેતે. આપ કામ બતાવો તે ખુશીથી રહું. નહિતર અમે બીજે કયાંય ચાલ્યા જઈશું. આ પ્રમાણે જિનસેનકુમારે કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે કાલથી મહેલના દરવાજે ચેકીપહેરે તમે કરજે કુમાર કહે ભલે. જિનસેન રાજકુમાર છે એ કેઈને ખબર નથી. હવે જિનસેનકુમાર રાજાના મહેલના દરવાજે ચેકી કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. આજે પરમ ઉપકારી પૂ. ગુરૂદેવ પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે તે દરેક ભાઈ બહેને સારા વ્રત નિયમ અંગીકાર કરશે. Page #841 -------------------------------------------------------------------------- ________________ 6૭૬ શારદા સુવાસ વ્યાખ્યાન નં-૮૪ આસો વદ ૨ ને બુધવાર તા. ૧૮-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જ્ઞાની પુરુષે કહે છે કે અનંત સંસારમાં પરિભ્રમણ કરતે આત્મા જ્યાં સુધી સમતા રૂપી સરેવરમાં નાન કરતું નથી ત્યાં સુધી તેને આત્મા શુદ્ધ થતું નથી. સમતારૂપી સુધાનું પાન કરનારા મનુષ્યો આ જીવનમાં મોક્ષના શાશ્વત સુખને અનુભવ કરે છે. આપણું પરમ પિતા, જગતબંધુ ભગવાન મહાવીર સ્વામી જ્યાં જ્યાં નિવાસ કરતા હતા ત્યાં ત્યાં પશુ પક્ષીઓ પણ નિર્ધર થઈ જતા હતા. પરસ્પર સવાભાવિક વેરવાળા પ્રાણીઓ પણ તેટલા સમય સુધી પિતાને વૈરભાવ ભૂલી જઈને સહયોગથી રહેતા હતા. આ શાંતિદાયક સમતાને ગુરુ જ્યાં સુધી આત્મામાં પ્રગટે નહિ ત્યાં સુધી પિતે પિતાનું કલ્યાણ સાધી શકે નહિ તે પછી બીજાનું કલ્યાણ કરાવવાની તે વાત જ ક્યાં રહી? મેક્ષાભિલાષી ઓએ સમતાને ગુણ અવશ્ય પ્રાપ્ત કરે જોઈએ, કારણ કે એક સમતાને ગુણ પ્રગટે તે તેની પાછળ બીજા અનેક ગુણે પ્રગટે છે. અનેક પુરૂષ સમતાને ધારણ કરી, પરમાત્મારૂપ બની સ્વ-સ્વરૂપમાં લીન બન્યા. એવા મહાપુરૂષના ગુણ ગાવાથી પણ કર્મની નિર્જરા થાય છે. તેમાં કેઈ આશ્ચર્યની વાત નથી. : બંધુઓ! તમે સમજે, આપણું આયુષ્ય અલ્પ છે ને સંસારની જંજાળ મટી છે. માટે સતિષ ધારણ કરી દુર્લભ મનુષ્યભવને સફળ કરવા સમતાને અપનાવવી તે આવશ્યક છે. તે સિવાય સુખ કે શાંતિ મળવાના નથી. સદા શાંત રસમાં સ્થિત થયેલા ભગવંતની ભક્તિ કરી તેમના વચનામૃતનું પુનઃ પુનઃ મનન કરી પિતાનું વર્તન સુધારી માનવભવને સફળ બનાવે. આ ઉત્તમ સમય, અનુકૂળ સંગ અને સદ્દગુરૂને વેગ મહાપુદકે પ્રાપ્ત થયેલ છે. તેને સાર્થક કરવા પ્રમાદ છેડીને જાગૃત બને અને મલિન વૃત્તિઓને કાબૂમાં લેવા માટે પુરૂષાર્થને પ્રજવલિત કરી, સમતાને ગુણ પ્રગટ કરી અપૂર્વ શાંતિને અનુભવ કરે. ક્ષમાથી ક્રોધને નિરોધ થાય છે, મૃદુતાથી માયા શમે છે, જુતાથી માયા ખસે છે ને સંતોષથી લેભ છતાય છે. આ કષાને પરાજય ઈન્દ્રિયના વિજય ઉપર આધાર રાખે છે. ઈન્દ્રિયવિજય ચિત્તશુદ્ધિથી સધાય છે અને ચિત્તશુદ્ધિ રાગ દ્વેષરૂપી મેલને દૂર કરવાથી થાય છે. એ દૂર કરવાનું કામ સમતારૂપી જળથી બને છે. સમતા મમતાને ત્યાગ કરવાથી પ્રગટે છે. મમતાને દૂર કરવા માટે અનિત્ય ભાવના અને અશરણભાવના ભાવવાની જરૂર છે. સંસારમાં જે કાંઈ દેખાય છે તે બધું અનિત્ય છે. આ ભાવનાઓનું બળ જેમ જેમ એકત્ર થતું જશે તેમ તેમ મમત્વરૂપી અધિકાર નષ્ટ થતું જશે, અને સમતાની ત પ્રગટતી જશે. આ સમતાની પરાકાષ્ટા ના પરિણામે ચિત્તની એકાગ્રતા સિદ્ધ થઈ શકે છે. જેના પરિણામે આત્મા દયાન કે સમાધિ ગની ભૂમિકાએ પહોંચે છે. જ્ઞાની ધ્યાની પુરૂષે મેડ શત્રુને હટાવવાના કાર્યમાં અખંડ ધૈર્ય રાખી સંપૂર્ણ સાવધાન રહે છે. Page #842 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આત્મા સાધનાના ચરમ શિખરે (મેક્ષમાં જયારે પહોંચે છે ત્યારે પૂર્ણ કૃતાર્થ થાય છે, ત્યારે એ આત્મામાં પૂર્ણ રૂપે પરમાત્મ ભાવ પ્રગટે છે. આટલી ઉચ્ચ કક્ષાને પામેલે આત્મા એ જ પરમાત્મા છે. જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી સાકાર પરમાત્મા છે અને છૂટી ગયા પછી એ નિરાકાર પરમાત્મા છે. જેઓ ભાવિમાં તીર્થંકર પ્રભુ બનવાના છે એવા નેમકુમારે પિતાના જીવનમાં સમતાને મહાન ગુણ પ્રગટ કર્યો છે, એટલે પિતાના આત્મા સમાન સર્વે આત્માઓને જાણ્યા ને દયા કરીને પ્રાણીઓને બંધનમાંથી મુક્ત કરાવીને ચાલ્યા ગયા. રાજેમતી ઝૂરતી રહી ગઈ બીજી તરફ નમકુમારના નાના ભાઈ રથનેમિકુમારને રાજેમની સાથે લગ્ન કરવા છે એટલે તેણે દૂતીને મથુરા મેકલી હતી તે દૂતી રામતીને સંદેશ લઈને કયારે આવશે તેની ચાતક પક્ષીની જેમ રાહ જેતે હતે. એવામાં દાસીને આવતી જોઈ દાસીના મુખ ઉપર હર્ષ હતું ને પગમાં જેમ હતું એટલે રથનેમિ સમજી ગયા કે નક્કી કાર્ય સફળ કરીને આવી હોય તેમ લાગે છે, તેથી આવતાવેંત જ રથનેમિએ તેને મૂઠી ભરીને સેનામહેર આપીને પૂછ્યું–બેલ, શું સમાચાર લાવી છે? જેવા શેઠ હોય એવા જ એના નેકર હોય ને? એટલે દાસી ફૂલાઈને કહે છે અરે ! હું જાઉં એટલે કંઈ બાકી રહે ખરું? ફત્તેહના ડંકા વગાડીને આવી છું. રથનેમિને રાજેમતીનો જવાબ સંભળાવીને કહ્યું કે મારા માનવા પ્રમાણે રાજેમતી આપના વિવાહનો પ્રસ્તાવ સ્વીકારી લેશે. મને તો લાગે છે કે તેણે આપને જોવા માટે જ લાવ્યા હશે, અને સાથે આપને જે પ્રિયમાં પ્રિય પીવાનું પીણું હોય તે લઈ જવાનું કહ્યું છે તે એ માટે જ મંગાવ્યું હશે કે આપ એની ઈચ્છા પૂરી કરે છે કે નડિ? એટલે આપ પીવાનું કે ઉત્તમ પીણું લઈને રાજેમતીને ત્યાં જાઓ, મને વિશ્વાસ છે કે તે આપને દેખીને જ પતિ તરીકે સ્વીકારી લેશે. હર્ષમાં આવેલા રહનેમિ” – દૂતીની વાત સાંભળીને રથનેમિના આનંદને પાર ન રહ્યો. એ મનમાં રાજેમતીને પરણવા માટેની અનેકવિધ કલ્પનાઓ કરવા લાગે. રાજેમતીને મળવા માટે તેનું હૃદય ઉત્સુક બન્યું. બસ, હવે તે જલ્દી જાઉં ને રાજેમતીને મળું. એવા વિચારથી રથનેમિ સારા સારા વસ્ત્રાલંકારે સજીને તૈયાર થયા અને સાથે એક સેનાના રત્નજડિત થાળમાં એક કિંમતી હીરાથી જડેલે સેનાને ગ્લાસ લીધે અને ઉત્તમ પ્રકારનું સુગંધિત અને સ્વાદિષ્ટ પીણું લીધું. એ બધું રત્નજડિત સુવર્ણના થાળમાં મૂકી તેના ઉપર કિંમતી રેશમી વસ્ત્ર ઢાંકીને બનીઠનીને રથનેમિ ઉત્સાહભેર દ્વારકાથી નીકળીને મથુરા આવ્યા. જાણે અત્યારે પરણવા જ ન આવ્યા હોય તેમ સારા શુકન જોઈને રાજેમતીના મહેલે ગયા. રાજેમતીએ કેઈ દિવસ રથનેમિને જે ન હતે પણ એ સમજતી હતી કે બીજે કે પુરૂષ પિતાના મહેલે આવી શકે તેમ નથી. આ રથનેમિ જ હવે જોઈએ. હોંશભેર આવેલા રથનેમિને રાજેમતીએ સત્કાર કર્યો, અને તેમને કહેવા લાગી કે ખરેખર તમે બધી રીતે સુંદર છે. દુતીએ જેવી તમારી પ્રશંસા કરી હતી તેવા જ Page #843 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ તમે છે. જ્યારથી દુતી તમારે સંદેશ લઈને આવી હતી ત્યારથી હું તમારી રાહ જોતી હતી. મને ખૂબ આનંદ થયે કે આપે મારા માટે અહીં સુધી આવવાનું કષ્ટ ઉઠાવ્યું. રથનેમિએ દર્શાવેલા વિચારે”:- રાજેમતીના મીઠા મધુરા શબ્દો સાંભળીને રથનેમિના હૃદયમાં આનંદનો મહાસાગર ઉછળવા લાગ્યું. તેઓ મનમાં કુલાતા વિચારવા લાગ્યા કે જે થયું તે સારું થયું કે મારા મોટાભાઈ સાથે રાજેમના વિવાહ ન થયા, અને તેઓ પશુઓનો પિકાર સાંભળીને તેરણદ્વારથી પાછા વળી ગયા. મને તે લાગે છે કે આ સૌંદર્યની પ્રતિમા મારા ભાગ્યમાં જ હશે. એનું સૌભાગ્ય મારાથી જ ખીલવાનું છે, તેથી મારા ભાઈએ એની સાથે લગ્ન નહિ કર્યા હોય. જે મારા ભાઈએ એની સાથે લગ્ન કર્યા હતા તે આ ત્રિલેકસુંદરી મને ક્યાંથી મળત? આમ મનમાં વિચાર કરીને રથનેમિ રાજેમતીને કહેવા લાગ્યા કે હે રાજેતો ! મેં તમારા સૌન્દર્યની અને ચાતુરીની ખૂબ પ્રશંસા સાંભળી હતી, તે બિલકુલ સત્ય છે. સાચે જ તમે દેવીને પણ શરમાવે તેવી સુંદરી છે. મેં જ્યારથી તમારા સૌંદર્યની પ્રશંસા સાંભળી અને તમને જોયા ત્યારથી જ મારા હૃદયમાં તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી પણ વચમાં મારા ભાઈ સાથે તમારી સગાઈ થઈ તેથી મારે મારી ઈચ્છાને દબાવી દેવી પડી, પણ મારું મન તે તમારામાં જ હતું, પણ જેની જેનામાં સાચી લગની હોય છે તે તેને મળી જ રહે છે. આ વાત સાચી કરાવવા માટે જ મારા ભાઈ તમારી સાથે લગ્ન કર્યા વિના પાછા ફર્યા હશે, અને મને આ સૌભાગ્યને સુઅવસર પ્રાપ્ત થયા છે. જો કે મને વિશ્વાસ છે કે તમે મારે પ્રસ્તાવ સ્વીકારશે, છતાં હું તમારા મુખથી તેની સ્વીકૃતિ સાંભળવા ઉત્સુક બને છું. “ધિક્કાર છે મોહને” – રથનેમિએ તે રાજેમતીની ખૂબ પ્રશંસા કરી. રાજેમતીએ બધું મૌનપણે સાંભળ્યું. તેને જવાબ દીધે નહિ પણ મનમાં વિચાર કરવા લાગી કે હાય! આ સંસારમાં પુરૂષનું આટલું બધું પતન છે! મારા રૂપ, લાવણ્ય પર મુગ્ધ બનીને રથનેમિ પિતાના ભાઈનું પણ આવું અનિષ્ટ ઈચ્છે છે? શું તેના હૃદયમાંથી ભ્રાતૃપ્રેમ પણ સૂકાઈ ગયે છે? નેમકુમારે મારે કઈ પણ પ્રકારે ત્યાગ કર્યો હોય પણ તેમના ત્યાગને રહનેમિએ પિતાનું સૌભાગ્ય માન્યું. ધિક્કાર છે એ મેહને કે જેના કારણે આવું ભયંકર પાપ થાય છે. આ તે ઠીક છે, કેમકુમાર મારી સાથે લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા પણ જે અમારા લગ્ન થયા હતા તે પણ આ મેહાંધ રથનેમિ અમને સુખે રહેવા દેતા નહિ, આ વિષયાંધ એના ભાઈની હત્યા કરતા પણ પાછે પડત નહિ. મારા રૂપને પણ ધિકાર છે કે જેની પાછળ આ રથનેમ પાગલ બન્યું છે ને કેવા કેવા શબ્દો બેલે છે ! રાજમતી વિચાર કરે છે કે હું એને સમજાવવાની કેશિષ કરું તે સમજી જશે. ભલે, અત્યારે માંધ બને પણ ગમે તેમ તે ય યાદવકુળમાં જન્મે છે અને મારા સ્વામીને ભાઈ છે માટે એ જરૂર સુધરી જશે, Page #844 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૭૬ રાજેમતીએ રથનેમિના સામું જોઈને કહ્યું મેં તમારા પ્રસ્તાવને ઉત્તર આપવા માટે જ તમને બોલાવ્યા છે. માટે આપ ધીરજ રાખે. હું તમને થોડીવારમાં જ ઉત્તર આપીશ પણ મેં તમારી દુતી સાથે કહેવડાવ્યું હતું કે તમને જે પીણું વધુમાં વધુ પ્રિય હોય તે લેતા આવે. તે તમે તે ચીજ લાવ્યા છે ? રથનેમિએ કહ્યું હાહા. આ તે તમારી સૌથી પહેલી જ માંગણું છે. એને હું કેમ ભૂલી શકું? તમે મારા પ્રેમની પરીક્ષા કરવા માટે એક તુચ્છ વસ્તુ જ મંગાવી પણ જે તમે કઈ મોટામાં મેટી કરેડોની કિંમતની ચીજ મંગાવી હતી તે પણ હું એ લેતે આવત. અરે, વસ્તુની તે કયાં વાત કરે છે. કદાચ તમે મારે પ્રાણ માંગત તે પણ હું આપવા તૈયાર છું. મેહાંધ બનેલ રથનેમિ કેવા કેવા શબ્દો બેલે છે પણ વિચાર નથી કરતે કે હું આ શું બોલી રહ્યો છું. પ્રાણ આપ્યા પછી શું સુખ ભેગવવાનું છે? આ બધી જીવની પાગલતા છે. જ્ઞાની પુરૂષે કહે છે કે આ સંસારમાં બધું જીતવું સહેલ છે પણ કામને જીત મુશ્કેલ છે. કામાંધ બનેલે પુરૂષ જાત કે ભાત કંઈ જ નથી. એક વખત એક રાજકુમાર પિતાના મહેલની ગેલેરીમાં ઉભે હતું. ત્યારે ચેકમાં ભંગડી ઝાડુ વાળતી હતી જાતની ભંગડી હતી પણ એને રૂપ ખૂબ મળ્યું હતું. આ રૂપાળી યુવાન ભંગડીને જોઈને રાજકુમારનું મન ભંગડીના રૂપમાં મુગ્ધ બન્યું. અહે, શું એનું રૂપ છે ! આવી તે મારી રાણી પણ રૂપાળી નથી. આ સ્ત્રી મને મળે તે મારું જીવન સફળ થાય. ભંગડી રેજ સવારના પ્રહરમાં ઝાડુ કાઢવા આવે ત્યારે રાજકુમાર ગેલેરીમાં ઉભે રહેતે અને મેહના લટકા ચટકા કરતે એટલે ભંગડી સમજી ગઈ કે આ રાજકુમારનું મન બગડયું છે. રાજકુમારનું ચિત્ત ભંગડીમાં જ ભમ્યા કરે છે. એને ઉંઘ પણ આવતી નથી. એણે ગુપ્ત માણસે દ્વારા ભંગડી કયાં રહે છે તે ધ્યાન રખાવ્યું અને રાત્રે બાર વાગે મહેલમાંથી નીકળીને ભંગડીની ઝુંપડીએ આવીને બારણું ખખડાવ્યું એટલે ભંગડીએ ઘૂઘરાટે કરીને કહ્યું-મધરાતે કેણ આવ્યા છે? જે હેય તે જલ્દી ચાલ્યો જા. પણ કામાંધને શું ખબર પડે? એણે તે જોરથી ઝુંપડીનું બારણું ખખડાવવા માંડયું એટલે ભંગડીએ ઝૂંપડીની બહાર આવીને તેને જોરથી ધક્કો મારીને કહ્યું–નાલાયક ! તું કેણુ છે? ચાલે જા અહીંથી, ત્યારે કહે છે તારા રૂપમાં પાગલ બન્યો છું. તારે દાસાનુદાસ છું. ત્યારે ભંગડો કહે છે ધિક્કાર છે તને ! આવા ઉત્તમકુળમાં જન્મીને એક ભંગડીમાં મોહ પામે છું ! અત્યારે ચાલ્યો જા. આઠ દિવસ પછી આવજે. કામાંધ રાજકુમાર ચાલ્ય: ગ. હવે આઠ દિવસ કયારે પૂરા થાય ને જ્યારે ભંગડીને ઘેર જાઉ તેની રાહ જોવા લાગ્યો. આઠ દિવસ પૂરા થયા એટલે તે ભંગડીને ઘેર ગયે, ત્યારે ભંગડીએ એને જોરથી લાત મારીને કહ્યું મૂર્ખ ! તને શરમ નથી આવતી? એમ કહીને જોરથી લાત મારીને ગબડાવી દીધે તે પણ તે દુષ્ટ કામના પૂરી કરવા કરગરવા લાગ્યો, ત્યારે ભંગડીએ કહ્યું Page #845 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આઠ દિવસ પછી આવજે, તેથી પાછો ગયે ને આઠ દિવસ પૂરા થયા એટલે ફરીને રાજકુમારે ઝુંપડીના દ્વાર ખખડાવ્યા. અંદરથી બંગડીને કહ્યું તને અત્યારે મારે ઘેર આવતા શરમ નથી આવતી? મારા ઘરમાં મારો ધણી બેઠો છે. ચા જા અહીંથી. તે પણ ગયે નહિ ત્યારે ભંગડીએ કહ્યું જે, આ સામે પહાડ દેખાય છે. ત્યાં જઈને એક મહિને રામનામનો એક ચિત્તે જાપ કર. રહેજ પણ તારું ચિત્ત મારામાં ન આવવું જોઈએ. જે તારું ધ્યાન બીજે કે મારામાં જશે તે ફરીને જાપ કરે પડશે. ૨૯ દિવસ પૂરા થશે ને ૩૦ મા દિવસે ચિત્ત સહેજ પણ ચંચળ બનશે તે ફરીથી મહિને જાપ કરવા પડશે. માટે ધ્યાન રાખજે. હું અહીં બેઠી છું પણ મને બધી ખબર પડે છે. મેહાંધ બનેલે રાજકુમાર ભંગડીને પોતાની બનાવવા પહાડ ઉપર જઈને રામનામના ધ્યાનમાં બેસી ગયે. જે એને ભગવાનનું નામ લેવા માટે પહાડ ઉપર એક હેત તે જાત નહિ પણ ભંગડીને પિતાની પત્ની બનાવવાની લગની લાગી છે એટલે ગયે. જઈને એ તે એક ચિત્તે એવા જાપ કરવા લાગ્યું કે ન હાલે કે ન ચાલે. પથ્થરના પૂતળાની માફક સ્થિર બેસીને જાપ કરવા લાગ્યું. ભંગડી કર્મોદયે નીચકુળમાં જન્મી હતી પણ એને આત્મા પવિત્ર હતું. એણે રાજકુમારને સુધારવા માટે આ યુક્તિ કરી હતી. એ સમજતી હતી કે જે એક મહિના સુધી બરાબર રામનામમાં ચિત્ત જેડી દેશે તે પછી મારા સામું પણ જેવાને નથી. ભગવાનના નામને એ પ્રભાવ છે કે તે આપોઆપ સુધરી જશે. કુમાર તે રામનામમાં એ એકતાર બની ગયે કે એને બીજું કાંઈ યાદ આવતું નથી. એને વિકારે નષ્ટ થઈ ગયા. એક મહિને પૂરે થયે એટલે ભંગડી પહાડ ઉપર આવીને જુએ છે તે એ તે રામનામમાં રક્ત છે. ભંગડીએ એને ઢાળીને કહ્યું કેમ રાજકુમાર ! હવે શું વિચાર છે? રાજકુમારે કહ્યું બહેન ! તમે કેણ છે? ત્યારે કહે છે કે જેને માટે આ પહાડ ઉપર ધ્યાન ધરીને બેઠા છો તે હું છું, રાજકુમાર ભંગડીના ચરણમાં માથું નમાવીને કહે છે મૈયા ! તારું ભલું થજે. તે મને પતનના માર્ગે જતાં અટકાવ્યું છે. તું મને ઠેકાણે લાવી છું. તારે મહાન ઉપકાર છે, મારી ભૂલની માફી માંગું છું. હવે તે મને સંસાર ઝેર જેવું લાગે છે. હવે મારે તારી સાથે લગ્ન કરવા નથી. હું આ પહાડ ઉપર રહીને રામનામના સ્મરણમાં જ મારું જીવન વીતાવીશ. ભંગડી પવિત્ર હતી તે રાજકુમારને પતનના પંથે જ અટકાવીને તેનું ઉત્થાન કરાવ્યું. રથનેમિ ભંગને ભિખારી બનીને આવ્યું છે પણ રાજેમતી શુદ્ધ છે. એને કંઈ રથનેમિ સાથે પરણવું નથી પણ પતનના પંથેથી ઉત્થાનના પંથે લઈ છે. એણે પૂછયું કે તમે પીવાને પદાર્થ લાવ્યા છે? ત્યારે રહનેમિએ પ્રેમથી કહ્યું–તમે પહેલી જ વખત જે મંગાવે તે લાવ્યા વિના રહું? તમે મામૂલી ચીજ મંગાવી છે એમ કહીને સેનાના થાળમાંથી પેલે લાસ લઈને રાજેમતીને આપે, રાજેમતીએ તે વાલે હાથમાં Page #846 -------------------------------------------------------------------------- ________________ શારd સુવાસ ૭૮૧ લીધે ને મનમાં વિચાર કર્યો કે અત્યારે રથનેમિ મારા ઉપર અત્યંત મહાસક્ત છે. જે અત્યારે તેમને મેહની સીડી ઉપરથી ઉતારીને બરાબર ઉપદેશ આપવામાં આવે તે ઘણે જ સારો પ્રભાવ પડશે. આ પ્રમાણે વિચાર કરીને રાજેમત રથનેમિનું લાવેલું પીણું તેની સામે જ ગટક ચટક પીવા લાગી. એ પીને સાથે એક ઔષધિ પણ ખાઈ ગઈ એમાં તરત વમન કરાવવાને ગુણ હતું. રામતીને પિતાના લાવેલા પીણુને પ્રેમથી પીતી જોઈને રહનેમિ મનમાં વિચાર કરવા લાગ્યા કે મારે પ્રસ્તાવ રાજેતએ સ્વીકારી લીધું છે, કારણ કે જે એને પ્રેમ ન હોય અગર મારી સાથે વિવાહ કરવાની મરજી ન હોય તે મારું લાવેલું પીણું તરત પીવે નહિ પણ આપી રહી છે. તે માટે પ્રસ્તાવ સ્વીકારવાનું પ્રમાણે છે. રાજેતી તે મારી સમક્ષ આ પેય પદાર્થ પીને મને એમ બતાવી રહી છે કે જેવી રીતે હું આપના આ પદાર્થને મારા હૃદયમાં સ્થાન આપું છું તેવી રીતે આપને પણ મારા હૃદયમાં સ્થાન આપું છું. આ રીતે રથનેમિ મનમાં અનેક પ્રકારની કલ્પનાઓ કરતા આનંદ પામતા હતા, એમના મનમાં એવું અનુમાન થતું હતું કે હમણાં રાજેમતી મને એમ કહેશે કે મેં આપના પીણાને જે રીતે સ્વીકાર કર્યો છે તેમ આપના પ્રસ્તાવને પણ પ્રેમથી સ્વીકાર કર્યો છે, પણ ક્ષણવારમાં એમની આશાના મિનારા તૂટી ગયા. એમણે જોયું કે રાજેમતીના મુખમાંથી સ્વીકૃતિને શબ્દ નીકળવાને બદલે રથનેમિને લાવેલ પેય પદાર્થ બહાર નીકળી રહ્યો છે, જેવું પીણું પીધું તેવું તરત જ રામતીને મીટ થઈ એટલે રાજેતી તે વમનને રહનેમિના લાવેલા રત્નજડિત શ્વાસમાં લેતી હતી. આ જોઈને રહનેમિના દિલમાં ખેદ થયે કે શું મારા લાવેલા પદાર્થમાં તે એવું કંઈ આવ્યું નહિ હેય ને કે જેથી રાજેમતીને વમન થયું. એક તરફ ખેદ થય ને બીજી તરફ દુઃખ થયું ને કે આવ્યું કે આ રામતી આવી ચતુર છે છતાં એને ભાન નથી કે હું મીટ બહાર જઈને કરું. એના બદલે મારી સામે રત્નજડિત ગ્લાસમાં કરી રહી છે! એને કોઈ જાતનું ભાન છે કે નહિં? આવે કિંમતી ગ્લાસ મીટ કરવા માટે લાવ્યો છું? ખૂબ કૈધ આબે પણ રાજેમતી પ્રત્યે મોહ છે એટલે કોઇને મનમાં શમાવી દીધે. રાજેમતીએ વણનથી ભરેલે ખ્યાલ રહેનેમિ સામે ધરીને કહ્યું રાજકુમાર ! આપ આ પીણું પી લે. પિતાની સન્મુખ વમનને પ્યાલે ભરેલ ધરે જઈને રથનેમિ પાછા હઠી ગયા, અને એમના કોધમાં ડબલ વધારે થયે. એમના હૃદયને સઘળે આનંદ કેપે નષ્ટ કરી નાંખે. આનંદના સ્થાને કે પિતાનું આધિપત્ય જમાવી લીધું. તેમની આંખે લાલઘૂમ બની ગઈ તેમના હોઠ ફફડવા લાગ્યા અને ખૂબ ક્રોધાવેશમાં આવીને રામતીને કહ્યું-શું તમને તમારા રૂ૫ લાવણને આટલે બધે ગર્વ છે? કે કઈ ભદ્રપુરૂષને પિતાને ત્યાં બોલાવીને તેનું આવી રીતે અપમાન કરે છે? શું તમે મને કાગડો કે કૂતરે સમજે Page #847 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શારદા સુવા છે કે તમે વમન કરેલી વસ્તુ મને પીવડાવવા ઈચ્છે છે ? હુ` કઈ જેવા તેવા પુરૂષ નથી, સામાન્ય માણુસ નથી પણ હું યાદવકુળમાં જન્મેલે છું. સમુદ્રવિજય પિતા અને શીવાદેવી માતાના લાડીલેા નંદ છુ. વમન કરેલા પદ્મા તમે કાને પીવડાવવા ઉઠયા છે ! વમેલુ' તા કાગડા અને કૂતરા પીવે પણ કઇ માથુસ ન પીવે. વમેલું પીવાને મનુષ્યને સ્વભાવ નથી, ત્યારે રાજેમતીએ કહ્યુ -કુમાર ! ભલે તમે દેખાવથી મનુષ્ય છે પણ તમારી પ્રકૃતિ તે મને કાગડા અને કૂતરા જેવી દેખાય છે. આ સાંભળતા રથનેમિના કોષ વિશેષ ભભૂકી ઉઠયા. મિના ક્રોધ જોઇ ને રાજે મતીએ તેને ઉપદેશ આપવાના સુઅવસર સમજીને રથનેમિને કહ્યું–રાજકુમાર ! તમે. કોપાયમાન ન થાઓ. જરા ધીરજ રાખે. આ તે હુક આપના પ્રેમની પરીક્ષા કરીને જાણવા ઇચ્છુ છુ કે તમે ખરેખર મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે કે માત્ર એમ જ કહા છે ! રથનેમિએ કહ્યું કે શું આ તમારી પરીક્ષા કરવાની રીત છે! પરીક્ષા કરવી હાય તા ખીજા ઘણાં ઉપાયા છે. વાહ ! તમે પરીક્ષાના ઘણા સારા ઉપાય શેાધ્યે. તમને ખીજો કોઇ ઉપાય જડ્યો નહિ ? રાજેમતીએ કહ્યું આ ઉપાય સિવાય આપના પ્રેમની પરીક્ષા થઈ શકે તેમ નથી. જો તમે આ પ્યાલામાંને પદાથ પ્રેમથી પી ગયા હૈાત તે હુ' સમજત કે તમે મને અપનાવી શકશે. આ શબ્દો રથનેમને તલવારના ઘા જેવા લાગ્યા. હવે રાજેમતીને તે શું જવા" આપશે ને શુ બનશે તેના ભાવ અવસરે, ચરિત્ર : જિનસેનકુમાર સિંહલદ્વીપના રાજાના મહેલના દરવાજે ચાકીદાર બનીને ઉભા રહ્યો, આખી રાત પસાર થઈ એટલે સવાર પડતાં રાજાજી જાગ્યા તેથી કુમારે રાજા પાસે જઈને કહ્યું સાહેબ ! આપ કંઈ કામકાજ હાય તા મને ફરમાવો. હું રાજ્ય સખધી જે કાંઇ કામ હશે તે જરૂર કરીશ. મને રાજકાય'માં ખૂખ રસ છે. કુમારે આટલુ કહ્યું ત્યાં રાજાની આંખમાં આંસુ આવી ગયા. અશ્રુભરી આંખે તે ગદ્ગદ્ ક મહારાજાએ કહ્યુ -બેટા! તેં રાત્રે મહેલમાં ચાકી ભરી તે અમારા મહેલમાં શુ થયું તે તું જાણે છે? તને કંઇ નવાજુની લાગી ? જિનસેનકુમારે કહ્યુ' સાહેબ ! હું તે મહાર ચાકી કરુ છુ. ખડારથી કાઈ અંદર પેસી ન જાય તે મારે ધ્યાન રાખવાનુ હાય! પણ આપ જે મહેલમાં સૂતા હોય ત્યાં માંરે ખીજું શુ` ધ્યાન રાખવાનું. હૈય ? મેં રાતના કોઈ રંગઢંગ જોયા નથી. આ પ્રમાણે જિનસેનકુમારે રાજાને કહ્યું પણ એમની આંખમાં આંસુ જોઈને ચતુર જિતસેનકુમાર સમજી ગયા કે નક્કી મહારાજાને કંઇક દુઃખ છે. નહિતર રાજા જેવા રાજાની આંખમાં કદી આંસુ આવે નહિ. આ તા રાજાની વાત છે પણ સામાન્ય પુરૂષની આંખમાં પણ આંસુ જલ્દી ન આવે. અમારી બહેનને તે પળે પળે આંસુ આવી જાય. એને કોઈ સ્હેજ કહે અગર એને ગમતુ ન થાય તે! તરત આંસુ આવી જાય છે, એટલે કુમારે કહ્યું-મડારાજા! આપની આંખમાં આંસુ કેમ ? આપને જે કંઇ દુઃખ હાય. તે મને ખુશીથી કહેા. હું દૂર કરવા તૈયાર છું. Page #848 -------------------------------------------------------------------------- ________________ eag શારદા સુવાસ કુમારને દુઃખભરી કહાની કહેતા રાજા” :– કુમારના શબ્દો સાંભળીને મહારાજા ખુશ થયા ને તેને પ્રેમથી ભેટી પડયા, અને કહ્યું–દીકરા ! તને શું વાત કરું ? તને કહેવાય તેમ નથી. મારુ' જીવન ધૂળધાણી બની ગયું છે. મારા જીવનમાં ક ંઈ સાર કે સુખ દેખાતા નથી. જિનસેનકુમાર કહે મહારાજા ! તમે કહા તા ખરા, કહેશે! તે ખબર પડશે પશુ નRsિ કહેા તે મને શી રીતે ખમર પડશે? માટે હવે વિશ્વબ ન કરે. મતે જલ્દી કડા, ત્યારે રાજા કહે છે દીકરા ! તને કહેવાની મારી હિંમત નથી, અને ન કહુ· તે કંઈ ચાલે તેમ નથી. તા સાંભળ. અમારા મહેલમાં મધરાત્રે એક રાક્ષસ આવે છે. તે રાક્ષસ મને પગમાંથી ઉઠાવીને નીચે ફેંકી દે છે અને પછી મારા હાથપગ બાંધીને મારી આંખે મજબૂત પાટા બાંધી દે છે. પછી એ રાક્ષસ રાણી ઉપર બળાત્કાર કરવા જાય છે. એવા દુષ્ટ, પાપી અને કામાંધ રાક્ષસ છે. 66 ,, “ શીલ સાચવવા કષ્ટ વેઠતી મહારાણી :- એ મહારાણીનુ' શીયળ લૂંટવા માટે ખૂબ સતાવે છે, માર મારે છે. મને તે મજબૂત બંધને ખાંધી આંખે પાટા બાંધી તે છે જેથી હું એને સામનેા કરી શકું' નહિ, મને ઘણું એની સામે ઝઝુમવાનું મન થાય. પણ હું ખંધનથી છૂટી શકતા નથી, પણ રાણી એ દુષ્ટ પાપીને કેવા કેવા શબ્દો કહે છે. અને એ કામાંધ વિકરાળ રાક્ષસ રાણીને કેવી રીતે સતાવે છે તે સાભળું છું ત્યારે મારું હૃદય ચીરાઈ જાય છે, પણ હજુ સુધી મહારાણીએ તેની સામે ખૂબ ટક્કર ઝીલી છે. એ પાપી હજુ સુધી રાણીને અડી શકયા નથી, પણ આ ત્રાસ કયાં સુધી સડુન થાય ? ભાઇ! મોટા બળવાન રાજાએ પણ મારુ નામ પડે ત્યાં ધ્રુજી ઉઠે છે, પણ આ નરાધમ, કામાંધ રાક્ષસ મારાથી ડરતા નથી. ક્રાણુ જાણે હવે અમારા દુઃખના અંત કચારે આવશે ! અત્યાર સુધી ઘણાં માણસે આવ્યા મેં ઘણાં ઘણાં ઉપચારો કરાવ્યા પણ કોઈ આ દુઃખ મટાડી શકયું' નથી પણ તારુ તેજસ્વી મુખડું જોઈને મને એમ લાગે છે કે તું જ મારું દુઃખ મટાડીશ. તું આમ દેખાવમાં નાનકડા છે પણ તારી બુદ્ધિ, સાડસ, બળ મને અજોડ દેખાય છે માટે મારુ મન એમ કહે છે કે અમારુ દુઃખ ટળશે. : “ જિનસેને કરેલી કપરી પ્રતિજ્ઞા” રાજાની વાત સાંભળીને જિનસેનકુમારે કહ્યુંપિતાજી ! હવે આપ નિશ્ચિત ખની જાઓ. આજથી હું પ્રતિજ્ઞા કરુ છું કે એ રાક્ષસને માર્યા વિના અન્ન ખાઈશ નહિ. રાજા કહે તું એવી પ્રતિજ્ઞા ન કર, પશુ જિનસેનકુમાર કહે-નહિ, હું એને માર્યાં પહેલા ખાઈશ નહિ. અત્યારે તે હું મારે ઘેર જાઉં છું. રાત્રે હું આવી જઈશ. હવે રાજા રાણી પાસે આવીને કહે છે મડારાણી ! આપણા રાજ્યમાં એક શૂરવીર યુવાન પુરૂષ આવ્યા છે અને એણે રાક્ષસને માર્યાં પડેલા જમવું નહિં એવી પ્રતિજ્ઞા કરી છે તેથી મારુ હૃદય કહે છે કે નક્કી હવે આપણા દુઃખના અંત આવશે. આાથી રાણીને પણ ખૂબ આનંદ થયા. ખીજી તરફ જિનસેનકુમાર પોતાને ઘેર આવીને ચંપકમાલાને Page #849 -------------------------------------------------------------------------- ________________ ७८४ શારદા સ્વાસ કહે છે આજે તે મારે પપકારનું કાર્ય કરવા જવાનું છે. ચંપકમાલાએ કહ્યું-શું વાત છે? મને કહો તે ખરા, ત્યારે જિનસેનકુમારે કહ્યું-આપણુ માલિક જેને મહિને બે લાખ સેનામહોરોને પગાર ખાઈએ છીએ એવા મહારાજાને આવું ભયંકર દુઃખ છે. એ દુઃખને જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી મારે અન્નનો ત્યાગ છે. મારા જેવા ક્ષત્રિયપુત્ર જે રાજાનું લૂણ ખાતે હોય તેની આવી દશા કેમ જોઈ શકાય? આ સાંભળીને ચંપકમાવા ખુશ ખુશ થઈ ગઈ. ધન્ય છે સ્વામીનાથ આપને ! હું આપના જેવા પવિત્ર અને શુરવીર પતિને મેળવીને ધન્ય બની ગઈ છું. હે મારા સ્વામીનાથ ! આપ જલદી જલદી એ રાક્ષસને હણીને આપણા મહારાજા અને મહારાણીનું દુઃખ મટાડો. મહાન ભાગ્ય હોય તે આવા વીરપુરૂષની પત્ની બનવાનું સૌભાગ્ય સાંપડે છે. આપ જરદી રાક્ષસ ઉપર વિજય મેળવીને વહેલા વહેલા પધારજો. ચંપકમાલા કેવી પવિત્ર ને ધૈર્યવાન છે! આ જગ્યાએ જે આજની સી હોત તે એમ જ કહી દેત કે શું પારકા માટે આપણે મરવું? નહિ જવા દઉં—પણ ચંપકમાલા આજની સ્ત્રીઓ જેવી ન હતી. સાચી ક્ષત્રિયાણી હતી. રાત પડી અને જવાને સમય થયા એટલે જિનસેનકુમાર શસ્ત્ર વિગેરે જરૂરની ચીજો લઈને જવા તૈયાર થયે ત્યારે ચંપકમાલાએ એના પતિના કપાળમાં કંકુને ચાલે કર્યો અને પતિના ચરણમાં પડીને કહ્યું આપ પોપકારનું કાર્ય કરીને વહેલા પધારજે. એમ કહી હસતે મુખડે પતિને વિદાય આપી. જિનસેનકુમાર પિતાના ઘેરથી નીકળીને રાજમહેલમાં આવ્યું અને મહારાજાને પૂછયું કે એ દુષ્ટ રાક્ષસ કયારે આવે છે? રાજાએ કહ્યું બાર વાગ્યા પછી આવે છે. જિનસેનકુમારે રાણીને કહ્યું કે એ આવે ત્યારે તમે આવા શબ્દો બોલજે પછી હું આવીશ. એમ કહીને કુમાર મહેલમાં સંતાઈ ગયે. હવે રાક્ષસ આવશે ને શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૮૫ આ વદ ૩ ને ગુરૂવાર તા. ૧૯-૧૦-૭૮ અનંતજ્ઞાની કરૂણાસાગર તીર્થકર ભગવંતેએ જગતના જીના ઉદ્ધાર માટે દ્વાદશાંગીની પ્રરૂપણ કરી. તેમાં ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં નેમકુમારને આત્મિક સુખ મેળવવું છે તેથી તે રણકારથી પાછા ફર્યા. આજને માનવી પણ સુખ શાંતિ અને સમાધિને છે છે એટલે આખા વિશ્વની દેટ આ ત્રણ ચીજોને મેળવવા માટે હોય છે. આજનું ગણાતું બાહ્ય સુખ બાહ્ય સામગ્રીને આભારી છે. શાંતિ આંતર સામગ્રીને આભારી છે, અને સમાધિ એ બંનેથી પર આંતરિક અનુભૂતિ સ્વરૂપ અલૌકિક ચીજ છે. માનવ બાહ્ય સુખને મેળવી શકશે કારણ કે એ બાહ્ય સામગ્રીથી મળે છે. બાહ્ય સામગ્રી પૈસાથી મળે છે અને પૈસા પુરુષાર્થ અને પ્રારબ્ધથી મળે છે. ફૂટપાથ પર સૂનાર કંગાલ માણસના કર્મનું પાંદડું ફરી જાય અને પચાસ કે સે રૂપિયા તેને Page #850 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ હાથમાં જે આવી જાય તે ખુલ્લી ધરતી ઉપર પોતાની સ્વતંત્ર ઝુંપડી બાંધી દેશે ને સુખનો અનુભવ કરશે. નોકરી માટે આંટા ફેરા મારતે, જ્યાં ને ત્યાં લાગવગ લગાવતે અને શ્રીમંતની તહેનાતમાં ઉભે રહેતે ગ્રેજ્યુએટ થયેલ યુવાન કે જેની પાસે રહેવા ઘર છે, સૂવા પલંગ છે, હવા ખાવા પંખે છે ને આગળ ભણવા પૈસા પણ છે છતાં પેલા ફૂટપાથમાંથી સ્વતંત્ર ઝુંપડી બનાવનાર કંગાલ કરતાં તે વધુ દુઃખી છે કારણ કે એને નોકરી જોઈએ છે. તે નોકરી માટે ચારે બાજુ ફાંફાં મારી રહ્યો છેપેપરોના છેલ્લા પાના ઉપર ઝીણું ઝીણી આંખે નિહાળી નિહાળીને એ થાકી ગ છે. એમાં એના પુર્યોદય જાઝતા નેકરી મળી જાય છે એટલે એ માને છે કે હવે હું સુખી છું. જેને નેકરી મળી ગઈ છે એ ધંધાની શોધમાં પિતાની શક્તિ ખચ પિતાની જાતને દુઃખી માને છે, અને ધંધે મળી જતાં ક્ષણવારમાં હું સુખી છું એવી અનુભૂતિ કરે છે, કારણ કે આજનું ગણતું સુખ બાહ્ય સામગ્રીને આભારી છે. બાહ્ય સામગ્રીના તે ચોમેર ખડકલા ખડકાયેલા છે. એ બાહ્ય સામગ્રી ઘડીભર માનવને સુખ આપી શકશે પણ જીવનભર શાંતિ નહિ આપી શકે. બંધુઓ ! જરા કલ્પના કરે કે એક માનવને સુખની સામગ્રી કેટલી જોઈએ? માણસ દીઠ એક બંગલે, એક ટેલીવીઝન એક ટેલીફેન, એક રેડિયો, એક એફીસ અને એક ઉદ્યોગ આટલું મળી જાય તે માનવી સુખી થઈ જાય ખરે? ના', કારણ કે એના અંતરમાં હજુ એનાથી વધારે સુખનું પ્રલોભન જીવતું ને જાગતું બેઠું છે અને એ પ્રલેભન દુઃખના ભયને જન્મ આપે છે. એ દુઃખને ભય માનવને છતે સુખે દુઃખી અને અશાંત બનાવે છે. સુખની અપેક્ષા જ્યાં સુધી જાય નહિ ત્યાં સુધી દુઃખને ભય જાય નહિ ને ત્યાં સુધી અશાંતિ પણ જાય નહિ અને અશાંતિ ન જાય ત્યાં સુધી શાંતિ પણ ક્યાંથી મળે ? જ્યાં સુખને લેભ, દુઃખને ભય અને એના ફળ રૂપે જન્મેલી અશાંતિ આ ત્રણ ચીજ હોય ત્યાં સુધી સમાધિની તે વાત જ કયાં કરવી? - આજે દિનપ્રતિદિન સુખની સામગ્રી વધે છે. આગળ વધીને કહે છે બાહ્ય દ્રષ્ટિએ સુખ પણ વધ્યું છે પણ આત્યંતર સુખ કે જેને આપણે શાંતિને મીઠે અનુભવ કહીએ એની અછત છે, અને જેટલી એની અછત છે એટલી જ માંગ છે. જેની અછત વધુ હોય એની માંગ વધુ હોય એ કુદરતી નિયમ છે. આજે તમે જર્મન, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, અમેરિકા, યુરેપ ગમે તે દેશ કે પ્રદેશમાં જાઓ, દરેક જગ્યાએ એક જ ફરિયાદ અને એક જ માંગ સંભળાશે કે અમારી પાસે બંગલે, મેટર, સ્કુટર, સાઈકલ, ટેલીફેન, ટેલીવીઝન, બેંક બેલેન્સ આ બધું છે છતાં પણ અમે સુખી નથી, અમારી પાસે સુખની અનુભૂતિ નથી, અમને શાંતિ નથી એટલે અમારી મોટામાં મોટી માંગ છે કે અમને શાંતિ મળે. દેવાનુ પ્રયો! શાંતિની માંગ આટલી બધી કેમ ઉભી થઈ? અશાંતિની આગ આટલી શા. સુ. ૫૦ Page #851 -------------------------------------------------------------------------- ________________ ૭૮૧ શારદા સુવાસ બધી કેમ વ્યાપી ગઈ ? સુખની સામગ્રી હોવા છતાં સુખની અનુભૂતિ કેમ થતી નથી! જ્ઞાની પુરુષે કહે છે કે આને જવાબ એક જ છે કે આજે સુખને રાગ વધ્યો છે, એ રાગમાંથી લેભ જન્મે છે અને એ લેજમાંથી એના પ્રતિપક્ષી દુઃખને વેષ અને દુઃખ કદી ન આવે એ ભય ઉભો થયો છે. દુનિયાને નિયમ છે કે જેને રાગ એને લેભ અને જેને દ્વેષ એને ભય છે. સુખને રાગ છે માટે સુખને લેભ છે, અને દુઃખ પ્રત્યે ઠેષ છે માટે દુઃખને ભય છે. જ્યાં રાગ, દ્વેષ, લેભ અને ભયના ચાર ચાર સાણસા વચ્ચે જીવ સપડાઈ ગયું હોય ત્યાં શાંતિ ક્યાંથી મળે? સાચું સુખ મેળવવું હોય તે તેને માટે એક જ ઉપાય છે કે સુખ પ્રત્યેને રાગ અને દુઃખ પ્રત્યે દ્વેષ એ બંનેને ઘટાડે. એને ઘટાડયા વિના સાચું સુખ, શાંતિ અને સમાધિ નહિ મળે. આપણા અધિકારના નાયક નેમકુમાર સાચું સુખ, શાંતિ અને સમાધિ પ્રાપ્ત કરવા માટે રામતીને છોડીને ચાલ્યા ગયા, ત્યારે બીજી તરફ એમના નાના ભાઈ સંસારમાં સુખ માનીને રાજમતીને પરશુવાની ઈચ્છાથી ત્યાં આવ્યા. પહેલાં તે જેમતીની સાથેની વાતચીત ઉપરથી એમ લાગ્યું કે મારી સાથે લગ્ન કરવાને સ્વીકાર કરશે પણ જ્યારે પોતે લાવેલા પીણાને રાજેસતીએ પીધું ને તરત જ ઔષધિના પ્રયોગથી સોનાના રત્નજડિત કિમતી વાસમાં મીટ કરી ત્યાં રહનેમિને ક્રોધ ફાટી નીકળે. લાલપીળો થઈ ગયો કે આને મીટ કરવાની ક્યાંય જગ્યા ન મળી કે મારા કિંમતી ગણાસમાં કરવા બેઠી? આટલેથી પત્યું નહિ તે પાછી રાજેતી રહનેમિની સામે ગ્યાસ ધરીને કહે છે આ પી જાઓ, એટલે એને ક્રોધ વિશેષ પ્રમાણમાં ભભૂકી ઉઠયો ને કહ્યું તમે મારા પ્રેમની પરીક્ષા કરવાને આ ઉપાય છે. બીજે કઈ ઉપાય ન જડે? રાજેએ કહ્યું પણ એમાં શી મોટી વાત છે? વમલે પદાર્થ છે તેથી શું થઈ ગયું? છે તો એ જ ને કે જે તમે લાવ્યા છે અને તમને વિશેષ પ્રિય છે. તેને રૂપ, રંગ કે સ્વાદમાં કંઈ વિશેષ ફરક પડયો નથી, કારણ કે એ તે ફક્ત મારા પેટ સુધી જ ગયે હતું અને એ જ રીતે બહાર નીકળી ગયો છે. રથનેમિએ કહ્યું તમે પીધે તે જ તે પદાર્થ બહાર નીકળ્યો પણ અંતે છે તે વમન કરેત જ ને ? જવાબમાં રાજે મતીએ કહ્યું કે તમને જે પ્રિય હતું તે તમે લાવ્યા ને મેં પ્રેમથી પીધું. હવે હું પણ તમને પ્રિય છું તે જે તમને પ્રિય છે. જેની સાથે વિવાહ કરવા તમે ઉત્સુક બન્યા છે તેને વમન કરેલે પદાર્થ પી એ કંઈ મુકેલ કામ નથી. રથનેમિએ કહ્યું તમે એમ શા માટે કહે છે ? જેમતીએ કહ્યું-હું એટલા માટે કહું છું કે જે રીતે આ પદાર્થ મારા વડે વમન કરાયેલ છે તે જ રીતે હું પણ આપના પેટાભાઈ દ્વારા તજાયેલી છું, છતાં તમે મારા પ્રત્યે ખૂબ પ્રેમ રાખે છે. મને તમારા ભાઈ એ ત્યાગેલી છે, છતાં તમે અપનાવી લેવા તૈયાર છે તે પછી આ પદાર્થો Page #852 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૮૭ શે અપરાધ કર્યો છે કે તમે એને અપનાવતા નથી? આ પણ તમને તે ખૂબ પ્રિય છે ને? આ પદાર્થ બીજા કેઈ દ્વારા ત્યજાયેલે નથી પણ જેનામાં તમે મુગ્ધ છે તેના દ્વારા ત્યજાયેલે છે, છતાં તે પીવામાં તમે તમારું અપમાન સમજે છે અને મારી સાથે વિવાહ કરવામાં તમારું અપમાન સમજતા નથી તેનું કારણ શું? જેવી રીતે હું તમારા મોટાભાઈધી ત્યજાયેલી હોવા છતાં મારા રૂપ, લાવણ્યમાં કઈ ખરાબી નથી આવી તેવી રીતે આ પદાર્થ મારાથી ત્યજાયેલે છતાં એના રૂપ, રંગમાં કઈ ખરાબી નથી આવી છતાં તે પીનારને તમે કાગડા અને કુતરા સમાન માને છે તે મને અપનાવવામાં કેમ વિચાર નથી થતું? રથનેમિ ! તમે કંઈક તે વિચાર કરો. તમારું કુળ કોણ? તમારા માતા-પિતા કેવું? આવા ઉજજવળ યાદવકુળને તમે કલંક લગાડવા ઉઠયા છે? એક ભાઈ ઉન્નતિના શિખર આરૂઢ થયા. તેઓ મને ત્યજીને ચાલ્યા ગયા ત્યારે તમે અવનતિના પંથે જવા ઈચ્છે છે? બંધુઓ ! માણસ ગમે તે હોય, તે એક વખત ભાન ભૂ પણ એને જે કઈ સુધારનાર મળે તે સુધરી જાય છે. જાતિવંત માણસ કદાચ ભૂલ કરતા કરી બેસે છે પણ પછી એને લજજા આવી જાય છે. અહીં રથનેમિએ પિતાના ભાઈ દ્વારા ત્યજાયેલી રાજેમતીને પરણવાની ઈચ્છા કરી અને અહીં સુધી આવ્યા, પણ રાજેમતીની યુક્તિપૂર્વકની વાત સાંભળીને એને લજ્જા આવી ગઈ અને લજજાના ભારથી તેનું મસ્તક નીયું નમી ગયું. રામર્તા રથનેમિને લજિજત દેખીને વિચાર કરવા લાગી કે રથનેમિ આખરે તે મુદ્દીન પુરૂષ, એટલે તેને પોતાના દુષ્કૃત્ય પ્રત્યે લજજા આવે છે. માણસ પતનના પંથે જાય પણ જે સામું પાત્ર સારું ને પવિત્ર હોય તે પતનના પંથે ગયેલાનું પણ ઉત્થાન કરાવે છે. આ તે રાજેમતી અને રથનેમિની વાત છે. બીજા ઐતિહાસિક દાખલા પણ ઘણાં છે. ઘણાં વખત પહેલાની બનેલી વાત છે. એક ગામમાં રાજાને જાદવજીભાઈ નામે કોઠારી હતે. કોઠારી એટલે સમજે છે ને ? રાજ્યના કેઠાને વહીવટ બધે સંભાળે છે. વર્ષે રાજ્યમાં કેટલું અનાજ જોઈએ, કેટલું છે ને કેટલું નવું લાવવું એ બધું કાર્ય જાદવજીભાઈ સંભાળતા. જાદવજીભાઈ ખૂબ સજજન માણસ હતા. રેજ ધર્મારાધના કરે, યથાશક્તિ દાન કરે, દુઃખીની સેવા કરે ને ગુરૂની ભક્તિ કરે. કોઈનું ખરાબ થતું હોય તે અટકાવી તેને સાચી ને સારી સલાહ આપતા, તેથી ગામમાં એમના ગુણ ખૂબ ગવાતા હતા. ખુદ મહારાજા પણ તેમની ખૂબ પ્રશંસા કરતા હતા. તમે જાણે છે ને કે સજજન પુરૂષ હોય ત્યાં દુર્જન તે હોય જ, તેમ આ ગામમાં ઈર્ષાળુ માણસે જાદવજીભાઈ ઉપર ખૂબ ઈર્ષ્યા કરતા હતા. એક દિવસ જાદવજીભાઈ કોઈ કામ પ્રસંગે બહાર ગયા હતા. તે વખતે બધા ઈર્ષાળુઓ ભેગા થઈને રાજા પાસે આવ્યા અને મીઠી મીઠી વાત કરવા લાગ્યા. વાતમાં વાત એવી રીતે ગોઠવીને રાજાને કહે છે સાહેબ ! આપના અંતેઉરમાં ઘણી રાણી છે. એક એકથી ચઢીયાતી છે પણ જાદવજીભાઈની પત્નીના રૂપ આગળ તમારી રાણીએ Page #853 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ paa કઇ હિંસાખમાં નથી. આ તે ગમે તેમ તે ય “રાજા વાજા ને વાંદરા. ’” એક તા દારૂની પ્યાલીએ પીને વિષયમાં રાકચૂર રહેતે હાય અને આવુ' કહેનાર મળે એટલે ચઢી જાય. દેવજીભાઈની પત્નીના રૂપની પ્રશ'સા સાંભળીને રાજા મુગ્ધ બન્યા અને એને કેવી રીતે મેળવવો તેના વિચાર કરવા લાગ્યા. જાદવજી ઘરમાં હૈાય ત્યાં સુધી એની પત્ની મળે જ નહિ ને? ત્યારે ઇર્ષ્યાખારો કહે છે એમાં શી મેટી વાત છે? જાદવજીને છ મહિના બહારગામ માકલી દો. બીજે દિવસે રાજાએ જાદવજીને ખેલાવીને કહ્યુ.-જાદવજીભાઈ ! તમારે છ મહિના માટે ખરીદી કરવા બહારગામ જવાનું છે. જાદવજીએ કહ્યું–સાહેબ ! શેની ખરીદી કરવાની છે? ત્યારે રાજાએ કહ્યુ થેાડા પાણીદાર ઘોડા અને અમુક કિંમતી ઝવેરાત ખરીદવાનુ છે. સાહેબ ! હું તે અનાજ ખરીદી જાણુ, ઘેાડા અને ઝવેરાત ખરીદવાના મારો વિષય નથી. રાજા કહે છે એ તે હું' તમારી સાથે ઝવેરાત અને ઘેાડા પારખનારા હાંશિયાર માણસા મેાકીશ. તમારે તા માત્ર ધ્યાન જ રાખવાનુ છે ને દૂર દેશાવર જવાનુ છે. જાદવજીભાઇ હાંશિયાર હતા. તે સમજી ગયા કે આટલા વખતમાં કદી ખરીદી કરવા મને માકલ્યા નથી ને આજે મેકલે માટે કંઈક દાળમાં કાળુ લાગે છે, પણ રાજાના હુકમ આગળ કંઈ ચાલે તેમ ન હતું. જાદવજીએ ઘેર આવીને પત્નીને વાત કરી. પત્ની પણ ચતુર હતો. એણે કહ્યુ સ્વામીનાથ ! આપ ખુશીથી જાએ. જયાં સુધી આ ખેળીયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઇની તાકાત નથી કે મને આંગળી અડાડી શકે. આપ બેફિકર રહેજો. કોઇ જાતની ચિંતા કરશે નહિ. જાદવજીને પેાતાની પત્ની પ્રત્યે વિશ્વાસ હતેા. એ તે બીજે દિવસે ગયા, પછી ચાર પાંચ દિવસ બાદ રાજાએ જાદવજીને ઘેર મેવા મીઠાઇના પડીકા અને સારા કપડા માકલવા માંડયા ને પોતાની જાળમાં ફસાવવાના પ્રયત્ન શરૂ કર્યાં. જાદવજીની પત્ની સમજી ગઇ કે નક્કી રાજાની દાનત અગડી છે. એણે વસ્તુ આપવા આવનારને કહી દીધું કે તમે જઇને રાજાને કહેજો કે મારા ઘરમાં મેવાસીઠાઈઓ ઘણાં છે. મારે કૈાઇ ચીજની જરૂરિયાત નથી, માટે મહેરબાની કરીને મેાકલાવશે નહિ અને જો તમે મેકલાવશે। તા હું ગાય, કૂતરા અને ગધેડાને ખવડાવી દઇશ પણ મારા ઘરમાં નડુ રાખું. બેધડક રીતે આમ કહી દીધુ. એટલે રાજા અકળાયા. છેવટે શરમ છેડીને કહેવડાવ્યુ કે મારે તમને મળવુ છે. કાં તમે મારા મહેલે આવે! કાં હું તમારે ઘેર આવું. તમને મળવા મારુ મન તલસી રહ્યું છે. જાદવજીની પત્નૌએ કહેવડાવ્યુ કે ખુશીથી મારે ઘેર આવેા. રાજાએ પણ કહેવડાવ્યું કે હું આજે રાત્રે તમારે ત્યાં આવીશ, એટલે જાદવજીની પત્નીએ તે ઘર શણગાયુ. આંગણામાં રંગોળી પૂરી અને પોતાની ભારેમૂલી સાડીએ ને શેલા પાથરી દીધા. રાત પડતા રાજા તેને ત્યાં આવ્યા. બધા ઠાઠમાઠ જોઇને રાજા વિચાર કરવા લાગ્યા કે શુ' એને મારા પ્રત્યે પ્રેમ છે! રાજાજીનો સત્કાર કરીને એક રૂમમાં બેસાડયા. પછી તે ખાઇએ એક ટેબલ ઉપર ચાર કલરના ચાર ગ્લાસ તૈયાર કરી રાખ્યા હતા. એમાં બદામ, પિસ્તા, કેસર્ Page #854 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૭૮૯ વિગેરે નાંખીને ઉકાળેલું દૂધ તૈયાર રાખ્યું હતું તે થોડું થોડું બધા ગ્લાસમાં નાંખી દીધું અને પ્રેમથી રાજાને પીવા આપ્યું. રાજાએ એક ગ્લાસમાંથી દૂધ પીધું ત્યારે કહે છે હવે બીજામાંથી પીએ. રાજાએ કહ્યું મને ભૂખ નથી ત્યારે કહે છે તમારે ચારે ચાર ગ્લાસનું દુધ પીવું જ જોઈએ. બીજા ગ્લાસમાંથી પીધું એટલે કહ્યું હવે ત્રીજામાંથી પીએ. રાજાએ કહ્યું મને ઉછાળ આવે છે. મારાથી નથી પીવાતું. ગમે તે ગ્લાસમાંથી દુધ પીઉં પણ દુધ તો એક જ છે ને ? માત્ર ગ્લાસ જ જુદા છે, ત્યારે જાદવજીની પત્નીએ કહ્યું–સાહેબ! લાસ જુદા છે પણ દુધ તે એક જ છે એમ તમારા અંતેઉરમાં આટલી બધી રાણીએ છે. એમનામાં ને મારામાં શું ફરક છે? કઈ રૂપાળી છે, કઈ ઘઉંવર્યું છે, તે કઈ અતિ રૂપાળી છે. ગ્લાસ સમાન શરીરમાં જ ફેર છે. બાકી સ્ત્રીઓ તે એક જ છે ને ? છતાં શું જોઈને હડકાયા કૂતરાની જેમ મારે ઘેર લંપટડા કરવા આવ્યા છે? આટલી બધી રાણીઓ હોવા છતાં સંતોષ નથી કે અહીં ભેગના ભિખારી બનીને હાલ્યા આવ્યા છે? શરમ નથી આવતી? જરા વિચાર કરે. તમે તે રાજ્યના રક્ષક છે. રક્ષક ઉઠીને જે ભક્ષક બનશે તે પ્રજા કોને ફરિયાદ કરવા જશે? બાઈનું ખમીર જોઈને રાજા ધ્રુજી ઉગ્યા ને એના ચરણમાં પડી માફી માંગી અને કહ્યું–માતા ! આજથી પ્રતિજ્ઞા કરું છું કે કદી પરાઈ સ્ત્રી સામે આંખ ઊંચી નહિ કરું. મારી દષ્ટિ આવી ન હતી પણ મને ચઢાવનારા મળ્યા તેથી હું ચઢી ગયે. રાજાની દષ્ટિ સુધરી ગઈ ને શરમાઈને ત્યાંથી ચાલ્યા ગયા. આપણે રથનેમિની વાત ચાલતી હતી. રામતીના વચન સાંભળીને રથનેમિ પણ શરમાઈ ગયા ત્યારે રાજેતી તેમને ફરીથી કહેવા લાગી છે યાદવકુમાર ! મારી સાથે વિવાહ કરવા બાબતમાં તમારે શેડો વિચાર કરવાની જરૂર હતી. હું તમારા વડીલ ભાઈની પરિત્યક્તા પની છું છતાં પણ તમે મોહવશ મારી સાથે વિવાહ કરવા તૈયાર થયા? તમને તમારે મોટાભાઈના સબંધને જરા પણ ખ્યાલ ન આવ્યા? તમારા મોટાભાઈ મને ત્યજીને ચાલ્યા ગયા તેમાં તમે તમારું સૌભાગ્ય માન્યું ? થેડે તે વિચાર કરે. તમારા આ વિચારે તમને ઉન્નતિના માર્ગે લઈ જશે કે અવનતિના માર્ગે? તેને કંઈક તે ખ્યાલ કરે. શરમના કારણે રથનેમિના મનમાં થઈ ગયું કે જાણે પૃથ્વી જગ્યા આપે તે સમાઈ જાઉં. અરર. આ શું કર્યું? રાજકુમારી રાજેમતીનું કહેવું સત્ય છે. એક આને માટે હું મારા ભાઈને સંબંધ પણ ભૂલી ગયે? ધિક્કાર છે મને! રથનેમિ રાજેમતીને કહેવા લાગ્યા કે રાજકુમારી ! તમે મને ઉપદેશ આપી ઠેકાણે લાવવા જ અહીં બેલા હશે. ખરેખર તમે મને ઉપદેશ આપીને પવિત્ર બનાવ્યું છે. તમે મારે અપરાધ ક્ષમા કરે. મને મારા કર્તવ્યથી લજજા આવી ગઈ છે, હવે હું જાઉં છું. હવે તમે થોડા સમયમાં જ સાંભળશે કે રથનેમિએ પિતાના દુષ્કૃત્યનું પ્રાયશ્ચિત કરી લીધું છે, એમ કહીને રથનેમિ રામતના મહેલમાંથી ચાલ્યા ગયા. Page #855 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધ શારદા સુવાસ નેમકુમાર તેરણદ્વારેથી પાછા ફરીને પિતાના મહેલે આવ્યા ને મનમાં એવો નિર્ણય કર્યો કે એક વર્ષ પછી હું દીક્ષા ગ્રહણ કરીશ. નેમકુમારે આ દઢ નિર્ણય કર્યો. આ તે તીર્થકર ભગવાન હતા એટલે તેમના નિર્ણયમાં ફેર થતું નથી કે તેમને કોઈ વિM કે બાધા આવતી નથી, કારણ કે તેઓ જ્ઞાન દ્વારા બધું જાણે છે. અરિહંત ભગવાનની પુન્નાઈ ઘણું હોય છે, એટલે તેમણે આ જાતને નિર્ણય કર્યો. તે સમયે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થયું. જુઓ, અરિહંત ભગવાનના પુણ્ય કેવા જબ્બર હોય છે કે અહીં મૃત્યુ લોકમાં નેમકુમારે મનમાં એ નિર્ણય કર્યો કે હું એક વર્ષને અંતે દીક્ષા અંગીકાર કરીશ. તેના પડઘા દેવલોક સુધી પહોંચી ગયા અને શક્રેન્દ્ર મહારાજનું આસન ચલાયમાન થયું. બધા દેવમાં પરમ ઐશ્વર્યવાન દેવરાજ શકેજે પિતાનું આસન ડોલતું જોયું ત્યારે વિચાર કર્યો કે મારું આસન કેમ લે છે? દેના આસન વિના પ્રજને ડોલતા નથી. કેઈ પણ કારણ ઉપસ્થિત થાય ત્યારે ડેલે છે. જ્યારે દેવાનું આસન ડેલે છે ત્યારે તે અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને જુએ છે ને તેમાં દેખે છે કે ભગવાનને કોઈ ભક્ત કણમાં આવ્યું છે? શાસનની હેલશું થાય છે? કે કઈ સતીનું શીયળ ખંડિત થવાને પ્રસંગ આવ્યું છે? શું છે ? અવધિજ્ઞાન દ્વારા જોઈને દેવેને સહાય કરવા જેવી લાગે તે સહાય કરે છે. નેમકુમારના દીક્ષા લેવાના નિર્ણયથી શકેન્દ્રનું આસન ડોલ્યું ત્યારે ઉપગ મૂકીને અવધિજ્ઞાન દ્વારા જે તે નેમકુમારને લગ્ન કર્યા વિના પાછા આવેલા જોયા. તે જોઈને ઈન્દ્રના મનમાં આવા પ્રકારને અધ્યવસાય ઉત્પન્ન થયો કે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દ્વારકા નગરીમાં સમુદ્રવિજય રાજાના પુત્ર નેમકુમાર એવા અરિહંત પ્રભુ એમના રાજમહેલમાં “હું વર્ષને અંતે દીક્ષા ગ્રહણ કરીશ.” આ પ્રમાણે વિચાર કરી રહ્યા છે તેથી મારું આસન ચલાયમાન થયું છે. આ કારણે ઈન્દ્રનું આસન ડેલે છે ત્યારે કાળવ્રયવર્તી એટલે અતીત કાળના એટલે ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાન સમયમાં વર્તતા અને ભવિષ્યમાં થનાર સર્વ શક્ર, દેવેન્દ્રો, દેવરાજાઓને, પરંપરાથી ચાલતે આવેલે આ પ્રમાણેને આચાર છે કે તેઓ અરિહંત ભગવાન દીક્ષા લેવાના હોય ત્યારે એમને આટલી અર્થસંપદા (દાન દેવા માટે) આપવી જોઈએ. તે પ્રમાણે અર્થસંપત્તિ અર્પણ કરે છે. તેનું પ્રમાણ કેટલું છે? “તિવિ જ જોડિયા, ગારહિં રોતિ વીરો असितिं च सयसहस्सा, इन्दा दलयन्ति ॥" ત્રણસે ક્રોડ એટલે ત્રણ અબજ, અાસી (૮૮) કોડ, અને એશી લાખ સુવર્ણ મુદ્રાઓ વાર્ષિક દાન માટે તેમને ઘેર પહોંચાડે છે. તીર્થંકર પ્રભુની કેટલી પ્રબળ પુન્નાઈ છે. મહાન પુણ્યના થેક ભેગા થાય ત્યારે જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. એ બધી પુન્નાઈ તીર્થકરના ભવમાં ખપાવવાની હોય છે, એટલે તીર્થકરને વર્ષીદાન માટે તેમના પિતાના ભંડારમાંથી ધન કાઢવું પડતું નથી. દેવે તેમના ભંડારમાં ભરી જાય છે. આ ધન આપવા Page #856 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ માટે ઈન્દ્ર મહારાજ પિતે જાતે આવતા નથી પણ પિતાની નીચેના દેવેને આજ્ઞા કરે છે. તે દેવે ઈન્દ્ર મહારાજની આજ્ઞાને સહર્ષ સ્વીકાર કરીને કાર્ય કરે છે. શકેન્દ્ર મહારાજ વૈશ્રમણદેવ કુબેરને બોલાવે છે ને આજ્ઞા કરે છે કે હે દેવાનુપ્રિય ! નેમકુમાર તીર્થંકર પ્રભુ દીક્ષા લેવાને વિચાર કરી રહ્યા છે, તેમને ત્યાં તમે આટલું દ્રવ્ય પહોંચાડે. વૈશ્રમણ કુબેર દેવ આ આજ્ઞાને સ્વીકાર કરીને હરખાય છે ને મનમાં વિચાર કરે છે કે અહો! આજે અમારા મહાન સદ્ભાગ્ય છે કે જે નેમકુમાર તીર્થકર થવાના છે તે સંસારના રંગરાગ અને સમસ્ત સંસારને ઠોકર મારી હવે દીક્ષા લેવાના છે તેવા પ્રભુના પિતાના ભંડારમાં અમે ધન ભરી આવીશું. તેનાથી નેમકુમાર એક વર્ષ સુધી દાન દેશે અને તેમનો દીક્ષા મહોત્સવ ઉજવાશે. આવું ઉત્તમ કાર્ય કરવાને આજે અમને લાભ મળે. વૈશ્રમણ દેવ ઈન્દ્રની આજ્ઞાને વિનયપૂર્વક વધાવીને જા ભૂક દેવને બેલાવીને તેમને વષીદાન માટેનું ધન પહોંચાડવા આજ્ઞા ફરમાવે છે એટલે તે જાંભુકી દે તીર્થંકરના પિતાના મહેલમાં ત્રણ અબજ, અઠ્ઠાની કાંડ, એંસી લાખ સોના મહોરે ખજાનામાં ભરી આવે છે. પછી તેઓ વૈશ્રમણ દેવને તેમની આજ્ઞા પાછી આપે છે, પછી તે વૈશમણુદેવ શકેન્દ્ર મહારાજાને તેમની આજ્ઞા પાછી આપે છે. આ પ્રમાણે નેમકુમારે વર્ષને અંતે દીક્ષા લેવાને નિર્ણય કર્યો એટલે દેવે તેમના પિતાજીના ખજાનામાં ધન ભરી ગયા, પછી નેમકુમાર દરરોજ પ્રાતઃકાલથી આરંભીને બે પ્રહર સુધી સનાથ-અનાથ, રંક-નિરાધાર, ભિક્ષુકે પથિકે વિગેરેને દાન આપે છે. દેવેનું આપેલું દ્રવ્ય તીર્થંકર પ્રભુ દરરોજ એક કોડ ને આઠ લાખ સેના મહેરે દાનમાં આપતા એક વર્ષમાં પૂરું થાય તે પ્રમાણે હોય છે, તે સિવાય બીજુ પિતાના પિતાજીના ભંડારમાં રહેલા દ્રવ્યનું પણ દાન આપે છે. આ રીતે નેમકુમારે દાન દેવાની શરૂઆત કરી. આખી દ્વારકા નગરીમાં આનંદ આનંદ ઉભરાઈ રહ્યો છે. જેના ઘરમાં આવા તીર્થંકર પ્રભુ જગ્યા હોય તેમના માતાપિતાને કેટલે આનંદ હોય! પિતાના પુત્ર માટે દે જ્યારે આટલું દ્રવ્ય દાનમાં આપે છે ત્યારે પિતે પણ પિતાના ભંડારમાંથી છૂટે હાથે ધન વાપરે છે. બંધુઓ ! જેમ જેમ ધન દાનમાં વપરાય છે તેમ તેમ વૃદ્ધિ પામે છે. માણસ માને કે હું દ્રવ્યને સંગ્રહ કરું પણ સંગ્રહ કરેલું રહેતું નથી. જેમ કૂવામાંથી પાણી ઉલેચાય છે તે સવારે કૂ ભરાઈ જાય છે. કહેવાય છે ને કે “વહેતા પાણી નિર્મળા, બંધ ગંદા હાય” તેમ લક્ષ્મી પણ વહેતી સારી. તમને તમારા પુણ્યથી લહમી મળી છે તે તેને દાનમાં સદુપયોગ કરજે પણ તિજોરીમાં લક્ષ્મીને ભરી રાખશે તે બિચારી અકળાઈ જશે. અહીં નેમકુમાર દરરોજ સવારમાં બે પ્રહર સુધી સતત દાન આપે છે. તીર્થંકર પ્રભુના હાથનું દાન લઈને લોકો હરખાય છે. આ તરફ સમુદ્રવિજય પિતા અને કૃષ્ણ વાસુદેવને પણ પિતાના ઘરમાં આવા પ્રભાવશાળી પ્રભુને દીક્ષા મહેત્સવ ઉજવવાને આનંદ છે. શીવાદેવી Page #857 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ માતાને લાલને પરણાવને વહુ લાવવાના કેડ હતા પણ એ પૂરા ન થયા તેનું પહેલાં ઘણું દુઃખ થયું પણ હવે તેમનું મન વળી ગયું ને આનંદ થશે કે અહો! કેવી ભાગ્યશાળી કે આ તીર્થંકર પ્રભુ જેવા પુત્રરત્નની હું માતા બની. નેમકુમાર વર્ષીદાન આપે છે, દ્વારકા નગરીમાં આનંદ આનંદ છવાઈ રહ્યો છે. દાન દેવાને વર્ષ પૂરું થશે ને પછી શું બનશે તે અવસરે. ચરિત્ર - “ભયંકર વાસમાં શીલ સાચવતી રાણી ” જિનસેનકુમાર ચંપકમાલાના આશીર્વાદ મેળવીને રાજમહેલમાં આવ્યું અને બધી વાત પૂછી નક્કી કરીને મહેલમાં અમુક જગ્યાએ સંતાઈ ગયે. રાજા અને રાણી એમના શયનરૂમમાં સૂતા હતા. બરાબર મધરાત થઈ ત્યાં પેલે કર રાક્ષસ ધમધમ કરતે શયનગૃહમાં આવ્યો અને રાજાને ઉંચકીને પૃથ્વી ઉપર પછાડ્યા. તેમના હાથ–પગ મજબૂત બંધને બાંધી એક થાંભલા સાથે રાજાને બાંધી દીધા, પછી રાણી પાસે આવ્યું ને તેને સતાવવા લાગે. આ રાક્ષસ રાણીને ખૂબ ત્રાસ આપે છે છતાં બધું સહન કરીને રાણી પિતાનું ચારિત્ર લૂંટાવા દેતી નથી. રાક્ષસ કહે છે આજે મને કેઈ બીજા માણસની ગંધ આવે છે. અહીં કાણુ માણસ છે? ત્યારે રાણીએ કહ્યું કે હે નિર્લજજ ! તેં મને ખૂબ હેરાન કરી છે. આજકાલ કરતા સાત સાત વર્ષથી તું મને હેરાન કરી રહ્યો છે પણ હવે સમજી લેજે કે તારે કાળ આવી ગયેલ છે. તારે કરેલા કર્મો તારે પિતાને જ ભોગવવા પડશે. જે હજુ પણ તારે જીવવું હોય તે સમજીને માફી માંગીને ચાલ્યો જા. એમ કહીને રાણી કહે છે હે ક્ષત્રિયકુમાર ! તમે જલ્દી આવે. આ પાપી નિર્લજજ ક્રૂર રાક્ષસ સાત સાત વર્ષથી મારું શીયળ ખંડિત કરવા તડપી રહ્યો છે પણ ભગવાને મારી લાજ રાખી છે, પણ હવે તે હું એના ત્રાસથી દુઃખી થઈ ગઈ છું. હવે જો તું મારી વહારે નહિ આવે તે મારા પ્રાણ છેડી દઈશ. એમ બોલીને રાણુ કાળ કલ્પાંત કરતી ગુરવા લાગી ને રડતી રડતી બેલવા લાગી. કામી ફત્તા નહીં માનતા હૈ, હૈ પૂરા ચંડાલ, | જલ્દી આ વીર પુત્ર તુમ, ઉતારે ઉસકી ખાલ. હે ક્ષત્રિય પુત્ર! આ રાક્ષસ કામી કૂતરા જેવું છે. એ એવે તે ક્રૂર છે કે અહીં આવીને મારા પતિને ઉંચકીને ઉંચેથી જમીન પર પછાડે છે. એમને ખૂબ માર મારીને ગાઢ બંધને બાંધી દે છે. મારા પતિ મહાન શૂરવીર છે પણ આ ચંડાળે અત્યારે તેમને નિર્બળ બનાવી દીધા છે. આવી અમારી દશા કરી છે માટે હે કુમાર! તમે જલ્દી આવે ને આ ચંડાળને અહીંથી હઠાવે. આ પ્રમાણે રાણીના વચને સાંભળીને રાક્ષસ પૂછે છે હે પ્યારી! તું મને ગમે તે કહે, ગમે તેટલી ગાળ આપે એ બધું સાંભળવા તૈયાર છું કારણ કે હું તારા પ્રેમને ભૂખ્યો છું. તને પ્રેમથી ચાહું છું માટે મારી વાત માની જા ને Page #858 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ મારી સાથે પ્રેમ કરી ને મારી ઈચ્છા પૂર્ણ કર. તું કયારની કહે છે તે ક્ષત્રિયકુમાર! તમે આવો ને મારી રક્ષા કરે, પણ અહીં તારી રક્ષા કરનાર કોણ છે? તેની માતાએ સવાશેર સૂંઠ ખાઈને જન્મ દીધું છે કે એ મારી સામે આવી શકે? આ દુનિયામાં મારાથી બળવાન બીજું કઈ નથી કે જે મારી સામે આવવાની હિંમત કરી શકે. કદાય જે કઈ હિંમત કરીને આવે તે હું એને મચ્છરની જેમ ચપટીમાં રોળી નાંખ્યું તેમ છું. એટલે તું ગમે તેમ કર, પણ તારી વાત સાંભળનાર કેઈ નથી. હું સાત સાત વર્ષથી તારી પાછળ ઝઝુમું છું. તે અત્યાર સુધી ગમે તેમ કર્યું પણ હવે હું કઈ રીતે તને છોડનાર નથી. તું મારી એક વાત માની જ, તે હું તારા ચરણને દાસ બનીને રહીશ. તું કહીશ તેમ હું કરીશ પણ આજે તે હું ગમે તેમ કરીને મારી ઈચ્છા પૂર્ણ કરીશ. આમ કહીને રાણું ઉપર જુલમ કરવા તૈયાર થયે. રણની વહારે આવેલે જિનસેન - ત્યારે રાણું બોલે છે કે હે કુમાર! તું જલી આવ. નહિ આવે તે મારા પ્રાણ છોડી દઉં છું પણ આ પાપીની ઈચ્છાને આધીન નહિ થાઉં. આ સમયે જિનસેનકુમાર હાથમાં ચકમકતી તલવાર લઈને દેડતે રાણુ પાસે આવ્યું ને રાક્ષસને પડકાર કરીને કહ્યું –પિશાચ ! હે નરાધમ ! હે કામાંધ ! તું એ મારી માતા સમાન રાણીથી દૂર ખસ. નહિતર આ તલવારથી તારું શીર ઉડાવી દઈશ. હું કયારને સાંભળું છું કે તું એક અબળા સ્ત્રીને કેટલી સતાવે છે પણ હવે સમજી લે કે તારે કાળ નજીક આવ્યું છે. જિનસેનકુમારના વચને સાંભળીને રાક્ષસ ઉશ્કેરાઈ ગયે ને કહેવા લાગ્યું કે મારી આગળ તું એક મચ્છર જેવું છે. હું ધારું તે તને ચપટીમાં ચિળી નાંખુ તેમ છું પણ હજુ તારી ઉંમર સાવ નાની છે, તું પચ્ચીસ વર્ષને હોય તેમ લાગે છે. તારા મોઢામાંથી દુધીયા દાંત પણ પડ્યા નથી, એટલે તેને મારતા મારો હાથ ઉપડતા નથી. તારી માતાએ તને કેટલી હશે ઉછેર્યો હશે. તારી પત્ની પણ હજુ કડભરી હશે. આ સ્થિતિમાં જે હું તને મારી નાંખીશ તે તારી માતા અને પત્ની બંને જણ તારી પાછળ ગૂરી પુરીને પ્રાણ છેડશે. માટે તું દૂર ખસ, ત્યારે જિનસેનકુમારે કહ્યું–હે દુષ્ટ અસુર ! મારે તારે બકવાદ સાંભળ નથી. મને મારામાં કેટલું બળ છે તેને પૂરે. ખ્યાલ છે. ભલે, હું ઉંમરમાં નાને દેખાતો હોઉં પણ મારામાં ઘણું બળ છે. તેને પરે તને અત્યારે જ બતાવી દઉં છું. જો તું સાચો શૂરવીર હોય તે મારી સામે આવી જા. તારા મનમાં તને એ અભિમાન છે કે મારાથી કઈ બળી આ દુનિયામાં છે નહિ. મને મારનાર કોઈ નથી, તે હવે જોઈ લે કે તારી માએ તને સવાશેર સૂંઠ ખાઈને જન્મ આપ્યો છે કે મારી માતાએ આપ્યો છે! એમ કહીને જિનસેનકુમાર હાથમાં તલવાર લઈને રાક્ષસ સામે ઉભા રહીને કહે છે આજે હું તને ચેકસ મારી નાંખીશ. હું આજે તને કઈ રીતે જીવતે નહિ છોડું. Page #859 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ શારદા સુવાસ પરસ્ત્રીગામી લંપટ પૂર, સતીયાં ને તુ સતાવે, રાણું બેલે અય પુણ્યવંતા, વિજય તેરા હી થાવે. તે આજ સુધી આવી પવિત્ર કેટલી સતીઓને સતાવી છે! તું જીવતો રહીશ તે આવી કંઈક સ્ત્રીઓને હેરાન પરેશાન કરીશ, માટે આજે તે ગમે તેમ કરીને હુ તારે વધ કરીને જ જંપીશ. તે સિવાય મને ચેન નહિ પડે, માટે જે તારે જીવતા રહેવું હોય તે આ રાણુના ચરણમાં પડીને તારી ભૂલની માફી માંગી લે ને આજથી પ્રતિજ્ઞા કર કે કોઈ પણ સ્ત્રીને સતાવવી નહિ. એ વાત કબૂલ ન હોય તે મારી સામે આવી જા. રાણી તે જિનસેનકુમારનું ખમીર જઈને સજજડ થઈ ગઈ. એને હવે હિંમત આવી ને કહેવા લાગી હે કુમાર ! તું શીયળની રક્ષા માટે આવે છે માટે જરૂર તારે વિજય થશે. કુમારનું જોમ અને શૂરાતન જોઈને રાક્ષસ પણ વિચાર કરવા લાગે કે મેં અત્યાર સુધી આ કેઈ શૂરવીર પુરૂષ જે નથી. હવે રાક્ષસ અને જિનસેનકુમાર વચ્ચે મોટો જંગ જામશે. રાણું શું કહેશે ને કેને વિજ્ય થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૮૬ આસે વદ ૫ ને શનિવાર તા. ૨૧-૧૦-૭૮ અનંત ઉપકારી, પરમ કરૂણસિંધુ એવા પરમપિતા પ્રભુની વાણીમાં અલૌકિક શક્તિ છે. જેનું પાન કરવાથી આત્માને અનંતકાળથી ચહેલા ભયંકરમાં ભયંકર મિહના ઝેર ઉતરી જાય છે. તેમાં શ્રદ્ધા કરી આચરણ કરવાથી જન્મ મરણની સાંકળ તૂટી જાય છે. આવી અજોડ શક્તિ અને સામર્થ્ય હોય તે તે ભગવાન ની વાણીમાં છે. તમારા પૈસા કે પદવીમાં એ તાકાત નથી કે તેનાથી ભવના ફેરા ટળે, પણ અફસોસ છે કે હજુ આજના માનવીને ભગવાનની વાણીમાં રસ જાગ્યો નથી. જે એક વખત સિદ્ધાંતની વાણી સાંભળવાને રસ જાગશે તે સંસારને રાગ ને રસ છૂટી જશે. ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં નેમનાથ ભગવાનને અધિકાર ચાલે છે. જેમકુમાર વષીદાન આપી રહ્યાં છે. ભાગ્યવાન આત્માઓ ભગવાનના હાથનું દાન લઈ રહ્યા છે. આ રીતે એક વર્ષ સુધી સતત કેમકુમારે એક કોડ ને આઠ લાખ સેનામહેરનું દાન આપ્યું, ત્યાર પછી મનમાં દીક્ષા લેવાને વિચાર કર્યો. मण परिणामो य कओ, देवा य जहोइयं समोइण्णा । सव्वड्डीइ सपरिसा, निक्खमणं तस्स काउ जे ॥ २१ ॥ ભગવાને દીક્ષા લેવાને મનમાં વિચાર કર્યો તે જ વખતે તેમના તીર્થંકર પદના પ્રભાવથી પ્રેરાઈને દિવ્ય દ્ધિ અને માટી પરિષદ સાથે ઘણાં (કાંતિક) દેવે ત્યાં ભગવાનનું નિષ્ક્રમણ કરાવવા માટે મનુષ્ય લેકમાં ઉતર્યા. Page #860 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ નેમકુમાર વષીદાન આપી રહ્યા, લોકાંતિક દેવે પ્રાર્થના કરી રહ્યા, પ્રભુ તીથની સ્થાપના કરે રે રાજ... નેમકુમાર... તીર્થકર પ્રભુને દાન દેતાં એક વર્ષ પૂરું થાય છે અને તેઓ દીક્ષા લેવાને વિચાર કરે છે ત્યારે કાંતિક દેના આસને ચલાયમાન થાય છે. આ લેકાંતિક દેવો ઉત્તમ જાતિને દેવે છે. આ દેવે પાંચમા બ્રહ્મદેવલેકના વિમાનમાંના ઉત્તમ પ્રાસાના જુદા જુદા ચાર હજાર સામાનિક દેવેની સાથે, ત્રણ પરિષદાઓની સાથે, સાત સાત અનીકેની સાથે, સાત સાત અનીકાધિપતિઓની સાથે અને સોળ સોળ હજાર આત્મરક્ષક દેવની સાથે તેમજ બીજા પણ લેકાંતિક દેવેની સાથે નૃત્ય-ગીત તેમજ વાજાઓના અપ્રતિષ્ઠત વનિ સાંભળતા દિવ્ય ભેગોને ઉપભેગ કરતા રહે છે. તે કાંતિક દેવેના નવભેદ આ પ્રમાણે सारस्सय माइच्चा, वण्ही वरुणा य गहतोया य । तुलिया अव्वाबाहा, अग्गिच्चा चेव रिठा य ॥ સારસ્વત, આદિત્ય, વન્તિ, વરૂણ, ગર્દતેયા, તુષિત, અવ્યાબાધ, અગ્નય, રિષ્ટ આ નવ પ્રકારના લોકાંતિક દે હોય છે. તે લેકાંતિક દેવેના આસન ચલાયમાન થયા ત્યારે તેમણે અવધિજ્ઞાન દ્વારા ઉપગ મૂકીને જોયું કે આપણું આસન શા માટે ડોલે છે? જોયું તે તરણેથી પરણ્યા વિના પાછા ફરેલા સમુદ્રવિજય રાજાના નંદ અને શીવાદેવી માતાના અંગજાતક નેમકુમારને દીક્ષા લેવાને વિચાર કરતાં જોયા, ત્યારે દેવેએ મનમાં વિચાર કર્યો કે જેમકુમાર આ દાન પૂરું થયા પછી ઘેરથી નીકળીને દીક્ષા લેવાને વિચાર કરી રહ્યા છે. આ સમયે આપણું (લેકાંતિક) દેવેની એવી પ્રણાલિકા છે કે તીર્થંકર પ્રભુ દીક્ષા લેવા ઈચ્છે ત્યારે આપણે ત્યાં જઈને તેમને આ પ્રમાણે વિનંતી કરવી, પ્રાર્થના કરવી કે હે ભગવાન ! દીક્ષા ગ્રહણ કરવાને આ ઉચિત અવસર છે. માટે આપણે ત્યાં જઈને નેમકુમારને સંબોધન કરીએ. દેવાનુપ્રિયે ! આ સંસારમાં મનુષ્ય ભૌતિક સુખ મેળવવા દેવને પ્રસન્ન કરવા કેટલી સાધના-ઉપાસના કરે છે. અરે, વિકરાળ રમશાન ભૂમિમાં જઈને લોકે દેવને સાધવા માટે પ્રયત્ન કરે છે. કેટલા કષ્ટો અને ભય સહન કરે છે, તે વિચાર કરે કે તીર્થંકર પ્રભુના પુણ્ય કેટલા પ્રબળ હશે કે મનમાં ઈચ્છા કરે કે દેના આસન ડેલી ઉઠે છે ! આપણે તે નેમનાથ ભગવાનની વાત ચાલે છે પણ દરેક તીર્થકર ભગવંતે દીક્ષા લે ત્યારે દેવેને આ પ્રમાણે કરવું પડે છે. આ અનાદિને શાશ્વત વ્યવહાર છે. તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન મહોત્સવ અને નિર્વાણુમોત્સવ દરેક વખતે દેવે આવે છે ને અત્યંત હર્ષથી આવા મહેન્સ ઉજવે છે. તીર્થકર પ્રભુને દાન દેતાં દેખે, દીક્ષા લેતા દેખે ત્યારે સમકિતી દેવેનું દિલડું નાચી ઉઠે છે. અહ, Page #861 -------------------------------------------------------------------------- ________________ '૭૯ શારદા સુવાસ ભગવંત દીક્ષા લઈને ઘણુ ને સંસાર સાગરથી તારશે. આપણને આ અવસર કયારે પ્રાપ્ત થશે? આવા ભગવાનના સાનિધ્યમાં દીક્ષા લઈને આપણે આત્માનું કલ્યાણ ક્યારે કરીશું? આ દેવગતિના અવિરતિના બંધન તેડીને વિરતી ભાવમાં કયારે આવીશું. એ ભાવ એમના હૃદયમાં જાગી ઉઠે છે. નેમફમાર પાસે આવેલા લોકાંતિક દેવ - નવ લેણાંતિક દે નેમકુમારને સંબોધન કરવા માટે મૃત્યુ લેકમાં આવવા તૈયાર થયા. તે બધા લેકાંતિક દેવે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે ઈશાન ખૂણામાં ગયા. ત્યાં જઈને તેમણે વૈક્રિયસમુદ્રઘાતથી ઉત્તર વૈકિયરૂપની વિકર્વણ કરી. દેવે મૃત્યુલેકમાં આવે છે ત્યારે વૈકિયરૂપે આવે છે. મૂળ રૂપે આવતા નથી. આ દેવે ઉત્તર વૈકિય રૂપ કરીને દેવ સંબંધી ત્વરિત ગતિથી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દ્વારકા નગરીમાં જ્યાં જે મહેલમાં નેમકુમાર (ભાવિને અરિહંત ભગવાન) બિરાજમાન હતા ત્યાં આવીને આકાશમાં અદ્ધર ઉભા રહ્યા. આ વખતે દેએ ઝરીના વસ્ત્રો પહેર્યા હતા, તે વસ્ત્રોને નાની નાની ઘૂઘરીઓ ટાંકેલી હતી અને દિવ્ય આભૂષણે પહેર્યા હતા. આવા દિવ્ય વસ્ત્રાભૂષણથી શોભતા ઘૂઘરીના ઘમકારથી રૂમઝુમ કરતા તે દેએ આકાશમાં અદ્ધર ઉભા રહીને બંને હાથની અંજલિ બનાવી મસ્તકે મૂકીને ત્યાંથી જ નેમનાથ ભગવાનને નમસ્કાર કર્યા, પછી ભગવંતને સંબોધન કરવા માટે શું બેલે છે! સૂત્રકાર કહે છે. દેવેએ મીઠી વાણીમાં કરેલું સંબોધન – “ફાર્દૂિ જ્ઞાવ વાર્દિ एवं वयासी बुज्झाहि भय लोगनाहा पवत्तेहिं धम्मतित्थं, जीवाणं हियसुय નિફ્લેયર મવસરૂ ” ખૂબ મીઠા અને મનહર શબ્દો દ્વારા લોકાંતિક દેવે વિનંતી કરવા લાગ્યા કે હે ભગવંત! હે લેકનાથ ! તમે ભવ્ય અને જ્ઞાન આપે. ચતુર્વિધ સંઘ રૂપ ધર્મતીર્થની સ્થાપના કરે તે ધર્મતીર્થ ભવ્ય જેને હિતકારક, સુખકારક અને કલ્યાણકારક થશે. ધર્મતીર્થની સ્થાપના થતાં જ જ્ઞાન (બંધ) પામીને નરક અને નિગોદના દુઃખેથી મુક્ત બની કલ્યાણ કરશે. ધર્મર્તીથે લેકેને સ્વર્ગ અને મેક્ષને આનંદ આપનાર હોવાથી સુખકર થશે તેમજ મેક્ષ મેળવવાનું કારણ હેવાથી તે ધર્મતીર્થ ભવ્ય ઇવેને માટે કલ્યાણકારી થશે, માટે આપ ધર્મતીર્થ પ્રવર્તાવવાની કૃપા કરે. જગતના મનુષ્ય વિષયોમાં જ પોતાના જીવનની સફલતા માને છે અને તે માટે અનેક દીન ની હિંસા કરી રહ્યા છે. આપ ધર્મોપદેશની ગગનભેદી દુદંભી વગાડીને દુઃખી જીની રક્ષા કરે, તથા જે લેકે પિતાના સુખને માટે બીજા જીવેને દુઃખ આપી ઘેર પાપકર્મમાં પ્રવૃત બન્યા છે તેમને પણ પાપ કરતા બચાવો. આ પ્રમાણે કહીને દેવેએ ફરીથી ભગવાનને નમસ્કાર કર્યા અને આ પ્રમાણે “ોરચંડ તવૃષિ pવં વતિ” તે દેવેએ નેમનાથ પ્રભુને બીજી વખત અને ત્રીજી વખત પણ વિનંતી કરી. Page #862 -------------------------------------------------------------------------- ________________ શાણ્યા યુવા ૭૯૭ વિનંતી કરીને તે દેવોએ પ્રભુને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને તેઓ જે દિશા તરફથી આવ્યા હતા તે દિશામાં પિતાના સ્થાને ચાલ્યા ગયા. આવું કહેવા આવવું તે લેકાંતિક દેવેને આચાર છે. માતા પિતા પાસે આજ્ઞા માંગતા નેમકુમાર” - દેવે તે ભગવાનને સંબોધન કરીને ચાલ્યા ગયા પછી નેમકુમાર જ્યાં પિતાના માતા પિતા હતા ત્યાં આવ્યા ને પિતાના માતા પિતાને વંદન કર્યા ને કહ્યું કે હે માતા પિતા ! હું આપની આજ્ઞા મેળવીને દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. આ તે તીર્થકર પ્રભુ છે પણ તેમનામાં કેટલે વિનય છે ! માતા પિતાને નમસ્કાર કરીને આજ્ઞા માંગી. માતા પિતા તે જાણે છે કે આ તે ત્રિલેકીનાથે છે. ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે સંયમ લેવાના જ છે. તે હવે આપણે રોકયા રકાવવાના નથી એટલે પુત્રની વાત સાંભળીને સમુદ્રવિજય રાજા પિતા અને શીવાદેવી રાણું માતાએ તેમના માથે હાથ મૂકી આશીર્વાદ આપીને કહ્યું હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. આ માતા પિતા કેવા પુણ્યવાન કે જેમને ત્યાં ત્રિજગત ઉદ્ધારક નાથ પુત્રરત્ન તરીકે જન્મ્યા. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે તીર્થંકર પ્રભુના માતા-પિતા બનવાનું સૌભાગ્ય સાંપડે છે. જે માતા પવિત્ર હોય તે જ આવા પુત્રને જન્મ આપી શકે છે. માતા પિતાને નેમકુમારને કેટલે મેહ હતે ! પણ હવે સમજ્યા કે રહેવાના નથી એટલે દીક્ષાની આજ્ઞા આપી. તમે પણ તમારા સંતાને દીક્ષાની આજ્ઞા માંગે તે આ રીતે આજ્ઞા આપશો ને ? આ તે તીર્થંકર પ્રભુની વાત ચાલે છે પણ હું તે કહું છું કે આ કાળમાં જેના દીકરાએ સંસાર ત્યાગીને ભગવાનના શાસનમાં અર્પણ થાય તે માતા પિતા પણ મહાન ભાગ્યશાળી છે. કુટુંબમાંથી એક સંતાન દીક્ષા લે છે તે અનેક જીને ધર્મના માર્ગે વાળે છે, માટે તમે તમારા સંતાનોને ત્યાગમાર્ગે આવવાનું સિંચન કરે ને હળુકમ જીવ દીક્ષા લેવા તૈયાર થાય તે તેમને તમારે દીક્ષા લેતા રોકવા નહિ. એટલું તે તમે જરૂર નકકી કરજે. નેમકુમારને દીક્ષાની આજ્ઞા મળતાં કૃષ્ણ છએ કરેલી તૈયારી -નેમકુમારને માતા પિતાએ દીક્ષાની આજ્ઞા આપી ત્યાર પછી કૃષ્ણવાસુદેવને જાણ કરી. કેમકુમાર હવે દીક્ષા લે છે. આ સાંભળીને કૃષ્ણવાસુદેવ દેડતા આવ્યા ને પિતાના લઘુભાઈને પ્રેમથી ભેટી પડયા. હે મારા લઘુ બંધવા! તમે સંસાર સાગરને તરવા માટે જઈ રહ્યા છે તે અમને પણ તરવાને માર્ગ બતાવજો, ને અમને તારજો. પછી સમુદ્રવિજય રાજા અને કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને જેમકુમારને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરવા માંડી. કૌટુંબિક પુરૂને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે જલ્દી એક હજાર ને આઠ સેનાના કળશ, એક હજાર ને આઠ ચાંદીને કળશો, મણીમય કળશે, સેના અને ચાંદીથી બનાવેલા કળશે, સેના અને મણુઓથી બનાવેલા કળશે, એનું, ચાંદી અને Page #863 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ શારદા સુવાસ મણીએથી બનાવેલા કળશે, માટીના કળશે, આ રીતે કુલ આઠ જાતિના કળશે દરેક એક હજાર ને આઠ લાવે. તેમજ તીર્થંકર પ્રભુના અભિષેકની મેટા અર્થવાળી સર્વ સામગ્રી લાવે. સમુદ્રવિજય રાજાએ કૌટુંબિક પુરૂષને આઠ જાતિને એકેક જાતિના એક હજાર ને આઠ કળશે તેમજ દીક્ષા માટેના સાધનો, પાતરા, રજોહરણ વિગેરે દીક્ષાની મૂલ્યવાન સામગ્રી લાવવાની આજ્ઞા આપી. તેમની આજ્ઞા પ્રમાણે કૌટુંબિક પુરૂષે દીક્ષા માટેના દરેક સાધનો લઈ આવ્યા અને જેમકુમારના દીક્ષાના અભિષેકની તૈયારી કરવા લાગ્યા. આ સમયે ચમરેન્દ્રથી માંડીને બાર દેવલેક સુધીના ચોસઠ ઇન્દ્રોએ અવધિજ્ઞાનથી જાણ્યું કે દ્વારકા નગરીમાં તીર્થકર બનનારા નેમકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એટલે હર્ષભેર દ્વારકા નગરીમાં આવ્યા. ત્યાર બાદ કેન્દ્ર અને સૌધર્મેન્દ્ર પિતાના આભિગિક દેવેને બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયે! તમે જદી જાઓ અને સોના, ચાંદી, મણી, રત્ન વિગેરે આઠ જાતિના એક હજાર ને આઠ કળશ લઈ આવે તેમજ તીર્થકર પ્રભુના અભિષેક માટેના બધા સાધનો પુષ્કળ પ્રમાણમાં લઈ આવે. ઇન્દ્રોની આજ્ઞા થતાં જ આભિગિક દેવો કુંભ વિગેરે બધી ચીને લાવ્યા. જ્યાં સમુદ્રવિજય રાજાએ બધા કળશે ગોઠવ્યા હતા ત્યાં દેએ પિતાના લાવેલા કળશે ગઠવી દીધા. મનુષ્યના કળશે કરતાં દેના લાવેલા કળશે દિવ્ય તેજસ્વી હોય છે પણ તીર્થંકર પ્રભુના પિતાજીના કળશને ઝાંખા પાડે તેવું દેવે કરતા નથી, પણ તે દિવ્ય કળશે એવી રીતે મનુષ્યના કળશ સાથે ગોઠવી દીધા કે દેવશક્તિથી સમુદ્રવિજય રાજાના કળશમાં દેવેના કુંભ સમાઈ ગયા. એનાથી સમુદ્રવિજય રાજાના કુંભની શોભા ઓર વધી ગઈ અને રેશનીની માફક બધા કળશે ઝળહળી ઉઠયા. જેમ કેડિયાનો દી જલતે હોય ત્યાં કેઈ ઈલેકટ્રીક ટયુબલાઈટ ગોઠવી દે તે કેડિયાના દિવાના તેજ તેમાં સમાઈ જાય છે ને? એનું તેજ કંઈ જતું દેખાય છે? ના. તેમ સમુદ્રવિજય રાજાના કળશમાં દેવના કળશે સમાઈ ગયા. મકમારને અભિષેક" :- ત્યાર પછી સમુદ્રવિજ્ય રાજા અને શકેન્દ્રનેમકુમાર અરિહંત પ્રભુને પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને સિંહાસન ઉપર બેસાડયા. બેસાડીને તેઓ એક હજાર આઠ સેનાના વિગેરે આઠ જાતિના કળશે વડે તેમનો અભિષેક કરવા લાગ્યા. કેમકુમારના અભિષેકની વિધિ શરૂ થતાં પહેલાં ચોસઠ ઈન્દ્રો તે આવી ગયા હતા પણ જે વખતે અભિષેકની વિધિ શરૂ થઈ તે વખતે બીજા ઘણું દેવે ભગવાનના દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા માટે ઉત્સાહભેર સ્વર્ગમાંથી નીચે ઉતરવા લાગ્યા. સૌના દિલમાં એમ થવા લાગ્યું કે અમે પણ પ્રભુને અભિષેક કરવા જઈએ. આપણે ત્યાં કઈ ભાઈ કે બહેન દીક્ષા લે છે ત્યારે તમને ઉલ્લાસ હોય છે ને તેમ દેને તીર્થકર પ્રભુની દીક્ષામાં અલૌકિક ઉત્સાહ હેય છે. દેવેથી આકાશ છવાઈ ગયું. કેટલાક દે દ્વારકા નગરીની અંદર અને કેટલાક બાર અને કેટલાક આકાશમાં રહીને સર્વ દિશા Page #864 -------------------------------------------------------------------------- ________________ ૭. શાજી સુવાસ વિદિશામાં હથી આમ તેમ દોડાદોડ કરવા લાગ્યા અને હષ થી નાચવા ને કૂદવા લાગ્યા. દેવામાં અને મનુષ્યમાં ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ ગયું. નૈમકુમારનો ભભ્ય દીક્ષા મહાત્સવ ઉજવવા માટે દેવા અને મનુષ્યેા હુ ઘેલા બની ગયા છે. તેમકુમાર વૈરાગ્ય પામ્યા તે સાથે એક હજાર યાદવે પણ વૈરાગ્ય પામ્યા છે. તેએ બધા પણ એમની દીક્ષાની રાહ જોતા હતા. તેમકુમારના નાનાભાઈ રથનેમિ જે રાજેમતિના રૂપમાં મુગ્ધ મનીને તેને પરણવા ઇચ્છતા હતા તેએ પણ રાજેમતીએ તેમને યુક્તિપૂર્વક સમજાવવાથી વૈરાગ્ય પામીને દીક્ષા લેવા તૈયાર થયા છે. એટલે એ દરેકને ત્યાં દીક્ષા મહેાત્સવની તૈયારીઓ ચાલી રહી છે. બંધુઓ ! આ યાદવકુળ કેટલું ભાગ્યશાળી છે! એક હજાર પુરૂષો દીક્ષા લેવા તૈયાર થયા છે. તે કેણુ કાણુ છે તે વાત બતાવવામાં આવે છે. શ્રીકૃષ્ણજીના માટે પુત્રા, ખલદેવના ૭૨ પુત્રા, કૃષ્ણજીના ૫૬૩ ભાઈએ, ઉગ્રસેન રાજાના આઠ પુત્રો, તેમકુમારના ૨૮ ભાઈએ, દેવસેન વિગેરે સેા જણા, ૨૧૦ યાદવપુત્રો, તથા આઠ મેટા રાજાઓ, એક અક્ષાભ, ખીન્ને તેના પુત્ર અને ત્રીજા વરદત્ત એમ બધા મળીને એકી સાથે તેમકુમાર સાથે એક હજાર પુરૂષા દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા. એ વૈરાગ્યની ઝલક કેવી હશે ! તમારે ત્યાં એ ત્રણથી વધુ દીક્ષાએ હાય તા એમ થાય છે કે આટલી બધી દીક્ષા છે ને ત્યારે કેટલી મેદની ઉભરાય છે? અહીં તે ખુદ તીથકર પ્રભુ દીક્ષા લેવાના છે અને એમની સાથે આટલા મા રાજકુમારી જ દીક્ષા લેવાના ડાય ત્યાં શુ ખાકી રહે ? દ્વારકા નગરીમાં છપ્પન ક્રોડ તા યાદવેા હતા એમ કહેવાય છે અને આટલા બધા દેવા આવ્યા છે, મહારગામથી બીજા રાજા મહારાજાએ આવ્યા છે એટલે કેટલી મેદની હાય ! ,' 2 “ ઉત્સાહથી ઉજવાઈ રહેલા ભવ્ય દીક્ષા મહાત્સવ ' :- જ્યારે અભિષેકની વિધિ પૂરી થઇ ત્યારે સમુદ્રવિજય રાજા તથા કૃષ્ણવાસુદેવે તેમકુમારને ફરીથી ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડયા અને તેમને ઉત્તમ પ્રકારના વસ્ત્રાભૂષણે પહેરાવીને રાણુગાર્યાં, ત્યાર પછી કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે ! તમે અનેક સ્થ‘ભાવાળી શિખિકા તૈયાર કરીને જલ્દી લાવા એટલે તે શિબિકા તૈયાર કરીને લાવ્યા. આ સમયે શકેન્દ્ર દેવરાજે પણ પોતાના અભિચેગિક ઢવાને ખેલાવીને કહ્યું કે તમે પણ અનેક સ્થભાવાળી શિબિકા મનાવીને જલ્દી લાવેા. ઇન્દ્રોને પણ કેટલા હર્ષી છે કે તીથ કર પ્રભુના પિતાજી શિખિકા તૈયાર કરાવે છે તે આપણે પણ એવી શિબિકા બનાવીએ તે ભગવાન એમાં બેસીને દીક્ષા લેવા નીકળે. દેવાની શક્તિ ઘણી છે એટલે એમને વાર જ નહિ, ઇન્દ્ર મહારાજાની આજ્ઞા થતાંની સાથે જ ધ્રુવે શિમિકા તૈયાર કરીને લાવ્યા. ઇન્દ્ર મહારાજાની શિખિકા તેમની દિવ્યપ્રભાથી સમુદ્રવિજય રાજાની અનાવડાવેલી શિબિકામાં સમાઇ ગઇ તેથી તેનુ તેજ અને શેાભા અલૌકિક બની ગઇ. દૈવાની શિખિકા આગળ Page #865 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ મનુષ્યની શિબિકા કાચ જેવી ઝાંખી લાગે છે પણ દેવે પિતાની શિબિકા અલગ રાખતા નથી, કારણ કે તેમને તીર્થંકર પ્રભુનું અને તેમના માતા-પિતાનું બહુમાન કરવું છે. એમને મહિમા વધારે છે એટલે આ બધું કાર્ય કરે છે. નેમકુમારને માટે શિબિકા તૈયાર થઈ ગઈ છે દેવ-દેવીઓને તથા મનુષ્યને હર્ષનો પાર નથી. બીજા યાદ માટે પણ કૃષ્ણ વાસુદેવે શિબિકાઓ તૈયાર કરાવી છે. દ્વારકા નગરીમાં દેવતાઈ વાજા વાગી રહ્યા છે. માણસ અને દેવેનો પાર નથી. ચારે તરફ આનંદમય વાતાવરણ દેખાય છે. સમુદ્રવિજય મહારાજા અને કૃષ્ણવાસુદેવ અનેક દે, ઈદ્રો બધા નેમકુમારને દીક્ષા મહોત્સવ ઉજવી રહ્યા છે સૌના દિલમાં ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવવાને ઉમંગ છે. ભગવાનના દીક્ષા મહોત્સવમાં હાજર રહીને તેમની સેવાને જેટલું બને તેટલે લાભ ઉઠાવીએ ને આપણું આત્માને ઉજજવળ બનાવીએ. નેમકુમારના પિતાજી દીક્ષા મહેસવમાં જે જે ચીને લાવ્યા તે બધી ઈન્દ્રો પણ લાવ્યા ને તેમની વસ્તુઓમાં દેવેએ પિતાની વસ્તુઓ સમાવી દીધી, તેથી તેનું તેજ અનેક ગણું વધી ગયું. શિબિકા તૈયાર થઈ ગયા પછી નેમકુમાર સિંહાસન ઉપરથી ઉભા થયા ને જ્યાં શિબિકા હતી ત્યાં આવ્યા देव मणुस्स परिवुडो, सिविया रयणं तओ समांरठो। निक्खामिय बारगाओ, रेवयम्भि ठिो भयवं ॥ २२॥ ભવનપતિ, વાણવ્યંતર, તિષી અને વૈમાનિક એ ચારે ય જાતિના અનેક દેવે તથા અનેક મનુષ્યના પરિવારથી ઘેરાયેલા નેમકુમાર ઉત્તમ રથી જડેલી શિબિકામાં બેઠા. તીર્થંકર પ્રભુ આત્મશ્રેયની ઈચ્છાથી શિબિકાને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને શિબિકામાં મુકેલા સિંહાસન ઉપર તેઓ બેસી ગયા. ત્યાર પછી સમુદ્રવિજય રાજાએ શિબિકા ઉપાડનારા માણસને સ્નાનાદિ કરાવી સારા વસ્ત્રાભૂષણે પહેરાવીને તૈયાર કર્યા હતા તેમને ભગવાનની પાલખી ઉંચકવાને આદેશ આપ્યું. રાજાની આજ્ઞા થતાં પાલખી વહન કરનારા માણસોનું હૈયું પણ હર્ષથી નાચી ઉઠયું. અહ! આપણાં ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે તીર્થંકર પ્રભુની શિબિકા ઉંચકવાનું આપણને સદ્ભાગ્ય મળ્યું. સંસારને ભાર તે ઘણે ઉંચકર્યો. તેનાથી આપણું આત્માનું કલ્યાણ થયું નહિ પણ ભગવંતની શિબિકા ઉંચતા આપણા કર્મની કોડે ખપી જશે. આ પ્રમાણે હર્ષભેર માણસોએ શિબિકા ઉંચકી લીધી “ભગવાનની શિબિકાના દાંડાને ઝાલતા ઈ-દ્રો" – ત્યાર પછી શકેન્દ્ર મહારાજે શિબિકાના દક્ષિણ બાજુના દાંડાને ઝાલે, ઈશાનેન્દ્ર ઉત્તર તરફના દાંડાને ઝા, બલિન્કે ઉત્તર દિશા તરફના નીચેના દાંડાને ઝાલે, તે સિવાય બાકીના બધા ભવનપતિ વાણુવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવેએ પિતાપિતાની યેગ્યતા પ્રમાણે પાલખીના Page #866 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ ૮૦થી દાંડાને પકડયા, અને બધાએ ભેગા થઈને અરિહંત પ્રભુની પાલખી ઉંચકી. ભગવાનની પાલખી ઉંચકતા ઈન્દ્રો, દે અને મનુષ્યોના દિલમાં હર્ષ સમાતું નથી. તેમના સાડા ત્રણ ક્રોડ મરાય ખીલી ઉઠયા, આ સમયે દેએ પોતાની શક્તિથી વિફર્વેલા આભરણે અને વસ્ત્રો પહેરીને ભગવાનની શિબિકા ઉપાડી હતી. તે વખતે દેવોએ કાનમાં પહેરેલા કુંડળ આમથી તેમ હાલતા હતા. તેમના મસ્તકે પહેરેલા મુગટના મણીઓ અને રને ઝગમગ થતા હતા. એક તે દેવે અને મનુષ્યથી બનેલી દિવ્ય શિબિકા અને તેમાં સાક્ષાત્ તેજોમર્તિ તીર્થકર ભગવંત બેઠા હોય અને દેવે તેમની શિબિક ઉપાડીને ચાલતા હોય તે સમયની શોભા કેટલી વધી જાય ! તે સમયને દેખાવ અલૌકિક હતું. તેમના તેજની સામે ચંદ્ર અને સૂર્યના તેજ પણ ઝાંખા પડી જાય. ભગવાનની દીક્ષાનો વરઘોડો ચઢયે ત્યારે આખી દ્વારકા નગરી હેલે ચઢી. શીવાની માતા તે પિતાના વ્હાલસોયા પુત્રને ધારી ધારીને જેવા લાગ્યા. દ્વારકા નગરીના રાજમાર્ગો ઉપરથી વરઘેડે પસાર થવા લાગ્યા. ભગવાનની આટલી મોટી શિબિકા અને બીજા એક હજાર પુરૂષની શિબિકાઓ સાથે દીક્ષાને ભવ્ય વરઘેડે આખી દ્વારકા નગરીમાં ફરીને ચાલતે ચાલતે રૈવતક પર્વત ઉપર આવ્યું. દીક્ષાના કામી નેમકુમાર વતક પર્વત ઉપર પધાર્યા, ત્યાર પછી શું બને છે. उज्जाण संपत्तो, ओइण्णो उत्तमाओ सीयाओ। साहस्सीह परिवुडो, अभिनिक्खमईउ चिताहि ॥ २३॥ કરવતક પર્વત ઉપર જઈને તેઓ પર્વતના સહસ્ત્રાગ્ર નામના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને નેમકુમાર એ સર્વોત્કૃષ્ટ પાલખીમાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને તેમણે પિતાના શરીર ઉપર પહેરેલા આભરણે પિતાની જાતે ઉતારવા લાગ્યા, ત્યારે તેમના માતાજી શીવાદેવી રાણીએ બધા આભૂષણો પિતાની સાડીના પાલવમાં ઝીલી લીધા. આમ એક પછી એક બધા આભૂષણે ઉતારી નાંખ્યા, અને એક હજાર પુરૂષની સાથે ચિત્રા નક્ષત્રમાં શ્રાવણ સુદ છટ્ઠના દિવસે નેમકુમારે દીક્ષા અંગીકાર કરી. હવે કેમકુમાર મટીને તેઓ તેમનાથ ભગવાન બની ગયા. તેમનાથ ભગવાનના પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયેલ છે. ભગવાને ત્રણ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં કુમારપણામાં વ્યતીત કરીને પ્રવજ્ય ગ્રહણ કરી છે. ભગવાને દીક્ષા કેવી રીતે લીધી તે કહે છે. अह सो सुगंधगंधिए, तुरिय मिउय कुचिए । सयमेव लुचइ केसे, पंचमुट्टिहि समाहिए ॥ २४ ॥ પ્રવજ્ય લેતી વખતે ભગવાને શીધ્રપણે સુગંધમય, સુકોમળ અને વાંકડિયા વળેલા કેશને તરત જ પિતાના હાથે પંચમુષ્ટિ લેચ કર્યો અને સમાધિપૂર્વક સાધુપણું અંગીર શા. સુ. ૫૧ Page #867 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવાણ કર્યું. અરિહંત પ્રભુ પોતે સ્વયં બંધ પામેલા હોય છે અને સ્વંય દીક્ષા લે છે. અરિહંત પ્રભુથી સિદ્ધ ભગવંતે મોટા છે એટલે તેઓ સિદ્ધ ભગવંતેને નમસ્કાર કરે છે. “નમો સિદ્ધાણં' સિદ્ધ ભગવંતને મારા નમસ્કાર એમ કહીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. ભગવાને જ્યારે ચારિત્રનો સ્વીકાર કર્યો ત્યારે ડેના દિવ્ય વાજિંત્રો વાગી રહ્યા હતા. મનુષ્યના મંગલ વાજિંત્રો વાગતા હતા. તે વખતે શકેન્દ્ર મહારાજાએ આજ્ઞા કરી કે વાજિંત્રો વાગતા બંધ કરે અને શાંત થઈ જાઓ. શક્રેન્દ્ર મહારાજાની આજ્ઞા થતાંની સાથે વાજિંત્રો વાગતા બંધ થઈ ગયા અને દેવ તથા મનુષ્યો પિતાના મુખેથી તીર્થપતિ નેમનાથ ભગવાનને યજયકાર બોલાવવા લાગ્યા, એટલે બધે અવાજ શાંત થઈ ગયે. જે સમયે નેમનાથ ભગવાને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું તે સમયે તેમને “ગુણધર્મો પત્તરિણ મળવનાળે સમુપજો મનુષ્ય ક્ષેત્ર સંબંધી એટલે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંશી પંચેન્દ્રિય જેના મને ગત ભાવને જાણનારું ઉત્તમ મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. તીર્થકર ભગવાન મતિ–શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને જન્મે છે પણ જ્યારે ચારિત્ર અંગીકાર કરે ત્યારે ચોથું મનઃ પર્યાવજ્ઞાન થાય છે. મન:પર્યવ જ્ઞાન દ્વારા મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય ના મને ગત ભાવને જાણી શકાય છે. મનુષ્ય ક્ષેત્ર કેટલું છે તે તમે જાણો છો? બેલે. તમે કઈ જવાબ નહિ આપી શકે. લે, ત્યારે હું કહું. જંબુદ્વીપ, ઘાતકીખંડ દ્વિીપ અને અર્ધપુષ્કર દ્વીપ એ અઢી દ્વીપ મનુષ્ય ક્ષેત્ર છે. એ અઢીદ્વીપમાં રહેનારા સંજ્ઞી પંચેન્દ્રિય ના મને ગતભાવને મન:પર્યાવજ્ઞાની જાણ શકે છે. આવું ચોથું મન:પર્યવજ્ઞાન નેમનાથ ભગવાનને ઉત્પન્ન થયું. તમને પણ અહીં બેઠા બેઠા થાય તે ગમે છે ને? એવું જ્ઞાન જોઈએ છે ને? “હા” એવું જ્ઞાન તે તમને બહુ ગમશે પણ ઘર છોડવું ગમે છે? ઘર છોડે તે જ્ઞાન મળે, બાકી નહિ. નેમનાથ ભગવાને રૈવતક પર્વત ઉપર સહ સામ્ર ઉદ્યાનમાં એક હજાર પુરૂષની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. દેવે તથા મનુષ્યએ ખૂબ ઠાઠમાઠથી ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજળે. ભગવાને તે આત્મકલ્યાણને માર્ગ સ્વીકારી લીધે પણ રાજેમતીને તેમના પ્રત્યે હજુ રાગ ભાવ રહી ગયે છે. એના દિલમાં એક જ ભાવ છે કે અહે નાથ ! આપને દીક્ષા લેવી હતી તે ભલે પણ એક વખત તે મને મળવું હતું. મને સંદેશે તે આપ હતું. હવે તેમનાથ ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવીને સમુદ્રવિજય આદિ દશ દશોં, કૃષ્ણ વાસુદેવ, તેમજ ઈન્દ્રો અને દે ભગવાનને વંદન કરીને પાછા ફરશે અને રાજેમતીને નેમકુમારની દીક્ષાની જાણથી કેવું દુઃખ થશે ને શું બનશે તે અવસરે. ચરિત્ર – પરોપકારી જિનસેનકુમાર પરમાર્થને કાજે રાક્ષસને હરાવવા આવ્યું છે. રાક્ષસ જેવો રાક્ષસ પણ એનું બૈર્ય અને પરાક્રમ જોઈને થંભી ગયે. આ તરફ રાણી પણ કુંવરને હિંમત આપતા કહે છે હે દીકરા ! હું પરમાત્માની સાક્ષીએ કહું છું કે Page #868 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૦૩ જે મેં આજ સુધીમાં મારા પતિ સિવાય મન-વચન અને કાયાથી પરપુરૂષની ઈચ્છા કરી ન હોય તે મારા શીયળના પ્રભાવે આ ક્રૂર રાક્ષસ તારા હાથે મરી જજે ને તારે વિજય થજો. ત્યાર પછી જિનસેનકુમારે રાક્ષસને ઘણું સમજાવ્યું કે તું આ કર્તવ્ય છોડી માફી માંગી લે પણ એ સમજે નહિ એટલે કુમારે કહ્યું તે હવે લડવા તૈયાર થઈ જા, પછી તે બંને જણા મદોન્મત્ત હાથીની જેમ સામાસામી લડવા લાગ્યા. ઘડીકમાં રાક્ષસ જિનસેનને પછાડે છે તે ઘડીકમાં જિનસેન રાક્ષસને પછાડી દે છે. આ રીતે બંને જણા લડતા લડતા મહેલની અગાશીમાં આવ્યા અને અગાશીમાંથી નીચે મેદાનમાં પડ્યા. ધર હર ધ્રુજે મેદની સરે, ગિર ગિર પડે મકાન, ચપલ ચાલ ચૂકે નહિ સરે, ઈત ઉગ્યે હૈ ભાન. બંને જણ મેદાનમાં પડયા એને એટલે મોટે ભયંકર અવાજ થયે કે ધરતી ધ્રુજવા લાગી. કાચા પોચા મકાન તે પડી ગયા અને આખા નગરમાં ખળભળાટ મચી ગયે કે આ શું થઈ ગયું ? બધા લેકે દેડતા ત્યાં આવ્યા તે જિનસેનકુમાર અને રાક્ષસને લડતા જોયા. રાક્ષસમાં તે ઘણી શક્તિ હોય છે. એની શક્તિને બળથી અનેક પ્રકારના શ કુમાર ઉપર છેડવા લાગે ત્યારે કુમાર પણ પિતાના પરાક્રમથી એના શસ્ત્રોને તેડવા લાગે. આમ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લડતા લડતા સવાર પડી ગઈ કે તે જિનસેનના પરાક્રમને જોઈ જ રહ્યા કે અહો ! આ નાનકડે યુવાન આવા ભયંકર રાક્ષસની સામે કેટલા પરાક્રમથી ઝઝૂમી રહ્યો છે. જરા પણ હિંમત હારતા નથી. આમ કરતાં સૂર્યોદય થયે. સૂર્યના તેજસ્વી કિરણે પૃથ્વી ઉપર પથરાયા એટલે આ રાક્ષસનું જેમ ઘટવા લાગ્યું, કારણ કે આ રાક્ષસ નિશાચર હતું. નિશાચર એટલે રાત્રે ચાલનારે, એટલે એનું જોર રાત્રે વધુ ચાલે. દિવસે એનું જેમ ઘટી જાય. જિનસેનકુમારને થયેલ જયજયકાર” – જિનસેનકુમાર ચતુર હતું. તે સમજી ગયા કે આ રાક્ષસ નિશાચર છે એટલે હવે એનું જોર ચાલશે નહિ, તેથી કુમાર રાક્ષસને ઉંચકીને જ્યાં ખુલ્લા સૂર્યના કિરણે પડતા હતા ત્યાં લઈ આવ્યું એટલે એનું જોર એકદમ ઘટી ગયું. લોકે તે જેવા લાગ્યા કે આ રાક્ષસ શું કરશે? કુમારે જાણ્યું કે હવે એકદમ નરસ બની ગયે છે. એને મારવાને બરાબર લાગે છે. આ લાગ જતે કરવા જેવું નથી, એટલે જિનસેનકુમાર સજાગ બન્યું અને હાથમાં તલવાર લઈને એની ચેટી પકડી રાક્ષસને ધરતી ઉપર પછાડી દીધો અને એની છાતી ઉપર ચઢી બેઠે ને સામે તલવાર ધરીને કહેવા લાગ્યું કે હે નરાધમ! હે ક્રૂર રાક્ષસ! હવે તારું રક્ષણ કરનાર કેઈ નથી. તારું મેત નજીકમાં આવ્યું છે, માટે તારા ઈષ્ટદેવને યાદ કરી લે. આમ કહીને તલવારના એક ઝાટકે રાક્ષસના બે ટુકડા કરી નાંખ્યા. રાક્ષસ મરાણે અને ભૂમિ ઉપર પડે ત્યાં માટે ધડાકે થયે. લેકે ભેગા થઈ ગયા અને જિનસેનકુમારને જયજયકાર Page #869 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બેલાવવા લાગ્યા. રાજા પણ ત્યાં દેડીને આવ્યા ને જિનસેનકુમારને બાથમાં લઈ લીધે ને કહ્યું બેટા! તે તે છોટી ઉંમરમાં મોટું કામ કર્યું છે. ધન્ય છે તારી વીરતાને! તું તે મનુષ્યના રૂપમાં સારો દેવ પાક છે. ધન્ય છે તારી જનેતાને ! રાક્ષસની સાથે યુદ્ધ કરવાથી તેનું શરીર તે ચાળણુ જેવું થઈ ગયું છે. કેએ તેને શાબાશી આપીને ફૂલના હાર પહેરાવ્યા અને સતી સ્ત્રીનું રક્ષણ કર્યું તેથી દેવ પણ એના ઉપર પ્રસન્ન થયા ને કુલની વૃષ્ટિ કરી અને એને જયજયકાર બેલા. અત્યાર સુધી કઈ પ્રજાજનોને ખબર ન હતી કે રાક્ષસ આ રીતે રાણીને હેરાન કરતા હતા. આજે બધી વાત બહાર પડી. જિનસેનકુમારને આખા સિંહલદ્વીપમાં જયજયકાર બેલાવા લાગ્યું અને સૌ તેને આશીર્વાદ આપવા લાગ્યા. બધાના આશીર્વાદ ઝીલતે જિનસેનકુમાર પિતાને ઘેર આવ્યું. ચંપકમાલાએ પતિને આશીર્વાદ આપીને મોકલ્યા હતા અને વિજયની વરમાળા પહેરીને આવ્યા તેથી એના આનંદનો પાર ન રહ્યો. પતિ પત્ની બંને મળ્યા. ચંપકમાલાએ કંસાર બનાવી પતિને જમાડે. એના શરીરમાં ખૂબ ઘા પડ્યા હતા. રાજાએ તેને માટે ઘણી કિંમતી દવાઓ કરાવી તેથી થોડા દિવસમાં બધા ઘા રૂઝાઈ ગયા, પછી રાજાએ મેટી જાહેરસભા ભરીને જિનસેનકુમારનું સન્માન કર્યું અને બધાની વચમાં તેને મુખ્ય પ્રધાન મંત્રીનું પદ આપ્યું, આથી નગરના લેકોને ખૂબ આનંદ થયો. બધા કહેવા લાગ્યા કે પ્રધાન તે આવા જ જોઈએ. જિનસેનકુમાર પ્રધાન બન્યા પણ રાજાના મહેલની ચોકી કરવાનું કામ તે ચાલુ જ રાખ્યું. આ વાતની રાજાને ખબર પડી એટલે રાજાએ કહ્યું દીકરા ! તે તે મારું ઘણું કામ કર્યું છે. હવે તારે આ ચોકીપહેરે કરવાની જરૂર નથી. તું શાંતિથી સૂઈ જા. બીજા ચોકીદારો ઘણું છે. ખરે ભય તે તે દૂર કર્યો છે, ત્યારે કુમાર કહે છે - | હે સ્વામી મેં ચાકર થારે, હું હરદમ તૈયાર, પહરા કભી ન બંદ કરે મૈ, હું મેં તાબેદાર, હે મહારાજા ! આપે મને પ્રધાન ભલે બનાવ્યું, પણ પહેલાં તે હું ચોકીદાર હતે ને? ચેકીદારમાંથી જ પ્રધાન બન્યા છું એટલે હું આપના મહેલની ચોકી તે કરવાને જ. એ કામ બંધ નહિ કરું. હું સદા આપને ચાકર બનીને રહીશ. જિનસેનકુમાર પ્રધાન બનવા છતાં રાજાના મહેલની ચોકી તે પિતે જ કરતે. એક દિવસ જિનસેનકુમારની પત્ની ચંપકમાલા શૈયામાં સૂતી હતી. એણે પાછલી રાત્રે સ્વપ્નમાં ચંદ્ર અને સૂર્યની સુંદર અને સૌમ્ય જોડી જોઈ. આ સ્વપ્ન જોયા પછી ચંપકમાલાએ ધર્મ જાઝિકા કરી. સવાર પડતાં પતિને સ્વપ્ન સંબંધી વાત કરી, એટલે જિનસેનકુમારે કહ્યું હે ચંપકમાલા! તારું સ્વપ્ન શ્રેષ્ઠ છે. તે ચંદ્ર અને સૂર્યની જેડી દેખી છે તેથી એમ લાગે છે કે તારી કુક્ષીએ ચંદ્ર અને સૂર્યસમાન તેજસ્વી પુત્રને જન્મ થશે. આ સાંભળીને ચંપકમાલાને ખૂબ આનંદ થયે. તે આનંદપૂર્વક ગર્ભનું પાલન કરે છે. હવે તેને ત્યાં પુત્રને જન્મ થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે, Page #870 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવાસ વ્યાખ્યાન નં ૭૮ આ વદ ૬ ને રવિવાર તા. ૨૨-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતેએ જગતના છના કલ્યાણ માટે મેક્ષ માર્ગ બતાવ્યું છે. આપણે તેમનાથ ભગવાનને અધિકાર ચાલે છે. એક વખતના નેમકુમારે શાશ્વત સુખ મેળવવા માટે સંયમને માર્ગ સ્વીકાર્યો. રાજભવ હોવા છતાં એમને સંસારમાં સુખ લાગ્યું નહિ. જ્ઞાનીઓ કહે છે હે ભવ્ય છે! જગતની કઈ પણ ચીજમાં સુખની કલ્પના કરવી એ એક બ્રાન્તિ છે. જ્યાં સુધી આ ભ્રાન્તિ નહિ ટળે ત્યાં સુધી જીવનમાં કાતિ નહિ આવે. કાતિ એટલે શું? કાતિ એટલે જીવનમાં પરિવર્તન, વિચારમાં ઉર્ધ્વીકરણ અને આચારમાં શુદ્ધિકરણ. આજે જીવનમાં પરિવર્તન દેખાતું નથી. માત્ર જે છે તેનું પુનરાવર્તન દેખાય છે. વિચારોમાં ઉવકરણને બદલે અધેકરણ દેખાય છે અને આચારમાં શુદ્ધિકરણની તે કલ્પના કરવી એ જ વ્યર્થ છે. આજની સુંદર દેખાતી ભૌતિક સામગ્રી જીવને ક્રાન્તિની કેડીએ કદમ ઉઠાવતા અટકાવીને બ્રાન્તિમાં પાડનારી છે. જયાં ભ્રાન્તિ ભરેલ છે ત્યાં કાન્તિ કયાંથી આવે? આજને માનવી ક્રાન્તિની કેડીએ કદમ ભરવાના મેટા મેટા મનેર સેવે છે પણ બ્રાન્તિને ટાળવાને કઈ પુરૂષાર્થ કરતા નથી, પછી એના કાન્તિના મને રથ કલ્પનાના હવાઈ મહેલ જેવા જ છે ને? મહાનપુરૂષોએ તે જીવનમાં ક્રાન્તિ લાવવા કેટલે પ્રબળ પુરૂષાર્થ કર્યો છે. એને અંશ જેટલે પુરૂષાર્થ આજે છે ખરે? જે સાચું સુખ નથી એમાં સાચા સુખની કલ્પના કરી છે. અસત્યમાં સત્યની કલ્પના કરવી, એ જીવની બેટી ભ્રમણા છે. આ સંસારનું સુખ એ સાચું સુખ નથી પણ સુખાભાસ છે, આ સુખાભાસથી ભરેલા સંસારમાં બેટી કલપનાને ભેગ બનેલે માનવ સંસારના રંગરાગમાં ગળતો જાય છે. એમાં તે ઉડે ઉતરતે જાય છે. એને મહાપુરૂષે સમજાવે છે કે ભાઈ ! સંસારમાં સુખ જ નથી તે પછી તે મથીમથીને મરી જઈશ તે પણ કયાંથી મળવાનું છે? તે પણ એ સમજતા નથી. બંધુઓ ! આ સંસારના પદાર્થોમાં તમે રાત-દિવસ સુખ મેળવવા માટે મથે છે, ફાંફા મારી રહ્યા છે એમાં સુખ છે જ નહિ. કદાચ તમને એમાં સુખ દેખાતું હોય પણ એ સુખ પાછળ અંતે દુઃખ આવ્યા વિના નહિ રહે. એ વાત સે ટચના સોના જેવી સત્ય છે. જેમ ધનને સુખનું સાધન માને છે એટલે ધન મેળવવા માટે કેટલે પરસેવો પાડે છે? કેટલી ભૂખ-તરસ ને કષ્ટ વેઠે છે? ખૂબ મહેનત કરીને ધન મેળવ્યું, ખૂબ ધનવાન બન્યા, લેકે પણ કહેવા લાગ્યા કે ફલાણુભાઈ તે ઘણાં સુખી બની ગયા. તમને પણ લાગે કે હું માટે શ્રીમંત બની ગયે. દશ-બાર વર્ષ આ સુખ ટકયું, નિયામાં વાહ વાહ કહેવાઈ ગઈ માન-પ્રતિષ્ઠા પણ ખૂબ વધ્યા પણ પાપકર્મને Page #871 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૦૬ ઉદય થતાં એકાએક પૈસા ચાલ્યા ગયા. માથે દુ:ખના ડુગરા તૂટી પડયા. જયારે પૈસા ન હતા ત્યારે જે દુ:ખી ન હતા એ કરતાં પૈસા આવીને ચાલ્યા ગયા પછી અનેક ગણા દુ:ખી થઈ જાય છે, હવે વિચાર કરી કે પૈસામાં સુખ આપવાની તાકાત છે કે દુ:ખ આપવાનો ? વચમાં દેશ-ખાર વર્ષ જે સુખ ભોગવ્યુ તે પૈસાથી ભાગળ્યું કે પુણ્યથી ? પૈસા પુણ્યથી મળે છે એટલે પુણ્યની પુંછ હૈાય ત્યાં સુધી માણુસ સુખ ભાગવી શકે છે. પુણ્ય ખલાસ થતાં સુખની બધી લીલા ખતમ થઈ જાય છે. કાઈને પુત્ર નથી હાતા તે પુત્ર વિના ઝુરે છે કારણ કે પુત્રને સુખનુ સાધન માને છે, એટલે પુત્રપ્રાપ્તિ માટે કઈક માતા-માવડીની માનતાઓ માને છે. જંતરમ તર કરાવી માદળીયા ખાંધે છે. એમાં જો “ કાગને બેસવું ને ડાળને પડવુ ” એ ન્યાયે થાડા સમયમાં ઘેર દીકરો જન્મે તે આનંદ આનંદ છવાઈ જાય. ધીમે ધીમે દીકરો માટો થતાં ભણાવ્યે. ભણતા ભણતા એ મેટ્રીક પાસ થયા, પછી કોલેજમાં દાખલ થયા. કાલેજમાં ને યુનિવસીટીમાં પહેલે નખર આવ્યા એટલે એના બહુમાનમાં પાટી એ ગઠવવામાં આવી. આ બધું થયું ત્યાં દીકરા એકાએક બિમાર પડયે. એટલે માતાપિતાએ મોટા મોટા નિષ્ણાત ડાકટરોને ખેાલાવ્યા. ડોકટરની સાઢુ પ્રમાણે ભારે દવાઓ લાવ્યા, ખૂબ સારવાર કરી પણ બિમારી ઘટવાને ખલે વધવા જ માંડી. ડોકટરો બધા છૂટી પડયા. માતાપિતાની આશાના મિનારો એકાએક તુટવાની અણી ઉપર આવી ગયા. દૈપિંજરમાંથી પ્રાણપંખેરુ ઉડી ગયુ' એટલે ઘરમાં કાળા પાંત મચી ગયા. માતા-પિતા ભી'ત સાથે માથા પછાડવા લાગ્યા. આઠ દિવસ પહેલા તે આનંદની મીજબાનીએ ઉડતી હતી, હાસ્યના કુત્રાશ ઉડતા હતા ત્યાં કરૂણ આક્રંદ મચી ગયું. સુખ ગયું પણ હતું એ કરતાં દેશ ગણું દુઃખ આવ્યું. એ દુઃખ કયાંથી આવ્યું? પાપકથી જ ને ! કેટલાય મનુષ્યેાના જીવનમાં આવા સખત ફટકા આવ્યા ને ચાલ્યા ગયા માટે સમજો, સ'સારના સુખ એ સુખ નથી પણ માત્ર સુખાભાસ છે. છતાં હજુ આ મહુમાં ઘેલા અનેલા માનવીને સત્ય વસ્તુનું ભાન થતુ' નથી. જ્ઞાની પુરૂષ કહે છે કે મનુષ્યની સૌથી મોટામાં માટી ભ્રમણા હૈય તે તે આ એક જ છે કે જયાં સુખ નથી ત્યાં સુખ માને છે. જે દુઃખનું કારણ છે એને જ સુખનું કારણ માને છે અને જે સુખનુ કારણ છે એ એને દુઃખનું કારણ લાગે છે. આ ભ્રમણા અને ભ્રાન્તિની દિવાલા તેડીને જ્યાં સુધી માનવ બહાર ન આવે ત્યાં સુધી આ જીવનમાં પરિવતન, વિચારામાં ીકરણ અને આચારોમાં શુદ્ધિકરણ થઈ શકતું નથી. ભ્રાન્તિ જેની તૂટી ગઈ છે તે આત્માએ ક્રાન્તિની કેડીએ ચાલીને સંસારસાગરને તરીને સામે પાર પહોંચી ગયા છે અને આપણને સ`સાર સાગરને તરવા માટે સેનેરી સૂત્ર દ્વારા શિખામણ આપતા ગયા કે “સત્તાશેડય બત્તા:”આ સંસાર અસાર છે. આ સૂત્ર જેના હૃદયપટ પર અંકિત થઈ ગયુ. તે આત્માઓની ભ્રાન્તિ ટળી ગઈ, અને ભ્રાન્તિની Page #872 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૭. દિવાલ તૂટતા તેના જીવનમાં કાન્તિને પ્રકાશ પથરાઈ ગયે. જીવનમાં ક્રાન્તિ લાવવા માટે યુગે કે વર્ષોની જરૂર નથી. એક જ પળ બસ છે. ગાઢ અંધકારને દૂર કરવા માટે એક જ દિવાસળી બસ છે તેમ જીવનમાં ક્રાન્તિનું એક કિરણ ફૂટ્યું કે પછી પ્રકાશ પ્રકાશ પથરાઈ જશે. શાલીભદ્ર, થુલિભદ્ર, ઈલાચીકુમાર વિગેરે આત્માઓનું જીવન પહેલા કેવું હતું? તેઓ મેહમાં કેટલા મસ્ત બનેલા હતા પણ જીવનમાં સહેજ નિમિત્ત મળતાં ઉપાદાન જાગૃત થયું અને કાન્તિનું કિરણ ફૂટી નીકળતા ભ્રાન્તિને પડદો ચીરાઈ ગયે અને એ પવિત્ર આત્માઓ સંસારને ત્યાગ કરી કલ્યાણ કરી ગયા. આપણા અધિકારના નાયક નેમનાથ ભગવાન પણ કાન્તિવીર પુરૂષ હતા. જગતના જીવને સંસારના મેહાંધકારમાંથી કાઢવા પ્રકાશના પંથે પિતે પ્રયાણ કર્યું છે. જુઓ ! એ મહાત્માના વૈરાગ્યની પેત કેવી હતી? એમના વૈરાગ્યની તે એક હજાર જેના અંતરની જાતિ ટાળીને જાગૃત કર્યા. એક હજાર પુરૂષે તેમની સાથે દીક્ષા લેવા તત્પર બન્યા. નેમકુમારે વસ્ત્રાભૂષણે ઉતારીને સ્વયં દીક્ષા લીધી. પિતાના મસ્તક ઉપર શોભતાં સુંદર વાંકડીયા અને કાળા ભ્રમર જેવા વાળને પિતાની જાતે પંચમુષ્ટિ લેય કર્યો. દ્રવથી કેશનું લંચન કર્યું ને ભાવથી કષાને દૂર કરી. ભગવાનના વાળમાંથી પણ દિવ્ય સુગંધી નીકળે છે. તીર્થંકર પ્રભુના એવા જમ્બર પુણ્ય હોય છે કે તેમના શરીરમાંથી સુગંધ બહેકે છે. આપણા શરીરે પરસે વળે, મેલ જામે અને દુર્ગધ આવે છે પણ તીર્થંકર પ્રભુને આત્મા શુદ્ધ હોય છે એટલે એમના પરમાણુમાંથી સુગંધ નીકળે છે. તે સિવાય તીર્થંકર પ્રભુ દીક્ષા લેવા નીકળે છે ત્યારે દેવે તેમના શરીરે ગોશીષ ક્ષીર) ચંદનના વિલેપન કરે છે, તેની સુગંધ છ મહિના સુધી શરીરમાંથી જતી નથી. મહાવીર પ્રભુના શરીરે દેવેએ ગશીર્ષ ચંદનના વિલેપન કર્યા હતા. પ્રભુ તે દીક્ષા લઈને વિહાર કરી ગયા અને જંગલમાં જઈને ધાનાવસ્થામાં સ્થિત થયા ત્યારે સુગંધથી આકર્ષાઈને ભ્રમરે પ્રભુની પાસે આવ્યા ને શરીરમાં દર કર્યા છતાં ભગવાન સહેજ પણ ચલાયમાન ન થયા પણ ધ્યાનમાં અડગ રહ્યા. આવા તો કંઈક ઉપસર્ગો ભગવાને સહન કર્યા છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. આપણે તે સહન કરવું નથી ને કેવળજ્ઞાન જોઈએ છે તે કયાંથી મળે? નેમકુમારે સાધુને વેશ પહેર્યો, કરેમિ ભંતેને પાઠ ભણ્યા, એમની સાથે એક હાર આત્માઓએ દીક્ષા લીધી. એક સામટા એક હજાર સાધુઓનું મંડળ કેવું સુંદર શોભી ઉડ્યું હશે ! નેમનાથ ભગવાન તે હજારો તારાઓમાં ચંદ્ર શેભે તેમ શેભી ઉઠયા. નેમકુમારને સાધુના વેશમાં જઈને ત્રિખંડ અધિપતિ કુષ્યવાસુદેવ, સમુદ્રવિજય રાજા, શીવાદેવી મહારાણુ બધા સજળ નેત્રે તેમના સામું જોઈ રહ્યા. અહો ! આ યાદવકુળને બાલુડો આપણા ખેાળામાં ખેલ્યો, રમે ને માટે થયો ત્યાં ત્યાગના પંથે ચાલી નીકળે Page #873 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ શારદા સુવાસ ને આપણે સંસારમાં રહી ગયા. કૃષ્ણજી કહે છે અહે મારી લાડકવાયા વીરા ! મેં તે તને સંસારનાં રંગરાગમાં રગદોળવા માટે કેટલા કેટલા ઉપાયો કર્યા, વસંત્સવ ઉજવવા હાઈ ગયા, તારી કેટલી મજાક ઉડાવી છતાં તું તે જળમાં કમળ અલિપ્ત રહે તેમ અલિપ્ત રહ્યો. તેને સંસારને રંગ ન ચઢયે ત્યારે તારી ભાભીઓએ માન્યા-માન્યા નેમ માન્યા એમ માનીને પરાણે પરણવાનું ચેકડું બેસાડી દીધું અને રાજુમતી સાથે વિવાહ નક્કી કર્યા ને મટી જાન જોડીને પરણાવવા ગયા. તે પણ કેડભરી રાજેમતીને છેડીને તું તે તેરણકારથી પાછા ફર્યો. તારા માટે તલસતી રામતીના સામું પણ તે ન જોયું ને આજે સંયમપંથે ચાલી નીકળે. તું તે તરવા તૈયાર થયે ને સાથે હજાર હજાર આત્માઓને પણ સાથે લીધા. ધન્ય છે તારા વૈરાગ્યને ! અને ધન્ય છે તારા જીવનને ! તેં તે અમારા યાદવકુળને આજે ઉજજવળ બનાવ્યું. મારા કરતાં પણ અનંત ગણું અધિક બળને ઉપયોગ તે સંયમની સાધનામાં કર્યો અને અનેક જીની બ્રાન્તિ ટાળી કાન્તિની કેડીએ કદમ ઉઠાવ્યા, અમને આ અવસર ક્યારે પ્રાપ્ત થશે? આ પ્રમાણે વિચાર કરતાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવ શું બોલે છે ? वासुदेवो य ण भणई, लुत्तं केसं जिइन्दिय। इच्छिय मणोरह तुरिय, पावसु तदभीसरा ।। २५ ॥ લંચિત કેશવાળા અને જિતેન્દ્રિય એવા અરિષ્ટનેમ ભગવાનને કૃષ્ણ વાસુદેવે કહ્યું કે જિતેન્દ્રિય! હે દમીશ્વર! મેક્ષ પામવા રૂપ તમે તમારા ઈચ્છિત મને રથને જલદી પ્રાપ્ત કરે. અહીં કૃષ્ણવાસુદેવે આ પ્રમાણે કહ્યું એમ કહેવામાં આવ્યું છે. સૂત્રમાં એક મુખ્ય વ્યક્તિનું નામ લેવામાં આવે છે, પણ સમુદ્રવિજય રાજા આદિ દશ દશાર્હ ભાઈએ, શીવાદેવી વિગેરેએ નેમનાથ પ્રભુને આ પ્રમાણે કહીને આશીર્વાદ આપ્યા. તમારે ઘેર દીકરાની વહુ પરણીને આવે અગર તમારી દીકરી પરણીને સાસરે જાય ત્યારે અંતરના આશીર્વાદ આપે છે ને કે તમે સંસારમાં સર્વ પ્રકારે સુખી થાઓ. સંસારી અને તે સંસારમાં સુખી થવાના જ આશીર્વાદ આપે ને? જયારે આ તે સંસારને ત્યાગ કરીને સંયમના પંથે સીધાવ્યા છે. એમને શેની ઈચ્છા હોય ? સંયમીને તે જલ્દી જલદી મેક્ષમાં જવાની જ ઈચ્છા હોય છે, એટલે કેમકુમારના માતા-પિતા, ભાઈ વિગેરે કહે છે વીરા ! તમારી સંયમ સાધના સફળ બને અને તમારી ઈચ્છા શીવરમણીને વરવાની છે તે જલ્દી પૂર્ણ કરે. એ માતા-પિતા પણ કેવા ને એ સંતાને પણ કેવા! સંતાનને વૈરાગ્ય આવે ત્યારે પરીક્ષા પણ ખૂબ કરે, પ્રભને પણ ખૂબ આપે પણ પછી પિતાના સંતાનને વૈરાગ્યમાં દઢ છે એમ જાણે છે ત્યારે એવા અંતરના આશીર્વાદ આપે છે કે દીકરા ! તે આ ભવમાં માતાને રેવડાવી છે પણ હવે બીજી માતાઓને રેવડાવવી ન પડે એવું નિર્મળ ચારિત્ર Page #874 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૦૯ તું પાળશે અને જલ્દીથી જલ્દી ભવસાગર તરી જજે. કૃષ્ણ વાસુદેવ નેમકુમારને અંતરના આશીર્વાદ આપતા કહે છે હું મારા વ્હાલા વીરા ! તમે જે ધ્યેયથી દીક્ષા લેા છે તે ધ્યેયને જલ્દી પાર પાડો. તમારા મનારા પૂર્ણ થાઓ. હજી પણ આગળ શું કહે છે. नाणेण दसणेण च, चरित्रेण तवेण य । સૌર્ મુત્તીÇ, વજ્રમાળો મદ ય॥ ૨૬ ॥ આપ જ્ઞાન, દ"ન, ચારિત્રમાં તેમજ ક્ષમા તથા નિલેૉંભતાના ગુણેમાં વૃદ્ધિ પામે. કેવા સુંદર આશીવચના કહે છે ? સાચા સબંધ મને જ કહેવાય. સંસારસુખના આશીર્વાદ એ કંઈ સાચા આર્શીર્વાદ નથી. એ તે સંસારની વૃદ્ધિના આશીર્વાદ છે, પણ કૃષ્ણવાસુદેવે જે આશીર્વાદ આપ્યા એ સાચા આશીર્વાદ છે. તમારા સંતાને દાચ દીક્ષા ન લઇ શકે તે ખેર, પણ સંસારમાં રહીને પણુ ધમ આરાધનાપૂર્ણાંકનુ' જીવન ગુજારે, ન્યાય, નીતિ, સત્ય અને સદાચારથી ભરેલુ જી'ન જીવે એવા આશીર્વાદ આપશે. આપણુ જૈનદર્શન જ્ઞાન, દન, ચારિત્ર એ ત્રણની પૂર્ણ` સાધનાથી મુક્તિ માને છે. જ્ઞાન એટલે આત્માની એળખાણુ, દર્શન એટલે શ્રદ્ધા અને ચારિત્ર એટલે આત્મરમણતા. આ ત્રિપુટીની તન્મયતા જેમ જેમ વૃદ્ધિ પામતી જાય તેમ તેમ કના બંધના શિથિલ થાય અને જ્યારે કર્મોથી સથા મુક્ત થઈ જવાય તે સ્થિતિને મુક્તિ કહેવાય. સકલ કર્મીને ગાળીને મુક્તિ મેળવવાના અભિલાષી જીવે આવું ઉગ્ર ચારિત્ર અ’ગીકાર કરે છે અને ચારિત્ર લીધા પછી અપ્રમત્ત ભાવ કેળવી સદા જ્ઞાનાદિમાં તલ્લીન રહે છે. સુખ અને દુઃખમાં સમભાવ રાખે છે. ગાથામાં કૃષ્ણુવાસુદેવે કહ્યુ' ને કે ક્ષમા, નિલે†ભતા આદિ ગુણાની વૃદ્ધિ થાઓ. ભગવતે સાધુના દશ પ્રકારના ધમે ખતાવ્યા છે. તેમાં સૌથી પ્રથમ ધર્મ ખતી એટલે ક્ષમા છે. મેક્ષના અભિલાષી સાધકે સયમ લઈને સૌથી પ્રથમ સ્વભાવનુ પરિવર્તન કરવું પડે છે. માત્ર વેશ ખદલવાથી કલ્યાણુ નથી થઈ જતું, પણ વન—સ્વભાવ બદલવાથી કલ્યાણ થાય છે. કેઈ આપણને કટુવચન કહે, કઈ અપમાન કરે, ગાળ દે, નિંદા કરે ત્યારે સ્હેજ પણ ક્રોધ ન આવે તે સાચી ક્ષમા રાખી શકે છે. સાધુપણામાં ક્ષમાને મુખ્ય ગુણુ તે અવશ્ય જોઈશે. ચાહે સ'સારી હાય કે સાધુ હાય પણ જે ક્ષમા રાખે છે તેને ખમા ખમા થાય છે. ક્ષમાવાન આત્મા આ લેકમાં તા ખમા ખમા થાય છે અને પરલેાકમાં પણ ખમા ખમા થાય છે. એક ક્ષમાના ગુણુ જો જીવનમાં આવી જાય તે તેની પાછળ ખીજા ઘણાં ગુણા આવી જાય છે, માટે ક્ષમા એ માનવજીવનના મહાન ગુણુ છે. મહાનપુરૂષો જીવનમાં ક્ષમા અપનાવીને મેક્ષમાં ગયા છે. ખધક મુનિના શરીરની થામડી ઉતારી ત્યારે કેટલુ' કષ્ટ પડયું હશે ! પેાતાના સંસાર પક્ષના બનેવીને ખધક મુનિની ચામડી ઉતરાવવાનું મન કેમ થયુ...! એમાં એમના પૂર્વભવનું કમ હતું. ઘણાં ભત્ર પહેલા ખધક મુનિના જીવ મનુષ્ય હતા અને જે ખનેવી હતા તે કાઠીમડાનો આત્મા હતા. એ મનુષ્ય કોઠીંબડાની આખી ખાલ ઉતારી હતી. તેના ફળસ્વરૂપે મનુષ્યના ભવમાં સાધુપણામાં Page #875 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ શારદા સુવાસ, એમના શરીરની ચામડી ઉતારવામાં આવી. એ કર્મને ઉદય પણ કેવી રીતે થયો? બંધક મુનિની બહેને એમને દીક્ષા લીધા પછી જેયા ન હતા. એક વખત બંધક અણગાર વિચરતા વિચરતા પિતાની બહેનના ગામમાં પધાર્યા. ખંધક મુનિ એમના માતાપિતાને એકના એક પુત્ર હતા એટલે દીક્ષા લીધી ત્યારે ૫૦૦ સુભટે તે એમની સેવામાં સાથે રાખ્યા હતા, પણ કર્મને ઉદય થવાને હેય છે ત્યારે કે સંવેગ મળે છે એ વાત ખૂબ સમજવા જેવી છે. સુભટે સમજ્યા કે આ તે મહારાજની બહેનનું ગામ છે એટલે વાંધો નહિ. સૌ કઈ ન્હાવા છેવા અને હરવા ફરવામાં પડયા. સંત તે પહેલા પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન કરીને પછી ગૌચરી નીકળ્યા. વીતરાગી સંતે પિતાનું સગપણ બતાવીને કે ઓળખાણ આપીને ગૌચરી કરતા નથી. એ તે વીતરાગ પ્રભુના કાયદાને વફાદાર રહીને ગૌચરી કરે છે. હા, કેઈ સંતને એમ પૂછે કે તમે ક્યાં છે? કેણું છે? તે ઓળખાણ આપે પણ પિતાની જાતે માને પામવા કે ગોચરી લેવા માટે ઓળખાણ આપે નહિ, ગામના રાજાની રાણી પિતાની બહેન છે ને પિતે રાજકુમાર છે એવી કેઈને ઓળખાણ આપતા નથી. એ તે ઈર્યાસમિતિ તા ચાલ્યા જાય છે. આ સમયે એમના બહેન-બનેવી મહેલની બારી પાસે બેસીને સોગઠાબાજી રમતા હતા. રમતા રમતા રાણીની દષ્ટિ મુનિરાજ ઉપર પડી. ધેમધખતા ઉનાળાના દિવસે છે. બરાબર મધ્યાહુને સમય છે. માથે તાજો લેચ કરે છે. આ જોઈને રાણીને પિતાના ભાઈ યાદ આવ્યા. મારા ભાઈએ પણ દીક્ષા લીધી છે એ પણ આવી રીતે જ ગૌચરી જતા હશે ને? આવી ગરમીમાં એમના પગ કેવા બળી જતા હશે? આ વિચાર આવતા એની આંખમાં આંસુ આવી ગયા. એને ખબર નથી કે આ મારે જ ભાઈ છે. રાણુની આંખમાં આંસુ જોઈને રાજા શંકાશીલ બન્યા. રાણીને કંઈ પૂછ્યું નહિ અને સીધા મહેલની સીડી ઉતરી ગયા અને ચાંડાળને બેલાવીને બંધકમુનિના શરીરની ખાલ ઉતારવાનો હુકમ કર્યો. રાજાની આજ્ઞા થતાં ચાંડાળાએ મુનિની ખાલ ઉતારી ત્યારે મુનિએ એવી અલૌકિક ક્ષમા રાખી કે રાજા પ્રત્યે કે ચાંડાળ પ્રત્યે સહેજ પણ ક્રોધ ન આવ્યું, મુનિએ એક જ વિચાર કર્યો કે મેં પૂર્વભવમાં કર્મ બાંધ્યા હશે તેથી જ રાજાને આવી બુદ્ધિ સૂઝી છે. એમાં એમને દેષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. આવી સમજણપૂર્વક દુઃખમાં પણ ક્ષમાં રાખી તે કલ્યાણ કર્યું. સંયમમાર્ગમાં આવા ઘોર ઉપસર્ગો આવે ત્યારે આવી ક્ષમા રાખવી જોઈએ. નેમકુમાર તે તીર્થંકર પ્રભુ છે એટલે એમની તે વાત જ ન્યારી છે. એમનું બળ, પરાક્રમ, પુરૂષાર્થ ને સાહસ અજોડ હેય છે. એમને શિખામણ આપવાની રહેતી નથી પણ કૃષ્ણ વાસુદેવ તેમજ માતાપિતાને તે મેહ હેય ને! એટલે કહે છે. ઉરના આશીષ કૃષ્ણજી આપે, સંયમ અને સુખકાર, ત્રિભુવનના નાથ બનીને, ભવ્ય જીવોના તારણહાર, એ કેવળ જ્ઞાનની જતિ જલા, અજ્ઞાન તિમિરના હરનાર, શીવાદેવીના નંદન નેમકુમાર સંયમ પંથે જાય Page #876 -------------------------------------------------------------------------- ________________ ટક ચાર સુવાસ હે પ્રભુ! આપને સંયમ નિષ્કટક બને. આપ ઘાતાંકને ક્ષય કરી કેવળ જ્ઞાનની ઝગમગતી જોતિ જલાવી એના પ્રકાશથી સારાયે જગત ઉપરથી અજ્ઞાનના અંધકાર નષ્ટ કરી ત્રણ જગતના નાથ બની અનેક ઈવેના તારણહાર બને. તમે તર્યા છે ને અમને તાજે. આટલું બેલતાં એમની આંખમાંથી દડદડ આંસુડા સરી પડ્યા. જે સંસારને ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકારે છે તેને માતા-પિતા, ભાઈ-બહેન કે સગા સ્નેહીઓને મેહ હોતા નથી. એ તે સંયમ લઈને જ્ઞાન ધ્યાનમાં એવા તલ્લીન બની જાય છે કે એમને સગા વહાલા કેઈ યાદ આવતા નથી, પણ માતાપિતાને પિતાના દીકરા દીકરી યાદ આવે છે. અહીં કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજય રાજા આદિ દશ દશોં નેમપ્રભુને અંતરના આશીર્વાદ આપીને લળી લળીને વંદન કરે છે અને ઈ બધા ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવી વંદન કરી હૃષ્ટ તુષ્ટ થઈને પિતાના સ્થાને ચાલ્યા ગયા. કૃષ્ણ વાસુદેવ વિગેરે પણ જવાની તૈયારી કરી રહ્યા છે પણ ભાઈને મેહ છૂટતું નથી. એ લોકે પ્રભુને વંદન કરીને દ્વારકા નગરીમાં જશે ને બીજી તરફ રાજેતી નેમનાથ ભગવાન દીક્ષા લીધાના સમાચાર જાણશે ત્યારે તેને કે આઘાત લાગશે ને શું બનશે તે અવસરે. ચરિત્ર – જિનસેનકુમાર સિંહલદ્વીપના રાજાને માનનીય પ્રધાન બન્યા છે. રાજાને એ પિતાના પુત્રથી પણ અધિક વહાલે છે. જિનસેન પ્રધાન પણ ન્યાયનીતિપૂર્વક રાજ્યનું પાલન કરે છે. પ્રજાજનેને તેના કારભારથી ખૂબ સંતોષ થયે છે. રાજાએ તેને મુખ્ય પ્રધાન બનાવ્યું છે છતાં પિતે રાત્રે તે રાજાના મહેલને ચેકીપહેરે ભરે છે. બીજી તરફ જિનસેનની પત્ની ચંપકમાલા ગર્ભવતી થઈ છે. એ સુખપૂર્વક ગર્ભનું પાલન કરે છે. ગર્ભમાં ઉત્તમ પ્રકારના જ આવે તો માતાને દાન દેવાની, સંતના દર્શન કરવાની વિગેરે ઉત્તમ પ્રકારની ભાવના થાય છે. ચંપકમાલાને પણ ઉત્તમ પ્રકારના વિચારો આવવા લાગ્યા. ચંપકમાલા ધર્મારાધન કરતી સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. સવા નવ માસ પૂરા થતાં ચંપકમાલાએ જોડલે બે પુત્રોને જન્મ આપે. આ પુત્રો ગર્ભમાં આવ્યા ત્યારે ચંપકમાલાએ ચંદ્ર અને સૂર્યની જેડી દેખી હતી. આ બંને બાળકે પણ ચંદ્ર અને સૂર્ય સમાન તેજવી છે. પ્રધાનને ઘેર પુત્રોને જન્મ થયાના સમાચાર આખા નગરમાં વાયુવેગે પ્રસરી ગયા. આખા નગરની પ્રજાને અને રાજાને અત્યંત આનંદ થયો. જાણે રાજાને ઘેર જ કુંવર ન જન્મ્યા હોય ! એ સોના દિલમાં આનંદ હતા. રાજાએ જિનસેનના પુત્રોને જન્મ મહોત્સવ ઉજવે. જન્મમહત્સવની ખુશાલીમાં યાચકોને ખૂબ દાન આપ્યું. દરિદ્ધિઓનું દારિદ્ર ટાળ્યું, આથી નગરજનેને ખૂબ આનંદ થયે. દશ દિન દેશાટન કીના, સારા શહર જિમાયા, દાનસેન ઓર શીલસેન ચે, નામ સભી મન ભાયા. Page #877 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જિનસેન પેાતાના પિતાજીના રાજ્યમાં હાય ને જેમ કુવાના જન્મ મહેાત્સવ ઉજવાય એવી રીતે અઢી' એના પુત્રોના જન્મ મહેાત્સત્ર ઉજવાયા, એટલે એને સ્હેજ પણ ઓછું ન આવ્યું અને કુમારે। દશ દિવસના થયા એટલે એમને ચંદ્ર-સૂય ના ઇન કરાવ્યા અને રાજાએ તે બંને કુમારનુ નામ દાનસેન અને શીલસેન પાડયા. જીએ આ આત્માએ પવિત્ર છે એટલે એમના નામ પણુ એવા જ પડ્યા. અને નામ રાજા અને પ્રજાને ખૂબ ગમ્યા. આ બને બાળક દિવસે દિવસે મેટા થવા લાગ્યા. ચંદ્રની કળા દિવસે દિવસે વૃદ્ધિ પામે છે એમ આ બને બાળકો વૃદ્ધિ પામવા લાગ્યા. અને માળા સાથે રમે છે, જમે છે તે સાથે હરેફરે છે, મને બહાર નીકળે ત્યારે જોનારને એમ જ લાગે કે આ કોઇ દેવકુમારી જ ન હાય ! જિનસેનના કાયÖથી આખા રાજ્યમાં શાંતિ છે. ચાર ડાકૂના ભય નથી. અન્યાય અનીતિ પણ દૂર થઈ ગયા છે. જાણે રામરાજ્ય જોઇ લેા. એના ગુણાની કીર્તિ ચારે દિશામાં ફેલાઇ ગઈ. સિંહલદ્વીપના રાજાના દુશ્મના પણ એની ખ્યાતિ સાંભળીને ડરી ગયા. આ રીતે રાજ્ય ચલાવતા પાંચ વર્ષે તે સુખપૂર્વક પસાર થઈ ગયા. દુ:ખીની વ્હારે જતે જિનસેન” :- એક વખત રાત્રે જિનસેન પ્રધાન મહારાજાના મહેલને ચોકીપહેરી ભરી રહ્યો છે ત્યાં ખરાખર મધરાત્રે કાઈ ખાઈ કરૂણુસ્વરે રૂદન કરતી હૈાય એવા અવાજ સ ́ભળાયા. રાજા ઉંઘમાંથી જગી ગયા. મડ઼ારાજાએ જિનસેનને કહ્યું પ્રધાનજી ! આપણા રાજ્યમાં કોઇ દુઃખીયારી ખાઈ રડી રહી છે. એને કેટલુ' દુઃખ હશે કે મધરાત્રે રડે છે? આપ ત્યાં જઇને તપાસ કરી કે કાણુ રડે છે ? અને શા માટે રડે છે? અને શું દુઃખ છે? પ્રધાને કહ્યુ` મે પણ અવાજ સાંભળ્યા ને શુ કરવુ તે વિચારમાં હતા. ત્યાં આપની આજ્ઞા થઈ એટલે હવે હું જાઉં છું. મહારાજાની આજ્ઞા થતાં જનસેનપ્રધાન હાથમાં ખુલ્લી તલવાર લઈને જે તરફથી અવાજ આવતા હતા તે તરફ ચાલ્યા. રાજાના મનમાં વિચાર થયા કે લાવને હુ· પણ જોઉં કે આ કાણુ ૨૩ છે? અને પ્રધાન ત્યાં જઇને શું કરે છે? એટલે મડારાજા પણુ જિનસેનની પાછળ ગુપ્ત રીતે ચાલ્યા. જિનસેન તા દુઃખીના દુ:ખ દૂર કરવાની ધૂનમાં ચાલ્યા જાય છે. એ પાછું વાળીને જોતેા નથી કે પાછળ કોણ આવી રહ્યું છે. જિનસેનપ્રધાન ચાલતે ચાલતા જ્યાં ખાઈ રડતી હતી ત્યાં પહોંચી ગયા. નગરના દરવાજા ખડ઼ાર એક વૃક્ષ નીચે બેસીને મેટા ઘૂંઘટો તાણીને એક વૃદ્ધ સ્ત્રી રૂદન કરતી હતી. ત્યાં જઈને જિનસેને કહ્યું હું માતાજી ! આપ કાણુ છે ? આ સિ’હલદ્વીપ રાજાના રાજયમાં આપને શું દુઃખ છે કે મધરાત્રે જ ગલમાં આવીને રડે છે ! જે હાય તે મને કહા, પણ ખાઈ છાની રજુતી નથી. વધુ રડવા લાગી, ત્યારે પ્રધાને કહ્યુ' તમે રડા નહિ. તમે વિના સકેાચે જે દુઃખ હોય તે કહે, હું... હમણાં જ તમારુ' દુઃખ દુર કરીશ. વગર કહે મને શુ ખખર પડે? ત્યારે ખાઈ કહે છે બેટા ! તને શું કહું, મારી જીભથી કહેવાય તેમ નથી. બહુ દુ:ખજનક વાત છે, ત્યારે પ્રધાન કંડે છે મા! નાની કે માટી જે વાત ડાય તે મને કહે, હું... મારા પ્રાણુનું ખલિદાન આપીને ૮૧૨ Page #878 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પણ તારું દુઃખ દૂર કરીશ. આ સાંભળીને સ્ત્રી કહે છે બેટા! હું સિંહલદ્વીપના રાજાની કુળદેવી છું. પ્રધાન કહે છે તમે દેવી થઈને શા માટે રડો છો? તમને શું દુઃખ છે? સંકટ મેટો નૃપ પે આયે, કાલી કેવી કરર, કારણું તમ સેવક ભણી, માર્યો જિનસેન જરૂર બેટા ! હું આ રાજાની કુળદેવી છું, એટલે એ મને દીકરા જેવો વહાલે છે. એના ઉપર ભયંકર સંકટ આવ્યું છે. રાજા ઉપર મહાકાળીદેવી કોપાયમાન થયા છે. પ્રધાને પૂછ્યું એ મહારાજા ઉપર શા માટે કોપાયમાન થયા છે? ત્યારે કુળદેવી કહે છે ચેડા દિવસ પહેલા રાજાના પ્રધાને એક રાક્ષસને મારી નાંખે તે મહાકાળી દેવીને સેવક હતે. તેને મારી નાંખે તેથી તેના વૈરને બદલો લેવા માટે મહાકાળી દેવી આજથી ત્રીજે દિવસે રાજાને મારી નાંખવાની છે, ત્યારે પ્રધાને પૂછયું માતા ! રાજાને બચવાને કેઈ ઉપાય ખરે ? જે ઉપાય હેય તે મને જલદી બતાવે. કુળદેવીએ કહ્યું હે પ્રધાન! કઈ બત્રીસ લક્ષણે પુરૂષ રાજાને બદલે મહાકાળી માતાને પિતાનું મસ્તક આપે તે રાજા બચી શકે. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. આટલું કહીને કુળદેવી અદશ્ય થઈ ગઈ. ચંપકમાલાને પડકાર ” :- જિનસેન પ્રધાન ત્યાંથી પાછા ફરીને પિતાને ઘેર આવ્યું ત્યારે રાજા પણ ગુપ્તપણે તેની પાછળ ચાલે. પ્રધાને પિતાના ઘરના દરવાજા ખખડાવ્યા, ત્યારે અંદરથી ચંપકમાલા કહે છે કાણું દુષ્ટ પુરૂષ છે? જે મધરાત્રે મારા ઘરના દ્વાર ખખડાવી રહ્યો છે. મારા પતિ તે મહારાજાના મહેલની ચેકી કરી રહ્યા છે ને તું કેણુ લંપટ પુરૂષ મરણને સંદેશ લઈને આવ્યો છે જે હેય તે જલદી ચાલ્યા જાઓ. નિર્લજજ! પારકાના બારણા મધરાત્રે ખખડાવતા શરમ નથી આવતી ? આ તે શ્રી ક્ષત્રિયાણી છે, એને જવાબ સાંભળીને જિનસેન સજ્જડ થઈ ગયે. રાજા પણ આ શબ્દો સાંભળીને વિચાર કરવા લાગ્યા કે મારી રાણીઓમાં આટલું ખમીર નથી. શું આ બંને માણસની બહાતરી છે. જિનસેને ધીમેથી કહ્યું–ચંપકમાલા ! બીજો કોઈ નથી. હું તારો પતિ છું. જલદી દ્વાર ખોલ, ત્યારે પતિને પણ ગુસ્સે થઈને કહે છે નાથ ! આપ નોકરી છોડીને શા માટે ઘેર આવ્યા? શું હું યાદ આવી કે બાળકો યાદ આવ્યા ? નેકરી એટલે કરી. તમે મહિને રાજાના બે લાખ નૈયા પગાર લે છે તે બરાબર કામ કરવું જોઈએ ને? શા માટે આવ્યા? અત્યારે દ્વાર નહિ મેલું, ત્યારે જિનસેને કહ્યું ચંપકમાલા ! હું મહારાજાની આજ્ઞા લઈને અગત્યના કામે આવ્યું છું. દરવાજા ખેલ, પછી બધી વાત કરું, એટલે ચંપકમાલા એ દરવાજા ખેલ્યા. પપકાર પરાયણતા” જિનસેનકુમારે અંદર જઈને ચંપકમાલાને બધી વાત કરી ને કહ્યું કે આપણે પાલણહાર મહારાજા માટે મારું મસ્તક આપવા માટે જાઉં છું. તમે બધા શાંતિથી રહેજે. આ રીતે કહીને જિનસેન પ્રધાન જવા જાય છે ત્યાં ચંપકમાલા Page #879 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શારદા સુવાસ એના હાથ પકડીને કહે છે નાથ ! હુ તમને એકલા નહિ જવા દઉં. હું પણ મડારાજાને બદલે માથું આપવા આવું છું. જિનસેને કહ્યું હું ચંપકમાલા ! એક જ વ્યકિતનું મસ્તક જોઈએ છે. એની જરૂર નથી. પછી તારે આવવાની શી જરૂર? તું આ બે બાલુડાને સાચવજે. તારા વિના કુમળા ફૂલ જેવા બાલુડાને કેણુ સાચવશે? પણ ચંપકમાલા માનતી નથી. એ પતિની સાથે જવા તૈયાર થઈ. આ બંનેના અવાજમાં દાનસેન અને શીલસેન એ બાલુડા પણ જાગી ગયા અને માતા પિતાની વાત સાંભળીને પાંચ વર્ષના બાલુડા કહે છે હું ખાઆપુજી!તમે અહી શાંતિથી રહેા. અમને નૈને ત્યાં જવાદો, મહાભજાને બદલે અમે અમારા ભાગ આપીશું. તમે જીવતા હશે। તે મહારાજાને સહાયક બનશે. અમે શું કરી શકવાના છીએ ! માટે અમને જવા દો, મહારાજા પણુ સાથે આવ્યા છે. એ મહાર ગુપ્ત રીતે ઉમા છે. એમને જિનસેન, ચંપકમાલા અને મને પુત્રોની વાત સાંભળીને મનમાં ખૂબ આશ્ચય' થયુ` કે અહા ! કેવા પરીપકારી માણસા છે! પ્રધાન તે છે પણ એની પત્ની પણ એવી જ છે ને એના બાલુડા પણ એવા જ છે. મારા માટે આ જીવા કેટલુ* કરવા તૈયાર છે! એમના માટે હું જેટલુ કરુ' તેટલું આછું છે. રાજા આવા વિચાર કરે છે. આ ચાર જણામાં બાળકા કહે અમે જઈએ, જિનસેન કહે હું જાઉં ને ચંપકમાલા કહે હું સાથે આવું. હવે કાણુ માતાને બલીદાન આપવા માટે જશે ને શું ખનશે તે અવસરે. વ્યાખ્યાન ન ૫૫ આસા વદ ૭ ને સામવાર તા. ૨૩-૧૦–૭૮ .. સુજ્ઞ ખંધુઆ, સુશીલ માતા ને બહેને ! પરમ તારક, વિશ્વવત્સલ, અનંતજ્ઞાની અને અનંતદશી ભગવ ંતાએ પેાતાના જીવનમાંથી પહેલા અનાદિના રાગની આગને એલીને વીતરાગદશા પ્રાપ્ત કરેલ છે, તથા પરમ સાધના દ્વારા પુરૂષાર્થ કરીને કેવળજ્ઞાન અને કેવળદ નની ઝળહળતી જાતિ જીવનમાં પ્રગટાવી છે અને પરમ સાધ્યની સિદ્ધિ કરી છે એવા તીથ કર ભગવંતાએ જગતના જીવાના ઉદ્ધાર માટે મહાન કરૂણા કરીને સિદ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યુ છે. સિદ્ધાંત એટલે આત્માના અખૂટ અને અલૌકિક ભંડારને ખાલવા માટેની સુવણ ચાવી છે, અને આત્માના અલૌકિક સુખાને પ્રાપ્ત કરવા માટે ભાવભીનું આમંત્રણ આપવા માટેની કુમકુમ પત્રિકા સમાન ભગવાનના સિદ્ધાંતા રહેલા છે. વીતરાગ પ્રભુના વચનામૃતા ઉપર જીવ જો શ્રદ્ધા કરે તે અનાદિકાળથી આત્મા ઉપર રહેલા અજ્ઞાનના અધકાર દૂર થયા વિના ન રહે. અજ્ઞાનને કારણે આત્મા અનંતકાળથી સ'સાર અટવીમાં ભમ્યા કરે છે. ભગવાન કહે છે અજ્ઞાન એ દુઃખનુ' મૂળ છે. આ સંસારમાં જ્ઞાન જેવું કે ઈ સુખ નથી ને અજ્ઞાન જેવુ' કઇ દુઃખ નથી. જ્ઞાન જેવા કોઇ પ્રકાશ Page #880 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૧૫ નથી ને અજ્ઞાન જેવા કોઇ અધકાર નથી. જ્ઞાન જેવુ. કેાઇ અમૃત નથી ને અજ્ઞાન જેવું કોઈ વિષ નથી. કહ્યું છે કે તન રાગાકી ખાન હૈ, ધન ભાગાકી ખાન, જ્ઞાન સુખાકી ખાન હૈ, દુઃખ ખાન અજ્ઞાન, આપણુ` ઔદારિક શરીર એ રાગેથી ભરેલું છે, એટલે કે રાગાની ખાણુ છે કારણુ કે આપણા શરીર ઉપર સાડા ત્રણ કોડ રામરાય છે તેમાં એકેક રૂવાડા ઉપર પાણા ખખ્ખ રાગા રહેલા છે, પણ એનેા ઉદય થયા નથ્ય, સત્તામાં પડેલા છે. જયાં સુધી સત્તામાં પડેલા છે ત્યાં સુધી સુખપૂર્વક ધર્મારાધના કરી શકાશે. ધન એ ભેગેાની ખાણ છે. તમે જાણેા છે ને કે માનવી પાસે ધન ન હોય ત્યારે એ કેટલુ' સાદગીભયુ જીવન જીવતા ડાય છે ? ખાવા-પીવામાં, પહેરવા–એઢવામાં, નાટક-સિનેમા વિગેરે મેાજશેખા ઉપર કેટલેા કંટ્રોલ હાય છે પણ જયારે માનવી પાસે ધનના ઢગલા ખડકાય છે ત્યારે એના ભાગવિલાસ વધતા જાય છે, એટલે કહ્યું છે કે ધન એ ભાગેાની ખાણુ છે અને જ્ઞાન એ સુખની ખાણ છે, કારણ કે જ્ઞાન દ્વારા જીવ શુભાશુભ કર્મના ફળને જાણી શકે છે. તેને જીવ–અજીવ વિગેરેનું જ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનનું જીવનમાં આગમન થતાં વિષ પ્રત્યેથી વિરાગ આવે છે. સાચુ શું, ખાટુ' શું એની તારવણી કરી શકે છે. આવા જ્ઞાનવાન આત્મા સુખમાં છલકાતા નથી ને દુઃખમાં અકળાતા નથી. એ ગમે તેવા સચાગામાં સમભાવ રાખી શકે છે, જયારે અજ્ઞાની મનુષ્યને જીવાજીનું ભાન નથી, સાચા ખાટાની પીછાણુ નથી. કરવા ચેગ્ય શુ છે ને છેડવા ચેાગ્ય શુ છે તે જાણતા નથી, તેથી તેને પળે પળે દુ:ખ થાય છે, આટલા માટે જ્ઞાનીએ અજ્ઞાનને દુઃખની ખાણુ કહી છે. મધુએ ! સાચું કહુ. તા અજ્ઞાન એક પ્રકારના અંધાપા છે. કમના ઉદયથી ક્રાઈ માણસ આંખે આંધળા બને છે ત્યારે એને માટે જગત અંધકારમય ખની જાય છે. આજે તે આપણે નજર સમક્ષ જોઈએ છીએ કે આંખે અંધ માણસે ખી એ. એમ.એ. થાય છે, મોટા કલાકાર અને સંગીતકાર અને છે. ઘણાં પ્રકારના ઉદ્યોગા કરે છે. જેની ખાદ્યષ્ટિ ખુલી છે ને આંતરષ્ટિ બંધ છે તેવા અજ્ઞાની આત્મા રાત-દિવસ અશાંતિની આગમાં જલ્યા કરે છે. દુઃખ આવે છે ત્યારે રડે છે, ઝુરે છે અને પેાતાની ભૂલના બીજા ઉપર આરોપ મૂકીને નવા કર્માં ખાંધી સંસાર વધારે છે. જ્યારે જ્ઞાની આત્માને ક્રમના ઉદય થાય ત્યારે તે પોતાના કાંના દોષ દેખે છે, તે કાઇના ઉપર આરોપ મૂક્તા નથી. જ્ઞાન દ્વારા સમભાવથી ઉદયમાં આવેલા ક્રમેને ખપાવી શકાય છે. જ્ઞાનથી શું લાભ થાય છે? “ જ્ઞાનાનિ સર્વે નિ મમલાતજીતે ળાત ” સમ્યજ્ઞાન રૂપી અગ્નિના એક તણખા કર્મોના ગજને ક્ષણવારમાં માળીને ભસ્મીભૂત કરી દે છે. જ્ઞાની આત્મા દુઃખથી ગભરાતા નથી પણ દુઃખના કારણને શોધે છે, અને શેાધીને તેને જડમૂળમાંથી નાબૂદ કરે છે, Page #881 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ શારદા સુવાસ જેમના આત્મા ઉપરથી અજ્ઞાનને અંધકાર નષ્ટ થઈ ગયું છે અને મુખ ઉપર ત્યાગ અને વૈરાગ્યની ત ઝળહળી ઉઠી છે એવા નેમકુમારે એક હજાર પુરૂષે સાથે દીક્ષા લીધી–નેમકુમાર મટીને નેમનાથ ભગવાન બની ગયા. કૃષ્ણ વાસુદેવે એમને અંતરના આશીર્વાદ આપ્યા. તીર્થકર પ્રભુ દીક્ષા લીધા પછી તે સ્થાનકમાં રોકાતા નથી. વિવાર કરી જાય છે, ત્યાગ કરનારને તે સંસારની જેલમાંથી મુક્ત બન્યાને આનંદ હોય છે પણ માતા પિતા ભાઈ વિગેરેને દિલમાં ખૂબ દુઃખ થાય છે એટલે તે રડે છે, ગુરે છે. કપાત કરે છે પણ ત્યાગી પાછું વાળીને જતા નથી. મહાવીર પ્રભુએ દીક્ષા લીધા પછી વિહાર કર્યો ત્યારે તેમની પત્ની યશોદા તથા પુત્રી પ્રિયદર્શના અને તેમના મોટાભાઈ નંદીવર્ધન વિગેરે પછાડ ખાઈને ભેચ પડ્યા. મુખમાંથી ચીસ નીકળી ગઈ કે એ વર્ધમાનકુમાર ! અમને મૂકીને ક્યાં ચાલ્યા? ખૂબ કલ્પાંત કર્યો પણ ભગવાન ઉભા રહ્યા નહિ. એ તે ચાલ્યા ગયા. સનકુમાર ચક્રવર્તિએ છ છ ખંડની સાહાબી છેડીને સંયમ લીધે ત્યારે એમની રાણીએ, પુત્ર-પુત્રીઓ, કરચાકરે આદિ પરિવાર છ છ મહિના સુધી એમની પાછળ ફર્યો, ખૂબ ગ, ખૂબ કલ્પાંત કર્યો પણ એમના સામી દષ્ટિ પણ ન કરી. ઉત્તમ પુરૂષે જેને એક વખત છોડી દે છે તેના સામી ફરીને દષ્ટિ કરતા નથી. એ તે એમની આત્મસમાધિમાં લીન રહે છે. સનતકુમાર ચક્રવતિએ પરિવારના સામે દૃષ્ટિ ન કરી ત્યારે બધા છ મહિને હતાશ થઈને પાછા ફર્યા. સંસારના બંધને તૂટી જાય છે ત્યારે મેક્ષ મળે છે. નેમકુમાર સંસાર છોડીને એક હજાર સંતના શીરોમણી બન્યા. કૃણવાસુદેવ આદિ પરિવારે તેમને અંતરથી આશીર્વાદ આપ્યા કે હે નેમકુમાર ! તમે જે ધ્યેયથી દીક્ષા લે છે તેને જલ્દી સિદ્ધ કરે. જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વૃદ્ધિ પામો, પણ આંખમાંથી આંસુડાની ધારા વહેવા લાગી. હવે એમને મૂકીને જવું ગમતું નથી પણ ત્યાગી એ ત્યાગી અને સંસારી તે સંસારી. દીક્ષાનું કાર્ય સમાપ્ત થયું. અંતરના આશીષ આપ્યા પછી હવે શું કરે છે. एवं ते रामकेसवा, दसारा य बहुजणा। अरिट्टनेमि वंदित्ता, अभिगया बारगापुरिं ॥२७॥ રામ એટલે બળદેવ, કેશવ એટલે કૃષ્ણ અને સમુદ્રવિજય રાજા આદિ દશ દશાહ ભાઈઓ તથા સાથે આવેલી દ્વારકા નગરીની જનતા બધાએ અરિષ્ટનેમિ ભગવાનને વંદન કર્યા પછી આંખમાંથી આંસુડા વહાવતા દ્વારકા નગરી તરફ ગયા. દ્વારકા નગરી તે ઘણી મોટી છે. વસ્તી પણ ઘણી છે પણ આ બધે પરિવાર રેવતક પર્વત ઉપરથી ઉતરીને દ્વારકા નગરીમાં આવ્યું ત્યારે બધાને નગરી શૂનકાર લાગવા માંડી. દીક્ષા તે નેમકુમાર અને હજાર યાદવેએ લીધી છે પણ એમને તે જાણે આખી નગરી શૂન્ય લાગવા માંડી. રાજભવને સૂના સૂના લાગવા માંડયા. એમને કયાંય ચેન પડતું નથી. મોક્ષગામી છ તે દીક્ષા Page #882 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શારદા સુવાસ લઈને એમની સાધનામાં મસ્ત બની ગયા પણ સમુદ્રવિજય, રાજા શીવાર્દેવી માતા, કૃષ્ણ વાસુદેવ બધાને તે હજી માડુ છે ને! મેહનીય ક જીવને રડાવે છેઅને ખેલાવે છે કે અરેરે.... અમારા લાડકવાયા અમને છેડીને ચાલ્યા ગયા ! એના વિના ગમતું નથી. આપણું શું થશે? રડતાં રડતા શુ ખેલે છે? અમને મૂકી એકલડા ક્યાં ચાલ્યા, આપના વિચાગ કેમ સહેવાશે, રડી રડી (૨) રહી છે અમારી આંખલડી, તુમ વિના સૂતી દ્વારકા નગરી. દિન વીતે (૨) ન વીતે અમારી રાતલડી.......આપના વિયાગ.... વીરા ! તમને છેડીને આવ્યા પણુ અમને ગમતુ નથી. તમારે વિયેાગ જીવનભર કૈમ સહન થશે ? તમારી પાસેથી ઉઠવાનું મન થતું ન હતુ. પણ અમારા ને તમારો ખતેના રાહુ જુદા છે એટલે અમારે તા તમને છેડીને દ્વારકા નગરીમાં આવવું પડ્યું પશુ તમારા વિના નગરી મશાન જેવી સૂની લાગે છે, ખાવું પીવુ' ભાવતુ નથી. તમારા વિચેગ કેવી રીતે સહન કરી શકીશ ? વીરા ! એક વખત તે પાછા દ્વારકામાં પધારો. અંતરમાં રહેલા માહ આવા શબ્દો લાવે છે. જયારે દીકરાને વૈરાગ્ય આવ્યેા ન હૈાય ત્યારે પાતાની માતાની આંખમાં આંસુ દેખે તા દીકરાને કઇક થઈ જાય. માતાને છાની રાખવા કંઇક વાના કરે છે, પણ એ જ દીકરા વૈરાગ્ય પામીને દીક્ષા લેવા નીકળે ત્યારે માતા ગમે તેટલુ રડે, ઝુરે, કલ્પાંત કરે તે પણ માતાના સામું જોતા નથી. શું દીકરો નિષ્ઠુર બની ગયેા “ના” એવુ નથી, પણ એ સમજે છે કે પહેલા મારી માતા દુઃખના કારણે રડતી હતી પણ અત્યારે જે રડે છે તે એના મેહના કારણે રડે છે. અત્યારના લોકો મેહુને પ્રેમમાં ખતવે છે પણ ખરી રીતે મેહ અને પ્રેમ અને અલગ વસ્તુ છે. મેહ છે એ રાગમાંથી ઉત્પન્ન થાય છે. શગ એ ભંયકર આગ છે, મેહુ એ માનવીને સ ́સારમાં મૂંઝવે છે, એ સત્ય વસ્તુનું ભાન થવા દેતા નથી. માહુના સખ'ધ શરીર સાથે છે ત્યારે પ્રેમના સબધ આત્મા સાથે છે. પ્રેમ સ જીવે પ્રત્યે સમાનભાવ રાખતા શીખવાડે છે, પ્રેમમાં વિશાળતા છે ને મેહમાં સંકુચિતતા છે. આજે પ્રેમના ખડાને મેહ વધ્યા છે. ચુના અને સાકર અને શ્વેત છે, પિત્તળ અને સોનું અને પીળા છે. બંનેના કલર સરખા છે પણ એમના ગુણુમાં આસમાન અને જમીન જેટલુ' અંતર છે. એવી રીતે પ્રેમ અને મેહ તમને સરખા જેવા ભલે લાગતા હોય પણ અનૈના ગુણુમાં માઢુ અંતર છે. જ્ઞાની પુરૂષષ કહે છે કે જલ્દી મુક્તિ જોઈતી હાય તે સૌથી પ્રથમ માડુ શત્રુને જીતેા. કૃષ્ણવાસુદેવ વિગેરે તેમનાથ ભગવાનને વદન કરીને દ્વારકા નગરીમાં આવ્યા છે પણુ એમને કાઇને ગમતું નથી. તેએ મેહુના કારણે ઝુરાપા કરે છે. ખીજી તરફ વાયુવેગે મથુરાનગરીમાં સમાચાર પહાંચી ગયા કે નૈમકુમારે દીક્ષા લીધી. એ વખતમાં અત્યારની માફક તાર, ટેલીફોન કે કેલ ન હતા પણુ માણુસા દ્વારા સમાચાર પહેાંચી જતા. ઉગ્રસેન રાજાની લાડકવાયી દીકરી રાજેમતી જયારથી તેમકુમાર તેારણે આવીને શા. સુ. પર Page #883 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પાછા ફર્યા ત્યારથી ઝૂરતી હતી કે નાથ ! આપ મને છોડીને ચાલ્યા ગયા ! પછી ખષર પડી હતી કે કેમકુમાર વષદાન દે છે. તેઓ એક વર્ષ પછી દીક્ષા લેવાના છે, પણ એના મનમાં આશા હતી કે ભલે, તેઓ દીક્ષા લેવાના છે પણ દીક્ષા લેતા પહેલા એક વખત મને મળવા તે જરૂર આવશે જ. એમ આશામાં ને આશામાં દિવસે વિતાવતી હતી ત્યાં મથુરાનગરીમાં નેમકુમારે દીક્ષા લીધાના સમાચાર પહોંચી ગયા. सोउण रायवरकन्ना, पव्वज्ज सा जिणस्सउ । नीहासा य निराणंदा, सोगेण उ समुत्थिया ॥ २८ ॥ ઉગ્રસેન રાજાની પુત્રી રામતીએ નેમનાથકુમારે દીક્ષા લીધી એ વાત સાંભળીને હાસ્ય અને આનંદથી રહિત બની ગઈ અને શેકથી સંતપ્ત થઈને મૂછિત બનીને ધરતી ઉપર ઢળી પડી. આશાના તંતુએ દિવસે વીતાવર્તી રાજેમતીને ખબર પડી કે કેમકુમારે દીક્ષા લઈ લીધી ત્યાં એના હૈયામાં ભયંકર આઘાત લાગે. પછાડ ખાઈને ધરતી ઉપર ઢળી પડી, અરેરે... નાથ! તમને મારી દયા ન આવી? એક વાર તે મારા સામું જેવું હતું ! વધુ નહિ એક વખત તે મને મળવા આવવું હતું ને ! મને મળ્યા વિના ચાલ્યા ગયા ! મને એકલ મૂકી દીધી ! આપે મારી સાથે લગ્ન કર્યા હતા તે પરણીને આપણે બંને સાથે દીક્ષા લેત, ન પરણ્યા તે ખેર, પણ દીક્ષાના સમાચાર તે આપવા હતા ! આ રીતે ઝૂરાપ કરતી બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડી. આ વાતની ઉગ્રસેન રાજા અને ધારણીટવીને ખબર પડી એટલે દેડતા ત્યાં આવ્યા. સખીઓ એને ભાનમાં લાવવા માટે પંખે નાંખે છે. કોઈ પાણી છાંટે છે ને અનેક પ્રકારના ઉપચાર કરે છે. થોડી વારે રાજેમતી ભાનમાં આવી ત્યારે એના માતા-પિતા કહે છે બેટા! તું શા માટે ઝૂરે છે? આપણે પહેલેથી જાણતા હતા કે જેમકુમાર દીક્ષા લેવાના છે. આમ તે પહેલેથી જ તારી સગાઈ નેમકુમાર સાથે કરવાની અમારી ભાવના હતી પણ ખબર પડી કે કેમકુમાર વિવાહ કરવાની જ ના પાડે છે એટલે અમે અમારે વિચાર માંડી વાળે, પણ પછી કૃષ્ણ વાસુદેવ જાતે માંગણી કરવા માટે આવ્યા ત્યારે એમ થયું કે એમણે હા પાડી હશે એટલે તારા વિવાહ કર્યા. બેટા ! જે થયું તે સારું થયું એમ માન. એ તને પરણ્યા વિના જ ચાલ્યા ગયા. જે પરણીને તારે ત્યાગ કર્યો હોત તે? તું દુઃખી દુઃખી થઈ જાત. માટે જે થયું તે સારું થયું. રાજેમતીને નેમનાથ પ્રત્યે અખૂટ પ્રેમ” – નેમકુમાર જ્યારથી રાજેમતીને છેડીને ગયા ત્યારથી એના માતાપિતા બીજા રાજકુમાર સાથે લગ્ન કરવા રાજેમને સમજાવતા હતા, પણ રામતીએ તે એક જ વાત કરી કે જીવનમાં પતિ એક જ હેય. મારે કેમકુમાર Page #884 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શારદા સુવાસ સિવાયના દરેક પુરૂષો પિતા અને ભાઈ તુલ્ય છે. મારા દિલમાં નેમ સિવાય બીજા કાઈને સ્થાન નથી, એટલે માતાપિતા કંઈ ખેાલી શકતા ન હતા. ત્યાં આ બનાવ બની ગયે એટલે રાજેમતીના દિલમાં સખત આઘાત લાગ્યા ને બેભાન બનીને ઢળી પડી, માતા-પિતા અને સખીઓએ ઘણાં ઉપચારો કર્યા ત્યારે રાજેમતી ભાનમાં આવી. જેવી ભાનમાં આવી તેવી નેમનાથ ભગવાનનું સ્મરણ કરવા લાગી. તેમ સિવાય એને કાંઈ ગમતું નથી. નાથ ! તમે આ શું કર્યુ? આપ મને એકલવાયી કરીને કયાં ચાલ્યા ગયા ? છે. ગયે ગિરનાર....મેરે નાથ અકેલી છેાડ ગયે, મેરે નેમ ગયે ગિરનાર....મેરા આશ ભરા દિલ તાડ ગયે, ઔન પાની મછલી તરફડતી, ઐસે મેં' ગભરાઉં, જલ રહી હું વિરહાનલસે, દડ દડ નીર વહા મે....છેટ ગયે... હૈ મારા તેમનગીના ! મે' એવા શું અપરાધ કર્યું કે મને છોડીને ચાલ્યા ગયા ? મારા સામુ` તા જોવું હતું. પાણી વિના માછલી તરફડે તેમ માપના વિચાગથી તરફડી રહી છું. આપના વિયાગમાં મારા રાત દિવસેા જતા નથી. એમ ઝુરતી કલ્પાંત કરવા લાગી, તમને થશે કે રાજેમતીને આટલા બધા શુ માહ હશે કે આટલી બધી ઝુરે છે ? રાજેમતીને નેમકુમાર પ્રત્યે સંસારના મેહ ન હતા, શુદ્ધ પ્રેમ હતા, તે વિષયસુખની પ્યાસી ન હતી, પણ આત્મિક સુખની પ્યાસી હતી. રાજેમતી એક પવિત્ર સતી હતી. ભારતની સતી સ્ત્રીએ પતિનું જીવન એ જ પેાતાનું જીવન માનતી હતી. પતિની સેવા કરવી, પતિની આજ્ઞાનું પાલન કરવું અને પતિના સત્ક્રાનેિ અનુસરવામાં જ પેાતાના જીવનની સફળતા માનતી હતી. પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી થવાવાળી હતી. ગમે તેવા સંકટના સમયમાં પણ સતી સ્ત્રીએ પતિને સાથ છેડતી ન હતી. રામચંદ્રજીને વનવાસ મળ્યા ત્યારે સીતાજી સાથે જ ગયા હતા ને? સતી સ્ત્રીઓ એમ જ સમજે છે કે જેમ પતિના સુખમાં સાથે રહીએ છીએ તો દુઃખમાં પણ સહભાગી બનવું જ જોઇએ. સુખમાં પતિની સાથે રહેવું અને દુઃખ આવે ત્યારે સાથ ન આપવા એ સતી સ્ત્રીનું લક્ષણુ નથી. કદાચ પતિ ક્રમેદયથી દુઃખી અની જાય પણ સતી સ્ત્રી પતિના સાથ છેડતી નથી કારણ કે એ સતી સ્ત્રીએ પેાતાનું જીવન ભાગેા ભાગવવા માટે છે એમ સમજતી નથી પણ આત્માને ઉન્નત બનાવવા માટે આ જીવન મળ્યું છે. એમ સમજે છે. એવુ' સુંદર અને પવિત્ર જીવન જીવીને આત્માને ઉન્નત બનાવે છે. આ રાજેમતીને તૈમનાથ ભગવાન તરફથી સંસારનુ સુખ મળ્યું ન હતું ને મળવાની આશા પણ ન હતી છતાં તે તેમનાથમાં ખૂબ અનુરક્ત હતી. જો રાજેમતી વિષય Page #885 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ શારદા સુવાસ સુખની પ્યાસી હેત તે નેમનાથ ભગવાન તેરણદ્વારેથી પાછા ફર્યા પછી માતાપિતાએ બીજે લગ્ન કરવા માટે ખૂબ સમજાવી હતી તે તે વાતને સ્વીકાર કરી લેત પણ એણે એ વાતને સ્વીકાર ન કર્યો. એ વિષય સુખ માટે મનાથ ભગવાન ઉપર પ્રેમ રાખતી ન હતી પણ પતિની સેવા કરી એમના પગલે ચાલીને આત્માને ઉન્નત બનાવવા ઈચ્છતી હતી. રાજેમત વિચાર કરવા લાગી કે જે મારા પતિ બ્રહ્મચર્યનું પાલન કરે છે તે મારે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પુરૂષ ધારે તે અનેક સ્ત્રીઓ સાથે વિવાહ કરી શકે છે છતાં મારા પતિ મને છોડીને પાછા ફર્યા પણ બીજી કઈ સ્ત્રીની સાથે વિવાહ કર્યો નથી તે પછી હું પણ બીજા પુરૂષ સાથે લગ્ન નહિ કરું. હું સ્ત્રીને પણ બીજા પુરૂષની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી, પણ મારા સ્વામી નેમનાથ ભગવાન જેવું જીવન જીવશે એવું જ જીવન હું જીવીશ અને આ રીતે પતિના વિરહમાં પણ તેમના પગલે ચાલીને મારા આત્માનું કલ્યાણ કરીશ. આ પ્રમાણે રાજેમતી વિચાર કરતી વિરહ વેદનાથી ગુરવા લાગી. ઝૂરા કરતાં રાજેમતીને કેવું જ્ઞાન પ્રગટ થશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – જિનસેનકુમાર પોપકાર કરવા માટે પ્રાણ આપવા તૈયાર થયું છે. તે પત્નીની આજ્ઞા લેવા માટે ઘેર આવ્યું ત્યારે પત્ની કહે છે હું સાથે આવું. ત્યાં એના બે બાળકે જાગી ગયા. એ કહે છે અમે દેવીને ભેગ માટે જઈએ. આપ ખુશીથી રહે. આ ચાર જણની વાત સાંભળીને રાજા કહે છે અહે! આ પાંચ વર્ષના બાલુડા પણ કેટલા હોશિયાર છે. એ દેવીને બલી આપવાની બાબતમાં શું સમજે? છતાં કહે છે અમે જઈશું. આ ઘરમાં તે બધા આત્માઓ ભગવાન તુલ્ય પવિત્ર જગ્યા છે. ધન્ય છે એમના જીવનને ! જિનસેનકુમારે ચંપકમાલા અને એના બે બાળકોને ખૂબ સમજાવ્યા પણ સમજ્યા નહિ. અને હઠ કરીને તેની સાથે ચાલ્યા. ચારે જણે ચાલતા ચાલતા મહાકાલી દેવીનું મંદિર હતું ત્યાં આવ્યા. આવીને જિનસેનકુમાર ચંપકમાલાને કહ્યું દેવી! તમે બંને બાળકોને લઈને ઘેર જાઓ ને આનંદથી રહે. મને મારા મહારાજાને બચાવવા માટે પ્રાણુનું બલીદાન આપવા દે. ચંપકમાલા કહે છે સ્વામીનાથ ! હું આપને સત્ય કહું છું કે આપ આપનું બલીદાન આપવું રહેવા દો. બત્તીસ લક્ષણી મેં ભી સ્વામી, માન મેરી બાત, આપ કુંવર આનંદમેં રીજે, કે€ જોડી હાથ, આપ જેમ બત્રીસ લક્ષણા પુરૂષ છે એમ હું પણ બત્રીસ લક્ષણવાળી સ્ત્રી છું. તે મને મરવા દે. આપ જીવતા હશે તે કેટલા છેને આધારભૂત છે ને હું સ્ત્રી જાતિ શું કરી શકવાની છું? આપને બીજી પત્ની મદનમાલતી પણ છે. એ આ બાળકને સંભાળશે, માટે આપ મને જવા દે. આપ મારી આટલી વિનંતી સ્વીકારે. આમ પરસ્પર Page #886 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ શારદા સુવાસ વાતચીત કરતા હતા, એટલામાં આ કાલીદેવીએ જિનસેનકુમારની સાચી પત્ની ચંપકમાલા અને બે બાળકોને અદશ્ય કરી દીધા અને એના જેવી બનાવટી ચંપકમાલા અને બે કુમારના રૂપ બનાવીને હાજર કર્યા. આ તે દેવેની શક્તિ છે. દેવે પિતાની શક્તિથી જે ધારે તે બનાવી શકે છે. એટલે બનાવટી રૂપ બનાવીને હાજર કર્યા. આ વાતની જિનસેનકુમારને ખબર ન પડી એટલે એ બનાવટી ચંપકમાલાને કહે છે હે ચંપકમાલા! હું જીવતે રહું ને તને દેવીને ભેગ ચઢાવવા જવા દઉં ! એ કદી નહિ બને. હે ચંપકમાલા ! તું તારા બે બાલુડાને લઈને ઘેર ચાલી જા, અને મને મરવા દે. પ્યારી પત્ની અને વહાલયા બાલુડાઓને આપેલભેગ-વૈકિયરૂપધારી ચંપકમાલા કહે છે નાથ ! આપ કહો છો કે ચાલી જા પણ આપ વિચાર તે કરે. પતિ વિનાનું જીવન એ કંઈ જીવન છે! વિધવા બનીને જીવવું એના કરતાં મરવું શું છેટું ? આપ જશે પછી હું જીવી શકીશ નહિ ને બે છાની ઘાત થશે એના કરતા મને મરવા છે. ત્યાં બે છોકરાઓ આડા પડીને કહે છે બા-બાપુજી! તમે રહેવા દે. અમારે બંનેને ભેગ ચઢાવી દે. આ રીતે ખૂબ ખેંચતાણ કરી. સ્ત્રી અને બાળકેએ હઠ ન છેડી એટલે જિનસેનકુમારને ક્રોધ આવ્યું. તેથી હાથમાં તલવાર લઈને ચંપકમાતા અને પિતાના બે પુત્રને માતાજીને ભોગ આપી દીધું. તલવારના એક ઝાટકે ત્રણ જીના માથા ધડથી જુદા થઈ ગયા. જિનસેને કરતા શું કર્યું પણ એનું હૈયું હાથ ન રહ્યું. હાય ! આ શું થઈ ગયું ? આવી પ્રેમાળ ને ગુણીયલ પત્ની અને ફૂલ જેવા આ મારા બાલુડા મને કયાં મળશે? ધિક્કાર છે મને પાપીને ! મેં ત્રણ ત્રણ જીની ઘાત કરી નાંખી! હવે મારે પણ જીવીને શું કામ છે? હું પણ મરી જાઉં, એમ વિચાર કરીને હાથમાં તલવાર લઈને પિતાનું માથું કાપવા લાગ્યું. ત્યાં રાજા પાછળથી દોડતા આવ્યા ને જિનસેન પ્રધાનના હાથમાંથી તલવાર ઝુંટવી લીધી ને કહ્યું હે દીકરા ! તું આ શું કરી રહ્યો છે? હું તને મરવા નહિ દઉં. તે તારી પત્ની અને બબ્બે દીકરાએ તે હોમી દીધા. હવે તું શા માટે મરવા તૈયાર થયેલ છે? મારે તે તારા જેવા ડાહ્યા પ્રધાનની બહુ જરૂર છે. જિનસેન પ્રધાન કહે છે મહારાજા ! મારી દેવી જેવી પવિત્ર પત્ની મરી ગઈ મારા હૈયાને આનંદ આપનારા મારા બબ્બે લાડકવાયાને મેં મારી નાખ્યા, હવે મારા જીવનમાં શું બાકી રહ્યું છે? પત્ની અને પુત્રો વિના મારે સંસાર સૂને બની ગયે. હવે મારે જીવવાનો કઈ અર્થ નથી, માટે મને મરવા દે. અમારા બલીદાનથી આપ જીવતા રહેશે અને પ્રજાનું પાલન કરશે એ મારે મન આનંદની વાત છે ત્યારે રાજા કહે છે મેં તુકે નહિ મરને દૂગા, લાખ કરો ઉપાય, તેરી જગહ મેં શીશ ચઢા, રાજ કર તુમ સદાય, હે દીકરા! હું તને કઈ રીતે મરવા નહિ દઉં. ભલે દેવી મારે ભોગ લઈ લે. હું Page #887 -------------------------------------------------------------------------- ________________ १२ શારદ સુવાસ મરી જઈશ તે હવે મને ચિંતા નથી. તું મારા કરતા પણ શ્રેષ્ઠ છે. સવાયું રાજ્ય ચલાવે તેમ છે. તને જીવાડીને મારે જીવવું છે પણ તને મારીને મારે જીવવું નથી. રાજા જિનસેનકુમારને મરવા દેતા નથી ત્યારે જિનસેન કહે છે પિતાજી! આપને મારા ઉપર ઘણે પ્રેમ છે, લાગણી છે પણ હવે મને મારું જીવન શુષ્ક-નિરસ દેખાય છે. હું જીવીશ તે પણ મરેલા જેવો જ છું. એના કરતા આપ સુખે રાજ્ય કરે અને મને મરવા દે. રાજા અને પ્રધાન વાતચીત કરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૯ આ વદ ૮ ને મંગળવાર તા. ૨૪–૧૦–૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતેએ જગતના છના આત્મ કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી. ભગવંત એમની અમેઘ વાણીમાં ફરમાવે છે કે હે ભવ્ય જીવો! આ સંસાર અસાર અને દુઃખનું મંદિર છે, એવા સંસારમાં સ્વર્ગ અને મોક્ષને આપનાર એક ધર્મ છે. આ સંસાર રૂપ સાગરમાં પરિભ્રમણ કરતા જીવને જમીનમાંથી નિધાનની માફક મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. જે મનુષ્યભવ મેળવીને પિતાના આત્માનું હિત કરતે નથી તે અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે. અગ્નિથી ભડકે બળતા મહેલમાં રહેવું યોગ્ય નથી તેમ દુઃખ રૂપ ભયંકર અગ્નિથી સળગતા સંસારમાં રહેવું ગ્ય નથી. આ ચિંતામણી રત્ન સમાન દુર્લભ મનુષ્ય ભવ પામીને આત્માથી એ પ્રમાદની પથારીને ત્યાગ કરીને પુરૂષાર્થ કર જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થમાંથી આજે જીવે ધર્મ અને મોક્ષને લગભગ ભૂલી ગયા છે. ૯ ટકા અર્થના ગુલામ અર્થ માટે દેટ મૂકી રહ્યા છે, કામના ગુલામ કામ અર્થે ફાંફાં મારી રહ્યા છે, પણ ધર્મ જે આપે છે તે કઈ પણ આપી શકતું નથી. જ્યાં સુધી સત્ય ધર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અનંત કાળની જન્મ-મરણ અને દુઃખની ઘટમાળ ચાલુ રહેશે. સંસારના સુખમાં જે ફસાય અને એ ફસામણમાં જે એજ માણે એ જ્ઞાનીઓની દષ્ટિએ દુઃખી છે. જ્ઞાની પુરૂષે સંસારનું સુખ છેડીને અને સંયમ માર્ગમાં આવતા કષ્ટને આનંદથી વેઠીને ધર્મને રસ્તે બતાવી ગયા અને આ રસ્તે ચાલનારા ઘણાં મેક્ષે પહોંચી ગયા. સૌથી પ્રથમ ધર્મમાં શ્રદ્ધા હેવી જોઈએ. જે ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગશે તે ધર્મ કરવાની શક્તિ જાગૃત થવાની છે. ધર્મના અભાવમાં થોડી અથડામણમાંથી મોટી કષાયની આગ ઉભી થાય છે જે આત્માના ગુણેને ભસ્મીભૂત કરી નાંખે છે, માટે જીવનમાં ધર્મની અતિ આવશ્યકતા છે. આપણે આત્મા રેગી છે. કર્મના કીટાણુઓ એના આરોગ્ય પર હમ કરી રહ્યા છે. આ હુમલાને દૂર કરી આત્માને આરેગ્ય બક્ષનારી અમૃત સમાન ઔષધિ કેઈ હોય તે ધર્મ છે. ધર્મ એક એવી આબરૂદાર પેઢી છે કે જે એની શ્રદ્ધાપૂર્વક આરાધના કરી છે તે Page #888 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ८२३ એના બદલામાં એ આત્માના મહાન સુખે આપ્યા વિના રહે જ નહિ, પણ તે ધર્મ માત્ર મક્ષની અભિલાષાથી જ કરવું જોઈએ, દુઃખભીરૂ આ ધર્મને ઉપગ સુખ મેળવવા કરે અને સુખને લાલચુ પણ એ માટે કરે. આત્મકલ્યાણ માટે ધર્મને ઉપયોગ તે તે જ આત્મા કરી શકે કે જેનામાં મેક્ષની કામના જાગી હય. ધર્મ જે મેક્ષ સિવાય બીજી કઈ ભાવનાથી થતું હોય તે એનાથી બંધાતું પુણ્ય સંસાર ખાતે જમા થાય ને પરિણામે પાપની મૂડીમાં વધારે થાય, જ્યારે આત્માને ધર્મનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાઈ જાય ત્યારે એને દાન દેતા જાય એમ લક્ષમીની અનિત્યતા સમજાતી જાય. બ્રહ્મચર્ય પાલન કરતા જાય એમ ભેગ વધુ ને વધુ ખરાબ લાગતા જાય, તપ કરતા આહાર સંજ્ઞા તરફ અરૂચી વધતી જાય ને ભાવધર્મના પ્રભાવે આ ભવની ભીષણતા વધુ ને વધુ સમજાતી જાય, અને સંસારના સુખે પ્રત્યે નિસ્પૃહતા આવતી જાય. આ રીતે જે ધર્મ રૂપ અમૃતનું પાન કરીએ તે જરૂર અજર અમર પદને મેળવી શકીએ. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં ને મનાથ ભગવાન અને રાજેમતીને અધિકાર ચાલે છે. જેમકુમાર યાદવકુળના હીરા સમાન હતા. એમને ત્યાં ભૌતિક સુખની. કમીના ન હતી, માતા પિતાએ અને કૃષ્ણ વાસુદેવે એમને પરણાવવા માટે કેટલા પ્રયત્ન કર્યા, જાન જોડીને પરણવા માટે ગયા તે પણ પાછા ફર્યા અને કેડભરી કન્યા રાજેમતીને મૂકીને એક હજાર પુરૂષોની સાથે દીક્ષા લીધી. એમને સંસાર દુઃખને દરિયે દેખાયે એટલે છેડી દીધું. તમને સંસાર કેવું લાગે છે? દુઃખથી ભરેલે કે સુખથી ભલે? બેલે તે ખરા ! તમને સુખથી ભરેલું લાગે છે એટલે જ બેલતા નથી. જે સંસાર દુઃખરૂપ લાગે હેત તે કયારને છોડી દીધું હેત. નેમકુમારને સંસારનું સ્વરૂપ સમજાયું એટલે છોડીને નીકળી ગયા પણ પાછળ રાજેમત ઝરતી રહી ગઈ. એને ખબર પડી કે મારા નાથે દીક્ષા લીધી ત્યાં એનું હૈયું તૂટી ગયું. હે પ્રભુ! આ શું કર્યું? આપે મને એક વખત તે દર્શન દેવા હતા ! હું કેવી કમભાગી છું કે મને એક વખત પણ મારા ભગવાનના દર્શન ન થયા! એક વખત પણ મને દર્શન થયા હતા તે મારા હૈયામાં હિંમત આવત. પ્રભુ! મને અત્યાર સુધી તે એવી આશા હતી કે આપ આ દાસીને એક વખત તે દર્શન દેવાની કૃપા કરશે, પણ આપની દીક્ષાની વાત સાંભળતા આજે મારી આશાના મિનારા તૂટી ગયા. હવે હું કેના સહારે જીવી શકું? આવા પતિના વિયોગના દુખ સહન કરવા એના કરતા મરી જવું એ શ્રેષ્ઠ છે. મેં પૂર્વભવમાં એવા કયા પાપકર્મો કર્યા હશે કે મારે પતિના વિયોગનું દુઃખ સહન કરવાનો વખત આવ્યે ! આ રીતે રડતી ને સુરતી રાજેમતી શું વિચાર કરે છે. ___राईमई बिचिन्तेई, धिरत्थु मम जीविय। जाहं तेण परिच्चत्ता, सेय पव्वई मम ॥ २९ ॥ Page #889 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ શારદા સુવાસ રામતી સ્વસ્થ થયા પછી ચિંતવવા લાગી કે મારા જીવનને ધિક્કાર છે ! કારણ કે કેમકુમાર મને છોડીને ચાલ્યા ગયા છે. હવે મારે માટે તે દીક્ષા લેવી એ જ કલ્યાણકારી છે કારણ કે જેમણે મને છોડી છે એ તે રાજપાટ અને ભેગસુખેને તજીને યોગી બની ગયા છે અને હું તે હજુ અહીં જ બેઠી છું. મને ધિક્કાર છે! મારી નેમકુમાર તે મહાન કરૂણાવંત છે. તેઓ મને છોડીને ગયા એમાં એમને કેઈ દેષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. નહિતર તેઓને જે પશુની દયા આવી અને શું મારી દયા ન આવે? પશુડાની દયા કરી મુજને તરછોડી (૨) મેલી નિરાશ મને મમતાને મેડી, આવ્યા તેરણદ્વાર, પાછા વળીયા ગિરનારનેમજી. મક્ષગામી છ કર્મોદય વખતે પિતાને જ દેષ જુએ છે. બીજાને દોષ આપતા નથી. રાજેતી મનમાં વિચાર કરે છે કે જેના દિલમાં પશુઓ પ્રત્યે આટલી કરૂણા છે તે શું મારા પ્રત્યે કરૂણ ન હોય? જરૂર હોય, પણ મારા અંતરમાં મેહ ભર્યો છે તેથી મને સત્ય વાત સમજાતી નથી. મારા પિતાના પાપકર્મોને ઉદય છે. આ રીતે દુઃખથી વ્યાકુળ થતી રાજમૌં પાપકર્મોની આલેચના કરતી પશ્ચાતાપ કરવા લાગી. પિતાના પાપકર્મોને અંતઃકરણપૂર્વક પશ્ચાતાપ થતાં રાજેમતીને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાન દ્વારા એણે પૂર્વને આડ ભવે જોયા તે ખબર પડી કે તેમનાથ ભગવાનની સાથે પિતાને આઠ આઠ ભવની પ્રીતડી છે. જે જે ભવમાં મનુષ્ય થયા તે તે ભવમાં પતિ-પત્નીને જ સબંધ હતું અને દેવકમાં દેવપણે સાથે રહ્યા છે. આ અમારે નવમે ભવ છે. “શુભ ચિંતન કરતી રાજેતી :- આ નવમા ભાવમાં ભગવાને ભૌતિક સુખે અને સંસારના પ્રેમને ત્યાગ કરીને સંયમ અંગીકાર કર્યો છે અને તેઓ હવે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ કરવાને બોધ આપે છે અને સંયમ દ્વારા અક્ષય સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. હવે મને સમજાયું કે તેઓ જાન જોડીને મથુરા પધાર્યા અને તે રણદ્વારેથી પાછા ફર્યા એમાં શું રહસ્ય હતું, આવા મહાન પુરૂષ વિના પ્રજને આવી મટી જાન જોડીને આવે નહિ ને આવ્યા તે નક્કી એમાં એક શુભ સંકેત છે. તેઓ પરણવા નહતા પધાર્યા પણ મને જગાડવા માટે જ આવ્યા હતા કે હે રાજેમતી! આ પશુઓની દયા કરીને સંયમના માર્ગે જાઉં છું. તું પણ સંસારના સમસ્ત બંધને તેડીને પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ કરવા માટે મારી પાછળ ચાલી આવે. આ શુભ સંદેશો આપી મને જાગૃત કરવા માટે જ આવ્યા હતા. શું એમની કરૂણા છેઅત્યાર સુધી મને આ વાત સમજાણી નહિ. આઠ આઠ ભવની પ્રીતિ અમર રાખવા માટે મને એમણે શુભ સંદેશ આપે છે. તે હવે હું પણ તેમના માર્ગે જ સિધાવું તે જ સાચી પની છું. મારા પતિને જે માગે તે જ મારે માર્ગ. એમને જેમાં સુખ દેખાયું એમાં જ મને પણ સુખ દેખાય છે. આ સંસાર તે એક મેહક જાળ છે. અનેકવિધ દુઃખેથી ભરે છે. આવા સંસારને હું ત્યાગ કરું Page #890 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવા તે વારંવાર આવા સગ વિગના દુખે મારે સહન કરવા ન પડે. પતિએ શીવરમણીને વરવા માટે સંયમ લીધું છે તે હું પણ સંયમ લઈને શીવરમણીને વરું. અમે બંને મેક્ષમાં જઈશું ત્યાં તે સંગ અને વિયેગના દુઃખે સહન કરવા નહિ પડે. જાતિસ્મરણ જ્ઞાન થયા પછી રાજેમતને વૈરાગ્ય આવી ગયે, એટલે રડવા ગુરવાનું બંધ થઈ ગયું. એના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. આંબેમાં અશ્રુઓને બદલે અપૂર્વ તેજ ઝળકવા લાગ્યું અને એના હૃદયને બધે ખેદ નષ્ટ થઈ ગયે. પિતે દીક્ષા લેવાના વિચારોમાં મગ્ન બની હતી. આ તરફ ઉગ્રસેન રાજા અને ધારણી માતાને ચિંતાને પાર નથી કારણ કે નેરુકુમાર તેણેથી પાછા ફર્યા ને દ્વારકા જઈને વષીદાન દેવા લાગ્યા પછી તેમણે રાજેમતીને બીજે લગ્ન કરવા માટે સમજાવવામાં બાકી રાખી નથી. ઘણું સમજાવી છે પણ રામતી નેમ સિવાય બીજા પતિને ઈચ્છતી નથી. કેમકુમારે તે દીક્ષા લીધી પણ રાજુલને નેમ પ્રત્યેથી રાગ હટતે નથી તેથી રાત દિવસ પુરા કરી રહી છે. એને મુખ સામું જોવાતું નથી. હવે શું કરવું ? રાજેમતીની માતા ધારણી રાણી એને સમજાવવા માટે ફરીથી તે પુત્રીના મહેલે આવી. માતાના મનમાં હતું કે મારી દીકરી બેભાન પડી હશે. હવે ગમે તેમ કરીને પણ એને સમજાવ્યા વિના છૂટકે નથી. આ વિચાર કરીને માતા રાજેમતી પાસે આવી. બને મને માર્ગ તે જ મારે માર્ગ :- જ્યારે માતા આવતી ત્યારે રામતી નેમકુમારને યાદ કરીને રડતી, પુરતી ને કલ્પાંત કરતી જોતા અને એની સખીએ એને સમજાવર્તી. તેમાં નમકુમારની દીક્ષાની વાત સાંભળીને તે જમ્બર આંચકે લાગે છે એટલે માતાના મનમાં હતું કે બેભાન હશે પણ આવીને જોયું તે જેમતી રડવાનું ને ગુરવાનું છેડી દઈને વિરકત બનીને બેઠી છે. એના મુખ ઉપર પ્રસન્નતા છે અને નયનેમાં અલૌકિક તેજ છે. માતાએ તેની પાસે આવીને કહ્યું બેટા રાજેમતી ! નેમકુમારે તને છોડીને દીક્ષા લીધી. હવે તું એમને મોહ છોડી દે અને અમારું કહેવું માનીને ફરીને લગ્ન કરી લે. તને જે રાજકુમાર પસંદ હોય તેની સાથે પરણાવીશું. અમે તને દુઃખી કરવા ઈચ્છતા નથી. તને સુખી કરવા ઈચ્છીએ છીએ. ત્યારે રાજેમતીએ કહ્યું છે માતા ! હવે વારંવાર એકની એક વાત મારી પાસે શા માટે કરે છે? હું કેમકુમાર સિવાય બીજા કેઈને ઈચ્છતી નથી. હવે તમે સમજી લે કે જે મારા પતિને માર્ગ એ જ મારો માર્ગ છે. આઠ આઠ ભવથી જેમની સાથે પ્રીત બાંધી છે તે શું હવે બીજા સાથે જોડાશે? બિલકુલ નહીં. માતા ! નેમકુમાર મને પરણવા માટે નહિં પણ મને જગાડવા માટે જ આવ્યા હતા, એટલે હવે મારે આત્મા જાગૃત બની ગયું છે. હવે તે મારો નેમનાથ પ્રભુને જે માર્ગ એ જ મારે માર્ગ, હું પણ એમની માફક દીક્ષા લેવા ઈચ્છું છું. જેમતીની માતાએ જાણ્યું કે રાજેમત હવે કઈ રીતે સમજે એમ નથી. એણે Page #891 -------------------------------------------------------------------------- ________________ ર શારદા સુવાસ દીક્ષા લેવા માટે મક્કમ નિર્ણય કર્યો છે એટલે કહે છે તે મારી વહાલી પુત્રી ! શું તું દીક્ષા લેવાની વાત કરે છે ? દીક્ષા એ કંઈ નાના બાળકને રમવાનું રમકડું નથી કે જલદી લઈ શકાય. સંયમ લે એ તે મીણના દાંતે લેખંડના ચણા ચાવવા જેવું કઠીન કામ છે. બેટા! તું દીક્ષાની વાત છેડી દે. તારાથી સંયમ પાળી શકાશે નહિ કારણ કે મોટા મોટા દ્ધાઓ પણ સંયમ માર્ગનું પાલન કરવામાં અસમર્થ છે, તે પછી તારા જીવી સુકેમળ રાજકુમારી કેવી રીતે સંયમનું પાલન કરી શકશે? તું તે રાજમહેલમાં જન્મી છે ને રાજમહેલમાં ખૂબ લાડકોડથી ઉછરી છે. આટલી બધી દાસીએ તારી સેવામાં હાજર રહે છે. તું મખમલની મૂલાયમ શૈયા ઉપર સૂવે છે. કદી ખુલ્લા પગે ચાલી નથી. ઉગતા સૂર્યના કિરણે તારા મુખ ઉપર પડે ત્યાં તારું મુખ લાલઘૂમ થઈ જાય છે, તે આ સંયમના કષ્ટ તું કેવી રીતે સહન કરી શકીશ? દીક્ષા લીધા પછી તારે ખુલ્લા પગે ચાલવું પડશે. વનવગડાની વાટે વિહાર કરતા ખાડા ને ટેકરા આવશે, કાંટાને કાંકરા પગમાં ભેંકાઈ જશે ત્યારે લેહીની ધાર થશે. ઉનાળાના દિવસોમાં ધરતી ધખધખી ઉઠશે. એવી ધમધખતી ગરમીમાં ગૌચરી જવું પડશે. પગે ફેલ્લા પડશે. ગૌચરીમાં લૂખા સુકા ને ટાઢા-ઉના ભેજન મળશે. તે નહિ ભાવે તે કાઢી નંખાશે નહિ. જેવું મળશે તેવું સમભાવપૂર્વક ખાવું પડશે એ તે ઠોક પણ ગૌચરી જઈશ ત્યાં કઈ માન આપશે ને કેઈ અપમાન કરશે એ તારાથી કેમ સહન થશે? ગૌચરી લેવા જઈશ અને તને કઈ નહિ આપે ત્યારે તને ખેદ નહિ થાય ને? આ બધી બાબતેને તું ખૂબ વિચાર કરીને દીક્ષા લેવાની વાત કરજે. સંયમ માર્ગમાં ઘણું કષ્ટ સહન કરવું પડે છે. આ તારું સુકમળ શરીર એ દુઃખ સહન કરી શકે એમ નથી. રાજેમતી કહે છે માતા ! તું મને કહે છે કે સુકેમળ છે, રાજકુમારી છે. તે આવા કષ્ટ સહન નહિ કરી શકે. તે વિચાર કર, હું રાજકુમારી છું તે નેમકુમાર પણ એક સુકોમળ રાજકુમાર જ છે ને? એ સહન કરવા સંયમના પથે ચાલી નીકળ્યા તે શું મારાથી સહન નહિ થાય? હું બધું જ સહન કરી શકીશ. માતા ! તું એની ચિંતા ન કરીશ, ત્યારે માતા કહે છે બેટા ! બીજું બધું તે ઠીક, પણ આ તારા માથા ઉપર શેભતા કાળા ભંમર જેવા વાળ અને આ ચાબુક જેટલો લાંબે તારે ચટલ છે. એ વાળ ભાજીપાલાની જેમ ચૂંટવા પડશે. એક વાળ ખેંચાતા કેટલું કષ્ટ પડે છે તે આખા માથાના વાળ હાથથી ચૂંટવા પડશે ત્યારે કેવી વેદના થશે? એને તે વિચાર કર્યો? જેમતી કહે છે હે માતા ! જે મનુષ્યને જે કાર્ય કરવાની લગની લાગે છે એને માટે કઈ વાત મુશ્કેલ રહેતી નથી. જે કાયર હેય એને જ મુશ્કેલ લાગે છે. એક વખત એક મહાત્મા પિતાના વસ્ત્ર, પાત્ર વિગેરે ઉપકરણે લઈને પહાડ ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે એક છોકરી એના ભાઈને લઈને પહાડ ઉપર ચઢી રહી Page #892 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૨૭ હતી. મહારાજના હાથમાં સામાન જોઈને પેલી છેકરી પૂછે છે મહારાજ! તમને ભાર નથી લાગતું? ત્યારે મહારાજે એને કહ્યું-બહેન ! તું આટલી નાની છું ને આ ઇકરાને ઉંચકને પહાડ ઉપર ચઢે છે તે તું થાકી નહિ જાય? ત્યારે કરી કહે છે મહારાજ આ તે મારો ભાઈ છે. મને મારા પ્રાણથી પણ અધિક વહાલે છે. આ તે એક જ ભાઈ છે પણ આવા બે ભાઈને ઉંચકીને ચઢવું પડે તે પણ મને થાક નહિ લાગે, કારણ કે મારો ભાઈ મને બહુ વહાલે છે, ત્યારે મહારાજે કહ્યું–બહેન ! તને જેમ તારો ભાઈ વહાલે છે એટલે એને ઉંચકીને ચઢતા થાક નથી લાગતે તેમ મને પણ મારે સંયમ મારા પ્રાણથી પણ અધિક વહાલે છે. એ સંયમનું પાલન કરવા માટેના સાધને ઉંચકવામાં થાક લાગે ખરો ? જેને જે વસ્તુ ગમે છે તેના માટે ગમે તેટલું કષ્ટ પડે છે તે કષ્ટ લાગતું નથી. “સંયમની દુશ્મરતા બતાવતા માતાજી - રાજેમતીને પણ નેમનાથ ભગવાન પ્રત્યે પ્રેમ છે. એમણે દીક્ષા લીધી છે તે હવે મારે પણ એમને માર્ગ જ અપનાવ જોઈએ. એ માર્ગે જવામાં જ મારું કલ્યાણ છે. એમ સમજાઈ ગયું છે. એટલે એને સંયમ માર્ગ કઠીન લાગતું નથી પણ એની માતાને તે મોહ છે ને? એટલે સંયમમાં કેવા કેવા કષ્ટો આવશે તે વાત સમજાવીને કહે છે બેટા ! પહેલા તો કેમકુમાર તારી સાથે લગ્ન કર્યા વિના ચાલ્યા ગયા એ માટે તું એમને યાદ કરી કરીને ઝૂરતી હતી. એ બાબતનું તારા દિલમાં કેટલું દુઃખ હતું. હમણું તે એમણે દીક્ષા લીધી એ વાત સાંભળીને પણ બેભાન બની ગઈ હતી ને એટલી વારમાં તારે મેહ ક્યાં ચાલ્યો ગયો? અને તને સંસાર ઉપરથી વૈરાગ્ય કેવી રીતે આવ્યા? નેમકુમારે ભલે દીક્ષા લીધી પણ તને સંયમ લેવાની ધૂન કયાંથી લાગી? સંસારના ભોગવિલાસ ભેગવતા અમારી તે આટલી ઉંમર વીતી ગઈ તે પણ અમને વૈરાગ્ય નથી આવ્યું ને તને વૈરાગ્ય કેવી રીતે આવ્યે? આવી રીતે ક્ષણિક આવેશમાં આવીને કોઈ પણ કાર્ય કરવું તે હાથે કરીને દુખ મેળવવા જેવું છે. નેમકુમારને તેને રાગ છે ને એમણે દીક્ષા લીધી એટલે તું પણ દીક્ષા લેવાની વાત કરે છે પણ એ કામ કંઈ ખાવાના ખેલ નથી. સંયમ લે એ તે માથે મેરૂપર્વતને ભાર ઉપાડવા જેવું છે. તારું એમાં કામ નથી. હું તને સાચું કહું છું, બેટા ! મારી વાત માનીને તું દીક્ષા લેવાની વાત છેડી દે. હું ને તારા પિતા તારા હિતી છીએ એટલે તારા હિત માટે વાત કરીએ છીએ. અમે તારા શત્રુ નથી કે તારા અહિતની વાત કરીએ. માટે જે તને અમારા ઉપર વિશ્વાસ હોય કે મારા માતા-પિતા મારા હિત માટે જ કહે છે તે તું અમારી ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો વિચાર પણ ન કરીશ. માતાજીની વાત સાંભળીને રાજેમતો કહે છે માતાજી! હું તમને એક વાત પૂછું છું કે પત્નીને માટે પતિની આજ્ઞા માનવી આવશ્યક છે કે માતાપિતાની આજ્ઞા માનવી Page #893 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ શારદા સુવાસ આવશ્યક છે? મારા પિતાજી તને કંઈ આજ્ઞા કરે અને બીજી તરફ તારા પિતાજી કંઈ આજ્ઞા કરે તે તું પહેલા તેની આજ્ઞાનું પાલન કરે? મારા પિતાની કે તારા પિતાની ? ત્યારે માતાએ કહ્યું-બેટા ! એમાં પૂછવાનું જ શું હોય ? એ તે તારા પિતાની આજ્ઞાનું જ પાલન કરવાનું હોય ને ! પરણેલી સ્ત્રી પહેલા પતિની આજ્ઞાનું પાલન કરે છે. માતાજી! આ વાત તે તમે પણ સમજે છે ને કહે છે કે પત્નીએ પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તે પછી આપની આજ્ઞા હું ન માનું અને દીક્ષા લઉં તે તે કંઈ અનુચિત તો નથી કરતી ને ? તમે મને દ્રવ્યથી નેમકુમારની સાથે પરણાવી નથી, એમના હાથમાં મારે હાથ સેં નથી પણ હું તે મારા મનના ભાવથી એમને અર્પણ થઈ ચૂકી છું. મેં એમના હાથમાં મારો હાથ સેંપી દીધું છે, પછી એમણે દીક્ષા લીધી એટલે એમની મને આજ્ઞા છે કે હે રાજેમતી ! તું દીક્ષા અંગીકાર કર, અને કદાચ એમની આજ્ઞા ન હોય તે પણ સતી સ્ત્રીને ધર્મ છે કે પતિ જે માગે અનુસરે તે માર્ગે પત્નીએ ચાલવું જોઈએ. માતાજી ! તમારી બધાની દષ્ટિએ નેમકુમાર પરણવા આવ્યા હતા એમ લાગે છે પણ મને તે એમ જ લાગે છે કે તેઓ પરણવાના બહાને મને જાગૃત કરવા આવ્યા હતા. તેઓ મારી પાસે આવ્યા નહિ. મેં એમને દૂરથી નિહાળ્યા પણ એમણે તે મારા સામું જોયું નથી. એમણે તે દૂરથી જ મને જાગૃત કરી દીધી કે હે રાજેમત ! તું મારી સાથે સંબંધ જોડીને મારા માર્ગે આવવા ઈચ્છતી હે તે હું જેમ સંસારના સંબંધને તેડીને સંયમ માર્ગ અંગીકાર કરું છું તેમ તું પણ મારી માફક સંસારના સબંધે તેડીને સંયમ માર્ગ અપનાવી લે. સંસારમાં રહેવાથી ત્રણ કાળમાં કલ્યાણ થવાનું નથી. એમણે પહેલા ત્યાગ માર્ગ અપનાવ્યું અને મને એ માર્ગ અપનાવી લેવાને સંકેત કરી ગયા છે. હું એમ માનતો હતી કે મને તરછોડીને ગયા પણ હવે મને સત્ય સમજાયું કે મને તરછોડીને ગયા નથી પણ મને સાથે લેવા માટે આવ્યા હતા. જો એ મને પરણવા આવ્યા જ ન હત તે મને કયાંથી ખબર પડત. વરસીદાન જ દીધા, પરણ્યા સંયમ નાર, હાથ ઉપર હાથ મૂકી, આ સંયમ ભોર, પ્રીત રાખી નિરધાર, તારી રાજુલ નાર–નેમજી નહીં રે મળે. નેમકુમાર જાન જોડીને મથુરામાં આવ્યા અને પશુડાઓને પિકાર સુણીને એમને બંધનમાંથી મુક્ત કરીને પાછા દ્વારકામાં ગયા ને એક વર્ષ સુધી તે એમણે વષીદાન દીધું ને પછી દીક્ષા લીધી, પણ જ્યાં સુધી મને સાચું ભાન ન થયું ત્યાં સુધી મને મેહ હતું એટલે એમ થતું કે કેમકુમારે મને અન્યાય કર્યો અને મને છોડીને ચાલ્યા ગયા પણ હવે મારે આત્મા જાગૃત બને છે તેથી મને એમ થાય છે કે ભગવાને મને અન્યાય નથી કર્યો પણ મારા ઉપર દયા કરી છે. પશુઓને તે એક જ ભવના બંધનથી Page #894 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૨૯ મુક્ત કર્યા છે પણ મારા તે ભભવના બંધન એમણે તેડાવી નાંખ્યા છે. ભૌતિક સુખની ઈચ્છાઓની પૂર્તિ માટે મારી સાથે અપવિત્ર સબંધ ન જોડતાં એમણે મારી સાથે સાચો પ્રેમ સબંધ જોડીને મને જન્મ-મરણથી બચાવી લીધી છે. તેઓ દ્વારકાથી અહીં મને એમ કહેવા માટે પધાર્યા હતા કે હે રાજેતીશું, તું આ ભવમાં મારી સાથે અપવિત્ર પ્રેમ સબંધ બાંધવા ઈચ્છે છે? આ વખતે આપણે એવા સંસારના અપવિત્ર પ્રેમ સંબંધથી બંધાવું નથી પણ આ ભવમાં આપણે એ પ્રેમસબંધ જોડે છે કે પછી એમાં વિયોગનું દુઃખ ન આવે કે જન્મ મરણનું દુઃખ પણ ન આવે. આ પ્રમાણે સમજાવીને તેઓ પાછા ફર્યા પણ આજ સુધી મારા અજ્ઞાનના કારણે મને સાચી વાત સમજાતી ન હતી તેથી આટલા દિવસથી સંસારિક પ્રેમ સંબંધ માટે દુઃખ પામતી હતી પણ હવે મને નેમકુમાર અહીં પધાર્યા અને પાછા ફર્યા એ વાતનું રહસ્ય બરાબર સમજાઈ ગયું છે. એટલે હવે હું પણ ભગવાનની માફક દરેક છે સાથે પવિત્ર પ્રેમ સબંધ જોડવા માટે સંયમ માર્ગ અંગીકાર કરીશ. રાજેમતીની વાત સાંભળીને એની માતાએ કહ્યું બેટા ! તારા શરીરની સુમળતા જેતા મને લાગે છે કે તું એ દુઃખ સહન કરવા શક્તિમાન નથી. હું તને દીક્ષાની આજ્ઞા કેવી રીતે આપી શકું? ત્યારે રાજેમતીએ કહ્યું-માતાજી! હું જેવી સુકોમળ છું, સુખમાં ઉછરી છું તે શું નેમકુમાર પણ મારી માફક સુકમળ નથી? એ સુખમાં જ ઉછર્યા છે ને ? એમણે પણ કયાં દુઃખ જોયું છે? તેઓ જે આવા દુષ્કર સંયમનું પાલન કરશે તે શું હું નહિ કરી શકું? હું સંયમ લઈને એમના માર્ગે જ ચાલીશ. તેઓ જે સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે તે સુખને હું પણ પ્રાપ્ત કરીશ, માટે આપ મને કશે નહિ. રાજેમતી આ પ્રમાણે એની માતાને કહી રહી છે. હવે એની માતા એના પિતાજીને વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે ચરિત્ર - પરદુઃખભંજન જિનસેન પ્રધાન તલવારથી પિતાનું ગળું કાપવા તૈયાર થયે ત્યારે રાજાના દિલમાં થયું કે શું આ જીની પવિત્રતા છે! એક મારા બચાવ ખાતર ત્રણ ત્રણ જીને વધ થઈ ગયો, અને ચેથાને વધ થઈ રહ્યો છે. હું એને મરવા નહિ દઉં. આ તે મનુષ્યના રૂપમાં ભગવાન આવ્યા છે. એમ વિચારીને રાજાએ એના હાથમાંથી તલવાર ઝુંટવી લીધી ને કહ્યું હવે તારે ભેગ આપ નથી. દેવીને ભેગ જોઈએ તે માટે આપવા તૈયાર છું, ત્યારે જિનસેન પ્રધાને કહ્યું મહારાજા ! આપ દૂર ખસી જાઓ. મને કશે નહિ. મારી કુળદેવી સમાન પત્ની ચંપકમાલા અને કુળદીપક સમાન દાનસેન અને શીલસેન બે પુત્રે ગયા. હવે હું જીવીને શું કરું? હવે મને મારા જીવનમાં કંઈ રસકસ કે સારા દેખાતા નથી, માટે હવે આપ મને આગ્રહ કરશે નહિ. મને મરવા દે. આપને જીવાડવા ખાતર હું જાઉં છું એટલે મને તે આનંદ Page #895 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ શાઢા સુવાસ છે. આ૫ ખુશીથી રાજ્ય કરે. એમ કહીને જિનસેન રાજાના હાથમાંથી તલવાર લઈને પિતાનું મસ્તક ઉડાડવા તૈયાર થયે. | ઈતિને પ્રગટી કાલીદેવી, મા તકે કર દીના, કુંવર કહે મેં નહીં માનૂગા, ગયે મેરે કુલ નગીના. જિનસેન પિતાના ગળે તલવાર મારવા જાય છે ત્યાં એકદમ સાક્ષાત્ મહાકાળી દેવી પ્રગટ થઈને દિવ્ય અવાજથ બાલી સબૂર...જિનસેન સબૂર કર. હું તને માફ કરું છું. તારે ભેગ દેવાનો નથી, ત્યારે જિનસેન કહે છે માતાજી! હવે તમે મને માફ કરી તે પણ શું તે ન કરે તે ય શું! મારી પ્રાણપ્યારી પત્ની ગઈ, મારા બબ્બે પુત્રો ગયા. હવે મારે જીવવાને શું અર્થ છે? હવે મારે જીવવું નથી, ત્યારે દેવીએ કહ્યું-દીકરા! શાંત થા. દેવલેકમાં ઈન્દ્ર મહારાજાએ તારી પ્રશંસા કરી હતી કે મૃત્યુલોકમાં જિનસેનકુમાર મહાન પરોપકારી પુરૂષ છે. પિતાના પ્રાણનું બલિદાન આપીને પણ બીજાનું હિત કરવા તત્પર રહે છે. ધન્ય છે એની પવિત્ર ભાવનાને ! આ તારી પ્રશંસા મારાથી સહન ન થઈ. મને એમ થયું કે ઈન્દ્ર મહારાજાની આજ્ઞાનું ખડે પગે પાલન કરીએ છીએ છતાં અમારી પ્રશંસા કરતા નથી ને એની આટલી બધી પ્રશંસા કરે છે? આ સંસારમાં આપણે નજરે જઈએ છીએ ને કે કઈ માણસ કેઈની પ્રશંસા કરે તે બીજાથી સહન થતું નથી. કોઈ વધારે સુખી થઈ જાય તે પણ બીજાથી સહન ન થાય એટલે એના ઉપર ઈર્ષ્યા કરે, એની નિંદા કરે અને એને હલકે પાડવાના પ્રયત્ન કરે છે તે રીતે દેવલેકમાં પણ મિથ્યાત્વી દેવેને બીજાની પ્રશંસા સહન થતી નથી. પપકારનું ફળ” – આ કાલીદેવીનું નામ ધરાવતી દેવી કહે છે જિનસેનકુમાર ઈન્દ્ર મહારાજાએ તારી પ્રશંસા કરી તે મારાથી સહન ન થઈ, તેથી તારી પરીક્ષા કરવા માટે મેં આ માયાજાળ બિછાવી હતી પણ હવે મને સમજાયું કે જેવી તારી પ્રશંસા સાંભળી હતી તે જ તું છે. ધન્ય છે તારી પરેપકાર ભાવનાને ! તારી જનેતાને પણ ધન્ય છે કે આવા દેવ જેવા દીકરાને જન્મ આપે છે. હું તારા જેટલા ગુણ ગાઉં એટલા ઓછા છે. આ પ્રમાણે બલીને દેવીએ જિનસેનકુમારને ખૂબ ધન્યવાદ આપ્યા, પછી તરત જ દેવીએ અદશ્ય કરેલી પત્ની ચંપકમાલા અને દાનસેન અને શીલસેન બે કુમારને એની સામે લાવીને મૂકી દીધા. આ જોઈને જિનસેનપ્રધાન અને રાજા તે જાણે આશ્ચર્યચકિત બની ગયા કે હમણાં જેના મસ્તક ઉડાડ્યા હતા એ અહીં જીવતા ક્યાંથી આવ્યા? એમને વિચારમાં પડેલા જોઈને દેવીએ બધી વાત સ્પષ્ટ કરી કે મેં એમને અદશ્ય કર્યા હતા અને તમે જેને મારી નાંખ્યા એ તે કૃત્રિમ રૂપ હતા. આથી જિનસેન પ્રધાન અને મહારાજાને ખૂબ આનંદ થયે. જિનસેનકુમારની પરેપકાર ભાવનાથી પ્રસન્ન થઈને એને રોહિણી અને પ્રજ્ઞપ્તિ આદિ ઘણું વિદ્યાઓ આપી અને કામકુંભ આવે Page #896 -------------------------------------------------------------------------- ________________ ૮૦૧ શારદા સુવાસ અને દરેકની વિધિ કેવી રીતે કરવી અને એનાથી શું લાભ થાય છે તે બધી વાત સમજાવી દીધી ને કહ્યું કે હું કાલીદેવી નથી પણ તારી પરીક્ષા કરવા આવેલી દેવી છું. બંધુઓ! વિના સ્વાર્થે પિતાનું સુખ જતું કરે છે તેને કે મહાન લાભ થાય છે! જિનસેનકુમારે રાજાને બચાવવા માટે પિતાનું જીવન કુરબાન કર્યું. એને ખબર ન હતી કે આ મારી પરીક્ષા છે. એ તે પિતાને પ્રાણ દેવા તૈયાર થયું હતું ને? પણ કટીમાંથી પાર ઉતર્યો તે દેવી પ્રસન્ન થઈ. તેને ઘણી વિદ્યાઓ મળી ને ઈચ્છિત સુખ આપનાર કામકુંભ મળ્યો અને દેવીએ કહ્યું જ્યારે તારે મારી જરૂર પડે ત્યારે યાદ કરજે તે હું આવીને હાજર થઈશ. આ રીતે કહીને દેવી અદશ્ય થઈ ગયા, પછી રાજા પ્રધાનને ખૂબ વાજતે ગાજતે નગરમાં લઈ ગયા. હવે બધા આનંદપૂર્વક રહેવા લાગ્યા પણ કુદરત એને આનંદથી રહેવા દેતી નથી. માનપુરૂષને કંઈ ને કંઈ ઉપાધિ આવ્યા કરે છે. હવે અહીં શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૯૦ આ વદ ૯ ને બુધવાર તા. ૨૫-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, પરમ ઉપકારી તીર્થંકર પ્રભુએ જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંત પ્રરૂપ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં નેમનાથ ભગવાન અને રાજેમતીની વાત ચાલે છે. એમનાથ ભગવાને દીક્ષા લીધી તે વાત સાંભળીને એને ખૂબ દુઃખ થયું અને સાથે પિતાના પાપકર્મોને પશ્ચાતાપ કરતા તેને જાતિમરણ જ્ઞાન થયું. જ્ઞાન દ્વારા પૂર્વભવે જોયા પછી સંસાર ઉપરથી તેનું મન ઉઠી ગયું અને ભગવાને જે માર્ગ લીધે એ માર્ગે જવા તૈયાર થઈ હળુકમી આત્માઓને સત્ય વસ્તુનું ભાન થતાં સંસારને લાત મારીને નીકળી જાય છે પણ તમને તે સંતે સંસારનું સ્વરૂપ ગમે તેટલું સમજાવે પણ વૈરાગ્ય આવતું નથી. સંસારના મેહમાં ઉંડ ને ઉડા ખૂંચી રહ્યા છે, પણ જરા વિચાર કરશે તે સમજાશે કે આ સંસાર કેવો છે! સંસાર સાગરમાં રાગના મેટા ભેરીંગ કુંફાડા મારી રહ્યા છે. આંખમાંથી અગ્નિ વરસાવતા દષ્ટિવિષ ભેરીંગ કરતા પણ રાગના કાળીનાગનું દમન કરવું મુશ્કેલ છે. સમુદ્રના પેટાળમાં પડીને મહાન યત્નપૂર્વક રત્ન મેળવવા છે. સમુદ્રમાં ઉપર પાણી ખારુ છે ને અંદર કિંમતી રને ઝળહળી રહ્યા છે. એ રત્ન મેળવવા જતાં વહેપારીઓને ઘણું જ મુશ્કેલી વેઠવી પડે છે. જંતુ કરડી ન જાય તેની પણ ખૂબ સાવધાની રાખવી પડે આટલી બધી મુશ્કેલીઓને પાર કર્યા પછી સફળતાપૂર્વક વહેપારી રન્નેને ગ્રહણ કરી શકે છે. આવી જ રીતે સંસાર સમુદ્રના ખારા પાણીની દેતી છોડીને શાંત અને સમાધિ Page #897 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ શારદી સુવાસ પૂર્ણ જીવન જીવવાની ઈચ્છા રાખનારા સંચમી આત્માઓ પણ સંયમ માર્ગમાં આવતી મુશ્કેલીઓ આનંદપૂર્વક વેઠીશ તેમ પહેલેથી જ વિચાર કરી લે છે. કેઈપણ કાર્યમાં ઉપરછલી નજરે જોયા કરતા એના ઉંડાણમાં ઉતરવાથી જ સાચી વસ્તુ પ્રાપ્ત થાય છે. કહેવાય છે ને કે “માંહી પડેચા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જે ને.” આ વાત બરાબર વિચારી લેવાની જરૂર છે. આવી રીતે ધર્મને પણ ઉપરછલી નજરે નહિ જોતાં એના ઊંડાણમાં ઉતરીને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. આત્મિક સુખ અને સમાધિ મેળવવા માટે ધર્મારાધના કરવાની જરૂર છે. ધર્મારાધના માટે ઉપયોગી સાધને એકઠા થયા પછી બાહ્ય ઉપાધિથી અળગા બની આંતર સમાધિના માગે આગળ વધવું જોઈએ. અનંતજ્ઞાની ભગવંતે એ ધર્મના એકેક માર્ગની પ્રરૂપણ અનંતજ્ઞાનથી સર્વજીના સર્વ ભાવેને જણને ત્રણકાળમાં અવ્યાબાધપણે કરી છે. આવા ઉત્તમ ધર્મની સાધના કરવા તત્પર બનેલા સાધકને અંતરના ઉંડાણમાં ઉતરતા અનાદિકાળથી અો જમાવીને બેઠેલા રાગાદિ ભેરીને એને ભય પમાડીને એ માર્ગેથી ચલિત કરવા માટે સામાં ધસી આવે છે પણ જે સાધક એ રીંગથી ભય પામીને દૂર ભાગી જાય તે એને માર્ગ કાંટાળે બની જાય છે અને જે એને જીતી લે તે એને માર્ગ નિષ્કટક બની જાય છે. બંધુઓ ! જ્યાં રાગ હોય ત્યાં દ્વેષનો દાવાનળ ફાટી નીકળે છે. નાનકડી ચીનગારીમાંથી મહાનલ સર્જાતા વાર લાગતી નથી. રાગ અને દ્વેષ એ જીવના મહાશત્રુઓ છે. તે અનાદિકાળથી આત્માનું અહિત કરી રહ્યા છે. ઝેરની કણી નાનકડી દેખાતી હોય પણ એ મહાવિષ પિટમાં પડતા જ ભયંકર પરિણામ સજી દે છે. રાગની છાયા નીચે જીવનારને શાંતિ મળતી નથી. રાત દિવસના રઝળપાટ પછી આત્મા શાંતને દમ ખેંચી શક્તો નથી. રાગની રામાયણ કંઈ જેવી તેવી નથી. ભયંકર કટીની છે. એ રણની આગમાં કંઈક જીવે ઝડપાઈ ગયા છે. રંગરાગને રાગીને ત્યાં કાયમ હેળી જતી હોય છે અને રાગના ત્યાગીને ત્યાં કાયમ દિવાળી છે. બેલે, તમને હળી ગમે છે કે દિવાળી ? (તામાંથી અવાજ - દિવાળી) ગમે છે દિવાળી પણ પેટાવવી છે હળ. આવું કેમ બને છે? આનું કારણ એક જ છે કે જિનવાણ રૂપ અમૃતને આસ્વાદ હજુ સુધી જીવે ચાખે નથી. શાસ્ત્રોમાં ભગવંત ફરમાવે છે કે રાત-દિવસ જિનવાણીરૂપ ઉપશમ રસના અમૃતથી જેનું મન સદા સીંચાયેલું રહે છે તે રાગ રૂપ કાળા ભેરીંગની ઝેર વમતી ઉર્મિઓથી કદી બળતું નથી. જેના અંતરમાં રાત-દિવસ જિનવાણીનું રટણ ચાલતું હોય એ જિનવાણીરૂપી અમૃતનું પાન કરનારને રાગનું ઝેર શું કરી શકે ? એ ઝેર ઉતારવાને જાદુ તે જિનવાણીમાં જ છે. ઉપશમ ભાવના તારણે આત્મદ્વારે લટકતા હોય એને સદા લીલાલહેર હોય છે. જે મનુષ્યની પાસે જિનવાણીરૂપી અમૃતને ઘડા ભરેલા હોય તે ગમે ત્યારે અમૃતનું પાન કરી શકે છે. અનાદિકાળના રાગનું ઝેર ઉતારવા જિનવાણ ઉપર શ્રદ્ધા કરવાની અવશ્ય Page #898 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જરૂર છે. ચતુર ચેતનદેવે વિચાર કરવાની જરૂર છે કે આ અસાર સંસારની નશ્વર સામગ્રીમાં મમવ ધારણ કરીને મારે મારા જીવનરૂપી નંદનવનમાં આગ લગાડીને ભવ બગાડ નથી. સંપત્તિના શરણે રાગમય જીવન જીવનાર પિતાના જીવનમાં પ્રલયને સજે છે. રાગની સારેગમ સર્વનાશ માટે આહ્વાન આપતી રહે છે, માટે જે સર્વનાશના પાશમાંથી છૂટવું હોય તે શુદ્ધભાવે શ્રદ્ધાપૂર્વક જિનવાણીનું પાન કરે. આ સંસારમાં વ્યાપી ગયેલા રાગ રૂપી ઝેરનું જે કઈ મારણ હેય તે તે જિનવાણીનું સુધાપાન છે. ઝેરનું મારણ આપણી પાસે હોય તે ઝેરથી ડરીને દૂર ભાગવાની કોઈ જરૂર નથી. ઝેર એની જાતે જ તમારાથી દૂર ભાગી જશે. રાજેમતેં જ્યાં સુધી સમજી ન હતી ત્યાં સુધી એને નેમકુમારને રાગ રડાવતે હતે પણ જાતિસ્મરણ જ્ઞાન થતા રાગની આગ બૂઝાઈ ગઈ અને આત્મા વૈરાગ્ય ભાવનાથ વાસિત બન્ય, પછી એની માતાએ એની સામે સંયમમાં કેવા કેવા કષ્ટ પડશે તે વાત સમજાવી છતાં ન માની ત્યારે છેલ્લે કહે છે બેટા! તું બધું દુઃખ ભલે સહન કરી લઈશ પણ જ્યારે કામવાસનાના કીડા તને સતાવશે ત્યારે તું હેરાન થઈશ. આ સાંભળી રામતી કહે છે માતા ! હું મારા મનને સંયમ ભાવમાં જ લીન રાખીશ. જ્ઞાન-ધ્યાનમાંથી ચિત્તને બહાર નીકળવા જ નહિ દઉં, પછી કામના કીડા મને ક્યાંથી સતાવશે? સંયમ માર્ગમાં મારે કેવા કેવા ઉપસર્ગો અને પરિષહ સહન કરવા પડશે એ બધી વાતને વિચાર કરીને મેં દીક્ષા લેવાનું નક્કી કર્યું છે, માટે આ બાબતમાં તમે નિશ્ચિંત રહે. રાજેમતીને જવાબ સાંભળીને એની માતાના મનમાં થઈ ગયું કે હવે મારી દીકરી સંસારમાં રહેશે નહિ. એને વધુ શું કહેવું ? વધારે કંઈ પણ કહેવું એ એના દિલને દુભાવવા જેવું છે. હવે અમારે એને દીક્ષાની આજ્ઞા આપવી જોઈએ. એ વિચાર કરીને ધારણી રાણીએ ઉગ્રસેન રાજા પાસે આવીને રામતીના વૈરાગ્યની વાત કરી, ત્યારે તેમના દિલમાં પણ થઈ ગયું કે આપણી લાડકડી વહાલસેથી રાજેમતીને પરણાવવા આપણે ઘણાં ઘણાં પ્રયત્ન કર્યા પણ એ ન સમજી. હવે એ સંયમના પુનિત પંથે પ્રયાણ કરવા ઈચ્છે છે તે હવે આપણે એને દીક્ષાની આજ્ઞા આપવી જોઈએ. આત્માનું સુખ મેળવવા માટે સંયમ માર્ગ જ શ્રેષ્ઠ છે. સંયમ વિના કલ્યાણ થવાનું નથી. આમ સમજીને માતા-પિતા રાજેતીને દીક્ષા આપવા માટે શું કરવું તે વિચાર કરવા લાગ્યા. દેવાનુપ્રિયે ! જેને જે કાર્યમાં મન લાગી જાય છે તેને માટે કઠીનમાં કઠીન કામ પણ રહેલું બની જાય છે અને જે રસ નથી હોતે તે પહેલું કાર્ય પણ કઠીન બને છે. રાજેમતને સંયમની લગની લાગી છે એટલે એની માતાએ એની સામે સંયમના કષ્ટનું વર્ણન કર્યું તે પણ એનું મન પાછું ન પડ્યું કે હું આ કષ્ટ કેવી રીતે સહન કરી શકીશ! તમને સાધુના પરિષહ દુઃખરૂપ લાગે છે ત્યારે સાધુને સંસાર દુઃખરૂપ લાગે છે, શા. સુ. ૫૩ Page #899 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ શારદા સુવાસ જેને જેમાં રસ હોય છે એમાં એને આનંદ આવે છે. શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં કે માણસના મનમાં એમ થાય કે આ માછલીઓ બિચારી પાણીમાં ઠરી જશે, માટે લાવ હું એને બહાર મૂકી દઉં. દયાળુ દયા કરીને બહાર કાઢે છે. પણ માછલી પાણું વિના તરફડીને મરી જાય છે. એમ જ્ઞાનીઓને તમારી દયા આવે છે કે આ બિચારા જીવનું શું થશે? તેથી તમને સમજાવે છે પણ તમને સંસારમાં રસ છે એટલે આટલું દુઃખ હોવા છતાં તમને સુખ દેખાય છે. રાજેમતીને હાહાડની મીજામાં સંયમને રંગ લાગે છે. એના દિલમાં અપૂર્વ આનંદ છે. અહો મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે મારા નાથે આઠ આઠ ભવની પ્રીત ટકાવવા માટે અહીં આવીને મને જાગૃત કરી. એ જે મને પરણવા માટે પધાર્યા ન હોત તે હું કયાં જાગૃત બનવાની હતી! ક્યાંય મેહ નિદ્રામાં આળોટતી હત. મહાન પુરૂષનું આગમન અને સંદેશ આપી જાય છે. મેટા રે માનવીના પાવન પગલા, આત્મ કલ્યાણને માર્ગ બતાવે, નશ્વર દેહના પ્રેમથી અધિકે, આત્મપ્રેમને પંથ બતાવે, સંકેત સ્વામીને હવે સમજાય, સતી રાજુલ સંયમપથે જાય... શજેમતી મનમાં ને મનાથ પ્રભુને ઉપકાર માનતી વિચાર કરે છે કે નાથ ! આપના જેવા મહાનપુરૂષને પગલે મથુરાનગરી પાવન થઈ ગઈ. આપ મને નશ્વરદેહની પ્રીત તેડીને શાશ્વત આત્માની સાથે પ્રેમ જોડવાનો શુભ સંકેત કરવા આવ્યા હતા, પણ અત્યાર સુધી હું મેહમાં પાગલ બનેલી હતી તેથી આપનો સંકેત મને સમજાયે નહિ, હવે હું સાચી વાત સમજી શકી છું, એટલે આપે બતાવેલા પુનિત પંથે આપની પાછળ આવીશ. જેમતી પિતે તે વૈરાગ્ય પામી પણ સાથે પિતાની સાત (૭૦૦) સખીઓને પણ સંસારની અસારતા સમજાવે છે. રામતી વિરક્ત બનીને સંસારમાં વૈરાગ્ય અવસ્થામાં પિતાજીને ઘેર રહીને જ્ઞાનને અભ્યાસ કરવા લાગી. એને ઝળહળતે વૈરાગ્ય જોઈને એના માતા-પિતાના દિલમાં થયું કે હવે આપણી રામતીને સંસારને બિલકુલ રાગ નથી. એ એની આરાધનામાં જ મસ્ત છે. હવે એને સંસારમાં પાડવાની વાત કરવી એ એના દિલને દુભવવા જેવું છે, માટે એને જેમાં રસ છે તે કાર્ય કરવા દે. એનું મન આનંદમાં રહે તે જ આપણે આનંદ છે. રાજેમતીની ૭૦૦ સખીઓ પણ એના જેવી વૈરાગી બની ગઈ. આ પ્રકારે વિશુદ્ધ ભાવનાવાળી બનેલી રાજેમતી વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ સાથે જ્ઞાનાભ્યાસ કરતી પિતાને સમય વ્યતીત કરવા લાગી. જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યામાં લીન રહેવાથી તેને દિવસે સુખપૂર્વક વ્યતીત થવા લાગ્યા. - આ તરફ નેમનાથ ભગવાને વિતક પર્વત ઉપર દીક્ષા લીધી, પછી કૃષ્ણવાસુદેવ Page #900 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૩૫ સમુદ્રવિજ્ય આદિ દશ દશાહે તેમને આશીર્વાદ આપી વંદન કરીને પાછા ફર્યા હતા અને ભગવાને પણ ત્યાંથી એક હજાર સંતેની સાથે વિહાર કર્યો હતો. તેમનાથ ભગવાન દીક્ષા લીધા પછી ચેપન દિવસ સુધી છદ્મસ્થાવસ્થામાં ગ્રામાનુગ્રામ વિચર્યા પછી તેઓ પાછા રૈવતક પર્વત ઉપર પધાર્યા અને ત્યાં તેમણે અઠ્ઠમ તપ કરીને ધ્યાનસ્થ બનીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. રાષભદેવ ભગવાનને દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન થયું છે. મહાવીર ભગવાનને સાડા બાર વર્ષ અને પંદર દિવસ પછી કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. મલલીનાથ ભગવાનને દીક્ષા લીધી તે જ દિવસે ચોથા પ્રહરે કેવળજ્ઞાન પ્રગટ થયું હતું અને તેમનાથ ભગવાને દીક્ષા લીધા પછી ચેપન દિવસ બાદ પંચાવનમા દિવસે ઘાતી કર્મોને ક્ષય કર્યો ને કેવળજ્ઞાનની જત પ્રગટાવી. ઘાતી કર્મો એટલે શું ? તે જાણે છે ને? જે કર્મો આપણુ આત્માના જ્ઞાનાદિ ગુણે ઉપર ઘા કરે તેને ઘાતી કર્મો કહેવાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતી કર્મો છે. અઘાતી કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણેને કોઈ જાતની હાની કરતા નથી. ચાર ઘાતી કર્મે આત્માના ગુણને આવરવામાં બાધારૂપ છે. નેમનાથ ભગવાને દીક્ષા લઈને પરમ પુરૂષાર્થ કરીને ચેપન દિવસમાં ઘાતી કર્મોનો ઘાણ કાઢી નાંખે ને અનેક સૂર્યો કરતાં પણ અતિ નિર્મળ, તેજસ્વી કેવળજ્ઞાનની જાત પ્રગટાવી. ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થતાંની સાથે જ દેવકમાં ઈન્દ્રોના આસન ડોલવા લાગ્યા, એટલે દેવેએ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને જોયું તે નેમનાથ ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તે જાણીને ઈન્દ્રો પિતાના સામાનિક આદિ ઘણું દેના પરિવાર સાથે હર્ષભેર રૈવતક પર્વત ઉપર આવ્યા અને ભગવાનના સસરણની રચના કરી, પંચવણ અચેત દિવ્ય પુછપની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુર્લૅભીના દિવ્ય ધ્વનિ ગાજી ઉઠયા અને હર્ષભેર કરે છે તેમનાથ ભગવાનને કેવળજ્ઞાન મહત્સવ ઉજવવા હાજર થઈ ગયા. તીર્થકર પ્રભુની અને સામાન્ય કેવળજ્ઞાનીની પુન્નાઈમાં ફરક હોય છે. તીર્થંકર પ્રભુની પુનાઈને કારણે ઈન્દ્રો અને દેવો સસરણની રચના કરે છે. અશેકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, પ્રભુના માથે ત્રણ ત્રણ છત્ર ધરવા, ચામર વીંઝવા વિગેરે કરે છે. એમાં પ્રભુને તો કઈ ઈચછા હોતી નથી, પણ એમની પુન્નાઈના થેક એ ભવમાં જ ખપાવવાના હોય છે, એટલે સમકિતી દેવે આ બધું કરે છે. પ્રભુને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવતા ઈન્દ્રો અને દેવે હર્ષઘેલા થઈને બોલવા લાગ્યા. અહે પ્રભુ! અમે આવું જ્ઞાન કયારે પ્રાપ્ત કરીશ? અમને આ અવસર કયારે પ્રાપ્ત થશે? - આ તરફ દેના ટેળા રવતક પર્વત ઉપર ઉતર્યા છે. બીજી તરફ વનપાલકે નેમનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાના સમાચાર દ્વારકા નગરીમાં કુણુવાસુદેવને આપ્યા. આ શુભ મંગલ સમાચાર સાંભળીને કૃણવાસુદેવના સાડા ત્રણ ક્રોડ મરાય ખીલી ઉઠયા. Page #901 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શાશ્તા સામ મંગલ વધામણી આપવા આવનાર વનપાલકને ખૂબ ધન આપીને સંતુષ્ટ કરીને વિદાય કર્યાં અને પછી કૃષ્ણવાસુદેવ, ખળદેવ અને સમુદ્રવિજય રાજા હિં દશ દશાડું' રાજાએ તેમજ ખીજા ઘણાં યાદવે અને દ્વારકા નગરીના નાગરિકે પણુ રૈવતક પર્વત ઉપર પહોંચી ગયા. ત્રૌજી તરફ વિરકત ભાવમાં રહેલી રાજેમતીને પણ ખબર પડી કે મારા જીવનઉદ્ધારક, જગતપતિ તેમનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું છે એટલે ઉગ્રસેન મહારાજા, રાજેમતી અને એની સખી આદિ ઘણાં મેટા પરિવાર સાથે રૈવતક પર્વત ઉપર પહોંચી ગયા. ભગવાન સમાસરણમાં બિરાજી રહ્યા છે. દેવ-દેવીઓ, મનુષ્ય-મનુષ્યાણી, તિય ચ—તિય ચાણી આદિ ખાર પ્રકારની પ્રમદા ભરાણી છે. આ જોઇને કૃષ્ણવાસુદેવ, રાજેમતી વિગેરેનું હૈયું હુ થી નાચી ઉઠયુ. અહા પ્રભુ ! આપે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. ધન્ય છે નાથ-અમારા તારણુહાર ! આપનું શાસન જયવંતુ વ. ત્રણ જગતના દુઃખી જીવેાના દુઃખને દૂર કરીને આપ સૌના ઉદ્ધારક અનેા. જય હો...વજય હા...જગતઉદ્ધારક, ત્રિલેાકીનાથ અરિષ્ટ નેમિનાથ અર્હિંત પ્રભુના ! દેવા અને મનુષ્ય વિવિધ શબ્દમાં પ્રભુની સ્તુતિ કરી, વંદન નમસ્કાર કરીને સૌ યથાસ્થાને બેસી ગયા. રાજેમીએ તે તેમનાથ ભગવાન તેમકુમારના વેશમાં વરરાજા મનીને પરણવા માટે આવ્યા ત્યારે દૂરથી જ દર્શન કર્યાં હતા. આજે તે સમેસરણમાં વ્યિઋદ્ધિ સાથે પ્રભુને બિરાજેલા જોઇને એનું હૃદય હર્ષોલ્લાસથી પુલકિત બની ગયું. એના હૈયામાં હ સમાતા નથી. એ અનિમેષ દૃષ્ટિથી પ્રભુને નિહાળી રહી છે. અહા, શું મારા નાથ છે! શું એમના તેજ છે! શું એમના ગુણુ છે ! પછી નેમનાથ પ્રભુના મુખમાંથી દિવ્ય દેશનાની ધારા છૂટી. સૌ શ્રોતાજનેા ષિત હૃદયથી એક ચિત્તે સાંભળવા લાગ્યા. પ્રભુની ધર્મદેશના સાંભળીને અનેક રાજાએ, મહારાજાઓ, શ્રેષ્ઠી અને શ્રીમંતાદિ મનુષ્યા તથા ઘણાં અના વેરાગ્ય પામી ગયા અને ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. ઘણાં મનુષ્યએ શ્રાવકના વ્રત અગીકાર કર્યાં જેમણે દીક્ષા લીધી હતી તેમાંથી વરદત્ત આદિ અઢાર ગણધરા થયા. દરેક તીથ ‘કર પ્રભુને ગણધરો હોય છે. મહાવીર પ્રભુના ગણધર અગિયાર હતા. તૈમનાથ પ્રભુના અઢાર ગણધર હતા. તેમાં વરદત્ત નામે પ્રથમ ગણધર હતા. ભગવાન તા ત્રિપદી-ત્રણ પદ્યમાં ઉપદેશ આપે છે. એ ત્રિપદીમાંથી ગણધર ભગવંતા દ્વાદશાંગી સૂત્રની રચના કરે છે. ગણધર ભગવંતાનું જ્ઞાન વિશાળ હાય છે. આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે अत्थ भासति अरहा, सुत्तं गथति गणहरा निउण । सासणस हियट्ठाए, तो सुत्तं पवत्तइ ॥ અરિહંત ભગવાન અર્થરૂપ વાણી ખેલે છે અને નિપુણ ગણુધર ભગવંતા એ વાણીને Page #902 -------------------------------------------------------------------------- ________________ ૦૩૭ શારદા સુવાસ સૂત્ર રૂપે ગૂંથે છે, ત્યાર પછી શાસનના હિત માટે સૂત્રનું પ્રવર્તન થાય છે. દશાશ્રુતસ્કંધની વૃત્તિમાં આચાર્ય ભગવંતે કહે છે કે સૂત્ર કેને કહેવાય? मुत्तं गणहर रइयं, तहेव पत्तेय बुद्ध रइयं च । सुय केवलिणा रइय, अभिन्नदसपुग्विणा रइयं ॥ ગણધર, પ્રત્યેક બુદ્ધ, શ્રત કેવળી અને અભિન્ન દશપૂર્વધારીના રચેલા ગ્રંથને સૂત્ર કહેવાય છે. ભગવાનના ત્રિપદી ઉપદેશમાંથી આટલા બધા સૂત્રને વિસ્તાર કરવાની જેમનામાં તાકાત છે, આટલું બધું જ્ઞાન જેઓ ધરાવે છે તે ગણધર પદવી પ્રાપ્ત કરી શકે છે. ગણધર પ્રભુએ ગ્રંથિત કરેલા સૂત્રોનું આચાર્ય ભગવંતેએ સંકલન કર્યું તે આપણે આજે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. નેમનાથ પ્રભુના અઢાર ગણુધરે થયા. એમણે ભગવાનની અર્થરૂપે ત્રિપદી વાણમાંથી દ્વાદશાંગી સૂત્રની રચના કરી. તમને થશે કે ગણધર ભગવંતે આટલા બધા જ્ઞાની હેય છે તે પછી ભગવતી સૂત્રમાં મહાવીર પ્રભુના ગણધર ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને છત્રીસ હજાર પ્રશ્નો શા માટે પૂછયા? ભાઈ ! ગણધર પ્રભુનું જ્ઞાન ઘણું છે પણ તીર્થંકર પ્રભુના જ્ઞાનની અપેક્ષાએ તે ભર્યા સમુદ્રમાંથી ચકલીની ચાંચમાં જેટલું પાણુ સમાય તેટલું જ છે. ગણધર પ્રભુના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઘણાં નિર્મળ હોય છે. એ બધું જાણું શકે છે, પણ કેવળ ભગવંત પાસે શિષ્ય સદા જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસુ હોય છે, એટલે પિતાના જ્ઞાનને પ્રયોગ ન કરતા સામાન્યમાં સામાન્ય પ્રશ્નોનું પ્રભુના મુખેથી સમાધાન કરે છે. ભગવાનના મુખેથી દેશના સાંભળીને બધાને ખૂબ આનંદ થયે. રાજેતીને પણ અત્યંત આનંદ થયે. ખૂબ ભવ્ય રીતે ભગવાનને કેવળજ્ઞાન મહત્સવ ઉજવીને વંદન કરીને ઈન્દ્રો અને દેવે પિતાના સ્થાને ચાલ્યા ગયા, પછી કૃષ્ણવાસુદેવ, બલદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાહે તેમજ ઉગ્રસેન રાજા, રાજેમતી અને તેની સખીઓ પિતાના સ્થાને ચાલ્યા ગયા. ભગવાન પણ ત્યાંથી વિહાર કરી ગયા, ત્યાર પછી તેમનાથ ભગવાન રામાનુગ્રામ વિહાર કરતા કરતા એક વખત ઉજ્જયન્ત પર્વતની નજીક આવેલા સહસામ્રવનમાં પધાર્યા ત્યારે રાજેસતી પ્રભુના દર્શન કરવા માટે ગઈ. પ્રભુના મુખેથી અમૃતમય દિવ્ય દેશના સાંભળીને રામતીના વૈરાગ્યમાં એકદમ ભરતી આવી. વૈરાગ્યની ત પ્રગટ થતાં રામતી નેમનાથ ભગવાન પાસે દીક્ષા લેવા તત્પર બની. સૂત્રકાર ભગવંત કહે છે. अह सा भमर सनिभे, कुच्चफणगप्पसाहिए । सयमेव लुचई केसे, धिईमन्ती ववस्सिया ॥ ३०॥ નેમનાથ ભગવાનના મુખેથી ધર્મદેશના સાંભળ્યા પછી પૈયને ધારણ કરનારી તથા ધર્મ અંગીકાર કરવાના અધ્યવસાયવાળી રાજેમતીએ ભમરાના જેવા કાળા તથા સુંદર રીતે Page #903 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ શારદા સુવાસ એળાયેલા લાંબા કેશનું પિતાના હાથે લુંચન કર્યું. રાજેમતી રૂપ અને ગુણથી સંપન્ન હતી. એનું સૌંદર્ય અપ્રતિમ હતું. એના વાળ ઘણાં લાંબા અને મુલાયમ હતા. સ્ત્રીઓની શોભા એના વાળથી છે. અસલના જમાનામાં જે સ્ત્રીને વાળ લાંબા હોય તે ભાગ્યશાળી ગણતી હતી. આજે તે ઉલ્ટી ગંગા વહી રહી છે. સ્ત્રીઓ લાંબા વાળ કપાવીને ટૂંક કરાવે છે ને પુરૂષ વાળ વધારે છે. જમાને હદ વટાવી ગયું છે. યુવાન છોકરાઓ અને છોકરીઓને વેશ સરખા થઈ ગયા છે. રાજેમતીએ આવા કેમળ અને લાંબા કેશને પિતાની જાતે જ લેચ કર્યો. એક વખત એક વાળ ખેંચાય તે ચીસ નીકળી જાય એવી કેમળ રાજમતી આત્મા જાગૃત બનતા એ કષ્ટ ગૌણ બની ગયું. નેમકુમાર સાથે લગ્ન કરીને વરમાળા પહેરવાની હતી તેના બદલે મેક્ષની વરમાળા પહેરીને સંયમના સ્વાંગ સજ્યા. રાજેમતી દીક્ષા લે છે એ વાત સાંભળીને કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજય રાજા વિગેરેને ખૂબ આનંદ થયે. એમના દિલમાં થયું કે રાજેમતી ખરેખર આપની સાચી પુત્રવધૂ છે. એણે સાચું સગપણ રાખ્યું છે, એટલે બધા રાજેમતીના દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા માટે દોડતા આવ્યા હતા. રાજેમતીએ દીક્ષા લીધા પછી તેઓ શું કહે છે. वासुदेवो य णं भणइ, लुत्तसं जिइन्दियं । संसार सागर घोरं, तर कन्ने लहुं लहुंः॥३१ પિતાના જ હાથથી પિતાના કેશનું લુંચન કરનાર તથા પિતાની ઇન્દ્રિયોને જેણે વશમાં લીધેલી છે એવી સાળી બનેલી રાજેતીને કૃષ્ણવાસુદેવ તથા સમુદ્રવિજ્ય રાજાએ આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્રી ! આ સંગ-વિયેગ, જન્મ-મરણ આદિ અનેક દુખેથી ભરેલા ભયંકર ચતુર્ગતિ રૂપ સંસાર સાગરને જલદી જલ્દીથી તરી જા. જે ઉદ્દેશથી તમે દીક્ષા અંગીકાર કરી છે તે ઉદ્દેશ જલદી જલદીથી પૂર્ણ કરે, અર્થાત્ મુક્તિને પ્રાપ્ત કરે. કેટલા સુંદર આશીર્વાદ આપ્યા! સંસારમાં સુખી થવાના આશીર્વાદ તે ઘણાં આપે છે પણ એ આશીર્વાદ તે જીવને સંસારમાં રખડાવે છે. જલદીથી મેક્ષલક્ષમીને પ્રાપ્ત કરવાના આશીર્વાદ એ જ સાચા આશીર્વાદ છે. તમે પણ તમારા સંતાનને આવા આશીર્વાદ આપજે. અહીં લહું–કહું શબ્દને બે વખત પ્રેમ કર્યો છે એનું કારણ ગાથામાં તે માત્ર કૃષ્ણવાસુદેવનું જ નામ છે પણ સમુદ્રવિજય રાજા વિગેરેએ પણ રામતીને આશીર્વાદ આપ્યા છે. તે વાત પ્રગટ કરવા માટે અને જલ્દીથી જલ્દી રાજેમતી એક્ષને પ્રાપ્ત કરે એ માટે બે વખત પ્રગ કરવામાં આવ્યું છે. રાજેમતીએ નેમનાથ પ્રભુના બતાવેલા પરમ પાવનકારી પ્રવજ્યના પુનીત પંથે પ્રયાણ કરીને પતિ પ્રત્યેને સારો પ્રેમ પ્રદર્શિત કર્યો છે. આઠ આઠ ભવની પ્રીતિ નવમા ભાવમાં પણ એણે સંયમ લઈને ટકાવી રાખી. આવા શુદ્ધ અને નિર્દોષ પ્રેમને જે જગતમાં Page #904 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જ મુશ્કેલ છે. આવી પવિત્ર અને ઉત્તમ સતી સાધ્વી સ્ત્રીએથી આ જૈનશાસન ઝળહળતું બન્યું છે. તેમનાથ ભગવાન અને રાજેમતીએ અખૂટ વૈભવ અને સુખને ત્યાગ કરીને ભયુવાનીમાં દીક્ષા લીધી. આવા પવિત્ર આત્માઓને અધિકાર સાંભળીને તમે પણ જીવનમાં બ્રહ્મચર્ય અપનાવજો. દીક્ષા ન લઈ શકે તે આટલું કરો. શું વિચાર થાય છે નટુભાઈ! દીક્ષા લેવાની ભાવના જાગે તે મલાડનું ચાતુર્માસ સફળ થાય. (હસાહસ) દીક્ષા ન લઈ શકે તે બને તેટલું વિશેષ બ્રહ્મચર્યનું પાલન કરવું. એટલું તો અવશ્ય કરજો. રાજેમતીએ દીક્ષા લીધા પછી શું કર્યું તે અવસરે. ચરિત્ર:- સિંહલદ્વીપના મહારાજાનું રક્ષણ કરવા માટે જિનસેન પ્રધાને કેટલે બધે ભેગ આપે. આ બધું નજરે જોઈને રાજાને ખૂબ આનંદ થયે. અહો ! આવા પવિત્ર આત્માએ મારા મહાન પુણ્યોદયે મારા નગરમાં આવ્યા છે. ખૂબ સન્માન કરીને નગરમાં લઈ ગયા. એક દિવસ મટી જાહેર સભા ભરીને જિનસેન પ્રધાને પોતાને માટે કેવું કેવું કષ્ટ સહન કર્યું, એના બાળકે અને પત્નીએ પણ કેટલે ભેગ આપે તે વાત સભા સમક્ષ રજુ કરીને ખૂબ ગુણગાન કર્યા અને પ્રધાનને સારું ઈનામ આપ્યું પણ પ્રધાને કહ્યું મહારાજા ! આમાં કંઈ મેટે ઉપકાર કર્યો નથી. મેં તે મારી ફરજ બજાવી છે. આપ મારા આટલા બધા ગુણગાન ન કરે. રાજા કહે છે આપ તે મહાન ગુણીયલ છે. હું કંઈ વિશેષ પ્રશંસા કરતા નથી. જેનામાં જે ગુણ હોય છે તે મારે કહેવા જ જોઈએ. તમે આજે ન હેત તે મારી શી દશા થાત? આપના પુનીત પગલે મારા બધા વિદને દૂર થયા છે. જિનસેનકુમારે વેશ્યાના ઘરના દ્વાર ખેલ્યા ત્યારથી જ રાજાને તેના પ્રત્યે પ્રેમ હતે. પછી એણે રાક્ષસને ઉપદ્રવ દૂર કર્યો અને મહાકાલી દેવીને પિતાનું રક્ષણ કરવા માટે પિતાને ભેગ આપવા તૈયાર થશે. આ બધું બનતા એના પ્રત્યે રાજાને અનેક ગણે પ્રેમ વધી ગયે. રાજા અને પ્રધાનના તન જુદા છે પણ મન એક થઈ ગયા હોય તેમ એકમેક બનીને પ્રેમથી રહેવા લાગ્યા. પ્રધાન ન હોય તે રાજાને ગમે નહિ અને રાજા ન હોય તે પ્રધાનને ન ગમે. એ રીતે દૂધ સાકરની જેમ પ્રેમથી એકબીજાની પ્રશંસા કરતા આનંદથી સુખપૂર્વક રાજા, પ્રધાન અને પ્રજાના દિવસે જવા લાગ્યા. દુખિયારી મદનમાલતીની વહારે – આ રીતે સુખમાં ઘણું દિવસો પસાર થયા. એક દિવસ જિનસેન પ્રધાન વનકીડા કરવા માટે જંગલમાં ગયે ત્યાં ગાઢ જંગલમાં કઈ સ્ત્રી કરૂણસ્વરે રૂદન કરતી હોય એ અવાજ સંભળાયે, એટલે પરેપકારી સાહસિક જિનસેનકુમારના મનમાં થયું કે આ અઘોર અટવીમાં કેણ સ્ત્રી રૂદન કરી રહી છે! લાવ, જેઉં તે ખરે! જિનસેનકુમાર પારકાનું દુઃખ ટાળવા માટે પિતાનું, પિતાની પત્નીનું અને પુત્રોનું શું થશે એ જોતું નથી. એ તે એક જ વિચાર કરે છે કે આ શરીર અને શક્તિ મળી છે તે એના દ્વારા પરોપકારના કાર્યો કરી લઉં. જે માણસ બીજાનું સારું કાર્ય કરે છે Page #905 -------------------------------------------------------------------------- ________________ ܘܳܬܳܐ શારદા સુવાસ તે સહુ એની પાસે આવે છે. કેઈ દાતાર દાન દે તે યાચકે એની પાસે લેવા આવે છે. તે રીતે આ જિનસેનકુમાર પરદુઃખભંજન છે એટલે એના કાને આવા દુઃખીને અવાજ સંભળાય છે. જે બીજે હોય તે એમ વિચાર કરે છે એવા તે ઘણાં રડતા હેય, એમાં મારે જેવાની શી જરૂર? એ વિચાર ન કર્યો પણ જે દિશામાંથી અવાજ આવતે હતે તે દિશા તરફ ચાલે અને જ્યાં સ્ત્રી રડતી હતી ત્યાં પહોંચીને જોયું તે એક સ્ત્રીને વૃક્ષની ડાળે હાથ પગ મજબુત બંધને બાંધીને ઉંધા મસ્તકે લટકાવી છે. એકદમ નજીક જઈને જોયું તે જિનસેનકુમારને લાગ્યું કે આ મદનમાલતી છે. મદનમાલતી કેણ છે એ તમને બધાને યાદ છે ને ? (શ્રોતામાંથી અવાજ - જિનસેનકુમારની પત્ની છે) જેની સાથે સૌથી પ્રથમ જિનસેનકુમારના લગ્ન થયા હતા. જિનસેન એને જોઈને ઓળખી ગયે કે આ તે મારી પત્ની મદનમાલતીજ છે. આની આ દશા કેમ થઈ હશે? મેં એને મારી માતાની સેવા કરવા જવાનું કહ્યું હતું કે અહીં ક્યાંથી આવી હશે? એને પૂછીને ખાત્રી કરું, તેથી જિનસેનકુમાર એની નજીક જઈને પૂછે છે હે બાઈ! તું કેણ છે? અને આ જંગલમાં કેણુ દુ તને ઉધે મસ્તકે લટકાવી છે? અવાજ સાંભળીને મદનમાલતીએ જિનસેનકુમાર સામું જોયું. અવાજ ઉપરથી અને મુખ જોઈને મદનમાલતી પણ પિતાના પતિને ઓળખી ગઈ. એના મનમાં થયું કે નક્કી મારા પતિ જ છે, પણ એ પૂછે છે તે હું જવાબ આપું અને વિશેષ ખાત્રી કરું કે આ કેણ છે? એટલે મદનમાલતીએ કહ્યું–મહાભાગ? સાંભળે. | વિજયપુરકી રાજદુલારી, ચંદ્રસેનકી બાલા, કંચનપુરમેં ખ્યાહ રચા હૈ, પતિ હૈ જિનસેન લાલા, હું વિજ્યપુરના મહારાજા ચંદ્રસેનની પુત્રી મદનમાલતી છું. મારા લગ્ન કંચનપુરના મંગલ મહારાજાના પુત્ર જિનસેનકુમાર સાથે થયા છે. મારા સાસુનું નામ જિનસેના રાણી છે. હું અહીં કેવી રીતે આવી તે વાત સાંભળે. મારા પતિ જિનસેનકુમાર એમનું ભાગ્ય અજમાવવા સિંહલદ્વીપ ગયા, ત્યારે મને સમાચાર મોકલાવ્યા કે તું મારી માતાની સેવામાં કંચનપુર જજે, તેથી મારા પતિની આજ્ઞા શિરેમાન્ય કરી મારા માતા-પિતાની આજ્ઞા લઈને હું મારા સાસરે જવા તૈયાર થઈ, ત્યારે મારા માતા-પિતાએ મારી સાથે ઘણાં માણસે મને મૂકવા મેકલ્યા. સાથે ઘણું વસ્ત્રાલંકારો ધન વિગેરે આપ્યું હતું એટલે મેટા રસાલા સાથે હું મારા સાસરે કંચનપુર જતી હતી, ત્યાં માર્ગમાં શું બન્યું? | મારા પતિ જિનસેનકુમારને રનવતી નામે એક ઓરમાન માતા છે. એને કઈ પણ રીતે ખબર પડી ગઈ હશે કે મદનમાલતી આવે છે. રનવતીને મારા પતિદેવ જિનસેનકુમાર ઉપર ખૂબ ઈર્ષ્યા છે. એના ત્રાસથી જ તેઓ સિંહલદ્વીપ ગયા છે. એ નવતીએ ગુપ્ત રીતે બળવાન સુભટને અમારી સામે મેકલ્યા. કંચનપુરથી થોડે દુર Page #906 -------------------------------------------------------------------------- ________________ શા સુવાસ અમે પડાવ નાંખીને સૂતા હતા ત્યાં એ સુભટો આવ્યા ને મને કહેવા લાગ્યા કે હે મદનમાલતી ! તું હવે જિનસેનની આશા છેડી દે. એ તે કયાંનો કયાંય ચાલ્યા ગયે છે. હવે તું રામસેનની રાણી બની જા તે મહાન સુખી થઈશ. આ રત્નાવતી મહારાણીનો હુકમ છે. આ હુકમ માનીને તું અમારી સાથે રામસેનના મહેલે ચાલ. જે આ હુકમ નહિ માને તે તેને અમે અહીં જ મારી નાંખીશું. બેલ, તારી શું ઈચ્છા છે? ત્યારે મેં એ દુષ્ટ સુભટને નિર્ભયપણે કહી દીધું કે હે દુષ્ટો ! તમને આ શબ્દો બોલતાં શરમ નથી આવતી? સાંભળે. જિનસેન હૈ નાથ હમારા, વહી હૈ માણસે પ્યારા, ઔર ન વાંછુ સ્વપ્ન બીચમેં, રામસેન દેવર હમારા. મારા પતિ તે જિનસેનકુમાર છે ને રામસેન તે મારે દિયરે છે. હું જિનસેનકુમાર સિવાય બીજા કોઈ પુરૂષને સ્વપ્નમાં પણ ઈચ્છતી નથી. તમારે મારે પ્રાણ જોઈએ તે આપવા તૈયાર છું પણ હું રામસેનની રાણી બનીને તમારી સાથે નહિ આવું. સતી સ્ત્રીને પતિ એક જ હય, માટે આપ બધા અહીંથી ચાલ્યા જાઓ. સુભટેએ કહ્યું હે મદનમાલતી! અમે તે તારા હિત માટે કહીએ છીએ, ત્યારે હું એમના પર ખૂબ ગુસ્સે થઈ અને કહ્યું કે હે નરાધમે ! હું તમને કેટલી વાર કહું? કઈ હિસાબે તમે મને લઈ જઈ શકશે નહિ. એ સમયે નિર્દય સુભટએ મને ઉંચકીને દરિયામાં ફેંકી દીધી. મારી સાથે આવેલા માણસે ઓછા હતા ને આ તે ઘણાં હતાં એટલે એમનું શું બળ ચાલે? હવે મદનમાલતીનું દરિયામાં શું થશે તેના વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૧ આસો વદ ૧૧ ને શુક્રવાર તા. ૨૭-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી, ગેલેકય પ્રકાશક, વિશ્વની વિરલ વિભૂતિ તીર્થંકર પ્રભુ ફરમાવે છે કે હે ભવ્ય ! અનાદિકાળથી આ સંસારચક્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એને અંત લાવવા માટે આ ઉત્તમ જિનશાસન તમને મળ્યું છે. જૈનકુળમાં જન્મ લેનાર આત્માઓ મહાન પુણ્યશાળી છે કારણ કે એને જન્મતાની સાથે જ દેવ તરીકે વીતરાગ પરમાત્મા, ગુરૂ તરીકે પંચમહાવ્રતધારી નિગ્રંથ મહાત્માઓ અને ધર્મ તરીકે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થાય છે. આ તત્વત્રયીની પ્રાપ્તિ પ્રબળ પુણ્યદય વિના થઈ શકતી નથી. જે આત્મા તત્તવત્રયીની ઉપાસનામાં તત્પર બને છે તેનું જીવન સફળ બને છે, કારણ કે માનવજીવન પામ્યાને જે કઈ ધ્યેય હોય તે તે મેક્ષપ્રાપ્તિ છે અને આ તત્વત્રયીની ઉપાસના વિના એક્ષપ્રાપ્તિ થઈ શક્તી નથી, Page #907 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ મોક્ષપ્રાપ્તિના ઉપાય તરીકે જે યેગ, અધ્યાત્મ, અને ધર્મના ભિન્ન ભિન્ન માગે આપણને જેવા, સાંભળવા કે જાણવાના મળે છે તે બધા હકીકતમાં તે એક જ છે. નામભેદથી ભિન્ન ભિન્ન લાગતા ગ, અધ્યાત્મ અને ધર્મ શબ્દનું કાર્ય એક જ હેવાથી એકરૂપ છે. જે આત્માને મેક્ષ સાથે જોડી આપે તે ગ. આત્માને પિતાના સ્વરૂપની પીછાણ કરાવે તે અધ્યાત્મ, અને જે આત્માને દુર્ગતિમાં પડતા બચાવે તે ધર્મ. આ તત્વત્રયીની ઉપાસના એ યોગ, અધ્યાત્મ અને ધર્મસ્વરૂપ છે. આ તત્વત્રયીની ઉપાસના એના ઉપાસકને મોક્ષ આપવાની, સ્વરૂપ પ્રગટીકરણની અને દુર્ગતિમાંથી પડતા બચાવી લેવાની સંપૂર્ણ ખાત્રી અથવા કબુલાત આપે છે, માટે મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલી તત્વત્રયીની ઉપાસના કરીને સંસાર સાગરને પાર પામી માનવભવને સફળ કરે. જ્ઞાની પુરૂષ કહે છે કે આ સંસાર અનાદિકાળથી ચાલે છે ને સદાને માટે ચાલવાને છે. એમાં અનંતા છે અરિહંત બનીને મેક્ષમાં ગયા. વીસ વિહરમાન અરિહંતે મેક્ષમાં જવાના છે. ભવિષ્યમાં પણ અનંતા અરિહે તે થવાના છે. એમના શાસનકાળમાં બીજા અનંતાજી તત્રયીની આરાધના કરીને મેક્ષમાં ગયા. વર્તમાનકાળે મહાવિદેહક્ષેત્રમાંથી જઈ રહ્યા છે ને ભવિષ્યમાં જશે, તે વિચાર કરે. અનાદિકાળથી આપણે આત્મા સંસારચકમાં ભમી રહ્યો છે છતાં આજ સુધી આપણે નંબર મેક્ષમાં જવા માટે કેમ લાગે નહિ? એને કદી જીવને અફસેસ થાય છે ખરો? હજુ જીવને સંસાર દુઃખમય લાગે નથી પણ સુખમય લાગ્યો છે. ખુદ તીર્થંકર પ્રભુની પાસે જઈ આવ્યા છતાં હજુ આત્માનું ઠેકાણું કેમ પડતું નથી ? એ સમજાય છે ? એને પાંચ કારણે છે. આત્મામાં સાચું જ્ઞાન પેદા થયું નથી, માક્ષસાધક ક્રિયાઓમાં રસ આબે નહિ, હૃદયમાં શાંતિ આવી નહિ, અનિત્યાદિ ભાવનાઓથી આત્મ ભાવિત થયે નહિ અને ઇન્દ્રિ ઉપર કાબુ મેળવ્યું નહિ. આ પાંચ ગુણે જ્યાં સુધી જાય નહિ અને આત્મા જ્ઞાની, કિયાવાન, શાંત, ભાવિતાત્મા અને જિતેન્દ્રિય આ પાંચ ગુણવાળે જીવ બને નહિ ત્યાં સુધી એને મેક્ષમાં જવા માટે નંબર લાગવાને નથી. આ જ ધર્મ તે ઘણે કર્યો છે પણ ધર્મ શું ચીજ છે ધર્મ શા માટે કરવું જોઈએ? તે રહસ્યને જીવ સમજો નથી એટલે ધર્મના સ્વરૂપને પામ્યા નથી, તેથી સંસાર ભડભડતે દાવાનળ છે. એને છોડીને હું પંચમહાવ્રતધારી સંત બનીને પંચ પરમેષ્ટિમાં મારો નંબર લગાડી દઉં. એવું જીવને મન થતું નથી પછી મોક્ષમાં નંબર કયાંથી લાગે? આ સંસાર અનંત દુઃખની ખાણ છે અને મોક્ષ અનંત સુખને ભંડાર છે. આવા અનંત દુખેની ખાણ સમા સંસારથી છૂટવા અને અનંત સુખના ભંડાર મેક્ષને મેળવવા માટે એક દિવસ ચારિત્ર તે અવશ્ય લેવું પડશે. તે સિવાય કદી મોક્ષ નહિ મળે, પણ આ વાત કેને સમજાય છે? વીતરાગનું શાસન મળ્યું છે પણ એની પીછાણું કયાં છે? રબારીને જંગલમાંથી ક્રોડની કિંમતને હીરે એના પુણદયે પ્રાપ્ત થયે પણ એને એની Page #908 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પીછાણ ન હોવાથી લાવીને બકરીની ડેકે બાંધે. એના મૂલ્ય તે ઝવેરી આંકી શકે છે તેમ આત્માર્થી મોક્ષગામી છ જ જિનશાસનની કિંમત આંકી શકે છે, બાકી ભેગમાં પડેલા મેહાસકત અને અજ્ઞાની છે માટે તે પેલા રબારીની માફક કોડની કિંમતને હીરે બકરીની ડેકે બાંધવા જેવું છે. સાધુપણું લેવાની ભાવના થવી એ ઉત્તમ વાત છે પણ જે એવી ભાવના ન જાગતી હોય તે સંસારમાં રહીને પણ કંઈક તે કરું, જિનશાસન મળ્યું છે એની સાર્થકતા કરું એવી ભાવના તે જગાડે. વધુ ન કરી શકો તે ખેર, પણ ગામમાં સાધુ સાધ્વીજીઓ બિરાજમાન હોય તે એક વખત દર્શન કરવા જાઉં, સમયની અનુકૂળતા હોય તે વ્યાખ્યાન સાંભળવું, એક સામાયિક કરવી, એટલે સમય ન હોય તે વસ લેગસને કાઉસગ્ન કર, એક માળા ગણવી આટલું તે કરે. વધુ નહિ તે એવી ભાવના તે રાખજે કે પ્રભુ ! મને બીજું કાંઈ ન મળે તે ખેર, પણ જયાં સુધી હું મેક્ષમાં ન જાઉં ત્યાં સુધી ભભવ મને જિનશાસન મળજો, જિનશાસન જેને મળે એનું બધું દુઃખ ટળે છે. સુંદર શાસન પ્રભુ મહાવીરનું, જેને મળે એની બધી વ્યાધિ ટળે, એનું જીવન સુધરે, એનું વર્તન સુધરે, જેને મળે એની શીતળ છાંયડી, રાગ અને દ્વેષ રહે ના ઘડી, જીવન અને પુષ્પ સમી પાંખડી, વિશ્વપ્રેમ કેરી બાંધે રાખડી, હૈયાના હેત વહાવે બધાએ જેને મળે એની બધી વ્યાધિ ટળે. જે પુણ્યાત્માને વીતરાગ પ્રભુનું શાસન મળે છે એના બધા દુખે નાશ પામે છે. અને એનું જીવન માનવતાની મહેંકથી મઘમઘતું બની જાય છે. એના વિચાર, વર્તન અને વાણી પણ સુધરી જાય છે. જેની રગેરગમાં જિનશાસનને રણકાર છે એવા સંસ્કારી કુટુંબના નાના બાલુડાઓને કેઈ કાંદા બટાટા આપે તે એ કહી દેશે કે અમારાથી ન ખવાય. અમે જૈન છીએ. જે તમારા અણુઅણુમાં જૈનશાસનને ધબકાર હશે, ખમીર ને ગૌરવ હશે તે તમારા સંતાનના જીવનમાં પણ આવા સંસ્કાર પડશે અને જિનશાસન જયવંતુ બનશે. આપણે તેમનાથ ભગવાન અને રાજેમતીને અધિકાર ચાલે છે. રાજેમતીએ નેમનાથ પ્રભુએ બતાવેલ પરમ પાવનકારી ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પછી શું કર્યું તે વાત સૂત્રકાર ભગવંત બતાવે છે. सा पव्वइया संती, पवावेसी तहिं बहुं । સવ પરિચ જેવ, વિકતા વદુસ્થા રૂા. દીક્ષા લઈને મૂળ અને ઉત્તર ગુણનું પરિપાલન કરવામાં અતિશય સાવધાન અને Page #909 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બહથતા એટલે ઉપગ સહિત સઘળા અંગેનું અભ્યાસથી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરનાર તે બાલબ્રહ્મચારિણી અને વિદુષી રાજેમતી સાધી દીક્ષિત થયા ત્યારે તેમણે તેમની ઘણી સાહેલીઓ, બહેને અને દાસીઓને દીક્ષા ધારણ કરાવી હતી. જેની સંખ્યા સાતસો હતી. પરમ સુશીલ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યવતી રાજેમતીએ સંસારથી વિરક્ત બનીને પિતાના એકના આત્માને જ ઉદ્ધાર નથી કર્યો પણ સાથે પિતાની બહેને, સખીએ, દાસીએ તેમજ બીજી સ્ત્રીઓને પણ ઉદ્ધાર કર્યો છે. પિતે દિક્ષા લઈને દ્વારકા નગરીમાં પણ ઘણી સ્ત્રીઓને જિન ધર્મ સમજાવીને દીક્ષા અંગીકાર કરાવી છે. અહીં આ ગાથામાં રાજુમતી સાવીને બહુશ્રુતા વિશેષણ આપવામાં આવ્યું છે. આ ઉપરથી એમ લાગે છે કે સતી રાજેમતીએ વૈરાગ્ય અવસ્થામાં ગૃહવાસમાં રહીને પણ શ્રુતજ્ઞાનને ઘણે અભ્યાસ કર્યો હશે. આ ઉપરથી એ વાત પણ સમજી શકાય છે કે શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહીને શાસ્ત્રજ્ઞાનને અભ્યાસ કરી શકે છે. બંધુઓ ! આગળના શ્રાવક-શ્રાવિકાએ પણ શ્રુતજ્ઞાનને અભ્યાસ કરતા હતા ને સાધુ સાધ્વીઓને ભણાવતા હતા. શ્રાવકે ભણેલા હોય તે સાધુ સમાજ પણ જાગૃત બને. શિથિલાચાર અટકી જાય ને સાધુ-સાધ્વીઓને ગૌચરી પાછું તેમજ વસ્ત્ર, પાત્રાદિ ઉપકારણે કેવા વહરાવી શકાય તેનું જ્ઞાન થાય છે. સાથે ગૃહસ્થ જીવન કેમ જીવવું તેનું પણ જ્ઞાન થાય છે, પણ આજે શ્રાવકને સિદ્ધાંતનું વાંચન કરવાની કે ભણવાની રૂચી કયાં છે? છે કઈ કઈ શ્રાવકે પણ બહુ વિરલ, સિદ્ધાંતના જાણકાર શ્રાવકે હશે તે સંઘ પણ ઝળહળતે. બનશે અને બીજા શ્રાવકેને તેની પ્રેરણા મળશે, પણ આજે તે બહારના વાંચનને એટલે રસ છે તેને અંશ ભાગ પણ સિદ્ધાંતને રસ નથી. જે સંઘમાં શાસ્ત્રના જાણકાર શ્રાવકેને જોઉં ત્યાં મારું હૈયું નાચી ઉઠે છે ને એમ થાય છે કે આ શ્રાવક વીતરાગ શાસનને સાચા અર્થમાં પામે છે. એણે જીવનને ઉજજવળ બનાવ્યું છે. જેમની સાવીજીએ પિતાના સ્વજનેમાંથી અને પરિજનેમાંથી તે સિવાય ઘણું મારિકાઓને તેમજ સ્ત્રીઓને બોધ આપીને વૈરાગ્ય પમાડીને દીક્ષિત કરી. આ ઉપરથી પણ સમજી શકાય છે કે એમનું જ્ઞાન કેટલું વિશાળ હશે. રાજુમતી સાધ્વીજી ઘણાં વિશાળ શિષ્યાઓના પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા. આ રીતે સંયમ પર્યાયમાં વિચરતા વિચરતા ઘણે સમય વ્યતીત થયે. એક વખત ખબર પડી કે નેમનાથ ભગવાન રૈવતક પર્વત ઉપર પધાર્યા છે. તે જાણ થતાં રાજેમતી સાધ્વીજીને તીર્થકર પ્રભુના દર્શન કરવાની ભાવના જાગી, તેથી પોતાના શિષ્યા પરિવાર સાથે ગિરનાર પર્વત પાસે આવ્યા. હવે પર્વત ઉપર ચઢતાં શું બન્યું તે વાત શાસ્ત્રકાર ભગવંત બતાવે છે. Page #910 -------------------------------------------------------------------------- ________________ શાદી સુવાસ ૪૫ गिरिं रेवतयं जन्ति, वासेणुल्ला उ अन्तरा । वास ते अंधयारम्भ, अंता लयणस्स सा ठिया ॥ ३३ ॥ રાજેમતી સાધ્વીજી ભગવાન અરિષ્ટનેમિના દન કરવા માટે રૈવતક પર્યંત ઉપર જઈ રહ્યા હતા. એ સમયે રસ્તામાં વરસાદ આવવાથી તેમના સઘળા વસ્ત્રો ભીંજાઈ ગયા અને ખૂબ અંધકાર છવાઇ જવાથી એક ગુફામાં જઇને ઉભા રહ્યા. રાજેમતી સાધ્વીજીને નૈમનાથ ભગવાનના મુખાવિંદના દર્શન કરવાની તીવ્ર ભાવના છે. જલ્દી મારા ભગવાનના દર્શન કરુ, એમને સુખશાતા પૂછું. એવી ભાવનાથી ઘણાં શિષ્યાઓની સાથે ગિરનાર પર્વત ઉપર ચઢવા લાગ્યા. વિહાર કરતાં સૌની ચાલ પ્રમાણે આગળ પાછળ હાય એ રીતે રાજેમતીજી તથા શિષ્યાએ બધા આગળ પાછળ ચાલતા હતા. ત્યાં અધવચ એકાએક જબ્બર પવનની આંધી ચઢી આવી. એ સમયે ઘનઘેાર પ્રચંડ વાદળા ચઢી આવ્યા. વીજળીના ઝબકારા થવા લાગ્યા, પક્ષીઓ માળામાં છૂપાઈ ગયા, પશુઓ પણ ભયથી વ્યાકુળ બનીને આમ તેમ દોડવા લાગ્યા. સૂર્ય નારાયણ પણ વાદળામાં છૂપાઈ ગયા. ચારે તરફ અંધકાર છવાઈ ગયા. એક તરફ અધકાર છે, બીજી તરફ સખત પવનની આંધી છે એટલે ધૂળ ઉડી રહી છે. એવા ગાઢ અધકાર છવાઈ ગયા કે એક ખીજાને દેખી શકાય નહિ. શિષ્યા સહિત રાજેમતી સાધ્વીજી તે પ્રચંડ આંધીના વેગમાં ઘેરાઈ ગયા. પિરણામે સૌના સાથ છૂટી ગયા. કોઈ કયાં તે કોઈ કયાં, જેને જયાં જગ્યા મળી ત્યાં તેએ સ્થાનના આશ્રય લઈને રોકાઈ ગયા. સખત આંધી ને તફાન, ભય કર અધકાર વચ્ચે વીજળીના ચમકાર અને આકાશ વાદળાના ગડગડાટથી ગાજી ઉઠયુ. થેાડી વારમાં મૂશળધાર વરસાદ તૂટી પડયા. ગિરનારની પગવાટ સાવ સૂની પડી ગઈ. દુર દુર એક રાજેમતી સાધ્વી સિવાય કાઇ દેખાતું ન હતું. જૈતના સાધુ-સાધ્વીઓના આચાર છે કે વરસાદનું પાણી શરીર ઉપર પડે તે પ્રાયશ્ચિત લેવું જોઇએ. પેાતે એકલા રહી ગયા એના રાજેમતીને ભય ન હતા, કારણ કે જે પેાતાના ચારિત્રમાં નિમળ છે એને કોઈ જાતના ભય હાતા નથી, પણ પોતાના આચારની મર્યાદાના ભંગ થતા હતા તે શક્ય એમના હૈયામાં ડંખતું હતું તેથી ઝડપથી તે ચાલ્યા જતા હતા. વરસાદના કારણે રાજેમતી સાધ્વીના વો ભીંજાઈ ગયા. તેઓ ઉભા રહેવા માટે ચારે બાજુ દૃષ્ટિ કરવા લાગ્યા પણ કયાંય ગુફા ન દેખાઇ તેથી આગળ વધ્યા વિના છૂટકેા ન હતા, એટલે ભીના વસ્ત્રે તે થાડે દુર ગયા. ત્યાં એક શુઢ્ઢા તેમના જોવામાં આવી એટલે તે ગુફામાં પ્રવેશી ગયા, કારણ કે વરસાદ મધ થાય તેમ લાગતું ન હતું. એક તા બહાર અંધકાર છવાઈ ગયા હતા એટલે ગુફામાં પણ ભયંકર અધકાર જ દેખાય ને ? આપણે ઘણી વખત બહાર પ્રકાશમાંથી કોઇના ઘરમાં પ્રવેશ કરીએ છીએ તે Page #911 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શારદા સુવાસ પહેલાં અંધકાર દેખાય છે, પછી ઘેાડી વાર થાય ત્યારે પ્રકાશ દેખાવા લાગે છે. આ સતી રાજેમતીએ ગુફામાં પ્રવેશ કર્યાં. એકદમ ભંયકર અંધકાર હતા, એટલે એમને ખબર નથી કે ગુફામાં કાણુ છે? આ ગુફામાં તેમનાથ ભગવાનના નાના ભાઇ થમિ જે તેમનાથ પ્રભુ તાણેથી પાછા ફર્યાં પછી જે રાજેમતીના રૂપમાં પાગલ બનીને તેની સાથે પરણવા તૈયાર થયા હતા પણ રાજેમતી યુક્તિદ્વારા સમજાવીને તેને ઠેકાણે લાવ્યા હતા ને પછી વેરાગ્ય પામીને એમણે દીક્ષા લીધી છે એ રહનેમિ મુનિવર આ ગુફામાં એક ખૂણામાં ધ્યાનાવસ્થામાં મગ્ન બનેલા હતા. રાજેમતીજીને રહનેમિ અંદર છે તે ખખર ન હતી, હવે રાજેમતી સાધ્વીજી વિચાર કરવા લાગ્યા કે આ ગુફ઼ામાં હું એકલી જ છું. મારા વસ્ત્રો પાણીથી રસમેળ થઈ ગયા છે, એટલે કાઢીને સૂકવી નાંખુ જૈનના સાધુસાધ્વીએ વિદ્વાર કરતા હાય ને અચાનક આવા પ્રસંગ બની જાય ને કપડા પલળી જાય તા એને નીચાવે નહિ. નીચેાવે તે અપકાયના જીવા મરી જાય એટલે કાઢીને પહેાળા કરી કે એની મેળે એ સૂકાઇ જાય. શરીર ઉપર વરસાદના સચેત પાણીના ફારા પડયા હાય તે। લૂછાય પણ નહિ. એ એની મેળે જ સૂકાઈ જવા જોઈ એ. આવા જૈન મુનિના આચાર છે. અહીં રાજેમતી સાધ્વીજી પેાતાના ભીંજાયેલા નો ઉતારીને હું સૂકવી દઉં એવા વિચાર કરવા લાગ્યા. જે રહેનેમિય નામનું અધ્યયન છે એની વાત હવે જ શરૂ થાય છે, રહેનેમિ આ રાજેમતીને જોશે ત્યારે એના મનમાં કેવા ભાવ જાગશે, આ સાથે રાજેમતી સાધ્વીજીનું ચારિત્ર કૅવું નિર્મળ છે, એમનામાં કેટલું ખૌર છે તે આપણને જાણવા મળશે. એક સ્ત્રી હાવા છતાં રથનૈમિને પડકાર કરશે કે ચારિત્ર વિનાનું જીવન મડદા જેવું છે. શ્વાસ વિનાના કલેવરની, પાણી વિનાના માતીની અને સુગંધ વિનાના પુષ્પની ક્રાઈ કિંમત નથી, તેમ ચાત્રિ વિનાના જીવનની કેઇ કિંમત નથી. ચારિત્ર એ તે જીવનનુ કાહીનુર છે. જીવનમાંથી ખધું જાય તે ભલે જાય પણ ચારિત્ર કદી ગુમાવશે। નહિં, જેનું ચારિત્ર નિ*ળ નથી એના દુનિયામાં કોઇ વિશ્વાસ કરતું નથી. ચારિત્રના રક્ષણ માટે ભગવાને કોઈ સ્ત્રી કે પુરૂષ વૃદ્ધ હાય, પ્રૌઢ હાય, તેની સાથે એકાંતમાં ઉભા રહેવાની કે બેસવાની ના પાડી છે, કારણ કે એકાંત બહુ ખૂરી ચીજ છે. અહીં એકાંત સ્થાન છે. રાજેમતીજીને અંદર કોણુ છે તે ખખર નથી. પેાતે વસ્રો ઉતારીને પહેાળા કરે છે. હવે રહનેમિનુ ચિત્ત કેવી રીતે ચલાયમાન થશે ને રાજેમતી સાધ્વીજી તેમને કેવી રીતે ઠેકાણે લાવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર :– મદનમાલતી જિનસેનકુમારને પોતે અહી' કેવી રીતે આવી તે વાત કરે છે. મેં રામસેનની રાણી બનવાની ના પાડી એટલે તેમના નિ ય સુભટાએ મને ઉંચકીને દરિયામાં ફેંકી દીધી, ત્યારે મેં પ્રભુને પ્રાથના કરી કે હે ભગવાન ! મેં મારા Page #912 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પતિ જિનસેનકુમાર સિવાય મનથી પણ જે પરપુરૂષની ઈચ્છા ન કરી હોય તે મને સહાય કરજે. ભગવાને મારો પિકાર સાંભળ્યો. હું દરિયામાં પડી પણ એક મેટા મગરમચછની પીઠ ઉપર પડી. મગરમચ૭ જાણે મારો હિતસ્વી જ ન હોય ! તેમ મને પીઠ ઉપર બેસાડીને દરિયામાં ચાલ્યું. હું તો જાણે સ્ટીમરમાં બેઠી હોય તેમ લાગ્યું. ચાલતાં ચાલતાં મગરમચ્છ મને આ નગરના દરિયા કિનારે મૂકી દીધી. હું દરિયા કિનારે બેસીને વિચાર કરતી હતી કે હું આ અજાણ્યા પ્રદેશમાં કયાં જાઉં? કયાં મારું સાસરું, કયાં પિયર ને હું કયાં આવીને પડી ! મારા પતિ કયાં હશે? આ બધી બાબતને વિચાર કરતી ચિંતાતુર બનીને બેઠી હતી ત્યાં એક યેગી દરિયાકિનારે આવ્યે ને મને ઉદાસ જોઈને પૂછયું-બેટા! અહીં એકલી કેમ બેઠી છું ? ને તું કોણ છે? મને બેટા કહીને બોલાવી એટલે શાંતિ થઈ કે આ ચગી મારા શીયળ ઉપર તરાપ નહિ મારે. મેં પણ મારા પિતાતુલ્ય માનીને મારી કહાની એમને કહી. એટલે એમને મારા ઉપર દયા આવી અને મને ખૂબ આશ્વાસન આપીને પિતાની દીકરીની જેમ ગુફામાં રાખી. હું ત્યારથી આ ગુફામાં પ્રભુને પ્રાર્થના કરતી રહેવા લાગી. મને એક આશા હતી કે મારા પતિ જ્યારે આવશે ત્યારે મારી શોધ તે કરશે ને? અગર મારા માતાપિતાને ખબર પડશે તે એ પણ મારી શોધ તે કરાવશે ને? એ આશામાં મેં આટલે વખત પસાર કર્યો. એક દિવસ રોગીને સુવર્ણપુરૂષ સિદ્ધ કરવાનું મન થયું એટલે એણે એક નિર્દોષ માણસને પકડીને મારી નાંખે. આ દશ્ય મારાથી જેવાયું નહિ, તેથી મેં કહ્યું, પિતાજી! આપ આવા મહાન ભેગી થઈને આવું પાપકર્મ શા માટે કરે છે? મારાથી આ સહન નહિ થાય. તમારા જેવા ત્યાગીને આવું દુષ્ટ કર્મ કરવું શેભે નહિ. મેં આ પ્રમાણે કહ્યું એટલે યેગી મારા ઉપર કે પાયમાન થયે ને મને આ રીતે બાંધીને લટકાવી છે. આ તેલની કડાઈ ઉકાળીને રાખી છે. આજે તે સુવર્ણ પુરૂષને સિદ્ધ કરવાનું છે. આજે મારા મહાન પુણ્યદયે આપ અહીં પધાર્યા છે. ભગવાને મારી લાજ રાખવા આપને અહીં મેકલ્યા. ખરા દુખ વખતે સ્વામીનાથ ! આપ પધાર્યા છે. હવે મને જલદી આ બંધનથી મુક્ત કરાવે, ત્યારે જિનસેનકુમારે કહ્યું મદનમાલતી! હવે તું શાંતિ રાખ. તારા દુઃખને અંત આવી ગયું છે. તેને બંધનથી મુક્ત કરવા માટે જ મને કુદરત અહીં ખેંચી લાવી છે. કેસે અચાનક મિલ ગઈ મુઝકો, કૈસા કમકા ખેલ, કુંવરજી મનમેં સોચ રહે છે, કૈસે કટુ અબ ગેલ. આ પણ એક કર્મને બેલ છે ને? ક્યાં વિજયપુર અને ક્યાં કંચનપુર ! એ છેડીને તું અહીં આવી અને આપણે અહીં મળ્યા. હવે હું યોગી પાસેથી કળથી કામ લઈને તેને છોડાવીશ. હવે તું ચિંતા કરીશ નહિ. આમ કહે છે ત્યાં દુરથી જેગીને આવતે જઈને મદનમાલતીએ કહ્યું આ દુષ્ટ ભેગી આવી રહ્યો છે, એટલે જિનસેન સાવધાન બનીને ઉભે Page #913 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ શારદા સુવાસ રહ્યો. યોગી નજીક આવ્યો ને કુમારને જોઈને ખુશ થય ને પૂછ્યું–ભાઈ ! તમે કોઈ રાજકુમાર રહે તેવા દેખાઓ છો તે આપ કે છે? મને તે તમારું મુખ જોઈને જ આનંદ થાય છે. જાણે તમે કોઈ મહાનપુરૂષ છે તેમ લાગે છે, ત્યારે જિનસેનકુમારે નિર્ભયતાથી કહ્યું કે હું સિંહલદ્વીપના રાજાને મુખ્ય મંત્રી છું. મારું નામ જિનસેનકુમાર છે. આ પ્રમાણે કહ્યા પછી જિનસેનકુમારે ગીને કહ્યું હે મહાત્માજી! આપ આ જંગલમાં રહીને શું કરે છે? આ તેલની કડાઈ આપે શા માટે ઉકાળી છે? ને આ અબળાને તમે શા માટે લટકાવી છે? એણે આપને શું અપરાધ કર્યો છે કે આપ એને આવી કડક શિક્ષા કરી રહ્યા છે? ત્યારે યેગીએ કહ્યું-કુમાર તમારી વાણી મને બહુ મીઠી લાગે છે. તમે ખૂબ ભલા ને ભેળા છે પણ તમે પૂછે છે તે એને હું તમને જવાબ આપું છું. સાંભળે. અપકારી ઉપર પણ ઉપકાર કરતે જિનસેન :- આ સ્ત્રી દરિયા કિનારે નિરાધાર બનીને બેઠી બેઠી રડતી હતી. એનું કેઈ ન હતું એટલે મેં એને દીકરી કરીને આશરે આપે. મેં એને કદી દુઃખ આપ્યું નથી. મારી દીકરી જેમ ગણીને મેં એને પાળી હતી પણ એ પાપણું મારા કામમાં મને નડતર રૂપ બની, એટલે મને એના ઉપર ક્રોધ આવ્યો તેથી મેં એને આ રીતે બંધનમાં બાંધી છે. હવે હું એને જીવતી છેડીશ નહિ. એના પ્રાણ લઈશ અને બીજું મારે સુવર્ણ પુરૂષની સિદ્ધિ કરવી છે તે માટે આ તેલની કડાઈ ઉકાળી છે, પણ મારે આ કાર્યમાં એક ઉત્તર સાધકની જરૂર છે. તે તમે મારા ઉત્તરસાધક બનશે? સમય જોઈને જિનસેન કુમારે કહ્યું–ભલે, તમે ખુશીથી તમારી સાધના કરે. હું ઉત્તરસાધક બનીને અહીં ઉભું રહું છું. આમ કહીને જિનસેનકુમાર યેગીના કહેવા મુજબ સામે ઉભા રહ્યો, એટલે લેગીએ મંત્રના જાપ શરૂ કર્યા. તે વખતે કુમાર મનમાં નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યું, ત્યારે જોગીએ કહ્યું કે ભાઈ! તમે જલ્દી આ મડદાના પગ જોઈ નાંખે. કુમાર મડદાના પગ જોવા ગયે પણ એનાથી મડદુ ઉંચકાયું નહિ એટલે યોગીને કહ્યું- મહારાજ ! મારાથી ઉંચું થતું નથી. હું કેવી રીતે એના પગ ધંઉં? બીજી તરફ એગીએ ઘણુ મંત્ર જાપ કર્યો પણ એના મંત્રની સિદ્ધિ થતો નથી. એટલે કહે છે કુમાર ! તમે શું મનમાં જાપ જપો છો? મંત્ર ભણતા નથી ને? મારા મંત્ર જાપની સિદ્ધિ કેમ થતી નથી ? કુમારે કહ્યું હું તે મારા ધર્મના મંત્ર જાપ કરું છું. એમાં તમને શું વાંધો આવે છે? તમે તમારે તમારું કામ કરેને જેગી કહે છે તમારે મંત્ર બંધ કરી દે. કુમાર કહે છે એ તે હું બોલવાને. તમારે જેમ કરવું હોય તેમ કરે, આમ રકઝક કરતા હતા ત્યાં આકાશમાંથી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીઓ નીચે ઉતરીને બેલવા લાગી કે અમારે ભક્ષ અમને આપે. અમને જલદી આપે. એમ બોલતી ખાઉ..ખાઉ કરતી યેગી પાસે આવીને કહે છે અમારે ભક્ષ આપ, નહિતર તને ભક્ષી જઈશું. આ દેવીએને કેપ જોઈને જેગી તે થરથર ધ્રુજવા લાગ્યો. ત્યાં દેવીઓ કહે છે અમારું ભક્ષણ અમને દઈ દે, નહિતર આ તલવારથી તારું માથું કાપી નાંખીશ. આ Page #914 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૪૯ સમયે જિનસેનકુમારે કહ્યું-હું યોગીને ઉત્તરસાધક બન્યું છું. મારા જીવતા હું એને મરવા નહિ દઉં. હે દેવી! તમે કેણ છે? અને આ ગીને શા માટે મારે છે? તમારે બીજું જે જોઈએ તે માંગી લે પણ મનુષ્યને સંહાર કરવાથી શું લાભ થાય છે? જિનસેનકુમાર કેટલે પોપકારી ને દયાળુ છે ! પિતાની પત્નીને જે રોગીએ બાંધી છે તેની પણ દયા કરે છે. હવે આ દેવીઓ જિનસેનકુમારને શું જવાબ આપશે ને શું બનશે તેના ભાવ-અવસરે કહેવાશે વ્યાખ્યાન નં. ૯ર આ વદ ૧૨ ને શનિવાર તા. ૨૮-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાનપુરૂષે ભવ્યજીના કલ્યાણ માટે અમૂલ્ય દેશના આપતા કહે છે કે હે ભવ્ય છે ! અનંતકાળથી આ જીવને ચતુર્ગતિ સંસારમાં રખડાવનાર હોય તે તે મેહ છે. આ સંસારરૂપી નાટકમાં મેહરૂપી મેનેજર રાજા, રંક, દાસ, સ્વામી વિગેરે જે પાત્ર આપે તે ભજવવું જ પડે પણ તેને રાજીનામું દેવાય તે નાટક ભજવવું પડે ખરું? આ મોહ માસ્તરે જીવને વિષયકષાયના હજારે પાઠ અનાદિકાળથી ભણાવ્યા છે તે ભૂલ્યા ભૂલાતા નથી. જ્યારે તે ભૂલાશે ત્યારે મોક્ષ મળશે, માટે દરેક પદાર્થો ઉપરથી મેહને ત્યાગ કરે. બીજી વસ્તુઓ તે ઠીક પણ જે આત્મકલ્યાણ કરવું હોય તે આ શરીરને મેહ પણ છેડે પડશે, કારણ કે શરીરને મેહ પણ આત્માને સંસારમાં રખડવે છે. મેહના કારણે જીવને કાયાની કેદમાં પૂરાવું પડ્યું છે. કેદખાનામાં ભૂખ-તરસ, સખત મજુરી આદિ દુખે સહન કરવા પડે છે. તેમાંથી જ્યારે છૂટું અગર લાગ મળે તે સળીયા તેડીને નાસી જાઉં એમ કેરી ઈચ્છે છે તેવી રીતે આ શરીર એક કેદખાનું છે. તેમાં અશુચી ભરેલી છે, છતાં તેમાંથી નાશી છૂટવાને બદલે મેહાંધ બનેલે જીવ શિયાળાના દિવસોમાં અડદીયા પાક, બદામપાક, સાલમપાક, મેથીપાક વિગેરે પૌષ્ટિક પાથે ખવડાવીને પિષે છે, પંપાળે છે અને તેને સહેજ પીડા થાય તે ગાડે ઘેલું બની જાય છે. હાયય કરી મૂકે છે, પણ એને ભાન નથી કે આને મહ તે મને સંસારમાં ભ્રમણ કરાવનાર છે. જ્ઞાની આત્માએ દેહમાં પ્રાણ હોય છે ત્યાં સુધી એની પાસેથી એવું કામ કઢાવી લે છે કે ફરીને જીવને આ કાયાની કેદમાં પૂરાવું ન પડે. આ શરીરની તાકાત નથી કે આત્માને જકડી રાખે પણ આત્મા પિતે જ એના મેહના કારણે કાયા રૂપી કેદમાં જકડાયેલ છે. જેમ એક વાંદરાએ ચણા લેવા માટે ગાગરમાં હાથ નાંખે. ચણાની મૂઠી વાળેલી હોવાથી એને હાથ નીકળી શકે નહિ ત્યારે વાંદરાને લાગ્યું કે આ ગાગરે મારે હાથ બાંધી દીધું છે, પણ વાસ્તવિક રીતે તે પિતાની મૂઠીથી જ પિતે બંધાય છે, તેવી રીતે જીવ માને છે કે મને શરીરે પકડી રાખ્યો છે પણ એમ નથી. ૫૪ Page #915 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ શારદા સુવાસ જો શરીર પકડી રાખતું ઢાય તા કાઈ જીવ માક્ષમાં જઈ શકે નહિ. શરીર ઉપરનું મમત્વ છેડીને અનંતા જીવા મેાક્ષમાં ગયા છે. જેએ એનુ' મમત્વ છેડતા નથી તે જીવા વારંવાર કાયાની કેદમાં પૂરાઈને દુઃખ ભેગવ્યા કરે છે. જો દુ:ખ ન ભોગવવુ હાય તા સમજીને દેહનું મમત્વ ઓછું કરે. અત્યારે સમજીને મમત્વ નહિં છેડે તે જ્યારે મરણ આવશે ત્યારે તેા છેડવુ જ પડશે ને? એના કરતા સમજીને છેડશે તે સારુ છે. આ શરીરને અભક્ષ પદાર્થો ખવડાવીને પોષવું તે ઝેર ખાઈને જીવવા જેવુ છે. બંધુઓ ! આ શરીર એ કમરાજાના નાકર છે. એક વખત કર્યુંરાજાએ એની રાજસભામાં પાતાના સેવકને હુકમ કર્યું કે આ જીવને કેદખાનામાં પૂરી દે. નિતર એ આપણી સત્તા બહારની મુક્તિનગરીમાં ચાલ્યા જશે, ત્યારે શરીર નામના સેવકે કહ્યું કે હું જાઉં... પણ એને બાંધવા માટે ઢારડા તા જોઇએ ને? ત્યારે કમ રાજાએ કહ્યુ કે આપણી ચૌદ રાજલેાકની શાળામાં ક્રમ વણારૂપી શ્મન'ત દોરડાએ છે. તેમાંથી જોઇએ તેટલા લઇ લેજો, ત્યારે આ શરીર સેવકે વિચાર કરીને કહ્યું કે મહારાજા ! આ જીવમાં અનંત શક્તિ છે, તેથી તે મને મારીને પો હઠાવી દે તે ? માટે આપ એવી કેઇ વસ્તુ આપે કે તે ઘેનમાં ને ઘેનમાં પડી રહે અને એને પેાતાની શકિતના ખ્યાલ ન આવે. આ શરીર રૂપી સેવકની વાત સાંભળીને કમ રાજાએ મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રમાદ રૂપ મદિરા આપીને ભલામણુ કરી કે આ મદિરા તારે રાજ તારા શરીરને પીવડાવ્યા કરવા. શરીરે કમ રાજાના હુકમ પ્રમાણે અમલ કર્યાં તેથી પાંચ પ્રમાદ રૂપ મદિરાના ઘેનમાં જીવ એવા મન ખની ગયે છે કે એને કત વ્યાકતવ્યના વિવેક પણ નથી રહ્યો. જ્યારે શરીર સેવકને ખાત્રી થઇ કે હવે આ જીવ મેક્ષમાં નહિ જાય પણ નરક તિય ચાદિ દુગતિએમાં જશે ત્યારે પેાતાને વિજય થયા એમ માનીને જીવને છેડીને ચાલ્યા જવાના વિચાર કરવા લાગ્યા. એવામાં જીવના મહાન પુણ્યારે એને સદ્ગુરૂના ચેગ મળ્યા. તેમણે આ જીવની દિશ પીધેલી દશા જોઈને ખૂબ દયા લાવીને જીવને કેદખાનાનું સ્વરૂપ સમજાવ્યું કે હું જીવાત્મા ! આ શરીર રૂપી કેદખાનામાંથી છૂટવા માટે તારે યુકિતથી કામ લેવું પડશે. તેને રસકસ વિનાનું ભેજન આપવું, ઉપવાસ આદિ તપશ્ચર્યાએ કરાવવી, પાંચ ઇન્દ્રિયાના સયમ રાખવા, પાંચ પ્રમાદરૂપી મદિરાનું પાન કરવું નહિં તે જરૂર તને મેક્ષ મળશે. એવા હિતકારી સદ્ગુરૂની શિખામણ પણુ માટા ભાગના મનુષ્ય માનતા નથી અને પરિણામે જેમ રાજ્યના કાયદાને નહિ માનનાર જેલમાં દુઃખી થાય છે, તેમ આ જીવ પણ ધર્મના કાયદાને નહિં માનવાથી પરલેાકમાં દુ:ખી થાય છે. જે શરીર કૃમિ, લેાહી, માંસ, ચરખી આદિથી ભરપૂર છે, જેના સબંધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર બની જાય છે. જે શરીરની અંતે અગ્નિ દ્વારા રાખ થવાની છે તેના દ્વારા આત્મસાધના કરી લેવી એમાં જ મનુષ્ય જીવનની સફળતા છે. મનુષ્યનું શરીર મરણ પછી કોઈ ઉપયેગમાં આવતું નથી. એ દિવસ પડયું રહે તે ગધાઈ ઉઠે છે ને રેગ ફેલાવે છે તેથી તેને ખાળીને રાખ કરી ઢુવામાં આવે છે. આવા શરીરના શા માટે મેહ્ રાખી રહ્યા છે? Page #916 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ શરીર તેના જેવું? :- આ શરીર તે ભાડૂતી મકાન જેવું છે. ભાડાનું મકાન ગમે તેટલું સારું ને સગવડવાળું હોય, હવા ઉજાસ અને સર્વ પ્રકારની અનુકૂળતાવાળું હેય પણ ભાડું આપવાનું બંધ કરીએ એટલે મકાન માલિક તરત જ ખાલી કરાવે છે. જેમ રાજાની આજ્ઞાથી ગવર્નર, વાઈસરોય આદિ અધિકારીઓને દેશ, ઈલાકા કે પ્રાંત અધિકાર, મળે છે પણ જે તે નીતિપૂર્વક રાજ્ય ન ચલાવે તે એ ઉડી જાય છે ને ધિક્કારને પાત્ર બને છે તેમ કર્મરાજાએ આ જીવને શરીરને અધિકાર આપે છે. તે પોતાનું શું કાર્ય છે તે સમજે. નહિ તે પદુભ્રષ્ટ થાય છે, માટે સમજે ને શરીરને સદુપયોગ કરે. આ શરીર કચરાપેટીની ગાડી જેવું છે. ઉપરથી સુંદર અને અંદરથી દુર્ગંધમય છે, છતાં એના દ્વારા વિરતિ સાધીને મિક્ષ જવાના સાધનરૂપ છે, એટલા માટે જ્ઞાની પુરૂએ એને ઉત્તમ કહ્યું છે. હાડ, ચામ રૂપે શરીરને . ખોરાક, વસ્ત્રો ને આભૂષણે માટે જીવ જોખમ ખેડે ને કર્મરાજાનું દેવું વધાર્યો જાય તે એની કેવી દશા થાય? ભાડાના ઘરમાં સેનાની દિવાલો અને રનના ચેક કરાવો પણ.. એક દિવસ તે ખાલી કરવું પડે છે. એ તે તમે જાણે છે ને ? અત્યારે તે ભાડાના મકાનમાં વીસ વર્ષ રહ્યા પછી મકાન માલિકની સત્તા નથી કે એકદમ ખાલી કરાવી શકે, પણ આ દેહ રૂપી મકાન ખાલી કરવાનું થશે ત્યારે નેટીસ પણ નહિ આવે, અને ખાલી કરાવતી વખતે કંઈ દાદ-ફરિયાદ પણ નહિ સાંભળે, પછી ભલે ને તમે એમાં ૮૪ લાખ પૂર્વ, પલ્યોપમ કે સાગરેપમ રહ્યા હોય તે પણ એક જ સમયમાં ખાલી કરાવી દેશે. મકાનમાલિકને તમે ભાડુ વધારે આપવાની લાલચ બતાવે તે મુદત વધારી આપશે, મકાનમાલિકનું ખિસ્સે ભરી દે તે ક્ષેમકુશળ રહી શકશે, પણ આ શરીર રૂપી ઘરમાં કઈ કાયદો કે વાયદો ચાલી શકતા નથી. માની લે કે તમે સાગરેપમનું દેવનું આયુષ્ય બાંધ્યું હોય અને દેવભવમાં ઘણું સુખ છે છતાં દેવભવમાં પચ્ચીસ વર્ષ કાપવાની શરતે માત્ર એક વર્ષ આ ભવમાં વધારે રહેવાની ઈચ્છા હોય તે પણ રહી ન શકાય. એવા અંજામવાળા આ માનવ શરીરમાં મહ પામીને જીવ કર્મરાજાનું દેણું વધારી રહ્યો છે. દેવાનુપ્રિયે ! આ શરીર અશુચીથી ભરેલી કથળી જેવું છે. અનેક રોગોનું ઘર છે. દુર્જનની માફક અકાળે દગો દેનાર છે માટે તેને મેહ છેડીને તેના દ્વારા ઇન્દ્રિયનું દમન, સંયમપાલન, તપ, જપ, સેવા, પરોપકાર વિગેરે કરાવીને આપણું કાર્ય સાધી લે. શરીર છોડતી વખતે જીણું વસ્ત્ર ઉતારીને નવું વસ્ત્ર પહેરવા મળે તે જરા પણ મૂંઝવણ ન થાય એવી વૃત્તિ કેળવી લે. અનેક મહાનપુરૂષ આ માનવદેહને મેહ ઉતારી તેની પાસેથી યુક્તિપૂર્વક કામ કઢાવીને મુક્તિપુરીમાં મહાન શાશ્વત સુખ મહાલવા માટે પહોંચી ગયા છે. જેમણે મુક્તિનો માર્ગ સ્વીકાર્યો છે એવા અરિહંત અરિષ્ટનેમિ ભગવાન ગિરનાર પર્વત ઉપર પધાર્યા છે. રાજેમની સાથ્વી પિતાના વિશાળ શિષ્યા પરિવારને સાથે લઈને હોંશભેર નેમનાથ પ્રભુના દર્શન કરવા માટે ચાલ્યા. મનમાં એવા ભાવની છળી ઉછળતી Page #917 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૫૨ હતી કે જલ્દી મારા નાથના દર્શન કરુ' અને એમના મુખેથી અમૃતવાણીના ઘૂંટડા પી. તીથ કર પ્રભુની વાણી એવી મીઠી ને મધુરી હાય છે કે એના અમૃત ઘૂંટડાનું પાન કરનાર કદી ધાતા જ નથી. એ સદા તરસ્યા જ રહે છે, આવા ઉત્કૃષ્ટ ભાવથી રાજેમતી ચાલ્યા જાય છે પણ અધવચ પહોંચતા અચાનક ભયકર આંધી ચઢી આવી. ગાજવીજ અને કડાકા સાથે ધાધમાર વરસાદ તૂટી પડયા અને અધકાર છવાઇ ગયેા. બધા સાધ્વીજીએ એકબીજાથી છૂટા પડી ગયા. જેને જયાં જગ્યા મળી ત્યાં ઉભા રહી ગયા. રાજેમતીને એક ગુફા દેખાઈ એટલે તે એક શુકામાં પેસી ગયા. એક તે વરસાદને કારણે અંધકાર થઈ ગયા છે ને ગુફામાં તા અંધકાર જ હાય એટલે ગુફામાં કાણુ છે તે મહારથી જનાર વ્યક્તિ જોઇ શકતી નથી. અંદર બેઠેલી વ્યક્તિને દેખાય છે. રાજેમતીના મનમાં થયું કે હું અહી એકલી જ છું એટલે આ પાણીથી નીતરતા વસ્ત્રાને કાઢીને પહેાળા કરુ તા સૂકાઈ જાય અને વરસાદ અંધ રહે એટલે પહેરીને ભગવાનના દર્શન કરવા જાઉ. આત્રા ભાવથી પેાતાના શરીર ઉપરથી વસ્ત્રો ઉતારીને પહેાળા કર્યાં અને પછી પાતે પણ ધ્યાનમાં લીન બન્યા. વીતરાગ પ્રભુના સાધુ સાધ્વીએ એક ક્ષણુ પણ આત્મસાધના વિના ગુમાવતા નથી. રાજેમતી સાધ્વીજી સમજે છે કે હું આ ભયંકર અંધારી ગુફામાં એકલી છું. એને મરણના ડર નથી પણ બ્રહ્મચારી સાધ્વીને પોતાના ચારિત્ર માટે સદા ભય હાય છે. જેમ કુટ બચ્ચાને, બિલાડીના સદા ભય, તેમ છે બ્રહ્મચારીને, સ્ત્રીના સસ'ના ભય. જેમ કુકડાનું બચ્ચું સદા ખિલાડીથી ફફડતુ રહે છે તેમ બ્રહ્મચારી સ્ત્રી હોય તા પુરૂષથી ડરે છે ને પુરૂષ બ્રહ્મચારી હાય તેા સ્ત્રીથી ડરે છે, એટલે કે પેાતાના બ્રહ્મચય ને હાની ન પહોંચે તે માટે સદા જાગૃત રહે છે. રાજેમતી ગુફામાં વસ્ત્રો પહેાળા કરીને ખેડા છે ત્યાં શું બન્યું— चीवराई विसारन्ति, जहा जायति पासिया । रहनेमी भग्गचित्तो, पच्छा दिट्ठो य तीई वि ॥ ३४ ॥ રાજેમતીએ ગુફામાં પ્રવેશ કરીને પેાતાના પછેડી આદિ ભીંજાયેલા વસ્ત્રાને સૂકવવા માટે અંગ ઉપરથી ઉતાર્યાં એટલે એનુ શરીર તા વસ્રરહિત બની ગયું.. આ ગુફામાં તેમનાથ પ્રભુના નાના ભાઈ રથનેમિ જેમણે દીક્ષા લીધી હતી તે એક ખૂણામાં ધ્યાનમાં બેઠા હતા, પણ ગુફામાં અંધારું ઘમઘેર, નથી ખારી કે નથી જાળી ઝરૂખા પછી ધ્યાનસ્થિત મુનિને રાજેમતી કયાંથી દેખે ? કારણ કે અજવાળામાંથી અંધકારવાળા સ્થાનમાં જઈએ તા તરત કઈ વસ્તુ પડી હોય તેા તે જોઈ શકાતી નથી. થોડી વાર થાય પછી અધારામાં Page #918 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૫ર્ક દેખાવા લાગે છે, પણ જે અંદર હોય છે તેને તે બધું દેખાય છે. તે રીતે રથનેમિ ગુફામાં ધ્યાન ધરીને બેઠેલા હતા. ગુફામાં એકદમ શાંતિ હોય છે, તેથી પગરવને કંઈક ભાસ થયે જાણ મુનિ બધાનમુક્ત બન્યા. જેમતી ગુફામાં ગયા, વસ્ત્રો ઉતારીને સૂકવ્યા. આ દશ્ય જોઈને રથનેમિનું ચિત્ત સંયમથી વિચલિત બની ગયું. બંધુઓ ! એકાંત અતિ ભયંકર વસ્તુ છે. અંતરમાં બીજકરૂપે રહેલે વિકાર એકાંતમાં સંયેગ મળવાથી છૂપાયેલા અગ્નિની માફક ઝળકી ઉઠે છે. સ્ત્રી અને પુરૂષને આકસ્મિક અને એકાંત સડવાસ પણ અડેલ લેગીને ચલિત બનાવે છે. શાસ્ત્રમાં ભગવંતે બ્રહ્મચારી પુરૂષને સ્ત્રીનું સ્મરણ કરવું, સ્ત્રીઓની કથા કરવી, અને સ્ત્રીનું ચિત્ર જેવાની પણ મનાઈ કરી છે. શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે આ બાબતેને નિષેધ કર્યો છે. બ્રહ્મચારી પુરૂષને એકાંતમાં કઈ સ્ત્રી મળી જાય અગર બ્રહ્મચારી સ્ત્રીને કેઈ પુરૂષ મળી જાય તે કેઈક વખતે મન વિકૃત બનવાનો સંભવ છે. આ તે મેં બ્રહ્મચારી સ્ત્રી પુરૂષની વાત કરી પણ ગમે તે સ્ત્રી કે પુરૂષ હોય પણ એને માટે એકાંતમાં મળવું ખરાબ છે. દશવૈકાલિક સૂત્રમાં તે ભગવાને ત્યાં સુધી કહ્યું છે કે हत्थ पाय पडि छिन्न, कण्ण नास विगप्पिय । વિ વારાણા નારિ, રંમવાર વિવજ્ઞv | અ. ૮. ગાથા ૫૬ જે સ્ત્રી સો વર્ષની બુ થઈ ગયેલી હોય, તેને હાથ, પગ, કાન, નાક છેદાઈ ગયા હોય એવી સ્ત્રીની સાથે બ્રહ્મચારી પુરૂષે એકાંતમાં રહેવું ન જોઈએ. કદાચ કોઈ સ્ત્રી પુરૂષનું મન આવા એકાંતમાં અડેલ રહે તે તે ધન્યવાદને પાત્ર છે, કારણ કે એકાંતમાં મનને સ્થિર રાખવું બહુ મુશ્કેલ છે. મનુષ્યનું ચિત્ત ચંચળ બને છે પછી અવશ્ય તેનું પતન થાય છે. કદાચ માની લે કે કઈ વ્યક્તિ એના દેડથી પતન પામતો નથી પણ એના મનથી એ અવશ્ય પતન પામે છે. જેમણે સંસારને ભંયકર જાણીને ત્યાગી દીધો હોય છે એવા ત્યાગી પુરૂષે પણ એવા સમયે વિચલિત બની જાય છે. અહીં રથનેમિએ પણ રાજેમતીના ઉપદેશથી સંસારને ઘણાજનક સમજીને છોડી દીધું હતું અને આત્મચિંતન કરવા માટે ગુફામાં બેઠેલે હતા પણ રા રેમતીને જોતા મન ચંચળ બન્યું. તિમિરની કાળાશમાં પણ કાળી કીકીએ અંબર વિણ રાજેમતીની કાયા નિહાળી. રાજેમતીને જોતાં કીકીમાં કામણ જાગ્યા, કાળામાં વેતવણું કાયા જાણે ચમકવા લાગી એટલે એમના અંતરમાં કામવાસના જાગૃત થઈ ગઈ. ક્ષણવાર પહેલાં જે અંતરમાં આત્મચિંતન ચાલતું હતું તે અંતરમાંથી આત્મભાવના પલાયન થઈ ગઈ ને વાસનાની વીજળી ઝબુકી ઉઠી અને સાધનાની ઈમારત હચમચી ઉઠી. એમની નજર સમક્ષ રાજેમતીની સુંદર તેજસ્વી આકૃતિ જ દેખાવા લાગી, Page #919 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ એમના મનને મોરલે નાચવા લાગે અને સંયમની ભાવના ભૂલીને વિચાર કરવા લાગ્યા કે રાજેમતીની સાથે ભેગ ભેગવવા માટે આ સ્થાન શ્રેષ્ઠ છે. હવે મારે ના જોઈએ આ જેગ, ભેગવવા રૂડા ભેગ ને લાગ્યા રાજુલના પ્રેમના મને રેગ. રાજેમતીની સાથે ભેગ ભેળવીને મારું જીવન સફળ બનાવું. બંધુઓ ! જે કાયાએ અધ્યાત્મના દિવડા પ્રગટયા હતા તેમાં ભેગના ટમટમીયા ટમટમી રહ્યા. જે કાયાએ આરાધનાના માર્ગે કદમ ઉઠાવ્યા હતા તે કાયાએ કામીનીના કરકમલમાં જકડાવા કદમ ઉઠાવ્યા. એવા રહનેમિ શું વિચારે છે? આમ તે મને પહેલેથી જ રામતી પ્રત્યે મેહ હતું એટલે તેની સાથે પરણવા હું તૈયાર થયું હતું પણ એ સમયે એણે મારી વાતને સ્વીકાર ન કર્યો, પણ મને એ ઉપદેશ આપે કે મને વૈરાગ્ય આવ્યે ને મેં મારા ભાઈની સાથે દીક્ષા લીધી, પણ આજે એનું અનુપમ સૌંદર્ય જોતાં મને એમ લાગે છે કે આવી સૌન્દર્યવતી સુંદરી સાથે ભેગ ભેગવવવામાં જે આનંદ છે તે આનંદ કે સુખ સંયમમાં નથી. આ સ્થાન પણ એકાંત છે. અહીં મારા ને એના સિવાય બીજું કંઈ નથી. તે વખતે તે મારા ભાઈ પ્રત્યે તેને તીવ્ર પ્રેમ હતું. હવે આટલો બધે સમય થયે એટલે એને પ્રેમ એ છે થઈ ગયે હશે, તેથી એ મારી વાતને અવશ્ય સ્વીકાર કરશે ને મારી ઈચ્છા પૂરી થશે. આ વિચાર કરીને રથનેમિ વિકાર ભરેલી ચેષ્ટાઓ કરવા લાગે, હાથપગ હલાવવા લાગે એટલે રામતીનું ધ્યાન એ તરફ ખેંચાયું. એના મનમાં થયું કે ગુફામાં કઈ પશુ પક્ષી હશે તેથી આ અવાજ આવે છે, એમ વિચાર કરીને તે તરફ દૃષ્ટિ કરી. તે કઈ પુરૂષને બેઠેલે છે. ગુફામાં કોઈ પુરૂષ છે એ જોતાં રાજેમતી લજજા અને ભયથી ધ્રુજી ઉઠી. ગુફામાં ગયા પછી પણ જે જેમતીને ખબર પડી હેત કે અંદર કે પુરૂષ છે તે તે ગુફામાં ઉભા રહેત નહિ. અંદર કઈ પુરૂષ છે એ જોઈને ફાળ પડી ગઈ. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે મેં કે અનર્થ કર્યો ! આ ગુફાને નિર્જન માનીને મેં વસ્ત્રો ઉતારી નાખ્યા છે. આ પુરૂષ મને નગ્ન અવસ્થામાં એકાંત સ્થાનમાં એકલી જોઈને મારું શીયળ ખંડન કરવા બળાત્કાર કરશે તે હું શું કરીશ? આવા વિચારથી ધ્રુજવા લાગી. દેવાનુપ્રિયે! તમારી પુન્નાઈ કેટલી બધી છે ! તમને સ્ત્રીઓની માફક આવે ડર નથી. પુરૂષનું ચિત્ત વાસનાથી મલિન બને ને ભાન ભૂલે તે જુદી વાત છે, બાકી રત્રીઓની માફક કે બળાત્કાર તે ન કરે ને ? જે કે સતી સ્ત્રીઓના જીવનમાં આ પ્રસંગ બને ત્યારે પિતાના પ્રાણ આપી દે પણ પિતાના શીયળનું ખંડન ન થવા દે. સતી ચંદનબાળા અને તેની માતા ધારણી રાણી પિતાના પતિનું યુદ્ધમાં મૃત્યુ થવાથી પોતાના ચારિત્રનું રક્ષણ કરવા માટે રાજમહેલ છેડીને ભાગી છૂટયા ત્યારે સારથીએ કહ્યું કે હું તમારું રક્ષણ કરીશ. રથમાં બેસી જાઓ, એટલે મા-દીકરી બંને રથમાં બેસી ગયા. અધવચ પહોંચ્યા ને રાણીનું રૂપ જોઈને સારથીની દષ્ટિ બગડી. એને વિષય વાસનાને કીડે સતાવવા લાગ્યો. આ સમયે ધારણદેવી પિતાની પુત્રીને શિખામણ આપતા હતા કે હે Page #920 -------------------------------------------------------------------------- ________________ ૮૫૫ શારદા સુવાસ દીકરી ! અત્યારે આપણે નિરાધાર થઇ ગયા છીએ. આ સ્થિતિમાં કોઈ પુરૂષ આપણા ચારિત્ર પર દૃષ્ટિ કરે તે આપણે ચારિત્રનું રક્ષણ કરવાનું મક્કમ બનવાનું અને કદાચ કોઈ બળત્કાર કરવા આવે તે જીભ ખેંચીને મરી જવાનું પણ કદી શીયળનુ ખ`ડન થવા દેવાનું હુિ. આપણા જીવતા આપણા દેહને કાઈ પરપુરૂષની આંગળી અડવા દેવી ન જોઇએ. આવી ચારિત્રની ઉચી વાત સમજાવતી હતી. જે સજ્જન પુરૂષ હાય તે આ વાત સાંભળીને પણ ઠેકાણે આવી જાય, પણ વિષયના વટાળે ચઢેલા સારથીને આવી વાત સાંભળીને અસર ન થઈ. એણે વનવગડામાં અધવચ રથ ઉભા રાખ્યા ત્યારે ધારણી રાણીએ કહ્યુ’-ભાઈ! તેં કેમ રથ ઉભા રાખ્યા ? ત્યારે સારથી કહે છે તું મને ભાઈ ન કહીશ. હું તારા રૂપમાં મુગ્ધ બન્યો છું. મારા અંગેઅંગમાં કામના દાવાનલ વ્યાપી ગયા છે. તું મારી ઈચ્છાને આધીન બની જા. આ સમયે રાણીએ સારથીને ઘણુ સમજાવ્યેા, ભાઇ ! પરસ્ત્રી સામે દૃષ્ટિ કરનારને નરકમાં જવુ પડે છે પણ સારથી ન સમજ્યા ત્યારે રાણીએ જીભ કચરીને પ્રાણ કાઢી નાંખ્યા. રાણીએ વિચાર ન કર્યો કે આ વગડામાં મારી દીકરીનું શું થશે ? રાણીની આ સ્થિતિ જોઇને સારથીના દ્વાજા ગગડી ગયા. એના હૃદયનું પરિવર્તન થઇ ગયું. અહૈ, ધિક્કાર છે મારી અધમ કામવાસનાને ! મારા નમિત્તે પંચેન્દ્રિય જીત્રની હત્યા થઈ ગઈ! સારથીના દિલમાં આવા ભાવ કયારે આવ્યા ધારણી રાણીના સતીત્વની ખુમારી જોઇ ત્યારે ને? સારથીના મનમાં થયું કે આ છેકરી પણ ડરથી મરી જશે તે મને વધુ પાપ લાગશે, તેથી ચંદનબાળાને કહે છે બેટા ! તું મારાથી ડરીશ નહિ, હવે હું તારી સામે કુષ્ટિ નહિં કરુ. મને મારા પાપકર્મી નુ ફળ મળી ગયુ` છે. હવે તું મારાથી નિર્ભીય રહેજે, ત્યાર પછી ચંદનબાળાને ચૌટામાં વેચવાના પ્રસંગ આવ્યે ને વેશ્યાએ ખરીદી. આ બધા પ્રસગેામાં ચંદનબાળા પેાતાના ચાત્રિમાં અડગ રહી છે. એ બધી વાત તમે ઘણી વખત સાંભળી છે એટલે વિશેષ કહેતી નથી પણ કહેવાના આશય એ છે કે સતી સ્ત્રીએના જીવનમાં આવે! પ્રસંગ આવી જાય ત્યારે તે પેાતાના ચારિત્રમાં મક્કમ રહે છે. અહીં રાજેમતી સાધ્વી ગુફામાં એકલા છે. પેાતે આવી અવસ્થામાં કોઈ પુરૂષને જોયા એટલે ભય અને લજજાથી તે ધ્રુજવા લાગ્યા. भीया य सा तर्हि दहु, एगंते संजयं तयं । बाहिं कार्ड संगोर्फ वेवमाणी निसीयई ||३५|| એકાંતમાં તે સંયમીને જોઈને ભયભીત બની ગયા ને ભયથી કંપવા લાગ્યા, અને પેાતાના ખ'ને હાથી પોતાના શરીરને ઢાંકીને ખૂબ સ`કોચ અનુભવતા બેસી ગયા. પોતે નિર્ભયપણે બેઠા હાય અને આમ અચાનક આવી સ્થિતિમાં પુરૂષને દેખે તે લજજા પણ Page #921 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શારદા સુવાસ આવી જાય ને? અને સ્ત્રી જાતિ એકલી છે એટલે ભય પણ લાગે એ સ્વાભાવિક છે. આ પુરૂષ મારા ચારિત્ર ઉપર તરાપ મારશે તે ક્ષણવાર તે રામતીના હૃદયમાં આંચકે લાગે પણ બીજી જ ક્ષણે વૈર્યવાન બનીને વિચાર કરવા લાગી કે હું સાચી શ્રમણ છું અને ક્ષત્રિયની પુત્રી છું. આવા સંગમાં મારા જેવી સાધ્વીજીએ ભયભીત બનવું તે ઉચિત નથી. ભયભીત બની જઈશ તે હું કંઈ નહિ કરી શકું. આ સમયે મારે ધૈર્ય અને સાહસથી કામ લેવું જોઈએ. આ સંસારમાં કઈ પુરૂષની એવી શક્તિ નથી કે તે બળાત્કારે સતી સ્ત્રીનું શીયળ ખંડન કરી શકે. તે પછી મારા જેવી વીર સાથ્વીનું શીયળ કેવી રીતે ખંડન કરી શકે ? જો એ મારી સામે આવશે તે હું મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એને અડવા નહિ દઉં. કદાચ એમ બનશે તે મારા પ્રાણ છેડીશ પણ મારું ચારિત્ર નહિ જવા દઉં. આ પ્રમાણે વિચાર કરીને રાજેમતીએ પિતાના હાથપગ દ્વારા પિતાના અંગેને ઢાંકી દીધા. રાજેમતને ખબર નથી કે આ રહનેમિ જ છે પણ કંઈક પુરૂષ છે એમ લાગ્યું, પણ રહનેમિએ તે રામતીને બરાબર ઓળખી લીધી છે. એનું મુખ જોઈને રહનેમિ સમજી ગયા કે રામતી મને જોઈને ભયભીત બની ગઈ છે. અહીં રાજેમતી મર્કટાસન લગાવીને પિતાના અંગે પાંગ ગેઠવીને બેઠા છે. હવે કામવાસનાથી પીડાયેલા રહનેમિ શું કહેશે અને ત્યારે રાજમતી એને કે જડબાતોડ જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર: વિદ્યાની અધિષ્ઠાતી દેવીએ ત્યાં ખાઉ.....ખાઉ કરતી ક્રોધે ભરાઈને ગીને મારવા આવી, પણ પરેપકારી અને દયાવંત જિનસેનકુમારે દેવી એને કહ્યું કે હું કઈ રીતે મેગીને મારવા નહિ દઉં. તમારે એના બદલે જે જોઈએ તે માંગી લે. જિનસેનકુમારનું તેજ અને એની પરોપકાર ભાવના જોઈને દેવીઓ પણ થંભી ગઈ કે શું આ પુરૂષ છે ! મનુષ્યનું ચારિત્ર નિર્મળ હોય અને પરાક્રમ હોય તે દેવ-દેવીએ પણ એનાથી કરે છે. આ દેવીઓ કહે છે તે પવિત્ર પુરૂષ! તું કોણ છે? આ ગીને જીવાડીને તારે શું કામ છે? એ જીવતા હશે તે ઘણાં પાપ કરશે. એ મહાન દુષ્ટ છે. અમે એને ભક્ષી ખાવા માટે જ આવ્યા છીએ, ત્યારે જિનસેનકુમારે કહ્યું એનું ભક્ષણ કરવાનું શું કારણ છે? ત્યારે દેવીઓએ કહ્યું કે એણે સુવર્ણ પુરૂષની સિદ્ધિ કરવા માટે અમારી સાધના કરી હતી, પણ એ દુષ્ટ યોગી આ નિર્દોષ અબળાને આવા ગાઢ બંધને બાંધીને કષ્ટ આપી રહ્યો છે તે જોઈને અમારું કાળજું કંપી ગયું. નારી સતા કે નારીકે હી, કરન ચાહે પ્રસન્ન, આપ હી સાચે હી બુદ્ધિમતા, કેસે ખુશ હે મન. જે પુરૂષ આવી સતી જેવી પવિત્ર સ્ત્રીને સતાવીને અમને પ્રસન્ન કરવા ચાહે તે કયાંથી બને આ કારણથી એના મંત્રની સિદ્ધિ થતી નથી. આ તે આપના કહેવાથી અમે Page #922 -------------------------------------------------------------------------- ________________ શેરઠા સુવાસ ૮૫૭ એને જીવતે છેડી મૂકે. આપ ન હોત તે એને પૂરો કરી નાંખત. હવે અમે સુવર્ણ પુરૂષ સિદ્ધ કરી આપીએ છીએ, પણ એ તમે લઈ લેજે. જેગીને નહિ મળે. એમ કહીને જે મડદું હતું તેને સોનાને પુરૂષ બનાવી જિનસેનકુમારને આપીને દેવીઓ ત્યાંથી ચાલી ગઈ, પણ જોગી તે ડરને માર્યો થરથર ધ્રુજવા લાગ્યો. એના મનમાં ભય છે કે દેવીએ પાછી આવીને મને ખાઈ જશે તે? દેવીઓના ગયા પછી જોગી જિનસેનકુમારના ચરણમાં પડીને કહે છે ભાઈ ! તમે મડાનપુરૂષ છે. આજે તમે ન હોત તો હું મારી જાત. તમે મને બચાવ્યો છે, માટે તમારે ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલું. બેલે, આપની શું આજ્ઞા છે ? આપ જે કહેશે તે કરવા હું તૈયાર છું, ત્યારે જિનસેનકુમારે કહ્યું આ સ્ત્રીના બંધન જલ્દી તેડી નાંખે, એટલે જોગીએ તરત જ મદનમાલતીના બંધને તેડી તેને મુક્ત કરી. જેવા એના બંધને તૂટયા એવી તરત જ મદનમાલતી જિનસેનકુમારના ચરણમાં પડી ગઈ ને કહેવા લાગી નાથ ! મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આપ આ જંગલમાં આવ્યા ને મારું દુઃખ મટાડયું. આપ અહીં ન આવ્યા હતા તે આ જોગી મને મારી નાંખત. આપ મળ્યા એટલે મારું બધું દુઃખ ચાલ્યું ગયું. જિસેનકુમારે જોગીને પણ ખૂબ ઠપકે આપીને કહ્યું–મડાત્મા ! તમે સંસારનો ત્યાગ કર્યો છે. ભિક્ષા માંગીને ખાવું છે તે પૈસાની શી જરૂર છે? આ સુવર્ણપુરૂષ બનાવવા માટે માણસને મારવાનું પાપ શા માટે કરે છે? હવે નિરાંતે ભગવાનનું નામ લે. આ રીતે ખૂબ સમજાવ્યા એટલે જોગીએ કહ્યું તમારી વાત સાચી છે. હવે હું કદી આવું પાપ નહિ કરું. હવે હું તમારા જેન ધર્મનું પાલન કરીશ. ત્યારથી જેગી જૈન ધમી બની ગયો. મેગીને સમજાવીને જિનસેનકુમાર મદનમાલતીને લઈને પોતાને ઘેર આગે. ચંપકમાલા મદનમાલતીને જોઇને ખૂબ હરખાઈને પૂછયું–બહેન ! તમે અહીં અચાનક ક્યાંથી આવ્યા? એટલે મદનમાલતીએ બધી વાત કરી. ચંપકમાલાએ કહ્યું–બહેન ! તમે ખૂબ ગુણીયલ છે તમે ઘણું દુઃખ સહન કર્યું. આજે તમારા આવવાથી મને ખૂબ આનંદ થયો. એમ કહીને પ્રેમથી ભેટી પડી. દેને બહન રહે પ્રેમસે, દૂધ મિશ્રી કે ન્યાય, પ્રેમ ઉનકા ઐસા માને, ગંગા જમુના મન ભાય. ચંપકમાલા અને મદનમાલતી બંને દૂધ સાકરની જેમ એકબીજાની સાથે હળીમળીને પ્રેમથી રહેવા લાગી. આમ તે બંને શેક્યો છે. સ્ત્રીઓને શેક્ય ગમે નહિ પણ આ તે હળક જ છે એટલે કોઈ કેઈન ઉપર ઈર્ષા કરતી નથી, પણ આનંદથી રહે છે. ગંગા અને યમુનાના નીર એકબીજામાં ભળી જાય એમ મદનમાલતી અને ચંપકમાલાના મન એવા મળી ગયા છે કે એકબીજા વિના એમને ગમે નહિ. એવા પ્રેમ અને આનંદથી સુખપૂર્વક દિવસ પસાર કરવા લાગ્યા. એક દિવસ બધા સૂતા છે ત્યારે જિનસેનકુમારની ઉંઘ ઉડી ગઈ ત્યારે એને પિતાની માતા યાદ આવી, કે હું તે અહીં મહાસુખ ભોગવું Page #923 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ શારદા સુવાસ છું પણ મારી માતા મારા વિગે ઝૂરતી હશે. હવે મારે જવું જોઈએ. હવે જિનસેનકુમાર શું કરશે તેને ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૭ આસે વદ ૧૩ ને રવીવાર ધનતેરસ તા. ૨૯-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની, રાગદ્વેષના વિજેતા, મોક્ષ માર્ગના પ્રણેતા એવા સર્વજ્ઞ ભગવતેએ જગતના જીવેના આત્મકલ્યાણ માટે સિદ્ધાંતરૂપ વાણી પ્રકાશી છે. તેમાં ઉત્તરાધ્યયન સૂત્ર જે મહાવીર પ્રભુની અંતિમ વાણી છે તેમાં બાવીસમા અધ્યયનમાં ને મનાથ ભગવાન, રાજેતી અને રહનેમિની વાત ચાલે છે. રામતી સાધ્વીજી ઉત્કૃષ્ટભાવથી ગિરનાર પર્વત ઉપર નેમનાથ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. માર્ગમાં વરસાદ અને ભયંકર અધી આવવાથી તેઓ એક ગુફામાં રેકાઈ ગયા ભીના વને સૂકવવા માટે ગુફામાં પહેળા કર્યા. આ બધું દશ્ય ગુફામાં બેઠેલા રહનેમિએ જોયું. રામતી સાધવીના દેહનું સૌદર્ય નિહાળતા સંયમથી એમનું મન ચલાયમાન બન્યું. રહનેમિ પિતાનું ભાન ભૂલ્યા. જેમને એક વખત સંસાર ઉપરથી નફરત થઈ તેથી સંસાર છેડીને સંયમી બન્યા, પણ સમય આવતા ભાન ભૂલી ગયા. જ્ઞાની પુરૂષે પણ ક્યારેક પિતાના સ્ટેજને ભૂલીને ભૂલ ખાઈ જાય છે. જ્ઞાની પુરુષે કહે છે કે જીવનમાં મનુષ્ય વારે ને તહેવારે, ડગલે ને પગલે ભૂલ તો કરે છે, ભૂલ કદાચ થઈ જાય પણ તમે ભૂલને વિકાસનું પગથીયું બનાવી દે. ભૂલમાં બે પ્રકારની તાકાત છે. ભૂલ વિકાસનું પગથિયું પણ બની શકે છે ને વિનાશને ખાડે પણ બની શકે છે. ભૂલ જીવનને સુધારી પણ શકે છે ને બરબાદ પણ કરી શકે છે. એક વખત ભૂલ થઈ ગયા પછી ભૂલ ભૂલરૂપે લાગે, ફરીથી ન કરવા જેવી લાગે અને કદાચ થઈ જાય તે આંખમાં આંસુડા આવી જાય તે ફરીને એ ભૂલ જીવનમાં નહિ થાય. એ થઈ ગયેલી ભૂલ ફરીથી જીવનમાં કદી ભૂલ ન કરાવવામાં નિમિત્તરૂપ બની જઈને જીવન વિકાસનું પગથિયું બની જાય છે પણ જે એ જ ભૂવ થયા પછી એ વિચાર આવે કે એમાં શું ? એ તે થઈ જાય. “માનવ માત્ર ભૂલને પાત્ર” તે એ જ ભૂલ એક નહિ પણ અનેક ભૂલની જનેતા બની જીવનને પતનની ખાઈમાં ફેકી દેનાર વિનાશક બની જાય છે. બંધુઓ ! જીવન કેવું બનાવવું છે? ભૂલેથી ભરેલું કે તદ્દન ભૂલે વિનાનું? એના પહેલા નિશ્ચય કરે. આ નિશ્ચય થયા પછી જ આપણું જીવન નવી દિશા તરફ આગળ વધી શકશે. માનવને એ સ્વભાવ છે કે પોતે ભૂલવા છતાં હું ભૂલ્ય, અગર મારાથી ભૂલ થઈ ગઈ છે એમ ભૂલની કબુલાત કરતા એનું મન અચકાય છે, કારણ કે ભગવાને Page #924 -------------------------------------------------------------------------- ________________ પટ શારદા સુવાસ કહ્યુ' છે ને કે દેવાને લાભ ઘણા હાય છે, નારકીને ક્રોધ ઘણા હોય છે, તિય ચાને માયા ઘણી હાય છે ને મનુષ્યને માન વધારે હાય છે. માતલનુ માન ઘવાઈ જાય તે ખલાસ, જીવતા માનવ મરવા પડે તેવા થઇ જાય અને જો એનુ માન સચવાય તે માનની રક્ષા ખાતર એ જ માનવ મેટા મેોટા જગ ખેલવા પણ તૈયાર થઇ જાય છે. ભૂલ કબુલ કરવી એટલે માનને મારવુ, જો અંતરમાંથી માન મરે હુ તેા મારી ભૂલ થઈ ગઈ એ શબ્દો મેઢામાંથી નીકળે નઠુિ અને જ્યાં સુધી ભૂલની સાચી કબુલાત ન થાય ત્યાં સુધી એ ભૂલ ફરી ફરીને થયા જ કરવાની છે. ભૂલ થઇ જવી એ જેટલા મેટા ગુના નથી તેના કરતા ભૂલ કર્યાં પછી ભૂલની કબૂલાત ન કરવી એ માટે ગુને છે. ભૂલ એ એક પ્રકારના રોગ છે. શરીરમાં રેગ થયા પછી મનુષ્ય એવી કબૂલાત ન કરે કે હુ રોગી છું અને રોગને નાબુદ કરવા માટે કઇ ઉપચારો ન કરે તે દિવસે દિવસે રાગ વધતા જશે અને એક દિવસ શરીરના વિનાશ થઈ જશે પણ આવુ' એછુ અને છે, કારણ કે શરીરના રાગ છે ને? એટલે શરીરમાં સ્હેજ રોગ આવે કે તેને નાબુદ કરવા માટે ડૉકટર પાસે દેડે છે. શરીરનેા રેગી રાગથી સદા ચેતતા રહે છે, તેમ આત્માને રાગી સદા ભૂલથી ચેતત રહે છે. જે આત્મા એક વખત ભૂલ થઈ ગયા પછી ફરીને ભૂલ કરે છે ને કહે છે કે માણસ ન ભૂલે તે બીજે કાણુ ભૂલે ! આવા ખચાવ કરનાર એના જીવનમાં સૂત્રના ગુડ્ડાકાર કરતા રહે છે, પણ ભૂલ થયા પછી ભૂલ જેને ડ ંખે છે, સુધારવા જેવી લાગે છે, ફરીને ભૂલ થઇ જાય તેા અંતરમાં પશ્ચાતાપના પાવક જલાવનાર ખને છે એના જીવનમાં ભૂલેાનો ગુાકાર નથી થતા, ભૂલેનો સરવાળા પશુ નથી થતા પશુ ધીમે ધીમે ભૂલેાની બાદબાકી થતી જાય છે અને જીવન નિર્દેષ અને છે. ભૂલ ડંખે તા ફરીને ભૂલ ન થાય પણ થયેલી ભૂલના પશ્ચાતાપ જ આગળ વધતાં પ્રાયશ્ચિતરૂપ ખની જઇને ભૂલને ધોઇ નાંખે છે. ભૂલને જીવન વિકાસનું પગથિયું મનાવી દેનારા મહાન આત્માઓના નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયા છે. ચંદનમાળાના શિષ્યા મૃગાવતી સાધ્વીજીપી એક નજીવી ભૂલ થઈ ગઈ પણ ભૂલ કરતા ભુલના પશ્ચાતાપ અનેક ગણા વધી ગયેા અને એક જ ભુલની ચિનગારીમાંથી જાગી ઉઠેલ પશ્ચાતાપની એ આગમાં એક નહિં પણ અનેકાનેક જન્મની અનેકાનેક ભૂલે મળીને ભસ્મીભૂત થઈ ગઈ અને મૃગાવતીજીના જીવન-આકાશમાં એક જ ભૂલે, એક જ ભૂલના પશ્ચાતાપે કેવળજ્ઞાનનો ઝળહળતા સૂર્ય પ્રગટાવી દીધે. આવી જ રીતે દરેક મનુષ્યા પોતાના જીવનમાં થતા ભૂલાના ગુણાકારને અટકાવી દઇ ભૂલાને છત્રન વિકાસનું પગથિયું બનાવી દઈ આગળ વધવા માંડે તે જીવનમાં જરૂર વિકાસ સાધી શકે. અહી' રહનેમિ રાજેમતીનુ' દેસૌન્દ` જોઈને ભાન ભુલ્યા છે. થાય છે કે આવી સૌદર્યવાન સુંદરી સાથે ભેગ સેગવુ' તે મારુ' એમના મનમાં એમ જીવન અને મારું Page #925 -------------------------------------------------------------------------- ________________ * ! ૮૬૦ શારદા સુવાસ યૌવન સફળ થાય. લેગ લે,ગવવામાં જે સુખ છે તે ત્યાગમાં નથી. અત્યારે રહેનેમિ આવી ભુલના ભાગ બન્યા છે પણ સાનુ પાત્ર રાજેમતી પવિત્ર છે એટલે પતનના પથે જતા રહેનેમિને અટકાવીને ઉત્થાનના માર્ગે લઇ જશે એ વાત હવે પછી આવે છે. રાજેમતી સાધ્વીજીએ જાણ્યું કે ગુફામાં કાઇ પુરૂષ છે એટલે પહેલા તેા એ ભયથી ધ્રુજી ઉઠવ્યા, પણ પછી હિંમત લાવીને વિચાર કર્યો કે એ પુરૂષ ગમે તે હાય, ગમે તે થશે પણ હું મારા ચારિત્રને આંચ નડુિ આવવા દઉં. જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ ત્યાં સુધી તે શીયળની રક્ષા કરીશ. કદાચ મને એમ લાગશે કે હવે હું શીયળની રક્ષા નહિ કરી શકું ત્યારે આ શરીરના હું... અંત લાવીશ, પણ મારું શીયળ અખંડ રાખીશ, પણ અત્યારે જો વસ્ત્ર પહેરવામાં પડી જJશ તેા સભવ છે કે આ પુરૂષ મારા ઉપર જલ્દી આક્રમણુ કરવા આવે. એટલા માટે મારે શીયળ નષ્ટ ન થાય એવા પ્રમધ કરવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને રાજેમતી સાધ્વીજી મટાસન લગાવીને એસી ગયા. તેમણે પેાતાના અને પગ વડે પેતાનું ગુપ્ત અ ́ગ ઢાંકી દીધું અને પગ હાથ વડે જકડી લીધા. આ રીતે કરવાથી તે શીવરક્ષાની ચિંતાથી થોડી ઘણી મુકત થઈ. રાજેમતીને ખખર નથી કે એ કાણુ પુરૂષ છે ? કોઈ પુરૂષ છે એટલી ખબર પડી છે. એમણે રહનેમિને આળખ્યા નથી પણ રહનેમિએ રાજેમતીને ખરાખર એળખી લીધી હતી, એટલે રાજેમીના સુખના હાવભાવ જોઇને સમજી ગયા કે એ મને જોઇને ભયભીત ખની ગઈ છે, એટલે તેમણે શું કર્યું... ? अह सो वि रायपुत्तो, समुद्रविजय गओ । भी पवेश्य दहु, ईम वकमुदाहरे ॥ ३६ ॥ પાતે જ્યાં બેઠા હતા ત્યાંથી ઉભા થઈને જ્યાં રાજૈમતી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને સમુદ્રવિજય રાજાના અંગજાત રહનેમિ રાજેમતીને ભયભીત બનેલી જોઈને આ પ્રમાણે આલ્યા. નેમિ અમદ્રે મુને, રામસિળિ माहि सूयण, न ते पीला भविस्सई ||३७|| હું ભદ્રે ! હું રથનેમિ છું. હે રૂપવતી ! હું મજીલ ભાણું ! મારાથી લેશ માત્ર તમને દુઃખ નહિ થાય માટે હું કોમલાંગિ ! મને હવે તમે પતિ સ્વરૂપ સમજીને 'ગીકાર કર, હું રાજેમતી ! તમે મારાથી ભય ન પામેા. હું બીજો કેાઈ નથી પણ તમારા પૂના પ્રેમી રથનેમિ છુ. મારા અને તમારા સબધે પહેલેથી સાંકળાયેલા છે, એટલે મને પહેલેથી તમારા પ્રત્યે પ્રેમ હતેા. મારા ભાઈની સગાઇ તમારી સાથે થઇ પણ મારા સદ્ભાગ્યે એમણે દીક્ષા લીધી, પછી હું તમારી પાસે આવ્યા હતા ત્યારે તમે મને યુક્તિપૂર્વક એવે Page #926 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ ઉપદેશ આપ્યો કે જેથી મને સંસાર ઉપરથી તિરસ્કાર છૂટયે ને મેં દીક્ષા લીધી, પણ જુએ આપણું ભાગ્ય કેવું કામ કરે છે કે આપણે આ ગુફામાં એકાંતમાં મળ્યા છીએ, માટે તમે મારાથી ભય ન રાખે. જ્યારે માનવીનું મન વિષયવાસનાથી મલીન બને છે ત્યારે ભાન ભૂલી જાય છે કે પિતે ક્યા થાનમાં છે, જેની સાથે આવી વાતચીત કરી રહ્યો છે તે ભૂલી જાય છે. મોહાંધ બનેલા રહનેમિ રાજેમતીને આવા શબ્દો કહી રહ્યા છે અને હજુ પણ લજજા છોડીને કેવા શબ્દો કહેશે તે વાત અવસરે વિચારીશું. આજે ધનતેરસને દિવસ છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ આ પાંચ દિવસ પનોતા માનવામાં આવ્યા છે. આ દિવસમાં કંઈને કંઈનવાજુની બનેલી છે તેથી તેને મહિમા છે. આજે ધનતેરસને દિવસ કેમ મનાવવામાં આવ્યો છે? જ્યારે ભગવાન મહાવીર સ્વામી ઉપર શાલકે તેજલેશ્યા છેડી ત્યારે ભગવાનના મુખમાંથી રાબ્દો સરી પડયા કે હે ગોશાલક ! તું આ શું કરી રહ્યો છે? તારી તેજુવેશ્યા મને નહિ બાળી શકે. હું આ પૃથ્વી ઉપર હજુ સોળ વર્ષ વિચરવાને છું પણ આજથી સાતમે દિવસે તારું મૃત્યુ છે. આ વખતે જે હાજર હતા તેમણે ભગવાનના શબ્દો યાદ રાખી લીધા, કારણ કે ભગવાન તે સર્વજ્ઞ છે. એમના વચન તે સત્ય જ હોય. એમની વાણીમાં ફરક પડે જ નહિ. આ વાતને સોળમું વર્ષ આવ્યું ને ભગવાનનું છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં થયું ત્યારે નવમલ્લી અને નવલછી એમ અઢાર દેશના રાજાએ રાજ્યવૈભવ છોડીને આસો વદ ચૌદશ અને અમાસના છઠ્ઠ પૌષધ કરવા પાવાપુરીમાં આવ્યા. અઢાર દેશના રાજાઓ એમના પરિવાર સાથે હાથી-ઘડા બધું લઈને આવે એટલે માણસે તે ઘણું જ હોય ને ! અને અવાજ પણ ઘણે થાય તે સ્વાભાવિક છે. ચૌદશ અને પાણીના પૌષધ કરવા હોય એટલે તેરસના દિવસે આવી જવું જોઈએ એટલે આ અઢાર દેશના રાજાએ પાવાપુરીમાં આવ્યા. તે વખતે ગાયેના ધણ વગડામાંથી ચરીને પાવાપુરીમાં જઈ રહ્યા હતા. આટલા બધા માણસને આવતા જોઈને ગાયે ડરીને ભાગાભાગ કરવા લાગી, તેથી આ દિવસનું નામ ધણુતેરસ પડ્યું છે પણ તમને તે ધન બહુ વહાલું છે એટલે ધણતેરસના દિવસને ધનતેરસને દિવસ બનાવી દીધે. આજે ધનતેરસના દિવસથી તમારી દિવાળી શરૂ થઈ. આ પર્વ માત્ર જેને માં જ નહિ પણ વિશ્વભરમાં આનંદ, ઉત્સાહ અને આશાના ઉજાશ પાથરના સર્વમાન્ય આ એક પર્વ છે. પર્વ તે જ ગર્વ લેવા લાયક કહી શકાય કે જે ધર્મની સાથે સબંધ ધરાવતું હોય. આ દિપાવલી પર્વ પણ દુનિયામાં એક અગ્રગણ્ય અને માંગલિક પર્વ ગણાય છે. એની આદિમાં નિમિત્તભૂત મહાન મંગલભુત પ્રભુ મહાવીર અને અનંતલબ્લિનિધાન ગુરૂ ગૌતમ સ્વામી છે. એકનું નિર્વાણ અને બીજાનું કેવળજ્ઞાન આ પર્વની પાછળ છુપાયેલું છે પણ અફસની વાત છે કે હવે આ પર્વ ધીમે ધીમે આધ્યાત્મિક મટીને ભૌતિક બનતું Page #927 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ શારદા સુવાસ જાય છે. આ પર્વ આવે એટલે બધા ઘરની સાફસૂફી કરવા લાગશે પણ આત્મઘરની સંભાળ લેનારા, તેને સ્વચ્છ કરનારા દેખાતા નથી. ઘરઘરમાં દીવા પ્રગટેલા દેખાય છે પણ આત્મઘરના અઘેર અંધકાર ઉલેચવાની કેઈની ઈચ્છા સરખી પણ ક્યાંય દેખાતી નથી. આખા વર્ષના સરવૈયા કાઢી લેણદેણ ચૂકવી બધે નવા ચોપડાની શરૂઆત થાય છે, પણ જીવનના પિડામાં કર્મનું લેણું કેટલું ને ધર્મરાજાનું લેણું કેટલું ? એ તરફ કેઈની આંખ પણ જતી નથી. જે ભગવાનના નિર્વાણમાંથી દિવાળીને જન્મ થયે છે એ ભગવાને જગત માટે કેટલું કર્યું, એટલું આપણે આપણી જાત માટે કરવા પણ આજે તૈયાર નથી. ભગવાને કેવળજ્ઞાન ન મેળવ્યું ત્યાં સુધી સાડા બાર વર્ષ ને પંદર દિવસ સુધી ભૂખ કરીને ખાધું નથી, ઊંઘ કરીને ઉંધ્યા નથી ને ભુમિ પર પલાંઠી વાળીને બેઠા પણ નથી. કેવળજ્ઞાન મેળવ્યા પછી હજારે જીવને ઉદ્ધાર કર્યો એટલું જ નહિ પણ જીવનની છેલ્લી ઘડી સુધી સેળ પ્રહર દેશનને ધોધ વહાવી અંતે દેહ છે, અઘાતી કર્મોને ક્ષય કરી નિર્વાણ પામ્યા. જગતભરમાં પ્રકાશ પાથરનારે એક મહાન ભાવદીપક બૂઝાઈ ગયે. એની યાદમાં લેકેએ દિવડા પ્રગટાવ્યા ને દિવાળીની શરૂઆત થઈ. ભગવાનના વિરહમાંથી ગુરૂ ગૌતમે અનિત્યતાને સાદ ઝીલ્ય ને એ સાદમાંથી એમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ત્યારથી શરૂ થયેલી દિવાળી તે આજ સુધી અખંડ રીતે ચાલતી આવી છે પણ એની પાછળ રહેલી આધ્યાત્મિક્તા હવે ભૂંસાઈ રહી છે. એ આધ્યાત્મિકતાને ફરી જગાવવા માટે સંતે પડકાર કરે છે પણ એ પડકાર ઝીલનાર આજે કેણ છે? એ મહાન સંત જીવોને પડકાર કરીને કહે છે આ દિવાળીના દિવસોમાં તમારે લખવું હોય તે ભલે ચોપડાના પ્રથમ પાને લખે કે ગૌતમ સ્વામીની લબ્ધિ મળજે, ધન્ના શાલીભદ્રની દ્ધિ મળજે, અભયકુમારની બુદ્ધિ મળજે પણ આટલું લખવા માત્રથી જ મળી જાય એટલી સેંધી એ લબ્ધિ, દ્ધિ કે બુદ્ધિ નથી પણ યાદ રાખજો કે એને માટે જીવનને સાધનામાં પવવું પડશે, આરાધનામાં આગળ લાવવું પડશે ને વિરાધનાથી પાછું ફેરવવું પડશે. શાલીભદ્રની શ્રદ્ધને આપણે યાદ કરીએ છીએ પણ શાલીભદ્ર થયા શી રીતે? એ વાત યાદ કરી છે? શાલીભદ્ર જેવા દાનેશ્વરી થવાના ભાવ જાગ્યા છે? એક ભકત બેલે છે. અમે દાન પુણ્ય કંઈ કર્યું નહિ ને સાધી ના કોઈ સિદ્ધિ તે ય તારી પાસે માગીએ, શાલીભદ્રની રિદ્ધિ. હે પ્રભુ! અમે દાન, પુણ્ય કંઈ કર્યું નથી કે કઈ સિદ્ધિ પણ સાધી નથી છતાં તારી પાસે માંગીએ છીએ કે મને શાલભદ્રની રિદ્ધિ મળજો. બંધુઓ ! જે દિવસે શાલીભદ્ર જે ત્યાગ અને દાનવૃત્તિ આવશે એ દિવસે વગર લખે શાલીભદ્ર જેવી રિદ્ધિ Page #928 -------------------------------------------------------------------------- ________________ ૮૨૩ શારદા સુવાસ મળી જશે. ગૌતમસ્વામીની લબ્ધિને આપણે યાદ કરી પણ ગૌતમ સ્વામીએ કેટલા છઠ્ઠ અઠ્ઠમ કર્યા, કેવી અનન્યભાવે ભગવાનની સેવા કરી અને શી રીતે લબ્ધિઓ પ્રાપ્ત કરી એ વિચાર્યું છે ખરું? આપણે તો માત્ર નામ લખીને બધું મેળવવા માંગીએ છીએ પણ ગૌતમસ્વામી જેવા થવું નથી, થવાને ભાવ રાખ નથી ને લબ્ધિઓ મેળવવી છે એ કેવી રીતે મળશે? આજથી દિવાળીની મંગલ શરૂઆત થઈ. દિવાળી કંઈકને હસાવશે ને કંઈકને રડાવશે. શ્રીમંતેના ઘરમાં આ દિવસોમાં મીઠાઈ બનશે, બહારથી પેકેટ આવશે એટલે ખાઈ પી, સારા કપડા પહેરીને સારી રીતે દિવાળી ઉજવશે, ત્યારે ગરીબના સંતાને ધનવાનને ઘેર મીઠાઈ અને રહેશે. ને એના મા બાપને કહેશે બા. બાપુજી! આપણું પાડોશીને ઘેર પેંડા, ગુલાબજાંબુ, ઘૂઘરા બધું બનાવ્યું છે તે આપણે આ બધું નહિ લાવવાનું ? એમ કહીને રડે છે, ત્યારે મા-બાપની આંખમાં પણ આંસુ આવી જાય છે કે આપણી પાસે કંઈ નથી. જ્યાંથી લાવી આપીએ ? માંડ માંડ બાળકોને સમજાવે છે ત્યારે પર્યુષણ પર્વ એવા છે કે તે કેઈને રડાવતા નથી પણ અધમજીને પણ ધર્મ કરવાની પ્રેરણા આપે છે. પર્યુષણમાં ખાવાપીવાની કે સારા કપડા પહેરીને હરવા ફરવાની વાત હેતી નથી. તે દિવસોમાં તે આરંભ-સમારંભને ત્યાગ કરી તપ-ત્યાગથી આત્માને પુષ્ટ કરવાનું હોય છે. પર્યુષણ પર્વ માત્ર જૈને જ ઉજવે છે ત્યારે આ દિવાળી પર્વ એવું છે કે જે જૈન જૈનેતર બધાને માન્ય છે. આપણી દષ્ટિએ વિચારીએ તે દિવાળી પર્વ એ કંઈ પહેરીઓઢી. ખાઈ પીને હરવા ફરવાનું નથી પણ ભગવાન મહાવીર સ્વામી આસો વદ અમાસના દિવસે પાછલી રાત્રે મોક્ષમાં ગયા છે તેથી અઢાર દેશના રાજાએ જેમ ભગવાનની અંતિમ દેશના શ્રવણ કરવા માટે છડ઼ પૌષધ કરીને બેસી ગયા હતા તેમ તમારે બધાએ પણ આરંભ સમારંભને ત્યાગ કરીને પૌષધ કરીને બેસી જવાનું છે. જ્યારે તમને તમારા સગા-સ્નેહીને વિગ પડે છે ત્યારે ખાવું-પીવું, હરવું-ફરવું ગમે છે? બધું છોડી દે છે ને? તે જ્યારે આપણને અરિહંત પ્રભુને વિયેગ પડે હોય ત્યારે ખાવું-પીવું ને હરવું ફરવું કેમ ગમે? આ દિવસોમાં તે આપણે બધું છોડીને ધર્મારાધના કરવી જોઈએ ને ભગવાનના વચનામૃતે યાદ કરવા જોઈએ. મહાનપુરૂષ મહત્ત્વને સંદેશ આપી ગયા છે કે હે માનવ ! તમે સુખે છે અને બીજાને સુખપૂર્વક જીવવા દે. તમારા પુણ્યોદયે તમે સુખી છે તે તમારી શક્તિ અનુસાર સ્વધમીને મદદ કરી સુખી કરે, પણ આ દિવાળીના દિવસેમાં તમે મેવા મીઠાઈ ખાઈને જલસા કરે ને તમારા સ્વમ બંધુઓ, આડોશી પાડોશી ભુખ્યા રહેતા હોય, ઘરના ખૂણે બેસીને રડતા હોય એવું ન બનવું જોઈએ. આવી દિવાળી એ સાચી દિવાળી નથી. મુંબઇની જનતા પુણ્યવાન છે. હું જોઉં છું કે મુંબઈમાં ઘણું સંઘે પિતાની શક્તિ Page #929 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ શારદા સુવાસ તે દેવ છે અને અનુસાર ગરીમાને રાહત રૂપે છે. જેનામાં બીજાને દેવાની વૃત્તિ છે પેાતાની પાસે હાવા છતાં ખીજાનું પડાવી લેવાની વૃત્તિ છે તે દાનવ છે. દેવ મનજો પશુ દાનવ ન બનશે. જો પેાતાની પાસે હાવા છડાં ખીજાનું લેવાની વૃત્તિ રાખશેા તે એ પચશે નહિ, માટે દિલને વિંશાળ મનાવે. તમે સુખ ભેગા ને તમારા પાડોશી ભાઈ દુઃખી રહે એ કેમ જોઈ શકાય ? મડાવીર પ્રભુના શાસનમાં જન્મેલા શ્રાવકોના હૃદયમાં તે દયાના ઝરણા વહેતા હેાય. એ દુઃખીના દુઃખ ન જોઈ શકે. તમે મઝાની ફૂલની શૈયામાં પેાઢા છે ને તમારા સ્વધી ભાઈને અંગ ઢાંકવા ફાટલું તૂલું કપડું નથી, ખાવા માટે શેર જુવાર નથી, એના બાળક ખાવા માટે રડે છે. આ બધુ જોઈને તમારી ઉંઘ ઉડી જવી જોઈએ. તમારા દિલમાં એમ થવુ જોઇએ કે આ મધુ' જે મને મળ્યુ છે તે પુણ્યથી મળ્યું છે. લક્ષ્મી મળવી અને ન મળવી એ તે પાપ પુણ્યના ખેલ છે. એક જ ઘરમાં ને એક જ માતાની કુખે જન્મેલા ચાર પુત્રા હાય તે તેમાં ચારે ય ભાઈઓના પુણ્ય સરખા નથી હાતા. એક ભાઈને ત્યાં પૈસાના પાર ન હેાય અને બીજાને લૂખીસૂકી રોટલીના પણ સાંસા હૈાય છે. એમ બનવાનું કારણ શું? એ તે તમને સમજાય છે ને ? ભલે, એમના માતાપિતા એક જ છે પણ એમના કમે જુદા છે. એક બનેલી કડુાની છે. એક જ માતાની કુખે જન્મેલા બે સગા ભાઇએ હતા. અને ભાઇએ વચ્ચે દૂધ સાકર જેવા પ્રેમ હતા. એક બીજા વિના તેઓ રહી ન શકે. એક ભાઇ કયાંય ગર્ચા હાય તા બીજો એના વિના જમે નહિં. એવા પ્રેમ હતા. એ મને માટા થયા એટલે માતા પિતાએ સારા ઘરની કન્યાએ સાથે પરણાવ્યા, પછી ઘેાડા સમયમાં માતાપિતા અને પરલેાકવાસી બન્યા. અને ભાઈએ પ્રેમથી રહેતા હતા તેથી મા-બાપ તે સ ંતેષ લઈને ગયા પણ થાડા સમય પછી ખ'ને ભાઇઓની પત્નીઓમાં પરસ્પર વિખવાદ થવા લાગ્યા. નાની નાની વાતમાં એક ખીજા ઝઘડી પડવા લાગ્યા. દેરાણી જેઠાણી રાઇ અને મેથીની માફક તડતડ કરવા લાગ્યા. અને ભાઇએ વચ્ચે એવા જ પ્રેમ છે પણ સૌએના રાજના ઝઘડાથી કંટાળીને બંને ભાઈએ અલગ થઇ ગયા. જ્યાં સુધી માણસા ભેગા રહે છે ત્યાં સુધી ખખર નથી પડતી કે લક્ષ્મી કાના પુણ્યની છે. ઘણીવાર એવુ' મને છે કે ઘરમાં એક માણસની પુન્નાઈ હાય તેના પ્રતાપે આખુ કુટુબ શાંતિથી ખાઈપીને લીલા લહેર કરતુ' હાય છે. એ માણસ ચાલ્યે જતાં પાછળ બધા દુઃખી થઈ જાય છે, ત્યારે સૌને સમજાય છે કે જનાર આત્મા પુણ્યવાન હતા. આ બંને ભાઇઓ જુદા પડયા પછી થોડા જ સમયમાં નાનાભાઇની બધી જ લક્ષ્મી ચાલી ગઇ. એ ગરીબ બની ગયા. માટાભાઇની પુન્નાઈ ઘણી હતી એટલે એને ત્યાં તે લક્ષ્મી પાણીના પૂરની જેમ આવવા લાગી. એની પાસે હતું તેના કરતાં પણ ઘણુ* ધન વધી ગયું. એને ત્યાં વૈભવની છેળા ઉછળવા લાગી ત્યારે નાનાભાઈનું પુણ્ય ખતમ થતાં મેહુલ બની ગયા તેથી પેાતાની નજીકના ગામડામાં જઈ એક ઝુંપડી બાંધીને રહેવા Page #930 -------------------------------------------------------------------------- ________________ રહી વાય લાગ્યા. ત્યાં રહીને અધમણ અનાજ માથે ઉપાડીને વેચવા લાગે. એમાંથી જે રૂપિયે બે રૂપિયા મળતાં તેમાંથી ઘેંસ બનાવીને ખાઈ લેતા. કોઈ વાર દાળીયા લાવીને ખાઈ લેતા. બે છોકરા અને એક છોકરી એ ત્રણ સંતાનો છે. આમ દુઃખી અવસ્થામાં દિવસે પસાર કરતા દિવાળીના દિવસે આવ્યા. એમના શરીર ઉપર પહેરેલા કપડા પણ ફાટી ગયા હતા, પણ ખાવાનું જ જ્યાં માંડ પૂરું થતું હોય ત્યાં અંગ ઢાંકવા કપડા લાવવા કયાંથી? કર્મ રાજાને ખેલ – બંધુઓ ! કર્મરાજાને ખેલ કે છે! મોટાભાઈને ત્યાં પૈસાને પાર નથી. એમના કાઢી નાખેલા કપડાથી બીજા માણસે અંગ ઢાંકે છે પણ પિતાના ભાઈને અને એના કુટુંબને અંગ ઢાંકવા કપડા નથી. દિવાળીના દિવસે માં મેટા ભાઈને ઘેર તે અનેક જાતની મીઠાઈઓ બની ત્યારે નાનાભાઈને ત્યાં ચપટી ચણાના પણ સાંસા પડી ગયા. લેકેને ઘેર મીઠાઈઓના બેકસ આવતા જોયા એટલે નાના બાળકો એના મા-બાપને કહે છે બા-બાપુજી! બધાને ઘેર તે બરફો પેંડા છે ને આપણે ઘેર કેમ નથી? લોકે તે કેવા સારા સારા કપડા પહેરીને ફરવા જાય છે તે આપણે નવા કપડા પહેરીને ફરવા નહિ જવાનું? અમને મીઠાઈ ખાવી છે, સારા કપડા પહેરવા છે એમ કહીને કજીયે કરવા લાગ્યા, ત્યારે મા-બાપ કહે છે બેટા રડશે નહિ. તમારે માટે મીઠાઈ મંગાવી છે પણ હજુ આવી નથી. કપડા દરજીને ઘેર સીવવા આપ્યા છે એ આવશે એટલે તમને પહેરાવીશું ! મારા દીકરા! શાંતિ રાખે. રડશે નહિ. એમ કહીને સમજાવી દેતા પણ બાળકોને ક્યાં સુધી સમજાવવા? બાળકને સમજાવી સમજાવીને બે દિવસ કાઢયા પછી બાળકે કયાં સુધી ધીરજ રાખી શકે? છેલા ત્રણ દિવસથી તે ઘેંસ કે દાળીયા પણ મળ્યા નથી. ત્રણ દિવસના તદ્દન ભૂખ્યા બાળકે ટળવળવા લાગ્યા ને કજીયે કરવા લાગ્યા કે અમારે તે મીઠાઈ જ ખાવી છે. કઈ રીતે છાના રહેતા નથી ત્યારે પત્ની કહે છે નાથ ! આ બાળકના મુખ સામું મારાથી જેવાતું નથી. આપ એમ કરે. મોટાભાઈ પાસે જાઓ. એ દયાળુ છે. જરૂર કંઈક મદદ કરશે. મોટાભાઈ પાસે જતાં પણ શરમ આવે એવી ચીંથરેહાલ દશા છે, પણ દુઃખને માર્યો ભાઈ પાસે જવા તૈયાર થયે. મેટાભાઈ દુકાનમાં બેઠા છે. નાનાભાઈને દૂરથી આવતે જોયે. એના મનમાં થયું કે નકકી મારો ભાઈ જ છે. એની આવી દશા કેમ થઈ ગઈ હશે? નાનાભાઈની દશા જોઈને મોટાભાઈનું દિલ દ્રવી ગયું. તે ઉભે થઈને નાનાભાઈના સામે ગયો. પિતાની દુકાનમાં બેસાડીને પૂછે છે લાડીલા વીરા ! તારી આ દશા કેમ થઈ? તારા દેદાર જોતાં મને તે લાગે છે કે તારી બેહાલ દશા થઈ ગઈ છે. આટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છતાં તેં મને જાણ ન કરી? ત્યારે નાનો ભાઈ કહે છે મોટાભાઈ ! મારા દુઃખને પાર આવે તેમ નથી. તમારે મારા ઉપર અનહદ પ્રેમ છે. હવે મને સમજાઈ ગયું કે પુણ્ય તે તમારું જ છે. તમારા પુણ્યથી સુખ ભેગવતા હતા શા. સુ. પપ Page #931 -------------------------------------------------------------------------- ________________ દહર શાહ અષાણ પણ પત્નીઓના કહેશને કારણે જુદા થવું પડ્યું પણ હવે અમને પસ્તાવાને પાર નથી. તમારાથી જુદા થયા પછી મારી આવી પરિસ્થિતિ થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી આખું કુટુંબ ભૂખ્યું છે અને આ દિવાળીના દિવસે આવ્યા એટલે બાળકે આડોશી પાડેશોને મીઠાઈ ખાતાને સારા કપડા પહેરતા જોઈને કજીયા કરે છે. ભાઈ ! જ્યાં શેર બાજરીને સાંસાં હોય ત્યાં હું એમને મીઠાઈ લાવીને ક્યાંથી આપું? આટલું બોલતાં નાને ભાઈ તમરી ખાઈને પડી ગયે. બંધુઓ ! ગરીબાઈ તે તણખલા કરતા પણ હલકી છે. આજે આ જગતમાં જેટલી તણખલાની કિંમત છે એટલી પણ ગરીબ માણસની કિંમત નથી. જે ગરીબાઈને દુઃખ વેઠે તે જ જાણી શકે કે ગરીબાઈના દુઃખ કેવા છે! જે માણસ ખાજા ખાતે સૂવે ને ખાજા ખાતે ઉઠે એને ભૂખનું દુઃખ કેવું હોય એની કયાંથી ખબર પડે? એ તે અનુભવે તે જ જાણી શકે. ધનવાન મેજ માણે છે, દુઃખીયારા આંસુ સારે છે, કઈ અનુભવીને પૂછી લે, એ કેમ જીવી જાણે છે. આ મુંબઈની જનતા હજુ પુણ્યવાન છે, કારણ કે દરેક સંસ્થાઓમાં દાતારે દિલાવર દિલથી દાન આપે છે એટલે લેકેને કંઈને કંઈ રાહત મળે છે અને અનેક ગરીબ કુટુંબન નિર્વાહ થાય છે, પણ તમે દેશ તરફ દૃષ્ટિ કરે તે ખબર પડશે કે ત્યાં કઈ આવી રાહત મળતી નથી. એવા કંઈક ગરીબ કુટુંબે છે કે કારમી ગરીબાઈથી રીબાય છે. એમની કઈ ખબર લેનાર નથી. એક જમાને એ હતું કે ગરીબ ખાનદાન કુટુંબની સ્ત્રીઓ ઘરમાં બેસીને અનાજના દળણાં દળીને પેટ ભરતી હતી, હાથે ભરતગૂંથણ કરીને પૈસા કમાતી હતી પણ આજે તે દળવા માટે ઘંટીઓ થઈ ગઈ અને ભરતકામ માટે મશીને થઈ ગયા એટલે ગરીબની આજીવિકા ભાંગી ગઈ છે અને ગરીબ કુટુંબે બેકાર બની ગયા છે. એમની દશા જોતા કંપારી છૂટી જાય છે. આવા ગરીબ કુટુંબ સામે તમે દષ્ટિ કરજે. કરૂણવંત મોટોભાઈ - નાનભાઈ પિતાને દુઃખની કહાની કહેતા તમરી ખાઈને પડી ગયે. મોટાભાઈએ એને પાણી છાંટીને સ્વસ્થ બનાવે ને માથે હાથ મૂકીને કહ્યુંવીરા ! તું ગભરાઈશ નહિ. હું તને પૈસા આપું છું તે લઈને તું ઘેર જા અને તારા બાળકો અને પત્નીને ખવડાવ. એમ કહીને મટાભાઈએ ખિસામાં હાથ નાંખે. જુઓ, ભાગ્યની વાત કેવી છે !મેટાભાઈને ખિસ્સામાં કાયમ હજાર, બે હજાર રૂપિયા હોય પણ આજે તે ફક્ત પાંચની નોટ નીકળી. અરેરે ભાઈ ! આજે ખિસ્સામાં રોકડા પૈસા નથી. કાંઈ વાંધો નહિ, હું તને ચિઠ્ઠી લખી આપું છું તે લઈને તું ઘેર જા. તારી ભાભી તને રૂપિયા ૫૦૦૦ આપશે. તે લઈને તું ઘેર જજે અને જમીને જજે, ત્યારે કહે છે મટાભાઈ Page #932 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ८६७ હું જમવા તે નહિ કાઉં. મારી પત્ની અને છોકરા ભૂખ્યા ટળવળતા હોય ને હું જમવા બેસું ! મારા ગળે કેવી રીતે ઉતરે? મેટાભાઈ કહે છે ભલે, તું જમવા ન રેકાઈશ, આમ તે હું તારી સાથે જ ઘેર આવું પણ મારે એક અગત્યનું કામ છે એટલે ગયા વિના ચાલે તેમ નથી. એ કામ પતાવીને હું અડધા કલાકમાં ઘેર આવું છું. તને ટાઈમ હોય તે રોકાજે, નહિતર પૈસા લઈને જજે ને ફરીને પાછો આવજે. આમ કહીને મટાભાઈ એના કામે ગયા ને નાનભાઈ મટાભાઈની ચિઠ્ઠી લઈને એને ઘેર ગયે. ધનવાનને પૂજતી ભાભી:- ભાભીએ દિયરને દૂરથી આવતે જોયે. તે સમજી ગઈ કે આ ભિખારી કંઈક લેવા માટે આવ્યો છે, પણ મારે એને કંઈ આપવું જ નથી. કારણ કે જે એક વખત એને આપીશ તે વારંવાર હાલ્ય આવશે. આ જગ્યાએ જે દિયર શ્રીમંત હેત તે ભાભી આ વિચાર ન કરતાં પણ પ્રેમથી બોલાવત. આજે જ્યાં જુઓ ત્યાં પૈસાના માન છે. મહેમાન આવે તે ઘરવાળી એના પતિને પૂછે કે મહેમાન કેવા છે? ત્યારે પતિ કહે કે થર્ડ કલાસ. તે એના માટે જેટલા ને છાશ બને. સેકંડ કલાસ હેય તે દાળભાત, શાક ને રોટલી બને અને ફર્સ્ટ કલાસ હોય તે એના માટે મિષ્ટાન અને ફરસાણ બને છે. બેલે, આવું કરે છે ને? (હસાહસ) એને એક દિવસ રોકાઈને જવું હશે તે તમે એને આગ્રહ કરી કરીને પરાણે રેકશે અને પેલા ગરીબને રોકાવું હશે તે પણ એને રહેવા નહિ દે. એ કયારે જાય એની રાહ જોતા હશે. આ બધા કર્મના ખેલ છે. જીવના પિતાના કર્મો જ એને દુઃખી અને સુખી કરે છે, માટે જ કહ્યું છે ને કે કરમને કેયડે અલબેલો, એજી એને પામ નથી સહેલે”. માનવી દુનિયામાં બધા કેયડાને ઉકેલી શકે છે પણ કર્મના કેયડાને ઉકેલવે મહામુશ્કેલ છે. કર્મ મનુષ્યને રાયમાંથી રંક બનાવે છે ને રંકમાંથી રાજા બનાવે છે. જ્ઞાની પુરુષે કર્મની વિચિત્રતાને સમજીને સંસારની મેહમાયામાં લપાતા નથી. આ નાનો ભાઈ મોટાભાઈની ચિઠ્ઠી લઈને મોટાભાઈને ઘેર આવ્યો. ભાભી પાસે જઈને ઉભો રહ્યો પણ ભાભીએ એમ ન કહ્યું કે આ દિયર સેફે ખાલી પડયા હતે પણ નાનાભાઈના મનમાં થયું કે હું સફા ઉપર બેસીશ તે ભાભીને નહિ ગમે એટલે સમજીને નીચે બેઠો. અડધે કલાક થયો પણ ભાભીએ એના સામું ન જોયું અને એક શબ્દ પણ ન બેલી, ત્યારે દિયરના મનમાં થયું કે મારા કર્મો મને ગરીબ બનાવી દીધું છે. જીવ! ગરીબાઈમાં તું શા માટે માન માંગે છે કે ભાભી મને બેલાવે તે જ બેલું. એ ન બોલાવે તે તારે માન છોડીને ભાભીને લાવવા જોઈએ. “દિયરની નમ્રતા ને ભાભીની કૃપણુતા” –આમ વિચાર કરીને દિયરે ઉભા થઈને નમ્રતાથી કહ્યું-ભાભી ! મારા ભાઈએ આ ચિઠ્ઠી આપી છે તે આપ વાંચે. ભાઈએ ચિઠ્ઠીમાં પહેલા લખ્યું હતું કે મારા ભાઈને પહેલા જમાડજે અને રૂ. ૫૦૦૦) આપજે, Page #933 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ચિઠ્ઠી વાંચીને ભાભીએ કહ્યું-ભાઈ ! હું તમને જરૂર જમાડતા પણ આજે અમારા ઘરના બધાને જમવા જવાનું છે, એટલે રડું બંધ છે, તેથી તમને કેવી રીતે જમાડું: દિયરે કહ્યું–ભાભી ! કંઈ નહિ. મારે જમવું નથી પણ નીચે મારા ભાઈએ લખ્યું છે એ તે વાંચે. ભાઈએ તે રૂ. ૫૦૦૦) આપવાનું લખ્યું છે પણ મારે પાંચ હજાર નથી જોઈતા. મને ૧૦૦) રૂ. આપે. તે પણ હું કામ કરીને મને મળશે એટલે તરત પાછા આપી જઈશ, પણ હાલ મારા બૈરી-છોકરા ત્રણ દિવસના ભૂખ્યા છે, એમને માટે હું કંઈક લઈને જાઉં ને એમની ભૂખ મટાડું, ત્યારે ભાભી કહે છે દિયરજી! તમારી વાત સાચી છે પણ વાત એવી બની છે કે અત્યારે ઘરમાં સિલકમાં સવા રૂપિયો પણ રેકો નથી. કાલે પૈસાની જરૂર પડી હતી એટલે તમારા ભાઈ ઘરમાંથી બધા પૈસા લઈ ગયા છે, તેથી હું તમને સે રૂપિયા પણ ક્યાંથી આપી શકું? દિયરને કંપાઉન્ડ બહાર કાઢતી ભાભી” :- દિયર સમજી ગયો કે ભાભીને આપવાની દાનત નથી. તે ખૂબ હતાશ બનીને ઘરની બહાર નીકળે. એના મનમાં થયું કે મારા ભાઈએ મને બેસવાનું કહ્યું છે તે બહાર એટલે બેસું. હમણાં મારે ભાઈ આવશે. આમ વિચાર કરીને એટલે જઈને બેઠે. ભાભી સમજી ગઈ કે એના ભાઈની રાહ જેતે હશે, એટલે બહાર આવીને કહે છે ભાઈ ! આ દિવાળીના દિવસે છે. મારે બહાર જવાને ગ્રિામ છે માટે તમે ઉભા થઈ જાઓ. દિયરે કહ્યું-ભાભી ! તમે ખુશીથી ઘર બંધ કરીને જાઓ. હું તે ઓટલે બેઠો છું, ત્યારે ભાભી કહે છે મારે કંપાઉન્ડને દરવાજો પણ બંધ કરે છે. જે ખુલે મૂકીને જાઉં તે કૂતરા બગાડી જાય. લોકોના છોકરા પણ આવીને કચરે નાંખે છે માટે તમે અહીંથી ઉભા થઈ જાઓ. બીજે ગમે ત્યાં જઈને બેસે. ભાભીએ દિયરને એટલે પણ ન બેસવા દીધે. દિયર સમજી ગયો કે મારા જમ્બર પાપકર્મને ઉદય છે. હવે જે થવું હશે તે થશે પણ અહીં બેસવામાં સાર નથી. સગી ભાભી પણ આવી દુઃખી સ્થિતિમાં મને દાદ દેતી નથી તે બીજે ક્યાં જાઉં ! એ તે ઉઠીને ચાલતો થય ને ઘર ભેગે થયે. ભૂખથી ટળવળતા બાલુડા રાહ જોતા હતા કે મારા બાપુજી મીઠાઈ લેવા ગયા છે. ત્યાં પિતાને આવતા જોઇને એંટી પડયા. બાપુજી! અમારે માટે બરફી પેંડા લાવ્યા? ત્યારે બાપ પિતાના બાળકને બાથમાં લઈને કહે છે બેટા ! હમણાં જ બાપુજી તમારે માટે ઘણી બધી મીઠાઈ અને સારા સારા કપડા લઈને આવે છે. તમે સૂઈ જાઓ. આવશે એટલે તમને ઉઠાડીશ. એમ કહી સમજાવીને બાળકને સૂવાડી દીધા. દાખના માય આણેલે જીવનને અંતઃ- પછી પતનીને બધી વાત કરી. પત્ની કહે છે હવે આ છોકરાના મુખ સામું જોવાતું નથી. આના કરતા મરી જવું સારું છે. આવું જીવન જીવવાને શું અર્થ છે? બંને માણસોએ કૂવામાં પડીને મરી જવાનો નિશ્ચય કર્યો. બાળકોને ભૂખ્યાને તરસ્યા ભરનિદ્રામાં ઊંઘતા મૂકી બંને માણસે ઘરમાંથી બહાર નીકળ્યા. છોકરાઓના પુણ્ય હશે તે કઈ હરિને લાલ મળી જશે ને નહિ મળે તે આપણી પાછળ Page #934 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આવશે. એ વિચાર કરીને મધરાત્રે ગામના પાદરમાં ઉડે કૂ હતું તેમાં પડતું મૂકયું ને પિતાના જીવનને અંત આણ્ય. સવારમાં બહેને કૂવે પાણી ભરવા આવવા લાગી. કૂવામાં. નજર કરે છે તે બે મડદા તરતા જોયા. લેકને આ વાતની ખબર પડી. આ તરફ સવાર પડી ને બાળકો જાગ્યા પણ પિતાના મા-બાપને ન જોયા એટલે બા-બાપુજી ! તમે અમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા ? એમ કહીને કાળે કપાત કરવા લાગ્યા. આડેસીપાડેલી દેડી. આવ્યા. આજુબાજુમાં તપાસ કરી પણ એમના મા-બાપ ન મળ્યા. ત્યાં ખબર પડી કે કૂવામાં બે મડદા તરે છે. લેકેએ તપાસ કરી તે ખબર પડી કે આ બાળકના મા–બાપ જ કૂવામાં પડીને મરી ગયા છે. લોકોએ એના મોટાભાઈને જાણ કરી. મોટેભાઈ દેડતે. આવ્યો. પિતાના ભાઈ અને ભાભીની આ દશા જોઈને પછાડ ખાઈને પડી ગયે. ઘરમાં નાના ભાઈએ ચિઠ્ઠી લખીને મૂકી હતી કે મારા પિતાતુલ્ય વડીલ ભાઈ! તમારા આશરે બાળકને મૂક્યા છે. તમે એને સાચવજો. તમારી ચિઠ્ઠી લઈને ભાભી પાસે ગયે હતે પણ ભાભીએ કંઈ આપ્યું નહિ. હું તે માત્ર એમની ચરણરજ મસ્તકે ચઢાવીને પાછો ફર્યો છું. નાનાસાઈની ચિઠ્ઠી વાંચી તુટી પડેલું મોટાભાઈનું હૃદય” નાનાભાઈના આ શબ્દો વાંચતા મોટાભાઈને ખૂબ આઘાત લાગ્યો. અહ! મારી તિજોરીમાં ભલે લાખે રૂપિયા હોય તે પણ શું કરવાના? જ્યાં મારા ભાઈને બાળકે ખાધા વિના તરફડતા હેય અને મારા ભાઈ-ભાભીને ગરીબાઈના કારણે કૂવો પૂરો પડયો એમાં મારી જ ભૂલ છે ને? મેં એમની ખબર ન લીધી ત્યારે એમની આ દશા થઈને? દુનિયામાં બધું મળશે પણ મારે ભાઈ નહિ મળે. મોટાભાઈએ ખૂબ કલ્પાંત કર્યો ને એમના શબની અંતિમ ક્રિયા કરીને બાળકને લઈને પોતાને ઘેર આવ્યા એટલે શેઠાણ બલવા લાગી કે આ લેથ કયાં લાવ્યા? હું કંઈ ઘરની નેકરડી નથી કે આ બધી વેઠ કરું, ત્યારે શેઠે કહી દીધું કે જે એ તને વેઠ લાગતી હોય તે મારે જીવવું નથી. જો તમારે આ બાળકોને બરાબર સાચવવા હેય તે મારે જીવવું છે નહિતર મરી જઈશ, પછી તમે નિરાંતે સુખ ભોગવજે. તેં મારા ભાઈને મદદ ન કરી ત્યારે આ દશા થઈ ને? શેઠાણીએ કહ્યું-તમારે ભાઈ આ જ નથી, પણ શેઠ તે સમજી ગયા કે શેઠાણું જુઠું બેલે છે, પણ હવે કઈ ઉપાય નથી. અને શેઠાણીને પણ થઈ ગયું કે જે શેઠ મરી જશે તે મારા જીવનમાં શું સુખ રહેશે! એટલે દિયરના દિકરાઓને પ્રેમથી ઉછેરવા લાગી. બાળકોને મોટા કરીને ઠેકાણે પાડ્યા. ટૂંકમાં મારે તે તમને એટલું જ કહેવું છે કે તમને ધન મળ્યું છે તે તમે તેને સદુપયોગ કરે છે. આજે ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મી નહિ મળે પણ દાનમાં વાપરવાથી તમારું પુણ્ય વધશે, માટે મન મોકળું કરીને ધનનો સદુપયોગ કરશે તે જ તમે ધનતેરસ સાચી ઉજવી છે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે. " આ Page #935 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસે વ્યાખ્યાન નં. ૯૪ આસે વદ ૧૪ ને સેમવાર “કાળીચૌદશ” તા. ૩૦-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાપુરૂષોએ જગતને જીને આત્મસ્વરૂપની પીછાણ કરાવવા માટે અમૂલ્ય ઉપદેશ આપ્યો છે કે હે ભવ્ય છે ! આત્મા પિતે જ્ઞાતા અને દષ્ટા છે કારણ કે જ્ઞાન અને દર્શન તે જીવને સ્વભાવ છે પણ અજ્ઞાન દંશાને કારણે આત્માના યથાર્થ સ્વરૂપને સમજી શકતા નથી તેથી આત્માને રાગી અને હેવી માની લીધું છે, પણ તત્વદષ્ટિએ આત્મા એ નથી. તત્વદષ્ટિએ તે આત્મા જ્ઞાન-દર્શન સ્વભાવવાળે છે પણ અનાદિકાળના દેહાધ્યાસને કારણે અજ્ઞાનીઓને આત્મા દેહ સમાન દેખાય છે. જ્ઞાનીઓની દષ્ટિમાં આત્મા અને શરીર બંને ભિન્ન છે, કારણ કે બંનેના લક્ષણે જુદા છે. શરીર એ પુદ્ગલ રૂપ હેવાથી પુદ્ગલનું લક્ષણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં પુદ્ગલના અને જીવના લક્ષણ બતાવતાં કહ્યું છે કે संबंधयार उज्जोओ, पहा छायाऽऽ तवो इ वा। वण्ण रस गंध फासा, पुग्गलाण तु लक्खण ॥१२॥ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, ધૂપ (તા૫), વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ બધા પુદ્ગલના લક્ષણ છે. શરીર એ પુદ્ગલ રૂપ છે. સડન, પડન, વિધ્વંસન એ શરીરને સ્વભાવ છે. સડન એટલે કેન્સર જે રોગ લાગુ પડતા શરીર સડવા માંડે છે. અંતે એક દિવસ આખું શરીર સડી જાય છે. પડન એટલે ઉપરથી નીચે પડે ને મૃત્યુ પામે છે અને વિવંસના એટલે અંતે વિનાશને પામે છે. આ શરીરના લક્ષણ છે. આત્માના લક્ષણે જ્ઞાન, દન, ચારિત્ર, તપ, બળ, વીર્ય અને ઉપગ છે. આમાં જ્ઞાન અને દર્શન સ્વરૂપ હોવાથી શાતા અને દષ્ટા છે. બંધુએ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે તેમાં જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે. જેમાં જ્ઞાતા અને દૃષ્ટા ભાવ હેઈ શકે નહિ, એક ચેતન દ્રવ્ય હોય તે તે જીવ દ્રવ્ય છે. તેમાં જ્ઞાતા અને દષ્ટ ભાવ છે. જે આપણું દષ્ટિ છે એ તે બાહા દષ્ટિ છે. જ્યારે આત્મા તે એ દષ્ટિને પણ દષ્ટા છે. આત્મા દળ રહેવાથી બધા ભાવેને જાણનારે છે. આત્મા ઈન્દ્રિયેથી ભિન્ન છે, કારણ કે દરેક ઈન્દ્રિયને પિતાપિતાના વિષયનું જ્ઞાન હેય છે. શ્રોતેન્દ્રિયને સાંભળવાનું જ્ઞાન હોય છે. ચક્ષુઈન્દ્રિયને જવાનું, ધ્રાણેન્દ્રિયને ગંધનું, રસેન્દ્રિયને રસનું અને સ્પર્શેન્દ્રિયને સ્પર્શનું જ્ઞાન હોય છે, પણ શ્રોતેન્દ્રિયને ગંધનું કે ચક્ષુઈન્દ્રિયને રસનું જ્ઞાન હેતું નથી. જ્યારે આત્માને તે પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન હોય છે, માટે ઈન્દ્રિયે તે ઇન્દ્રિય છે. જ્યારે આત્મા ઈન્દ્રિયેથી ભિન્ન રહેવાથી અતિન્દ્રિય છે. કેઈક વખત મકાનની બારીએથી રસ્તા ઉપરના જુદા જુદા પ્રકારના દક્ષે મનુષ્ય જોયા હોય પણ અશુભ કર્મના ઉદયે કદાચ એની આંખ ચાલી જાય Page #936 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૨૭૧ છતાં તેણે જે રસ્તા પરના દશ્યા નિહાળ્યા ઢાય છે તે આંખ ચાલી જવા છતાં તેનું સ્મરણુ આવ્યા કરે છે. તેનુ કારણ એ જ છે કે શ્યાને નિદ્ગાળનારી દૃષ્ટિ ભલે ચાલી ગઈ પશુ દૃષ્ટિથી નિહાળેલા ચેને મગજમાં ધારી રાખનારા ઇષ્ટા એટલે આત્મા હજુ દેહરૂપી દેવાલયમાં બિરાજેલે છે. ઘણાં વર્ષો પહેલાની વાતે પશુ માનવીને યાદ રહી જાય છે તે આત્માની જ્ઞાનશક્તિને આભારી છે. આત્માને અન`ત શક્તિના સ્વામી કહેવામાં આવે છે તે તદ્દન યથાતથ્ય વાત છે. મનુષ્યના જીવનમાં આજે જે હતાશા અને કંગાળતા આવી ગઈ છે તેનું મુખ્ય કારણ એક જ છે કે પેતાની (આત્માની) અનંતશક્તિનુ` પેાતાને ભાન નથી. જો આત્માને પેાતાની શક્તિનું ભાન થાય તે એની દશા આવી ન હાય. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં રહનેમિ અત્યારે પોતાની અન ́ત શક્તિનુ ભાન ભૂલી ગયા છે. પોતે સંયમ લીધે છે તે વાત પણ અત્યારે ભૂલી ગયા છે. રાજેમતીના રૂપમાં મુગ્ધ બની જવાથી કામવાસનાને કીડા તેને કોરી ખાવા લાગ્યા, એટલે પાતે જ્યાં બેઠા હતા ત્યાંથી ઉઠીને જ્યાં રાજેમતી પેાતાના અંગે પાંગ સ’કાચીને બેઠી હતી ત્યાં આવ્યા ને મીઠા મીઠા શબ્દેથી કહેવા લાગ્યા હે રાજેમતી ! હું બીજો કોઈ નથી પણ સમુદ્રવિજય રાજાના અંગજાત રહનેમિ છું, માટે તુ મારાથી ડરીશ નહિ. રાજેમતીને ખબર પડી કે આ તા રહેમ છે એટલે એના ભય એછે થયે, કારણુ કે અને રહનેમિના પૂરો પરિચય છે, તેથી રાજેમતીએ વિચાર કર્યું કે આ રહનેમિ અત્યારે મને જોઈને ભાન ભૂલ્યા છે પશુ એ કુળવાન, લજજાવત અને જાતિવ ́ત છે એટલે જરૂર ઠેકાણે આવી જશે. લજ્જાવંત માણુસ ભૂલ કરતા કરી બેસે છે પણ જો એને કાઇ જોઇ જાય તે એમ થાય છે કે જાણે ધરતી ફાટે તા સમાઈ જાઉ', આવી એને લજ્જા આવી જશે પણ જેનામાં લજજા નથી એ ઠેકાણે આવવા મુશ્કેલ છે. રાજેમતીએ રહનેમિને એક વખત સમજાવીને સ્થિર કર્યાં હતા એટલે એનામાં હિંમત આવી કે અત્યારે પણ હું એને સમજાવવામાં સફળ ખની શકીશ. મારે જરૂર વિજય થશે, ત્યારે ખીજી તરફ રનૈમિ સમજે છે કે અત્યારે રાજેમતી ઉપર મારો જરૂર વિજય થશે, કારણ કે પહેલા એ તે મથુરાના મહેલમાં હતી અને એ વખતે એને મારા ભાઈના મેહ હતા. હવે તે એ બધુ ભુલી ગઇ હશે અને અત્યારે ગુફામાં એ એકલી છે, માટે મારી ઇચ્છાને આધીન થશે, એમ વિચાર કરીને તેની પાસે આવ્યે એટલે રાજેમતી ખૂબ લજાઇ ગઇ. એના મનમાં થયું કે આને બિલકુલ શરમ છે? હું વસ્ત્રરહિત છું છતાં મારી સામે શરમ છેડીને ઉભા રહ્યો છે. રાજેમતી પડખુ વાળીને ઝટપટ કપડા પહેરવા લાગી ત્યારે એના સામે ઉભા રહીને કહે છે હે ભદ્રા ! હૈ મધુરભાષિણી ! હૈ રૂપવતી ! તું મારા ભય છૈડી દે. શું તારુ રૂપ છે! શું તારા મીઠા મીઠા ખેલ છે ! જ્યારે માણસ કોઈના મેહમાં પાગલ બની કામનાને કીડા અને છે ત્યારે સ્ત્રીઓના અંગે પાંગતુ. વણુંન કરે છે. Page #937 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ રાજેમતી પડખુ વાળીને પેાતાના વસ્ત્રો પહેરતી હતી ત્યારે રથનૈમિ ત્યાં જ ઉભા ઉભા કહે છે હૈ સુલેાચની ! મારા હૃદયમાં તમને પત્ની અનાવવાની પહેલા જે ઈચ્છા થઈ હતી તે તમારા ઉપદેશથી શાંત થઈ હતી અને તમારા તે ઉપદેશથી વૈરાગ્ય પામીને મે સયમ સ્વીકારેં પણ તે ઇચ્છાના વિનાશ થયા ન હતા, તેથી આજે તમને જોઈ ને મારી તે ઉપશાંત થયેલી ઈચ્છા ફરીને જાગૃત થઈ છે. મારા હૃદયમાં તમારા પ્રેમના જે અંકુર ઉત્પન્ન થયા હતા અને તમારા ઉપદેશથી જે દૃમાઈ ગયા હતા તે આજે ફ્રીને વિકસીત થયા છે. ખરેખર! તમે અપ્રતિમ સુંદરી છે. તમારા જેવી સુંદરી પ્રત્યે એક વાર હૃદયમાં જે પ્રેમ થાય છે તે સ્વાભાવિક રીતે નષ્ટ થતા નથી, માટે તમે મારી ઈચ્છાને આધીન ખનીને મને પતિ તરીકે સ્વીકારી, મને તમારા શરીર સ્પથી સુખી ખનાવા અને તમે પોતે પણ આનદના અનુભવ કરો, આગળ શુ કહે છે— ८७ एहिता भुंजिमो भोए, माणुस खु सुदुल्लह' । भुत्तभोगी तओ पच्छा, जिणमग्गं चरिस्समो ॥ ३८ ॥ હૈ સુંદરી ! આવે. આપણે બંને વિષય ભાગને ભાગવીએ. જુએ, આ મનુષ્યભવ અત્યંત દુલ ભ છે, તેમાંથી તૃપ્તિ મેળવ્યા પછી ભુક્તèાગી બનીને આપણે અને જિનમાગ ને આચરીશું એટલે કે ચારિત્ર અ’ગીકાર કરીશુ’. થમ આવા આવા શબ્દો ખેલ્યા પણ રાજેમતીએ બધુ' મૌનપણે સાંભળ્યુ. એક શબ્દ ખલ્યા નહિ. મનમાં એક જ વિચાર કર્યો કે ધિક્કાર છે મારા રૂપને! આ રૂપ છે તા આ કામી પાગલ બન્યા છે ને! ખાકી આ શરીરમાં શુ ભરેલું છે ? શું રે ભચુ છે શરીરમાં, જીવડા કંઇક તા વિચાર, લેાહી પરૂ મજ્જા નાડીએ, મળમૂત્રની રે ખાણુ, નથી કેસર કપુર કે કસ્તુરી ભર્યાં, શુ' રે માહ્યો છે આ જીવડા, બહારથી રૂપાળા દેખાતા પણ અંદરથી અશુચી ભરેલા શરીરના મેહ માનવીને મુખ્ય બનાવે છે. રૂપથી માણસ સારુ દેખાય છે પણ ઘણી વખત પોતાનું જ રૂપ પેાતાને હાનીકારક બને છે. આવા ઘણાં જ દાખલા છે. ભરતચક્રવર્તિ જ્યારે છ ખંડ સાધવા માટે જતા હતા ત્યારે તેમની બહેના બ્રાહ્મી અને સુંદરી એમને ચાંલ્લા કરવા માટે મહેલના દરવાજે આવીને ઉભી રહી હતી. ભાઈના કપાળમાં ચાંલ્લા કર્યાં ત્યારે એનું રૂપ જોઈને ભરતચક્રવર્તિ' મુગ્ધ બની ગયા ને મનમાં વિચાર કર્યું કે આવી સૌંદય વતી ખાળા કાણુ હશે? હું... છ ખંડ સાધીને આવીશ ત્યારે એની સાથે લગ્ન કરીશ. ચતુર માણુસ સામી વ્યક્તિના મુખ ઉપરના હાવભાવ જોઇને સમજી જાય છે કે આના મનમાં કઈ જાતના સડા પેઠા છે. ભરતજી છ ખંડ સાધવા માટે ગયા ને ખીજી તરફ સુંદરીએ વિચાર કર્યું કે આ રૂપ છે તા મારા ભાઇના દિલમાં દુષ્ટ ભાવના જાગીને ! હવે આ રૂપને તપ કરીને નષ્ટ કરી નાંખવુ, એટલે ત્યારથી સુ દરીએ આયખીલ શરૂ કર્યાં. Page #938 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ભરત ચકવતિ ૬૦૦૦૦ વર્ષે છ ખંડ સાધીને પાછા આવ્યા ત્યારે સુંદરી એમને ચાંલ્લો કરવા આવીને ઉભી રહી. તેનું શરીર હાડકાને માળ બની ગયું છે. ઉભા રહેવાની તાકાત નથી. આ જોઈને ભરતજીએ પ્રધાનને કહ્યું, હું છ ખંડ સાધવા ગયે હતે પણ સાથે ધન અને ધાન્યને લઈને હેતે ગયે. તમે મારી પ્રજાનું ધ્યાન રાખ્યું નથી લાગતું. પ્રધાને કહ્યું–સાહેબ! એમ શા માટે કહો છો ? ત્યારે કહે છે જુઓ, આ છોકરી કેવી હાડપિંજર બની ગઈ છે. એને શું દુઃખ છે તે તમે ખબર લીધી છે? પ્રધાને કહ્યું–મહારાજા ! એ દુઃખી નથી. સુખી ઘરની દીકરી છે. ભરત રાજાએ કહ્યું જે સુખી ઘરની દીકરી છે તે આવી દશા કેમ? પ્રધાને કહ્યું આ બીજી કેઈ નથી, તમારી બહેન સુંદરી છે. તમે જ્યારે છ ખંડ સાધવા ગયા ત્યારે એનું રૂપ જોઈને એને પરણવાને સંક૯પ કર્યો હતો ને? તેથી એણે તપ કરીને રૂ૫ ગાળી નાંખ્યું. આ સાંભળીને ભરતરાજાને લજજા આવી ગઈ. ધિક્કાર છે મારી દુષ્ટવૃત્તિને ! પછી ભરતજીએ સુંદરીને દીક્ષા લેવાની આજ્ઞા આપી એટલે બ્રાહ્મી–સુંદરીએ દીક્ષા લીધી. આ જ બીજો એક દાખલે છે. એક નગરશેઠની દીકરી ખૂબ સૌદર્યવાન હતી પણ એના માતા-પિતા ગુજરી ગયા હતા એટલે તે કાકાની દીકરીની સાથે રહેતી હતી. એક વખત તે બહાર ગયેલી. ત્યાં રાજાને કુંવર એને જોઈ ગયે એટલે મોહથી ભરેલા ચેનચાળા કરવા લાગે. છોકરી સમજી ગઈ કે મારું રૂપ જોઈને આની બુદ્ધિ બગડી છે. રાત પડી એટલે રાજકુમાર છોકરીને ઘેર આવ્યું ને બારણું ખખડાવ્યા. છેકરી સમજી ગઈ કે નક્કી રાજકુમાર છે. એણે બારણું ખોલીને પૂછયું કે તમે મધરાત્રે અહીં શા માટે આવ્યા છે? ત્યારે વિષયાંધ બનેલા રાજકુમારે એની દુષ્ટ ઈચ્છા પ્રદર્શિત કરી. છોકરીએ કહ્યું મારે હમણું છ મહિનાની પ્રતિજ્ઞા છે. છ મહિના પછી આવજે. રાજકુમારના મનમાં થયું કે છ મહિના કાલે વીતી જશે. એ તે ચાલે ગયે પણ રેજ મેવા મિષ્ટાન્ન મેકલવા લાગ્યું. આ છોકરીને પિતાના શીયળનું રક્ષણ કરવું છે. રાજકુમાર જે મેકલાવે છે તે પિતે ખાતી નથી. ગરીબ, કૂતર અને કાગડાને ખવડાવી દે છે. પિતે લુખા સૂકા ભજન કરવા લાગી અને દરરોજ રેચક પદાર્થની પડીકી ખાવા લાગી, એટલે એને જુલાબ થવા લાગ્યા. એ વિષ્ટા આ છોકરી એક કઠીમાં ભરવા લાગી. હવે રાજ ઝાડા થાય એટલે માણસનું રૂપ તે નષ્ટ થઈ જાય ને! હરવું ફરવું ને ખાવુંપીવું બધું શરીર સારું હોય તે જ ગમે છે ને ? રૂપાળી છોકરીનું શરીર હાડકાને માળ બની ગયું. આમ કરતાં પૂરા છ મહિના થયા એટલે જાણ્યું કે હવે પેલે રૂપને કીડે આવશે, તેથી એણે કાકાની દીકરીને વિદાય કરી દીધી અને પેલી કેડી પાસે ખાટલે ઢાળીને સૂઈ ગઈ. વિષયાંધ માણસ તે એની વિષય વાસનાનું પોષણ કરવા માટે સદા આતુર જ હોય છે. કયારે છ મહિના પૂરા થાય ને રૂપસુંદરી સાથે સુખ ભેગવું. તેની રાહ જોઈ રહ્યો હતે. છ મહિના પૂરા થયા એટલે તે છોકરીને ઘેર આવ્યું. તે Page #939 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪ શારદા સુવાસ ખાટલામાં સૂતી છે, એને પૂછે છે હે બાઈ! પેલી રૂપસુંદરી કયાં ગઈ? ત્યારે કહે છે એ હું જ છું. કુંવર કહે છે ના. એ તું નથી, બીજી હતી. એ મને છેતરીને ભાગી ગઈ લાગે છે, ત્યારે છોકરી કહે છે ભાગી ગઈ નથી, એ હું પોતે જ છું, એટલે કહે છે મેં તને જોઈ ત્યારે તે તું દેવકન્યા જેવી શેલતી હતી ને અત્યારે આ દશા કેમ? તારું રૂપ કયાં ગયું? છોકરી કેઠી સામે આંગળી કરીને કહે છે તારે રૂપનું જ કામ છે ને? તે આ કડીમાં જોઈ લે. મારું બધું રૂપ એમાં ભર્યું છે. કુંવર ઢાંકણું ખેલીને જુવે છે તે માથું ફાટી જાય એવી દુર્ગધ મારે છે. એને સૂગ ચઢી ગઈ. બેભાન થઈને પડી ગયે. ડીવારે ભાનમાં આવ્યું ત્યારે છોકરી કહે છે તે રૂપમાં મુગ્ધ બનેલા કુંવર ! તને હવે સમજાય છે કે આ શરીરમાં શું ભર્યું છે? જે મારા રૂપમાં મુગ્ધ બનીને તું પાપ કર્મ કરવા આવે છે એ રૂપ મેં એમાં ભર્યું છે. આ શરીરમાં મળ, મૂત્ર, લેહી, પરુ, માંસ વિગેરે અશુચી પદાર્થો જ ભર્યા છે. એમાં તું શું મોડુ પામ્ય છે કે હડકાયા કૂતરાની જેમ અહીં આવ્યા છે ! તને શરમ નથી આવતી ? જે તારામાં ખાનદાની હેય તે ચાલ્યું જા અહીંથી. નગરશેઠની પુત્રીના શબ્દો સાંભળીને રાજકુમારની સાન ઠેકાણે આવી ગઈ. તે માતા કહીને ચરમાં પડીને ચાલ્યા ગયે. ટૂંકમાં કૂળવાન અબળાઓના ચારિત્ર લૂંટાવાને પ્રસંગ આવે તે ખાનદાન કુળની છોકરીઓ પિતાની જાતનું બલિદાન આપીને પણ પિતાનું શીયળ સાચવે છે ને કામાંધ બનેલાને પણ સુધારે છે. રાજેમતીના જીવનમાં પણ આ જ પ્રસંગ બન્યો છે. પોતે પિતાના વસ્ત્રો પહેરી રહ્યા હતા તે સમયે રહનેમિ નિર્લજ બનીને એની સામે આવીને કહે છે હે રામતી ! આવ, આપણે વિષયસુખ ભેળવીને જિંદગીની મોજ માણીએ, પણ રાજેમતી જ્યાં સુધી વસ્ત્રો પહેરી ન રહી ત્યાં સુધી એના ભાષણને કંઈ જ જવાબ ન આપ્યો. એમણે વિચાર કર્યો કે હું એનું માપ કાઢી લઉં કે એ કયાં સુધી બગાડયા છે. તાવ ચઢે ત્યારે તમે થર્મોમીટરથી ગરમી મારે છે ને કે કેટલી ગરમી છે, એમ રામતી પણ રહનેમિનું માપ કાઢે છે કે એના વિચારોમાં કયાં સુધી સડો પેઠેલે છે. એ જેટલું છે તેટલું બધું સાંભળ્યું. તેણે પિતાના વસ્ત્રો બરાબર પહેરી લીધા. હવે રાજેમતીને બિલકુલ ડર નથી. એના મનમાં શ્રદ્ધા છે કે ગમે તેમ તે ય યાદવકુળને જો છે, સમુદ્રવિજય રાજાને પુત્ર અને શીવાદેવીને નંદન છે. અત્યારે ભાન ભૂલ્યા છે પણ ઠેકાણે જરૂર આવશે. એવી શ્રદ્ધાથી રાજેતી મુખ ઉપર વક્રતા લાવીને કહે છે તે રહનેમિ! તમે તે સાધુ થયા છે ને ? આપ તે ત્યાગી મુનિરાજ છે. મુનિ થઈને જ્ઞાન ધ્યાનની વાતો છેડીને આવી વાત કેમ કરે છે? તમને તમારા સાધુપણાનું લક્ષ નથી ? આપના મુખમાં આવા અનુરાગ ભર્યા શબ્દો શા માટે? જવાબમાં રહનેમિએ કહ્યું, રાજેમતી! આજે મુનિ મટી ધૂની બને છું. અત્યારે તને જોઈને એ મુગ્ધ બની ગયેલ છું કે મને તમારા સિવાય બીજું કંઈ દેખાતું નથી અત્યારે હું મારું જ્ઞાન, ધ્યાન બધું જ ભૂલી ગયો છું. મને સંયમમાં સુખ દેખાતું નથી Page #940 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવીસ પણ તમારી સાથે ભેગ ભેગાવવામાં સુખ દેખાય છે. હે રાજુ! તારું નિરાભરણ સ્વરૂપ જોતાં મને લાગે છે કે મારા ભાઈએ તે મહાન ભૂલ કરી છે કે તેને ત્યજી. અરે ! આવા નારીરત્નને ત્યજી દઈ સંસારમાં મળેલા જીવનમાં ધૂળ નાંખી છે પણ હવે આ એને નાને ભાઈ એ મૂર્ખ નથી કે તારા જેવા કમળ કમળ સરખા દેહમાં લુબ્ધ ન બને, આ રહનેમિ તને હવે કદી પણ આ જીવનમાં છેડી શકે તેમ નથી. એની વાત સાંભળીને જેમતી કહે છે કે રહનેમિ! બસ કરે હવે. એક સજજન પુરૂષને ન શોભે તેવા શબ્દો બેલી તમારા સાધુત્વને શા માટે જ છે. તમે જરા તે વિચાર કરે. તમે તેના પુત્ર છે ? ક્યા કુળમાં જન્મ્યા છે? તેને તે ખ્યાલ છે ને? ત્યારે કહે છે હા, સુંદરી, મને બધા જ ખ્યાલ છે. હું સમુદ્રવિજય રાજાને લાડીલે ને શીવાદેવીને અંગજાત છું. નેમનાથ ભગવાનને ભાઈ છું. ઉત્તમ યાદવકુળમાં જન્મે છું પણ અત્યારે મારું તને કહો મન કહે કે ધન કહો બધું તું જ છે. તારી આગળ મને બીજું કઈ યાદ આવતું નથી. રાજેમતીએ કહ્યું તમે સંયમ સ્વીકારતી વખતે કઈ કઈ પ્રતિજ્ઞા કરી હતી તે યાદ છે ? હા....રાજેમત ! બધું યાદ છે, મેં સંયમ લઈને પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે. તે હે મુનિ ! આવી વાતે કરવાથી તમારા મહાવ્રતમાં દેષ નથી લાગતું? ત્યારે રહેનેમિ કહે છે દોષ લાગત હેય તે ભલે લાગે. હું તેનું પ્રાયશ્ચિત કરી લઈશ. રાજેમતીએ કહ્યું પાપ કરીને પ્રાયશ્ચિત લેવું તેના કરતાં પાપ ન કરવું શું છેટું રહનેમિ કહે-અરે, અત્યારે તે માટે પાપ કરીને પ્રાયશ્ચિત પણ નહિ કરવું પડે. રાજેમતીએ પૂછયું એમ શાથી કહે છે? તે કહે છે તને ખબર નથી કે અહીં તારી ને મારા સિવાય ત્રીજું કઈ નથી. આવા એકાંત સ્થાનમાં આપણે ગમે તે કરીએ તે કેણુ જાણવાનું છે? ત્યારે રાજેમતીએ ઉગ્ર બનીને કહ્યું શું આપણે પાપ કરીએ ને કેઈ ન જાણે તે તેનું ફળ ભોગવવું નહિ પડે એમને ! ભલે, તમારા પાપને બીજું કઈ ન જાણે પણ તમે તે જાણે છે ને? શું તમારા કૃત્ય માટે તમારે આત્મા સાક્ષીભૂત નથી? જઘન્ય બે કોડ કેવળી, ઉતકૃષ્ટ નવ કોડ કેવળી ભગવંતે અને અનંતા સિદ્ધ ભગવંતે તે બધું જાણે છે ને? ત્યાં તમારું પાપ કયાં છાનું રહેવાનું છે! શું આ રીતે છૂપું પાપ કરવાની ઈચ્છા રાખનાર સાધુપણું અંગીકાર કરીને સાધુ પશુને દુષિત નથી કરતા? આ પ્રકારે છૂપાઈને પાપ કરવાની ભાવના સેવવી એ તે મહાન અપરાધ છે. તમે આ આ રીતે છૂપું પાપ કરવા તૈયાર થયા છે. પણ હું એવું પાપ કરીને મારા સાધુપણાને કલંકિત કરવા ઇચ્છતી નથી. મારા પ્રાણ ત્યાગ કરીશ પણ સાધુપણાને કલંક્તિ કરવા ઈચ્છતી નથી. મારા પ્રાણ ત્યાગ કરીશ પણ સાધુપણું નહિ જવા દઉં. હજુ રથનેમિ રાજેસતીને કેવા શબ્દો કહેશે ને રાજેતી કે ફીટકાર આપશે તે અવસરે. ચરિત્ર ઃ જિનસેનકુમાર ઉંઘમાંથી જાગૃત થયે એટલે એની માતા જિનસેના યાદ આવી. મનમાં વિચાર થયે કે હું તે અહીં રાજકુમારની માફક બબ્બે પત્નીઓ સાથે Page #941 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ શારદા સુવાસ મહાન સુખ ભોગવું છું પણ મારી માતા બગીચામાં એકલી શું કરતી હશે? મદનમાલતીને માતાની સેવામાં મેકલી હતી તે પણ પહોંચી શકી નહિ એટલે મારી માતા ઝરતી હશે. મેં ઘણાંના દુઃખ મટાડયા પણ હજુ મારી માતાનું દુઃખ ટાળ્યું નથી. આ તે એ ઘાટ બન્યું છે કે “ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારનાને આટે મળે.” ઘણાં માણસને એવી ટેવ હોય છે કે બહારના માણસને દાન કરી આવશે ને ઘરના છોકરા ભૂખ્યા ટળવળતા હોય છે, એમ મેં પણ બધાના સામું જોયું પણ માતાના સામું જોયું નથી. માતા યાદ આવવાથી આંખમાં આંસુ આવી ગયા. સવાર પડતા વહેલે ઉઠ ને નાહી ઈને વહેલે રાજા પાસે સભામાં પહોંચી ગયા અને મહારાજાના ચરણમાં પડીને કહ્યું, મહારાજા ! મને મારી માતા ખૂબ યાદ આવી છે માટે મને મારા ગામ જવાની આજ્ઞા આપે, ત્યારે મહારાજા કહે છે, કહાં જા તુમ ચાર મંત્રી, સુની દિલ ઘબરાવે, હમ તુમકે નહીં જાને દેગા, કૃપા કર યહીં રહા. હે મંત્રીશ્વર! તમારું જવાનું નામ સાંભળીને મને તે ગભરામણ થાય છે. હું તમને નહિ જવા દઉં. તમે મારા માત્ર પ્રધાન નથી પણ તમે મારા પુત્ર જ ન હૈ એટલે મને તમારા પ્રત્યે પ્રેમ છે. આ રાજપાટ બધું તમારું જ છે. તમે તે મને જીવતદાન આપ્યું છે. હું તમને કેવી રીતે જવાની રજા આપું? તમને જવાની આજ્ઞા આપવા માટે મારું મન માનતું નથી. તમે અહીં જ રહી જાઓ, જિનસેન પ્રધાને કહ્યું મહારાજા ! આપની મારા ઉપર અપાર કૃપા છે તેથી મને પણ અહીં ઘણે આનંદ થયો છે પણ હવે મને મારી માતા પાસે જવાને તલસાટ ઉપડે છે એટલે આપ મને પ્રેમથી જવાની રજા આપે, તે હું પણ આનંદથી આપના આશીર્વાદ લઈને જાઉં તે મને સંતોષ થાય. મહારાજા કહે છે તમારી વાત સાચી છે પણ હું તમને કેવી રીતે જવા દઉં મને તમારા વિના એક પગલું પણ ભરવું ગમતું નથી. આપણા દેહ જ જુદા છે પણ આત્મા એક છે. આટલું બોલતા રાજાની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પ્રધાને મહારાજાને સમજાવીને શાંત કર્યા. મહારાજા રડતા રડતા કહે છે પ્રધાનજી! આપે મારા જ દિલમાં સ્થાન જમાવ્યું છે એટલું જ નહિ પણ મારી પ્રજાના દિલમાં સ્થાન જમાવ્યું છે. તમે એવું રાજ્ય ચલાવ્યું છે કે મારા રાજ્યની રોનક બદલાઈ ગઈ છે. હજુ તે તમે મને જવાની જ વાત કરી છે પણ પ્રજાજને જાણશે તે એ પણ તમને જવા નહિ દે, ત્યારે પ્રધાને કહ્યું. મહારાજા! આપની વાત સાચી છે પણ હવે મારું મન માતા પાસે જવા માટે તલસી રહ્યું છે એટલે આપ ગમે તેમ કરશે તે પણ હું અહીં રોકાવાને નથી માટે મને જવાની રજા આપે. હું કાઈશ તે પણ મને આનંદ Page #942 -------------------------------------------------------------------------- ________________ શારહા સુવાસ ૮૭ નહિ આવે. તમને બહુ એમ હશે તે મારી માતાના દર્શન કરીને પછી આવીશ, પણ મને અત્યારે જવા દે. રાજાએ જાણ્યું કે હવે કઈ રીતે પ્રધાન રેકાય તેમ લાગતું નથી, એટલે કહે છે તમારા વિના મારું રાજય સૂનું થઈ જશે. આ બધું આપના વિના કેણ સંભાળશે? મારાથી હવે કામકાજ થતું નથી. એમ કહેતા રાજાની આંખમાંથી આંસુની ધાર થઈ, ત્યારે પ્રધાને કહ્યું- સાહેબ! આપ આવી ચિંતા ન કરે. બીજા પ્રધાને હોંશિયાર છે. એ બધું કામકાજ સંભાળી લેશે, પણ મને જવાની આજ્ઞા આપવા માટે કૃપા કરો. સિંહલપતિ પૂછે કુંવરસે, કોન ગાંવ કયા હૈ પિતુ નામ, કુંવર કહે કંચનપુર સ્વામી, સેહી તાત ગુણધામ, અત્યાર સુધી મહારાજાએ કદી પૂછયું નથી કે તું કયા ગામને છે? તારા માતાપિતા કેણ છે? એટલે હવે પૂછે છે કે હે પ્રધાનજી! તમે કહે તે ખરા કે તમે કયા ગામના છો? અને તમારા માતા પિતા કેણ છે? જિનસેનકુમાર પણ કેટલો ગંભીર છે. અત્યાર સુધી કદી કઈને કહ્યું નથી કે હું રાજકુમાર છું. હવે જવાના સમયે મહારાજાએ પૂછ્યું ત્યારે કહે છે સાહેબ ! હું કંચનપુરના મહારાજાને પુત્ર છું. મારા પિતાજીનું નામ જયમંગલ મહારાજા છે અને માતાનું નામ જિનસેના રાણું છે. મારી માતા જૈનધર્મની અનુરાગી છે. એ માતાએ મને જન્મ આપીને મારા જીવનમાં જૈનધર્મના સંસ્કાર રેડયા છે. આજે હું આટલે બધે આગળ આવ્યો હોઉં તો એ મારી માતાએ આપેલા સંસ્કારને પ્રભાવ છે. એ મારી માતા વિગથી પુરી રહી છે. એ માટે મારે જલ્દી જવું છે. કંચનપુરના જયમંગલ રાજા અને જિનસેને રાણીનું નામ સાંભળીને રાજાના મેરેમમાં આનંદ થયે. ભાણેજની ઓળખાણ થતાં રાણીને થયેલે આનંદ - રાજા સિંહાસનેથી એકદમ ઉભા થયા ને હર્ષભેર રાણીના મહેલે આવીને કહે છે કે હે મહારાણી ! આપણે પ્રધાન એ તારી બહેનને પુત્ર જિનસેનકુમાર છે. આ સાંભળીને રાણીના સાડા ત્રણ કોડ રેમરાય ખડા થઈ ગયા. હે, શું કહે છે? મારી બહેનને દિકરે જિનસેનકુમાર છે? મારી બહેનના સમાચાર તે હતા કે મારો દીકરો પરદેશ ગયો છે પણ એને પત્તો નથી. આપણને શી ખબર કે આ મારે ભાણેજ છે. અરેરે.....આટલા વર્ષોથી આપણે ઘેર એ આવ્યું છે પણ આપણે એને કદી પૂછયું છે કે તું કોને દીકરે છે? આપણે તે એની પાસે નેકર જેવા કામકાજ કરાવ્યા છે. આપણા મહેલને રોકીદાર બનાવ્યું, તેમજ કરચાકરના કામ કરાવ્યા. એણે પણ ઘરના દીકરાની જેમ આપણું કામ કર્યા છે. કદી કઈ પણ કામ કરવામાં એણે આનાકાની કરી નથી. એ એ બુદ્ધિવંત ને ગુણયલ કરે છે. એ આવ્યું ન હતું તે આપણું દુઃખને પણ અંત આવતો નહિ. એક તરફ દિલમાં દુઃખ છે ને બીજી તરફ હર્ષ છે, એટલે રાણું જિનસેનકુમારને મળવા માટે દેડતી આવી અને કુંવરને ભેટી પડીને કહ્યું, દીકરા ! તે અમને કદી એળખાણ ન આપી ! કુમાર માસીના ચરણમાં પડી ગયે. આવો જ આનંદ ચંદનબાળાની માસી મૃગાવતીને થયો હતે. Page #943 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જ્યારે ચંદનબાળાના હાથે મહાવીર પ્રભુને અભિગ્રહ પૂરે થયે ત્યારે દેવદુંદુભી વાગી અને સાડાબાર ક્રોડ સેનૈયાની વૃષ્ટિ થઈ ત્યારે આખા નગરની જનતા જોવા માટે ઉમટી ત્યારે ગામના રાજા રાણીના મનમાં પણ થયું કે લેકે કહે છે કે ચંદનબાળાના હાથે પ્રભુને અભિગ્રહ પૂર્ણ થયે. તે એ સતી કેણુ છે? આપણે એના દર્શન કરીએ. એમ વિચાર કરીને રાજા રાણી આવ્યા. રાણીએ તરત ઓળખી લીધી કે આ તે મારી ભાણેજ ચંદનબાળા છે, ત્યારે મૃગાવતી રાણીએ કહ્યું-બેટા! તેં માસીના રાજ્યમાં આટલું દુઃખ વધ્યું? અમને ખબર પણ ન આપી? માસીને ખબર ન હતી કે ચંદનબાળા અહીં છે પણ ચંદનબાળ તે જાણતી હતી ને કે માસીનું ગામ છે પણ એ જાણીને ગઈ ન હતી. મહાન આત્માઓ દુઃખના સમયે સગાની પાસે જતા નથી. માસીને પિતાની ભાણેજને જોઈને ખૂબ હર્ષ થય ને પિતાને ઘેર લઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ પછી તે ચંદનબાળાએ દીક્ષા લીધી. અહીં જિનસેનના માસીને પિતાના ભાણેજને જોઈને ખૂબ હર્ષ છે. માસી ભાણેજ મળ્યા પણ ભાણેજવહુઓ જાણતી નથી કે આ માસીનું ગામ છે. હવે રાણીજી વસ્તુઓ પાસે જશે ને તેમનું સ્વાગત કરીને પોતાના મહેલે કેવી રીતે લાવશે ને શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૯૫ આસો વદ અમાસ ને મંગળવાર દિવાળી તા. ૩૧-૧૦-૭૮ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતે જગતના જીને ઉદ્દઘોષણા કરીને કહે છે હે ભવ્ય છે ! પ્રમાદની પથારીને ત્યાગ કરીને ધર્મજાગ્નિકા કરે. ધર્મજગ્રિકા એટલે મેહનિદ્રાને ત્યાગ. મનુષ્ય દ્રવ્યથી જાગતે હેય પણ જે એને પિતાના આત્માનું ભાન ન હોય તે એ ભાવનિદ્રામાં ઉંઘતે જ છે. અનાદિકાળથી જીવ મેહનિદ્રામાં ઉંઘતે છે. એના પરિણામે આ વિરાટ વિશ્વમાં જીવ ચારે ગતિમાં રખડતા અનંત અનંત જન્મ-મરણ કરતે આવે છે અને હજુ પણ જે મેહનિદ્રાનો ત્યાગ નહિ કરે તે જન્મમરણનું ચક્ર ચાલુ જ રહેવાનું છે. અનંતા તીર્થકરે આ વાતને વારંવાર સમજાવી ગયા છે કે ઉત્તમ મનુષ્યભવ પામ્યા છો એ જાગવા માટે પામ્યા છે, ઉંઘતા રહેવા માટે નહિ, તેથી જાગે અને મોહનિદ્રાનો ત્યાગ કરે. ભગવાને તે પિતે જોયું છે કે ખુદ પિતાને આત્મા મેહની નિદ્રા ફગાવી દઇને જાગે ત્યારે જ એની ઉન્નતિના પગરણ શરૂ થયા અને આત્મજાગૃતિ રાખીને આરાધના કરતે રહ્યો તે પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકો. ધર્મ જાઝિક કહે કે આત્મજાગૃતિ કહે એ પરમાત્મપદની પ્રાપ્તિને પામે છે. પાયા ઉપર જ ધર્મની આરાધનાની ઈમારત ખડી રહી શકે છે, એટલે તમે ધર્મ જાગ્રિક કરતા એ ચિંતન કરે કે હું કોણ? હું એટલે આ કાયાની કેટડીમાં કેદ પૂરાયેલ સચેતન Page #944 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ ૮૭૯ સનાતન આત્મા. જન્મ લીધે ત્યારથી મરણ સુધી આ કાયાની વેઠ કરનારે હું એમાં એ અટવાઈ ગયે છું કે આ કાયા ભૂખી થઈ તે એને ખવડાવવું, થાકી ગઈ તે એને સૂવાડવાની, મેલી થઈ તે એને નવડાવવાની, ઈન્દ્રિયને વિષની ઈચ્છા થાય તો એને ઈષ્ટ વિષયોની તૃપ્તિ કરાવવી, એ માટે પૈસાની જરૂર પડે એટલે કમાવાની વેઠ કરવાની, કાયાના સગાસંબંધી અને નેહીઓને સાચવવા, આ બધી પરની વેઠ કરનારો હું વેઠીયે જ છું ને ! અનાદિકાળથી કાયાની કેદમાં પૂરાઈને મેં આવી ગુલામી જ કરી છે ને? મારા પિતાના સ્વરૂપને વિચાર કર્યો નથી ને હજુ પણ આ જ કરી રહ્યો છું. કેવી દુર્દશા છે ! શું, ત્યારે હું આ જ સ્વભાવવાળે છું ? મારે કાયાની કેદમાં પૂરાવું જ પડે? એની અને એના લાગતાવળગતાની વેઠ કરવી પડે! આયુષ્ય પૂર્ણ થતાં એમાંથી મૃત્યુ પામીને રવાના થવું પડે અને ફરીથી કરોળિયાની જેમ નવા શરીરનું જાળું બનાવીને એમાં પૂરાવું જ પડે? શું આ મારો સ્વભાવ છે ? આવી ચિંતવના કરતા અંદરથી ચેતનદેવ કહેશે કે નાના હું આવા સ્વભાવવાળ નથી, ત્યારે હું કેણ? કે હું અરૂપી આત્મા, અનંત જ્ઞાન દર્શન અને અનંત સુખના સ્વભાવવાળે છું પણ મિહના કારણે કર્મના આવરણોથી ઢંકાઈ ગયો છું અને તેથી જ કર્મની ગુલામી નીચે અનંત જ્ઞાનાદિ સંપત્તિ ખેઈ બેઠે છું. તેના કારણે એ જ્ઞાન અને આનંદ સ્વને પણ દેખાતા નથી. બાકી હું ખરેખર કંગાળ કે કાયર નથી. હું ઈન્દ્રિયને ગુલામ નથી પણ ઈદ્રિય, વાણું, અને મન પર વર્ચસ્વ ધરાવતે જીવ છું. હું સ્વતંત્ર છું. આ કાયા અને ઇન્દ્રિયો બધા પરતંત્ર છે. હું ધારું તે પ્રમાણે મારી ઇન્દ્રિયને પ્રવર્તાવી શકું છું ને ધારું તે પાછા હટાવી શકું છું. હું ધારું તે પ્રમાણે વાણું બોલાવી શકું છું. બેલવામાં ફેરફાર કરી શકું છું ને ધારું તે વણીને બોલતી પણ બંધ કરી શકું છું. મનથી મારા ધાર્યા પ્રમાણે વિચારણું ચલાવી શકું છું ને વિચારણા બદલી શકું છું. હું આ દેડ અને ઇન્દ્રિયોને ગવર્નર, સુપ્રીમ રાજા છું, માટે એ બધાને અશુભમાંથી રોકી શુભ વિષયમાં પ્રવર્તાવી પુણ્યના ગંજ ઉભા કરનારા, નવા પાપ અટકાવનારે ને જુના પાપના ઢગલાને ઉખેડનારે અનંત શક્તિવંત છું. આ કાયા ઉપર મારું સંપૂર્ણ વર્ચસ્વ છે. ચરમ તીર્થપતિ મહાવીર ભગવાન, ધનાજી અને શાલીભદ્રજી જેવા મહાન આત્માઓ આવી ધર્મ જાઝિકા કરીને જન્મમરણની ઝંઝટથી મુક્ત થયા તે હું કેણ? હું એ પરાક્રમી પૂર્વજોને વારસદાર છું. હું એમના જેવું જ ધર્મશાસન પામ્યો છું તે એમના પગલે ચાલીને માનવજીવનને સફળ બનાવી લઉં. બંધુઓ ! આવી ચિંતણ કરવાથી આત્માને પિતાની શક્તિનું ભાન થાય છે ને મહ ઉતરી જાય છે. આપણુ ભગવાને આવી જાઝિક કરીને કર્મશત્રુઓને હઠાવી કેવળજ્ઞાન પ્રગટ કર્યું હતું. કેવળજ્ઞાન પામ્યા પછી ભગવાને અનેક જીને તાર્યા છે, અને છેલ્લે આયુષ્ય પૂર્ણ થતાં અઘાતી કર્મોને ક્ષય કરી આજે આસો વદ અમાસની પાછલી રાત્રે મોક્ષમાં પધાર્યા. તે પર્વને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. આજે દિવાળીને Page #945 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ વાર સુવાસ પવિત્ર દિવસ છે. અવનીના આંગણે આવેલ આ દિવાળીએ સૌના દિલમાં નૂતન ભાવનાના સમીરે હલરાવ્યા, ઉત્સાહના પમરાટ ફેલાવ્યા, જ્યાં જુઓ ત્યાં બસ આનંદ આનંદ ને આનંદ. આ દિવસોમાં બાળકે, યુવાને, નરનારી સર્વે સારા સારા વસ્ત્રોથી દેહને શણગારી, રસની મધુરતા માણવા ખાનપાનની મહેફીલે ઉડાવે છે. રંગબેરંગી રંગોળીથી આંગણુને શણગારે છે. ચેરે અને ચૌટે, દ્વારે અને ગોખે, આંગણે ને પ્રાંગણે ઝગમગ દીવડાઓ પ્રગટે છે. સૌને હૃદયમાં એક જ ગુંજન ભાઈ ! “ આજ તો દિવાળી આવી, નવા સંદેશા લાવી મહેફીલને મિજબાનીની, આનંદની નિશાની.” આવા છે માને છે કે રંગરાગની મસ્તીને આનંદની ઉજવણી એ જ દિવાળી. દિવાળી એટલે પૈસાને ધૂમાડે. દિવાળી એટલે દેડશણગારની હરીફાઈ અને ખાન પાનની મિજલસ, આવી દિવાળી ઉજવવાથી દેહને, ને મનને આનંદ થાય પણ આત્માની તે દિવાળીને બદલે હેળી થાય છે. દિવાળીના આગમનથી તમને જે આનંદ થાય છે તે આનંદ ક્ષણિક છે, નશ્વર છે. વાસ્તવિક રીતે દિવાળીને અર્થ જે જીવ સમજે તે જે દિ વાળે તે દિવાળી. આજે જ્યાં નજર નાંખીએ ત્યાં દિવાળીને મર્મ ભૂલાય છે, ભાવના ભૂલાઈ છે. | દિવાળીના નિર્માણમાં હેતુભૂત કેણ હતા એ તે તમને ખબર છે ને? શાસનપતિ ત્રિલેકીનાથ શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ ને ગૌતમ સ્વામીનું કેવળજ્ઞાન. ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ વિશ્વના બંધનથી મુક્ત બની સદૈવ વિદાય લઈને મેક્ષ લક્ષ્મીને વયા, અખંડ અજર પદને પામ્યા, દુનિયાના સર્વાગી સુખ છેડીને અલૌકિક સુખ પ્રાપ્ત કર્યું અને તેમના પટ્ટ શિષ્ય ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. વિશ્વના ઉપકારક, ઉદ્ધારક, કરૂણાસાગર, માર્ગદર્શક, પ્રભુ જગતના પ્રાંગણથી અદશ્ય થાય, વિશ્વવાત્સલ્યના ઝરણાનું અમૃત શુષ્ક બની જાય, પરમાર્થનું પંખેરૂ ઉડી જાય ત્યારે શું જગતના જીની આંખમાં આંસુ ન હોય? શેકની ઘેરી છાયા ન હોય? હોય જ. પ્રભુ તે વીતરાગ બની ગયા. એમણે રાગાદિ શત્રુઓને નાશ કર્યો પણ બીજા છે તે છદ્મસ્થ હતા. પ્રભુને આધારસ્થંભ માનનારા હતા એટલે શાસનના તેજસ્વ રત્ન વિલય થયાને, આધાર સ્થંભ તૂટી ગયાને આઘાત સહન કરવાને સમર્થન બને એ સ્વાભાવિક છે. તેઓ સાચા રાહે ગયા ને સાચા પંથને માર્ગ બતાવતા ગયા. આત્માની કમાણી કરી બીજાને કિમી બતાવતા ગયા. દેહ ગયે પણ શાસન મૂકતા ગયા. ઉપદેશધારી ગઈ પણ વચનબિંદુ મૂકતા ગયા. ગઈ કાલના દિવસે અને આજના દિવસે ભગવાને સેળ પ્રહર સુધી એકધારી સતત દેશને આપી હતી. એ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર અંતિમ સમયે ભગવાને આપણને અમૂલ્ય હિત શિખામણ આપેલી છે, પિતા એના પુત્રને જિંદગીભર શિખામણ આપે પણ અંતિમ સમયે જે છેલ્લી શિખામણ આપે તેની કિંમત વધારે હોય ને ? તેવી રીતે ભગવાનની અંતિમવાનું આપણા હૃદયમાં મંત્રની જેમ વણુઈ જવી Page #946 -------------------------------------------------------------------------- ________________ શારકા સુવાસ ૮૮૧ જોઈએ અને જીવનના અંત સુધી આપણે એને શ્રદ્ધાપૂર્વક હૃદયમાં ધારણ કરી રાખવી જોઈએ. ભગવાનની વાણું આપત્તિને ભેદનારી અને મનવાંછિત સુખને આપનારી છે. અનિચ્છાએ સાંભળનાર આત્માઓને પણ ઉદ્ધાર થઈ ગયા છે તે પછી જે શ્રદ્ધાપૂર્વક સાંભળીને આચરણ કરે એની તે વાત જ શું કરવી ? આજે આપણા માટે પ્રભુવાણીને દીપ આત્માના અટલ અંધારાને ઉલેચીને મુક્તિ મંઝીલ પર પહોંચવા સમર્થ શકિતવાન છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આજ ઝગમગતા વીરવાણીના અજવાળાના ચમકારા ભાવિના ઉત્થાન માટે રહ્યા છે. જેટલા શુદ્ધ ભાવથી આપણે વીરવાણીને હૃદયમાં ઝીલીએ તેટલા આપણા કર્મો જલ્દી ખપે છે. અહીં બેસીને એક ચિત્તે જે સાંભળશે તે તમારા હૃદયમાં એંટી જશે અને ક્ષણભર તે થઈ જશે કે પ્રભુની વાણી કેવી મધુર છે! ભગવાને શું કરવાનું કહ્યું છે ને હું શું કરી રહ્યો છું? અને હવે સમજ્યા પછી પણ મારે શું કરવું જોઈએ? પણ જે અહીં આવીને બેઠા પછી ચિત્ત ઘેર જતું હોય, પૈસા યાદ આવતા હાય, વહેપાર ધંધે યાદ આવતું હોય તે પછી ભગવાનની વાણી અંતરમાં ઉતરે ખરી ? અને મેક્ષનું મોત મળે ખરું?, “ના” તે મેક્ષનું મેતી કેણ મેળવી શકે? જે ભગવાનની વાણીમાં એકતાન બની જાય છે. જે તમારે જલ્દી મેક્ષ મેળવવું હોય તે ભગવાનની વાણીમાં એકતાન બની જાઓ. ભગવાને અંતિમ દેશના પાવાપુરીમાં આપી છે. ભગવાન એક વખત ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરી નગરીને પાવન કરવા માટે શેષકાળ પધાર્યા. ભગવાનનું આગમન થતાં પાવાપુરીની જનતા ભગવાનના દર્શન કરવા ઉમટી. પાવાપુરીના હસ્તિપાળ રાજાના સાડા ત્રણ ક્રોડ મરાય ખીલી ઉઠયા. અહો ! આજે મારે આંગણે સેનાને સૂર્ય ઉગ્યા. મારી પાવાપુરી નગરી પ્રભુના પુનીત પગલે પાવન બની ગઈ. મેષ ગાજે અને મેર નાચે તેમ હસ્તિપાળ રાજાના મનને મોરલે નાચવા લાગ્યું અને જલદી પરિવાર સહિત પ્રભુના દર્શન કરવા માટે આવ્યા. ખૂબ ભાવપૂર્વક પ્રભુને વંદન નમસ્કાર કરીને દેશના સાંભળવા માટે બેસી ગયા. એક ચિત્તે પ્રભુની દેશના સાંભળી. હસ્તિપાળ રાજાને ખબર હતી કે આ પ્રભુનું છેલ્લું ચાતુર્માસ છે એટલે મનમાં વિચાર કર્યો કે પ્રભુના છેલલા ચાતુર્માસને અમને લાભ મળે તે જીવન સફળ બની જાય. હું પ્રભુને વિનંતી કરું, એટલે દેશના પૂર્ણ થયા પછી હસ્તિપાળ રાજા પ્રભુને ચાતુર્માસ માટે વિનંતી કરવા ઉભા થયા, તેથી પાવાપુરીની જનતા પણ ઉભી થઈને બધા પ્રભુના ચરણમાં મસ્તક નમાવીને વિનંતી કરવા લાગ્યા. બંધુઓ! જે હળુકમ અને મોક્ષગામી છ હોય છે તેમના જીવનમાં વિનય, નમ્રતા, સરળતા, ક્ષમા વિગેરે ગુણેને સુમેળ હોય છે. આજે તે વિનયને દેશનિકાલ થઈ ગયે છે. ધન કમાવા માટે ઘણે વિનય બતાવે છે, તમારી ઓફીસમાં કઈ માટે શ. રુ. ૫ Page #947 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ શારદા સુવાસ વહેપારી આવે ત્યારે તમે તમારી ખુરશી કે ગાદી ઉપર બેઠા છે તે ઉભા થઈ જાઓ છો ને? એના સામા જાઓ, આદર સત્કાર કરે છે પણ તમે દિવાનખાનામાં બેઠા છે ને સાધુ-સાધવી તમારે ઘેર પધારે તે કેટલે વિનય કરશો? સંસારના સુખ માટે વિનય તમને તારશે નહિ. . ભગવાને પોતાની અંતિમ દેશનામાં સૌથી પ્રથમ આપણને વિનય શીખવાડે છે. ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ અધ્યયન વિનય વિષે છે. વિનય એ તે વૈરીને વશ કરવાનું વશીકરણ છે. આ વિનયવંત હસ્તિપાળ રાજા પ્રભુને વિનંતી કરવા ઉઠયા તે પ્રજા પણ ઉઠી. પ્રભુના મુખડા સામે જોઈને હસ્તિપાળ રાજા કહે છે તે મારા કરૂણાનીધિ! અનાથેના નાથ! દીનદયાળ! મારા ત્રિલોકીનાથ! આ સેવકની એક નમ્ર વિનંતીને આપ સ્વીકાર કરે. રાજા પ્રભુને શું વિનંતી કરે છે? - થે અબકે ચોમાસે સ્વામીજી અઠે કરેજ, મેં પાવાપુરીસે પગ આ મતિ ધરેજી, હસ્તપાળ રાજ વિનવે બે કરોડ, પુરે પ્રભુજી મારા મનના હે કેડ, શીશ નમાય ઉભા જોડી હાથ, કરૂણાસાગર વાંછોકપાજી નાથ, હૈં અબકો. હસ્તિપાળ રાજા પ્રભુની સામે જોઈને કહે છે હે કરૂણસિધુ! આપ મારી વિનંતીને વીકાર કરી આ છેલ્લું ચાતુર્માસ પાવાપુરીને આંગણે બિરાજે. આપના ચાતુર્માસથી અમને મહાન લાભ થશે. ભવ્ય જીવ આત્માનું કલ્યાણ કરશે. હું આપને આ વખતે અહીંથી દૂર નહિ જવા દઉં. આ લાભ અમને જ આપે. હસ્તિપાળ રાજા પ્રભુને વિનંતી કરતા આંખમાંથી નાના બાળકની જેમ આંસુ સારી રહ્યા છે. નાનું બાળક માતા પાસેથી કંઈ લેવું હોય તે કાલીઘેલી ભાષા બેલીને માતાનું હૃદય પીગળાવી નાંખે છે ને? તેમ હસ્તિપાળ રાજા પણ નાના બાળકની જેમ ભગવાન પાસે કરગરે છે. જે ભૂમિના મહાન પુણ્ય હોય ત્યાં શાસનપતિ તીર્થંકર પ્રભુનું ચાતુર્માસ થાય. જ્યાં તીર્થંકર પ્રભુ બિરાજમાન હોય ત્યાં ઉપદ્રવ, રોગ, શેક, દૂર થઈ જાય અને શાંતિમય, આનંદદાયક વાતાવરણ પ્રસરી જાય છે. હસ્તિપાળ રાજાએ પ્રભુને ખૂબ જોરદાર વિનંતી કરી. ભગવાન તે કેવળજ્ઞાની હતા. તેમણે પેતાના જ્ઞાન દ્વારા જાણ્યું કે મારે દેહ આ ભૂમિમાં જ વિલય થવાને છે. આ ભૂમિમાંથી જ મારે મેક્ષમાં જવાનું છે. મારા માટે આ ભૂમિની છેલી સ્પર્શના છે. એમ જાણીને ભગવાને હસ્તિપાળ રાજાની વિનંતીને સ્વીકાર કર્યો. પ્રભુનું ચાતુર્માસ પાવાપુરીમાં થશે તે જાણું રાજા અને પ્રજાના દિલમાં આનંદ આનંદ છવાઈ ગયે. સમય થતાં ભગવાન પાવાપુરીના આંગણે ચાતુર્માસ માટે પધાર્યા. શ્રાવક શ્રાવિકાઓને આનંદનો પાર નથી. પ્રભુના પુનીત પદાર્પણથી પાવાપુરી નગરી ગાજી ઉઠી છે. ભવ્ય જીવો પ્રભુની વાણીના ઘૂંટડા પીતા ધરાતા નથી. Page #948 -------------------------------------------------------------------------- ________________ શારડા સુવાણ પ્રભુનું ચાતુર્માસ થયું તેને આનંદ છે અને સાથે આ પ્રભુનું ચરમ ચાતુર્માસ છે. હવે આપણને ભરતક્ષેત્રમાં અરિહંત પ્રભુને વિયોગ પડશે તેનું અત્યંત દુઃખ છે, કારણ કે અરિહંત પ્રભુને વિગ પડે તે કોને ગમે? આજે અમે ભગવાનના શાસ્ત્રોના આધારે ચાલીએ છીએ પણ ક્યારેક કોઈ વાત ન સમજાય ત્યારે ભગવાન ખુદ બિરાજમાન હતા તે એમની પાસે જઈને શંકાનું સમાધાન કરત, પણ અત્યારે શંકાનું સમાધાન કરનાર કેણ છે? આજે આપણી પુનામાં કચાશ છે કે આપણને સર્વજ્ઞ પ્રભુને વિગ છે. જેની રગેરગમાં જિનભાષિત ધર્મ વણાઈ ગયે હોય તેને અરિહંત ભગવાનનું અને એમની વાણીનું મૂલ્ય સમજાય. ધર્મની કિંમત ધર્મી જ આંકી શકે છે. હીરાના મૂલ્ય તે ઝવેરી જ આંકી શકે, ભરવાડને કંઈ હીરાના મૂલ્યની ખબર પડે ? (અહીં પૂ. મહાસતીજીએ ભેળા ભરવાડનું દૃષ્ટાંત આપ્યું હતું) બંધુઓ ! આપણા આત્માની પણ આવી દશા છે. ભેળા ભરવાડને તે સમજણ ન હતી એટલે પચ્ચીસ હજારની કિંમતને હીરે દશ રૂપિયામાં આપી દીધે પણ તમે તે એના જેવા નથી ને? ચતુર વણિક છે ને? વિચાર કરે કે કરેડના હીરા કરતાં પણ કિંમતી માનવભવને તમે શેમાં ઉપગ કરે છે? કામમાં , માજશેખમાં ને ખાવાપીવામાં ગુમાવી રહ્યા છે પણ યાદ રાખજો કે કરડે રૂપિયા આપતા પણ આ મનુષ્યભવ અને મનુષ્યભવની અમૂલ્ય ક્ષણે નહિ મળે. તમે પૈસાની કિંમત સમજે છે પણ એ પૈસે તમને જીવાડી શકતું નથી. કલૈયા કુંવર જે એકને એક યુવાન દીકરે મૃત્યુશા પર પઢે છે ત્યારે એના માતાપિતા લાખો રૂપિયા ખર્ચે તે પણ તૂટી તેની બૂટી છે ? લાખે ને કરડે રૂપિયા દઈ દે પણ ગયેલી જિંદગીની એક ક્ષણ પાછી મળવાની નથી. હવે કહે કે પૈસાની કિંમત છે કે માનવભવની? આપણે કિંમતી સેનેરી સમય સરી જાય છે. તક ગયા પછી ગમે તેટલે પશ્ચાતાપ કરશે તે પણ નહીં મળે, માટે સમયને ઓળખીને બને તેટલી સાધના કરી લે. મહાવીર પ્રભુને મેક્ષમાં ગયા આટલા વર્ષો થઈ ગયા છતાં આજે દિવાળીના દિવસે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આજને પવિત્ર દિવસ મહાવીર પ્રભુના કલ્યાણીક સાથે સંકળાયેલો છે. આ દિવસે આપણને અરિહંતને વિગ પડે છે તેનું સ્મરણ તાજું થાય છે. વહેપારીએ વર્ષની કાર્યવાહીની સમાપ્તિ કરીને નફે તથા લેવડદેવડનું સરવૈયું કાઢે છે પણ આજે તે આપણે આત્માનું સરવૈયું કાઢવાનું છે. ભગવાન સર્વજ્ઞ તે હતા પણ આજના દિવસે તેઓ સર્વાંગસંપન્ન બન્યા. જ્યાં સુધી પ્રભુને આત્મા સમક્તિ પામ્ય ન હતું ત્યાં સુધી બીજા ની જેમ ભવાટવીમાં ભમીને નુકશાની પર નુકશાની કરતું હતું, કારણ કે મેહ અને અજ્ઞાનને કારણે જીવ અવળે વહેપાર કરતા હોય છે. ભગવાનના આત્માએ સમ્યફ પાગ્યા પછી ભવભ્રમણ ટાળવા માટે પુરૂષાર્થ ઉપાડ્યો. આજથી ૨૫૦૪, Page #949 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વર્ષો પૂર્વે પ્રભુએ એવી દિવાળી ઉજવી કે જેમાં સર્વ નુકશાનીનું વળતર કરીને કેવળ નફાનું સરવૈયું કાઢયું. ચાર ગતિના જન્મ-મરણના ફેરા ચૂકતે કરી નાંખ્યા. સમસ્ત દેને ટાળીને અનંત ગુણેને નફે મેળવી લીધે. દેવાનુપ્રિયે ! આજે રાત્રે આપણું પ્રભુ નિર્વાણ પામ્યા છે. આપણા પ્રભુએ આપણને ઘણું ઘણું શીખવ્યું છે. એમની સાધના એવી જબ્બર હતી કે જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણે પ્રમાદ ટળી જાય. ભગવાને ઘોર સાધનાને અંતે કેવળજ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કર્યું, પછી આપણને તેમણે કર્મબંધનથી મુક્ત થવાને માર્ગ બતાબે ને ઉદ્દઘષણ કરીને કહ્યું હે ભવ્ય જી ! જાગો. આ સાધના કરવાને કિંમતી સમય હાથમાંથી ચાલ્યો ન જાય તેની સાવધાની રાખ. સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન સમ્યફચારિત્રમાં રમણતા કરવી તે નિજસ્વરૂપમાં રમણતા છે, પણ અનાદિકાળથી ભૂલ પડેલે જીવ પરમાં રમણતા કરી રહ્યો છે. કેઈ દિવસ જીવને વિચાર આવે છે કે હું કયાં સુધી પરમાં વપણું માનીને ભટકીશ? આત્માને અનંત ખજાને પરમાં રમણતા કરવાથી નહિ મળે. કાજળની કેટડીમાં રહીને કાળાશ લાગવા દેવી નથ એ કેમ બને? એવી રીતે કર્મની કેટડીમાંથી મુક્ત થવું હશે તે આત્મા ઉપરથી કષાયેની કાલીમાને દૂર કરવી પડશે. જેમની પાસે સંસારના સમસ્ત સુખ હતા, જેમની સેવામાં ઈન્દ્રો હાજર હતા તેવા ભગવાન મહાવીરે પણ ત્યાગના પંથે પ્રયાણ કર્યું. જીવનમાં ત્યાગની ખૂબ આવશ્યકતા છે. ત્યાગ વિના ત્રણ કાળમાં કલ્યાણ નથી. ત્યાગ પણ કે? ફક્ત શ્વેત વસ્ત્રો પહેરી લેવાથી કે માથે મુંડન કરવાથી કલ્યાણ નથી થવાનું પણ આત્માના લક્ષપૂર્વકનું સાધુપણું અંગીકાર કરીને જબ્બર પુરૂષાર્થ ઉપાડી, કર્મના ઓઘને ઉડાડવા માટે તપ-ત્યાગની અવશ્ય જરૂર છે. ભગવાને સાડા બાર વર્ષ સુધી અઘેર તપશ્ચર્યા કરી કર્મોને ખપાવ્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાનની જેત પ્રગટાવ્યા પછી પ્રભુએ તીર્થની સ્થાપના કરી. દેએ ભગવાનને કેવળજ્ઞાન મહત્સવ ઉજવ્યું અને પ્રભુ ત્રણ જગતના નાથ બન્યા. ભગવાને સંયમ લઈને પિતાના આત્માનું જ કલ્યાણ નથી કર્યું પણ અનેક જીવને તાર્યા છે. ભગવાન કેવા છે? અતિજ્ઞાણું તારયાણું” પિતે તર્યા છે ને ભવ્ય જીને તાર્યા છે. પરમ કરૂણાનિધિ ભગવાને પાપીમાં પાપી જીને ઉદ્ધાર કર્યો છે. ચંડકૌશિક જેવા ભયંકર ઝેરી દષ્ટિવિષ સપને પણ ઉપદેશ આપીને તાર્યો છે. રોજ સાત સાત ની ઘાત કરનારા અર્જુન માળી જેવા પાપીને પણ સંયમ આપીને તેને ઉદ્ધાર કર્યો છે અને સતી ચંદનબાળા જેવી રાજકુમારીને પણ પિતાની વડી શિષ્યા બનાવીને તારી છે. આવા કરૂણના સાગર મહાવીર પ્રભુનું ચાતુર્માસ પાવાપુરીમાં થયું છે. ભગવાનના માસા તે બેંતાલીસ થયા, તેમાં ચૌદ તે રાજગૃહી નગરીમાં થયા. એ ભૂમિ પણ Page #950 -------------------------------------------------------------------------- ________________ શારંધા સુવાણ પુણ્યવાન હતી પણ આ તે છેલ્લું ચાતુર્માસ છે એની એટલે વિશેષ મહત્તા છે. ભગવાનની વાણુ સાંભળીને જ પ્રતિબંધ પામે છે. સૌના આનંદને પાર નથી પણ સાથે પ્રભુને વિગ પડવાને છે તેનું દુખ દિલને સતાવી રહ્યું છે. ચાતુર્માસના દિવસે પસાર થતાં થતાં દિવાળીના દિવસે આવી ગયા. અઢાર દેશના રાજાઓ રાજ્યનું કામકાજ છેડીને છ પૌષધ કરીને પ્રભુ સન્મુખ બેસી ગયા ને પ્રભુના મુખ સામે મેખભેખ દષ્ટિથી જોતાં એકાગ્રચિત્ત વાણું સાંભળી રહ્યા છે. દરેકના દિલમાં દુઃખ છે, કારણ કે અરિહંત પ્રભુને વિગ પડવાને છે. ભગવાન મેક્ષ જવાના સમયે ઈન્દ્ર આવીને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ ! આપના નિર્વાણ સમયે ભસ્મગ્રહ બેસવાને છે તે આપ વધુ નહિ, બે ઘડી રેકાઈ જાએ તે પાછળના લેકોને દુકાળના દુખ વેઠવા ન પડે, ત્યારે ભગવાને કહ્યું હે ઈન્દ્ર! “ન ભૂતો ન ભવિષ્યતિ” એ બન્યું નથી ને બનશે નહિ. જે જન્મે છે તેને અવશ્ય જવાનું છે. પ્રભુએ એ વાતને સ્વીકાર ન કર્યો. અખંડ સેળ પ્રહર સુધી દેશના આપીને સર્વ કર્મોને ગાળીને મહાવીર પ્રભુ આ વદ અમાસની પાછલી રાત્રે મેક્ષમાં બિરાજ્યા. જેણે રાતે વીર પામ્યા મુક્તિ, કેવળ પામ્યા ગૌતમસ્વામી, જ્યારે જાપ જપે નવકારવાળી, વીર મુક્ત બિરાજ્યા દિન દિવાળી. આસે વદ અમાસની પાછલી રાત્રે મહાવીર પ્રભુ મોશે પહોંચ્યા અને બીજી તરફ ભગવાનના પટ્ટશિષ્ય ગણધર ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે એક તરફ વિચગનું દુઃખ અને બીજી તરફ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના મહત્સવને આનંદ છે. આવા મહાન પ્રસંગેને લક્ષમાં લઈને આપણે ધર્મારાધનાથી દિવાળી ઉજવવાની છે. ભગવાને અઘાતી કર્મોને ક્ષય કર્યો ને ગૌતમસ્વામીએ ઘાતી કર્મોને ક્ષય કર્યો છે. એમણે કર્મના ફટાકડા ફોડીને ભવભ્રમણ અટકાવ્યું છે ને તમે બધા દારૂના ફટાકડા ફેડી હિંસા કરીને ભવભ્રમણ વધારો છે. જે ફટાકડા ફોડવા હોય તે કર્મના ફટાકડા ફેડે ને આત્માને પવિત્ર બનાવી સાચી દિવાળી ઉજવે. જેણે આત્માને ઉજજવળ બનાવ્યું તે સાચી દિવાળી ઉજવી ગયા છે. મહાવીર પ્રભુ અને ગૌતમસ્વામી એ ગુરૂ શિષ્ય એવી દિવાળી ઉજવી અને આપણને ઉજવવાને ઉપદેશ આપી ગયા છે. ભગવાનની અંતિમદેશના ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર આપણે રેજ વંચાય છે. આજે પણ થોડું વાંચીએ. ગિરનારની ગુફામાં રાજેમતીને જોઈને રહેનેમિનું મન ચલાયમાન થયું અને તે રાજમતી પાસે જઈને કહે છે તે રાજીલ ! આ શબ્દ સાંભળી રાજેમતી ચમક્યા. આ સાદમાં વાત્સલ્ય ન હતું પણ વાસના ભરી હતી. એ વિચારવા લાગી કે રહનેમિ અહીં કયાંથી? ત્યાં તે મુનિના મનને મોર ટહુકી હ૭. હે રાજી! તું તેલ ને હું મેર ! હું તને સુંદરી માનું છું. તું આવ મારી પાસે, Page #951 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ શારદા સુવાસ આપણે ભેગ ભેગવીએ. રહનેમિના શબ્દ સાંભળીને મણે રાજેમતીની આંખ આગળ પૂર્વને ભૂતકાળ ખડો થઈ ગયે. એક વખતની પિતે રાજકુમારી, નેમકુમાર પિતાની સાથે લગ્ન કરવા માટે જાન જોડીને આવ્યા પણ અબેલેની આલમના આંસુ એમણે જોયા અને એમને જાન બચાવવા પિતાની જાન એમણે પાછી વાળી. એક વર્ષ દાન આપ્યું અંતે આજ ગરવા ગઢ ગિરનાર ઉપર તેઓ પ્રવર્જિત થયા. વર્ષો પછી પોતે પણ આ પંથે ચાલી નીકળી. રહનેમિએ પણ નેમનાથ પ્રભુ સાથે દીક્ષા લીધી હતી. રહનેમિને પતનના પંથે ગયેલા જોઈને રામતી વિચાર કરવા લાગી કે શું, સિંહના સામર્થ્યથી સંયમના પથે સંચરેલા દેવરિયા મુનિવર શું સસલું બની જશે ? એમનું હૃદય કંપી ઉષ્ય પણ બીજી જ ક્ષણે સ્વસ્થ બનીને બોલ્યા. દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હેય ભવને પાર રે...મુનિવર રાજેસતીના શબ્દ સાંભળીને રહનેમિ કહે છે. સુંદરી ! શું ધ્યાન અને શું ધારણ! તું મને આજે મુનિવર તરીકે ન નિહાળીશ. હું આજે તારી સામે મુનિ તરીકે નહિ પણ પતિ તરીકે ઉભે છું. રાજેમતી મનમાં વિચાર કરવા લાગ્યા કે માખણ ભલે ને સામે રહ્યું પણ જ્યાં સુધી હું અગ્નિ ન બનું ત્યાં સુધી કેઈની તાકાત નથી કે માખણને પીગળાવી શકે. રાજેમતી કહે છે મુનિવર ! તમારું ધ્યાન તેડીને આ શું ધતીંગ કરવા તૈયાર થયા છે? તમારા ધ્યાનમાં લીન રહે પણ જેના અંતરમાં વાસનાને કીડો સળવળાટ કરી રહ્યો છે એવા રહનેમિ કહે છે રાજુલ સુંદરી ! વીજ ઝબૂકે એટલામાં મેતી પરેવી લે. યૌવનનું ઉપવન હજુ પૂર બહારમાં છે, ત્યાં સુધી ચાલે, ભેગી ભ્રમર બનીને આપણે એની પરાગ પી લઈએ. ધર્મ, ધ્યાન અને ધારણાની વાત કરવાની આ વય નથી. ભેગ ભેગાવ્યા પછી ઘડપણમાં એ બધું નિરાંતે કરીશું. - સાધ્વી રાજેમતીએ વિચાર કર્યો કે જ્યાં સુધી રહનેમિના હૈયામાં ચાટ નહિ લાગે ત્યાં સુધી તુચ્છવૃત્તિ શાંત નહિ થાય, માટે એને ઝાટકવાની જરૂર છે. રાજેમતી તેજસ્વી સાળી હતી. સાચી સિંહણ હતી. ડરીને બેસી જાય તેવી ન હતી. પહેલાં એણે રહનેમિને સમજાવ્યું પણ સમયે નહિ. મહાન આત્માએ પહેલા શામ એટલે સમજાવે પણ ન સમજે તે દામ કડકાઈથી વાત કરે. કડકાઈથી પણ જે કાબૂમાં ન આવે તે દંડ આપીને વાત કરે છે. આવી એકાંત ગુફામાં રહેનેમિ લાજ મર્યાદા છેડીને એની સામે ઉભા રહ્યા, ત્યારે રાજેમતી પણ મકકમ બની ભારતની સતીઓમાં કેટલું ખમીર હોય છે કે એના માથે મારણાંત સંકટ આવે તે પણ ચારિત્ર છેડતી નથી. કોઈ વખત મહેલમાં પણ સતીઓને શીયળની કસોટી આવે અને કેવાર આવા જંગલમાં પણ આવી જાય છે પણ આવા એકલા હોય અને કસેટી આવે ત્યારે પિતાના પ્રાણની પરવા કર્યા વિના મકકમ રહેવું એ સામાન્ય વાત નથી. સતીઓએ શીયળને માટે પ્રાણ આપ્યા છે અને સાધુઓએ સંયમને માટે પ્રાણ આપ્યા છે પણ સંયમ છોડે નથી. આગળના શ્રાવકે પણ એવા ખમીરવંતા હતા કે ધર્મને માટે પ્રાણ દીધા છે પણ ધર્મ છેડ નથી. Page #952 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ એક ગામમાં જૈન ધર્મની દઢ શ્રદ્ધાવંત ઘણું શ્રાવકે વસતા હતા. એમની રગેરગમાં જૈન ધર્મની શ્રદ્ધા હતી. એ ગામના રાજા મરણ પામ્યા ને નવા રાજા આવ્યા. રાજા સાથે પ્રધાન પણ બદલાય. એ રાજા અને પ્રધાન બને ધર્મના કેવી હતા. એમણે જૈન ધર્મને વિરોધ કરવા માંડે અને શ્રાવકને બેલાવીને કહે છે તમારે જૈન ધર્મ હંબક છે. મારા ગામમાં જૈન ધર્મનું નામનિશાન ન જોઈએ તમારો ધર્મ છોડી દે. શ્રાવકે કહે છે મહારાજા! અમારા પ્રાણ જશે તે કુરબાન પણ દેડમાં પ્રાણ છે ત્યાં સુધી જૈન ધર્મ નહિ છૂટે. ત્યારે રાજાએ કહ્યું જે તમે જૈન ધર્મ નહિ છોડો તે હું તમને બધા જૈનધમીઓને તેલના કડકડતા તાવડામાં તળી નાંખીશ. શ્રાવકે કહે છે તેલની કડાઈમાં તળાઈ જવા તૈયાર છીએ. ધર્મને ખાતર પ્રાણ છુટશે તે પણ અમારું તે કલ્યાણ જ છે. રાજાને ખૂબ ક્રોધ આવ્યું ને ઓર્ડર કર્યો કે આ લોકોને પકડીને તાવડામાં તળી નાંખે. બધા યુવાન શ્રાવકને પકડી લીધા ને બીજે દિવસે મેટે ભઠ્ઠો સળગાવી તેના ઉપર તેલને તાવડે મૂકાવ્ય ને ઉકળતા તેલમાં શ્રાવકને તળવા લાગ્યા. જોઈ ન શકાય એવું કરૂણ દશ્ય હતું, પણ જિનશાસન માટે પ્રાણુ દેવા શ્રાવકે હસતા હસતા તાવડામાં પડવા લાગ્યા. જેમ અંધક અણગારના શિને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા ત્યારે ગુરૂ શિષ્યને કહેતા હતા કે હું મારા શિષ્યો! કસોટીને સમય છે. મન સમાધિમાં રાખજો, ત્યારે શિષ્ય કહે છે “ગુરૂદેવ ! “અમે નથી પીલાતા, અમારા કમે પીલાય છે. તો પીલાય છે ચીચેડામાં, પણ મન રમે છે નવકારમાં.” જેમ અંધક મુનિના શિષ્ય હસતા હસતા ઘાણીમાં પલાયા હતા તેમ આ શ્રાવકે હસતા મુખે તાવડામાં તળાવા લાગ્યા. એક પછી એક એમ કરતા એકવીસ શ્રાવકેને તળી નાંખ્યા, પછી એક યુવાન શ્રાવકની નવેઢા પત્ની આવીને કહે છે અમારા પતિને તાવડામાં તળ્યા તે હવે અમારે જીવને શું કામ છે? અમને પણ તળી નાંખે. આ દશ્યથી આખી સભામાં કમકમાટી છવાઈ ગઈ. કેટલાક પુરૂષે બેભાન બની ગયા અને જ્યાં નવયુવાન મીંઢળ બાંધેલી કન્યા રૂમઝુમ કરતી તેલના ઉકળતા તાવડા પાસે આવી ત્યાં રાજા અને પ્રધાન ધ્રુજી ઉઠયા, ને બોલી ઉઠયા બસ કરે. હવે આ દશ્ય અમારાથી નથી જેવાતું. હવે મારા રાજયમાં જનધર્મને વજ ફરકશે. જે જૈન ધર્મની ટીકા કરશે તેને સજા કરવામાં આવશે, અને હું પણ આજથી જૈન ધર્મ સ્વીકારું છું. બંધુઓ ! શ્રાવકની અડગ શ્રદ્ધાને કારણે જૈન ધર્મના કેવી રાજા પણ પ્રેમી બની ગયા, પણ એ કયારે બન્યું કે એક વાર પ્રાણુનું બલીદાન આપવું પડ્યું. તમારે માથે આવું ધર્મસંકટ આવે તે પ્રાણ આપવા તૈયાર છે? આવા દઢ શ્રાવકે જૈનશાસનને જયવંતુ બનાવે છે. અહીં રાજેમતીની પણ કરી આવી છે. રહનેમિને એણે અત્યાર સુધી સમજાવ્યું પણ જાણ્યું કે હવે આ તે સમજે તેમ નથી. એની સાથે કડકાઈથી કામ લેવું પડશે. હવે રામતી રહનેમિને કેવા કડક શબ્દો કહેશે કે કેવી રીતે સંયમમાં Page #953 -------------------------------------------------------------------------- ________________ શારદા મુવાસ સ્થિર કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ભગવાનની વાણું અંતરમાં ઉતારી જીવનમાંથી અજ્ઞાનના અંધકાર દૂર કરી જ્ઞાનના દિપક પ્રગટાવશે તે જ તમે સાચી દિવાળી ઉજવી છે. વ્યાખ્યાન નં.-૬ કારતક સુદ ૨ ને ગુરૂવાર “ભાઈબીજ” તા. ૨-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મહામંગલકારી દિવાળીના પનેતા દિવસે ચાલી રહ્યા છે. તમે બધાએ ગઈકાલે નૂતન વર્ષાભિંદન કર્યા અને અન્ય શુભેચ્છાઓ પાઠવી. આવા પવિત્ર દિવસે આત્માને નૂતન સંદેશાઓ આપે છે. હે ચેતન !નૂતન વર્ષ એટલે જીવનની એક ડાયરી પ્રત્યેક વર્ષ એના ફર્યા છે. પ્રત્યેક દિવસ એ એને પાના છે. પ્રત્યેક અક્ષર એ કાર્ય છે. કાગળની ડાયરી ત્યારે જ સુંદર અને સુશોભિત લાગે છે કે જ્યારે એના ફર્મા સ્વચ્છ અને સુંદર હોય, ફર્યા ત્યારે જ સુંદર બને કે એના પાના પરના અક્ષરો સુરેખ અને સ્વચ્છ હોય, તેમ નૂતન વર્ષ એટલે ૩૬૦ પાનાની એક નાનકડી સુંદર ડાયરી. આ ડાયરીને કેવી રીતે સાચવવી? એમાં શું લખવું? શું ચીતરવું ? એને શું કરવું ? માત્ર એને સાચવીને મૂકી રાખવી કે ફાડી નાંખવી કે એને એક આદર્શ ડાયરી બનાવવી? શું કરવું એ તમારા હાથની વાત છે. આ ડાયરીમાં બધું નેધાય છે. વર્ષની એક પણ વાત એવી નહિ હોય કે એમાં નહિ નેધાતી હેય. જીવનમાં કાળા કર્મો કર્યા હોય તે નેધાય છે અને કોઈને આર્થિક મુશ્કેલીમાં અણીના સમયે સહાય કરી શુભ કર્મો ઉપાર્જન કર્યા હોય તે પણ સેંધાય છે. કેઈ ભેળ ઘરાકના ગળા ઉપર છરી ફેરવી હોય એવા અહેવાલ પણ લખાય છે ને કેઈ બબ્બે ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા ભિખારીની ભૂખ મટાડી એના અંતરના મેળવેલા આશીર્વાદના અહેવાલ પણ લખાય છે. બંધુઓ! તમારે તમારી જીવનડાયરીને સુશોભિત બનાવવી હોય તે જીવન રૂપી ડાયરીના પાને સત્કાર્યની રંગેળી પૂરે, સદ્દભાવનાના સપ્તરંગી ચિત્ર દોરે, પરોપકાર, પ્રેમ, પરમાર્થ અને ક્ષમાની સૌરભથી જીવન મઘમઘતું બનાવે, જ્ઞાનના દીવડા પ્રગટાવો, તપના તોરણ બંધાવે. સારું વર્ષ ભલે વીતી જાય પણ આ આદર્શ ડાયરીમાં આદર્શ કરેલા કાર્યોની નોંધને ટાંકીને જીવનભર માટે આંખ સામે રાખી તેનું ચિંતન કરે, પ્રત્યેક માનવી જે પિતાની આ ડાયરીને કેન્દ્રમાં રાખી એના એકેક પાનાને સુંદર બનાવવા પ્રયત્ન કરે, એના એકે પાના પર જાણતાં કે અજાણતાં કઈ કાળા ડાઘ ન પડી જાય તે માટે એની પૂર્ણ તકેદારી રાખે તે આત્માનું ઉત્થાન થયા વિના ન રહે. આ છગન ડાયરીને સાચવીને રાખવી કે રખડાવવી? બગાડવી કે સુધાર? એ બધી પિતાના હાથની વાત છે. આ જીવન રૂપ ડાયરીના જેટલા પાના ફાટી ગયાં એટલા ફાટી ગયા પણ હવે જે પાન બાકી છે તેને કાળા કર્મોથી કલંક્તિ કરી બગાડવા નથી. એટલે નિર્ણય તે બધાએ કરવો જોઈએ. આજના નૂતન વર્ષના પ્રથમ દિવસે નિર્ણય કરી લે કે મારી જીવન રૂપી ડાયરીને હું આદર્શ સંસ્કાર અને સદ્દગુણેથી જરૂરી સુશોભિત બનાવીશ. Page #954 -------------------------------------------------------------------------- ________________ શાદી સુવાસ ૮૮૯ આજે ભાઈબીજને દિવસ છે. આજના દિવસનું નામ ભાઈબીજ કેમ પડયું? આજે ભાઈ બહેનને ઘેર જાય છે. આમ તે એ રિવાજ છે કે બહેન ભાઈને ઘેર જાય. વાર તહેવારે ભાઈ બહેનને પિતાને ઘેર જમવા બેલાવે છે, પણ ભાઈ બહેનને ઘેર જમવા જતે નથી પણ આજના ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમવા તેડાવે છે. એનું કારણ શું? આ પ્રથા કયારથી શરૂ થઈ? ભગવાન મહાવીર સ્વામી મેક્ષમાં ગયા ત્યારથી. ભગવાન તે ત્યાગી હતા એટલે એમને સંસારના નેહ સબંધ ન હતા. ત્યાગી પુરૂષ સંસાર છોડી દે છે પછી એમને સગા સ્નેહીઓને રાગ હોતું નથી, પણ એમના સગાવહાલા, માતા-પિતા, ભાઈ-બહેન વિગેરેને તે એમ થાય છે કે “આ અમારો પુત્ર છે ભાઈ છે, બહેન છે એમ ભગવાન મેક્ષમાં ગયા ત્યારે એમના મોટાભાઈ નંદીવર્ધન અને બહેન સુદર્શનાને ખૂબ આઘાત લાગે. મેક્ષમાં પધાર્યા અને આનંદ થયે પણ આ પૃથ્વીપટ ઉપરથી તે એમને વિગ પડે ને? એનું દિલમાં ખૂબ દુખ થયું, તેથી બહેને પિતાના ભાઈ નંદીવર્ધનને પિતાને ઘેર તેડાવ્યા છે અને ભાઈ પણ શાક મૂકવા માટે બહેનને ઘેર ગયા. બહેને ભાઈને સેવનું જમણ જમાડયું, ત્યારથી આ દિવસને ભાઈબીજ કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને પિતાને ઘેર જમવા તેડે છે ને બહેન પણ ભાઈને હશથી રાખડી બાંધે છે, ત્યારે ભાઈ પોતાની સ્થિતિ અનુસાર બહેનને કંઈ ને કંઈ આપે છે. આ ભાઈને પ્રસંગ છે. આજે ભાઈબીજના પ્રસંગે બહેન ભાઈને હિંમત આપવાની છે. ભાઈ સુખી હોય તે બહેનના દુઃખમાં સહાયક બને છે તેમ ઘણી વાર એવું બને છે કે બહેન ઘણું સુખી હોય છે ને ભાઈ ગરીબ હોય છે. આવા સમયે બહેને ભાઈને યથાશક્તિ મદદ કરવી જોઈએ. તે જ ભાઈ બહેનના સ્નેહ સાચા કહેવાય છે. ભાઈબીજ ઉપર એક બનેલી કહાની છે. સંપતરાય નામના એક ગર્ભશ્રીમંત શેઠ હતા. પુ યે એમને ત્યાં પાણીના પૂરની જેમ લહમી આવતી હતી. શેઠની પાસે સંપત્તિ હતી ને સાથે જીવનમાં ધર્મ પણ ખૂબ હતે, શેઠાણું પણ એવા જ હતા. તેમને ચાર પુત્રો હતા. આબરૂ પણ ઘણું હતી, એટલે શેઠ-શેઠાણીને કઈ વાતની બેટ ન હતી. શેઠને ત્યાં ઘણું લોકેની થાપણે હતી. શેઠ લેકેને ના પાડતા કે મારે પૈસાની જરૂર નથી પણ કઈ વૃદ્ધ કે ગરીબ હોય એવા માણસે કહેતા શેઠ ! આપને ભલે જરૂર ન હોય પણ અમારા આટલા પિસા રાખે. અમારો એના ઉપર આધાર છે. આપને ત્યાં અમારી મૂડી સલામત રહેશે, એટલે શેઠ લેકેના પૈસા રાખતા ને વ્યાજ આપતા હતા. સંપતરાય શેઠ ન્યાય, નીતિને કદી છેડતા નહિ. એમના આંગણેથી ભિક્ષુક કદી પાછા જતા ન હતા. અતિથિને દાન દીધા વિના એમને ચેન પડતું નહિ. સાધુ-સંતની ભક્તિ તે એમના જીવનમાં તાણાવાણાની માફક વણાયેલી હતી. Page #955 -------------------------------------------------------------------------- ________________ ૮૯. શિર સુવાસ શેઠના પુત્ર પણ એવા જ સંસ્કારી હતા. દીકરા મોટા થયા. શેઠે એમને ધંધે લગાડયા ને પરણવ્યા, છોકરાઓ બંધ કરવા લાગ્યા. સમય સમયનું કામ કરે છે. માણસ ધારે છે કંઈને કર્મરાજા કરે છે કંઈ શેઠના દીકરાઓ વહેપાર ધંધો કરવા લાગ્યા. પૈસા એવી ચીજ છે કે માણસને ભાન ભૂલાવી દે છે. છોકરાઓ વધુ ધન કમાવા માટે થડી અનીતિ કરવા જતા પણ શેઠ તરત જ ટકેર કરતા કે દીકરાઓ ! આપણું પુણ્યથી ઘણું મળ્યું છે. અન્યાય-અનીતિ કરીને તમે ધન કમાશે તે તમારે પાપ ભોગવવું પડશે. પૈસાથી મિજમઝા ઉડાવવા, માલ ખાવા સહુ આવશે પણ માર ખાવા કેઈ નહિ આવે. પાપના પોટલા બાંધીને પૈસા મેળવશે તે તે પાપ તે તમારા ખાતે લખાશે. એ પૈસે કદાચ અહીં ખલાસ થઈ જશે પણ પાપ પૂરુ નહિ થાય. એમાં કઈ ભાગ પણ નહિ પડાવે એમ સમજાવતા. આમ કરતા એક વખત છોકરાઓએ મેટ ધ છે કર્યો. એમાં જબરજસ્ત ખેટ આવી ગઈ, એટલે ઘરબાર, દાગીને બધું વેચવાને વખત આવ્યું. શેઠ સમજી ગયા કે હવે મારા જખ્ખર પાપ કર્મને ઉદય થયો છે. કંઈ રહે તેમ લાગતું નથી. મારા પાપને ઉદય થશે તે હું તે દુઃખ ભેગરીશ પણ જેની રકમે મારે ત્યાં મૂકેલી છે એ ગરીબોનું શું થશે? એમની રકમ ચૂકતે કરી દઉં. આ વિચાર કરીને શેઠ દુકાનમાં જે માલ હતા તે વેચીને જેની રકમ હતી તે આપવા લાગ્યા. બંધુઓ ! માણસના પુણ્યને ઉદય હોય ત્યારે સૌ ખબર લેવા આવે છે, સૌ સાથ આપે છે પણ પુણ્યને સૂર્ય અસ્ત થાય છે ત્યારે કે સાથ આપતું નથી. સગાસ્નેહીએ અને સંબંધીઓએ જાણ્યું કે હવે શેઠ નિધન બની ગયા છે, એટલે કે એમની પાસે આવતું નથી. શેઠ બધું સમજે છે કે આ સંસાર સ્વાર્થ ભરેલે છે, પણ પિતાના મનના ભાવ પવિત્ર હતા. એ તે પિતાની પત્ની અને પુત્રોને કહેતા કે “સમય સમય બલવાન હૈ નહિ પુરૂષ બળવાન.” શેઠને હું શું ખાઈશ ને શું પીશ, ઘર-બંગલા વેચાઈ જશે તે કયાં રહીશ એની ચિંતા નથી પણ જેની થાપણ પડી છે એ બધાને પૂરેપૂરી ચૂકવી દેવાય તે મારા માથે કરજ ન રહે એની ચિંતા રહ્યા કરતી હતી, છતાં બનતા ઉપાયે મહેનત કરીને શેઠે બધાને બોલાવી બેલાવીને જેના જેટલા પૈસા હતા તે આપવા માંડ્યા. બધાની રકમે અપાઈ ગઈ, પણ એક વિધવા માતાની દશ હજારની રકમ બાકી રહી ગઈ, પણ હવે શેઠની પાસે કંઈ રહ્યું નથી. કેવી રીતે આપવી ? એ વિધવાને પણ ખબર પડી કે શેઠ બધાની રકમ આપી દે છે, એટલે એ પણ શેઠની પાસે ઉઘરાણી કરવા આવી. દિવાળીના દિવસે આવીને કહે છે શેઠ ! મારી જીવનમૂડી દશ હજાર રૂપિયા છે. મારી પાસે બીજી કઈ મિલ્કત નથી. હું કાળી મજુરી કરીને ખાઉં છું. આ તે મારા હાથપગ ન ચાલે ત્યારે પાસે હોય તે ખાઈ શકાય. એમ સમજીને તમારે ત્યાં મૂકી છે, પણ હવે આ ભાઈબીજનો દિવસ આવે છે ત્યારે મારા ભાઈને મારે Page #956 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ઘેર તેડાવે છે. મારા ભાઈની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ પૈસા મને મારા ભાઈએ જ ચેડા થોડા કરીને આપેલા છે તે એના દુઃખમાં હું સહાય કરી શકું ને? શેઠની પાસે હવે રાતી પાઈ રહી નથી. કેવી રીતે આ પવા? ખૂબ ચિંતાતુર બની ગયા પણ વૃદ્ધ માજીને કહ્યું–માડી ! હું તમને કાલે ગમે તેમ કરીને તમારા પિસા આપી દઈશ. માડી કહે-ભલે, કાલે આવીશ. શેઠ ચિંતામાં પડ્યા કે હવે આ દશ હજારની રકમ મારે કયાંથી લાવવી ? શેઠને કેઈ ઉપાય સૂઝતું નથી. આવા સમયમાં સગાસંબંધી પાસે હાથે ધર પણ નકામે છે, કારણ કે પોતે જેને સારી સ્થિતિમાં હજાર રૂપિયા આપ્યા છે તે સામું જોતા નથી. સંસારના સંબંધમાં કાયમ ભરતી ને ઓટ આવ્યા કરે છે, પણ આ ગરીબ વિધવા માતાએ મારે ત્યાં વિશ્વાસથી જે રકમ મૂકી એને હું પાછી ન આપી શકું તે મારું જીવતર ધૂળ છે. ઘણા વિચારે ક્યાં પણ છે જ નહિ તે ક્યાંથી લાવવા? આવા જીવને જીવવા કરતા જીવનને અંત લાવ સારે. એમ વિચાર કરી શેઠ રાતના છાનામાના ઘરમાંથી ચાલ્યા ગયા. ગામ બહાર ખેતરમાં એક ઉડે કૂ હતું ત્યાં આવ્યા. વિચાર કર્યો કે આ કૂવામાં પડીને મરી જાઉં. આજુબાજુમાં કઈ દેખાતું નથી, એની તપાસ કરી. કેઈ દેખાયું નહિ એટલે કૂવાના કાંઠે આવ્યા. ત્યાં અચાનક કોઈ માણસ ત્યાં આવી પહેઓ ને બેલી ઉ ભાઈ ! તમે કેણ છે? શા માટે આ કૂવાના કાંઠે ઉભા છો? શેઠ કાંઈ બોલ્યા નહિ, ત્યારે તે માણસ શેઠની નજીક આવ્યું ને ધારી ધારીને જોતાં શેઠને ઓળખી ગયે ને બે -શેઠ ! આપ શા માટે આ કૂવાના કાંઠે ઉભા છે ? શેઠ મૌન રહ્યા પણ પેલા માણસે ખૂબ પૂછયું ત્યારે શેઠે કહ્યું-ભાઈ! મારે વહેપારમાં મોટી ખોટ આવી છે. બેટ પૂરી કરતાં મારે બધે જ વ્યવહાર ખોટવાઈ ગયે. આજ સુધી બાંધી મુઠી રાખી પણ હવે રહે તેમ નથી. એક વિધવા માતાની મારે ત્યાં દશહજારની થાપણું છે તે આપવાની બાકી રહી ગઈ છે. માતાને જરૂર પડી છે એટલે તે ઉઘરાણી કરે છે. કાલે સવારે લેવા આવવાના છે, પણ હું કઈ રીતે આપી શકું તેમ નથી. ગરીબ વિધવા માતાનું દેવું રાખીને જીવવા કરતા લાખ દરજે મારી જવું સારું છે. ખરેખેર, હવે હું હિંમત હારી ગયે છું. એટલું બોલતા શેઠની આંખમાંથી આંસુ સરી પડયા. આવનાર માણસ સુથાર હતે. ઘણાં સમય પહેલાં શેઠે એને મદદ કરી હતી. એ ઉપકારીને જોતાં સુથારને પૂર્વે કરેલે ઉપકાર યાદ આવ્યો. એણે કહ્યું કે શેઠ ! આપ ચિંતા ન કરે. હમણાં મારા મકાનને મજલે ચણા માટે મારા સસરાએ મને રૂ. પંદર હજાર આપ્યા છે. મકાનને મજલે પછી થશે, હું આપને એમાંથી રૂ. દશ હજાર આપી દઉં. શેઠે કહ્યું–ભાઈ ! તું તારું મકાન ચણાવ. એમ પૈસા ન અપાય. તારે તારી પત્નીને અને સસરાને પૂછવું જોઈએ. સુથારે કહ્યું-શેઠ ! આપ મકાનની ચિંતા ન કરે, મકાન તે પછી Page #957 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બંધાવી શકાશે પણ આપના જેવા ઉપકારી શેઠના ઉપકારને બદલે વાળવાને લાભ કરીને નહિ મળે. મકાનની ચિંતા કરતા માણસની ચિંતા મેટી છે. તમારી આબરૂ રહેશે. જીવ બચશે તે મારે મન મકાનને મજલે જણાવ્યા કરતા પણ માટે આનંદ છે. આમ કહીને સુથાર શેઠને પોતાને ઘેર લઈ ગયે ને રૂપિયા દશ હજાર રોકડા ગણી આપ્યા. તે લઈને શેઠ રાતે ને રાતે વિધવા માતાને ઘેર આપી આવ્યા. વિધવા માતાની થાપણુ ચૂકવાઈ ગઈ એટલે શેઠને શાંતિ થઈ પછી પિતે ખૂબ મહેનત કરવા લાગ્યા. દુઃખમાં પણ ધર્મ અને પ્રમાણિકતા છોડી નહિ. એક બે વર્ષ કપરા દુઃખમાં પસાર થયા પછી શેઠના પુણ્યને ઉદય થયો ને હતા તેનાથી વધુ સુખી થઈ ગયા. એટલે પેલા સુથારને બોલાવીને શેઠે તેને દશ હજારના ડબલ કરીને રૂપિયા આપ્યા, ત્યારે સુથારે કહ્યું- શેઠ ! મારે ડબલ રૂપિયા ન જોઈએ. શેઠે કહ્યું ભાઈ ! તે તે ખરા સમયે મારી લાજ રાખી છે, માટે તારે લેવા જ જોઈએ. સુથારે કહ્યું–મેં તે કંઈ કર્યું નથી. આપને જ પ્રતાપ છે. મેં તે મારી માનવ તરીકેની ફરજ બજાવી છે, પણ શેઠે ખૂબ કહ્યું એટલે પિતાના દશ હજાર રૂપિયા લીધા. આવા માણસે માનવ જીવન પામીને સુવાસ ફેલાવી પિતાનું જીવન સફળ બનાવી જાય છે. પેલી વૃદ્ધ માતાએ પણ એના ભાઈને સહાય કરીને ભાઈબીજને દિવસ સફળ બનાવ્યું. ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. ૨૭નેમિએ રાજેમતીને કહ્યું હે રાજેસતી ! આપણે સંસાર સુખની મેજ માણીને ચારિત્ર અંગીકાર કરીશું. આ તારી સુકેમલ કાયાને સંયમ તપની આકરી કસેટીએ ચઢાવી શા માટે કચરી નાંખે છે? પુષ્પ કરવા માટે નથી, સૌરભ લેવા માટે છે. તું આ વેત વસ્ત્ર તજી દે. જીવનની પ્રગતિ ત્યાગમાં નથી, સંસારના ઉપભેગમાં છે. રહનેમિ પિતે સાધનાની સડક ઉપર છે તે સાવ ભૂલી જ ગયા છે. અરે, પિતાની જાતને પણ પિતે ભલી ગયા છે. રાજુલની કમળ જેવી કાયામાં કામણ થયેલા રહનેમિને ક્યાંથી ખ્યાલ હોય કે કમળ કાદવથી સદા અલિપ્ત હોય છે. અંધકારમાં દેખતા ઘૂવડને પ્રકાશના મહિમાને ખ્યાલ કયાંથી હોય? તારલાના તેજમાં અંજાઈ જનાર અજ્ઞાનીને ચંદ્રના તેજની કયાંથી ખબર હોય? રામતીએ જાણ્યું કે રહનેમિનું મન ચલાયમાન થયું છે. એને ઠેકાણે લાવવા માટે કડક બનવું પડશે. दण रहनेमि तं, भग्गुजोय पराजियं । राईमई असंभता, अप्पाणं संवरे तहिं ॥३९॥ જેમતી સાધ્વીએ જોયું કે સ્ત્રી પરિષડથી પરાજિત થઈને રહનેમિને ઉત્સાહ સંયમ તરફથી નષ્ટ થઈ ગયા છે, ત્યારે તે સંયમથી ભ્રષ્ટ થયેલા રહનેમિને જોઈને ભાનવાળી બની ગઈ અર્થાત પિતાના આત્માના વીયૅલ્લાસથી શીલનું રક્ષણ કરવા માટે દઢ મનવાળી Page #958 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ બની ગઈ. તે સમયે તેણે ગુફામાં પિતાના શરીરને વરથી ઢાંકી દીધું હતું. રાજેમતીના મનમાં યાદવકુળનું ઘણું ગૌરવ છે, એટલે એ સમજે છે કે ગમે તેમ તેય યાદવકુળને નંદ છે તેથી નયનેમાં કરૂણા, હૃદયમાં આદ્રતા અને વાણીમાં વકતા લાવી બેયા કે રહનેમિ ! આ રાજેતી તમારા શબ્દની રંગભરી રંગેળીથી અંજા કદી પણ સાધના માર્ગેથી ચલિત થઈ શકે તેમ નથી. જેને પ્રભુ શ્રી નેમિનાથ મળ્યા, જેમના ત્યાગથી વિરાગી બની સંસારને ત્યાગ કર્યો છે તે સ્ત્રી હવે રહનેમિને કાજે સાધનાને તરછોડી અધગતિના મહાકાવ્યને રચવા ઈચ્છતી નથી. એક આત્માને દુઃખી કરી તમે સુખ માણવા ઇચ્છે છે તે કદી બની શકવાનું નથી. મને વધુ પરેશાન ન કરે......મને સુખી કરે. તમે વિચાર કરે. જ્યારે સંયમના ઓછાડ ઓઢયા ત્યારે કયા સુખની તમન્ના હતી? એ સુખ હવે દુઃખરૂપ લાગે છે? આર્ય સંસ્કારને પણ ભૂલી ગયા છે? એક વડે ત્યજાયેલીને તમે આદર કરવા તૈયાર થયા છે? મેલું કદી ખાઈ શકાય છે ખરું? હું તમને એક વાત પૂછું છું કે જ્યારે તમે મારી પાસે પીવાને પદાર્થ લઈને આવ્યા હતા તે જ પદાર્થ મેં તમને પાછો આપ્યો હતો, તે તમે કેમ પીધે ન હતો? રનેમિએ કહ્યું-એ તે તમે મને વમન કરીને આપ્યું હતું, તે મારાથી કેવી રીતે પીવાય? ત્યારે રાજેમતીએ કહ્યું મેં વમન કરેલે પદાર્થ તમે ન પીધે પણ જો તમે પિતે જ તે પદાર્થને વમન કર્યો હેત તે શું તમે પી જાત ને?રહનેમિએ કહ્યું મારાથી વમન કરાયેલે પદાર્થ પણ હું કેવી રીતે પી શકું? હું એ પણ ન પી શકું, ત્યારે રાજેમતીએ કહ્યું-તમારાથી વખાયેલો પદાર્થ પણ તમને પી ગમતું નથી, તે પછી તમે પોતે સંસારને ત્યાગ કર્યો છે છતાં ફરીને ભેગવવા તૈયાર થયા છે જ્યારે તમે પોતે છેલ્લા કામોને ફરીથી ભેગવવા ઈચ્છે છે તે પછી તમને વમન કરેલ પદાર્થ પીવામાં શી હરકત હતી? હે રહનેમિ ! જરા વિચાર કરે. તમારું કુળ ક્યું? પ્રભુ નેમના બાંધવ! તમને આ શેભે ? માત્ર ક્ષણિક સુખને ખાતર યુગ-યુગ જુનું કાવ્ય તમારા નામે રચાશે ને તમારી કાયાને અને તમારા કુળને કલંક લાગશે. સંયમ સાધનામાં જે સુખ છે તેનાથી વિશેષ સુખ કયાંય દેખાય છે ? મારી કાયામાં જે સુખ હોત તે તમારા વડીલ બાંધવ મને તરછોડીને ચાલ્યા ન જાત. વધુ શું કહું? યાદ કરે રહનેમિજી ! તમને પણ એક વખત તમારી કાયામાં સુખ ન લાગતા સંયમ સ્વીકાર્યો છે કે નહિ? તે આજે બીજાની કાયામાં તમને સુખને આસ્વાદ લેવાની તીવ્ર તમન્ના જાગી છે? તમને શરમ નથી આવતી? अह सा रायवरकन्ना, सुट्टियानियमव्वए । जाइ कुलं च सीलं च, रक्खमाणी तयं वए ॥४०॥ પિતાના શરીરને વસ્ત્રોથી ઢાંકી દીધા પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસાર અભિગ્રહ ગ્રહણ કરવા રૂ૫ નિયમમાં તથા પ્રાણાતિપાતાદિ મહાવતેમાં સારી રીતે સ્થિર Page #959 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ શારી સુવા અનેલ તે રાજેમતી સાધ્વીએ પોતાના માતૃપક્ષરૂપ જાતની અને પિતૃપક્ષરૂપી કુળની અને ચારિત્રરૂપ શીલની રક્ષા કરતા સંયમથી ચલાયમાન બનેલ રહેનેમિને આ પ્રમાણે કહ્યું :जइसि रुवेण वेसमणो, ललिएण नलकूबरो । ताविते न इच्छामि, जइसिं सक्खं पुरंदरो | હૈ રનેમ ! ભલે, તમે રૂપમાં કુબેર જેવા હા, લલિતકળાએથી નળકૂખેર જેવા પશુ હા, વધુ તે શું કહું, સાક્ષાત્ ઇન્દ્ર જેવા હા તે પણ હું તમને ચાહતી નથી. રાજેમતીની રગેરગમાં ચારિત્રનુ જોમ હતું, એટલે તે સાચી સિંહણ બનીને રહનેમિને પડકાર કરીને કહે છે હું રહનેમિ ! વિષયવાસનાથી ચિત્તને મલીન બનાવીને તમે આજે સયમની સાધનાને કયાં મલીન ખનાવી રહ્યા છે ! યાદવકુળના તિલક સમાન તેમનાથ ભગવાનના તમે સગા ભાઈ છે. એ તમારા ભાઈએ મને વસી નાંખી છે. આ વમનને ચાટવા માટે તમે આવ્યા હતા ત્યારે તે મેં તમને સમજાવીને સ્થિર કર્યાં હતા પણ હવે તે તમે તમારું' વમન કરેલું' ચાટવા જીભ લખાવી રહ્યા છે. શરમ નથી આવતી ? કારણ કે તમને સંસાર અસાર લાગ્યા ત્યારે છેાડી દીધેા ને ? તમારા માતા-પિતાએ કે મોટાભાઇએ તમને પરાણે તેા દીક્ષા નથી આપી ને ? તમે સંસાર દુઃખરૂપ જાણીને ભરયુવાનીમાં સયમ લીધા ને હવે પાછા કામલેગ ભાગવવાની ઈચ્છા કરી છે? તમને લાજ કે શરમ નથી આવતી ? જરા, વિચાર તા કરો કે આ શરીરમાં શુ ભર્યુ છે? એ તે મળમૂત્રની કયારી છે, પછી એ રાજરાણી હાય કે રખડતી ભિખારણુ ડાય. આ દુર્ગંધની કોથળી તમને આજે કેમ આટલી પ્યારી લાગી છે? એ જ મને સમજાતું નથી. તમે મનતા હૈ। કે હું રૂપાળો છુ, યુવાન છું તેથી રાજેમતી મારામાં મુગ્ધ મનશે પણ હૈ કામી રહનેમિ ! તમે સમજી લેજો કે તમારુ રૂપ સાક્ષાત્ કામદેવ જેવું ભલે ન હા, અગર તમે બધી જાતની કળામાં નળકૂખેર જેવા ભલે હા, એ બધાની વાત તે ઠીક, અરે, તમે સાક્ષાત્ ઇન્દ્ર જેવા કેમ ન હૈ ! તમે ઇન્દ્ર જેવુ' સુખ આપશે તે પણ હું સ્વપ્નામાં પણ તમને ઈચ્છતી નથી. માથા સાટે મડ઼ાવ્રત લીધા છે. આવું રૂડું ઉત્તમ ચારિત્રરત્ન મે ભાગવિષયના કાદવમાં રગદોળવા નથી લીધુ. એક વખત મરણ આવશે તે મરવા તૈયાર છું પણ મારુ· ચારિત્ર વેચવા તૈયાર નથી. તમે સંયમથી ભ્રષ્ટ થવા તૈયાર થયા છે. હુ તમારા જેવી નથી. હું મારા પ્રાણના ભાગે પણ મારા ચારિત્રનુ` રક્ષણ કરીશ. આ પ્રમાણે રાજેમતીએ રહનેમિને કડક શબ્દો કહ્યા. આવુ' કહેવામાં રાજેમતીને બીજો કોઇ ભાવ નથી, પણ રહનેમિ કેમ ઠેકાણે આવે, એનુ પતન થતુ અટકી જાય એવા ભાવ છે. રહનેમિ એમના પાપકમના ઉદયથી પતનના પંથે ગયા છે પણ સાથે પુણ્યના ઉદય છે કે રાજેમતી જેવા પવિત્ર સાધ્વી મળ્યા છે. હજુ પણ રાજેમતી રહનેમિને ઠેકાણે લાવવા કુવા શબ્દો કહેશે તે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #960 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૯૫ : ચરિત્ર – સિ’હલદ્વીપના રાજાએ જિનસેનકુમાર પેાતાને ઘેર આટલે વખત ગુપ્ત રહ્યો ને પોતે કેવા કામ કરાવ્યા તે બદલ ખૂબ અફસોસ વ્યક્ત કર્યાં ને ખૂબ પ્રશ’સા કરી, ત્યાર પછી જિનસેનકુમારને મહેલમાં બેસાડીને રાણી જ્યાં જિનસેનકુમારની પત્નીઓ ચ'પકમાલા અને મનમાલતી રહેતા હતા ત્યાં આવ્યા. રાણીને પોતાને ઘેર આવતા જોઇને અને રાજકુમારીએ હુ ઘેલી બનીને સામે ગઈ ને પગે લાગી, મહારાણીને ઉંચા આસને બેસાડીને તેમના ખૂબ આદર સત્કાર કર્યાં ને પગમાં પડી એ હાથ જોડીને પૂછ્યું-ખાસાહેબ ! આપે અહી પધારવાની શા માટે તકલીફ ઉઠાવી ? અમને ત્યાં ખેલાવવા હતા ને? ત્યાં તા રાણીએ બને વહુઓને બાથમાં લઈ લીધી ને કહ્યું-બેટા ! તમે તે મારી ભાણેજવહુએ છે મેં' તમને અત્યાર સુધી એળખ્યા નહિ. જિનસેનકુમાર મારી સગી બહેનના દીકરા છે. બેટા ! હુ તમને તેડવા માટે આવી છું. રાણીજી ટૅઠમાઠથી આવ્યા હતા. વાજતેગાજતે મને વહુને મહેલમાં લાવ્યા ને સહુ આનંદથી મળ્યા. રાણી એકાંતમાં જઇને રાજાને કહે છે સ્વામીનાથ ! જિનસેન જેવા ગુણવાન અને પરાક્રમી છેકરા મળવા મુશ્કેલ છે, તે આપણી કમલા નામની કુંવરી મેટી થઈ છે. તે પણ ઘણી રૂપવાન અને ગુણવાન છે. એને જિનસેન સાથે પરણ વી દે. રાણીની આ વાત રાજાના દિલમાં ઉતરી ગઈ. રાણીની વાત તે સાચી છે. તે સિવાય જિનસેને મારા ઘણાં કામ કર્યો છે એટલે મારે એના કોઇ ને કાઈ રીતે સત્કાર તે કરવા જોઈએ. એમ વિચાર કરીને રાજા જિનસેનકુમાર પાસે આવીને કહે છે કમલા વર। ગુણકે સાગર, માના સુઝ મનવાર, જિનસેનજી મૌન કરી હૈ, બ્યાહ મા સુખકાર. હૈ જિનસેનકુમાર ! તમે તે। મારા ઘણાં કાર્યો કર્યો છે. મેાટી મેટી આફતામાંથી મને ઉગારી લીધા છે. એના બદલે હું વાળી શકું તેમ નથી, પણ આપે મારી એક વાત સ્વીકારવી પડશે. મારી બીજી રાણીની પુત્રી કમલા રૂપ, ગુણુમાં ચઢીયાતી છે માટે આપ એની સાથે લગ્ન કરી. તમારે મારું આટલું માન રાખવું પડશે. જિનસેનકુમારે જાણ્યુ કે રાજાને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે, એટલે એમની વાતના મારે સ્વીકાર કરવા જ પડશે. નહિ સ્વીકારું તે દુઃખ થશે, તેથી જિનસેનકુમાર મૌન રહ્યા. કોઈ પણ કાર્યોમાં હા કે ના ન કહે ને મૌત રહે તા સમજવુ કે એની ઈચ્છા છે, એમ અહીં પણ રાજા સમજી ગયા કે જિનસેનકુમારની ઇચ્છા છે એટલે તાખડતેખ લગ્નની તૈયારી કરાવી. નગરજનાને પણ ખખર પડી કે જિનસેન પ્રધાન સાથે મહારાજા એમની કુંવરી પરણાવે છે, તેથી સૌને ખૂબ આનંદ થયા. સૌ કહેવા લાગ્યા કે મહારાજાએ બહુ સારુ કર્યું. પ્રધાનજી રાજા કરતાં પણ ચઢે તેવા છે. રાજાએ લગ્ન માટે મુહુર્ત જોવડાવ્યું અને પછી લગ્નને માટે મેટ્રો વિશાળ મંડપ બધાગ્યે, Page #961 -------------------------------------------------------------------------- ________________ શારા સુવાણ હસ્તમેળાપ વખતે કમલાએ માંગેલા સાત વચન” - મં૫ના મધ્ય ભાગમાં સોનાને રત્નજડિત સ્થંભ બનાવ્યું. એને ફરતી કિંમતી મણ અને માણેથી જડેલી પૂતળીઓ મૂકી, અને આખા મંડપમાં સાચા મેતીની ઉમે લટકાવી. મંડપની શોભા તે જાણે દેવકને પણ ઝાંખી પાડે તેવી બની હતી. એવા મંડપમાં જિનસેનકુમાર વરરાજા બની વરઘોડે ચઢીને ઠાઠમાઠથી પરણવા માટે આવ્યા. સાસુએ તેમને પંખ્યા અને બધી વિધિ કરીને માયરામાં લઈ ગયા. જિનસેનકુમાર અને કમલાની જોડી માયરામાં એવી તે શેભવા લાગી કે જાણે કૃષ્ણ અને કફમણ, રામ અને સીતાની જોડી જ ન હોય! એમને જોઈને લેકનું હૈયું હરખાઈ ગયું. સી બેલવા લાગ્યા કે કુદરતે કેવી સુંદર જે મેળવી આપી છે! આ વર-કન્યાની જેડી અખંડ રહે ને ખૂબ સુખ પામે. એમ સૌ અંતરના આશીર્વાદ આપવા લાગ્યા. લગ્નવિધિમાં હસ્તમેળાપને સમય થયો ત્યારે જિનસેનના હાથમાં કમલાકુમારીને હાથ મૂકવામાં આવ્યો ત્યારે કુંવરી મધુર ભાષામાં કહે છે “નાથ ! આપના હાથમાં મારે હાથે સેપતા પહેલાં હું આપની પાસે સાત વચન માંગું છું. આ બધાની સાક્ષીમાં તમે તેને સ્વીકાર કરી લે. જિનસેનકુમારે કહ્યું–તમારે શું વચન જોઈએ છે તે પહેલા મને કહો. કમલા કહે છે નાથ ! હું જે ઉમંગ ને કેડથી આપની સાથે લગ્ન કરું છું તે મારા કેડ પૂરા કરજે. હું હજુ બાળક છું. કદાચ મારી ભૂલ થઈ જાય તે મને જીવનભર નભાવજે પણ કદી છેહ દેશે નહિ. બીજું આપ કઈ પણ કામ કરે ત્યારે આપના હૈયાને પૂછીને કરજે પણ કેઈની ઉંધી સલાહે ચઢતા નહિ. મારી અણુસમજણને કારણે કદાચ મારી કોઈ ભૂલ થઈ જાય તે મને ભૂલની શિક્ષા કરજે. હું શિક્ષા લેવા તૈયાર છું. મને જે કંઈ કહેવું હોય તે આપ મને એકાંતમાં કહેજે. હું બધું સાંભળી લઈશ પણ મારા સાસુ, નણંદ કે દેરાણી-જેઠાણી કેઈ પણ હોય ત્યારે એમના દેખતા મને કટુવચન ન કહેશે, ક્રોધ ન કરશે કે કેઈને દેખતા મેહભરી આંખડી ન કરશે. ચોથું વચન એ કે નાથ ! હું મારા માતા-પિતાની મમતા છેડીને તમારા શરણે આવું છું તે આપ મને હું જે માંગુ તે જરૂર લાવી દેજે. કદી મને નિરાશ ન કરશે. પાંચમું આપ સુખ અને દુખમાં બધે મને સાથે રાખજે, પણ મને કાઢી ન મૂકશે, એવી મારી નમ્ર પ્રાર્થના છે. છ આપ તે ઘણા વિદ્વાન છે અને રૂપવંત છે એટલે જ્યાં જશે ત્યાં તમને ઈન્દ્રની ઈન્દ્રાણી તેમજ બીજી અપ્સરાઓ જેવી સ્ત્રીઓ મળશે, તે આપ તેમના સામી દષ્ટિ પણ ન કરતા. સાતમું ગંગા અને યમુના નદી એ બંને નદીઓ એકબીજામાં સમાઈ જાય એ એને પ્રેમ હોય છે તેમ આપ પણ આપને હૃદયસાગરમાં ગંગા યમુનાની જેમ મને સમાવી દે છે. આ રીતે કમલાએ સાત વચને માંગ્યા તે કુમારે એને આપ્યા, પણ પછી કહે છે તે મારી પાસે જેમ વચન માંગ્યા તેમ હું પણ તારી પાસે સાત વચન માંગું છું તે તું બરાબર પાળજે. હવે જિનસેનકુમાર કમલા પાસે કેવા સાત વચન માંગશે તેના ભાવ અવસરે, Page #962 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૮૭ વ્યાખ્યાન ન. ૭ કારતક સુદ ૪ ને શનિવાર તા. ૪-૧૧-૭૮ અનંત જ્ઞાની ભગવંતે શાસ્ત્રમાં ફરમાવે છે કે હે ભવ્ય છે ! જે તમારે સાચું અને શાશ્વત સુખ જોઈતું હોય તે તે મેક્ષમાં છે. મેક્ષમાં બિરાજેલા સિદ્ધ ભગવંતેનું સુખ નિરૂપમ, અનંત અને અવ્યાબાધ છે. એ સુખમાં દુઃખને અંશ પણ હોતું નથી, ત્યારે તમારા સંસારનું સુખ તે દુઃખમિશ્રિત છે. તેમજ આ લેકમાં જગતના જીવને એછું કે વધતું જે કંઈ સુખ થાય છે તે સુખ કેઈ પણ સાધન દ્વારા થાય છે. જેમ કેઈ માણસને સુંદર સ્ત્રીને જોઈને આનંદ આવે છે, કેઈને સ્વાદિષ્ટ ભેજન ખાવામાં આનંદ આવે છે તો કેઈને સારા વસ્ત્રો પહેરી હરવા ફરવામાં ને નાટક સિનેમા જોવામાં આનંદ આવે છે. આ આનંદ અને સુખને જે અનુભવ થાય છે તે સાધન દ્વારા થાય છે, ત્યારે મેક્ષમાં સિદ્ધ પરમાત્માને જે સુખ છે તે કઈ પણ જાતના સુખના સાધને વિના થાય છે કારણ કે મેક્ષમાં સુખના કેઈ સાધન નથી. તમને એમ થશે કે સુખના સાધના અભાવમાં કેવી રીતે સુખ થાય છે? તે જ્ઞાનીના વચન અનુસાર હું તમને સમજાવું આ વાત ઉપર આપણે ઉંડાણથી વિચાર કરીશું તે સમજાશે કે કેટલીક વખત સુખના સાધનો દ્વારા આપણને સુખ થાય છે ને કેટલીક વખત દુઃખના કારણે દૂર થતાં સુખ થાય છે. માની લો કે એક માણસે સરકારને ભયંકર ગુને કર્યો એટલે સરકારે એના ઘરબાર, માલ મિલક્ત જપ્ત કરી લીધા અને એના કુટુંબને કાઢી મૂક્યું અને એને જન્મટીપની સજા કરી. જેલમાં એને જાલીમ દુઃખે ભેગવવા પડે છે. એને બળદીયાની માફક જોડીને પાણીના કેશ ખેંચાવે છે. માણસ ગમે તેટલી કાળી મહેનત મજુરી કરે પણ આ બળદ જેવી મજુરી ન કરી શકે, છતાં આને તે બળદના જેવી મજુરી કરાવે છે. કેશ ખેંચતા થાકી જાય તે લાકડીના માર પડે છે. આવી સખત મજુરી કરીને પણ પાછું પેટ ભરીને ખાવાનું નહિ જડે રોટલે ને ડબલ મીડાની ઘંશ ખાવા માટે આપે છે. આ જેલી જેલમાં વર્ષોથી આવી દુઃખી અવસ્થા ભોગવી રહ્યો છે. બે પાંચ વર્ષની જેલ હોય તે એમ થાય કે બે પાંચ વર્ષે પણ દુઃખથી મુક્ત થઈશ પણ આ તે જન્મટીપની સજા છે એટલે એ બિચારો કેદી ખૂબ દુઃખી થઈને કપાત કરે છે, રડે છે, ઝુરે છે. માણસ ગમે તે નાસ્તિક હોય, કોઈ દિવસ ભગવાનને યાદ કરતો ન હોય પણ આવું દુઃખ પડે ત્યારે તે જરૂર ભગવાનને યાદ કરે છે. આ કેદી બિચારે વિલાપ કરે તે કહે છે. ભગવાન ! હું આ ભયંકર કેદખાનામાંથી કયારે છૂટીશ ? મનુષ્ય હોવા છતાં નારકી અને તિર્યંચ જેવા ઘોર ખો હું અહીં ભેગવી રહ્યો છું. આના કરતા તે હવે જીવનને અંત આવી જાય તે આ દુખેથી મારો છૂટકારો થાય. આવા ભયંકર દુખે સડન કરતા વર્ષો પસાર થઈ ગયા છતાં મારા દુઃખને અંત આવતું નથી. હવે મારું દુઃખ મટાડે. હવે હું દુઃખથી ત્રાસી ગયો છું. શા. સુ. પ૭ Page #963 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આમ ભગવાનને પ્રાર્થના કરતા હતા. એવામાં એવું બન્યું કે એ ગામના રાજાને ત્યાં પુત્રને જન્મ થયો. પુત્રજન્મની ખુશાલીમાં રાજાએ બધા કેદીઓને છોડી મૂક્યા. એમાં પિલા જન્મટીપની સજાવાળા કેદીને પણ મુક્ત કરવામાં આવ્યા. જેલરે કહ્યું તમને આજથી કેદમાંથી મુક્ત કરવામાં આવે છે. હવે તમે સ્વતંત્ર છે. જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. આ સાંભળતા જ કેદી એકદમ કેદમાંથી બહાર નીકળ્યા. કેદમાંથી છૂટે થતાં, બહાર નીકળતા એના આનંદનો પાર ન રહ્યો. બંધુઓ ! વિચાર કરે છે. હવે એની પાસે સુખનું કેઈ સાધન નથી, કારણ કે ઘરબાર અને માલ મિલક્ત તે સરકારે લઈ લીધા છે. પત્નીને અને બાળકને કાઢી મૂક્યા છે એટલે પાસે કંઈ જ નથી. એની દાઢી અને માથાના વાળ વધી ગયા છે. કપડાં ફાટી ગયા છે છતાં એના આનંદને પાર નથી. જિંદગીમાં જે આનંદ અનુભવ્યું ન હતું તે અપૂર્વ અને અનુપમ આનંદ એને થયે. અત્યારે એની પાસે કઈ પણ વિષયસુખના કે ભેગે પગના એવા સાધને નથી. પત્ની, સંતાને કે ધન નથી છતાં એને આનંદ કેમ થાય છે? આ ઉપરથી સમજી શકાય છે કે બાહ્ય સુખપગના સાધને વિના પણ આત્માને આનંદ થાય છે. એ કેદીને બહારના સુખના સાધનોના અભાવે પણ સુખ અને આનંદને અનુભવ થશે. આ સુખ શેનું ? ભયંકર દુઃખથી મુક્ત થયે, કેદમાંથી છૂટે તેથી તેને સુખ અને આનંદ થયે, તેમ સિદ્ધ ભગવાનને આત્મા પણ અનંતકાળના સંસારની કેદમાંથી છૂટી, જન્મ-મરણના દુઃખથી મુક્ત થાય એટલે એને આનંદ અને સુખ તે અલૌકિક જ હોય ને ? પેલા કેદીને તે જન્મ-મરણના દુઃખ ઉભા છે. એનું સુખ અને આનંદ તે ક્ષણિક છે પણ સિદ્ધ ભગવાનને તે મુક્તિમાં અજબ, અનુપમ, અજોડ, અલૌકિક અને અસાધારણ સુખ છે. ત્યાં દુઃખને પૂર્ણ અભાવ છે અને અનંત સુખને સદ્ભાવ છે. ત્યાં કદી દુઃખ આવતું જ નથી. તમને બધાને સુખ ગમે છે ને ? દુઃખ નથી ગમતું ને? જે આવું સુખ અને આનંદ જલદી મેળવવાની લગની લાગી હોય તે ચારિત્ર અંગીકાર કરવું પડશે અને ચારિત્ર પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે બરાબર પાળવું પડશે. આપણે ઉત્તરાધ્યયન સુત્રના બાવીસમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં રહનેમિએ સંસારના સ્વરૂપને નિહાળી શાશ્વત સુખ મેળવવા દીક્ષા લીધી, પણ રાજેમતીને ગુફામાં જોઈને તેના મનને ઘડે કાબૂમાં ન રહ્યો એટલે જેમતીની પાસે આવીને એણે એની હલકી ભાવના પ્રદર્શિત કરી, ત્યારે રાજેતીએ એને પહેલા તે ધીરેથી સમજાવ્યું કે હે રહનેમિ! તમારા જેવા ત્યાગીને આ શેભતું નથી. એક વખત વિશ્વ-વિકારના અંકુશને ઉખેડી નાખ્યા પછી એ કેમ પ્રગટ થયા? સતી કદી અન્ય પુરૂષને ઈચ્છતી નથી. વળી સંયમ માર્ગમાં સ્થિત બનેલી સતી તમારા જેવા ભેગીના હાથે જીવનને કદી કલંક્તિ નહિ કરે. કાળા કપડામાં ગમે તેટલા ડાઘ પડે તે એ દેખાય નહિ, Page #964 -------------------------------------------------------------------------- ________________ શારલ સુવાસ, ૯ પણ વેત કપડામાં તે રહેજ ડાઘ પડે તે દેખાઈ આવે છે, તેમ આ તમારું ચારિત્ર શ્વેત કપડા જેવું છે. એમાં સહેજ પણ દેષ લાગે તે એ મલીન બની જાય છે. માણસની આંગળી માં સેપ્ટીક થઈ જાય તે ડોકટર કહી દે છે કે તમારી આંગળીમાં સડો થયો છે. આંગળી કપાવવી પડશે. તે વખતે દદી વિચાર કરે કે આંગળી કપાવી નાખું તે મારા હાથની શોભા મારી જાય, તે સડો વધતું જાય ને ભવિષ્યમાં આખે હાથ કપાવવાને વખત આવે છે તે આખો હાથ કપાવવાનું કાણું પસંદ કરે ? સડો થયો છે એવી ખબર પડી તે તરત જ આંગળી કપાવી નાખે છે, તેમ રાજેમતી રહનેમિને કહે છે હે રહનેમિ! હજુ તમારા મનમાં અને વચનમાં વિકારને સડો પેઠે છે પણ આચરણ કર્યું નથી તે હજુ સમજીને આ સડાને કાઢી નાંખે તે તમારું કલ્યાણ થશે. તમે મને ગમે તેટલી ઈચ્છતા હે, તમને તમારા રૂપને ને તમારી યુવાનીને ગમે તેટલે ગર્વ હોય તે તે કાઢી નાંખજે. તમે કદાચ સાક્ષાત્ ઈસમાન વૈભવશાળી તેમજ પ્રભાવશાળી હો, રૂપમાં કદાચ તમે વૈશ્રમણ ધનપતિ જેવા હે, લલિતકળાઓથી નળકુબેર સમાન છે તે પણ હું તમને મનથી પણ ઈચ્છતી નથી. રહનેમિ! તમે કદાચ એમ માનતા હો કે આ ગુફામાં રાજમતી એકલી છે ને હું પુરૂષ છું. મારી આગળ એનું શું ગજુ છે? તે તમે એવું ન માનશે. મારે આમા અસંખ્યાત પ્રદેશ છે. એની શક્તિ અનંત છે. મારા આત્માની શક્તિથી મને તમારી સામે ટકવાની શક્તિ છે, માટે તમે તમારા વિચારના સડાને નાબૂદ કરે. આવા શબ્દથી પણ ૨હનેમિને કંઈ અસર ન થઈ ત્યારે રાજેમ આગળ શું કહે છે पक्खंदे जलियं जोई, धुमकेउं दुरासयं । नेच्छंति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥४२॥ અગંધનકુળમાં ઉત્પન્ન થયેલ નાગ જાજવલ્યમાન, ધૂમરૂપ થવાવાળી એવી દુપ્રવેશ (જેમાં પ્રવેશ કરે મુશ્કેલ છે) અગ્નિમાં પ્રવેશ કરે છે પરંતુ વમેલા ઝેરને પાછું ચૂસતા નથી. હે રહનેમિ મુનિ ! તમે સંયમ લઈને શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે ને? તે ગંધનકુળના અને અગંધનકુળના નાગની વાત તે તમે જાગુતા હશે ને ? નાગ બે પ્રકારના હોય છે. એક ગંધનકુળના અને બીજા અગંધન કુળના હોય છે. જે મંત્રાદિકના પ્રયોગથી પિતે ૧મેલા ઝેરને ચુસી લે છે તે ગંધનકુળના નાગ છે અને જે અગંધનકુળના નાગ હોય છે તે પોતે અગ્નિમાં પડીને મરી જવાનું પસંદ કરે છે પણ વમેલું ઝેર પાછું ચૂસવાનું પસંદ કરતા નથી. તેના ઉપર શાસ્ત્રમાં એક દષ્ટાંત આપ્યું છે. તે રાજેમતી રહનેમિને સંયમમાં સ્થિર કરવા માટે કહી રહ્યા છે. એક ગામમાં એક નગરશેઠને એકને એક પુત્ર હતું. કેઈ જતિષીએ એનું ભવિષ્ય ભાખ્યું હતું કે આ છોકરાને જે દિવસે પરણશે તે રાત્રે એને નાગ ઉપદ્રવ કરશે. Page #965 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૯૦૦ એ ખચવા મુશ્કેલ છે. એને માથે ભયકર ઘાત છે. આ સાંભળીને શેઠના હાજા ગગડી ગયા. એકના એક લાડકવાચે પુત્ર છે. પૈસાને પાર નથી એટલે શેઠ શેઠાણીને પરણાવવાના ખૂબ કોડ છે. દીકરો ભણીગણીને યુવાન થયા એટલે સારા સારા શ્રીમંત ઘરની કન્યાએના કહેણ આવવા લાગ્યા. પુત્રને પરણ્યાની રાત્રે ભયંકર ઘાત છે એ વાત શેઠ અને શેઠાણી વિના ખીજુ કોઈ જાણતુ નથી, એટલે શેઠ-શેઠાણી વિચાર કરે છે કે મારા દીકરાને દૈવી કન્યા પરણાવવી ? જો પૈસા અને રૂપને માઠુ કરીશ તા માટે વાંધા આવશે, કારણ કે જ્યોતિષીના કહેવા પ્રમાણે કદાચ મારા દીકરાને ઘાત આવી જાય તેા શ્રીમંત ઘરની કોમળ કન્યા દુ:ખ સહન નહિં કરી શકે, પણ જો સામાન્ય ઘરની ધીષ્ઠ કન્યા હશે અને એને આવુ કઈ ખનશે તે એ દુઃખ સહન કરી શકશે. ધમ સમજેલી હશે તે એનામાં ધૈયતા રહેશે. માટે એવી કન્યા શેાધીએ, તેથી ઘણી કન્યાઓના કહેણ આવે છે પણ શેઠ રૂપ કે શ્રીંમંતાઈને પસંદ કરતા નથી. શેાધતા શેષતા મધ્યમ સુખી ઘરની ધર્મના સ ંસ્કાર પામેલી એક કન્યા પસંદ કરી અને તેની સાથે સગપણ કર્યું. પોતાના પુત્રના લગ્ન થયા પછી પહેલી રાત રહેવા માટે શેઠે એક દડિયે મહેલ તૈયાર કરાવ્યા. એક દંડિયા મહેલ એટલે તમે સમળે છે ને? એ મકાનને છાપરુ' હાય હાય પણ ખારી ખારણા ક'ઈ ન હાય. એવા તળેલા જેવા મકાનને દયા મહેલ કહેવામાં આવે છે. માત્ર હવા આવવા એકાદ નાની જાળી કે ખારી મૂકવામાં આવે છે. શેઠે આવે મહેલ તૈયાર કરાવ્યા. હવા આવવા માટે એક નાનકડી ખારી મૂકાવી છે તેને પણ ઝીણી ખારીક જાળી જડાવી દીધી છે. સ્હેજ પણ છિદ્ર રાખે તે અંદર નાગ પ્રવેશ કરી શકે ને ? શેઠે સુથારને કહ્યુ હતુ કે આ ખારીએ જાળી જડી દેજો. સુથારે કહ્યું ભલે, શેઠ! ચિંતા ન કરો. એ કામ હું પૂરુ કરી દઈશ, એટલે શેઠ તે નિશ્ચિત બની ગયા અને શુભ દિવસે શેઠના દીકરાના ધામધૂમથી લગ્ન કર્યાં. આખા દિવસ આનંદથી પસાર થયા. રાત્રે શેઠે પેાતાના પુત્ર અને પુત્રવધૂને એ ઈંડિયા મહેલમાં સુવા મેકલ્યા, બના યાગ અન્યુ. એવુડ કે સુથારને મારીને જાળી જડવાનું શેઠે કહેલું' તે લક્ષ ચૂકાઈ ગયું. શેઠે પણ ફરીને તપાસ કરેલી નહિ. મહેલને બીજા ખારી ખારા ન હતા એટલે આ બંને પતિ-પત્ની ખારી ખુલ્લી મૂકીને માનદ વિનેદ કરીને નિશ્ચિત ખનીને સુઈ ગયા, કારણુ કે એમને ખબર નથી કે આજે રાત્રે શું બનવાનુ છે? જે નિમિત્તે જે કાળે જે બનવાનુ હાય છે તે બને છે. એમાં ભલભલા જ્ઞાની કે બુદ્ધિવંત પુરૂષનુ પણ કઈ ચાલતું નથી. આ બંને પતિ-પત્ની ઘસઘસાટ ઉંઘે છે. બીજી તરફ અ ંધનકુળના નાગને એના ઉપરીએ આજ્ઞા કરી કે જા, લાજી! શેઠના દીકરા આજે પરણીને આન્યા છે એને તારે કરડવાનું છે. મેટાની આજ્ઞા થાય એટલે નામને જવુ જ પડે, તેથી નાગ ખારીમાંથી પ્રવેશ કરીને મહેલમાં આન્યા. એ માલુસ લગમાં સૂતા છે. આ જોઈને નાગના મનમાં Page #966 -------------------------------------------------------------------------- ________________ ચારના સુવાસ ૯૦૧ વિચાર થયે કે આ નવત્તુ પાંતની જોડી કેવી શેાભી રડી છે. હજુ પરણ્યાની પ્રથમ રાત છે. હાથના મીંઢળ પણ છૂટયા નથી. પગની પાનીમાંથી કંકુ લૂછાયા નથી. આ કોડભરી કન્યા કેટલા મનેાથ લઇને પરણી હશે! હું એના પતિને ડંખ દઉં' તે એનુ' શું થશે ? એના મનના મનૈારથ ભાંગીને ભૂક્કો થઈ જશે. મારે નથી કરડવુ. નાગને યા આવી એટલે કરડયા વિના પાછે ચાલ્યા ગયા, ત્યારે ભરનિદ્રામાં સુતેલી કન્યાને સ્વપ્ન આવ્યું કે એના પતિને જાણે કાઈ ભયંકર નાગ ડંખ દઈ રહ્યો છે ને પતિનું મૃત્યુ થાય છે. આવુ દશ્ય જોઇને પત્ની એકદમ જાગૃત થઇ ગઇ. એની છાતીમાં થડકારા થવા લાગ્યા, છતાં હિંમત કરીને પલ ́ગમાંથી નીચે ઉતરીને બેસી ગઇ પણ પતિને જગાડયા નહિં. આ કરી ખૂબ ધર્મીષ્મ હતી એટલે એણે વિચાર કર્યું કે મને સ્વપ્ન આવ્યુ' છે ને કદાચ એમ ખનશે તેા નાગદેવ અહીંથી જ જશે ને ! ત્યારે હું એમને ખેાળા પાથરીશ, વિનંતી કરીશ તે જરૂર કૃપા કરીને મારુ. સૌભાગ્ય અખડ રાખશે. આવા વિચાર કરીને એ પલ`ગના પાયા પાસે બેસીને નવકારમંત્રનું સ્મરણ કરવા લાગી. ખીજી તરફ નાગ કરડયા વિના પાછા ગયા ત્યારે એના ઉષરીએ કહ્યું કે તું પાછો કેમ આવ્યા ? મારી આજ્ઞાનું પાલન કેમ ન કર્યુ? વે પાછે જા, ઉપરીની આજ્ઞા થાય એટલે જવુ જ પડે, એમાં ચાલે નહિ, તેથી નાગદેવ પાછા આવ્યા, જેયુ. તે ખાઇ પલ'ગના પાયા પકડીને બેઠી છે. ખંધુએ ! પાપકર્મના ઉદય કેવુ' કામ કરે છે ! ખાઈ પતિને બચાવવા માટે તે ખેડી છે, પણ ભાગ્યવશ તે જ વખતે એને બેઠા બેઠા ઝોકુ આવી ગયુ' એટલે નાગ આવ્યે તે ખબર ન પડી. નાગ પલ′ગ ઉપર ચઢયા પણ એને કરડવાની હિંંમત ચાલતી નથી. અરેરે....આ બિચારી પલગના પાયે પકડીને એડી છે, એનુ સૌભાગ્ય રેાળાઇ જશે. મારે નથી કરડવુ' ને પાછા પણ જવુ નથી. હવે એ ત્રણ કલાકની રાત ખાકી છે, જે છે તે આજની રાતના જ પ્રશ્ન છે. આજની રાત વીતી ગયા પછી ચિંતા નથી. તે હું એની બાજુમાં પડચા રહીશ, એટલે નાગ છોકરાની બાજુમાં પથારીમાં પડયા રહ્યો. આ છેકરાને ખખર નથી કે એની પત્નીને પણ ખબર નથી. ઉધમાં પડખુ* કર્યો એટલે નાગને જોથી એના પગની લાત વાગી, ચઢયા અરે....મે... તારા ઉપર કરૂણા કરી ત્યારે તે જ મને લાત તને કરડું'. ભાવિમાં બનવાનું છે એટલે કોઈ મિથ્યા કરી શકતું એના પગે ડંખ દીધો. ડંખ દીધો એવી એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ નાગ ડંખ દઇને જલ્દીથી ચાલ્યા ગયા. પતિની ચીસ સાંભળીને ખાઈ એબાકળી ઉભી થઈ. જોયું તેા નાગ જાય છે. ખાઇએ પિતની ચીસ સાંભળીને ખૂમેા પાડી. ખા....બાપુજી ! દોડો એમને નાગ કરડી ગયે, મા-ખાપુજી તે જાણતાં હતાં કે આજે રાત્રે કંઇક નવાજુની થશે એટલે ઝેર ઉતારનારા ગારૂડીએ અને વાદીઓને તૈયાર રાખ્યા હતા. તરત જ મધા દોડતા આવ્યા. નાગ ભયંકર ઝેરી હતા એટલે ડ'ખ દેતાની સાથે છેકરાનુ શરીર લીલુ છેકરા ઉધમાં ને તેથી નાગને ક્રાય મારી? ખસ, હવે નથી. નાગ જોરથી Page #967 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ શારદા સુવાસ કાચ જેવુ' થઇ ગયું. છેકરી કહે હું મા-માપુજી ! મને રાત્રે આવું સ્વપ્ન આવ્યું ત્યારથી હું જાગતી એસીને નવકાર મંત્રનું' સ્મરણ કરતી હતી પણુ કે આવી ગયું ને આ ખનાવ બની ગયા, એમ ખેલતી કાળા કહે બેટા! અમે તે જાણતા જ હતા એટલે જાગતા જ છીએ. જાણે મને સ્હેજ કુ કલ્પાંત કરવા લાગી. સાસુ કાને નાગ કરડયા છે એ ખખર મળતા મંત્રવાદીઓએ મંત્ર જાપ શરૂ કર્યાં. મત્રની એવી શક્તિ છે કે વાદી મત્ર ખેલે એટલે નાગને ત્યાં આવીને હાજર થવું જ પડે, વાદીઓએ કેસર આદિ સુગથી પદાર્થ ન ખાવીને દુધ ઉકાળી ઠંડુ કરાવી માટુ‘ કુંડું ભરાવ્યું અને બીજી તરફ અગ્નિનેા ભડભડતા કુંડ તૈયાર કરાબ્યા અને સુગધીદાર પુષ્પા લાવ્યા કારણ કે નાગને સુગંધ બહુ ગમે છે. આ મધી તૈયારી કરીને વાદી મંત્ર ભણવા લાગ્યા એટલે અગધન કુળનેા નાગ ત્યાં હાજર થયા. વાદીએ પૂછે છે તું કરડયા છે? તા કહે છે હા. તેા હવે તારુ કાઢેલું ઝેર તું ચૂસી જા અને આ શેઠના દીકરાને બચાવ. જો આ એની નવપરણેતા શ્રી કૈટલે કલ્પાંત કરે છે? નાગે કહ્યું. તમારી વાત સાચી છે. મને પણ એની ખૂબ દયા આવી હતી. પહેલી વખત આવીને કરડયા વગર જ પાછા ગયા પણ મારા ઉપરીની આજ્ઞા થઈ એટલે પાછા આવવુ પડયુ.. આવીને પણ મે એને સીધા ડંખ દીધા નથી. હુ` ખીજી વખત પણુ કરડવાના ન હતા. હુ· એના પડખામાં સૂઈ રહ્યો હતા પણ એણે મને જોરથી લાત મારી એટલે મે તેને ડંખ દીધા, પછી પણ મને ખૂખ પશ્ચાતાપ થયા કે એણે બિચારાએ તે મને ઉંઘમાં લાત મારી હતી ને મેં એને ડંખ દીધો ! વાદીઓ કહે છે જે થયુ' તે થયું પણ હું નાગદેવ! હવે તમે એ ઝેર ચૂસી લેશે તેા તમને આ ઠંડા ને મીઠા દૂધ પીવા મળશે, આ પુષ્પોની સુગંધ લેવા મળશે અને નહિ ચૂસે તા આ ભડભડતી અગ્નિના કુંડમાં પડવુ પડશે. નાચે કહ્યું તમે મને ખેલાવ્યેા છે ને હું આવ્યો છું. મારે તમારું કહેલું કાય કરવું પડે. એમાં ના નથી પણુ “નેઅન્તિ અંતર્થં મોજું યુદ્ધે ગાયા ગાંષને '’ અગ’ધનકુળમાં ઉત્પન્ન થયેલા નાગ વગેલું ઝેર કદી પાછુ ચૂસતા નથી, માટે હું એ ઝેર પાછુ નહિ ચૂંસુ'. વાદીઓએ ખૂબ કહ્યુ' પશુ નાગે વસેલું ઝેર પાછું ચૂસ્યું નહિ, ત્યારે કહે છે તે! તમે આ અગ્નિના કુંડમાં ખળી મા. નાગે કહ્યું એ વાત કબૂલ છે. હું અગ્નિના કુંડમાં પડીને મરી જવુ પસંદ કરીશ પણ વમેલુ ઝેર નહિં ચૂસું, એમ કહીને અગધનકુળનેા નાગ ગુંચળું વળીને ઉછળીને ભડભડતી અગ્નિના કુંડમાં પડીને ખળીને મરી ગયેા પણ નમેલું ઝેર પાછું ન ચૂસ્યુ, તેમ હું રહનેમિ ! જે વમૈન્નાને વાંછે એ નાગ ગ ધનકુળના છે અને જે પ્રાણને હાડમાં મૂકીને પણુ વધેલું ન વાંછે એ અગ ધનકુળના નાગ છે. ભેગી ગ’ધનકુળના નાગ જેવા છે ને ચેગી અગ ધનકુળના નાગ જેવા છે. હુ સંયમી છું ને તમે પણ સંયમી છે. મને વાંછીને તમે મહાવ્રતને હારવા કયાં તૈયાર થયા Page #968 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૯૦૩ છે ? હું રહનેમિ ! એક નાગ જેવા તિય ચ પ્રાણીથી પણ તમે ગયા ! એ પણ પાછા મુનિ થઈ ને ? અગધનકુળના નાગ વધેલાને વાંછવા કરતા માતને મહાન ગણે છે તે તમારાથી પણ કામના ઉપર વિજય મેળવી શકાતા ન હૈાય તે સંથારો કરો. સંથારો કરીને શરીરને છેડી દે પણુ વમેલા કામભેાગની ઇચ્છા ન કરો. તમે આવું ઉત્તમ ચારિત્રરત્ન પ્રાપ્ત કરીને કાર્ડો જેવા કાયલેગમાં એને વેચી દેવા ઉઠયા છે. કિંમતી ચંદનના વનમાં આગ લગાડી એના કાલસા કરવા તૈયાર થયા છે. જરા વિચાર કરો. તમે મને ગમે તેટલી ઈચ્છતા હું પણુ હુ' તમને અંશ માત્ર ઇચ્છતી નથી ? હું મારા પ્રાણના ભાગે પણ મારું ચારિત્ર રત્ન ઝાંખુ પડવા નહિ દઉ. કદાચ એવે વખત આવશે તે અગ ંધન કુળના સર્પની જેમ હું મારા પ્રાણુને ત્યાગ કરીશ પણ વમેલા કામલેાગ તરફ દૃષ્ટિ પણ નિહ કરુ', એમ તમે પણુ વધેલા કામલેગને ઇચ્છવા કરતા અગધનકુળના નાગની જેમ મરણને ઇચ્છા તે શ્રેષ્ઠ છે પણુ કામલેગમાં દૃષ્ટિ કરવી તે ખરામ છે. આ પ્રમાણે રાજેમતીએ રહુમિની ઝાટકણી કાઢી. જે કુળવાન પુરૂષ હોય તે આવા શબ્દો એને છાૌમાં ગાળી વાગે એવા લાગે. હજી રાજેમતી રહેમિને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-સિંહલદ્વીપના રાજાની પુત્રી કમલાએ જિનસેનકુમાર પાસે સાત વચન માંગ્યા તે સહુની સાક્ષીમાં જિનસેને કમલાને આપ્યા; પણ જિનસેનકુમાર પણ એનાથી ઉતરે તેવા ન હતા. એણે કહ્યું તું પણ મને સાત વચન આપ. આ તે પરસ્પર છે ને ! મારે તમારું કહ્યું માનવાનું ને તમારે મારુ' કહ્યું માનવાનુ. કમલાએ કહ્યુ` ભલે સ્વામીનાથ ! આપ ક્માવા, હું આપની આજ્ઞાનું પાલન કરવા તૈયાર છું. હું કમલા! હું જ્યારે જે સમયે તને જે આજ્ઞા કરુ' તેનું તારે ખરાખર પાલન કરવું પડશે, પછી એમ નહિ કે હમણાં નહિ, પછી કરીશ. જમણા કાને સાંભળ્યું ને ડાબા કાને કાઢી નાંખવું એમ નહિ ચાલે. એવું થશે તા મારા દિલમાં દુઃખ થશે, માટે મારું દિલ કદી તું દુભાવીશ નહિ. એક વખત દિલ તૂટી જશે તે પછી સંધાવું મુશ્કેલ છે. ખીજુ... મારે ચ'પકમાલા અને મનમાલતી બે પત્ની છે, ને તું ત્રીજી પત્ની છે ને મારા ભાગ્યમાં હાય તા ચેાથી પણ આવે તે તારે એમની સાથે તારી સગી બહેનેાની માફક પ્રેમથી રહેવુ. પડશે. મારા માતા-પિતા પણ છે. એમના વિનય તારે કરવા પડશે. હું બહારથી આવું ત્યારે તમારા ત્રણેના મુખ હસતા હોવા જોઇએ. તમારું મન સ્હેજ પણ ઉંચુ' થશે તે મારો આનંદ ઉડી જશે, માટે તારે દૂધ-સાકરની જેમ મળીને બધાની સાથે રહેવાનું, મેં પૂર્વ કા જા' પ્યારી, તુમ મત પશ્ચિમ જાના. ઢો તન એક મન હો રહના, મુઝુમ્સે કભી ન છિપાના, Page #969 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ શારદા સુવાસ - ત્રીજું હું કહું કે મારે પૂર્વમાં જવું છે તે તારે પૂર્વમાં જ આવવાનું પણ હું જાઉં પૂર્વમાં ને તું કહે મારે પશ્ચિમમાં જવું છે એવું નહિ કરવાનું. મારાથી કઈ પણ વાત છૂપાવવાની નહિ. જે પતિવ્રતા સ્ત્રી છે તે પિતાના પતિથી સહેજ પણ વાત છૂપાવતી નથી. તે પતિને એવી અર્પણ થઈ જાય છે કે એમના શરીર ભલે જુદા હોય પણ મન તે એક જ હોય છે. એમ આપણે જીવનમાં રહેવાનું. એવું જીવન જીવીએ તે જીવન જીવવાની મઝા આવે. બાકી તે જીવનમાં કંઈ સુખ કે આનંદ નહિ મળે. ચેથી વાત તારું રૂપ જોઈને કેઈ દેવ કે ઈન્દ્ર તારા ઉપર મેડિત થાય અને તેને સમજાવવા આવે તે પણ તું કદી પરપુરૂષની મનથી કે સ્વપ્નમાં પણ ઈચ્છા ન કરીશ, કારણ કે સતી સ્ત્રીને પતિ એક જ હોય છે. પાંચમી વાત તું જે માંગીશ તે હું જરૂર લાવી આપીરા પણ કદાચ માની લે કે તારા માંગ્યા પ્રમાણે હું ન લાવી શકે અગર લાવું ને બીજી પત્નએ માંગે તે આપવું પડે તે તને કંઈક ઓછું આપે તે તું કલેશ કે કજીયે ન કરીશ પણ જે મળે તેમાં શાંતિ રાખજે. - છઠ્ઠી વાત તું સુખમાં જેમ પતિની સાથે રહેવા ઈચ્છે છે તેમ દુઃખના સમયમાં પણ પતિની સાથે રહેજે. સુખમાં ને દુઃખમાં, સંપત્તિમાં ને વિપત્તિમાં પતિની સાથે પ્રેમથી રહેવું પણ દુઃખ પડે ત્યારે રીસાઈને પિયર ભાગી જવું નહિ. આ બધી વાત તું ધ્યાનમાં રાખજે. સાતમી વાત અંતરમાં કરૂણભાવ રાખજે. તને જેવું સુખ ગમે છે તેવું સર્વ જીવોને ગમે છે, માટે દરેક જીવે પ્રત્યે કરૂણ રાખજે. સાસુ-સસરા અને વડીલ બહનેની તું સેવા કરજે. જીવનમાં નમ્રતા, લજજા રાખજે. કરૂણા, સેવા અને લજજાથી માનવદેહ શેભી ઉઠશે. આ સેનાના ને રત્નના આભૂષણે તે દ્રવ્ય આભૂષણે છે, પણ આ આભૂષણે તે સાચા આભૂષણે છે. મારા આટલા વચન તું પાળીશ તે જીવનમાં આનંદ-સુખ અને પ્રેમને ત્રિવેણી સંગમ થશે. આ પ્રમાણે જિનસેનકુમારે સાત વચન માંગ્યા. કમલાએ પણ તેનું પાલન કરવાનું કબૂલ કર્યું, ત્યાર બાદ ખૂબ ધામધૂમથી એના લગ્ન થયા. કરિયાવરમાં કમલાના માતાપિતાએ હાથી, ઘેડા, રથ, પાલખી, કિંમતી વચ્ચે, આભૂષણે અને આખું રાજ્ય આપ્યું. સાથે અઢાર દેશની દાસીએ આપી. રાજા અને પ્રજાના હૈયા હરખાઈ રહ્યા છે. શું દીકરી છે કે શું જમાઈ છે ! મહારાજાએ જમાઈ સારા પસંદ કર્યા. હવે એ પરણને જશે એટલે કયારે પાછા આવશે? જમાઈ બન્યા છે તે કોઈક વાર ખબર લેવા આવશે, માટે જે થયું તે સારું થયું. જિનસેન અને કમલાના લગ્ન થઈ ગયા. બધી વિધિ સમાપ્ત થઈ એટલે સૌ આશીર્વાદ આપીને પિતાપિતાને ઘેર ગયા. હવે જિનસેનકુમારને જલદી માતા-પિતાને મળવાની લગની લાગી છે એટલે તે સિંહલદ્વીપથી કેવા ઠાઠમાઠથી નીકળશે, કમલાને એની માતા કેવી શિખામણ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #970 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૯૦૫ વ્યાખ્યાન ન. ૯૮ કારતક સુદ ૫ ને રવિવાર જ્ઞાનપંચમી તા. ૫-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, દિવ્ય દિવાકર તીર્થકર ભગવતેએ ભવ્ય જીના એકાંત હિત માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી છે. દ્વાદશાંગી સૂત્ર એ ભગવાનના મુખમાંથી ઝરેલી વાણી છે. દ્વાદશાંગી સૂત્રમાં જ્ઞાનને ભંડાર ભર્યો છે. આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. જ્ઞાન એ જીવને પરમ હિતકારી છે. અનંતકાળથી આત્મા અજ્ઞાનને કારણે ભવાટવીમાં ભ્રમણ કરતે ભયંકર દુખ જોગવી રહ્યો છે, કારણ કે દુઃખનું મૂળ જે કઈ હોય તે તે અજ્ઞાન છે અને સુખનું મૂળ કારણ હોય તે તે જ્ઞાન છે. હજારે સૂર્યના પ્રકાશ કરતાં જ્ઞાનને સૂર્ય મહાન તેજસ્વી છે. સૂર્ય તે દિવસે પ્રકાશ આપે છે ને સાંજે અસ્ત થઈ જાય છે ત્યારે જ્ઞાનરૂપી સૂર્ય તે રાત્રે અને દિવસે સદાકાળ પ્રકાશ આપે છે. તે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. દ્રવ્ય અંધકાર જેટલું આત્માનું અહિત નથી કરતે તેટલું આત્મામાં રહેલ ભાવ અંધકાર-અજ્ઞાન આત્માનું અહિત કરનાર છે. જગતની દષ્ટિમાં જેને આંખ ન મળી હેય એ અંધ ગણાય છે. જગત એને કરૂણાપાત્ર સમજે છે, પણ જ્ઞાનીની દષ્ટિ એથી આગળ પહોંચે છે. જ્ઞાનીની દૃષ્ટિમાં આંખથી અંધ એટલે કરૂણાપાત્ર નથી એથી વધુ કરૂણા પાત્ર અજ્ઞાની છે. આંખના અંધાપાને જગતના જ જોઈ શકે છે. આંખેથી અંધ માનવી કેઈ આમથી તેમ ઠેબા ખાતે રસ્તા પર સામેથી આવી રહ્યો હોય તે લેકે એમ જ કહે છે કે ભાઈ ! એ અંધ છે. એને માર્ગ કરી આપે નહિ તે કઈની સાથે ભટકાઈ જશે. એક વખત એક અંધ મુસાફીર અંધારી રાતે ફાનસ લઈને રસ્તા પરથી પસાર થતે હતે. સામેથી બે ચાર મશ્કરીયા યુવાને આવ્યા ને મશ્કરીમાં બેલ્યા–સુરદાસ ! તમે તે આંખેથી દેખતા નથી તો પછી આ ફાનસ લઈને કેમ નીકળ્યા છે ? સૂરદાસે કહ્યું–તમારી વાત સાચી છે. હું તે આંખે અંધ છું. આંખે દેખતે નથી પણ તમારા જેવા જે આંખેથી દેખતા છે એ ભૂલથી અંધારામાં મારી સાથે અથડાઈ ન પડે એ માટે ફાનસ સાથે લઈને નીકળ્યો છું. આંખના અંધને તે જગત આખું દેખે છે પણ જ્ઞાનના અંધાપાને જ્ઞાનીઓ જ જોઈ શકે છે. આ અંધાપે જેને વળગે હોય એ અંધ હોવા છતાં તે પિતાને દેખતે માને ને દેખતાને આંધળા માને. એ પિતે તે દુર્ગતિના ખાડામાં પડે પણ જે એની સાથે ભટકાય એનેય દુર્ગતિમાં પાડે, માટે જ્ઞાન મેળવવાની અવશ્ય જરૂર છે. આજે આપણે જેને સમાજમાં દિવસે દિવસે જ્ઞાનને અભાવ વધતું જાય છે. વધુ નહિ તે તમે એટલું અવશ્ય કરો કે આપના બાળકે સામાયિક, પ્રતિકમણ, છકાયના બેલ, નવતત્વ શીખ્યા વગરના ન રહેવા જોઈએ, એટલું જ્ઞાન તે જરૂર આપજો. જેમ તમે બાળકને સ્કુલમાં ને કેલેજમાં ભણાવવાની જેટલી ધગશ રાખે છે તેનાથી અધિક જૈનશાળામાં Page #971 -------------------------------------------------------------------------- ________________ tot શારદા સુવાસ મેકલવાની રાખે. જે તમારા બાળકે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરશે તે તમને પણ સુખે રહેવા દેશે પણ જે જ્ઞાન નહિ હોય તે તમારી સાથે પ્રેમથી નહિ રહી શકે, માટે સંતાનને જ્ઞાન આપવા માટે ખૂબ તકેદારી રાખે. જ્ઞાન એ તે આંખ સમાન છે. તમે કહો છો ને કે “આંખ વિના અંધારું” દુનિયામાં આંખ છે તે બધું જ છે. આંખની શરમ પડે છે. આંખ ગઈ એની શરમ ગઈ જે તમને દ્રવ્ય આંખ વિના પણ આટલું દુઃખ સાલે છે તે પછી ભાવ આંખ-જ્ઞાન વિન કેટલું દુઃખ થવું જોઈએ? સુભાષિતકારો પણ કહે છે કે જ્ઞાનં ફોનનમ્ ! જ્ઞાન એ દુનિયાની આંખ છે. આપણે જૈન શાસ્ત્રોમાં બૃહદક૫ભાષ્યમાં પણ કહ્યું છે કે “યં તરૂચ જવું”. સૂત્રજ્ઞાન એ ત્રીજું નેત્ર છે. બે નેત્ર તે દરેક મનુષ્યને હોય છે પણ જ્ઞાન એ ત્રીજું નેત્ર છે. જ્ઞાન દ્વારા જીવ સંસારના સ્વરૂપને સમજી શકે છે. શુભાશુભ કર્મોનું બંધન કઈ રીતે થાય છે ને કઈ રીતે એ બંધને તૂટે છે તે વાત જ્ઞાન દ્વારા સમજી શકાય છે. આજે બધે ધર્મક્રિયાઓમાં ભેળસેળ કેમ ચાલે છે? સામાયિક કેવી હોવી જોઈએ તેનું કંઈક ને જ્ઞાન નથી, એટલે સામાયિકમાં વિના પ્રજને હરફર કરવી, વાતેના ગપાટા હાંકવા આ બધું કરે છે પણ જો એવું જ્ઞાન હોય કે મારી સામાયિક શા માટે છે? મારે સામાયિક કરવાનું શું પ્રજન છે? કેટલા દેશે ટાળીને સામાયિક કરવી જોઈએ? આવું જ્ઞાન હોય તે સાચી સામાયિક કરી શકાય. એ સામાયિકમાં તમને અલૌકિક રાતે આવશે. જ્ઞાન સહિત ક્રિયા કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે. સામાયિક કેટલા દેષ ટાળીને કરવાની તે વાત તે તમે જાણે છે ને ? દશ મનના, દશ વચનના ને બાર કાયાના એ બત્રીસ દેષ ટાળીને જે સામાયિક થાય તે શુદ્ધ સામાયિક છે. એ બે ઘડીની સામાયિકમાં મહાન કર્મોની નિર્જરા થાય છે. તપ કરે, દયા પાળે, સામાયિક-પ્રતિકમણું આદિ ગમે તે ક્રિયાઓ કરે પણ જે જ્ઞાન સહિત કરશે તે અ૫કિયા પણ મહાન ફળદાયી નીવડશે. જ્ઞાની આત્મા દુઃખમાં પણ સુખ શોધે છે અને અજ્ઞાની આત્મા સુખમાં પણ દુઃખ શેળે છે. જ્ઞાની આત્મા કર્મના ઉદયથી કદાચ ગરીબ બની ગયે હશે અને ઝુંપડીમાં રહીને રેટીને દાળ ખાતે હશે ત્યારે એ પિતાનાથી નીચી કક્ષાના માણસે તરફ દષ્ટિ કરશે અને વિચાર કરશે કે મારે તે રહેવા માટે શું પડી છે ને મારું શરીર સારું છે તે હું મહેનત કરીને જેટલી ને દાળ પેટ ભરીને ખાઉં છું પણ જેને બિચારાને રહેવા ઝુંપડી નથી, ખાવા અન્ન નથી ને પહેરવા કપડા નથી એવા નિરાધાર માણસનું શું થતું હશે ? શ્રેણુક મહારાજાને કેણીકે જેલમાં પૂર્યા અને ચાબુકના માર મારવા લાગ્યો ત્યારે એમની જ્ઞાનદષ્ટિએ એ જ વિચાર કર્યો કે મેં તે જીવતા જીવને વિધી નાંખ્યા છે. એમના જીવ અને કાયા જુદા કરાવ્યા છે. આ મને એવું તે નથ કરતે ને? માત્ર ચાબખા જ મારે છે ને મને Page #972 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કર્મ અપાવવામાં સહાય કરે છે. આ વિચાર કરીને દુખમાં પણ સુખ શેઠું, ત્યારે તમારા સંસારની અપેક્ષાએ મહાન સુખી ગણતા માણસો પણ અજ્ઞાનના કારણે સુખમાં પણ દુઃખનો અનુભવ કરતા હોય છે, એનું ધાર્યું ન થાય તે રડવા માંડે. સહેજ રેગ આવે તે ચિંતાને પાર નહિ. પિતાના કરતા બીજાને વધારે સુખી જોઈને ઈર્ષાની આગમાં જલવા લાગશે. આવા જ વધારે પૈસા મેળવવા માટે કંઈક કાળાધેળા કરી ઘેર કર્મો બાંધીને દુઃખ ભેગવે છે. આ બધું કરાવનાર જે કઈ હેય તે ઘોર અજ્ઞાન છે, જ્ઞાન વિનાને મનુષ્ય જીતે છતાં મરેલા જેવું છે. એક સંસ્કૃત કલેકમાં પણ કહ્યું છે કે – ज्ञानादयस्तु भावप्राणा, मुक्तोऽपि जीवति स तर्हि । तस्माज्जीवत्वं हि, नित्यं सर्वस्य जीवस्य ॥ પ્રાણ ધારણ કરવાથી જીવ જીવ કહેવાય છે. જ્ઞાન-દર્શન આદિ ભાવ પ્રાણુ છે. તેને ધારણ કરવાથી મુક્ત છ સિદ્ધ ભગવંતો પણ જીવિત રહે છે તેથી તે જીવ કહેવાય છે. જો જીવનું સંપૂર્ણ જ્ઞાન અપરાઈ જાય, નષ્ટ થઈ જાય તે જીવ અજીવ બની જાય બંધુઓ ! આત્મામાં જ્ઞાન પ્રગટે છે ત્યારે તે વિચારે છે કે હું અનંત શક્તિને સ્વામી આત્મા આ દેહની નાનકડી દુનિયામાં કેમ ભરાઈને બેઠો છું? હું આ જન્મની પહેલાં હતું, મરણ પછી પણ રહેવાને છું, તે મરણના ભયથી કેમ ગભરાઈને બેઠે છું ? મૃત્યુ કેસું? દેહનું કે આત્માનું ! દેહ મરે અને આત્મા તરે તેવી આત્માની અખૂટ શ્રદ્ધા તે જ સમ્ય દર્શન છે. આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી કાંઈ નથી. તમે માત્ર દેહને ઓળખે છે, આત્માને નહિ. જે પિતાને જ ન ઓળખે કે હું આત્મા છું, તિર્મય છું, ત્રણ કાળમાં મરવાને નથી તે બીજાને ચૈતન્ય રૂપે કેવી રીતે ઓળખી શકે? જે પિતાને ઓળખશે તે બીજાને ઓળખી શકશે. આત્માની ઓળખાણ થતાં સંસાર અનાસક્તિવાળ અને ઉચ્ચ વિચારનું ધામ બનશે. અંજના સતીને એના પતિને વિયેગ બાર વર્ષ રહ્યો. પવનકુમારે પરણ્યા પછી બાર બાર વર્ષ સુધી એના સામું જોયું નહિ, ત્યારે અંજના એ જ વિચાર કરતી હતી કે મારા પતિને કંઈ દેષ નથી. દેષ મારા કર્મોને છે. મને સહેજે બ્રહ્મચર્ય પાળવાને અવસર મળે છે. એવા સમભાવમાં બાર વર્ષો પસાર કર્યા પછી જ્યારે પવનકુમારની આંખ ઉઘડી ત્યારે તેમને પિતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થવા લાગે અને આંખમાં આંસુ સારીને અંજના પાસે ક્ષમા માંગતા કહે છે સતી ! હું દુષ્ટ છું, મને માફ કર. ત્યારે અંજના કહે છે સ્વામીનાથ! તમે દુષ્ટ હતા જ નહિ. જે દુષ્ટ હતા તે આંસુ ક્યાંથી ? પછી જાણે કંઈ બન્યું જ નથી તેવા આનંદથી રહેવા લાગ્યા. આ છે આત્માની ઓળખાણ આવા તે અનેક દાખલાઓ છે. આત્મજ્ઞાનવાળી વ્યકિત જ સુખ દુઃખમાં સમાન ભાવ રાખી શકે છે. ગમે તેટલું ધન મળે તે અભિમાન ન કરે અને નિર્ધનતામાં કંગાળ ન બને. બંને સમયે નમ્રતા અને Page #973 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ શારદા સુવાસ સાદાઈ રાખે. જ્ઞાન કટીના સમયમાં પણ અમને સ્થિર રાખી શકે છે ને બીજાને પણ સ્થિર કરી શકે છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં રાજેમતી સાથી બહુશ્રુતા બનેલા છે. તેમના આત્માને અલૌકિક ઓજસ ઝળકી રહ્યા છે. એવા સતી રાજેમતીને ગુફામાં એકલા જોઈને રહનેમિનું મન ચલાયમાન થયું ત્યારે રાજેમતી રહનેમિને સંયમ માર્ગમાં સ્થિર કરવા માટે કે જોરદાર ઉપદેશ આપે છે. ગઈ કાલે વાત આવી ગઈ ને કે રાજેમતીએ કહ્યું–હે રહનેમિ ! અગંધનકુળને નાગ ભડભડતી અગ્નિમાં પડીને મરી જવાનું પસંદ કરે છે પણ વસેલું ઝેર પાછું ચૂસવાનું પસંદ કરતે નથી. એ ગૂંચળું વળી અગ્નિમાં પડીને મરી ગયે પણ વસેલું ઝેર પાછું ચૂસ્યું નહિ. એક નાગ જેવા તિર્યંચ પ્રાણીથી પણ તું નપાવટ નીકળે કે વમેલા કામ ભેગેને ફરીથી ભેગવવાની ઈચ્છા કરે છે. હજુ પણ રાજેતી કેવા શબ્દો કહે છે. धिरत्थु ते ड जसोकामी, जो तं जीविय कारणा । वंतं इच्छसि आवेडे, सेयं ते मरण भवे ॥ ४३ ॥ હે અપયશના કામી ! તને ધિકકાર હો કે તું જે વાસનામય જીવન માટે વસેલા ભેગોને ભેગાવવા ઈચ્છે છે. એવા અસંયમી પતિત જીવન જીવવા કરતાં તારું મૃત્યુ ઉત્તમ (શ્રેષ્ઠ) છે. જુઓ, સતી રામતીના શબ્દ કેટલા કડક છે! તે શું કહે છે-હે રહનેમિ ! તને ધિકાર છે. માણસને ધિક્કાર છે એમ કયારે કહેવાય ? એના ઉપર કેટલી ઘણું છૂટી હોય ત્યારે માણસ આવા શબ્દો કહી શકે છે અને જેને આવા શબ્દો કહેવાય એ વ્યકિત જે જાતિવાન હોય તે લજજાઈ જાય. એને એમ જ થય કે ધરતી ફાટે તે સમાઈ જાઉ પણ જે જાતિવંત ન હોય તે એને અસર પણ ન થાય. એ તે આવા શબ્દો સાંભળીને નહેર બની ગયેલ હોય છે. રાજેમતીના આ શબ્દ છાતીમાં ગોળી વાગે તેવા છે કે અપયશના કોમી ! જે તારી કામનાને તું જીતી શકતું ન હોય તે અગંધનકુળને સર્પને મેં તને દાખલ આપે. એ સર્પ અગ્નિમાં પડીને બળી માં પણ વમેવું ન ચાટયું તેમ તું પણ આ દેહ છેડી દે પણ આવા અસંયમી અને વાસનામય જીવન જીવવાની ઈચ્છા ન કરીશ. આ તે તું યાદવ કુળને લાંછન લગાડવા ઉષે છે. મારા જીવનમાં કદાચ જે આ પ્રસંગ આવે તે હું અગંધનકુળના સર્ષની જેમ મરણને વહાલું કર્યું પણ તમારી માફક ચારિત્રને બાળવા તૈયાર ન થાઉં. આવી કુવાસનાની પૂર્તિ કરવાની વાંછના કરતા તને શરમ નથી આવતી. આ તે તે મૂળમાં જ સડે લગાડે છે. બંધુઓ ! કઈ વૃક્ષનું મૂળ જો સડી જાય તો તે વૃક્ષ ઉમું રડી શકતું નથી પણ પડી Page #974 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જાય છે. જે એન ડાળા, પાંખડાને સડે લાગે પણ મૂળીયું સજીવન રહે તે તે વૃક્ષ નવપલવિત થાય છે તેમ સાધુના મૂળ ગુણ અને ઉત્તર ગુણ હોય છે. પાંચ મહાવ્રત અને છઠું રાત્રી જન એ મૂળ ગુણે છે અને તપ, ધ્યાન, સ્વાધ્યાય, પાંચ સમિતિ આદિ ઉત્તર ગુણે છે. મૂળ ગુણે વૃક્ષના મૂળીયા જેવા છે. સાધુથી હિંસા કરાય નહિ, મૃષાવાદ બેલાય નહિ, ચેરી કરાય નહિ, મૈથુન સેવાય નહિ, પરિગ્રહ રખાય નહિ, અને રાત્રી ભોજન કરાય નહિ. આ મૂળ ગુણોમાં સહેજ પણ કચાશ આવવા દેવાય નહિ. કદાચ શરીરની શક્તિ નબળી હોય તે તપ ઓછો કરી શકાય. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ ઓછો હોય તે જ્ઞાન ઓછું ભણી શકાય તે વાંધો નહિ આવે, પણ મહાવ્રત શુદ્ધ હવા જોઈએ. મૂળ સાજું હશે તે વૃક્ષ ટકી શકશે પણ જે એ સડી ગયું તે વૃક્ષ કોના આધારે ટકી શકશે ? તેમ જેના સંયમ રૂપી વૃક્ષના મહાવ્રત રૂપી મૂળ જે સડી જાય તે સંયમવૃક્ષ કોના આધારે ટકી શકે ? અહીં રહનેમિના મહાવત રૂપી મૂળીયામાં વિષય વિકારને સડે લાગે છે એટલે રાજેમની ઉગ્ર બનીને એને ફટકારે છે કે તું મારી જા, મરણને વહાલું કર પણ આવા અસંયમી જીવનને ઇચ્છીશ નહિ. જૈન ધર્મના સાધુ-સાધીઓ કેઈને મરી જા...એવા શબ્દ ન કહે. એક કીડી જેવા પ્રાણીનું પણ મનથી મત ન ઈ છે તે સાધુને કહે ખરા? કોઈને તું મરી જા એમ કહીએ તે એની હત્યાનું પાપ લાગે પણ અહીં રાજેમતીને એવું પાપ નહિ લાગે, કારણ કે એના ભાવ રહનેમિને મારી નાંખવાના નથી પણ આવા કડક ચાબખા જેવા શબ્દ કહીને એને સંયમ માર્ગમાં સ્થિર કરવાના ભાવ છે, એટલે આટલા શબ્દો કહીને અટકતી નથી પણ આગળ શું કહે છે– अहं च भोगरायस्स, तं चडसि अंधगवहिणो । ___ मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥४४॥ હે રહનેમિ! આપણી જાતિને ને કુળને ખ્યાલ કરે. તમે કોણ છો ને હું કેણું છું? હું ભેજક વિષ્ણુની પૌત્રી અને ઉગ્રસેન રાજાની પુત્રી છું. તમે અંધક વિષ્ણુના પૌત્ર અને સમુદ્રવિજય મહારાજાના પુત્ર છે. જેને આપણે ગંધનકુળના સર્ષ જેવા થઈએ? એ સંયમેશ્વર! નિશ્ચલ થઈને સંયમમાં સ્થિર થાઓ. બંધુઓ ! રાજેમતીઓ કેવા જેમભર્યા શબ્દ ઉચ્ચાર્યા કે ખાનદાન માણસ હોય તે આવા જેમભર્યા શબ્દ સાંભળીને એના રોમેરેામમાં જાગૃતિ આવી જાય. રામતીએ શું કહ્યું હે રહનેમિ! હું અને તમે બંને કુલીન છીએ. ખાનદાન કુળના છીએ. ગંધનકુળને સર્ષ માણસને કરડે છે એટલે એને મંત્રવાદીઓ મંત્રનું ઉચ્ચારણ કરીને બોલાવે છે તેથી એને હાજર થવું પડે છે. મંત્રવાદીઓ એને કહે છે કે એ બંધનકુળના સર્ષ ! તું અને Page #975 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ શારદા સુવાસ કરો છે? તે કહેશે કે હા, હું એને કરડ છું, ત્યારે વાદીએ કહે કે તું એના ઝેરને પાછું ચૂસી લે તે તને મીઠું દૂધ પીવા મળશે અને નહિ ચૂસે તે આ અગ્નિના કુંડમાં બળી મરવું પડશે. આ સમયે ગંધનકુળને સર્ષ મરણના ડરથી વસેલું ઝેર પાછું ચૂસી લે છે તે છે રહનેમિ! વમેલાને પાછું ચૂસનાર ગંધનકુળના સર્પ જેવું આપણે થવું નથી પણ અગંધનકુળના સર્પ જેવા બનવું છે. મરી જવું કબુલ પણ વમેલાને ચૂસવું નહિ. હે સંયમી રહનેમિ ! તમે તમારા પ્રાણના ભેગે પણ સંયમ પાળવા તત્પર રહે. જે તમે તમારું મન સંયમમાં નિશ્ચલ નહિ રાખે તે તમારી કેવી સ્થિતિ થશે તે સાંભળો. जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारिओ। वायाविद्धो व्व हडो, अटिअप्पा भविस्ससि ॥४५॥ હે મુનિ ! તમે જે જે સ્ત્રીઓને જશે અને તે સ્ત્રીઓને જોયા પછી જો કામગની ઈચ્છા કરશે તે સમુદ્રકિનારે હડ નામનું વૃક્ષ જેમ પવનથી ઉખડી જાય છે તેમ તમારે આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે. અહીં રાજમતિએ રહનેમિને સંયમમાં સ્થિર થવા માટે હડ નામના વૃક્ષને ન્યાય આપે છે. હડ નામનું વૃક્ષ નદી અગર દરિયા કિનારે થાય છે. એ ઉપરથી ખૂબ ફાલે છે. ઘટાદાર હોય છે. એની છાયામાં ઘણું માણસો બેસી શકે છે. આ વૃક્ષ ગહેર ગંભીર અને શોભાયમાન હોય છે, પણ એને મૂળીયા બહુ ઉંડા દેતા નથી, એટલે એને સહેજ પાણીને ધકકો લાગે કે વાવાઝોડું થાય તે એ પડી જાય છે. એના મૂળીયા સહિત ઉખડી જાય છે, તેમ છે રહનેમિ ! આ ગુફામાં તો હું એકલી જ છું. મને એકલીને સાધ્વીપણુમાં જેઈને પણ જો તમારું મન સંયમ માર્ગથી વિચલિત બની ગયું તે આ ગુફામાંથી બહાર નીકળશે અને ઘરઘરમાં ગૌચરી જશે ત્યાં તે તમને નવયુવાન અને સૌંદર્યવતી ઘણી સ્ત્રીએ જોવા મળશે. એને જોઈને તમારું મન કેમ સ્થિર રહેશે ? તમે જે જે સ્ત્રીઓને જશે અને તેનામાં ભેગ ની અભિલાષા કરશો તે વાયુથી સદા કંપાયમાન હડ નામની નિર્મળ વનસ્પતિની માફક ચંચળ સ્વભાવના બની જશે. આ વાતથી કહેવાનો આશય એ છે કે સંસાર રૂપ અટવીમાં વિષયવાસના રૂપ વાયુથી કંપાયમાન ચિત્તવાળા થવાથી શાંતિને પ્રાપ્ત કરી શકશે નહિ. રાજેમતી રહનેમિને આવા તલવારની ધાર જેવા તીણ વચને કહે છે. જેમ હાથી સીધે ન ચાલે તે મહાવત એને અંકુશ મારે છે તેમ રાજેમતી પણ વિષયવાસનાથી મન્મત્ત બનેલા રહનેમિને તીકણ વચને રૂપી અંકુશ મારે છે. આટલું બધું રાજેમતી બેલે છે તે પણ રહનેમિ બિલકુલ ઉગ્ર થતા નથી, કારણ કે ગમે તે પડવાઈ થયે છે પણ ઉત્તમ કુળને દીકરે છે, એટલે આવા શબ્દો સાંભળીને મનમાં એમ નથી થતું કે સ્ત્રી જાતિ થઈને મને આવા Page #976 -------------------------------------------------------------------------- ________________ ૯૧૧ શારદા સુવાસ શબ્દો કેમ કહે છે? એનામાં ખાનદાની છે, લજજા છે. હજી રાજેમતી કેવા શબ્દો કહેશે ને શુ' ખનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :– સિંહુલદ્વીપના મહારાજાની કુંવરી કમલા સાથે જિનસેનકુમારના ધામધૂમથી લગ્ન થયા, પછી જિનસેનકુમારે સાસુ-સસરા પાસે જવાની રજા માંગી, ત્યારે કમલાએ પણ માતા-પિતાને વિનંતી કરી કે એમને એમના માતા-પિતા બહુ યાદ આવ્યા છે. જેવી હું તમને વહાલી છું એવા એ એમના માતાપિતાને પણ વહાલાતા હાય ને? માટે હું માતા-પિતા ! તમે અમને અંતરના આશીષ આપીને રજા આપેા. આ સાંભળીને માતા-પિતાને ખૂબ દુ:ખ થયું. નયનાથુલા માતા બેલે, જાવા લાડલી જાવેા, સાસ સસુરકી સેવા કરો પતિકા હુકમ બજાવે. માતાને દીકરી બહુ વહાલી હોય છે અને અહીં' તેા એકની એક લાડકવાયી દીકરી છે, એટલે હૈયાના હાર જેવી ને આંખની કીકી જેવી વહાલી છે, તેથી જવાનું નામ પડતાં માતાની આંખમાં ચેાધાર આંસુ વહેવા લાગ્યા. માતા રડતી રડતી કહે છે બેટા ! તું સાસરે જઇને તારા સાસુ-સસરાને માતા-પિતા સમાન ગણીને એમની ખૂબ સેવા કરજે અને તારા પતિની આજ્ઞાનું બરાબર પાલન કરજે. એમની સામે તુ કદી કાઇ પણ જાતની હઠ પકડીશ નહિ. એ કહે કે રાત તે રાત અને એ કહે દિવસ તા રાત હાય તા પણ દિવસ માનજે. એવી રીતે તું એમની આજ્ઞામાં રહેજે. એમાં જરા પણ ખામી આવવા દઇશ નહિં, તારી શેકયાને તુ સગી બહેનેા સમજીને ખૂબ પ્રેમથી એમની સાથે હળીમળી રહેજે. રાજ્યમાં નાકર-ચાકર, દાસ-દાસીએ બધા ખૂબ હાય પણ એ આપણા પેાતાના જ માણસા છે એમ માની તેમનું બરાબર ધ્યાન રાખવુ. એમને પરાયા ગણવા નહિ. એમની ભૂખ્યા –તરસ્યાની અને માંદા સાજાની ખૂખ સભાળ રાખજે, તે તુ બધાના પ્રેમ સ ́પાદન કરી શકીશ. કરિયાવરમાં ઘણા દાયો આપ્યા છે. સાથે પથરણું, મુહપત્તિ અને ગુઅે પણ આપ્યા ને કહ્યું-દીકરી ! તને રાજ્યમાં ગમે તેટલા સુખ મળે પણ તું ધર્મને કદી ભૂલતી નિß. દરરોજ એક સામાયિક તા અવશ્ય કરજે. તમે બધા તમારી પુત્રૌને સાસરે માકલે ત્યારે આવી શિખામણ આપતા હશે ને! માતાએ દીકરીને આપેલી હિતશિખામણુ :- માતાપિતા પેાતાના સંતાનાને બધું આપે પણ જો ધર્મના સંસ્કાર ન આપે તે તે સાચા માતા-પિતા નથી. સ’સ્કાર ધન એ જ સાચુ' ધન છે. બીજું ધન તે ચાલ્યું જશે પણ સાંસ્કાર રૂપી ધન આપેલુ નહિં જાય. આ માતા-પિતાએ કમલાને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે એટલે પુત્રીને સાસરે જતી વખતે હિતાંશખામણ આપે છે કે હે પુત્રી ! તું દરરાજ જમતાં પહેલા સુપાત્ર દાન દેજે. મહાન ભાગ્ય હોય તેા સુપાત્ર દાન દેવાના અવસર મળે છે. ધર્મને તારા હૃદયમાં Page #977 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ શા સુવાસ સદા સ્થાપન કરીને રાખજે, હમેશા નવકાર મંત્રનું સ્મરણ કરજે. મારી વહાલી પુત્રી? વધુ તે તને શું કહું ? આ સંસારમાં સુખ દુખના વાદળો આવે છે ને વિખરાય છે. તારા અશુભ કર્મને ઉદય થાય ને દુઃખ આવે તે તું ગભરાઈશ નહિ ને સુખમાં ફૂલાઈશ નહિ પણ સુખ દુઃખમાં સમભાવ રાખજે. સાસુ, નણંદ કે શોક્ય કદાચ આકરા ઉતાવળ થઈને તને કંઈ કહે તે હું તેમના સામું બેલીશ નહિ પણ વિનય અને નમ્રતાથી સહન કરજે. આટલું બોલતાં માતાનું હૈયું ભરાઈ ગયું ને ગદ્ગદ્ કંઠે કહે છે બેટા ! હવે તે મારા ને તારા વચ્ચે ઘણું અંતર પડી જશે. જ્યાં સિંહલદ્વીપ અને કયાં કંચનપુર! બાળપણથી કુલની જેમ રમાડેલી કે મળ કળી જેવી લાડલી દીકરી ચાલી જશે ? મને મોકલવાનું બિલકુલ મન નથી પણ અનાદિની એ રીત છે કે કન્યા પર ઘેર જ શોભે, એટલે મારે તને સાસરે મોકલવી પડશે પણ બેટા ! ક્ષણે ક્ષણે તારા મરણ આવશે. અમારા અંતરના શુભાશિષ છે કે તમે સુખી થાઓ. એમ કહી રાજા રાણીએ દીકરી જમાઈને આશીર્વાદ આપ્યા ને જમાઈને કહ્યું કે સાસુ સસરા નિજ જામાત સે, બોલે ઈસ પ્રકાર, મારા જમાઈ જલદી આકર, સુધ લીજે હરબાર. હે જમાઈરાજ! અત્યારે તે આપને જવું જ છે એટલે અમે વધુ કહી શક્તા નથી, પણ હવે આ રાજ્ય આપનું જ છે, એટલે સંભાળવા માટે વહેલા આવજે. જિનસેનકુમાર મસ્તક ઝૂકાવી સાસુ-સસરાને પગે લાગ્યા ને જવા માટે તૈયાર થયા. મેટા ઠાઠમાઠથી રાજા અને પ્રજા એમને વળાવવા માટે આવ્યા. રાજાને પહેલેથી જ જિનસેન પ્રત્યે માન હતું. પહેલા પટાવાળાની નેકરી હતી. એના ગુણના કારણે પટાવાળામાંથી પ્રધાન બન્યા અને પ્રધાનમથી જમાઈરાજ બન્યા એટલે એના માનપાનમાં શું ખામી હેય? આખા નગરની પ્રજા દૂર સુધી વળાવવા આવી, પછી સૌને પાછા વાળીને જિનસેનકુમાર ચતુરંગી સેના સાથે આગળ ચાલ્યા. કંચનપુરમાં જતાં વચ્ચે ચંપકમાલાના પિતા માધવસિંહ રાજાનું ગામ ચંપાપુર આવ્યું, એટલે માધવસિંહ રાજાને ખબર આપી. પોતાની દીકરી અને જમાઈ આવ્યા છે જાણીને માધવસિંહ મહારાજાને ખૂબ આનંદ થશે. રાજાએ આખું નગર હવ જા પતાકાઓથી શણગાર્યું અને વાજતે ગાજતે સ્વાગત કરીને જિનસેનકુમારને ચંપાપુર નગરમાં પ્રવેશ કરાવ્યું. આ માધવસિંહ મહારાજાને પણ પુત્ર નથી, એટલે એમણે જિનસેનકુમારને રાજ્યાભિષેક કરવાની તૈયારી કરવા માંડી. જિનસેનકુમારે કહ્યું- મહારાજા ! આપ આ શું કરી રહ્યા છે? હું રાજ્ય લેવા માટે નથી આવ્યું. હું તે આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છું, ત્યારે સસરા કહે છે હે જમાઈરાજ ! તમે મહાન ગુણવાન છે, નિર્લોભી છે. આપ જ આ રાજ્યને છે. મારે ચંપકમાલા એક જ પુત્રી છે એટલે રાજ્ય આપને જ આપવાનું છે. આપ રાજ્ય સંભાળે, પછી હું આત્મકલ્યાણ કરવા દીક્ષા લઉ. એમ કહી Page #978 -------------------------------------------------------------------------- ________________ શારદ સુવાસ ૯૧૩ જિનસેનકુમાર રાજ્યાભિષેક કર્યો ને તેની આખા નગરમાં આણ ફેરવાઈ જિનસેનકુમાર મહારાજા બન્યા એટલે પ્રજાજનોને પણ ખૂબ આનંદ થયે. આપણું ધન્યભાગ્ય કે આપણને આવા જિનસેન જેવા પ્રતાપી રાજા મળ્યા. જુએ, જિનસેનકુમાર કેટલે પુણ્યવાન છે કે રત્નાવતીના ત્રાસથી કંટાળીને પિતાનું ભાવિ અજમાવવા નીકળ્યો ને બબ્બે રાજ્યને સ્વામી બને. જિનસેનકુમાર માધવસિંહ મહારાજાને કહે છે મહારાજા ! આપ મને જવાની રજા આપે, કારણું કે મને નીકળ્યા ઘણે સમય થઈ ગયા છે. હવે મારી માતા મારા વિશે ઝૂરતી હશે. એમ કહી રાજાને સમજાવીને ત્યાંથી નીકળે અને મદનમાલતીના પિતાને ગામ વિજયપુર આવ્યા. ચંદ્રસેન રાજાને ખબર આપી કે તમારા જમાઈ જિનસેનકુમાર આવ્યા છે. સુન કર રાજા બહુ દુઃખ પાયા, આઈ બેટીકી યાદ, હૈ બેટી તુ ગુણકી પેટી, દિલકો ઉપજે દાદ ચંદ્રસેન રાજાને ખબર પડી કે જમાઈ આવ્યા છે એટલે દિલમાં ખૂબ દુખ થયું કે મારી દીકરીને રાસરે મોકલવાને સંદેશે મેકવાને પાને ચાલ્યા ગયા. પાછળ મારી દીકરીની શી દશા થઈ એની ખબર પણ લીધી નથી. દીકરી હોય તે આપણે જમાઈની સગાઈ છે. આપણી દીકરીને પત્તો નથી. જ્યા મેહે જમાઈને બોલાવવા? રાજાને પ્રધાન ખૂબ ડાહ્યો ને ગંભીર હતો. એણે કહ્યું–મહારાજા ! હમણાં તે જમાઈ મેટા રસાલા સાથે આવ્યા છે. ચંપાપુરી અને સિંહલદ્વીપના રાજા બન્યા છે, માટે એમનું આપણે સ્વાગત કરવું જોઈએ, પછી આપણી દીકરી સબંધી એમની સાથે વાતચીત કરશું પણ આવા મોટા રાજાનું આપણે સ્વાગત ન કરીએ તે આપણું શોભા નથી. પ્રધાનના કહેવાથી ચંદ્રસેન રાજાએ જિનસેનકુમારના સ્વાગત માટે તૈયારી કરવા માંડી. હવે ચંદ્રસેન રાજા, પ્રધાન તેમજ નગરજને જિનસેનકુમારનું સ્વાગત કરવા માટે જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯૯ કારતક સુદ ૬ ને સેમવાર તા. ૬-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, વિશ્વની વિરલ વિભૂતિ તીર્થકર ભગવંતે અને મહાન પુરુષે આ સંસારના સ્વરૂપને સમજીને તેમાંથી સરકી ગયા અને આપણું એકાંત હિત માટે ઉપદેશ આપી ગયા કે હે ભવ્ય છે ! “દો દુર દુ સંસારો, રથ શાન્તિ નતવો .” આ સંસાર ભયંકર દુખમય છે. જેમાં અનંતા જીવે દુઃખ અને કલેશ પામી રહ્યા છે. તે આવા દુઃખમય સંસારના સ્વરૂપને સમજીને તમે એમાંથી સરકી જાએ, કારણ કે શ, સુ. ૫૮ Page #979 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આ સંસાર સળગતી સગડી જેવો છે. સગડીને તમે હાથ અડાડશે તે હાથ બળવા માંડશે. શું, સગડી તમારા હાથ બાળે છે ખરી? “ના”. સગડીમાં પડેલા ધગધગતા અંગારા હાથ બાળે છે. સગડીમાંથી અંગારા લઈ લે અને પછી સગડીને ખોળામાં લઈને તમે કલાકના કલાક સુધી બેસી રહે તે પણ કંઈ નહિ થાય, કારણ કે દઝાડનાર તત્વ સગડી નથી પણ સગડીમાં ભરેલા અંગારા છે. આ સંસાર પણ સગડી જેવો છે. સંસાર પ્રત્યેને પગ એ અંગારા છે. આ રાગે આજ સુધી કેટલાય ને દઝાડ્યા છે ને હજુ પણ એનું દઝાડવાનું કાર્ય તે ચાલુ છે. સગડીને ઠારવી હોય તે એના માટે સરળમાં સરળ એક જ ઉપાય છે કે સગડીમાંથી સળગતા અંગારાને બહાર ઠાલવી દેવા. આવી રીતે સંસારમાં રહેવા છતાં, સંસારને અડવા છતાં ન દઝાડી શકે કે ન રીબ વી શકે એને એક જ ઉપાય છે કે સંસાર તરફ અને સંસારના આકર્ષક પદાર્થો તરફ મનમાં ઉઠતી રાગની આગને સળગતા વેંત જ ઠારી દેવી જોઈએ, કારણ કે ઘણીવાર એવું બને છે કે માણસ પાસે કંઈ હોતું નથી ત્યારે એ ઘણે સુખી હોય છે ને એની પાસે ઘણું હોય છે ત્યારે ખૂબ દુઃખી હોય છે. એનું મૂળ કારણ શું? એ વાત અંતરના ઉંડાણથી વિચારીશું તે સમજાશે કે જ્યારે એની પાસે કંઈ ન હતું ત્યારે એના રાગની આગને વધવાને ચાન્સ જ મળતું ન હતું. બસો-અઢીસોના પગારમાં પાંચ સાત માણસનું ગુજરાન માંડ ચાલતું હોય ત્યાં મેટે બંગલે બંધાવવાની, બ્લેક લેવાની, મટર, ટી. વી. ને કીજ વસાવવાની વાસનાને ચાન્સ કયાંથી મળે? કદાચ એવી વાસના જાગે તે પણ એને દિવેલ વિનાના દીવાની જેમ આપોઆપ કરે જ છૂટકો છે પણ પાસે લાખ, બે લાખની મૂડી થાય ત્યારે બંગલે બાંધવાની, માટે બ્લેક ખરીદવાની, ટી. વી. ને કીજ વસાવી આંગણે મોટર ખડી રાખવાની વાસના એવી વકરી ઉઠે છે કે એ શાંત જીવનને અશાંત બનાવી મુકે છે. દિવાસળીને ઘસતાં એની અણી ઉપરથી ઉભી થતી આગ દિવાસળીને બાળીને મિનિટ, બે મિનિટમાં પિતે ખલાસ થઈ જાય છે. એ આગ આપણને અકળામણ ઉભી કરતી નથી, કારણ કે મેઢાની એક ફેંકથી એને દબાવી દેવાની આપણામાં તાકાત છે પણ એ જ સળગાવેલી દિવાસળી ઘાસની ગંજી કે રૂની ગાંસડીઓની વખારમાં જઈને પડે તે દેડાહેડ થઈ જાય. ફોન કરીને બંબાવાળાને બોલાવવા પડે, કારણ કે એ આગને ઠારવી એ તે બહારની વાત બની જાય છે, એવી રીતે માનવીના મનમાં ઉગતી કેઈ પણ સંસારના આકર્ષક પદાર્થની અભિલાષા કે વાસનાની આગ જે દિવાસળી જેટલી હોય તે ધારીએ તે એ જ મિનિટે આપણે એને ઠારી શકીએ છીએ. એ આગ આપણને બહુ રીબાર્વી નહિ શકે, પણ એ જ આગ એટલેથી ન અટક્તા એક પછી એક બાઇ સુખની સામગ્રી મળતાં વધતી જ જાય તે એક દિવસ એ આપણા જીવનમાં પ્રસરી જતાં જીવનને બાળીને ભસ્મીભૂત કરીને અટકશે. બંધુઓ ! ઝેર સર્ષમાં નથી પણ સર્ષના મેઢામાં રહેલી દાઢની કેથળમાં છે. ઝેરની Page #980 -------------------------------------------------------------------------- ________________ ૯૧૫ શારદા સુવાસ કથળી નીકળી જાય તે ગમે તે ભયંકર ભોરીંગ સર્પ મદારી માટે રમકડું બની જાય છે. આવી જ રીતે માનવને રીબાવવાની તાકાત કે દુર્ગતિમાં ફેંકી દેવાની તાકાત સંસારમાં નથી પણ સંસારના રાગમાં છે. સંસારમાંથી જે એક રાગનું તત્વ નીકળી જાય તે પછી સંસાર આપણા માટે ઝેર વિનાને સર્પ જે અને અંગારા વિનાની સગડી જે બની જાય, પછી એ ન તે આપણને ડંખી શકે કે ન દઝાડી શકે. આપણે જેમતી અને રહનેમિની વાત ચાલી રહી છે. એક વાર જેણે સંસારના રાગના અંકુરા બાળી નાંખ્યા પણ રાજેમતીનું રૂપ જોતાં એ અંકુરે પ્રજ્વલિત બને, તેથી વિષયવાસનાની આગ તેના અંતરમાં ભભુકી ઉઠી એટલે રાજેસતી પાસે આવીને કહેવા લાગ્યા કે હે રાજેમતી ! આવ, આપણે સંસારના સુખો ભેગવીએ, પછી દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરીશું. આ સમયે રાજેમતી સાધવીએ રહનેમિને પડકાર કરીને કહ્યું: રડનેમિ ! ધિકકાર છે તારી આ કુવાસનને ! અગંધન કુળના સર્ષની જેમ મરી જવું તારા માટે શ્રેયકારી છે, પણ આવા વિષયવાસનાથી મલીન બનેલા અસંયમી જીવને જીવવું બહેતર છે. અત્યારે સાધુપણામાં તમે ગૌચરી જશે તે સહુ તમારે આદર સત્કાર કરશે. તમને કહેશે કે પધારે મહારાજ, પણ જે આ ચારિત્ર છેડીને જશે તે કઈ તમારી સામે પણ નહિ જુવે. તમારે તિરસ્કાર કરશે, પછી ભલે ને તમે યાદવકુળના જાયા છે. એથી કેઈ તમારી શરમ નડિ ભરે. જીવનમાં ચારિત્રની કિંમત છે. ચારિત્ર ગુમાવ્યા પછી કોઈ તમારે વિશ્વાસ નહિ કરે. રાજેમતી જબ્બર સાઠવી છે એટલે રહનેમિને ઠેકાણે લાવવા માટે પ્રયત્ન કરે છે. બંધ! માનવ માત્ર ભૂલને પાત્ર છે. પાપકર્મને ઉદય હેય તે માનવ ભુલ કરી બેસે પણ જે એને કેઈ સજજનને સંગ મળે તે ભુલ સુધરી જાય છે. કવિએ પણ કહે છે. પવન સાથે મિત્રતાથી, ધૂળ પણ ઉચે ચઢે, પાણી સાથે મિત્રતાથી, તે જ કાદવ થઈ પડે, પાપી તણું સહવાસથી, જન પાપના પંથે પડે, સાધુ તણુ સહવાસથી, જન પુણ્યના પંથે ચઢે. ધૂળ તે ધરતી ઉપર જ રહેનારી છે પણ જો એ ધૂળ પવન સાથે મિત્રતા કરે છે તે પવન એને ઉંચે લઈ જાય છે, પણ જે એ જ ધૂળ ઉડીને પાણીમાં પડે તે કાદવ બની જાય છે, આવી રીતે સજજન મનુષ્ય પણ જે દુર્જનને સંગ કરે તે દુર્જન બની જાય છે. જેમ ઘેડાને ગધેડાની સાથે બાંધવામાં આવે તે ઘોડે કંઇ ગધેડે નહિ બની જાય, ગધેડાની જેમ ભુંકશે નહિ પણ આળોટતા જરૂર Page #981 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ શા સુવાણ શીખશે, એમ સારે માણસ પણ દુર્જનના સંગે ચઢીને બગડી જાય છે. કેઈ તાન સીધે ને સાદે માણસ હશે પણ એને જે દારૂડીયા કે જુગારીયાને સંગ થશે તે એના સંગે ચઢીને એના જેવું બની જાય છે. કેઈ માણસને બીડી પીવાની ટેવ ન હોય પણ કઈ બીડી પીનાર મિત્રને સંગ થશે તે ધીમે ધીમે બીડી પીને થઈ જશે, પણ જે ખરાબ માણસને સજજનને સંગ થશે તે એ સારા માર્ગે વળશે. અહીં રહેનેમિ તે ઉત્તમ કુળને દીકરે છે પણ એના કમેં એને ભૂલવાડે છે પણ સાથે એટલા સદ્ભાગ્ય છે કે સામું પાત્ર સો. ટચના સેના જેવું તેજસ્વી છે, એટલે ફીટકાર આપીને પણ ઠેકાણે લાવવા માટે પ્રયત્ન કરે છે. ગઈ કાલે ગાથામાં કહ્યું હતું કે હે રહનેમિ ! મને જોઈને તમારું મન ચલાયમાન થયું છે તે પછી તમે ગામ-નગરમાં ઘરઘરમાં ગીચરી જશે ત્યાં સૌદર્યવાન યુવાન સ્ત્રીઓને જોશે ત્યાં તમારું મન કેવી રીતે સ્થિર રહી શકશે? તમારી દશા હડ નામના વૃક્ષ જેવી થશે, માટે હજુ પણ સમય છે. સમજીને સંયમમાં સ્થિર બને. હજુ રાજેમતી શું કહે છે. - નવા મતવાર વા, નદી તળા एवं अणिस्सरो त पि, सामणस्स भविस्ससि ॥ ४६॥ જેમ ગાનું રક્ષણ કરનાર ગોવાળ એ ગાયને માલિક નથી હોતે, અને ભંડારનું રક્ષણ કરનાર ભંડારી ભંડારને માલિક નથી હોતે તેમ તમે પણ સંયમ લઈને પણ જે વિષયાભિલાષી બનીને રહેશે તે સંયમ પાળવા છતાં શ્રમણ્યના સ્વામી નહીં બની શકે. શ્રમણી રામતીના સિંહગર્જના જેવા જોરદાર શબ્દો સાંભળીને રહનેમિના હૃદયમાં ઝણઝણાટી થઈ. રાજેમતી એના મુખ ઉપરના ભાવે નિહાળી રહ્યા હતા. એમને ઉદ્દેશીને કહે છે દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહે છે. ગાયના ધણને હાંકનારે ગેવાળ એ ગાયને ધણી નથી. એની માલિકી ફક્ત એક નાનકડી લાકડી ઉપર છે, તેમ મહાન સંયમ માર્ગથી ચૂકનાર મુનિ મહાવત રૂપી ધણની માલિકી જતી કરીને ફકત વેશ રૂપી લાકડીને માલિક બને છે. આવા શબ્દ પણ રહનેમિ મુનિ મોનપણે સાંભળી રહ્યા, ત્યારે રામતીએ કહ્યું–રહનેમિ મુનિ ! તમે તે જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપી રત્નના ધનકુબેર છે. આ તમારી કામવાસનાને કચડી નાંખે, નહિતર ધનકુબેરમાંથી તમે માત્ર એ ધનના ભંડારી બની જશે, એટલે કે તમે સંયમ પાળવા છતાં ચારિત્રના ધણ નહિ પણ માત્ર વેશના ધણું રહેશે. બંધુઓ ! રાજેમતીના એકેક શબ્દ કેવા હિતકારી અને બેધદાયક છે. એક સ્ત્રી જાતિ-સાધ્વીમાં પણ ચારિત્રની કેટલી ખુમારી છે! આજે ઘણાં માણસે પિતાને દીકરી ન હોય તે એમ કહે છે કે મારે દીકરે નથી, બધી દીકરીઓ જ છે. નામ કેવી રીતે રહેશે? પણ ઘણી વખત એવું બને છે કે દીકરા કરતા દીકરીઓ ચઢી જાય છે ને દીકરીએ દીવે Page #982 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ હિ પ્રગટે છે. ચેડા રાજાને સાત દીકરીઓ હતી, એકે ય દીરે ન હતે. ભગવાને ચેડારાજાને કહ્યું હતું કે તમારી સાતે સાત દીકરીઓ સતી છે. રોજ પ્રભાતના પ્રહરમાં મનુષ્યના મુખે એમના નામ ગવાશે. ચેડારાજાની સાત દીકરીઓએ માતા પિતાને કુળને ઉજજવળ બનાવ્યું. એવી રીતે આ રાજમતી પણ સાચી સતી છે. સોળ સતીઓમાં સતી રાજમતીનું નામ છે. એવી મહાસતી રાજમતીએ રહનેમિને પતનને પંથે જતા અટકાવવા ગળી જેવા કઠોર શબ્દ કદા. મુખેથી કઠેર શબ્દ બેલી પણ એના અંતરમાં કઠોરતા નથી, કેમળતા છે. દીકરો જે ઉડાઉ કે રખડેલ થઈ ગયે હેય તે એના માતા પિતા એને કહે છે ને કે દીકરા ! તું સુધરી જા. તારી કુટે છોડી દે. જે તારે સુધરવું હોય તે મારા ઘરમાં આવજે, નહિતર મરી જજે પણ મને તારું કાળું મોઢું બતાવવા આવીશ નહિ. આ શબ્દમાં દીકરાને મારી નાખવાના ભાવ નથી. દીકરી વહાલે નથી એમ નથી પણ એને ઠેકાણે લાવવાના ભાવ છે, એમ રાજેમતીને પણ રહનેમિને સુધારવાના ભાવ છે એટલે રાજેમતીએ રહનેમિને સમજાવીને સંયમમાં સ્થિર કરવા માટે કઠેર વચને રૂપી ચાબખા માર્યા, ત્યારે રહનેમિ એની સામે મૌન રહ્યા. એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો કે ન રાજેતી ઉપર બળાત્કાર કર્યો, કારણ કે ગમે તેમ તોય એ યાદવકુળ જેવા ખાનદાન કુળને જાયે છે એટલે એનામાં લજજા હતી, તેથી શરમના માર્યા નીચું જોઈને ઉભા રહ્યા. રહનેમિને લજજા આવી ગઈ કે આ મેં શું કર્યું? રહનેમિને રથ પથ પર આવી ગયે. રાજેમતીના વચનબાણે રહનેમિનું હૃદય વીંધાઈ ગયું. સાધનાની ઈમારતમાં પડેલી ચિરાડ જાણે સંધાવા લાગી. છેવટે પરિણામ શું આવ્યું તે વાત હવે શાસ્ત્રકાર ભગવંત બતાવે છે. तीसे सो वयणं सोच्चा, संजयाए सुभासिय । अंकुसेण जहा नागो, घम्मे संपडिवाइओ ॥ ४७ ॥ બ્રહ્મચારિણી સાથ્વી રામતીના આત્મપશિ અને સચોટ વચનેને સાંભળીને જેમ અંકુશ વડે મન્મત્ત હાથી વશ થાય છે તેમ રહનેમિ હાથીની માફક ચારિત્ર ધર્મમાં બરાબર સ્થિર થયા. આ ગાથામાં રહનેમિની વાસનાને અંત આવી ગયે. તાવ આવે ત્યારે કવીનાઈનની કડવી ગેળી આપવામાં આવે છે એમ અહીં રાજેમતીએ રહનેમિને કવીનાઈનથી પણ કડવા શબ્દ કા ને રહનેમિએ મૌનપણે સાંભળ્યા છે એમની વાસનાને તાવ ઉતરી ગયે. હાથી ગમે તે મહેન્મત્ત બની ગયે હોય પણ જે એને ઠેકાણે લાવનાર મહાવત કુશળ હોય તે અંકુશ મારીને એને ઠેકાણે લાવે છે. પ્લેન પડવાની તૈયારીમાં હેય પણ જે પાયલેટ હોશિયાર હોય તે નીચે ઉતારી દે અને માણસેના જાન બચાવી દે છે, તેમ આવા પ્રસંગે બને ત્યારે સાધુ કે સાધ્વી જે ચારિત્રમાં મજબૂત હોય તે પતનના પંથે જતા વ્યક્તિને Page #983 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા સુવાસ બચાવી લે છે અને સ્વ–પર કલ્યાણ કરે છે. રહનેમિને પિતાના સાધુપણાનું ભાન થયું. અહે! હું ક્યા સ્થાનમાં હો, મેં મારા ચારિત્રને પણ ખ્યાલ ન કર્યો. આ સતી રામતીની ગ્યાએ જે બીજી કઈ સ્ત્રી હતી તે હું કયાં પટકાઈ જાત ! આ પવિત્ર સતીએ તે મને પહેલા પણ સમજાવીને વૈરાગ્ય પંથે વાળ્યું હતું અને સંયમ લીધા પછી પતન થતાં મને બચાવ્યું. આમ વિચાર કરીને રહનેમિ શું કરે છે? काहं माणं निगिण्हित्ता, माया लाभच सव्वसो। इन्दियाई वसे काउ, अप्पाण उवस हरे ॥ ४८ ॥ ક્રોધ, માન, માયા અને લેભને જીતીને તથા પાંચ ઇન્દ્રિયને વશમાં કરીને તે રહનેમિએ પિતાના આત્માને ઉપસંહાર કર્યો અથવા પ્રમાદ તરફ વળેલા આત્માને પાછો હઠાવીને ધર્મમાં સ્થિત કર્યો. કર્મના ઉદયથી રહનેમિનું મન વિકાર ભાવનાથી મલીન બન્યું પણ રામતીના વચનેએ તેના ઉપર ઘણી અસર કરી. ત્યાં હાથીરૂપ રહનેમિ, મહાવતરૂપ રામતી અને અંકુશરૂપ તેના વચને હતા. જેમતીના ઉપદેશ પૂર્ણ વચન સાંભળતા રહનેમિના હૃદયને કામવિકાર નષ્ટ થઈ ગયે. તેમણે રાજેમતને બધે ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળે. તે ઉપદેશથી જેમ અંકુશ દ્વારા હાથી પિતાના સ્થાન પર આવી જાય છે તે રીતે તેઓ સંયમમાં દઢ બની ગયા. તેમની કામવાસના શાંત થઈ અને પિતાના પાપને પશ્ચાતાપ કરવા લાગ્યા. બંધુઓ ! એક વખત માણસ ભાન ભુલે છે પણ જ્યારે તેને પિતાની ભુલનું ભાન થાય છે અને એના અંતરમાં પાપને પશ્ચાતાપ થાય છે ત્યારે કાજલ જેવા કાળા કર્મોને પણ બાળીને સાફ કરી નાંખે છે. લેખકને ગમે તેટલે કાટ ચઢયે હેય પણ એને અગ્નિમાં નાંખવામાં આવે તે કાટ બળીને ખાખ થઈ જાય છે તેમ ભયંકરમાં ભયંકર પાપ પણ અંતઃકરણપૂર્વકના પશ્ચાતાપના પાવકમાં બળીને સાફ થઈ જાય છે. ગશાલક કે પાપી હતે. ખુદ તથકર ભગવાનના અવર્ણવાદ બોલનારે, પોતે જિન ન હોવા છતાં પિતાને જિન માનતે હતે. ભગવાનના બબ્બે શિષ્યને તેજુલેશ્યાથી બાળીને ભસ્મ કર્યા હતા. હું જિન છું, અરિહંત છું એવી જાહેરાત કરતે હતે. અગિયાર લાખ તે એના શ્રાવકે હતા. એના શ્રાવકો એને ભગવાન માનતા હતા. આવા ગે શાલકને પણ મરણ પહેલા બે ઘડી બાકી રહી ત્યારે પિતાની ભુલનું ભાન થયું અને પોતે ખૂબ પશ્ચાતાપ કર્યો. પિતાના મુખ્ય શ્રાવકને પાસે બેલાવીને કહી દીધું કે હું અરિહંત નથી, મહાવીર ભગવાન સાચા અરિહંત છે. મેં પાપીએ એમની આવી અવહેલના કરી. હું પાપી છું. મારા મરણ પછી તમે બધા મારા મોંમાં ઘૂંકો. મારા પગે દેરડી બાંધીને રસ્તા ઉપરથી ઢસેડ અને એવી જાહેરાત કરજે કે આ પાપી શાલક શા હતા આવી રીતે પિતાની ભુલને પશ્ચાતાપ કરીને પિતાના જ શ્રાવકે સામે સત્ય વાત પ્રગટ Page #984 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ કરી દેવી એ કાંઈ સામાન્ય વાત નથી. અંતરમાંથી માન છૂટે ત્યારે આવા શબ્દો બેલી શકાય છે. ગોશાલકે પિતાના પાપને પશ્ચાતાપ કર્યો. આયુષ્યને બંધ પડ ન હતું એટલે પાપકર્મના દળિયા વિખેરીને બારમા દેવલોકે ગયે. અન્ય ધર્મમાં જેસલ અને તેલની વાત આવે છે. જેસલ બહારવટીયે કે પાપીમાં પાપી હતું. તેરલને લઈને જેસલ હેડીમાં બેસીને કચ્છમાં જાય છે. તે સમયે નદીમાં ભયંકર તેફાન થયું. હેડી ડૂબવાની તૈયારીમાં હતી. જેસલના હેશકશ ઉડી ગયા ત્યારે તેરલ સતી કહે છે જેસલ! ગભરાઈશ નહિ. હું તારી નૌકાને ડૂબવા નહિ દઉં, પણ એક વાત છે કે તેં જીવનમાં કેવા કેવા પાપ કર્યા છે તે તું પ્રગટ કરી દે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધરમ તારે સંભાળ રે, તારી બેડલીને બૂડવા નહિ દઉ, (૨) જાડેજારે-એમ તેરલ કહે છે જી. હે જેસવ! માનવ માત્ર ભૂલને પાત્ર છે, માટે તું તારા પાપ કહેવામાં સંકોચ ન રાખ. જે તારે આ આંધી ને તોફાનમાંથી બચવું હોય તે તે તારા જીવનમાં નાના મોટા જે પાપ કર્યા હોય એ પ્રગટ કરવા માંડ. ૫ પને પ્રગટ કરીને તારું હૈયું હળવું બનાવી દે. જેનું જીવન ભારેભાર પાપથી ભરેલું હતું એવા જેસલને પિતાના પાપકર્મને પશ્ચાતાપ થવા લાગે, આંખમાંથી પશ્ચાતાપના આંસુડા સરી પડ્યા. આજ સુધી એક હાકે ધરતીને ધ્રુજાવનારો જેસલ બહારવટીયે નમ્રતાપૂર્વક આંખમાંથી આંસુ સારતો કહે છે હે તેરલ સતી ! મારા પાપની તે શી વાત કરું ? આ પાપીબે તે તારા ઉપર પણ કુદષ્ટિ કરી છે, પણ તારા સતીત્વના પ્રભાવથી મારી કુવાસના દુર થઈ છે. મારા પાપની તે કંઈ સીમા જ નથી, હે માતા ! સાંભળ. હરણ હણ્યાં લખ ચાર તેળી રાણું, હરણ હણ્યાં લખ ચાર રે, વનના તે મોરલા મારીયા, (૨) તળાદે રે એમ જેસલ કહે છે જી. હે માતા ! મેં ચાર લાખ તે વનમાં કૂદતા ને નાચતા હરણીયા માર્યા છે. કેટલા મેરને માર્યા છે અને કોડભર્યા યુવાને પરણીને આવતા હોય અગર પરણવા જતા હોય એવી જતી ને આવતી જાને લુંટી છે. તે સિવાય બીજા કેટલાયને લૂટયા છે. સતી! વધુ તે શું કહું, મારા માથામાં જેટલા વાળ છે એટલા કર્મો મેં કર્યા છે. મારા પાપ પ્રગટ કરતા પાર આવે તેમ નથી. અંતરના પશ્ચાતાપપૂર્વક જેસલે પિતાના પાપ પ્રગટ કર્યા તે એની હેડી ડૂબતી બચી ગઈ. આવી રીતે દરેક પિતાના પાપકર્મને પશ્ચાતાપ કરે, નવા પાપ કરતા અટકે અને પિતાની ભૂલને સુધારે તે જીવન પવિત્ર બન્યા વિના ન રહે પણ આજે તે પાપ કરવું ને મિચ્છામિ દુકકડ દેવું અને માને કે મારું પાપ ધોવાઈ ગયું પરુ માત્ર મિચ્છામિ દુક્કડં દેવાથી પાપ નહિ લેવાય પણ હૃદયના ભાવથી પાપકર્મના Page #985 -------------------------------------------------------------------------- ________________ હેરે પશ્ચાતાપ પૂર્વક મિચ્છામિ દુક્કડ દેવાય અને ફરીને એવા પાપ ન થાય તેની સાવધાની રહે તે પાપ જોવાય છે. રહનેમિ મુનિએ માનસિક અને વાચિક ભૂલ કરી. કાયાથી દોષનું સેવન કર્યું નથી પણ રામતીના ઉપદેશપૂર્ણ વચને સાંભળીને લજજાથી એમનું મસ્તક રાજેસતી પાસે ઝૂકી પડયું. એમની કામવાસના શાંત થઈ. એમણે પિતાના અંતરમાં રહેલા ક્રોધ-માન માયા અને લેભને જીતીને પિતાની પાંચ ઈન્દ્રિયેને વશ કરીને પિતાના ચિત્તને સંયમ ધર્મમાં સ્થિર કર્યું ને પિતાની ભૂલને પશ્ચાતાપ કરવા લાગ્યા. હવે પશ્ચાતાપના પાણીમાં સ્નાન કરતા રહનેમિ રાજેમતીને કેવા શબ્દો કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર: જિનસેનકુમાર ચંપકમાલાના પિતાને ત્યાંથી નીકળીને મદનમાલતીના પિતા ચંદ્રસેન રાજાને ત્યાં વિજયપુર આવ્યા ને પિતે આવ્યાના સમાચાર આપ્યા. તેણે નગર બહાર તંબુ તાણને ઉતારે કર્યો. આ તરફ ચંદ્રસેન રાજાને પિતાના જમાઈ આવ્યાના સમાચાર સાંભળીને દિલમાં ખૂબ દુખ થયું ને પિતાની પુત્રી યાદ આવી ગઈ એમના દિલમાં એક જ આઘાત હતું કે તમે જતી વખતે મારી દીકરીને મળવા પણ ન આવ્યાને સાસરે જવાની આજ્ઞા મેલાવી, તમારે ઘેર જતાં મારી દીકરીની આવી દશા થઈ છતાં તમે એની ખબર પણ લીધી નથી. હવે તમારું સ્વાગત કરીને મારે શું કામ છે? પણ પ્રધાન ડાહ્યો હતે. એણે રાજાને સમજાવ્યા કે મહારાજા ! એમને આ વાતની ખબર પણ નહિ હોય. બીજું અત્યારે એ મોટા મહારાજા બની ગયા છે, એટલે સાથે સૈન્ય પણ ઘણું છે, માટે એમનું સ્વાગત કરવું જોઈએ. આપણે સ્વાગત કરીને લઈ આવીએ, પછી આપણુ દીકરી બાબતમાં બધું એમને કહીશું. પ્રધાને ચંદ્રસેન રાજાને ખૂબ સમજાવ્યા એટલે રાજાએ સ્વાગતની તૈયારી કરાવો. મોટી સ્વારી સાથે જિનસેનકુમાર જ્યાં ઉતર્યા હતા ત્યાં સ્વાગત કરવા માટે આવ્યા. પિતા-પુત્રીના મિલનથી થયેલ આનંદઃ * જિનસેનકુમારે પિતાના સસરાને દુરથી આવતા જોયા એટલે ઉભા થઈને સસરાજીના સામા ગયા ને પ્રેમથી પુત્ર પિતાને ભેટી પડે તેમ ભેટી પડયા. રાજા પણ કુંવરને ભેટયા પણ મુખ ઉપર આનંદ ન હતું, કારણ કે એને પિતાની પુત્રીના વિયેગનું દિલમાં દુઃખ છે. એને ખબર નથી કે મારી દીકરી જમાઈની સાથે જ છે. મદનમાલતીને ખબર પડી કે પિતાના પિતાજી આવ્યા છે એટલે હર્ષભેર પિતાના તંબુમાંથી બહાર નીકળીને પિતાજી પાસે આવીને ચરણમાં પડી ગઈ રાજાને પિતાની દીકરી મદનમાલતીને જોઈને ખૂબ આનંદ થયે કારણ કે પિતે જાણતા હતા કે મારી દીકરીને તે રનવતી રાણીને સુભટોએ સમુદ્રમાં ફેંકી દીધી છે, ત્યાર પછી પિતે ખૂબ તપાસ કરાવી હતી પણ પત્તો લાગ્યું ન હતું એટલે કિલમાં ખૂબ દુખ હતું. પિતાને હવે દીકરીની આશા ન હતી. એવી નિરાશામાં જે દીકરી મળે Page #986 -------------------------------------------------------------------------- ________________ ચાર વાલે તે કેટલે બધે આનંદ થાય? માણસ આપણને બે પાંચ વર્ષે મળવાનું હોય તે એમ થાય કે મળશે પણ જેની આશા બીલકુલ છેડી દીધી હોય, ફરીને મળવાના કેઈ નિશાન પણ ન હોય એ આમ અચાનક મળે તે કેટલો આનંદ થાય? એ તે અનુભવી જ જાણ શકે છે. આંધળાને આંખ મળે ને ભૂખ્યાને ભોજન મળે એથી પણ અધિક આનંદ પિતાની વહાલી પુત્રીને લેવાથી ચંદ્રસેન રાજાને થયે. પિતાની પુત્રીને રાજાએ બાથમાં લઈ લીધી ને પૂછયું બેટા ! તને તે રનવતી રાણીના સુભટોએ સમુદ્રમાં ફેંકી દીધી હતી ને તું જમાઈરાજ પાસે કેવી રીતે પહોંચી ? ખૂબ આશ્ચર્ય પૂર્વક રાજા પિતાની પુત્રીને પૂછવા લાગ્યા. સારી બાત કહી આપસમેં, આંખો સે આંસુ ટપકે, સારે શહરકે ખૂબ સજાયા, હર્ષ હૃદયમેં ધર કે. મદનમાલતીએ પિતાના પિતાજીને બધી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી. પુત્રી સમુદ્રમાં મગરમચ્છની પીઠ પર પડી. મગરે એને કિનારે મૂકી. ત્યાં ભેગી એને લઈ ગયે. છેવટે ઊંધે મસ્તકે બાંધી અને પછી જિનસેનકુમારે તેને કેવી રીતે છોડાવી તે બધી વાત સાંભળતા ચંદ્રસેન રાજા અને તેમના પરિવારની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. બેટા ! તેં ઘણું કષ્ટ વેઠયું પણ તારા સદ્ભાગ્યે તને તારા પતિ મળી ગયા ને તને છોડાવી. આજે અમારા દિલમાં શાંતિ થઈ. આટલા વખતથી તારા વિશે અમે ગૂરતા હતા. પિતાની દીકરી મળી એટલે આનંદને પાર ન રહ્યો. આખું ગામ ખૂબ સુંદર રીતે શણગાર્યું અને જાણે આજે જ દીકરીના લગ્ન ન હોય એવી ધામધૂમ અને ઠાઠમાઠથી સ્વાગત કરીને દીકરી અને જમાઈને નગરમાં લઈ ગયા. જિનસેન અને મદનમાલતીને જોઈને પ્રજાજનોને પણ ખૂબ આનંદ થયે ખૂબ સ્વાગત કરીને મહેલમાં લાવ્યા અને પ્રેમથી મળ્યા. બધાએ સાથે બેસીને જોજન કર્યું અને સુખ-દુઃખની વાતે કરીને આનંદથી દિવસ પસાર કર્યો. બીજે દિવસે ચંદ્રસેન મહારાજાએ મંત્રીઓ, સામતે અને સરદારે વિગેરેને લાવીને મોટી સભા ભરી અને બધાની વચમાં મહારાજા કહે છે તે મારા મંત્રીઓ, સરદારો, સુભટો અને પ્રજાજને ! હવે આજથી આ જિનસેનકુમાર તમારા છત્રપતિ મહારાજા છે. હું એમને રાજ્ય સંપી દઉં છું. તમે બધા મારી આજ્ઞાનું પાલન કરે છે તેમ હવે એમની આજ્ઞાનું પાલન કરજે. આ સાંભળીને જિનસેનકુમારે કહ્યું– મહારાજા ! આપ વડીલ છો ને હું તે હજુ બાળક છું. બાળપણમાં આપ મારા માથે વધુ બેજે કયાં નાંખે છે? આપ જ રાજ્ય સંભાળે મારે રાજ્ય જોઈતું નથી, ત્યારે રાજાએ કહ્યું-જમાઈરાજ ! આપ રાજ્ય ચલાવવાને બરાબર યોગ્ય છે. મેં આપની બુદ્ધિ, ગુણ, ચતુરાઈ અને પરાક્રમ જોઈને પહેલેથી જ પારખી લીધા છે, માટે મેં જે કંઈ કર્યું છે તે બરાબર છે. આપને રાજ્યની સરકાર કરે જ પડશે. રાજાએ ખૂબ આગ્રહ કર્યો એટલે જિનસેનકુમારને સ્વીકાર કરવું પડે. વિજયપુરમાં જિનસેનને રાજ્યાભિષેક કરી એમના માથે રાજમુગટ પહેરાવી એના નામની આણ ફેરવવામાં આવી. Page #987 -------------------------------------------------------------------------- ________________ ૯૨૨ શારદા સુવાસ માતાને મળવા તલસેલું મન જિનસેનકુમાર વિજયપુરના મહારાજા બન્યા પણ એમનું મન માતાને મળવા માટે તલસી રહ્યું છે. જલદી માતા પાસે જવું છે એટલે સસરાને કહે છે મારી માતાને છેડીને નીકળ્યા મને ઘણે સમય થઈ ગયે છે તેથી મારે જદી કંચનપુર જવું છે. મને જવાની આજ્ઞા આપ, પછી હું આવીશ. જમાઈને માતાના દર્શનની ખૂબ ઝંખના છે. એ જોઈને રાજાએ જવાની રજા આપી. જિનસેનકુમાર ત્રણ ત્રણ રાજ્યના રાજા બન્યા, એટલે મટી ચતુરંગી સેના લઈને ત્યાંથી નીકળ્યા ને પડાવ કરતા કરતા એક દિવસ કંચનપુરના બગીચામાં આવી પહોંચ્યા. જિનસેનકુમારે બગીચામાં તંબુ તાયા ને રાજ્યમાં ખબર આપવા દૂત મોક. બગીચામાં જઈને જિનસેનકુમાર પિતાની માતાના મહેલ તરફ ગયે. જઈને જુવે છે તે માતાને મહેલ બંધ છે. માતાને મહેલ બંધ જોઈને જિનસેનકુમારના મનમાં ખૂબ દુઃખ થયું કે અહો ! મારી મહાન ઉપકારી પવિત્ર માતા ક્યાં ગઈ? એનું શું થયું હશે? એને કોઈએ કાઢી મૂકી હશે? એમ અનેક પ્રકારના વિકલ્પ આવવા લાગ્યા. ઘણી વખત વૈરી માણસ ન ચિંતવે એવું વહાલા ચિંતવે છે. ઘરના માણસો બે કલાક મેડા પડે તે તમને શું વિચાર આવે? એકસીડન્ટ તે નડિ થયે હોય ને! એવા એવા ખરાબ વિચારે આવે છે. અહીં જિનસેનકુમારને પણ એની માતા માટે અનેક પ્રકારના વિચાર આવે છે. બીજી તરફ જિનસેના માતાનું શું થયું તે વાત અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૧૦૦ કારતક સુદ ૮ ને મંગળવાર તા. ૭-૧૧-૭૮ કેવળજ્ઞાની અને કેવળદર્શની ભગવતે જગતના જીને પડકાર કરીને જાગૃત કરતા કહે છે હે જી ! તમને આ જે સુંદર માનવજીવન મળ્યું છે તે જીવન એવું સુંદર જીવી જાણે કે આત્મા નિતિના શિખરે ચઢતે જાય. આ વિશ્વના વિશાળ પટ પર જન્મ લઈ જીવન ધારણ કરનારા છમાંથી જીવન જીવી જનારા તે લગભગ બધા હેય છે પણું જીવન જીવી જાનારા બહુ અપ હોય છે. જીવન જીવી જવું એ જુદી ચીજ છે ને જીવન જીવી જાણવું એ જુદી ચીજ છે. જીવન જીવી જવું એ પર્વતની ટોચ પરથી પત્થરને ગોળ નીચે ગબડાવવા જેવું છે એમાં કોઈ પ્રયત્નની, કેઈ સાહસની કે કોઈ મહાન ઉત્સાહની જરૂર રહેતી નથી. ગેળે ટોચ પર મૂક્યો કે એ સ્વયં ગાબડને ગબડત નીચે ઉતરી જવાને છે, તેમ જીવન જીવી જવામાં કોઈ પ્રયત્નની, સાહસની કે ઉત્સાહની અપેક્ષા રહેતી નથી. જીવન મળ્યું એટલે આપમેળે એ છવાઈ તે જવાનું છે. જીવન તે કીડી, મેકેડ, આદિ પ્રાણીઓને મળ્યું છે ને માનવને પણ મળ્યું છે. જેમ Page #988 -------------------------------------------------------------------------- ________________ ૯૨૩ શારદા સુવાસ કીડી, મંકડા પિતાને મળેલું જીવન જીવીને જગતમાંથી વિદાય લે છે એમ માનવ પણ ગમે તેમ જીવન જીવીને ચાલ્યા જાય તે કીડી, મંકડાના જીવનમાં ને માનવના જીવનમાં કઈ માટે તફાવત ન કહેવાય, છતાં જગતના તમામ જીવને કરતાં માનવના જીવનનું વધુ ને વધુ મૂલ્યાંકન આજ સુધી અંકાતું આવ્યું છે. તે એ પ્રશ્ન ઉઠે છે કે માનવના જીવનમાં શું વિશેષતા છે કે જેથી એને સૌથી વધુ કિંમતી ગણી શકાય? જ્ઞાની પુરૂષ આ પ્રશ્નનું સમાધાન કરતા કહે છે કે બીજા બધા ને માત્ર જીવન જીવવાને હકક મળે છે જ્યારે માનવને માત્ર જીવન જીવી જવાને જ નહિ પણ જીવન જીવી જાણવાને મહાનમાં મહાન હકક એને જન્મ લેતા વારસામાં જ મળી જાય છે, તેથી જ એનું મૂલ્ય જગતના બધા જ કરતા કંઇક ગણું વધી જાય છે. જીવન જીવી જાણવું એટલે પર્વતની ટોચ પરથી ગાળે ગબડાવવાનું નથી પણ તળેટીમાં પડેલા ખરબચડા પથરને કળશને આકાર આપી પર્વતની ટોચ ઉપર ચઢાવી ત્યાં ને ત્યાં સ્થિર રાખવા જેટલું અઘરું કામ છે. જીવન જીવી જાણવું એ કંઈ સહેલું કામ નથી. જીવન તે જ જીવી જાણે કે જેનામાં સાહસ હય, ઉત્સાહ હય, પુરૂષાર્થ ને પરાક્રમ હેય. જગતમાં જન્મ લેતા મોટા ભાગના માનવેનું જીવન ખરબચડા પત્થરના ગળ જેવું હોય છે. એમાં પ્રયત્ન અને પુરૂષાર્થના ટાંકણું મારી સદગુણેને આકાર આપવામાં જે સફળ બને છે તે જ જીવન જીવી જાણે છે. તે જ માનવ માનવ હેવા છતાં મહામાનવ બની વિશ્વ માટે આદર્શરૂપ બની શકે છે. એવા બનવાનું સૌભાગ્ય માત્ર એક માનવના ફાળે જાય છે અને એથી જ માનવજીવનની સરખામણીમાં બીજું કઈ જીવન આવી શકતું નથી, છતાં આશ્ચર્ય એ છે કે જેને મહા મેંઘેરું અને કિંમતી આ માનવજીવન મળી ગયું છે એ આજને માનવ જીવન જીવી જાણવાને બદલે જીવન જીવી જ દેખાય છે. નથી એની પાસે કે જીવન જીવી જાણવાની દષ્ટિ, નથી કે ચકકસ ગણિત કે નથી ગણિતમાં ઉભી થયેલી ગૂંચને ગમે ત્યારે ગમે તે રીતે ઉકેલી આપે એવા જીવનગુરૂ, છતાં એ જીવન જીવે જ જાય છે. અફસોસની વાત છે કે આમ ને આમ એક દિવસ જીવન પૂરું થઈ જશે, માટે સમજીને જીવનમાં કંઈક કરી લે. આ સંસારમાં જ્યાં જીવ જાય છે ત્યાં રાગ કરે છે. રોગના કારણે જીવ ચીકણું કર્મો બાંધે છે. આટલા માટે કહ્યું છે કે રાગ જેવો ભયંકર કઈ રોગ નથી અને તેને મટાડવા માટે જિન વચન સમાન કેઈ ઉત્તમ ઔષધ નથી.” આ વાત તમને સમજાય છે ને ? તમને શરદી થાય, તાવ આવે, ટી.બી., કેન્સર કે ડાયાબીટીસ આદિ રોગો થાય તે તરત ઓકટર કે વૈદ્યની દવા લેવા માટે જાઓ છે, પણ અનાદિકાળથી આત્માને રાગને રોગ લાગુ પડે છે તેની દવા લેવા માટે જાઓ છો ખરા? પેલા રોગને નાબૂદ કરવા માટે ઠેરઠેર દવાખાનાઓ છે ને હેકટરે પણ છે પણ રાગને રોગ મટાડનારા ડોકટરે અને દવાખાનામાં ઠેરઠેર નથી. એ રોગ મટાડનારા ડોકટરે કયા ને દવાખાના કયા છે Page #989 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ એ તમે જાણે છે ને? વીતરાગી સંત, સદ્દગુરૂએ રાગને વેગ મટાડનારા નિષ્ણાત ડેકરે છે, અને આ વીતરાગ ભવન-ઉપાશ્રય એ દવાખાનું છે અને જિનેશ્વર પ્રભુના વચન એ રામબાણ ઔષધિ છે. તમારી મુંબઈ નગરીના એ પુણ્ય છે કે નાના મેટા દરેક ક્ષેત્રમાં ઉપાશ્રય થઈ ગયા છે અને સાધુ–સાવી છે પણ સામેથી હાલી ચાલીને આવે છે. બંધુઓ ! રાગને રોગ મટાડવા જિનવચન જેવું બીજું કઈ ઔષધ નથી. જિનેશ્વર પ્રભુના એક વચનને અંગીકાર કરનારા છે પણ મોક્ષમાં જાય છે, માટે જે તમને ભવને ભય લાગે હેય, રાગને રોગ મટાડવાની જિજ્ઞાસા જાગી હેય તે જિનવચન ઉપર શ્રદ્ધા કરે. તમને તે ગળથુથીમાંથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા છે પણ જેને સંસ્કાર નથી મળ્યા એવા છે પણ કેઈવાર જિનવચનની શ્રદ્ધા કરીને તરી જાય છે. આ જિનવચન તમને સંસારમાં રહેતા શીખવાડે છે. સાચું સુખ કર્યું અને દુઃખ કયું તેનું ભાન કરાવે છે. દુર્ગતિ કઈ અને સદ્ગતિ કઈ? દુર્ગતિમાં જીર કેવી રીતે જાય છે ને સદ્ગતિમાં કેવી રીતે જાય છે તેનું જ્ઞાન આપે છે ને રાગને રેગ જડમૂળમાંથી નાબૂદ કરી મેક્ષમાં પ્રયાણ કરાવે છે. જ્યાં રાગને રોગ મટે ત્યાં દેહના રોગ મટી જાય છે, પછી એને માટે દવા લેવાની જરૂર પડતી નથી. જિનવચનની ઔષધિનું સેવન કરીને અન્ય ધમી આત્માઓ પણ ઉન્નતિ કરી ગયા છે. હું એક દૃષ્ટાંત આપીને સમજાવું. એક ગામમાં એક માતાના લાડીલા બે ભાઈઓ હતા. તેમને જૈન ધર્મ મળે ન હતે પણ એમના પુણ્યોદયે એમને એક વખત જૈન સાધુને સમાગમ થયે. એમની પાસેથી જૈન ધર્મની ફિલેફી સમજ્યા પછી એમના દિલમાં એમ થઈ ગયું કે જન ધર્મની દીક્ષા લીધા વિના ત્રણ કાળમાં મોક્ષ મળવાનું નથી. પણ જેન ધર્મનું સાધુપણું પાળવું ખૂબ કઠીન છે, એટલે એકદમ અંગીકાર કરી શકાય નહિ. પણ આપણે પહેલા સંન્યાસી બનીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પંચશીલનું પાલન કરીએ. બરાબર તાલીમ લીધા પછી આપણે જિનશાસનમાં દાખલ થઈશું. આમ વિચાર કરી જૈન ધર્મની તાલીમ લેવા માટે બંને ભાઈઓ સંન્યાસી બન્યા ને પંચશીલ ધર્મનું કડક રીતે પાલન કરવા લાગ્યા. થોડો સમય સાથે રહ્યા પછી વિચાર કર્યો કે આપણને પરસ્પર એકબીજા પ્રત્યે રાગ છે અને આપણે તે જૈન સંતે પાસેથી સાંભળ્યું હતું કે રાગ જે કઈ રોગ નથી, તે હવે રાગને જીતવા માટે આપણે અલગ રહીએ, તેથી બંને ભાઈઓએ ગામથી ઘણે દૂર નદીકિનારે બગીચા બનાવીને એકબીજાથી દૂર આશ્રમ બનાવ્યા ને ત્યાં રહેવા લાગ્યા. થડા દિવસે એકબીજાને મળી જતા હતા. બંધુઓ ! આ બંને ભાઈઓ જિનશાસનમાં દાખલ થવા માટે તાલીમ લેવા લાગ્યા. જેમ કે માણસને લશ્કરમાં દાખલ થવું હોય તે પહેલા એની તાલીમ લેવી પડે છે ને? લશ્કરી તાલીમ લીધા પછી જ લશ્કરમાં દાખલ થવાય છે. લશ્કરી તાલીમ લેતી વખતે પણ Page #990 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ સ લશ્કરના નેતા જેમ કહે તેમ કરવું પડે છે. જ્યાં સુધી એના સ ંકેત પ્રમાણે સીસાટી ન વગાડે ત્યાં સુધી ઉભા રહેવાય નહિ, પછી કૂવા આવે તા પણુ અટકાય નહિ. કૂવામાં પડવુ પડે તે કબૂલ પણ જો ઉભા રહે તે લશ્કરના નેતા સૂટ કરે છે, આવી રીતે જિનશાસનમાં દાખલ થવા માટે પણ તાલીમ લેવી જોઇએ. જિનશાસનમાં દાખલ થઈને જિનેશ્વર પ્રભુની આજ્ઞાને વફાદાર ન રહે તેા કલ્યાણ ન થાય. તમે ભગવાનની આજ્ઞાનું પાલન નહિ કરા તે જિનવચન તમને સૂટ નહુિ કરે પણ જીવને દુર્ગતિમાં જવું પડશે. સાધુપણુ લીધા પછી સંસારના સગાવહાલાના, ક્ષેત્રના, ભક્તોના અને સંપ્રદાયના રાગ ન છૂટે તેા એ રાગ કલ્યાણ નહિ થવા દે. જેને જલ્દી કલ્યાણુ કરવાની લગની લાગી હોય તેણે તેા વીતરાગ શાસનમાં દાખલ થઈને પ્રભુની આજ્ઞાને ખરાખર વફાદાર રહેવું પડશે. આ મને ભાઈ આ રાગના રોગ મટાડવા માટે અલગ આશ્રમમાં રહેવા લાગ્યા. એક વખત નાના ભાઈ દેહનો રાગ છેડવા માટે આશ્રમથી ઘણે દૂર જઈને પ્રભુના ધ્યાનમાં લીન બન્યા. એ દિવસ ધ્યાન કર્યાં પછી એના મનમાં થયુ· કે મારા માટાભાઈને મળી આવું. એ દિવસના ઉપવાસ છે. ત્રીજા દિવસે મેાટાભાઇના આશ્રમે આવ્યે ત્યારે માટાભાઈ મહાર ગયા હતા એટલે રાહ જોઈને બેઠા. આ તે અન્યધમી હતા એટલે જૈનના ઉપવાસ કરવા ટેવાયેલા ન હતા. એ દિવસના ભૂખ્યા હતા તેથી કંઇક ખાવાનુ મત થયું. આશ્રમને ફરતા સુંદર બગીચા હતે. આ ગામના રાજાએ આ સન્યાસીને રહેવા માટે જાતજાતના ફળફૂલથી ભરચક બગીચા આપ્યા હતા. એમાં આશ્રમ બનાવ્યેા હતા. રાગના રાગથી મુક્ત થવા માટે મને ભાઈ એ અલગ રહેતા હતા. નાનાભાઈ ને ક્ષુધા ખૂબ સતાવતી હતી તેથી બગીચામાં દૃષ્ટિ કરી તેા જાતજાતના ફળ જોયા એટલે ખાવાનુ` મન થયુ. એના મનમાં કે મોટાભાઈના આશ્રમ છે ને બગીચે પણ એમના છે. એમાંથી ફૅળ લેવામાં મને શું વાંધો છે? એમ વિચારી એ ફળ તોડીને ખાધા અને ત્યાં શાંતિથી બેઠા. ત્યાં મેાટાભાઈ આવ્યા એટલે ઉભા થઈને પગે લાગ્યા. એકબીજાના ખખરમંતર પૂછ્યા, ત્યારે નાનાભાઈએ કહ્યું-ભાઈ! એ દિવસને ભૂખ્યા હતા એટલે મેં આ બગીચામાંથી એ ફળ તાડીને ખાવા છે. મોટાભાઇએ કહ્યુ’-તારાથી આ રીતે ફળા તાડાય જ કેમ ? આ ખગીચા મારા નથી, ગામના રાજાના છે. મને રહેવા માટે આપ્યા છે એટલે રાજાની આજ્ઞા વિના એક ફળ પશુ ન લેવાય. નાનાભાઇનુ' હૈયુ' નિમળ હતું. એનું દિલ માં જવાના અરિસા જેવુ' સ્વચ્છ હતું એટલે નમ્રતાપૂર્વક કહ્યું-રાજાના મગીચા છે એવી ખબર ન હતી. મે' એમ માન્યું કે આપના બગીચા છે તેથી આ ફળેા આપના બગીચાના માનીને મેં લીધા. મારી ભૂલ થઇ ગઇ. મને માફ કરો. મેાટાભાઇએ કહ્યું-માફ શી રીતે થાય ? તારું ત્રીજું વ્રત ગયુ. તું જૈતના સાધુપણાને તેા લાયક નથી પણ સન્યાસીને લાયક પણ નથી. આ તારા ભગવા વેશ ઉતારી નાંખ. તારું ત્રીજું વ્રત ગયું. તે સિવાય મારા ભાઇના મગીયા છે એવા રાગ Page #991 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આ ને? બીજું ભૂખ ન વેઠી શકે એટલે દેહને રાગ પણ ખરે ને તારા રાગને રોગ ક્યાં છે થયો છે? આ તારા ગુના માટે તારે એને દંડ લેવા રાજા પાસે જવું પડશે અને રાજા જે શિક્ષા કરે તે ભેગવવી પડશે. મેટાભાઈએ નાનાભાઈનું હડહડતું અપમાન કર્યું છતાં નાનાભાઈને સહેજ પણ કોધ ન આવે, પણ પિતાની ભૂલનો પશ્ચાતાપ કરવા લાગ્યા. બંધુઓ ! આ જન્મથી જૈન નથી છતાં કેટલી સમજણ છે, કેટલો એનામાં વિવેક છે! નાનાભાઈને ચોરી કરવાના ભાવ કે કલપના ન હતી પણ ખૂબ ભૂખ લાગી અને પિતાના ભાઈને આશ્રમ છે એમ માનીને ફળ તેડીને ખાધા, ત્યારે એના મોટાભાઈને નાનાભાઈને નાનકડે અપરાધ પણ નામંજુર હતું. એના દિલના ભાવ એવા હતા કે આજે ભાઈનું લેનાર કાલે મિત્રનું નહિ લે એની શી ખાત્રી? સત્ય અને અસ્તેય એ સદ્દગુણ જીવનમાંથી ચાલ્યા ન જાય અને દુર્ગુણે પ્રવેશી ન જાય. આ માટે ભાઈને કડકાઈથી કહી દીધું કે તું અત્યારે ને અત્યારે રાજા પાસે જા અને ચેરીને અપરાધ કબુલ કરી એ જે દંડ આપે તે ભેગવીને ચોરીના પાપનું પ્રાયશ્ચિત કર. એક નાનકડા અપરાધમાં મોટાભાઈ હડહડતું અપમાન કરે અને એ અપમાનને પચાવવું અને પિતાની ભૂલને ભૂલ તરીકે સ્વીકારી લેવી એ સામાન્ય વાત નથી. આ બંને ભાઈઓને આત્મકલ્યાણની સાચી લગની લાગી હતી. તમને આવું રૂડું જિનશાસન મળ્યું છે. વિતરાગી સંતના મુખેથી જ વીતરાગવાણી સાંભળવા મળી છે છતાં તમને જલદી મારું કલ્યાણ થાય એવી લગની લાગી છે? આ બંને સંન્યાસી જેવી લગની જે તમને લાગે તે કલ્યાણ થઈ જાય. મેટાભાઈની આજ્ઞા માથે ચઢાવીને નાનો ભાઈ રાજાની પાસે આવ્યો ને હાથ જોડી નમ્રતાપૂર્વક રાજાને કહે છે મહારાજા! મેં આપને એક ગુને કર્યો છે. એની શિક્ષા લેવા માટે આવ્યો છું. સંન્યાસીના મુખ ઉપર ઝળકતી પવિત્રતા, નમ્રતા અને સરળતા જોઈને રાજા કહે છે હે સંત ! તમે તે મહાન પવિત્ર છે. અમારા પૂજનિક અને વંદનીય છે. આપના ચરણમાં મારું શિર મૂકી જાય છે. બાદલ છૂપે સૂર્ય ન રહે, રણે ચઢ રાજપૂત છૂપ ન રહે તેમ એ અવધૂત ! સાચે સંત છૂપે ન રહે. આપની મુખાકૃતિ ઉપરથી આપના ગુણે દેખાઈ આવે છે. ત્યારે સંન્યાસી કહે છે મહારાજા ! હે અવધૂત કે સંન્યાસી નથી. મારામાં એવા ગુણે નથી. હું તે ચેર છું. મેં ચોરી કરી છે. રાજા કહે છે તમે ચોરી કરી હોય એવું મને લાગતું નથી, છતાં આપ કહે છે તે હું પૂછું છું કે આપે શેની ચેરી કરી છે ? ત્યારે કહે છે મને ખૂબ ભૂખ લાગી હતી તેથી આપની આજ્ઞા વિના આપના બગીચામાંથી મેં બે ફળ તેડીને ખાધા છે, એનું મને પ્રાયશ્ચિતશિક્ષા આપે. સંન્યાસીની સરળતા, નમ્રતા અને પશ્ચાતાપ જોઈને રાજાનું દિલ પીગળી ગયું. દેવાનુપ્રિયે ! માણસની નમ્રતા, સરળતા આદિ ગુણે જઈને સામી વ્યક્તિનું હૃદય Page #992 -------------------------------------------------------------------------- ________________ શાહ સુવાસ ૯૨૭ પીગળી જાય છે. ઘણી વખત વથી દૂધ, ઘી ઢોળાઈ જાય અગર કંઈ ફૂટી જાય તે જે વહુ નમ્રતાથી કહે કે બા ! મારાથી દૂધ ઢળાઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ તે સાસુ કહેશે કે કંઈ વાંધો નહિ. બેટા ! ભલે ઢળાઈ ગયું પણ તમે દાઝયા નથી ને? એમ કહેશે, પણ જે દૂધ ઢળાઈ જાય ને સાસુ કંઈ કહે ત્યારે વહુ એમ કહે કે એમાં શું થઈ ગયું ? તે માટે ઝઘડો થઈ જાય, પણ સરળતા અને નમ્રતાથી સામી વ્યક્તિનું દિલ પીગળી જાય છે. રાજાએ સંન્યાસીને હાથ જોડીને કહ્યું કે આપના અંતરના ભઠ્ઠામાં પ્રગટેલે પશ્ચાતાપ એ જ આપના પાપનું પ્રાયશ્ચિત છે. રાજાને શિક્ષા કરવાને જેટલે અધિકાર છે. એટલે જ અધિકાર ક્ષમા આપવાનો પણ છે. ખરેખર તે આપને કોઈ ગુને જ નથી છતાં આપ ગુને માને છે તે હું તમારા અપરાધને માફ કરું છું પણ જેના હૈયામાં પશ્ચાતાપની અગ્નિ પ્રગટી હોય તેને પ્રાયશ્ચિત કર્યા વિના કેમ શાંતિ વળે? એને સંતોષ ન થશે. ઘણું કહેવા છતાં રાજાએ પોતાના અપરાધની એને શિક્ષા ન કરી ત્યારે એ સંન્યાસીએ રાજાની તલવાર લઈને પોતાની જાતે જ પોતાના જમણા હાથનું કાંડુ કાપી નાખ્યું. રાજા કહે છે મહા મા ! તમે આ શું કર્યું ? આપને પશ્ચાતાપ જ એ હતો કે પાપ ધોવાઈ જાય. રાજાની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા, ત્યારે સંન્યાસી કહે છે મહારાજા ! આપ રડશે નહિ. મેં મારા પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. આ હાથે માલિકની રજા વિના ફળ તેયાં એટલે એને શિક્ષા ભેગવવી પડી. હવે ફરીને એવી ભૂલ નહિ કરે. રાજા તે આ દશ્ય જોઈને બેભાન બની ગયા. થોડી વારે ભાનમાં આવ્યા ત્યારે કહે છે મહાત્માજી! શું તમારી પવિત્રતા છે ! તમે સાચા સંત છે. તમારા જેવા સંતે પાપીને પુનિત બનાવી શકે છે. સંન્યાસી રાજાને ઉપદેશ આપીને હસતા ચહેરે પિતાના મોટાભાઈ પાસે આવ્યા. પિતાના ભાઈની પવિત્રતા જોઈને એને પણ ખૂબ આનંદ થયે ને બેલી ઊઠ, હવે આપણે જિનશાસનની સ્કૂલમાં દાખલ થઈ શકીશું. હવે વાંધો નહિ આવે. બંધુઓ ! આ બંને ભાઈઓ જૈન સાધુ બન્યા ન હતા પણ બનવાની તીવ્ર ભાવના હતી કડક નિયમ પાળતા હતા. જૈન સાધુ બનવાની તૈયારીમાં હતા તે પહેલાં તેમનું આયુષ્ય પૂર્ણ થયું. આપણે કહીએ છીએ ને કે અન્યલિંગે સિદ્ધ થાય તે રીતે આ સંન્યાસીઓએ જૈન મુનિને વેશ પહેર્યો ન હતો પણ એમની શ્રદ્ધા તે જૈન ધર્મની હતી. જૈન સાધુ બનવાના ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી તેઓ એમના આત્માનું કલ્યાણ કરી ગયા. બાહ્ય વેશ ગમે તે પહેર્યો હોય પણ જે સાધુપણાના ભાવ ન આવે તે કલ્યાણ થવું મુશ્કેલ છે. જે તમારે પણ જલદી કલ્યાણ કરવું હોય તે રાગ છોડે. રાગ જે કોઈ રેગ નથી ને જિનવચન જેવી કે ઔષધિ નથી. રાગ એ ચેપી રોગ છે. જેમ કેઈને ડિપ્ટેરીયા થયે હોય તે ત્યાં કઈને ઉભા રહેવા દેતું નથી તેમ રાગ એ હિથ્થરીયા જે ચેપી રોગ છે. એને નાબૂદ કરવા માટે જિનવચનરૂપી ઔષધિનું પાન કરે તે અવશ્ય કલ્યાણ થશે, Page #993 -------------------------------------------------------------------------- ________________ શાદ સુવાસ આપણે રાજને ચાલુ અધિકાર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનનું વાંચન ચાલે છે. તેમાં અત્યારે રાજેમતી અને રહનેમિની વાત ચાલે છે. સતી રાજમતીના વચને સાંભળીને જેમ મદેન્મત્ત હાથી અંકુશથી વશ થાય છે તેમ રહનેમિ ઠેકાણે આવી ગયા. રહનેમિનું પતન થતાં જે અટકયું હોય તે તેનું એક જ કારણ છે કે સતી રામતીમાં એના ચારિત્રનું ઓજસ હતું, ખમીર હતું અને રહનેમિમાં કુળની ખાનદાની હતી એટલે રાજેમતીએ એમને ગમે તેવા કઠોર શબ્દો કહો તે બધા મૌનપણે સાંભળી લીધા. સાંભળીને મનમાં વિચાર થયો કે અહે ! હું કેટલું ભાન ભૂલ્ય? મેં આત્માનું કલ્યાણ કરવા માટે સંસાર છોડીને સંયમ લીધે. સંયમના ઉચ્ચ શિખરે ચઢીને ક્યાં ગબડી પડે? ચિંતામણી રત્ન સમાન સંયમ છેડીને ભૌતિક સુખ ભેગવવાની ભાવનામાં પડીને મેં મારા ચારિત્રને દૂષિત બનાવ્યું. ધિક્કાર છે મારી કામવાસનાને ! પિતાના પાપકર્મને એમને ખૂબ પશ્ચાતાપ થયે ને આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા અને રામતી સાધ્વીના ચરણમાં નમી પડ્યા ને એમનો ઉપકાર માનતા ભવ કપ પડંતા કર ઝાલી રાખિયે, મુજ પર મહાન ઉપકાર કરિયે” હે પવિત્ર સતી ! તમે તે આજે ભવના ભયંકર ઉંડા કૂવામાં ઝંપલાવતા મને હાથ ઝાલીને ઉગારી લીધે. જે તમે મને આજે ન મળ્યા હતા તે મારી કઈ દશા થાત? પિતાના અપરાધની ક્ષમા માંગતા કહે છે કે હે સર્તા ! આપ મને માફ કરે. મને મારી ભૂલની ક્ષમા આપ. તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમારે ઉપકાર આ જીવનમાં કદી પણ ભૂલી શકું તેમ નથી. હું મારા મનથી તે પતિત થઈ ચૂકયે જ હતે. હું મારા સાધુપણાનું ભાન ભૂલી ગયે હતે. મારા મનમાં પૂરે સડો પેઠે હતે. એ સડે વચનમાં પણ આવ્યું અને આપની પાસે ભેગ ભેગવવાની માંગણી કરી પણ કાયાથી તમારા ચારિત્રના પ્રભાવે તમે મને બચાવ્યું છે. મારા જેવા પતિતને આજે પાવન બનાવ્યો છે. આજથી આપની પાસે પ્રતિજ્ઞા કરું છું કે હવે હું કઈ પણ સ્ત્રીને જોઈને મારું મન ચલાયમાન નહિ કરું. મારા સંયમમાં દઢ રહીશ. આ પ્રમાણે રહેનેમિની પ્રતિજ્ઞા સાંભળીને રાજેમતીના દિલમાં ખૂબ આનંદ થયે કે અંતે જાદવકુળને જાયે સમયે તે ખરે. એમને ખૂબ સંતોષ થયે અને રહનેમિને ધન્યવાદ આપતાં કહ્યું–હે રડનેમિ! તમે ગભરાઓ નહિ રડે નહિ. માનવ માત્ર ભૂલને પાત્ર છે. જે થયું તે થયું પણ આજથી હવે કદી આવી ભૂલ કરશો નહિ. તમે તમારી પ્રતિજ્ઞાઓમાં દઢ રહી સંયમનું શુદ્ધ ભાવથી પાલન કરજો. સંયમ માર્ગમાં દઢ રહેવાથી સમસ્ત પૂર્વપાપકર્મોથી મુક્ત બની શકશે, તથા આત્મકલ્યાણ પણ કરી શકશે. હવે હું તમને એટલું જ કહું છું કે આજની પ્રતિજ્ઞા તમે કદી તેડશો નહિ. તે હંમેશા યાદ રાખજે, પ્રતિજ્ઞામાં કદાચ દેષ લાગી જાય તે તેને દબાવશે નહિં પણ નિંદા, ગહ Page #994 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૯ર૯ વડે પ્રગટ કરીને તેનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ બની જશે. આ પ્રમાણે મીઠા અને વહાલભર્યા ઉપદેશ પૂર્ણ શબ્દ સાંભળીને રહનેમિનું મન સંયમ માર્ગમાં નિશ્ચલ બની ગયું, ત્યાર પછી તેમણે શું કર્યું તે વાત બતાવતા શાસ્ત્રકાર ભગવાન કહે છે. मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ। सामण्णं निच्चल फासे, जावज्जीव दढव्वओ ॥४९॥ સત રાજેમતીના વચને સાંભળીને રહનેમિ મુનિ મનગુપ્ત, વચનગુપ્ત, અને કાયગુપ્ત એટલે મન, વચન અને કાયાથી સુસંયમી અને સર્વોત્કૃષ્ટ જિતેન્દ્રિય બની ગયા તથા જીવન પર્યંત પિતાના વ્રતમાં અખંડ દઢ રહ્યા અને ચારિત્રને મરણાંત સુધી અખંડ નિભાવી રાખ્યું. બંધુઓ ! સાધકે સંયમ લીધા પછી ખૂબ સજાગ રહેવાનું કે મનથી, વચનથી કે કાયાથી કઈ પણ જાતને દેષ ન લાગે, કઈ જીવને દુઃખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે પ્રતિક્રમણમાં રોજ બોલીએ છીએ ને કે પડિક્કમામિ તિહિં દંડેહિં, –મણુંદડેણું, વયદડેલું, કાયદડેણું એ ત્રણ પ્રકારે મારે આત્મા દંડાયો હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. જીવ મનથી, વચનથી અને કાયાથી દંડાય છે. તેમાં સૌથી પ્રથમ નંબર માને છે. જીવને સૌથી પ્રથમ કર્મ બંધન કરાવનારું મન છે. કેઈપણું સારું કે ખરાબ કાર્ય કરવા માટે પહેલા મનમાં વિચાર આવે છે, પછી વચન દ્વારા પ્રગટ થાય છે ને પછી કાયા દ્વારા સેવન થાય છે. માટે ભગવાન કહે છે કે સૌથી પહેલાં તમે તમારા મનને જીતે. મન ઉપર ખૂબ નિયંત્રણ રાખે. ઘેડ ગમે તે સારો હોય તે પણ એને માલિક એના ઉપર લગામ રાખે છે. ગાડીને માલિક ગાડી ચલાવતા એના ઉપર બ્રેક રાખે છે. હાથીને મહાવત હાથી ઉપર અંકુશ રાખે છે. લગામ વિનાને ઘેડે, બ્રેક વિનાની ગાડી અને અંકુશ વિનાને હાથી બેફામ બની જાય છે તેમ મન ઉગર અંકુશ નહિ શખે તે બેફામ બની જશે. મન તે એવું દુષ્ટ છે કે તમને ખરાબ વિચારો કરાવીને દુર્ગતિમાં ફેંકી દેશે. આપણું જૈનદર્શન કાયાથી પાપ કરીએ તે જ પાપ લાગે એટલું જ નથી માનતું પણ મનથી જે પાપ કરવાના વિચાર કરશે, તે પણ પાપ લાગશે, માટે મન ઉપર ખૂબ કંટ્રલ રાખે. સાધુએ વચન પણ એવું બોલવું જોઈએ કે જેનાથી પિતાના ચારિત્રમાં દોષ ન લાગે, અને બીજા છાને દુઃખ પણ ન થાય. સાધુને ભગવાને સળ પ્રકારની સાવધ ભાષા બોલવાની ના પાડી છે. ક્રોધકારી, માનકારી, માય કારી, લેકારી, નિશ્ચયકારી આદિ સોળ પ્રકારની ભાષા સાધુથી બેલાય નહીં. જે ભાષા બોલવાથી બીજાને ક્રોધ આવે, માન, માયા અને લેભ ઉત્પન્ન થાય છે તેવી ભાષા ન બલવી કારણ કે તેથી પાપકર્મનું બંધન થાય છે. નિશ્ચયકારી ભાષા પણ સાધુથી બલાય નહિ. મન-વચન અને કાયા શુભ પ્રવર્તાવવાથી કર્મબંધન તૂટે છે ને અશુભમાં પ્રવર્તાવવાથી કર્મનું બંધન થાય છે. શા. સુ. ૧૯, Page #995 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ રહેનૈમિમુનિ સયમમાં સ્થિર બન્યા. રાજેમતીના આનંદના પાર ન રહ્યો. હવે મુખ્ય વાત તા એ હતી કે રાજેમતી તેમના શિષ્યા પરિવાર સાથે ગિરનાર પર્વત ઉપર જઈ રહ્યા હતા, પણ વચમાં વરસાદ આવ્યા એટલે ગુફામાં રોકાઈ ગયા ને Rsનેમિની વાત આપણે જે મની તે આજ સુધી કહી. વરસાદ બંધ થતા રાજેમતી સાધ્વી ગુફામાંથી બહાર નીકળ્યા. આજુબાજુમાં ઉભા રહેલા તેમના શિષ્યા એમની રાહ જોતા હતા. આસપાસથી બધા ભેગા થઈ ગયા. શિષ્યાને પાતાના ગુરૂણી મળ્યા એટલે એમને ભૂખ આનંદ થયેા. રાજેમતીજી ઉલ્લાસભેર પેાતાની શિષ્યાઓ સાથે ગિરનાર પર્વત પર ચઢવા લાગ્યા. એકેક કદમ ઉઠાવતા એમના મનમાં એવા ભાવ આવે છે કે અહા! હવે જલ્દી મારા નેમનાથ પ્રભુના દર્શન કરું. જલ્દી દન કરવાની લગની છે એટલે થાક પશુ લાગતા નથી. તે જલ્દી ગિરનાર પર્વત ઉપર ચઢી ગયા અને તેમનાથ ભગવાન બિરાજતા હતા ત્યાં આવ્યા અને ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી ભગવાનને તિકપુત્તોના પાઠ ભણીને વંદન કરવા લાગ્યા. જેને તેમનાથ પ્રભુના દર્શન કરવાની અત્યંત લગની છે એવા રાજેમતી સાવીજી ભગવાનનું મુખ શ્વેતાં ધરાતા નથી. અનિમેષ દૃષ્ટિથી ભગવાનના મુખ સામે જોઇને કહે છે. ૯૬૦ દૃષ્ટવા ભવન્ત મનીમેષ વિલાકનીય, નાન્યત્ર તેાષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ । પીત્વાપયઃ શશિકર દ્યુતિ દુગ્ધ સિન્ધા, ક્ષાર' જલ' જલનિધેરશિતુ કઃ ઇચ્છેત્ ॥ હૈ પ્રભુ ! આપને જોયા પછી મારું મન બીજે કયાંય ઠરતું નથી. એક વખત જે મનુષ્યે ચદ્રની ક્રાંતિ જેવા નિર્મળ ક્ષીર સમુદ્રના મીઠા પાણીના સ્વાદ ચાખી લીધા પછી એને લવણુસમુદ્રના ખારા પાણી પીવા ગમે ખરા ? ન જ ગમે, તેમ હે ભગવાન ! આપને જોયા પછી દુનિયામાં મને ખીજું કંઇ ગમતુ નથી. દુનિયામાં આપનાથી ખીજુ કાઇ શ્રેષ્ઠ નથી. આ પ્રમાણે રાજેમતો સાધ્વીજી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. રાજેમતીને નેમનાથ પ્રભુની સાથે આઠ આઠ ભવની સગાઈ છે એટલે પ્રભુને જોતા તેનું હૃદય અલૌકિક હર્ષોંના હિલેાળે ચઢ્યુ છે. હવે રાજેમતી તેમનાથ પ્રભુને શું કહેશે અને ભગવાન પણ તેમને શુ' કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર : જિનસેનકુમાર મેટા ઠાઠમાઠેથી કૉંચનપુરની બહાર અગીચામાં આવ્યેા. જેમ રાજેમતીને તેમનાથ ભગવાનના દર્શન કરવાની લગની હતી તેમ જિનસેનકુમારને એની માતાને મળવાની લગની લાગી છે. મગીચામાં તંબુ તાણીને ઉતર્યાં અને માતાને મળવા માટે મહેલે ગયે પણ મહેલ અંધ છે. એ જોઇને એના દિલમાં ધ્રાસ્કા પડચા મારી માતા કયાં ગઈ? શું પિતાજીએ એને કાઢી મૂકી હશે કે શું હશે ? એમ અનેક પ્રકારના વિકલ્પે જિનસેનકુમારના મનમાં થવા લાગ્યા. બીજી તરફ દૂતે રાજમહેલમાં સમાચાર Page #996 -------------------------------------------------------------------------- ________________ શાદ સુવાર્ય ૯૩૧ આપ્યા એટલે પ્રધાનજી દેડતા જોવા આવ્યા કે કેણ મોટા રાજા આવ્યા છે? જિનસેનકુમારે દૂરથી પ્રધાનજીને આવતા જોયા એટલે તરત ઉભો થઈને તે સામે ગયે. રત્નાવતીના કુમેની વાત કરતા પ્રધાનજી - બંધુઓ! જિનસેનકુમારમાં કેટલે બધે વિનય છે ! તે ત્રણ ત્રણ રાજ્ય સ્વામી બને છે પણ એના દિલમાં નામ અભિમાન નથી. એ વિચાર ન કર્યો કે આ તે પ્રધાન છે. મારે શા માટે ઉભા થઈને સામા જવું જોઈએ ? જિનસેન પ્રધાનના સામે જઈને પગે લાગે. પ્રધાન પણ જિનસેનકુમારને જોઈને હરખાઈ ગયે ને ગળે વળગાડીને કહે છે, દીકરા ! તું આવે? આજે તને જોઈને મને ખૂબ આનંદ થયેલ છે. જલદી જલદી શહેરમાં પધારે. જિનસેનકુમારે કહ્યું-કાકા ! મારી માતા આ મહેલમાં રહેતી હતી તે કયાં ગઈ? મારી માતાનું મુખ જોયા વિના હું શહેરમાં પગ નહિ મૂકું, ત્યારે પ્રધાને કહ્યું-કુમાર ! તમે એની ચિંતા ન કરો. આપના માતુશ્રી જિનસેના મહારાણીને મહારાજા ખુદ વાજતે ગાજતે શહેરમાં લઈ ગયા છે. એમાં કારણ એ બન્યું કે તમે અહીંથી માતા-પિતાની રજા લઈને સિંહલદ્વીપ ગયા પછી તમારી એરમાન માતા રવતીએ ખૂબ તેફાન કરવા માંડયા, આમ તે જ્યારથી તમને ઘેડ અને વિટી આપી અને રત્નાવતીએ પાછી મંગાવી ત્યારથી તે રાજાના મન ઉપરથી ઉતરી ગઈ હતી, તેથી તેઓ પરદેશ ચાલ્યા ગયા હતા. એમને સમજાઈ ગયું હતું કે કંચન કોણ છે ને કથીર કેણ છે? પણ જિનસેના રાણીનું ઘર અપમાન કરીને કાઢી મૂકેલા એટલે બેલાવતા સંકેચ થતું હતું ને બીજુ રત્નાવતીનો કેપ પણ ઘણે હતું, તેથી કંઈ કરી શક્તા ન હતા. એવામાં એણે તમને ઝેર આપ્યું અને તમે ચાલ્યા ગયા, પછી તમે વિજયપુરના રાજાની પુત્રીને માતાની સેવામાં મેકલવાને સંદેશ આપ્યો હશે એટલે મદનમાલતી તેના માણસ સાથે અહીં આવતી હતી. આ વાતની એ દુષ્ટ રત્નાવતીને ખબર પડી તેથી એણે એને પિતાના રામસેનની પત્ની બનાવવા માટે પિતાના મહેલે લઈ આવવા ગુપ્ત રીતે સુભટને મોકલ્યા ને રસ્તામાં મદનમાલતીને એના માણસોએ ખૂબ હેરાન કરી, પણ એ સતીએ કહી દીધું કે મારા પ્રાણ આપી દઈશ પણ જિનસેનકુમાર સિવાય બીજા પતિને નહિ ઈચ્છે, એટલે એ માણસેએ મદનમાલતીને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધી. આવા જુલમ કર્યા એટલે વિજય પુરના માણસે જે સાથે હતા તે રડતા અને કકળતા અહીં આવ્યા ને રાજાને બધી વાત કરી. બાકી તે અમને આ વાતની ખબર પણ ન પડત. જયમંગલ મહારાજાને રત્નાવતીના આવા કર વર્તનથી ખૂબ દુઃખ થયું ને રાણી ઉપર ખૂબ ગુસ્સો આવ્યું. આમ તે તમને ઝેર આપ્યું ત્યારે જ એને મહારાજા દેશનિકાલ કરવાના હતા પણ તમે ના પાડી એટલે રાખી હતી, પણ આ બનાવ બનતા રાજા એના ઉપર ખૂબ કે પાયમાન થયા. મહારાજાને કુપિત હેકર, દીના દેશ નિકાલા, વન વનમેં વહ ફિરતી હોગી, દેખો કરમા જાલા, Page #997 -------------------------------------------------------------------------- ________________ ૯૩૨ શારદા સુવાસ મહારાજાએ કેધે ભરાઈને એ રસ્તવતીને એના પરિવાર સહિત દેશનિકાલ કરી છે. માતા એવી નીકળી તે સાથે રામસેન અને એની વહુ બધાને કાઢી મૂક્યા છે. એ અત્યારે કેણ જાણે ક્યાંય જંગલમાં ભટકતી હશે ! અત્યાર સુધી એણે આપની માતા ઉપર ઘણી ઈર્ષ્યા કરી અને આપને મારી નાખવા પણ થાય તેટલા પ્રયત્ન કર્યો, પણ જુઓ, હવે એના કર્મો ઉદયમાં આવ્યા છે તે ભગવતી હશે. એને કાઢી મૂકીને મહારાજા આપના માતાજીને મહેલમાં લાવ્યા છે. આ વાત જાણીને જિનસેનકુમારને ખૂબ આનંદ થયે. જિનસેનકુમાર બગીચામાં પધાર્યા છે. આ વાત પ્રધાને મહારાજાને જણાવી એટલે આનંદને પાર ન રહ્યો. થોડી વારમાં આખું ગામ શણગાર્યું. આખા કંચનપુરમાં પણ જિનસેન આવ્યાની ખબર પડી એટલે રાજા અને પ્રજા બધા બગીચામાં આવ્યા. પિતાજીને આવતા જેમાં જિનસેનકુમાર દેખતે સામે ગયે. પિતા અને પુત્ર ભેટી પડયા. પુત્રને જોઈને પિતાની આંખમાં આંસુ આવી ગયા. જિનસેનકુમાર પિતાના ચરણમાં પ. પિતા, પુત્ર અને પ્રજા બધા પ્રેમથી મળ્યા. એક બીજાની ખબર પૂછી રહ્યા છે ત્યાં એક કઢીલી સ્ત્ર આવી. એના શરીરની ચામડી લટકે છે. શરીરમાંથી લેહી ને પરૂના ઢગલા થાય છે અને તેમાંથી દુર્ગધ છૂટી રહી છે. આવી કઢવાળી સ્ત્રીને પ્રધાન તેમજ બીજા માણસો આગળ આવવા દેતા નથી. એને લાકડી મારીને કાઢી મૂકે છે. જિનસેનકુમારની દ્રષ્ટિ એ તરફ ગઈ, એટલે પૂછયું પ્રધાનજી! આ બાઈ કોણ છે? અને તમે બધા શા માટે એને માર મારીને કાઢી મૂકે છે ? પ્રધાને કહ્યું-કુંવર સાહેબ! મેં હમણાં જ આપને વાત કરીને, એ તમારી અપર માતા રત્નાવતી છે. મહારાજાએ તે એને જંગલમાં કાઢી મૂકી છે. પણ કોણ જાણે ક્યાંથી રખડતી રખડતી આજે અહીં આવી પહોંચી છે. કહેવત છે ને કે જે કરે તેવું પામે, ને વાવે તેવું લણે.' એ કહેવત અનુયાર એણે જેવા કર્મો કર્યા એવા એને ઉદયમાં આવ્યા છે. એનું ફળ આજે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. જુઓ, એની પાછળ એને દીકરે રામસેન વિગેરે પણ ઉભા છે. રામસેનના દિલમાં તે ઘણું દુઃખ થાય કે મારી માતા આવી દુષ્ટ નીકળી ત્યારે મારી આ દશા થઈને? જે મારી માતા જિનસેના રાણી અને જિનસેન કુમાર સાથે સંપીને રહી હતી તે મારે આવા દુઃખે ભેગવવાને વખત ન આવત, મારે ભાઈ જિનસેનકુમાર તે મહાપ્રતાપી છે, તે શું એને ભાઈ વનવગડે રઝળતે હોય? ન હોય, પણ માતાના દુષ્ટ સ્વભાવના કારણે વનવગડે રખડવાને પ્રસંગ આવ્યો, એમ કરીને રડે છે. પ્રધાનના મુખેથી વાત સાંભળી અને રત્નાવતી માતાની આવી દશા જોઈને જિનસેનકુમારને દયા આવી. એની આંખમાંથી આંસુ સરી પડયા. હવે જિનસેનકુમાર એ કઢવાળી સ્ત્રીને પિતાની પાસે લાવીને શું કહેશે ને શું બનશે તે અવસરે. Page #998 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૧૦૧ કારતક સુદ ૧૧ ને શુક્રવાર તા. ૧૦-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણાસાગર, વિશ્વવત્સલ, અનંતજ્ઞાની ભગવતે જગતના જીના એકાંત હિત માટે ઉપદેશ આપતા ફરમાવે છે કે હે ભવ્ય છે ! તમને આત્મસાધના કરવાને અમૂલ્ય અવસર માનવભવ મળે છે તેને તમે વધાવી લે, કારણ કે દેવલેકમાં આત્મસાધના કરી શકાતી નથી. નરક તથા તિર્યંચના ભાવ એ તે અંધારી રાત્રી જેવા છે, કારણ કે ત્યાં જીવને તત્વને પ્રકાશ મળતું નથી. માત્ર મનુષ્યભવમાં તત્વજ્ઞાનને પ્રકાશ મળે છે. માટે વિચાર કરે કે હું નરક-તિર્યંચાદિ અંધકારના ભવે વટાવીને કે સરસ અજવાળાને અવતાર પામે છું. હવે જે હું અહીં ભાન ભૂલું તે મારી કેવી દુર્દશા થાય? કહેવાય છે ને કે રવિને ભૂલેલે માનવી દિવસ ઉગતા ઠેકાણે આવે પણ દિવસના ભૂલેલા માનવીને તે રાત્રિ પડતા અંધારે અથડાવવાનું જ થાય ને? એમ નરક તિર્યંચના ભવ અમાસની અંધારી રાત્રિ જેવા મળ્યા હતા. ત્યાં ભલે અથડા પણ દિવસ સમાન મનુષ્યભવ મળે છતાં જે ભાન ભૂલીને મેહમાં પડીશ તે પછી ભભવમાં અથડાયા સિવાય બીજું શું થશે? કદાચ કયારેક મનુષ્યભવ મને મળ્યો હશે તે વીતરાગ પ્રભુનું શાસન નહિ મળ્યું હોય તેથી ધર્મારાધના નહિ કરી હેય. બસ, ખાવું, પીવું, ખેલવું ને પરિગ્રહના પિટલા ભેગા કરવા આ બધું કર્યું હશે તેથી હું ભાવમાં ભમું છું, પણ આ ભવમાં તે મને વીતરાગ પ્રભુનું શાસન મળ્યું છે. અહીં ખાવાને બદલે તપ કર્યું, પરિગ્રહના પિટલ ભેગા કરવાને બદલે દાન દઉં', ભેગ ભેગવવાને બદલે બ્રહ્મચર્યનું પાલન કરું, બીજા વ્રત નિયમ અંગીકાર કરું, મેહનિદ્રામાં પિઢવાને બદલે અનિત્ય, અશરણ વિગેરે બાર ભાવનાઓ, મૈત્રી આદિ ચાર ભાવનાઓ તેમજ સવેગ અને વૈરાગ્યની ભાવનામાં રમણતા કરું, પાપસંજ્ઞાઓ ઉપર કાપ મૂકી ધર્મારાધના કરવાને મને કે સુંદર અવસર મળે છે તેને હું સાર્થક કરી લઉં. માનવભવના ઘેરા અવસર માટે એ ઉચિત છે કે કષાય ન કરું, ધર્મ ન પણ ધર્મ વિશેષ કરું, કારણ કે પૂર્વભવમાં ધર્મ નથી કર્યો તેથી જ દુખ આવ્યું છે. હવે આ ભવમાં ધર્મની વિશેષ આરાધના કરવાને સેનેરી સુઅવસર કહેવાય, તે પછી મારે ધર્મ શા માટે છેડે જઈએ? અહીં તે ધર્મની વિશેષ આરાધના કરી લેવી જોઈએ. દુર્ગતિઓમાંથી માંડ માંડ મારો છૂટકારો થયો ને માનવભવ મળ્યો છે તે આ ભવમાં ક્રોધ, માન, માયા, લેભ વિગેરે કષાયને નિગ્રહ કરીને ક્ષમા, નમ્રતા, લઘુતા, સરળતા અને નિસ્પૃહતા વિગેરે ગુણે કેળવવાના છે. અધમ ભમાં જે કર્યું તે અહીં કરવાનું હોય? ના. આવા ઉંચા ભવમાં તે ઊંચા કર્તવ્ય જ કરાય ને ? માટે ક્રોધાદિ પર કાપ મૂકી ક્ષમાદિ ઉંચા કર્તવ્યો બજાવું. વાતવાતમાં ક્રોધ આવે છે તેના બદલે વાતવાતમાં ક્ષમા લાવું. વાતે વાતે માન આવે છે એના બદલે નમ્રતા, Page #999 -------------------------------------------------------------------------- ________________ ', શારદા સુવાસ ૯૩૪ લઘુતા રાખુ. માયા મૂકી સરળતા-નિખાલસતા કેળવુ, બહુ વસ્તુએની જરૂરિયાતેના લાભ-તૃષ્ણા, આસક્તિના બદલે જરૂરિયાત ઘટાડી નાંખુ ને આત્મતૃપ્તિના આનંદ માણુ ને મારા આત્માનું કલ્યાણુ થાય તેવા માર્ગ પકડી લઉં.... આ માનવભવ એવી વિશિષ્ટ બુદ્ધિશક્તિનો અવતાર છે કે જે શક્તિ અસ`ખ્ય જીવજંતુ અને જનાવરને નથી મળી. આ વિશિષ્ટ બુદ્ધિશક્તિના સેનેરી સુઅવસર મળ્યા પછી એને ઉચિત એ બુદ્ધિશક્તિના વિશિષ્ટ ઉત્તમ ઉપયોગ કરી લેવા જોઇએ. તે મને મળેલી આ બુદ્ધિશક્તિથી તુચ્છ, જડ પદાર્થોં મેળવવાના મનેારથા કરવાનું અને એને મેળવવાની યેાજના ઘડવાના વિચારો કરવાનું કામ અધ કરીને અરિહંત, અને સિદ્ધ ભગવાનના અનેકાનેક ગુણુનુ સ્મરણુ કરું, આત્મા માટે હૈય–ઉપાદેયની વિચારણા કરુ, સČજ્ઞ ભગવંતે કહેલા છત્ર-અજીવાદિ તત્ત્વ, સ્યાદ્વાદાદ્વિ સિદ્ધાંત તથા સમ્યગ્દનાદિ મેાક્ષમાર્ગનું ચિંતન કરું, ઉત્તમ ચારિત્ર માર્ગ અંગીકાર કરવાના મનેરથા ઘડું અને જલ્દી આત્માના ઉદ્ધાર થાય તેવી ચેાજનાએ ઘ ું. આ રીતે મહાન પુણ્યદયે મળેલા માનવભવના સાનેરી સુઅવસરને એળખી આત્મિક ગુણેાની સાધના કરવામાં આવે તા ભવના ફેરા ટળી જાય. જેમને જલ્દી ભવભ્રમણા ટાળી મેક્ષ મેળવવાની લગની લાગી છે એવા સતી રામતી પાતાના શિષ્યા પરિવાર સાથે ગરવા ગિરનાર ગઢ ઉપર જ્યાં મહાન વિભૂતિ, તીથકર નેમનાથ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવ્યા. તેમનાથ પ્રભુના દર્શન કરવાના ઉમગ હતા એટલે ચઢતા વાર ન લાગી. કોઇ પણ કાર્ય કરવુ... હાય તા તેમાં ઉમંગ જોઇએ. જો ઉમંગ હેાય તે અઘરામાં અઘરું કાય' સહેલુ' બની જાય છે અને જો તેમાં ભ્રમ'ગ કે રસ નથી હતા તે સહેલુ કા પણ અઘરું બની જાય છે. તે રીતે રાજેમતીને પણ ભગવાનના દર્શન કરવાના તલસાટ હતેા, અંતરમાં મગ હતા એટલે ખીલકુલ થાક ન લાગ્યેા. તે ભગવાન પાસે પહોંચી ગયા ને ખૂબ ભાવપૂર્વક પ્રભુને વંદન કર્યાં. પ્રભુને વંદન કરીને હૈયું હરખાઇ ગયુ.. પ્રભુના દર્શન કરતા એના અંતરમાં અલૌકિક આન'દના ઉભરા આવ્યા. નૈમનાથ પ્રભુના દર્શન કરતા રાજેમતીનુ હૈયું જો આટલું બધુ હરખાતુ હાય તે તેનું કારણ તેમનાથ ભગવાન પ્રત્યેના અનન્ય પ્રેમ છે. આજના માણસા પ્રેમ કરે છે પણ એ પ્રેમ નથી પણ મેહુ છે. મેહ અને પ્રેમમાં ફેર છે. અનન્ય પ્રેમની ખાખતમાં અનેક દાખલાઓ છે. સીતાજીને રામચ'દ્રજી પ્રત્યે અનન્ય પ્રેમ હતા એટલે તે રામની સાથે વનમાં ગયા. ત્યાં કપટ કરીને રાવણ તેને ઉઠાવી ગયા ને લંકાની બહાર અશેકવાટિકામાં રાખ્યા. ત્યાં રાવણ રાજ એની પાસે આવીને ધમકી આપતા ને ઝરીના વસ્ત્રો, કિંમતી રત્નાના આભૂષણા, મેવા-મિષ્ટાન્નના થાળ મોકલાવીને પ્રલેભના પણ ખૂબ આપતે, છતાં સીતાજીના હૃદયમાં રામ પ્રત્યેના Page #1000 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ પ્રેમ એ છે કે ન હતું, એને મન રામ વિના બધું શૂન્ય હતું. સીતાજીના શુદ્ધ પ્રેમના કારણે રામ સીતાજીને શોધતા શોધતા છેક લંકામાં આવ્યા. આવી રીતે રુકિમણીને પણ અનેક પ્રકારના કષ્ટો આપવામાં આવ્યા અને પ્રભુને પણ ખૂબ આપવામાં આવ્યા છતાં રુકિમણીને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અડગ રહ્યો હતે. એ અનન્ય પ્રેમને મહિમા હતા. જે અનન્ય પ્રેમ ન હોય તે થોડે ભય કે પ્રલેભન મળે ત્યાં જીવન બદલાઈ જાય છે. જે પ્રેમમાં કેવળ વિષય ભેગની જ લાલસા છે તે અનન્ય પ્રેમ નથી કહેવાતે. વિષય સુખજન્ય પ્રેમ વિષય સુખ મળતું બંધ થતા નાશ પામે છે. પરદેશી રાજા અને સૂરીલંતા રાણીને કે પ્રેમ હતે? પણ પરદેશી રાજા ધર્મ પામ્યા, અને સૂરિકંતાનો વિષય સુખ મળતું બંધ થઈ ગયું એટલે સૂરીલંતાએ જાણ્યું કે હવે આ પતિ મારે શું કામ છે? પિતાને સ્વાર્થ પૂરો થયે એટલે સૂરીમંતા રાણીએ પરદેશી રાજાને ઝેર આપ્યું. આ સાચે પ્રેમ ન કહેવાય. આજે સંસારમાં જ્યાં સુધી પતિ ખૂબ કમાતે હેય ને પત્નીને સુખ આપતે હેય ત્યાં સુધી ખમ્મા ખમ્મા કરે છે પણ જ્યારે માં પડે ને કમાતે બંધ થાય ત્યારે શું થાય તેને ઘણને અનુભવ છે. આ પ્રેમ એ પ્રેમ નથી પણ એહ છે, સંસારને સ્વાર્થ છે. રામતીના હૃદયમાં અરિષ્ટ નેમિનાથ ભગવાન પ્રત્યે જે પ્રેમ હતું તે અનન્ય પ્રેમ હતું. તેને આ પ્રેમ માત્ર આ જ ભાવથી ન હતે પણ આઠ આઠ ભવથી ચાલ્યો આવતે હતે. જે રાજેમતી વિષયસુખની લાલસાથી જ નેમનાથ ભગવાન પ્રત્યે પ્રેમ ધરાવતી હેત તે તે નેમકુમાર તેરણદ્વારેથી પાછા ફર્યા ત્યારે જ એને પ્રેમ તૂટી જાત અને તે બીજા કેઈ રાજકુમારને પિતાનું પ્રેમપાત્ર બનાવી લેત. નેમકુમાર પાછા ફર્યા પછી એના માતાપિતાએ બીજે લગ્ન કરવા માટે એને ઘણું સમજાવી હતી છતાં એણે લગ્ન કર્યા નહિ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે રામતી નેમનાથ ભગવાન પ્રત્યે માત્ર વિષયસુખની લાલસાથી પ્રેમ કરતી ન હતી પણ એને સ્વાભાવિક અનન્ય પ્રેમ હતે. પતિ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતી કુલાંગનાઓ વિષયસુખને માટે જ પતિ સાથે પ્રેમ કરતી નથી પણ તેમનામાં પતિ પ્રત્યે સહજ પ્રેમ હોય છે અને એ જ કારણે તે પ્રેમ અનન્ય પ્રેમની સીમા સુધી પહોંચે છે. મહાન સતી રામતીએ પિતાના અનન્ય પ્રેમપાત્ર અરિષ્ટનેમિનાથ ભગવાનના માર્ગનું બરાબર અનુસરણ કર્યું. જેમકુમાર તેરણદ્વારેથી પાછા ફરીને દ્વારકા ગયા ને પિતાના મહેલમાં રહીને એક વર્ષ સુધી વષીદાન દીધું ને પછી દીક્ષા લીધી તે રાજેસતી પણ ત્યાં સુધી અનાસક્ત ભાવે ઘરમાં રહી અને પછી તેણે પણ ભગવાને બતાવેલા ત્યાગમાર્ગે પ્રયાણ કર્યું. જે મોક્ષપદને પામવા માટે ભગવાન પ્રયત્નશીલ હતા તેને માટે રામતી પણ પ્રયત્નશીલ હતા. આ પ્રમાણે ભગવાનનું પદાનુશમન કરતી રાજમતી ભગવાનના દર્શન કરવા માટે ભગવાનની સેવામાં હાજર થઈ. આજે એના દિલમાં એ આનંદ અને ગૌરવ Page #1001 -------------------------------------------------------------------------- ________________ ક શારદા સુવાસ હતું કે આજે મેં મારા ભગવાનને માર્ગનું અનુસરણ ન કર્યું હતું તે મને આજે ભગવાનને મુખ બતાવતા પણ સંકોચ થાત. હું આજે દર્શન કરવા આવી છું તે આવી શકત નહિ, પણ મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે તેથી મને કેઈ જાતને ભય કે સંકેચ થતું નથી પણ ભગવાનને જોઇને હૈયામાં આનંદની ઊર્મિઓ ઉછળે છે. આવા હર્ષથી પ્રસન્ન બનેલી રામતીને ઘણા સમયથી ભગવાનના દર્શનની ઝંખના હતી તે પૂર્ણ થતાં અપૂર્વ આનંદ થયો. તેના સાડા ત્રણ કોડ મરાય વિકસિત થયા. તેમણે પિતાની શિષ્યાઓની સાથે ભગવાનને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને પછી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. રાજેમતને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું હતું, તેથી તે જાણતા હતા કે મારે ભગવાનની સાથે આઠ આઠ ભવથી સબંધ છે. આઠ આઠ ભવની અમારી પુરાણ પ્રીત છે, તેથી પ્રાર્થના કરતા કહે છે પ્રભુ! પૂર્વના આઠ ભવમાં મારા ઉપર આપની જે કૃપા રહી છે તેનાથી વિશેષ કૃપા આપે આ નવમા ભાવમાં કરી છે. આઠ ભવેના પ્રેમમાં તે વિયેગાદિના અનેક કષ્ટ સહન કરવા પડયા છે. એવા પ્રેમમાં રહેવાથી તે જન્મ મરણના દુઃખો ભેગવવા પડે છે, માટે આપણું પૂર્વ પ્રેમને સુદઢ અને શાશ્વત બનાવવા આપે તેરણદ્વારે આવીને મને જાગૃત કરી છે. પ્રભુ ! મને સંયમના પથે વાળવા માટે જ આપ મથુરામાં પધાર્યા હતા પણ જ્યાં સુધી આપનું આ કાર્ય મારી સમજણમાં હેતું આવ્યું ત્યાં સુધી મેં ખૂબ ઝુરાપ કર્યો. આપને ખૂબ એલંભા દીધા કે જેમકુમાર ! તમને પશુની દયા આવી ને મારી દયા ન આવી? તમે મને એક વાર મળવા પણ ન આવ્યા? હું તમને દીક્ષા લેવામાં આડી ન આવત. જ્યારે મને આપના કાર્યનું મહત્વ સમજાયું ત્યારે મને ખૂબ આનંદ થયે, અને મેં આપની સાથેના મારા પ્રેમને અવિચળ બનાવવા માટે આપે જે માર્ગ અપનાવ્યું અને તેરણદ્વાર સુધી પધારીને જે માર્ગ અપનાવવાની સૂચના આપી હતી તે જ માર્ગ મેં અપનાવ્યો છે, તે હે દીનદયાળુ ! કરૂણસિંધુ ભગવાન ! હવે કૃપા કરીને મને આપ એ ઉપદેશ આપે અને એવા આશીર્વાદ આપે કે મારે સંયમમાર્ગ સુગમ બને અને હું મેક્ષગતિને શીધ્ર પ્રાપ્ત કરી શકું કે જ્યાં પહોંચવાથી મારે પ્રેમ હંમેશ માટે સ્થાયી બની જાય. રાજેમતીની ભાવભરી પ્રાર્થના સાંભળીને તેમનાથ ભગવાને મધુર શબ્દથી કહ્યું છે સતી રામતી ! તમે જે સંયમ માર્ગ અપનાવ્યા છે તે માર્ગ પર દઢ રહેવું. તેમાં પ્રમાદ ન કર. એ જ જલદી મેક્ષ પ્રાપ્ત કરવાને ઉપાય છે. હું જાણું છું કે તમે સંયમની આરાધના રૂડી રીતે કરી રહ્યા છે ને આગળ પણ કરશે તે પણ હું જાણું છું, છતાં પણ તમારે પૂછવાથી મેં તમને સંયમ માર્ગ પર દૃઢ રહેવાની જે સાવધાની આપી છે તે આપના પરિવાર તેમજ બીજા છ માટે હિતકર થશે એ દષ્ટિથી આપી છે. ભગવાનની Page #1002 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ અમૃતવાણી સાંભળીને સતી સાધી રાજેમતી ગદ્ગદ્ર બની ગયા. તેમના નેત્રે ભગવાનના દર્શન કરતા અતૃપ્ત જ રહ્યા. શ્રમણ રામતી મિનાથ ભગવાનની વાણી સાંભળીને કે એમના દર્શન કરીને બેસી ન રહ્યા. ભગવાને કહ્યું કે તમારું કલ્યાણ થઈ જશે એટલે હવે મારે કંઈ પુરૂષાર્થ કરવાની જરૂર નથી એમ નહિ પણ તેઓ ઉગ્ર તપ અને સંયમની આરાધના કરવા લાગ્યા. રહનેમિ પણ જેમતીના અંકુશરૂપી વચનથી સંયમમાં સ્થિર થઈને ઉગ્ર તપ અને સંયમની આરાધના કરવા લાગ્યા. તેનાથી શું બન્યું તે વાત ભગવંત કહે છે. डग्गं तवं चरित्ताण, जाया दोण्णि वि केवली । सब कम्म खवित्ताणं, सिद्धि पत्ता अणुत्तरं ५०॥ રાજેમતી અને રહનેમિ એ બંને આત્માએ ઉગ્ર તપશ્ચર્યા અને સંયમની આરાધના કરવાથી ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાની બન્યા. કેવળજ્ઞાન પામ્યા પછી ઘણાં સમય સુધી લેકેને ધર્મને બેધ આપીને તાર્યા. કંઈક ને ધર્મના માર્ગે ચઢાવ્યા અને છેવટે શેષ અઘાતી કર્મોને ક્ષય કરીને ઉત્તમ એવી સિદ્ધગતિને પામ્યા. તેમાં રાજમતી ભગવાન અરિષ્ટનેમિનાથથી ચેપન (૫૪) દિવસ પહેલાં મેક્ષ પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. બંધુઓ! સ્ત્રી જાતિ સહેજે કેમળ હોય છે. સ્ત્રીની શક્તિને સૂર્ય લજજાના વાદળેથી ઘેરાયેલે હેય છે. સ્ત્રીનું ઐશ્વર્ય ભયથી વિંટળાયેલું હોય છે, પણ એ કયાં સુધી સમય ન આવે ત્યાં સુધી. સમય આવે ત્યારે લજજાના વાદળો વિખરાઈ જાય છે, કે મળતા પ્રચંડતામાં પલટાઈ જાય છે અને તેજસ્વી સૂર્ય ઝળહળી ઉઠે છે. ત્યાં જગતનું સર્વ બળ હારી જાય છે. પુરૂષ શક્તિને આવેશ પૂરો થઈ એાસરી જાય છે અને આખરે એ સ્ત્રી શક્તિનો વિજય થાય છે. આપણું અધિકારમાં એવું જ બન્યું. રહનેમિ ગીશ્વર હતા, આત્મધ્યાનમાં મસ્ત રહેનારા હતા પણ કગે એમના અંતરમાં વિકારવાસનાને અંકુરો પેદા થયે. તેને નિર્મૂળ કરવા માટે સતી રામતીનું તપોબળ, નિર્વિકારતા ધૈર્ય અને પરાક્રમે મહત્વને ભાગ ભજવ્યું. આ તેમના આત્મ ઓજસની પ્રતીતિ છે. ધન્ય છે આવા પવિત્ર આત્માઓને ! રાજેમતી અને રહનેમિ મેક્ષમાં ગયા. તેમનાથ ભગવાન તે મેક્ષે જવાના જ છે. હવે છેલ્લી ગાથામાં ઉપસંહાર કરતાં ભગવાન કહે છે एवं कर ति सबुद्धा, पंडिया पवियक्खणा। विणियट्टन्ति भोगेसु, जहा से पुरिसोत्तमो तिबेमि ॥५१॥ જેમ તે પુરૂષશ્રેષ્ઠ રહનેમિએ વિષયભેગથી મનને શીધ્ર હઠાવી લીધું તેમ વિચક્ષણ અને તત્ત્વજ્ઞ પુરૂષે પણ વિષય ભેગેથી નિવૃત થઈને પરમ પુરૂષાર્થ કરે. જેમને જલદી Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮ શારદા સુવાસ આત્માનું કલ્યાણુ કરવુ હાય તેમણે આવા પુરૂષા કરવા જોઈ એ, એમ ભગવાને કહ્યું છે આપણા બાવીસમા અધ્યયનના અધિકાર આજે સમાપ્ત થાય છે, પૂ ઘાસીલાલજી મહારાજ સાહેછે આ અધ્યયનની ટીકામાં લખ્યું છે કે રાજેમ અને રહનેમિનું આયુષ્ય નવસાને એક (૯૦૧) વતુ હતુ. તેમાં અનેપ્રે (૪૦૦) ચારસો વર્ષે તા ગૃહસ્થ પર્યાયમાં વ્યતીત કર્યાં. એક વર્ષે છદ્મસ્થ અવસ્થામાં ગયું અને પાંચસે (૫૦૦) વર્ષી કેવળી પર્યાયમાં સમાપ્ત કર્યાં. નેમનાથ ભગવાને ભૂમંડળ ઉપર વહાર કરતા કરતા ભવ્ય જીવેરૂપી કમળાને સૂર્યની માફક વિકસિત કર્યો. ઉત્તમ ક્ષમાદ દશ પ્રકારના ધમ'ના ઉપદેશ આપ્યા અને પેાતાના વિહારથી દશે દિશાઓને પવિત્ર કરી. પ્રભુ રાખ, ચક્ર આદિ લક્ષણેાના ધારણ કરનાર હતા. તેમના શરીરની કાન્તિ મેઘની પ્રભા જેવી નીલરંગી હતી. શરીરની ઉંચાઈ દશ ધનુષ્યની હતી. ભગવાનને અઢાર હજાર સાધુએા હતા, ચાલી હજાર સાધ્વીએ હતી, એક લાખ એગણાતેર હજાર, નવસા નવ્વાણુ શ્રાવકા હતા. ત્રણ લાખ ને છત્રીસ હજાર શ્રાવિકાઓ હતી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રભુએ આ ભૂમ'ડળ ઉપર સાતસેા વર્ષીમાં ફકત ચાપન દિવસ આછે વિહાર કર્યાં. અંતમાં રૈવતક પર્વત ઉપર પધારીને પાંચ (૫૦૦) સાધુએની સાથે એક માસનુ અનશન કરીને આ વિનશ્વર શરીરના ત્યાગ ક અને સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. ભગવાન જ્યારે મેક્ષમાં પધાર્યા ત્યારે સઘળા ઇન્દ્રોએ જય જય શબ્દ કર્યો. આ પ્રમાણે પ્રભુએ એક હજાર વનું આયુષ્ય સમાપ્ત કરીને સિદ્ધિ પદને પ્રાપ્ત કર્યું. તૈમનાથ ભગવાનના ખીજા ભાઈનું નામ રહેનેમિ, ત્રીજા ભાઇનું નામ સત્યનેમિ અને ચેાથા ભાઇનું નામ દૃઢમિ હતું. એ ત્રણે ભાઈએ પણ મુક્તિને પામ્યા છે. આ પ્રમાણે આ રીતે આપણા ખાવીસમા અધ્યયનના અધિકાર આજે પૂ થયા. હવે થાડીવાર ચરિત્ર કહું છું. ચરિત્ર કે।ડવાળીબાઈને ધક્કા મારતા જોઈને જિનસેનકુમારે પૂછ્યું, તમે આ દુ:ખી ખાઇને શા માટે આમ હેરાન કરે છે! એ કાણુ છે? ત્યારે પ્રધાને કહ્યું. એ તમારી માતા રત્નવતી છે, ત્યારે જિનસેનકુમારે કહ્યુ તમે એને મારો નહિં. મારી પાસે લઇ આવે, પ્રધાને કહ્યું કુંવરજી ! એના રોગ ચેપી છે. તેમાંથી માથુ ફાટી જાય એવી દુધ નીકળે છે, માટે તમે એને જવા દે, પણ જિનસેનકુમાર માન્યા નહિ અને પેાતાની પાસે ખેલાવીને આટલા બધા માણસોની વચમાં પૂછ્યું. માતાજી ! તમને આવા રોગ કયાંથી થયા ? તમારી આવી દશા કેમ થઈ તમને આવુ દુ:ખ કયાંથી આવ્યુ તે મને કહેા. નમ્ર ભાવસે રાણી બેાલી, સુના કુંવર ગુણધામ, મૈં' ને સતીકો બહુ દુઃખ દીના, ત્રાસ પા હું તામ, Page #1004 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૯૩૯ જિનસેનકુમારે આ પ્રમાણે પૂછયું એટલે રનવતીની આંખમાં દડદડ આંસુડા સરી પડ્યા અને અત્યંત નમ્ર બનીને કહે છે તે મારા ગુણવાન હાલ દીકરા! મારા કર્મો મને દુઃખી કરી છે. મારી મોટી બહેન જિનસેના જે પવિત્ર સતી છે, જેના દર્શનથી માણસના દુઃખ ટળી જાય છે એવી સતીને મેં દુઃખ દેવામાં બાકી રાખી નથી. મેં મહારાજાને ભેટી રીતે ચઢાવીને એને મહેલમાંથી કઢાવી જંગલમાં એકલી, એનું પટ્ટરાણી પદ છીનવી લીધું. આવા મેં એને દુઃખ દીધા. એથી ન પડ્યું તે મેં તારા ઉપર ઈર્ષા કરવામાં પણ બાકી રાખી નથી. એથી અધિક તારી પત્ની મદનમાલતીને મેં સમુદ્રમાં નંખાવી દીધી. એનું શું થયું હશે? દીકરા? આ બધા મારા પાપ મને ફૂટી નીકળ્યા છે. તેના કારણે હું આવી દુઃખી બની ગઈ છું. હું આ નગર બહારના જંગલમાં રખડતી હતી ત્યાં મને ખબર પડી કે જિનસેનકુમાર આવ્યા છે એટલે મને થયું કે એની માતા જિનસેના રાણે પણ દીકરાનું સ્વાગત કરવા આવ્યા હશે. તે હું એ પવિત્ર આત્માઓના દર્શન કરીશ ને મારી ભૂલની એમની પાસે ક્ષમા માંગીશ તે મારા મનને ભાર હળવો થશે ને મારા પાપ દૂર થશે. એવા ભાવથી બેટા! હું અહીં આવી છું. રત્નાવતીના આ શબ્દો સાંભળીને જિનસેનકુમારનું હૃદય પીગળી ગયું. અપકાર પર પણ ઉપકાર કરતી મદનમાલતી":- રત્નાવતીની બધી વાત તંબુમાં બેઠેલી ચંપકમાલા, મદનમાલ અને કમલાએ સંભાળી. સૌના મનમાં એમ છે કે મદનમાલતીને સમુદ્રમાં ફેંકી દીધી પછી એને પત્તો લાગ્યું નથી એટલે મરી ગઈ હશે, પણ સાથે આવી છે એ કેઈને ખબર નથી. ત્યાં શું બન્યું? મદનમાલતી રાજકુમારી વીજળીના ઝબકારાની જેમ એકદમ તંબુમાંથી બહાર નીકળીને જિનસેનકુમારને કહે છે સ્વામીનાથ! આપની માતા હોય તે હું આ કઢને રેગ મટાડી દઉં. મને શ્રદ્ધા છે કે હું એને રોગ મટાડી શકીશ. મદનમાલતીને જોઈને મહારાજા, પ્રધાન અને પ્રજાજને બધાને એકદમ આશ્ચર્ય થયું કે આને તે રત્નાવતીના માણસેએ સમુદ્રમાં ફેંકી દીધી હતી ને અહીં જીવતી કેવી રીતે આવી? શું ભૂત તે નહીં થઈ હોય ને ? (હસાહસ) અત્યાર સુધી સી જિનસેનકુમાર સામે જોતા હતા. હવે સૌ કુમાર સામે જોવાનું છોડીને મદનમાલતીને જોવા લાગ્યા. જુઓ, મદનમાલતી પણ કેવી પવિત્ર સતી છે! જે રત્નાવતીએ પિતાના ઉપર આવે જુલમ ગુજાર્યો હેય એના સામું જોવાનું મન થાય? છતાં પિતાને સમુદ્રમાં ફેંકી દેનાર રનવતીનું દુઃખ જોઈને એનું હૃદય પીગળી ગયું અને પતિ પાસે રોગ મટાડવાની આજ્ઞા માંગી. દયાળુ જિનસેનકુમારે એને રજા આપી એટલે મદનમાલતીએ શુદ્ધ પાણી મંગાવીને પિતાના હાથમાં પાણી લઈ આંખ બંધ કરીને પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ! હે મારા શાસનના દે ! મેં આજ દિન સુધી મારા પતિ સિવાય બીજા કેઈ પણ પુરૂષની મનથી પણ ઈચ્છા ન કરી હોય તે આ કેહને રેગ મટી જજે. એમ કહીને મદનમાલતીએ નવતી ઉપર પાણી છાંટયું. જેવું પાણી Page #1005 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શારદા સુવાસ છાંટયું કે તરત એને કોઢને રોગ મટી ગયે. એના આંગળા, કાન અને નાક ખરી ગયા હતા તે બધા પાછા હતા તેવા થઈ ગયા ને એની કાયા કંચનવણી પહેલા જેવી હતી તેવી બની ગઈ. આ ચમત્કાર જોઈને લેકે મદનમાલતી સતીને યજયકાર બેલાવવા લાગ્યા. જ્ય હે, વિજય હે પવિત્ર સને ! રનવતીને રોગ મટયે ને નવું જીવન મળ્યું તેથી અપૂર્વ આનંદ થયે. દુખ દેનાર પ્રત્યે કરૂણુ” – આકાશમાંથી દેએ પણ મદનમાલતી સતી ઉપર પુપની વૃષ્ટિ કરી અને જય હે, વિજય હે પવિત્ર શીલવતી સતીને! એવી ઉર્દૂષણ કરવા લાગ્યા. રાજા અને પ્રજા બધા સતી મદનમાલતીના બે મેઢે વખાણ કરવા લાગ્યા કે ધન્ય છે આવી સતીને! એણે આપણું ઉપર મહાન ઉપકાર કર્યો છે, જે એણે રેગ મટાડ્યો ન હોત તે આ રનવતી આખા નગરમાં ચેપી રોગ ફેલાવત ને આપણે બધા હેરાન હેરાન થઈ જાત. આ રીતે મદનમાલતની ખૂબ પ્રશંસા કરી. ત્યાર પછી જયમંગલ મહારાજા જિનસેનકુમારને કહે છે બેટા! અત્યારે શુભ મુહુર્ત ચાલી રહ્યું છે માટે હવે તમે મોડું ન કરે. આપણે જલ્દી કંચનપુરમાં પ્રવેશ કરી જઈએ, ત્યારે જિનસેનકુમારે કહ્યું પિતાજી ! હું આવવા તૈયાર છું પણ મારી એક શરત મંજુર કરે રાજાએ કહ્યું-શું? ત્યારે જિનસેનકુમારે કહ્યું આ મારી માતાને તમે સાથે લઈ લે તે હું આવીશ. નહિતર મારે નથી આવવું. રાજા, પ્રધાન અને પ્રજાજને કહે છે હે કુમાર ! તમે કાલના દિવસે ભૂલી ગયા? આ રનવતીએ તમને અને તમારી માતાને કેટલા હેરાન કર્યા છે, કેવા દુઃખ દીધા છે. હવે એને રાજમહેલમાં લઈ જવા જેવી નથી. તમારી રાણીએ એને કઢને રેગ મટાડ્યો એ ઘણું છે. હવે એના કર્મો એ ભેગવશે, પણ દયાળુ જિનસેનકુમાર કહે તમે બધા એવું ન બોલે. એક વખત માણસ ભૂલ કરી બેસે પણ એની ભૂલનું ફળ મળી ગયા પછી માણસ સુધરી જાય છે. સદા એ નથી રહેતું. અમે રાજમહેલમાં સુખ ભેગવીએ અને મારી માતાની આ દશા? મેરી માતા ફિરે ભટકતી, યહ મુઝકે ન સહાય, રત્નાવતી પડી ચરણેમેં, રહી અપરાધ ખમાય. હું સુખ ભોગવું અને મારી માતા, મારો ભાઈ બધા ભૂખ્યા ને તરસ્યા વનવગડામાં ભટકતા ફરે, દુઃખ વેઠે, આ મારાથી કેમ જોવાય ? હું આ સહન નહિ કરી શકું, માટે એને તમે સાથે લઈ લે. રત્નાવતીને પિતાની ભૂલને પૂરેપૂરે પશ્ચાતાપ થઈ રહ્યો છે. એ જિનસેનકુમારના ચરણમાં પડીને પિતાના પાપને પશ્ચાતાપ કરતી ભૂલની માફી માંગી રહી છે. રામસેન પણ જિનસેનના ચરણમાં પડ્યો અને મા દીકરે બંને કહે છે ખરેખર ! આ દુનિયામાં ઉપકાર ઉપર સૌ ઉપકાર કરે છે, એમાં બહુ મોટી વાત નથી પણ જે અપકાર ઉપર ઉપકાર કરે છે તે તે દેવ છે. મારા દીકરા! તું તે દેવ છે દેવ મેં તને, તારી Page #1006 -------------------------------------------------------------------------- ________________ ભેગા શારદા સુવાસ માતાને અને તારી પત્નીને કેટલા દુઃખ દીધા છે એ તે હું જ જાણું છું ને ખીજા ભગવાન જાણું છે. આ જગ્યાએ ખીન્ને દીકરા હાય તે સામે પણ ન જુએ, ત્યારે તારી પત્નીએ તેા મને કાઢના રોગ મટાડ્યો ને તુ' મને રાજ્યમાં લઈ જવાનુ કહે છે. ધન્ય છે દીકરા તને ! અને તારી જનેતાને ! આમ રત્નવતી અને ામસેન જિનસેનકુમારના ગુચ્ ગાવા લાગ્યા અને જિનસેનના ચરણમાં પડીને માફી માંગવા લાગ્યા, ત્યારે જિનસેનકુમાર કહે છે માતાજી ! તમે મને પગે ન લાગેા. હું તે ગમે તેમ તોય તમારા દીકરો છુ. મને પગે લાગીને મારા માથે ભાર વધારો નહિં. હું તમને પગે લાગવા ચેગ્ય છું. એમ કહીને રત્નવતીને શાંત કરી. રાજાને રત્નવીને સાથે લઈ જવાની બિલકુલ ઈચ્છા નથી પણ જિનસેનકુમાર માનતા નથી એટલે રાજાએ એને સાથે લેવાની હા પાડી, પછી જિનસેનકુમાર શહેરમાં જવા તૈયાર થયા. જયમ'ગલ મહારાજા અને જિનસેનકુમાર હાથીની અ’ખાડીએ બેઠા. તે હજારા યાચકાને દાન દેતા જાય છે. ખૂબ ઠાઠમાઠથી એમની સવારી ક ંચનપુરની મધ્યમાં આવી. નગરજના જિનસેનકુમારને જયજયકાર એલાવવા લાગ્યા. ધન્ય છે જિનસેન કુમારને ! જેવા જિનસેના મહારાણી છે એવા જ એમના પુત્ર છે. આ તે દીકરી નથી પણ દેવ છે દેવ કે અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કર્યાં છે. આ કુમાર હજારો જીવન રક્ષણદાતા બનશે. આ કુમાર ! તમે ઘણું જીવા, તમે દીર્ધાયુષ અનેા. એમ કહીને આશીર્વાદ આપવા લાગ્યા. હજારા લેાકોના આશીર્વાદ લેતા જનસેનકુમારની સ્વારી આખા ગામમાં ફ્રીતે રાજમહેલમાં આવી. જિનસેનકુમારને એની માતાના દર્શન કરવાના તલસાટ જાગ્યા છે, હવે જલદી મારી માતાના દન કરું. હવે કુમાર માતાના મહેલે જશે ને માતાને કેવા આનંૐ થશે તે અવસરે. વ્યાખ્યાન ન. ૧૦૨ કારતક સુદ ૧૪ ને સેામવાર તા. ૧૩-૧૧-૭૮ સુજ્ઞ ખ ધુઆ, સુશીલ માતા ને બહેન! અનંત કરૂણાના સાગર, વિશ્વ વંદનીય, જગતઉદ્ધારક, અનંત ઉપકારી તીર્થંકર ભગવંતાએ જગતના જીવાના ઉદ્ધાર માટે આગમ વાણી પ્રકાશી. જન્મ-જરા અને મરણના દુ:ખાથી છૂટવા માટે ભગવાને કેવા રૂડો ને સરળ માગ બતાવ્યા છે. માની લે કે આપણે કાઈ ગામ અથવા કોઈ સ્થાને જવું હાય ત્યારે કોઈ ઉપકારી માણસ આપણુને ટૂંકા ને સરળ માર્ગ બતાવી કે તે આપણે સહેલાઈથી પહેાંચી જઇએ ને? અને સાચા માર્ગ ન મળે તે ભમવું પડે છે ને! તેમ આપણને ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યા છે. મનુષ્ય જન્મ અને સાથે આવું ઉત્તમ જિનશાસન મળ્યુ છે. તે કઈ એછા પુણ્યની વાત છે? મડ઼ાન પુણ્યાયે જિનશાસન મળ્યું છે. જિનશાસન મેક્ષમાં જવા માટેના ટૂંકા અને સીધે માગ બતાવે છે. જેને આ જિનશાસન મળે એ Page #1007 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ શારદા સુવાસ તે મહાન સુખી બની જાય છે, ન્યાલ બની જાય છે. વધુ તે શું કહું? જે સુખ દેશના વડાપ્રધાન મોરારજીભાઈને પણ નથી મળ્યું તે તમને મળ્યું છે. મોરારજીભાઈને ભલે ભારતના વડાપ્રધાનની પદવી મળી પણ જે એ એમાં તરબોળ થઈ જાય તે એ ભવકૂપમાં ફેંકાઈ જાય, કારણ કે એમાં કંઈ કર્મનિર્જરા કે પુણ્યનું કામ નથી પણ એકાંત પાપકર્મની જ કાર્યવાહી છે. એમાં કઈ લાભ નથી પણ જેને જિનશાસન મળે છે અને તેને સંપૂર્ણ વફાદાર રહે તેને તે બેડે પાર થઈ જાય છે. દેવાનુપ્રિયે ! જિનશાસનને પ્રભાવ તે જુએ. જેને જિનશાસન મળે એ તે પ્રધાનની પદવી કરતાં પણ ઊંચી પદવી પામ્યા છે. જીવને પરભાવમાંથી સ્વભાવમાં લાવે, ભવભ્રમણ ટળે એ જિનશાસનને પ્રભાવ છે. ગમે તે હેંશિયાર ખેડૂત હેય પણ એ આરસની ભૂમિ ઉપર ઘઉં, બાજરી કે શાકભાજી ઉગાડી શકશે ? વાવણી કરી શકશે? “ના. ત્યાં તેની ચતુરાઈ કે બુદ્ધિ કામ કરી શકે નહિ. આ જિનશાસન એ સમ્યક્ત્વના બીજ વાવવા માટેની પવિત્ર ભૂમિ છે. ખેડૂતને ફળદ્રુપ જમીન મળી હોય અને ચોમાસાને સમય આવે ત્યારે શું એ પ્રમાદ કરીને બેસી રહે ખરો? એ તે પ્રમાદ છેડીને કમર કસીને મહેનત કરવા લાગે છે પણ એમ વિચાર નથી કરતો કે જમીન ફળદ્રપ છે ને વરસાદ પડે છે એટલે જેટલું અનાજ પાકવાનું હશે તેટલું પાકશે, ભાગ્યમાં હશે તે થશે. પણ તમે ડાહીમાના દીકરા થઈને આવું વિચારે છે ને કે ભાગ્યમાં હશે તે થશે. તમે આ વિચાર ન કરશે. એ વિચાર તમને ન શોભે. તમે એ વિચાર કરે કે મનુષ્યભવ એ આત્મકલ્યાણ કરવાની મોસમ છે અને જિનશાસન એ સમ્યફવનું બીજ વાવવા માટેની પવિત્ર ભૂમિ છે. જિનશાસનમાં એ કુલપાવર છે કે જેને એક વખત એની પીછાણ થઈ જાય એને સ્વરૂપની પીછાણ થયા વિના ન રહે. એના જન્મ- જરા અને મરણના દઈ ગયા વિના ન રહે. બંધુઓ! તમને દેહના દઈ ખટકે છે એટલે તમે એની ઝટ દવા કરે છે પણ જન્મ-જરા અને મરણના દદે ખટકે છે ખરા ? એ ખટકે તે તમે એને નાબૂદ કરવા માટેની દવા કરશે પણ હજુ એ દર્દ ખટકયું નથી એટલે દેહની આળપંપાળમાં પડયા છે પણ આ શરીર તે અહીં જ છૂટી જવાનું છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસમાં અધ્યયનમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે હે ભગવંત! જીવ મેક્ષમાં જાય છે ત્યારે શરીરને કયાં છોડે છે? એના જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ “ વોન્તિ વત્તi, તથ જન્તુળ સિક્સ ” જીવ શરીરને અહીં મનુષ્ય લેકમાં જ છેડે છે. આ તે મેક્ષમાં જનારની વાત કરી પણ બધા છે જ્યારે આયુષ્ય પૂરું થાય છે ત્યારે શરીર તે અહીં જ છેડે છે ને? કંઈક છેડીને ગયા ને તમે તેને બાળી આવ્યા, કેમ બરાબર છે ને? હા, તે વિચાર કરે છે જે શરીર આપણે અહીં જ છોડીને જવાનું છે તેને માટે તમે આટલું બધું કર્મબંધન શા માટે કરે છે ? આવું ઉત્તમ શરીર મળ્યું છે તે આત્મસ્વરૂપની Page #1008 -------------------------------------------------------------------------- ________________ ૯૪૭ શારદા સુવાસ પિછાણ કરી લે. તપ-ત્યાગ કરીને ભવરગને નાબૂદ કરી એક્ષની આરાધના કરી લે. આ શરીરના મેહમાં પડીને અજ્ઞાન પણે ઘણું કર્મો બાંધ્યા છે અને અનંતકાળથી રખડપટ્ટી કરી રહ્યો છે. આ રખડપટ્ટી બંધ કરાવવા માટે જિનશાસન મળ્યું છે. જેને જિનશાસનની પિછાણ થઈ છે એવા આત્માઓ આત્મસ્વરૂપને પામી ગયા છે. જેમાં આત્મસ્વરૂપને પામ્યા છે તેઓ આશ્રવના સ્થાનમાં પણ સંવર કરે છે ને કમેં ખપાવે છે અને જે અજ્ઞાની જીવે છે તે સંવરના સ્થાનમાં પણ આશ્રવ કરે છે ને કમેં બાંધે છે. ભવસાગરને તરવાના સાધનો દ્વારા ડૂબે છે, માટે આ રૂડે મનુષ્યભવ અને ઉત્તમ જિનશાસન પામીને એક જ વિચાર કરો કે અજ્ઞાનપણે મારા આત્માએ ઘણું કર્મો બાંધ્યા ને ભવમાં ઘણું ભમે હવે ભવભ્રમણ ટાળવા માટે મારે દીક્ષા જ લેવી જોઈએ. ત્યાગ વિના ત્રણ કાળમાં મુક્તિ નથી. ત્યાગ એ મુક્તિની યુક્તિ છે. ત્યાગ માર્ગ સ્વીકારાય તે ઉત્તમ છે પણ જો તમે ત્યાગી ન બની શકે તે સંસારમાં રહેવા છતાં સંસાર કાંટાની જેમ ખૂંચ જોઈએ. જે કાંટે ખૂંચશે તે કાંટે કાઢયે જ છૂટકે થશે પણ કાંટે ખૂંચશે નહિ તે કાઢવાનું મન નહિ થાય મહાનપુરૂષને તે રાત દિવસ સંસાર કાંટાની માફક ખૂંચે છે. એ જ્ઞાની આત્માઓ ક્રિયા કરે પરની અને વિચારણું કરે સ્વની” અને અજ્ઞાની છે “ક્રિયા કરે સ્વની અને વિચારણું કરે પરની.” તમને એમ થશે કે પાની ક્રિયા કરે ને સ્વની વિચારણું કરે એ કેવી રીતે ? તે સાંભળે. જ્ઞાની આત્માઓને ખાવુંપીવું તે પડે છે ને? ખાવું પડે છે તે પરની ક્રિયા છે ને ? કેવળી ભગવાને પણ પેટને ભાડું આપવા અને સુધા વેદનીય શમાવવા માટે ખાવું તે પડે છે, ગૌચરી પણ જવું પડે છે. આ બધું કરે છે પણ એમની વિચારણા તે આત્મા તરફની હેાય છે. તમે તેની વિચારણા કરે છે? સ્વની કે પરની? ઉપવાસ, સામાયિક, પૌષધ આદિ ક્રિયા આત્માની કરે છે પણ વિચારણ પર પુદ્ગલ, પિસા વિગેરે મેળવવાની કરી છે. પરંતુ વિચાર કરજે કે આમાં તમારું કાંઈ નથી, સાથે કંઈ આવવાનું નથી. યાદ રાખજો કે મગના ઢગલા ઉપર પગ મૂકીને દેટ મૂકવા જશે તે પડી જશે ને હાડકાં ભાંગી જશે. અહીં તમારા હાડકાં ભાંગશે તે સાંધવા માટે હાડવૈદ અને હાડકાંના સ્પેશ્યાલીસ્ટ ડેકટર મળી જશે પણ અગતિમાં કઈ નહિ મળે. માટે સમજો, અહીં સ્વરૂપની પિછાણ નહિ કરે ને ભેગમાં જ મસ્ત રહેશે તે પાપ કર્મના બંધ થઈ રહ્યા છે ને પુણ્યની પૂંજી ખર્ચાઈ રહી છે. કર્મ ભગવતી વખતે કઈ છેડાવવા નહિ આવે. ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને ઘણું ઘણું સમજાવ્યું પણ એની મહાસકિત ઓછી ન થઈ તે છેવટે મરીને સાતમી નરકે ગ. ત્યાંની તીવ્ર વેદના ભોગવતા કાળે કલ્પાંત કરવા લાગ્યો ને બોલવા લાગે છે કુરૂમતી ! તું મને બચાવ...બચાવ...પણ કેની તાકાત છે કે બચાવી શકે છે પરભવમાં કોઈ બચાવવા સમર્થ નથી. તમારું વર્તન જોતાં એમ લાગે છે કે તમારા શ્રીમતી તમને બચાવવા Page #1009 -------------------------------------------------------------------------- ________________ ८४४ શારદા સુવાસ આવશે ખરા. (શ્રોતામાંથી અવાજ – ના, સાહેબ....ચક્રવર્તિની સ્ત્ર રત્ન અને બચાવવા સમર્થ ન બની તે અમારા શ્રીમતી કયાંથી બચાવી શકે? (હસાહસ) આટલું તે તમે જાણે છે ને સમજે છે તે પછી પરની પળોજણમાં શા માટે પડયા છે? પરની પંચાત અને પરને સંગ છેડીને સત્સંગ કરો, સત્સંગ કરીને આત્મ સ્વરૂપમાં લીન બનવા માટે અસંગી બને. કુટુંબ પરિવાર, પૈસા, બંગલા બધાને સંગ જીવને છોડવો પડશે પણ આજના જીની દશા કેવી છે તે જાણે છે? “પરમાં લીન અને સ્વમાં દીન ” પૈસા, પત્ની, પરિવારમાં એવા લીન બન્યા છે કે એને માટે ગમે તેટલું કષ્ટ પડે તે એને કષ્ટ લાગતું નથી અને આત્મ કલ્યાણ કરવા માટે કષ્ટ વેઠવું પડે તે એ રાંકડે બની જાય છે કે હું આવા કષ્ટો કેવી રીતે સહન કરું? મારાથી ત્યાગ નહિ થાય. સાચું સુખ મેળવવું હશે તે આ બધાને સંગ છેડીને અસંગી બનવું પડશે. કુંવારી છોકરી પરણે છે ત્યારે લગ્ન વખતે એને બે સાડી પહેરાવવામાં આવે છે. એક પાનેતર ને બીજું ઘરાળું. તમને એને કદી વિચાર આવ્યું છે કે બે સાડી શા માટે પહેરાવવામાં આવે છે? પાનેતરને રંગ સફેદ અને ઘરચોળાને રંગ પચરંગી છે. પરણીને સાસરે જતી કન્યાને ઘરેલું ઉપદેશ આપે છે કે હે દીકરી ! તું માતાપિતાનું ઘર છોડીને પર ઘેર...સાસરે જાય છે. ત્યાં તને બધું પચરંગી વાતાવરણ મળશે. પણ તું એ પચરંગી વાતાવરણમાં રહીને પણ પાનેતરના એક રંગની માફક એક રંગી રહીને સહન કરતા શીખજે. સત્સંગી બનીને પુદ્ગલના પચરંગી ભાવેને ટાળજે ને તારા આત્માને પવિત્ર અને નિર્મળ બનાવજે. - આત્મસ્વરૂપની વિચારણામાં લીન બનેલા છે અને જેને મેક્ષમાં જવા માટેનો તલસાટ છે તેવા વીતરાગી સંતેનું હૃદય પવિત્ર અને નિર્મળ હોય છે. જેમ નદી વહે છે તે તેનું પાણી નિર્મળ રહે છે પણ ખાબોચીયાનું કે તળાવનું પાણુ નદીના નીર જેવું નિર્મળ હેતું નથી, તેમ ભગવાન કહે છે કે મારા સંતે પણ આત્માને નિર્મળ બનાવવા માટે જ રામાનુગ્રામ વિચરે છે અને જે ક્ષેત્રમાં જાય છે ત્યાંના શ્રાવકને ધર્મના રંગે રંગી આત્મસ્વરૂપની પિછાણ કરાવે છે. કે માણસના હાથમાં પાંચ રૂપિયાની નોટ હોય ને કહે કે મને કેઈ શેર દૂધ આપતું નથી, એ કદી બને ખરું? બીજું ન મળે તે કંઈ નહિ પણ શેર દૂધ તે મળે ને ? જે કઈ દૂધ ન આપે તે સમજી લેવું કે એ પાંચની નોટ નથી પણ કાગળીયું છે. જે પાંચની નેટ હેય તે દૂધ મળ્યા વિના ન રહે. સમજ્યા? એવી રીતે જેમણે ચારિત્ર અંગીકાર કર્યું છે તે આત્માઓ વહેલામાં વહેલા તે ભવે. ત્રીજા ભવે ને મેડામાં મેડા પંદર ભવે મેક્ષમાં જાય. જો એને મિક્ષ ન મળે તે સમજી લેવું કે ચારિત્ર નથી પણ બાહા વેશ છે અને શ્રાવકનું પણ કલ્યાણ ન થતું હોય તે સમજી લેવું કે માત્ર શ્રાવકપણાનું લેબલ લગાવેલું છે. આ જિનશાસનની બલીહારી છે કે આ Page #1010 -------------------------------------------------------------------------- ________________ વિશારદા સુવાસ, સુંદર માર્ગ આપણને બતાવે છે. જીવને અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે, વાણી, વિચાર અને વર્તનમાં પરિવર્તન લાવે છે. વીતરાગ શાસન પામી વીતરાગ પ્રભુના તેના મુખેથી તમને વીતરાગ વાણી સાંભળવા મળે છે. એ પણ મહાન પુણ્યને ઉદય હેય તે મળે છે. એમાંથી જીવની જેટલી પાત્રતા હોય તેટલું અંગીકાર કરે છે. બંધુઓ ! વીતરાગ પ્રભુની વાણી એ નકકર સત્ય છે. એ અમૃત તે અમૃત અને ઝેર તે ઝેર છે એ સ્પષ્ટ સમજાવે છે. ભગવાનની વાણીમાં કઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી. દરેક જીવ માટે સમાન અને સત્ય વાત કરી છે. જેને એના ઉપર શ્રદ્ધા થાય છે તેને બેડે પાર થઈ જાય છે. જિનશાસનનું મહત્વ સમજેલા આત્માને આંખની પાંપણુ જેટલું પાપ પણ ખટકે. એને એમ જ થાય કે કયારે હું આ સંસાર છેડીને સાધુ બનીશ, આ કર્મના કારખાના સમાન સંસારમાંથી મારે છૂટકારે કયારે થશે? બાંધેલા કર્મો તો જીવને જરૂર ભગાવવા પડે છે. કર્મ કરનારને પકડે છે બીજા કેઈને પકડતું નથી કહ્યું છે ને કે, ધી કાઢે માતને ટોળામાંથી વાછડી, ખાંડના ભંડારને જેમ જોધી કાઢે કીડી, શેધી કાઢે ગુપ્તચર જેમ ગુન્હેગારને, શેાધી કાઢે કર્મ કર્મના કરનારને, 1 હજાર ગાયનું મોટું ટેળું ઊભું હોય તે તેમાંથી વાછરડી એની માતાને શોધીને એને વળગે છે. નાનામાં નાની કીડી પણ ખાંડના ભંડારને શેધી કાઢે છે. રાજાની ગુપ્ત સી. આઈ. ડી. ગમે તેમ કરીને ગુન્હેગારને શોધી કાઢે છે, તેવી રીતે કરેલા, કર્મો એના કરનારને શોધીને શુભાશુભ કર્મના મીઠા ને કડવા ફળ એને ચખાડે છે. ક કોઈને છોડતા નથી. માટે કર્મરાજાની કેદમાંથી છુટવા માટે પ્રયત્ન કરે. માખી બળખામાં ફસાઈ ગઈ હોય છે તે તેમાંથી છુટવા તરફડીયા મારે છે, જેલમાં પૂરાયેલે જેલી જેલમાંથી છૂટકારો મેળવવા તરફડિયા મારે છે, સ્વતંત્ર રીતે ઊડવાના સ્વભાવવાળું પક્ષી પિંજરામાં પૂરાઈ જાય તે છુટવા માટે તરફડિયા મારે છે પણ તમે સંસારથી છૂટવા માટે તસ્ફડિયા મારે છે ખરા? આટલા બધા બેઠા છે તેમાંથી કેને સંસારમાંથી છૂટવાને તરફડાટ છે? (મૌન) કઈ બેલતા નથી એટલે કોઈને તરફડાટ નથી. તમને શેને તરફડાટ છે તે હું સારી રીતે જાણું છું. તમે પદવી અને પૈસા, પ્રતિષ્ઠા માટે તરફડીયા મારે છે ને એ માટે અનંતા કર્મો બાંધે છે પણ એક વાત નક્કી સમજી લે કે તમારા કર્મો તમને નહિ છોડે. પાતાળમાં જશે તે પણ શેધી કાઢશે. કેઈની તાકાત નથી કે કર્મની કેદમાંથી પૂરી સજા ભોગવ્યા વિના તમને કે મને છોડાવી શકે કર્મની કહાની એર છે. (કર્મની કહાની ઉપર પૂ. મહાસતીજીએ સુંદર દષ્ટાંત આપ્યું હતું) હવે ડું ચરિત્ર બાકી છે તે કહું છું.’ ચરિત્ર - જિનસેનકુમારને ખૂબ ઠાઠમાઠથી મહારાજાએ નગરમાં પ્રવેશ કરાવ્યું. શા. સુ. ૬૦ Page #1011 -------------------------------------------------------------------------- ________________ શાઢા સુવાસ જિનસેનકુમારને માતાને મળવાની ખૂબ લગની લાગી છે એટલે તે હાથી ઉપરથી ઉતર્યા અને સ્વાગત, સન્માન કાર્યક્રમ પત્ય કે તરત જ જિનસેનકુમાર પિતાની આજ્ઞા લઈ જિનસેના માતાના મહેલે ગયે. એની ત્રણ પત્નીઓ પણ સાથે ગઈ જિનસેનકુમાર માતાના ચરણમાં નમે એટલે ત્રણે પુત્રવધૂઓ પણ સાસુના ચરણમાં પડી. જિસેનાએ પિતાના પુત્રને તથા પુત્રવધુઓને આશીર્વાદ આપ્યા. ચંપકમાલાના બે બાલુડા દાનસેન અને શીલસેન એ બંને તે દાદીમાને વળગી પડયા. દાદીમાએ પણ બંને બાલુડાને ગળે વળગાડી દીધા. પિત્રોને જોઈને દાદીમાને ખૂબ હર્ષ થયે, બહેનેને રૂપિયા કરતા વ્યાજ વહાલું હોય છે, એટલે દીકરાના દીકરાને જોઈને દાદા-દાદી બહુ હરખાય છે અને પ્રેમથી રમાડે છે. આ જિનસેનાને પિતાને પુત્ર ઘણુ વખતે મળે, સાથે ત્રણત્રણ પુત્રવધૂઓ અને બબ્બે પૌત્રોને ઈને એના આનંદની સીમા ન રહી. માતાના દર્શન કરી આશીર્વાદ લઈને પુત્ર અને પુત્રવધૂઓ જિનસેના પાસે બેઠા. જિનસેના રાણીને હવે સંસાર પરથી વૈરાગ્ય આવી ગયે હતે એટલે થેડીવાર એકબીજાના ખબરઅંતર પૂછી આનંદપ્રમોદથી વાત કરી. પછી શું કહે છે. માતાએ વ્યકત કરેલી વૈરાગ્ય ભાવના”- હે મારા વહાલા દીકરા ! તું આ તે મને ખૂબ આનંદ થયે, પણ હવે આ સંસારમાં રહેવા મારું મન માનતું નથી. આ સંસારમાં મેં શુભ કર્મોદયથી સુખ પણ ઘણું ગયું અને અશુભ કર્મોદયથી દુખ પણ ઘણું ભેગવ્યું. મેં સંસારનું સ્વરૂપ બરાબર જોઈ લીધું. હવે મને તું આજ્ઞા આપ. મારે દીક્ષા લેવી છે. આ સાંભળીને જિનસેનકુમારે કહ્યું–માતાજી! સંયમ માર્ગ શ્રેષ્ઠ છે. સંયમ વિના કેઈનું કલ્યાણ થવાનું નથી એ વાત હું સમજું છું પણ અત્યારે તે તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. તે મારા જીવનમાં સુંદર સંસ્કારનું સિંચન કર્યું છે પણ મેં તારી કંઈ સેવા કરી નથી એટલે મને સેવા કરવાને લાભ આપ. ત્યાં ત્રણ પુત્રવધૂઓ પણ કહેવા લાગી કે બા ! અમે તે હજુ આપની કંઈ સેવા જ કરી નથી. અમે સાસુના લાડ જોયા નથી ને અમારા આવતા વેંત આપ દીક્ષા લેવાની વાત કયાં કરે છે? આપ દીક્ષા લેવાની વાત સાંભળીને અમને ખૂબ દુઃખ થાય છે, માટે વધુ નહિ તે વર્ષ, બે વર્ષ પણ આપ શેકાઈ જાઓ. આ રીતે ખૂબ કહ્યું એટલે જિનસેના રાણી અનિચ્છાએ શેકાયા, પણ અનાસક્ત ભાવથી રહેવા લાગ્યા અને જ્યારે હું દીક્ષા લઉ તેની રાહ જોવા લાગ્યા. આમ કરતાં છ મહિના ગયા હશે ત્યાં શું બન્યું ? ધમષમુનિ આ વિચરતે, કંચનપુર બહાર, રાજા પ્રજા ગયે વાંદવા, ઔર જિનસેનકુમાર ધર્મધલ નામના યુનિ ગ્રામનુગ્રામ વિચરતા કંચનપુરમાં પધાર્યા. જયમંગલ રાજાને Page #1012 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ આ વાતની ખબર પડી, એટલે રાજા, જિનસેના રાણ, જિનસેનકુમાર બધા દર્શન કરવા ગયા. તેમને વંદન કરી તેમના મુખેથી વાણુ સાંભળીને જયમંગલ રાજાને વૈરાગ્ય આવે એટલે ઘેર આવીને પ્રધાન, મંત્રી વિગેરેને લાવ્યા. જિનસેનકુમારને બેલા ને બધાની સમક્ષમાં કહ્યું-હવે મને સંસાર અસાર લાગે છે. મેં જિનસેના રાણીને ઘણું કષ્ટ આપ્યું છે, મારે પાપનું પ્રાયશ્ચિત કરવા દીક્ષા લેવી છે, ત્યારે જિનસેનકુમારે કહ્યું-પિતાજી! હું તે હજુ નાનું છું. આપ મારા માથે ક્યાં ભાર નાખે છે ? હજુ મેં તે આપના લાડ જોયા નથી, મેં આપની સેવા પણ કરી નથી, માટે હું આપને દીક્ષા લેવા નહિ દઉં. હમણું તે મને આપની છત્રછાયામાં રાખે પછી આપ દીક્ષા લેજે, ત્યારે રાજાએ કહ્યું બેટા ! હવે મારી એકેક ક્ષણ લાખેણી જાય છે. મને ક્ષણવાર સંસારમાં રહેવું ગમતું નથી. માટે મને દીક્ષાની આજ્ઞા આપ. જિનસેનકુમાર ખૂબ આનાકાની કરવા લાગ્યા, ત્યારે પ્રધાને કહ્યું જિનસેનકુમાર ! તમે બધી રીતે એગ્ય છે, માટે પિતાજીને એમની ઈચ્છાનુસાર દીક્ષા લેવા દે. બધાએ ખૂબ સમજાવ્યા એટલે અનિચ્છાએ દીક્ષાની આજ્ઞા આપી. જયમંગલ રાજાએ પિતાના સ્વહસ્તે ખૂબ ધામધૂમથી ને ઠાઠમાઠથી પિતાને હાલસોયા પુત્ર જિનસેનકુમારને રાજ્યાભિષેક મહત્સવ ઉજવ્યો ને શુભ દિવસ ને શુભ મુહુર્તે જિનસેનકુમારને રાજતિલક કર્યું. જિનસેનકુમારે પિતાના દીક્ષા મહત્સવની તૈયારી કરી. જિનસેના રાણી દીક્ષાની રાહ જોતા હતા. રાજા દીક્ષા લેવા તૈયાર થયા, એટલે રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા, તેથી જિનસેનકુમારને ત્રણ સસરા ચંદ્રસેન રાજા, માધવસિંહ રાજા, અને સિંહલદ્વીપના રાજા એ ત્રણેને જાણ કરી. ત્રણે રાજાએ પોતાની રાણીઓ સહિત કંચનપુરમાં આવ્યા. જયમંગલ રાજા અને જિનસેના રાણીને તીવ્ર વૈરાગ્ય જેઈને તેમને પણ દીક્ષા લેવાનું મન થયું. ચાર મહારાજા અને પાંચ રાણીઓએ ધમશેષ મુનિ પાસે દીક્ષા લીધી. જિનસેનકુમારે બડી ધામધૂમથી પિતાના માતાપિતા અને સાસુ સસરાને દીક્ષા મહોત્સવ ઉજવ્યું. બંધુઓ! પવિત્ર માણસના સંગમાં રહેવાથી પાપી પણ પુનિત બની જાય છે. રત્નાવતી રાણી એક વખત કેવી પાપી અને કેટલી કેવી હતી, પણ જિનસેના રાણી અને જિનસેનકુમારના સંગમાં રહેવાથી એનું જીવન સુધરી ગયું ને એણે પણ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી એ બધા આત્માઓએ ઉગ્ર તપ, સંયમની સાધના કરી ને અંતિમ સમયે સંથારે કરીને દેવલોકમાં ગયા. વૈરાગ્યવાસિત બનેલા જિનસેન રાજા” :- આ તરફ જિનસેન મહારાજા ચારેય રાજ્યનું ખૂબ ન્યાયનીતિથી પાલન કરવા લાગ્યા. તેમણે પિતાના રાજ્યમાં અહિંસાને અમારી પડખુ વગડા ને હિંસાને નાશ કર્યો. પોતે રાજ્ય ચલાવવા છતાં રોજ દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવા, દાન દેવું વિગેરે ધર્મારાધના ચાલુ રાખી. જિનસેનકુમારને માથે ચારચાર રાજ્યની જવાબદારી હોવા છતાં ધમ ભૂલ્યા ન હતા. સંસાર સુખ ભોગવતાં મદનમાલતીને એકપુત્ર થયે તેનું નામ મદનસેન પાડ્યું. ચંપકમાલાને દાનસેન અને શીલસેન Page #1013 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮ શાડા સુવાસ બે પુત્ર હતા ને કમલાને પણ એક પુત્ર થશે તેનું નામ કમલસેન પાડયું. ચારે પગે દેવકુમાર જેવા શેભતા હતા. એ ચારેય ભાઈઓ ફરવા નીકળે ત્યારે પ્રજાજનોને એમ જ થતું કે આ કેઈ દેવકુમારે જ પૃથ્વી પર ઉતર્યા ન હોય ! શું એમનું તેજ છે! જેવા આપણુ મહારાજા છે એવા જ એમના કુમારે છે. એમ ખૂબ પ્રશંસા કરતા. જિનસેન રાજાએ ચારેય પુત્રોને ખૂબ ભણાવ્યા ને કેળવણી આપી. ચારેય પુત્રો મેટા થતા એમને પરણાવ્યા. બધા આનંદથી રહેતા હતા. એવામાં કોઈ મહાનજ્ઞાની સંત પધાર્યા. મહારાજાને ખબર પડી એટલે દર્શન કરવા ગયા. પ્રજા પણ પૂબ ઉમટી. સંતે સંસારની અસારતા સમજાવી, એટલે જિસેન રાજાને વૈરાગ્ય આવ્યો. ઘેર આવીને રાજાએ પિતાની ત્રણે રાણીઓને અને ચારેય પુત્રોને બોલાવીને પિતાની દીક્ષા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ચારે પુત્ર આંસુ હાલ કે, બોલે ઈસ પ્રકાર, કહાં જાઓ છોડ તાતજી, બાલકકે નિરાધાર, પિતાજીની દીક્ષા લેવાની વાત સાંભળીને ચારે ય ભાઈ એની આંખમાં આંસુ આવી ગયા ને પિતાજીના મેળામાં માથું મૂકીને કહે છે હે પિતાજી ! અમને નિરાધાર મૂકીને તમે ક્યાં ચાલ્યા? અમે તમને જવા નહિ દઈએ, ત્યારે જિનસેન રાજાએ પુત્રોને ખૂબ સમજાવ્યા કે બેટા ! આ સંસાર તે વન જેવું છે, અસાર છે ને સ્વાર્થને ભરેલે છે. સંસાર છોડીને સંયમ લીધા વિના કેઈનું કલ્યાણ થતું નથી. આ સાંભળીને મદનમાલતી, ચંપકમાલા અને કમલા ત્રણે રાણીઓ પણ દીક્ષા લેવા તૈયાર થઈ જિનસેન રાજાએ મદનસેનને વિજયપુરનું, કમલસેનને સિંહલદ્વીપનું દાનસેનને ચંપાપુરીનું અને શીલસેનને કંચનપુરનું રાજ્ય આપ્યું. ચારેય પુત્રોને રાજ્યાભિષેક કર્યો. દરેકને સરખે ભાગે રાજ્ય વહેચી આપી પિતે ત્રણ રાણુઓ સહિત દીક્ષા લીધી, અને પુત્રોએ ભવ્ય રીતે દીક્ષા મહોત્સવ ઉજવે. જિનસેન રાજા અને તેમની ત્રણ રાણીઓ એ ચારે ય આત્માઓએ દીક્ષા લઈને અગિયાર અંગને અભ્યાસ કર્યો. જ્ઞાનની સાથે છઠ્ઠ-અટ્ટમ-ચાર, પાંચ, છ, સાત, આઠ એમ મહાન તપની આરાધના કરવા લાગ્યા. ઘણે સમય દીક્ષા પાળીને તેમણે ઘણું ને તાર્યા. છેવટે અંતિમ સમયે સંથાર કરી અઠે કર્મોને ક્ષય કરીને એ ચારે ય છે મોક્ષમાં ગયા છે. આ પવિત્ર આત્માઓ પારસનાથ ભગવાનના સમયમાં થયા છે એમ આ રાસના રચનાર લખે છે. જિનસેનકુમાર અને તેની માતાએ સુખમાં ને દુઃખમાં ધર્મ છેડયો નથી. ધર્મના પ્રતાપે એમના સઘળા દુખે ટળી ગયા ને જયજયકાર થયા. એમણે સંસારમાં સુખ અને દુખ ભોગવ્યા. સંસારને જાણે, માણે, છે ને આત્માનું કલ્યાણ કર્યું. તમે પણ જિનસેનકુમારની જેમ જીવનમાં પરોપકાર, સત્ય, નીતિ અને ધર્મનું પાલન કરી આત્માનું કલ્યાણ કરે. આપણે અધિકાર પણ પૂરો થયે ને ચરિત્ર પણ પૂર્ણ થયું. વધુ ભાવ અવસરે કહેવાશે, Page #1014 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ વ્યાખ્યાન ન. ૧૦૩ . કારતક સુદ પુનમ ને મંગળવાર તા. ૧૪-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અહિંસાના અવતાર, અનંત કરૂણાના સાગર તીર્થંકર પરમાત્માએ ભવ્ય જીનું ભવભ્રમણ અટકાવવા માટે આત્મકલ્યાણને રાહદારી માર્ગ બતાવતા ફરમાન કર્યું છે કે હે ભવ્ય જ ! જે તમને સાચું સુખ પ્રાપ્ત કરવાની લગની લાગી હોય તે સૌથી પહેલા અઢાર પાપસ્થાનકથી પાછા ફરે. આશ્રવનું ઘર છોડીને સંવરના ઘરમાં આવે. મિથ્યાત્વના અંધકાર દૂર કરી સમ્યક્ત્વની સર્ચલાઈટને પ્રકાશ પ્રાપ્ત કરે. જ્યાં સુધી અઢાર પાપને ત્યાગ નહિ કરે, આશ્રવનું ઘર નહિ છોડે અને સમ્યકત્વને પ્રકાશ પ્રાપ્ત નહિ કરે ત્યાં સુધી મેક્ષને રાહદારી માર્ગ નહિ મળે, ભવભ્રમણ નહિ ટળે અને સાચું સુખ પણ નહિ મળે. સાચું સુખ તે મેક્ષમાં છે. આ સંસારનું સુખ એ દુઃખમિશ્રિત સુખ છે. મોટા છ છ ખંડના અધિપતિ ચક્રવતિ હેય છતાં એમના સુખની પાછળ દુઃખની વાળાઓ તે સળગેલી છે. જુઓ, જ્યાં જન્મ છે ત્યાં મરણને તણખે છે. સંગનું સુખ છે ત્યાં વિયોગનો તણખે છે. આવું સંસારનું સ્વરૂપ સમજીને તમે સંસારથી અલિપ્ત રહો. ઉદાસીને ભાવથી રહે. હું તમને બધાને પૂછું છું કે તમે સંસારમાં કેવી રીતે રહે છે? આસક્ત ભાવથી રહે છે કે અનાસક્ત ભાવથી રહે છે? તમારા જીવન ઉપરથી તે મને એમ લાગે છે કે તમને સંસારમાં બરાબર રહેતાં પણ આવડતું નથી. જેને સંસારમાં રહેતા આવડે છે તે જ્યારે ધારે છે ત્યારે સંસારથી છટકી શકે છે. દશ શ્રાવકે સંસારમાં રહ્યા હતા પણ એમને રહેતા આવડ્યું તે સંસારમાં રહીને એકાવનારી બની ગયા. બંધુઓ ! જલ્દી મેક્ષ મેળવવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કઈ માર્ગ હોય તે ત્યાગ માર્ગ છે, પણ જો તમે ત્યાગ માર્ગ અપનાવી શકતા ન હે અને સંસારમાં રહેવું પડે તે રીતે અનિચ્છાથી રહેતા હે તે કેવી રીતે રહે? અતિથિની જેમ રહે. સંસારમાં મહેમાન બનીને રહી પણ માલિક બનીને ન રહે. મહેમાન બનીને શા માટે રહેવાનું. એ હું તમને સમજાવું. સાંભળે, દાખલા તરીકે મહેમાન અને માલિક બંને ઘરમાં પ્રવેશ કરે છે તે બંનેમાં ફેર ખરે કે નહિ? અતિથિ મહેમાન બનીને રહે છે, માલિક બનીને નહિ, મહેમાન તે મેજથી રહે છે. માલિકના માથે બેજ હોય છે. તમારા ઘરે મહેમાન આવે ને રાત્રે ઘરને કરે પડી જાય તે મહેમાનને કંઈ ચિંતા ખરી? ચિંતા તે ઘરના માલિકને જ થાય ને? એની ઉંઘ ઉડી જાય પણ મહેમાન તે આરામથી ઉછે છે ને એ તે સવાર પડે ચાલતે થઈ જાય છે. ઘરને માલિક દૂધ માંગે ત્યારે પાણી પણ મેડું મળે છે જ્યારે મહેમાન તે પાણી માંગે ત્યાં કેસરીયા દૂધને ગ્લાસ હાજર થઈ જાય છે. માલિકના મનમાં મમતાને ભાવ હોય છે જ્યારે મહેમાનને Page #1015 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ મમતા દેતી નથી, એટલે એ ઘર છોડતી વખતે ઉદાસ કે દુઃખી હેતે નથી. આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે હે ભવ્ય છે! તમે સંસારમાં મહેમાનની માફક રહે. પછી જુઓ, કે આનંદ આવે છે? આપણું પરમ ઉપકારી ભગવતેએ પણ માનવીને સંસારમાં રહેવું પડે તે કેવી રીતે રહેવું એ માટે માર્ગદર્શન આપતા ઘણું રસ્તા બતાવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ મા અધ્યયનમાં કહ્યું છે ને કે – जहा पोम्म जल जाय, नाव लिप्पइ वारिणा। જેમ કમળ કાદવમાં અને પાણીમાં ઉત્પન થાય છે પણ એ પાણીમાં લેપાતું નથી પણ એ પાણી અને કાદવથી અલિપ્ત રહે છે તેમ મળ અને વમળથી ભરેલા સંસારના સરેવરમાં દરેક મનુષ્ય કમળની જેમ અલિપ્ત રહેવું જોઈએ. તીર્થકર ભગવંતે અને બીજા મહાનપુરૂષે પણ આ સંસાર સરોવરના કાદવમાં ઉત્પન્ન થયા હતા પણ એમને જીવન જીવવાની કળા આવડી હતી એટલે સંસારમાં રહા ત્યાં સુધી એ મહેમાન બનીને રહ્યા ને નીકળવાનું મન થયું ત્યારે સંસાર છોડીને નીકળી ગયા. તમે બધા કેમ નીકળી શકતા નથી? એનું એક જ કારણ છે કે તમે મહેમાન બનીને રહેતા નથી પણ માલિક બનીને બેસી ગયા છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા એ ચાર સંજ્ઞાઓએ એવું સામ્રાજ્ય જમાવ્યું છે અને એના પાશમાં એવા જકડી લીધા છે કે તેનાથી છૂટી શકવું મુશ્કેલ છે, જીવ એનાર્થી છૂટવા જાય ત્યાં તે સંજ્ઞાઓ એવી સતાવે છે કે.જીવ બહાર નીકળી શકતે નથી, છતાં ન છૂટાય એવું નથી. જે ન છૂટાતું હેત તે મહાનપુરૂષે કેવી રીતે છૂટી શકત! અફસોસની વાત છે કે તમે આટલે બધે તેને સમાગમ કરે છે, વ્યાખ્યાન વાણી સાંભળો છે, સામાયિક આદિ ધર્મક્રિયાઓ કરે છે, ઉપવાસ, આયંબીલ આદિ તપ કરે છે, છતાં મમતા છૂટતી નથી. મહેમાન બનીને રહેતા શીખતા નથી પણ યાદ રાખજો કે જ્યાં મમતા છે ત્યાં જ માર છે. જ્યાં વિષય-કષાય અને મમત્વ છે ત્યાં સંસાર છે. તમે અને અમે વીતરાગ ભાવ કેળવવા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ પણ જે વીતરાગીપણું ન આવતું હોય તે સમજી. લેવું કે હજુ મમત્વને સડે મૂળમાંથી નાબૂદ થયે નથી. મૂળમાં જ સડે હોય ત્યાં વીતરાગ ભાવનું વૃક્ષ કેવી રીતે નવલવિત થાય? તમે સંસારમાં રહે તે જીભની માફક લૂખા-શુષ્ક બનીને નિરસભાવથી રહે. નાવડી સાગરના પાણીમાં રહે છે પણ સાગરના પાર્ટી નાવડીમાં ન ભરાઈ જાય તેની નાવિક ખૂબ તકેદારી રાખે છે. તકેદારીપૂર્વક સાગરની સફર કરે છે તે ક્ષેમકુશળ સામે કિનારે પહોંચી જાય છે, એવી રીતે જ્ઞાની કહે છે સંસાર તમારામાં પ્રવેશી ન જાય તે માટે આત્મા રૂપી નાવિકે તકેદારી રાખવી જોઈએ. આ સંસાર કાજળની કેટડી જેવું છે. જે તમારામાં એને છોડવાનું સામર્થ્ય હોય તે છોડવા જેવું છે. કદાચ ન છેડી શકે તે એના અનેક રસ્તાએ મહાન Page #1016 -------------------------------------------------------------------------- ________________ શારદા સૂવાર સ્પ૧ પુરૂષોએ બતાવ્યા છે. એમાંને જ આ એક સરળ માગે છે કે સંસારમાં વસની ગરિચિવા” અતિથીની જેમ વસવું. મહાનપુરૂષને અંતરને ધ્વનિ એ છે કે આ ધરતીની ધર્મશાળામાં માલિક નહિ પણ મહેમાન બનીને રહો. સંસારમાં રહે પણ રમે નહિ. વિશ્વમાં વસો પણ હસે નહિ, મહેમાન બનીને રહેવાના સ દેશનું રહસ્ય એ જ છે કે મમતા ત્યાગીને રહેવું. માલિક એ મમતાનું પ્રતીક છે, જ્યારે મહેમાનવૃત્તિ મમત્વના અભાવની પ્રતીતિ કરાવે છે. મહેમાન બનીને આવેલ માણસ સાત માળની આલિશાન ઈમારતને છોડીને જાય તે પણ એને દુખ કે ખેદ થાય? ના એ સમજે છે કે હું એને માલિક છું જ કયાં ? હું તે મહેમાન બનીને આવ્યો છું પછી દુઃખ શા માટે થાય ? સંતે રાજભવન જેવા ઉપાશ્રય છોડીને જાય છે તો એને ખેદ થવાને છે? ના. કેમ? એ માલિકી રાખતા નથી. મહેમાન સાત માળના બંગલાને ઘડીકમાં છેડી શકે છે, જ્યારે માલિકને એનું ભાંગલ તૂટલું ઘર છોડવાને વિચાર આવે તે પણ તે ધ્રુજી ઉઠે છે, કારણ કે મહેમાન મહેલમાં રહે છે પણ રમતું નથી, જ્યારે માલિક એના ભાંગ્યાતૂટયા ઘરમાં રહેવાની સાથે રમે છે. એકમાં અમને અભાવ છે જ્યારે બીજામાં મમની માહિની ઠાંસી ઠાંસીને ભરેલી છે. દેવાનુપ્રિયે! આવું સાંભળ્યા પછી હવે તમને સમજાય છે ને કે “જ્યાં મમતા નથી ત્યાં મઝા છે ને જ્યાં મમતા છે ત્યાં સજા છે,” આ વાત અનુભવગમ્ય પણ છે. સમજો. દાખલા તરીકે તમે પ્રદર્શન જોવા માટે તે ઘણીવાર ગયા હશે. તમે ઘરમાં જે ચીજો સ્વપ્નમાં પણ નહિ જોઈ હોય તેવી ચીજો ત્યાં નજરે જોવા મળે છે. પ્રદર્શનમાં કંઈક ચીજે તે ઘણી કિંમતી હોય છે. આવી બધી ચીજો જોયા પછી પણ તમે હસતા મુખે ત્યાંથી વિદાય થઈ જાઓ છે ને? આનું કારણ શું ? એ તમે સમજ્યા ? જ્યારે તમે પ્રદર્શન જોવા માટે પ્રવેશ કર્યો ત્યારે તમારામાં માત્ર પ્રેક્ષક ભાવ હતે, માલિકીને ભાવ નહોતે. પ્રેક્ષકભાવમાં મમત્વને અંશ હેતે નથી તેથી લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રદર્શનને હસતા મુખે તમે છેડી શકે છે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે આ સંસારમાં મહેમાન બનીને વસવું એ આધ્યાત્મિક દષ્ટિએ ખૂબ મહત્વની વાત છે. એટલું જ નહિ પણ સંસારના સુખે ઉપર સ્વામિત્વ મેળવવાને એ અમોઘ ઉપાય છે, કારણ કે માલિકને તે સંસાર સુખ મેળવવા માટે ભમવું પડે છે, જ્યારે સંસારના સુખે મહેમાનની પાછળ ભમતા હોય છે. સંસારના સુખે તે પડછાયા જેવા છે. પડછાયાની પાછળ માણસ દેટ મૂકે તે એ હાથમાં ન જ આવે. આગળ ને આગળ દેતે જાય. જ્યારે પડછાયા તરફ પીઠ કરીને મનુષ્ય ચાલતું થઈ જાય તે પડછાયો પાળેલા કૂતરાની જેમ પાછળ પાછળ ચાલ્યો આવે છે. કેમ, આ વાત બરાબર છે ને? હવે તમને સમજાય છે ને કે સંસાર છોડવા જેવું છે ને કદાચ સંસારમાં રહેવું પડે તે મહેમાન બનીને રહેવા જેવું છે. Page #1017 -------------------------------------------------------------------------- ________________ ૯૫ર , શારદા સુવા, દેવાનુપ્રિયે! જે આત્મા સંસારમાં માલિક બનીને વસે છે તે ક્ષણે ક્ષણે કર્મબંધન કરે છે. જ્યારે એ બાંધેવા કર્મો ઉદયમાં આવે છે ને દુઃખ ભોગવવા પડે છે ત્યારે હાય ય કરે છે. કર્મ ભેગવતી વખતે ગમે તેટલા ઉંચા નીચા ભાવ પણ એથી કંઈ કર્મો તમને છોડશે નહિ. કદાચ કઈ કેર્ટમાં કેસ થશે તે વકીલના ખિસ્સા ભરવા પડશે ને કેસ તમારી ફેવરમાં આવી જશે. તમારી જીત થશે તે તમે વકીલને ખુશ કરશો અને એને શાબાશી આપીને એને ઉપકાર માનશો કે તમારા પ્રતાપે હું જીતી ગયે. પૈસા આપીને ઉપરથી એને ઉપકાર માનશે, પણ સમજી લેજે કે આ જીત તમને પાપના. પિંજરમાં પૂરાવનારી છે, પણ ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમ સ્વામીએ તે આપણા માટે એવી સુંદર વકીલાત કરી છે કે એમના કાયદાનું પાલન કરીએ તે કર્મરાજાની કોર્ટમાં આપણે જીતી જઈએ, પણ એમાં દષ્ટિ કરવાને તમને ટાઈમ જ કયાં છે? તમારે એટલે પણ નિયમ છે કે એવા મહાપુરૂષેનું મારે ઉઠીને તરત સ્મરણ કરવું ? બંધુઓ ! આ અમૂલ્ય અવસર પામીને તમે પ્રમાદ ન કરે પણ વીતરાગ વાણી સાંભળીને જીવનમાં ઉતારે. જ્ઞાની પુરુષે કહે છે કે “ સંસાર સામે કોઈ રોગ નથી, જિનશાસન સમાન કેઈ ઔષધિ નથી અને વત પચ્ચખાણ સમાન કેઈ પરેજી નથી." આ સંસાર તમને રેગ સમાન લાગે છે? ગરૂપ લાગે તે નાબૂદ કરવાનું મન થાય ને? મહાન પુણ્યને ઉદય છે કે સંસાર રેગ નાબૂદ કરવા માટે જિનશાસનની ઔષધિ મળી છે. જિનશાસનમાં જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરવા જિન વચનમાં દૂધ અને સાકરની જેમ એકમેક બની જાઓ. દૂધમાં સાકર ભળે તે મીઠાશ આવે પણ મીઠું ભળે તે દૂધ ફાટી જાય તેમ તમે પણ સાકર જેવા બનજે પણ મીઠા જેવા ન બનશે. જિનશાસન એ ભવરોગ નાબૂદ કરવા માટેની અકસીર ઔષધિ છે. તમને અને અમને બધાને ઔષધિ તે મળી ગઈ છે પણ સાથે પરેજી તે પાળવી પડશે ને ? ડાયાબીટીસને રેગ થાય એટલે ડેકટર ડી.બી.આઈ રેસ્ટેનેન વિગેરે જે ગોળી કહે તે ખાવી પડે અને ડોકટર કહે તે રીતે પરેજી પણ પાળવી પડે ને? ડાયાબીટીસના દર્દીને ખાંડ ન ખવાય, એ ડોકટરના કહ્યા પ્રમાણે દવા નિયમિત લે પણ દિવસ ઉગે ને બરફી, પેંડા ખાવા માંડે તે ડાયાબીટીસ મટે ખરે? ના. સંગ્રહણીને દર્દી દૂધ પીવે તે એને રોગ મટે? ના. જેના શરીરમાં કેલેલ (ચરબી) વધતી હોય તેને ઘી, દૂધ કે તળેલી વસ્તુઓ ખવાય? એ ખાય તે રોગ વધતે જ જાય ને? પછી બિચારી દવા શું કરે? (હસાહસ) દઈને જે દૂર કરવું હોય તે દવા નિયમિત લેવી પડશે ને પરેજી પણ કડક પાળવી પડશે, તે નિરોગી બની શકાશે તેમ સંસાર રોગ નાબૂદ કરવા માટે જિનશાસનરૂપ ઔષધિ મળી છે તે તપ-ત્યાગ આદિ વ્રત નિયમરૂપ પરેજી પાળવી પડશે. તે જ ભવોગ નાબુદ થશે. જિનશાસન પામીને Page #1018 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ જિનશાસનને વફાદાર બને પણ સંજ્ઞાના ગુલામ ન બને. બંધક મુનિના ૫૦૦ શિષ્યો, ગજસુકુમાલમુનિ, અંધકમુનિ વિગેરે મહાન પુરૂષે કસેટીમાં સમભાવ રાખીને જિનશાસનને વફાદાર રહી નીરોગી અવસ્થાને પામી ગયા. આ તે સાધુની વાત કરી પણ આ જિનશાસનમાં શ્રાવક પણ કેવા અડગ હતા. કામદેવ શ્રાવક, આનંદ શ્રાવક, અહંનક શ્રાવક વિગેરે શ્રાવકની દેવે કેવી કપરી કસોટી કરી છે છતાં શ્રદ્ધાથી સહેજ પણ ચલિત થયા નથી પણ એમના શ્રાવકપણમાં બરાબર વફાદાર રહ્યા છે. ધર્મને પિતાના પ્રાણથી પણ અધિક મા છે ને ધર્મનું પાલન કર્યું છે. આ જૈનશાસનમાં અનેક સતીઓ પણ એવી થઈ છે કે જેમણે કપરી કસોટીના પ્રસંગે પણ પિતાના ચારિત્રનું રક્ષણ કર્યું છે. અહીં એક ઐતિહાસિક વાત મને યાદ આવે છે. દિલ્હીમાં અકબર બાદશાહનું રાજ્ય હતું તે સમયની આ વાત છે. અકબર બાદશાહના તાબામાં ઘણું રાજાએ હતાં. તેમાંના એક ઈન્દ્ર નામના રાજાને રૂપસુંદરી નામે રૂપરૂપના અવતાર જેવી રાણી હતી. અકબર બાદશાહને કેઈએ કહ્યું-જહાંપનાહ! તમારા જનાનખાનામાં ગમે તેટલી બેગમે ભલે હેય પણ ઈન્દ્રનરેશની રાણી રૂપસુંદરીની તેલે કઈ આવી શકે તેમ નથી. શું એનું સૌંદર્ય છે! જાણે ઈન્દ્રની અપ્સરા જોઈ લે. રૂપસુંદરીના સૌંદર્યની વાત સાંભળીને અકબર બાદશાહના અંતરમાં વાસનાને કીડે સળવળવા લાગે. હું પહેલાં જ કહી ગઈ ને કે ચાર સંજ્ઞાઓએ આ જગત ઉપર સામ્રાજ્ય જમાવ્યું છે. એ સંજ્ઞાઓ જીવને ક્ષણે ક્ષણે સતાવી રહી છે. અકબર બાદશાહને મૈથુન સંજ્ઞા સતાવવા લાગી. આહારસંસા, યસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રસંશા આ ચાર સંજ્ઞાઓએ તે નખેદ વાળ્યું છે. ભલભલા પુરૂષે એની સત્તામાં સપડાઈ જાય છે. જાગૃત બનેલાને પણ અટકાવી દે છે. અકબર બાદશાહ તે જૈન ન હતા. એમને સમજણ ન હતી કે સંસાર સમે કઈ રોગ નથી, જિનશાસન સમાન કેઈ ઔષધિ નથી અને વ્રત-પચ્ચખાણ જેવી કઈ પરેજી નથી, પણ તમે તે જાણે છે ને? છતાં સંજ્ઞાઓ તમને સતાવી રહી છે ને? જે તમે સાચું સમજ્યા છે તે સંજ્ઞાના સામ્રાજ્ય નીચેથી બહાર આવી જાઓ ને વ્રતપચ્ચખાણ રૂપી પરેજી પાળવા માંડે. તમારી એકની વાત હું નથી કરતી, ભેગી અમારી પણ વાત કરું છું. સાધુને પાંચ મહાવ્રત, છ8 રાત્રીજન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની પરેજી કડક રીતે પાળવાની છે, અને શ્રાવકેએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતા એ બાર વ્રતની પરેજી પાળવાની છે. એનું બરાબર પાલન થાય તે જિનશાસનની ઔષધિનું પાન કર્યા પછી સાધુ-સાઇનીઓને કે શ્રાવક-શ્રાવિકાને રેગ રહે ખરે? ન જ રહે. આત્મા નીરોગી બની જાય. જેને આત્મા નીરોગી બને તેને દેહને રેગ પણ જાય, જાય ને જાય જ. અકબર બાદશાહ સંજ્ઞાઓના સામ્રાજ્ય નીચે દબાયેલું હતું, એટલે એણે વિચાર Page #1019 -------------------------------------------------------------------------- ________________ ચારદા સુવાસ ૫૪ કર્યું કે ઇન્દ્ર રાજા મારા તાબામાં છે, તેથી મારી સત્તા નોંચે છે. હું એને કચડી શકું તેમ છું એમ વિચાર કરીને એણે આજ્ઞાપત્ર લખ્યું કે હે ઇન્દ્રનરેશ ! હીરાના હાર કાગડાના કંઠે ના ચાલે, તેમ રૂપસુંદરી દિલ્હીના દરબારમાં રૂપના અજવાળા વેરે એમાં જ એની શાભા છે. કોયલ કાગડાના સંગે એસે એમાં કમીના તા કાયલની કી.ત માં આવે છે, માટે આ પત્ર મળતાં જ રૂપસુંદરીને રાજીખુશીથી દિલ્હીશ્વરનો સેવામાં સમર્પિત કરશે. પત્ર ઈન્દ્ર રાજાને મળ્યા. આજ્ઞાપત્રના એકેક અક્ષર વાંચતા ઇન્દ્રનરેશનુ કામળ કાળજું વીંધાઈ ગયું. સાથે આત્માનું ખમીર ઊછળ્યું, અહે ! માદશાહ શું સમજે છે ? મારી રાણીના શીપળ ઉપર તરાપ મારવા ઉઠયા છે! એ ત્રણ કાળમાં નહિ મને. ઇન્દ્રરાજાના અંગેઅ ંગમાં ક્રોધની જવાળા વ્યાપી ગઈ. એમણે પણ પત્ર લખાવ્યા કે હૈ દિલ્હીશ્વર ! તમે આ ખરાખર કરતા નથી. કાયલના કુંજનથી મારુ. ઉપવન દિનરાત સ`ગીતમય રહે છે, તેથી એક વાત નક્કી છે કે રૂપસુંદરી કાગડાના કુસોંગમાં નથી. કોઈના ઉપર કાગડાનું ખાટુ કલ ક ચઢાવવું એ તમને શેાભતુ' નથી. આપ દિલ્હીશ્વર છે તે હું પણ થાડી ઘણી ધરતીના ધણી છુ. આ પત્રના પ્રતિધ્વનિ આપ પણ જણાવી શકે છે. ઈન્દ્ર રાજાના પત્ર વાંચી કામાંધ બનેલા અકબર બાદશાહ ક્રોધાંધ બની ગયા. એણે સણસણતા જવામ લખાવ્યા કે કાના કપાળે કાગડાનું કલંક કાતરાયુ' છે. એના નિણૅય લેવા હુ યુદ્ધ કરવા તૈયાર છું. જો તમે શૂરવીર હૈ। તે યુદ્ધમેદાને હાજર થઈ જશે. કાયરને રૂપસુંદરી પર હક્કના દાવા કરવાના કોઈ અધિકાર નથી. કામ અને ક્રોધથી અંધ અનેલા અકબર બાદશાહ વટની ખાતર ક્રૂરતાના કમાડ ખેલી અંદર સૂતેલી સમશેરને છંછેડવા તૈયાર થઈ ગયા. આ તરફ વૈરના તણખા વેરતા પત્ર ઇન્દ્ર રાજાને પહોંચ્યા. એણે યુદ્ધના દાનવને ઢઢ:ચે). શાંત સરોવર જેવુ વાતાવરણુ સમુદ્રના તફાન જેવું ખની ગયું. યુદ્ધની ભેરી વાગવા માંડી, રણુશી'ગા ફૂંકાવા લાગ્યા. આ બધું એકાએક તફાન જોઈ ને રૂપસુંદરી એની દાસીને પૂછે આજે આપણી નગરીમાં શેના ઉત્પાત મચી રહ્યો છે. રાણીને આ વાતની કંઈ ખબર નથી. દાસીએ કહ્યુ' મહારાણી ! આ સંગ્રામ આપના રૂપને માટે છે. આપ જ આ યુદ્ધનું નિમિત્ત છે. રાણીએ પૂછ્યુ શુ' મારા રૂપ માટે આ માટે સ'ગ્રામ છે ? બધી વાત જાણી લીધી. એનુ હૃદય ધ્રુજી ઉઠયુ.. મારા રૂપે આવા મેટા અનથ' કર્યાં? બંધુઓ ! રૂપસુંદરી માત્ર રૂપવ'તી હતી એટલું જ નહિ પણ એના ખાત્માનું સૌ ય. પણ ખીલેલું હતું. એનું ખમીર જાગી ઉઠયુ' હતુ. એનુ શીયળ શુદ્ધ હતું. મનુષ્યમાં ભલે ગમે તેટલું ખમીર હાય પણ જે એનામાં ચારિત્રનું ખમીર ન હેાય ત મનુષ્ય જીવતા છતાં મડદા જેવા છે. પાણીમાં શીતળતાના ગુણુ ન હેાય તા એ પાણી નથી. અગ્નિમાં ઉષ્ણતાના ગુણુ ન હેાય તેા એ અગ્નિ નવી તેમ સ્ત્રી કે પુરૂષમાં એ ચારિત્રના ગુણુ ન હોય તે એ જીન્નતા છતાં મૃતક કલેવર જેવા છે. રૂપસુંદરી રાણી Page #1020 -------------------------------------------------------------------------- ________________ શાશ્તા સુધાય મડારાજા પાસે જઈને હાથ જોડીને કહે છે. સ્વામીનાથ ! શુ` મારા રૂપ ખાતર ખૂનખાર જંગ જગાવશે ? શું મારુ રૂપ એટલી બધી કિંમતી ચીજ છે કે એ રૂપની રક્ષા ખાતર કેટલાય રૂપની રાખ થઈ જાય ! યુદ્ધમાં કેટલાય હાથી, ઘેાડા, વિગેરે નિર્દોષ પ્રાણીએ મરી જશે, મહેરબાની કરીને આપ યુદ્ધ કરવાના વિચાર બંધ રાખેા, પણ ઈન્દ્રરાજાને યુદ્ધ કરવાને નિર્ણાંય નક્કર હતેા. એણે કહ્યું-રૂપસુંદરી ! તને તે તારું રૂપ સાચવવુ જ ગમે છે પણ તને રાજકારણના રંગની શું ખખર પડે? આમાં તારા રૂપના જ મુખ્ય સવાલ નથી પણ મારી ઇજ્જતના સવાલ છે. શું તારું ચારિત્ર લૂંટાવા દઉં ? તે અત્યારે હું યુદ્ધના મેદાને ન ઉતરુ' તે મારા કપાળે કાયરનું કલંક ચાંટે અને મારા દેશની આબરૂ પાણીમાં મળી જાય. રૂપસુંદરી રાણી રાજાના ચણામાં પડીને કહે છે નાથ ! મારા નિમિત્તે આ ભય કર સગ્રામ થાય એ મને પસંદ નથી. આપ મને એક વાર દિલ્હી માકલે. આ સાંભળતા રાજા ક્રોધે ભરાઈને કહે છે હું રૂપસુંદરી ! તું આ શું ખાલી રહી છે ? શુ' તારે દિલ્હી જવું છે ? તારી ભાવના મટ્ટીન ખની છે કે તું ત્યાં જવા ઇચ્છે છે ? આ સાંભળીને ચતુર રૂપસુંદરી કહે છે નાથ ! આપ એવા વિચાર પણુ ન કરશે. હું દિલ્હીશ્વરની કિંમતી જવાળાઓમાં ઢામાઈ જવા ઇચ્છતી નથી. આપ યુદ્ધના રસ્તે! છે।ડી દઈને એક વાર મને દિલ્હીના દરબારમાં હાજર થવા દો. પછી હું બધુ સભાળી લઈશ. એ કામના કીડાને મારા રૂપને આટલા બધા તલસાટ છે, પણ હું ત્યાં જઈને એને મારી બુદ્ધિ પ્રમાણે સમજાવીશ. સમજાવવા છતાં જો મને એમ લાગશે કે મારા ચારિત્રની ચાદર ચાખી રહેવી મુશ્કેલ છે તે હું હસતે મુખે મેતને ભેટીશ પણ મારા ક્રેડને આંગળી અડવા ડુ દઉં અને આપની કીતિને કલંકિત કરીને મારી પવિત્રતા પર પૂળે તા નહિ જ ચાંપવા દઉ', ,, રૂપસુ દરીના જવાબે જગાડેલી શ્રદ્દા ’:-રૂપસુ'દરી એક સતી સ્ત્રી હતી. એના આત્માનું એજસ અલૌકિક હતુ. એના અવાજમાં પવિત્રતા અને પરાક્રમને પડઘો ગૂજતા હતા, તેથી રાજાના દિલમાં વિશ્વાસ બેઠે કે રૂપસુંદરી સતી અને વીનારી છે. એ અમળા નથી પણ સબળા છે, એટલે દિલ્હી જવાની હા પાડી, ચુદ્રના રણશીગા ફુંકાતા બંધ થઈ ગયા. વાતાવરણ શાંત થઈ ગયું અને ઇન્દ્ર રાજાએ અકખર બાદશાહને પત્ર લખ્યો કે હે દિલ્હીપતિ ! રૂપસુંદરી પાતે જ આપની સેવામાં હાજર થવા દિલ્હી આવે છે. પછી યુદ્ધ કરવાનુ` કોઇ પ્રયોજન નથી. પત્ર દિલ્હી પહોંચ્યા. પત્ર વાંચીને અકબરનુ હૈયું હર્ષોંથી નાચી ઉઠયું. એના ઢેઢુમાં કામનાના ક્રીડા સળવળવા લાગ્યા. ખીજે દિવસે રૂપસુ દરી દિલ્હી પહોંચી ગઇ. ખાદશાહ કાગડોળે એની રાહુ જોતા એનુ સ્વાગત કરવા ઉભા હતા. ખૂબ પ્રેમથી એનુ સ્વાગત કર્યું. 46 Page #1021 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ એના રૂપની તિમાં બાદશાહ અંજાઈ ગયા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે શું એનું રૂપ છે ! ખરેખર, આ રૂપ જ્યોતિ મારા અંતઃપુરને અજવાળશે. દિવસ તે આશાના અરમાને સાથે પૂર્ણ થયે. રાત્રે રૂમઝુમ ઝાંઝરના ઝણકાર સાથે રાણી રૂપસુંદરીએ બાદશાહના મહેલમાં પગ મૂક્યો. આ સમયે બાદશાહે ખૂબ મેહ ભર્યા શબ્દથી એને સત્કાર કરીને પલંગ ઉપર બેસવા કહ્યું, ત્યારે વાસના કાર્યા વાયુમંડળને કઈ જુદે જ વળાંક આપવા માટે રૂપસુંદરીએ કહ્યું જહાંપનાહ! મને પ્રશ્નને ખૂબ શોખ છે એટલે મારી ઈચ્છા એવી છે કે આપની સાથે ચેડે વાર્તાવિદ અને પ્રશ્નોત્તર કર્યા પછી આપણા મિલનને પ્રારંભ કરીએ, એટલે હું આપને પ્રથમ એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. મેહઘેલા અકબરે કહ્યું છેરૂપસુંદરી ! તું એમાં સંકેચ શા માટે રાખે છે? દિલના દરવાજા બેલીને એક શું, તારે જેટલા પ્રશ્નો પૂછવા હોય તેટલા પૂછ. હું તને જવાબ દેવા તૈયાર છું. વિષયના વિષને ઉતારતી રૂપસુંદરી” - રૂપસુંદરીએ કહ્યું- બાદશાહ! આ દુનિયામાં એંઠવાડમાં આનંદ માણનારા કેટલા? કામાંધ બનેલા બાદશાહને ખબર નથી કે આ રૂપસુંદરી મને શા માટે આ પ્રશ્ન કરે છે? એના મનમાં એમ થયું કે આ રૂપસુંદરી મને આ મામૂલી પ્રશ્ન શા માટે પૂછતી હશે? તરત જ બાદશાહે કઈ પણ જાતને વિચાર કર્યા વગર વિના વિલંબે કહ્યું કે રૂપસુંદરી ! આ દુનિયામાં એવા પાગલ ફક્ત બે જ છે કે જે એંઠવાડને અમૃતની જેમ આરોગતા હોય છે. તેમાં પહેલે ભિખારી અને બીજો કૂતરે. એ બે જ એંઠવાડમાં મુખ નાંખે છે. બાદશાહને જવાબ સાંભળીને જીવન-મરણની દરકાર કર્યા વિના રૂપસુંદરીએ કહ્યું બાદશાહ! આપને જવાબ સત્ય છે, તે હવે મારે આપને નંબર શેમાં ગણ? ભિખારીમાં કે કૂતરામાં? આ સાંભળતાં બાદશાહની આ પહેલી થઈ ગઈ. એના શરીરમાં કોઇ ક્રોધ વ્યાપી ગયે ને મનમાં વિચાર કરવા લાગ્યા કે હું માટે દિલ્હીશ્વર અને ભારત સમ્રાટ હોવા છતાં આ રૂપસુંદરીને એને રૂપને આટલે બધે ગર્વ છે કે મને ભિખારી અને કૂતરા જે ગણે છે? મર્યાદાને ભંગ કરતા એને શરમ નથી આવતી? બાદશાહે ક્રોધે ભરાઈને કહ્યું રૂપસુંદરી! તું મને સાબિત કરી આપ કે હું ભિખારી અને કૂતરે કઈ રીતે? એમાં મારે નંબર કેવી રીતે ગણે છે? આ સમયે બાદશાહને એટલે બધે કોધ હતું કે રૂપસુંદરી સિવાય બીજી કઈ વ્યક્તિ હતા તે ચકચક્તી તલવાથી એનું મસ્તક ધડથી જુદું થઈ જાત, પણ રૂપસુંદરી પ્રત્યે પ્રેમ હતું એટલે એવું ન કર્યું. રૂપસુંદરીના દિલમાં ચારિત્રનું ખમીર ઝળકતું હતું. એણે એ વિચાર ન કર્યો કે પાટા બાદશાહ છે. એના મહેલમાં હું એકલી જ છું. એ મને મારી નાખશે તે? આ તે સાચી સિંહણ હતી. નીડરતાથી કહ્યું કે દિલ્હીશ્વર ! ભિખારીની Page #1022 -------------------------------------------------------------------------- ________________ ૭ શારદા સુવાય જેમ ચપ્પણીયું લઈને રૂપની ભીખ માંગવા નીકળ્યા છો ને ઉપરથી પાછી સાબિતી માંગે છે? કૂતરાની જેમ વસેલું ચાટવા માં લંબાવી રહ્યા છે અને ઉપરથી પાછી સિદ્ધ કરી આપવાની હોંશિયારી મારી રહ્યા છે? પણ, જરા વિચાર કરે. તમે જે મારા રૂપમાં મુગ્ધ બન્યા છે એ તે માત્ર ચામડીનું રૂપ છે. આ ચામડીના રૂપને ઝાંખુ પડતા વાર નહિ લાગે. અત્યારે મારી યુવાની જેઈને દિવાના બન્યા છે. પણ આ જેમભરી યુવાનીને કરમાતા વાર નહિ લાગે આ ઈદ્રિયોના નૂરને હણાતા વાર નહિ લાગે 4 માં તમે શું પાગલ બન્યા છે ! ચારિત્ર વિનાને દેહ મડદા જેવો છે. તમે તમારા ચારિત્રનું ભાન ભૂલીને મારી ભીખ માંગી કે નહિ? ભીખ માંગતા પણ જે હું ન મળતા તે યુદ્ધ કરીને પણ તમે મને મેળવવાના મનસૂબા સેવ્યા છે કે નહિ ? એટલે તમે ભિખારી ખરા કે નહિ? બીજું હું પરણેલી છું. મારા માથે પતિ છે એટલે હું ભેગવાઈ ચૂકેલી હોવાથી એંઠ છું. આપ આ એંઠને ખાવા તૈયાર થયા છે કે નહિ? આનાથી બીજે ભિખારી અને કુતરા કેણ હોઈ શકે? રૂપસુંદરી આવા શબ્દો કહીને સાબદી બનીને ઉભી રહી હતી. એણે નિર્ણય કર્યો હતે કે બાદશાહ ક્રોધે ભરાઈને મારા ઉપર બળાત્કાર કરવા આવે તે મારી પાસે રહેલી ઝેરની ગેળી ચૂસીને તને ભેટીશ પણ મારું ચારિત્ર નહિ જવા દઉં. બાદશાહની મતિ સુધરે તે માટે તે પ્રભુને પ્રાર્થના કરતી ઉભી રહી. રૂપસુંદરીના પડકારથી રાજાને થયેલે પશ્ચાતાપ:-રૂપસુંદરીને જવાબ સાંભળીને ખરેખર બાદશાહને મેહ મુરઝાઈ ગયે ને ગર્વ ગળી ગયે. અંતરમાંથી વાસનાને વાયરે વિદાય થઈ ગયે. એ રૂપસુંદરીના ચરણમાં પડીને ગળગળા સાદે કહે છે હે માતા ! તેં તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તે આજે મને ભિખારી અને કૂતરે બનતે અટકાવ્યા છે. હે માતા ! તું મને ન મળી હોત તે હું ભિખારી અને કૂતરાથી પણ હીણું બની જાત, કારણ કે ઘરમાં ખાવા ન હોય તે જ ભિખારી ભીખ માંગે છે અને ન છૂટકે રડતી આંખે વમેલાને ચાટતે હોય છે. પિતાની ભૂલ કબૂલ કરીને અકબરે રૂપસુંદરીની માફી માંગી અને પિતાને સુધાર્યા બદલ એનો ઉપકાર માનીને એને વિદાય આપી. દેવાનુપ્રિયે! રૂપસુંદરી રાણે પિતાના ચારિત્રમાં કેવી અડગ રહી! પેતે અડગ રહી તે કામાંધ બનેલા બાદશાહને પણ સુધાર્યા. આવા દાખલા સાંભળીને તમારે શ્રાવક ધર્મમાં અડગ બનવાની જરૂર છે. જે અડગ બનીને ધર્મની આરાધના કરીશું તે જ સંસાર રૂપી રેગ મટશે. આ રોગને નાબૂદ કરવા માટે જિનશાસન રૂપી ઔષધિ મળી છે અને તપ, જપ, વ્રત-નિયમ રૂપી પરેજી પાળવાની છે. આ મનુષ્યભવ આપણને મળ્યો છે. મનુષ્યભવની એકેક ક્ષણ મહાન અમૂલ્ય હીરાથી પણ કિંમતી છે. ધમરાધના કરવાને આ અમૂલ્ય અવસર ફરી ફરીને નહિ મળે, માટે પ્રમાદ છેડીને બને તેટલી ધર્મારાધના કરી સંસાર રેગને નાબુદ કરો. ધર્મારાધના કરવામાં વાયદા ન કરે. વાયદા Page #1023 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ શારદા સુવાસ કરવાથી ફાયદો નહિ થાય. આ વાયદાનું બજાર નથી પણ ફાયદાનું બજાર છે. વીતરાગ પ્રભુના કાયદાનું પાલન કરશે તે અવશ્ય ફાયદો થશે ને જિનશાસન મળ્યાની સાર્થક્તા થશે. આપણું અધિકારના નાયક રહનેમિ તથા રાજેમતી અને ચરિત્રના નાયક જિનસેન કુમાર તથા તેની પત્નીએ બધાએ સંયમ લઈ વીતરાગ પ્રભુના કાયદાનું પાલન કરી મેક્ષના મહાન સુખના ફાયદા મેળવી લીધા. આપ બધા પણ ભગવાનના કાયદાનું પાલન કરી શાશ્વત સુખના ફાયદા મેળવે. | મારા ભાઈઓને બહેને! સમય થઈ ગયો છે, પણ આજનો દિવસ ચાતુર્માસની પૂણહતિને છે. આજે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આપ બધાએ ચાર ચાર મહિના સુધી રોજ વીતરાગ વાણીનું પાન કર્યું છે. ચાતુર્માસમાં રહેનેમિ તથા નેમ રાજુલને અધિકાર અને જિનસેન–રામસેન ચરિત્ર આપની સમક્ષ રજુ કરવામાં આવ્યા. આ અધિકારમાંથી તથા ચરિત્રમાંથી આપણને ઘણું ઘણું જાણવા મળે છે. નેમકુમાર રાજુલને પરણવા તેણુ હારે જઈ રહ્યા હતા. રસ્તામાં વાડા અને પિંજરામાં પૂરાયેલા પશુ પક્ષીઓની કારમી કરૂણ ભયંકર ચીસે સાંભળી. સારથીને પૂછતા ખબર પડી કે લગ્નમાં આવેલા કંઈક જાનૈયાઓને ભેજન આપવા માટે પૂર્યા છે. આ સાંભળતા અહિંસાના અવતારી મહાન કરૂણાસાગર, દયાળુ નેમકુમારના હદયમાં અહિંસાનું આંદોલન જાગ્યું ને વિચાર કર્યો કે શું મારા લગ્ન નિમિત્તે આટલા બધા જાની હિંસા ! જે મારા લગ્ન નિમિત્તે હિંસાના તાંડવ સર્જાતા હોય તે એવા લગ્ન મારે શા કામના? આવા લગ્ન મારે ન જોઈએ. જેના હૃદયમાં કરૂણાને સ્રોત વહી રહ્યો છે એવા નેમકુમાર પશુઓને બંધનથી મુક્ત કરી સર્વ જીવોને અભય આપીને રાજુલને પરણવા આવેલા જેમકુમાર લગ્ન કર્યા વિના કોડભરી રાજુલને છેડીને ચાલ્યા ગયા. કેટલી કરૂણ ! મહાપુરૂષે બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી હોય છે. જેમકુમાર તેરણથી પાછા ફર્યા પછી રાજુલને કરૂણુ વિલાપ કે જે સાંભળતા શ્રોતાજનેની આંખો રડી રહી હતી. કેમકુમાર તેરણથી પાછા ફર્યા પછી રાજુલને બીજે લગ્ન કરવા માટે માતાપિતાએ ખૂબ સમજાવી છતાં રાજેમતીને અડગ નિશ્ચય કે મને કેમ સિવાય બીજો પતિ ન ખપે. છેવટે આઠ ભવની પ્રીતિ અખંડ રાખવા રાજમતીએ નેમનાથ પ્રભુના પથે પ્રયાણ કર્યું. દીક્ષા બાદ વિહાર કરતા વરસાદથી ભીંજાતા રામતી ગુફામાં ગઈ. તેને જોઈને રહનેમિના દિલમાં જાગેલા અશુભ વિચારેએ ભેગની કરેલી માંગણી અને આ સમયે રાજેમતીએ એક અબળા નહિ પણ સબળા બનીને ભાન ભૂલેલા રહનેમિને સાચા માર્ગે લાવવા હાયવેધક કઠોર વચને કહ્યા કે હે રહનેમિ! જે તું વમન કરેલાને ફરીને પીવાને ઈચ્છત હિય તે તારા માટે મરણ શ્રેષ્ઠ છે પણ અસંયમી જીવન જીવવું એ શ્રેષ્ઠ નથી. રાજેમતના આ વચનબાણથી માર્ગ ભૂલેલા રહનેમિને આત્મા ઠેકાણે આવી ગયે અને શુદ્ધિના સુંદર માર્ગે સંચર્યા Page #1024 -------------------------------------------------------------------------- ________________ ચારણા સુવાણ જિનસેન ચરિત્રમાં જિનસેના રાણી અને જિનસેન ખૂબ પવિત્ર છે. રનવતીએ જિનસેના રાણીને તથા જિનસેન કુમારને કેવા કેવા કષ્ટ આપ્યા છતાં આ પવિત્ર આત્માઓએ ઝેરના ઘૂંટડા પચાવીને તેને અમૃતના પાન કરાવ્યા. અપકાર ઉપર પણ ઉપકાર કર્યા. જિનસેનના દિલમાં પરદુઃખભંજનની ભાવના, દુઃખી જીવે પ્રત્યે કરૂણા અને ક્ષમા તે ભારેભાર ભરેલી છે. કેઈ દુઃખીને દેખે તે પિતાને પણ પ્રાણની પરવા કર્યા વિના બીજાના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે. જિનસેનકુમારે અનેક જીવોના દુઃખ દુર કરી પિતાનું નામ અમર કર્યું છે. છેલે સંસારના સમસ્ત સુખને ઠોકર મારીને દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. આ અધિકાર તથા ચરિત્ર સાંભળીને આપ આપના જીવનમાં અહિંસા, પરદુઃખભંજનની ભાવના, કરૂણ, ક્ષમા આદિ ગુણે અપનાવશો તે જરૂર કલ્યાણ કરી શકશે. આજે ચાતુર્માસની પૂર્ણાહૂતિને દિવસ છે. સાથે અમારી ક્ષમાપના દિન છે, તે ચાર ચાર મહિનાથી વીતરાગવાણીને એકધારે ઉપદેશ આપતા કડક શબ્દો કહેવાઈ ગયા હેય ને કોઈ પણ શ્રોતાજનેના દિલમાં દુઃખ થયું હોય અગર શ્રી સંઘના કેઈ પણ ભાઈબહેનેને અમારા અગિયાર મહાસતીજીએમાંથી કેઈનાથી કંઈ કહેવાઈ ગયું હોય તે હું દરેક વતી ક્ષમાપના કરું છું. (પૂ. મહાસતીજીએ જ્યારે અંતરથી ક્ષમાપના કરી ત્યારે દરેક ભાઈ-બહેનની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી હતી ! ચાતુર્માસની પૂર્ણાહુતિના દિવસે પ્રમુખ શ્રી ઉમરશીભાઈ વીરાએ રજુ કરેલ વક્તવ્ય. પરમ પૂજ્ય, પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ ઠાણા ૧૧ તથા અત્રે બેઠેલા ભાઈબહેને! પૂ. મહાસતીજીએ આપણી સેળ સોળ વર્ષની વિનંતીને માન આપી આપણા નાના ક્ષેત્રને પણ ચાતુર્માસને અમૂલ્ય લાભ આપી નાના સંઘને પણ ગાજતે કરી દીધું છે. પૂ મહાસતીજીની તેજસ્વી વાણીના પ્રભાવે યુવાન ભાઈઓ પણ ધર્મના રંગે રંગાયા છે ને દરરોજ વ્યાખ્યાનને લાભ લેતા થઈ ગયા છે. પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રેરક પ્રવચનેથી શ્રી સંઘના ઈતિહાસમાં કયારે પણ નહિ થયેલ અજોડ તપશ્ચર્યાઓ થઈ છે. બૃહદ્ મુંબઈમાં તપશ્ચર્યામાં મલાડને નંબર મેખરે આવ્યું છે. પૂ. મહાસતીજીને આપણા સંઘ ઉપર તે મહાન ઉપકાર છે. આયંબીલની ઓળી વથતપના પારણા વિગેરે પ્રસંગમાં પણ અમને ઘણે લાભ આપી ઉપકૃત કર્યા છે. તેમના ઉપકારને બદલે આપણે વાળી શકીએ તેમ નથી. વિશેષ તે શું કહું? ચાતુર્માસમાં મારા દીકરાના દીકરાને કેઈ ઉઠાવી ગયું ત્યારે અમારા ઘરમાં ને સારા સંઘમાં હાહાકાર છવાઈ ગયા હતા. અમારા દિલ તૂટી પડયા હતા. તે સમયે પૂ. મહાસતીજીએ બધાને આશ્વાસન આપ્યું ને કહ્યું તમે નવકાર Page #1025 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ મંત્રના જાપ કરે. ધર્મ પર શ્રદ્ધા રાખે. સૌ સારા વાના થશે. ઘણાં લેકએ અમને ઘણા ધાળા દેરા તથા ન કરી શકાય તેવું કરવાનું કહ્યું પણ પૂ. મહાસતીજીના વચન પર અમારી દઢ શ્રદ્ધા તેથી બીજું કંઈ ન કરતા જાપ કરવા લાગ્યા, બે ત્રણ દિવસ થયા પણ બાએ ન આવ્યો એટલે બધા મૂંઝાયા કે હવે શું કરવું? પરંતુ પૂ. મહાસતીજીના વચન ધર્મ પર શ્રદ્ધા રાખે. આ દિવસે તમારે બાબો જરૂર આવી જશે, અને બરાબર મહાસતીજીના કહેવા પ્રમાણે તે દિવસે બાબ મળી ગયે ને શેકમય વાતાવરણ આનંદમય બની ગયું. અમારા પર તે આ જે ઉપકાર કર્યો છે તે હું તે જીવનમાં ક્યારે પણ ભૂલી શકું તેમ નથી. પૂ. મહાસતીજી હવે આપણા ક્ષેત્રમાંથી વિદાય લેશે. વિદાય હંમેશા વસમી લાગે છે. મને વિશેષ બેલતા આવડતું નથી. આપ ફરીને મુંબઈના ક્ષેત્રમાં વહેલા પધારી અમારા શ્રીસંઘને લાભ આપજે તેવી આશા રાખું છું. ચાતુર્માસમાં આપણાથી કઈ પણ મહાસતીજીની જાણતા કે અજાણતા અવિનય અશાતના થઈ હોય તે ક્ષમા માંગીને વિરમું છું. (આટલું બોલતાં ઉમરશીભાઈનું હૈયું ભરાઈ ગયું હતું ને બધાંની આંખે અશ્રુભીની થઈ હતી.) મૂળચંદભાઈ સંઘવી : પરમ પૂજ્ય, વંદનીય, શાસનપ્રભાવક, પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી તેમજ અન્ય મહાસતીજીઓના ચરણકમલમાં હું વંદન કરું છું. રવિવારના દિવસે પૂ. મહાસતીજીને વિદાય સમારંભ યે હતો. તે દિવસે શ્રીસંઘે ૫. મહાસતીજી પાસે ક્ષમા માંગી હશે, પૂ. મહાસતીજીએ પણ પાખીના દિવસે ક્ષમાપના કરી હશે. આ રીતે શ્રી સંઘ અને મહાસતીજીએ પરસ્પર ક્ષમાનું આદાન પ્રદાન કરેલ હશે પણ હું મારા સંસારિક વ્યવહારના કારણે તે પ્રસંગે ઉપસ્થિત થઈ શક્યું ન હતું માટે સૌથી પ્રથમ પૂ. મહાસતીજી મલાડ ચાતુર્માસ પધાર્યા ત્યારથી આજ સુધી મારાથી કઈ પણ રીતે અવિનય, અશાતના અભક્તિ થઈ હોય તે પૂ. મહાસતીજી પાસે ક્ષમાયાચના કરું છું. હું જોઉં છું કે પૂ. મહાસતીજી મલાડ પધાર્યા ત્યારથી આપણા શ્રીસંઘમાં અનેરો ઉત્સાહ ને આનંદ વ્યાપી ગયો છે. આખું ચાતુર્માસ અનેકવિધ ધર્મક્રિયાઓથી ઉપાશ્રય ગાજતે ને ગૂંજતે રહ્યો છે. આ ચાતુર્માસમાં આપણે ત્યાં ૩૦૦ તપશ્ચર્યાઓ થઈ છે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ પણ ખૂબ થઈ છે. દાન–શીયળ–તપ અને ભાવ એ ચારે બોલની ખૂબ મોટા પ્રમાણમાં આરાધના થઈ છે. મહાન સદ્ભાગ્ય હોય ત્યારે આવા પ્રભાવશાળી મહાસતીજીના ચાતુર્માસને લાભ મળે છે. આ ચાતુર્માસ મલાડ સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે. પૂ. મહાસતીજી આપણુ મલાડ સંઘને બૃહદ મુંબઈમાં મેખરે લાવ્યા છે. આવા ગુણીયેલ મહાસતીજીને વિદાય આપતા આપણું દિલમાં દુઃખ થાય તે સ્વાભાવિક છે પણ ભગવાનને કાયદે છે એટલે એમને વિહાર કરવો જ પડે. સંતે આપણા રોક્યા રિફાય નહિ. ભલે, મહાસતીજી આપણી પાસેથી પ્રત્યક્ષ રીતે વિહાર કરે છે પણ પરોક્ષ Page #1026 -------------------------------------------------------------------------- ________________ શારદા સુવાસ ૯૬૧ રીતે આપણે ત્યાં રહેશે જ. પૂ. મહાસતીજીએ મલાડમાં ત્રણ મહત્વના કાર્યો કર્યાં છે. એક તે તપ-ત્યાગ અને વૈરાગ્યના ઉપદેશ આપી તપ-ત્યાગના પૂર વહાવ્યા. બીજું પૂ. મહાસતીજીનો વાણીના દરેક જીવાને લાભ મળે એ દૃષ્ટિથી આપણા શ્રી સ`ઘે શારદા સુવાસ પુસ્તકનું પ્રકાશન કરવાનું નક્કી કરેલ છે. તે કાર્ય ચાલુ થઈ ગયુ છે. આ પશુ પૂ. મહાસતીજીની જેશીક્ષી અને આકર્ષક વાણીને આભારી છે, એટલે શારદા સુવાસ દેશદેશમાં ફેલાશે. ત્રીજુ શારદા પ્રાર્થના મંડળની સ્થાપના કરી છે. પ્રાથનામાં દરરાજ ૩૦૦-૪૦૦ ભાઇબહેના લાભ લે છે. આવી ધર્મપ્રવૃત્તિએ શરૂ કરી પૂ. મહાસતીજીએ મલાડ સંઘના બગીચાને ખીલવ્યા છે. અત્રે ચાતુર્માસ પધારી પૂ મહસતીજીએ આપણા પર મડ઼ાન ઉપકાર કર્યાં છે. તે હું પૂ. મહાસતીજીને એક જ વિનંતી કરીશ કે પૂ. મહાસતીજી ! આપ મલાડ ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કરી છે, તેમજ હવે મુંબઇ, છાડીને દેશ તરફ પ્રયાણ કરેા છે પણ જે બગીચાને જ્ઞાનના જળ સીંચી તપ-ત્યાગ વડે નવપલ્લવિત બનાવ્યો છે તે એ કરમાઇ ન જાય લેવા માટે આપ વહેલા વહેલા પધારી ફરીને અમારા મલાડ ક્ષેત્રને આવા આપશે. આપના મહાન ઉપકાર ભૂલાય તેમ નથી એની સભાળ મહાન લાભ અંતમાં હું પૂ. મહાસતીજી પાસે મારા વતી તથા શ્રી સંઘ વતી અંતઃકરણ પૂર્વ ક ક્ષમા માગુ' છું અને ફરી ફરીને લાભ આપવા વિનંતી કરીને બેસી જાઉં. છુ. 回回回 શારદા સુવાસ ભાગ ૧-૨-૩ સમાપ્ત. 回回回 તા. કે. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન ચારે મહિના દરરાજ ફરમાવ્યા છે, પણુ પુસ્તક ઘણું માટું થઈ જવાથી કાંઇક બબ્બે વ્યાખ્યાનના સાર ભેગેા કરી એકેક વ્યાખ્યાનમાં લખ્યા છે. શારદા સુવાસ પુસ્તકમાં કોઇ પણ પ્રકારની ભૂલ રહી હૈાય તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણદોષ છે, તે આ માટે વાચકને વિનંતી કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તેા શુદ્ધિપત્રકમાં જોશે, છતાં કોઈ ભૂલ દેખાય તે વાચફાને સુધારીને વાંચવા નમ્ર વિન'તી છે, ૬૧ Page #1027 -------------------------------------------------------------------------- ________________ “શારદા સુવાસ” પુસ્તકના અગાઉથી ગ્રાહક થનારની નામાવલી મુંબઈ ૧૦૦૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ કાંદાવાડી ૨૫ શ્રી જયંતીલાલ નંદલાલ કેકારી, ભલોડ ૩૫ શ્રી હિંમતલાલ તથા રસીકલાલ દેશી મુંબઈ ૨૫ ,, દશા શ્રીમાળીનગરના ભાઈઓ ૨૫૦ , મણુલાલ શામજીભાઈ વિરાણી. , ૨૫ ,, છોટાલાલ ડાહ્યાલાલ ગાંધી ૧૨૫ ,, ભાઈલાલ જાદવજી શેઠ કેલ્હાપુર ૨૫ ,, નેમચંદ નાનચંદ શાહ નવસારી હાલે મુંબઈ ૧૧ , સૌરાષ્ટ્ર સ્થા. જૈન શ્રી સંઘ અમદાવાદ ૨૫ ,, ભવાનજી મેઘજીભાઈ , ધીરજલાલ તલકચંદ શાહ મલાડ ૨૫ , રસીકલાલ વ્રજલાલ કોઠારી મલાડ , છગનલાલ શામજીભાઈ વિરાણી મુંબઈ ૨૫ , ભાઇલાલ છોટાલાલ શેઠ . ગીરજાશંકર ખીમચંદ શેઠ , ૨૫ ,, મેઘજી નાગશી રાંભીયા ૧૦૦ , ચુનીલાલ મુળજીભાઈ મેહાણી ૨૫ ,, કીસનલાલ સી. મહેતા સાયને ૧૦૦ , રતીલાલ સુંદરજી કામદાર મલાડ ૨૫ , ચીમનલાલ છોટાલાલ કાપડીયા ખંભાત ૧૧ ,, જયંતીલાલ ચંદુલાલ મહેતા વાલકેશ્વર હાલ મુંબઈ ૧૦૧ ,, વર્ધમાન સ્થા. જૈન શ્રા. સંધ માટુંગા ૨૫ , વાડીલાલ ફૂલચંદ ઝવેરી ખંભાત હા. મુંબઈ ૧૦૦ , રોમન સ્ટોર્સ હ. વસનજીભાઈ ૨૫ ,, જેઠાલાલ નેમચંદ શાહ » ૭૫ ,, કૃષ્ણકાન્ત મફતલાલ ઝવેરી ખંભાત ૨૫ , હીંમતલાલ વર્ધમાન શેઠ મલાડ (હા. મુંબઈ) ૨૫ ,, હીરાબેન ટોકરશી પ્રેમજી ગાલા ઘાટકોપરા ૭૫ ,, રવીચંદ સુખલાલ શાહ દાદર ૨૫ . હરખચંદ માડણભાઈ ગાલા કાટ ૫૧ , નગીનદાસ ગોવિંદજી લાઠીયા મલાડ ' ૨૫ , તાંબર સ્થા. જૈન સંધ નારે - ઉમરશીભાઈ ભીમશીભાઈ વીરા ૫૧ , સુભદ્રાબેન રસીકલાલ ઝવેરી પાલનપરવાળા ૨૫ , રજનીકાન્ત વાડીલાલ દેસાઈ અમદાવાદ હાલ મુંબઈ ૨૫ , મેઘજીભાઈ વેલજી શાહ, ૫૧ , વિનયચંદ્ર મેહનલાલ શાહ ચીંચપોકલી ૨૫ ,, ગુણવંતલાલ ચીમનલાલ ગોપાણી સાયન ૫૧ , સગરામપુરા સ્થા. છ કોટી જન સંધ સુરત ૨૫ , ટોકરશી વેલજી મુંબઈ ૫૧ , પાનાચંદ ડુંગરશી તુરખીયા માટુંગા ૨૫ અ. સી. રસીલાબેન છબીલદાસ શાહ ૫૧ , રમેશચંદ્ર વાડીલાલ વિલેપાલ ૨૧ શ્રી વેલજી મેઘજી શાહ મલાઈ ૫૧ , નટવરલાલ તલકચંદ શાહ મલાડ ૨૧ , તારાચંદ દીપચંદ અવલાણી સાયન ૫૧ , શાંતિલાલ લાલભાઈ મહેતા વાલકેશ્વર ૨૦ ,, કાન્તિલાલ મગનલાલ ઘાટકોપર ૫૧ , સુરેશચંદ્ર મંગળજી મહેતા , કાકુભાઈ વીજપાર શાહ માટુંગા ૫૧ લીલાવંતીબેન જયંતીલાલ શાહ માટુંગા ૧૫ ,, અમીચંદ ઓઘડભાઈ મુંબઈ ૫૧ , વધે. સ્થા. જૈન શ્રા. સંધ દાદર ૧૫ ,, વ્રજલાલ છ. કોઠારી મુંબઈ ૫૦ , મનુભાઈ પ્રભુલાલ શાહ ત્રંબકલાલ ધરમચંદ શેઠ મલાડ ૩૧ , વ્રજલાલ હિંમતલાલ ગાંધી મલાડ ૧૫ , ખીમચંદ હીરાલાલ શાહ ૩૧ ,, શાંતિલાલ ભીમજીભાઈ બાવીસી સાયન ૧૫ ,, પ્રભુલાલ ઠાકરશી ગોસળીયા કાંદીવલી કાંતીલાલ ઉજમશી શાહ માટુંગા ૧૫ ,, કરમશી હીરજી ગાલા :: Page #1028 -------------------------------------------------------------------------- ________________ .૩ શ્રી સ્થા. શ્વેતાંબર જૈન સંધ ૧૪ અ. સૌ. સુહાસ જીતેન્દ્ર મહેતા ૧૨ અ. સૌ. મીતાએન હરેન્દ્ર ગેાસળીયા ૧૨ અ. સો, પ્રતિભાબેન દીલિપભાઈ પારેખ ૧૨ શ્રી અમૃતલાલ હરગેવિંદદાસ ગેાસળીયા મલાડ ૧૨ દીલીપભાઈ પ્રાણલાલ ધ્રુવ વિલેપાર્લા ૧૨ ૧૨ ૧૩ ૧૧ "" ,, "" ૧૩ ,, ૧૦ .. ૧૧, ૧૧ ૧૧ વશનજી રામજી ધરોડ ૧૧ વિજય ટ્રાન્સપોટ પત્રીવાળા ૧૧ શ્રીમતી મંગળાગૌરી મૂળચંદભાઇ સંધવી મલાડ ૧૧ શ્રી નાગરદાસ લીલાધર લાખાણી ,, ૧૧ રતનશી ખેતશી વીરા ચાંપશી નાંધા નંદુ રસીકલાલ મેાહનલાલ ધાળકીયા શાંતિલાલ વમાન એનાણી در ૧૧ ૧૧ ૧૧ ૧૧ શશીકાન્ત નરદાસ દેશી ૧૧ કમળાશકર ગૌરીશ'કર દવે ૧૧ ખેંગારભાઇ ન્યાલચંદ મહેતા 13 27 .. ', "" "" ૧૧ ,, રમણીકલાલ રતીલાલ કામદાર ૧૧ ચુનીલાલ નાનંદ સંધવી જમનાદાસ રાયચંદ ક્રુપાણી ૧૧ ૧૧ ૧૧ ૧૧ "" વ્રજલાલ ત્રીકમદાસ શેઠ રભામેન પ્રાણલાલ સખીદા નાગજીભાઈ લક્ષ્મીચંદ મણીયાર મીઠાખાઇ રામજી નાગશી રાભીયા ,, "" નાનચંદ ઝવેરચંદ દાણાવાળા પોપટલાલ નરસી વીરા ' ,, , ભૂરાલાલ જગજીવન તુરખીયા در ખુશાલદાસ હુંસરાજ ભાવસાર છેટાલાલ માહનલાલ શાહ ચુનીલાલ મુળજી ગેાસળીયા 11 મગનલાલ ઉમરશી સતરા ૧૦ પાનખાઈ મેરાજી જેઠા ટુક મળા મલાડ ,, મલાડ મલાડ પત્રીવાલા "" મલાડ અમદાવાદ મેરીવલી મલાડ દાદર ખીલીમારા સલાડ .. 12 "" એરીવલી મલાડ ૧૧,, જશવંતલાલ ડાહ્યાલાલ દફતરી ૧૧,, નગીનદાસ નાથાલાલ શાહુ ૧૧ અ. સૌ. ધીરજભેન શાંતિલાલ ગાંધી વીરમગામ ૧૧ શ્રી વિનેચંદ્ર જેઠાલાલ શાહુ ૧૧ શ્રી કલ્યાણુજી કપુરચંદ ૧૧. શ્રી મગનલાલ ચત્રભૂંજ શાહું ૧૧ શાંતિલાલ જાદવજી ડેલીવાળા ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ચંદ્રકાન્ત તારાચંદ અદાણી 12 ૧૧ અ. સૌ. ઝવેરબેન મગનલાલ ૧૧ શ્રીમતી મંજરીબેન ચંદ્રકાન્ત શાહુ .. ૧૧ ૧૧ ار ' ૧૧ શ્રી વાડીલાલ નરસંગભાઈ શાહે ૧૧ શ્રીમતી ચંપાબેન કેશવલાલ વેારા ૧૧ શ્રી ચંદુલાલ હરજીવનદાસ દાદભાવાળા ૧૧ મૂળચંદ મે।હનલાલ દેશી ૧૧ ૧૧ ,, મલાડ ૧૦ મુંબઈ ૧૦ .. ,, , ', י, "" ', ,, નરભેરામ દેવચંદ બગસરાવાળા ભાઈલાલ કેશવલાલ સંધવી ધીરજલાલ અમૃતલાલ શાહ જયતીલાલ કપુરચંદ મહેતા ,, રસીકલાલ રતીલાલ શાહે બાબુઢ્ઢાલ હિં`મતલાલ સખીદા ૧૦ ,, ૧૨ શ્રીમતી લક્ષ્મીમેન માવજીભાઇ .. માવજી ગેાસર કેશવલાલ નથુભાઈ મહેતા અમીત દીનેશ’દ્ર કાહારી ૧૧ શ્રી કેશવજી વજી સાવલા ૧૦ એક સગૃહસ્થ ભાઇ ૧૦ શ્રીમતીભાનુષેન ખેતસી ગડા 33 ૧૦ એક સગૃહસ્થ ભાઈ ૧૧ શ્રી દલપતભાઈ ત્રીકમચંદ મહેતા ૧૦ મારારજી જેઠાલાલ ગાલા ૧૦ ૧૧ ૧૧ 33 ૧૧ ભદ્રકલાલ કેશવલાલ શાહ મહેન્દ્રભાઇ પી. દેશી ૧૦ ખંભાતવાળા અ ંધેરી મેરીવલી ૧૦ કાન્તિલાલ માહનલાલ મહેતા "" ૧૧ માતુશ્રી સૂરજબેન હ. હરકીશન કાંતિલાલ ખંભાત ૧૧ શ્રીમતી વિમળાબેન જાદવજી દેઢીયા ધાટકાર ૧૧ શ્રી મગનલાલ રવજી છેડા ઘાટકાપર. નટવરલાલ હરખચંદ શાહુ જયતીન્નાલ તારાચંદ શાહ લક્ષ્મીચંદ લીલાધર મહેતા ' મલાડ મુલજી પુનશી શાહ ખાજીલાલ ફૂલચંદ શાહે 66 39. મલાડ . સાયન » મલાડ મલાડ "" "2 " "" 39 કાંદીવલી મલાડ માટુંગા ઘાટકાપર સાયન હૈદરાબાદ ભાયખલા દાર ખંભાત સુરત મલાડ "" 23 Page #1029 -------------------------------------------------------------------------- ________________ દાદર મલાડ ૧. શ્રી હરેન્દ્ર વસંતલાલ પારેખ વિલેપાલાં ૧૧ , નાગરદાસ માણેકચંદ કામદાર મલાડ ૧૦ , ડોકટર ભાનુભાઈ દેવીદાસ દેસાઈ ખાર ૧૧ ,, મનુભાઈ મેણસી પારેખ ચીંચપોકલી ૧૧ , બાબુલાલ વીરચંદ શાહ કાંદીવલી ૧૧ , કાન્તીલાલ લાલચંદ ૫ શ્રીમતી અમૃતબેન પિપટલાલ શાહ મલાડ : ૫ શ્રી તલકચંદ મથુરદાસ ખંભાતવાળા મલાડ ૫ ,, બાબુલાલ છગનલાલ ધોળકીયા - ૫ , જેચંદભાઈ ભગવાનજી ધોળકીયા સોલાપુર ૫ ,, માંગીલાલજી જેઠમલજી કાવડીયા મલાડ , અનેપચંદ અમરચંદ લેત , તારાચંદ માનસીંગ દેશી મલાહ , કનકરાય કેશવલાલ કઠારી મલાડ , કાંતિલાલ કેશવલાલ કામદાર મલાડ , વેણુલાલ ભાઈચંદ ડેલીવાળા ૫ , તારાચંદ આશકરણ ૫ , પોપટલાલ સી. શેઠ મલાડ ૫ ,, અમૃતલાલ નરભેરામ સંઘવી ૫ , ઉમેદલાલ ગીરધરલાલ અજમેરા મલાડ ૫ શ્રીમતી જશવંતીબેન બાબુલાલ ભલાહ ૫ શ્રી પિપટલાલ શામજીભાઈ ૫ ,, મીઠીલાલ જેઠમલજી કાવડીયા ૫ , ભાણજી આણંદજી ૫ , પ્રેમજી જગશી ગડા મલાડ ૬ ,, છોટાલાલ કુંવરજી વોરા લાડ ૫ ,, દુર્લભજી ગોવિંદજી ગાઠાણી મલાડ ૫ , નમીચંદ પિપટલાલ મલાડ ૫ , ભાણબાઈ પિોપટલાલ મલાડ ૫ , મનસુખલાલ અભેચંદ ભેડીઆ મલાડ ૫ શ્રીમતી પાનબાઈ વેલજી સતરા ૫ શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઠક્કર મલાડ ૫ ,, માંજરેકર કેમીકલ વર્કસ વરલી ૫ ,, નાગરદાસ મોહનલાલ શેઠ મલાડ ૫ ,, રતનશી નાંઈઆ સતરા મલાડ ૫ ,, રામજી ડુંગરશી ગંગર મલાડ પ શ્રી નાગશી શામજી છેડા ૫ ,, પિપટલાલ રામજી છેડા ૫ ,, બાવચંદ વશરામ ભગીયા ૫ ,, ચીમનલાલ ધનજી દામાણી મલાડ ગુણવંતરાય વર્ધમાન રાયચંદ વોરા , નાનચંદ જીવરાજ શાહ. મલાડ ૫ , મનહરલાલ અમૃતલાલ તુરખીયા ૫ ,, શશીકાંત પોપટલાલ શાહ છેહકમીચંદ ભાઈચંદ ઝાટકીયા મલાડ , જયસુખલાલ ગફલદાસ શાહ મલાડ હિંમતલાલ રતનશી શાહ. મલાડ ૫ ,, બાવચંદ ખેઠીદાસ ભગીયા મલાડ ૫ ,, રાધવજી મેહનલાલ દેશી મલાડ ૫ ,, અમૃતલાલ ધનજી ભલાણી મલાડ ૫ , રતીલાલ મોહનલાલ શાહ મલાડ ૫ ,, કનલાલ અચલજી ફેફલીઆ મલાડ ૫ શ્રીમતી શાન્તાબેન ધીરજલાલ ગાંધી મલાડ ૫ વીરાબેન ગાલા લાકડીયાવાળા ૫ શ્રી જયસુખલાલ મેહનલાલ ધુલીયા મલાડ ૫ , ઇન્દુલાલ ચંદુલાલ શાહ મલાડ ૫ ,, મનહરલાલ મગનલાલ ગોસલીયા કાંદીવલી ૫ , શાંતિલાલ હરખચંદ દેસાઈ મલાડ ૫ ,, મનસુખલાલ જેઠાલાલ મહેતા મલાડ ૫ ,, જયંતીલાલ શાંતિલાલ શાહ ૫ , જયંતીલાલ મેહનલાલ દેશી મલાડ ૫ ,, ભાણજી આણંદ મલાડ ૫ ,, કાંતિલાલ કેશવલાલ કામદાર મલાડ ૫ ,, નરેન્દ્ર એસ. દેશી મલાડ ૫ ,, લખમશી ખાંખણ મલાડ ૫ ,, પ્રવીણચંદ્ર ભાણજી દેઢીયા ૫ શ્રીમતી સુમીત્રાબેન બીપીનચંદ્ર શાહ મલાડ ૫ શ્રીમતી ધર્મિકાબેન સુરેશચંદ્ર મૂળીવાળા ૫ શ્રીમતી પુષ્પાબેન માણેકલાલ ૫ શ્રી અજયકુમાર હીરાલાલ મલાડ ૫ શ્રીમતી હીરાલક્ષ્મી ભીખાલાલ મહેતા મલાડ ૫ શ્રી હીરજી વીરપાળ ગાલા Page #1030 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી વીરજીભાઇ ૫ અખુભાઈ બાપુલાલ ખંભાતવાલા ૫ શ્રીમતી ધનગૌરીબેન હીરજી ૫ નમદામેન દલીચંદ દેશી પુષ્પાએન મનુભાઇ ચૂડગર પ્ રતનબેન રણુશી દેઢીયા ,, ૫ શ્રી પાપટલાલ પ્રેમજી ભારમલવાળા ૫ શ્રીમતી હીરબાઈ શીવજી ગાલા ૫ دو . 22 ૫,, ૫,, ૫ ૫ પદ્મમશી લક્ષ્મીચંદ ૫ સુમતીખેન લક્ષ્મીચંદ શાહ "" ૫ શ્રી રમેશચંદ્ર શાંતિદ્યાલ કામદાર .. ૫ ચંદુલાલ એલ. ગેાપાણી 22 ૫ શ્રીમતી લીલાવંતીબેન ચંદુલાલ ગાપાણી ૫ શ્રી રાજેશકુમાર ચંદુલાલ ગાપાણી ૫ શ્રી રતીલાલ નાનચંદ ગાંધી ૫ નાગરદાસ લલ્લુભાઈ વારા જીવણભાઈ ભાણજીભાઈ ૫ દલીચંદ કાનજી દેાશી ,, ૫,, ખાબુલાલ કેશવલાલ શેઠ ૫ ધનલક્ષ્મી દલપતરામ મેાદી ૫ ,, ,, ૫ શ્રી ભાઈલાલ કેશવલાલ સંધવી લક્ષ્મીચંદ ક્ખીલાલ સોંધવી પુ,, કુમુખેન ચુનીલાલ ખેાખાણી નિર્દેળામેન ત્રજલાલ મહેતા ૫ અમૃતલાલ નરશી દોઢી ,, ડાહ્યાલાલ પાનાચંદ મહેતા ૫ હેમંતકુમાર ત્રિભોવનદાસ સંધવી ૫ હિંમતલાલ ત્રિભાવનદાસ સંધવી 31 ,, 93 ૫,, રમણીકલાલ શાહ ૫ અ. સો. કંચનબેન અમુલખ ડગલી ૫ અ. સૌ. શાન્તાબેન ચીમનલાલ ૫ શ્રીમતી શાન્તામેન રતીલાલ સંધવી "" ૫ શીવકું વર્ષેન ભગવાનજી દોશી ૫ શ્રી અનંતરાય ૫ અમૃ་ ૫ , 'જી આસરા રામ સંધવી લ રી હેલ્પ મલાડ મલાડ મલાડ મલાડ વીરમગામ કાંદીવલી મલાડ "" 13 ઇંદાર મલાડ સેાલાપુર મલાડ મલાડ મલાડ કાંદીવલી મુંબઇ એરીવલી મલાડ ,, 22 ,, મલાડ ૫ શ્રીમતી જયશ્રીબેન જયંતીલાલ ઠેસાણુ સુમિત્રામેન પ્રફુલચંદ્ર ઠાસાણી ૫ ૫ વીણામેન વિક્રમ ઠાસાણી "" ૫ શ્રી ખાબુલાલ કેશવલાલ શેઠ ૫ ગીરધરલાલ નારણદાસ ,, ૫ ور ૫ રતનશી કસુભાઇ ,, ૫ શ્રીમતી સવિતાબેન નરભેરામ મકાણી ૫ રજનમેન નરેાત્તમદાસ .. ૫ શ્રી ભીખાભાઇ પ્રભુદાસ મહેતા ૫ ૫ કેશવજી કુંવરજી ક્રૂરીયા રતીલાલ જ્ઞાનચંદ મહેતા હીરજી દેવરાજ કિશારચંદ્ર નાગરદાસ કાઢારી ૫ વ્રજલાલ પી. મહેતા "" ૫ શ્રીમતી કમળાબેન જયંતીલાલ ઠેસાણી ૫ શ્રી મેાતીલાલ ન્યાલચંદ મહેતા ૫ કાંતિલાલ ગેાકલદાસ સધી ,, ૫ સ્વ. ખીમજી વેલજી હુ, મહેન્દ્રભાઈ ૫ શ્રીમતી પ્રભાબેન પ્રતાપરાય શાહ ૭ શ્રી નટવરલાલ વ્રજલા દેસાઇ ૫ અંબાલાલ છેટાલાલ ખંભાતવાળા ,, ૫ ૫ ,, ,, રમણીકલાલ મનસુખલાલ શાહ ,, ,, ૫ નાનજી લાધા હૈ. શામજી નાનજી ,, ૫ શ્રીમતી વિમળાબેન કાન્તિલાલ સધી ક ંચનમેન મેાહનલાલ તન્નસાણીયા ૫,, પ્ કમળામેન વ્રજલાલ શાહ » ૫ શ્રો કાન્તિલાલ ફૂલચંદ દેશી ૫ શ્રી રસીકાલ કાનજી સોંધવી ૫ શ્રીમતી સરલામેન હરસુખાલ મહેતા ૫ શ્રી બાબુલાલ વનમાળીદાસ કામદાર ૫ શ્રીમતી ચ'પામેન શેઠ ૫ સ્વ. છેટાલાલભાઈ તલસાણીયા ૫ શ્રી નંદલાલ વલ્લભજી ઠોસાણી ૫ લક્ષીત ખી. શાહ ૫ ૫ ,, ,, છગનલાલ તારાચંદ કાહારી ત્રંબકલાલ મગનલાલ દેશી .. "" "" મલાડ 29 . "" "" પરેલ દાદર મલાડ ". 19 33 * . મલાડ મુંબઈ મલાડ મલાડ ا. . મલાડ "" ,, . મુબઈ Page #1031 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી મનહરલાલ મનસુખલાલ મહેતા ૫ જનસી ચાંપસી છેડા ,, ૫ શ્રીમતી ચંચળમેન ધરમચંદ ૫ કાન્તામેન નાનુભાઈ ,, લલીતાખેન ભૂપતભાઈ ,, પ શ્રી કલ્યાણુજી સ્વછ શાહ પરસેાત્તમદાસ રઘુભાઈ શાહ ૫ ૫ ૫ નટવરલાલ આશારામ શાહે પાલણભાઈ ભીમશી રતનશી પરખત નીસર ૫ હંમતલાલ લીલાધર ખાટવીયા .. ૫ ૫ પ ૫ ૫ ૫ ૫ ૫ ભગવાનજી દેવકરણ ઉદાણી ખીમજી પાસુભાઈ શાહ શાંતિલાલ લક્ષ્મીચંદ ભાવસાર હરિપુરા સ્થા. જૈન સંધ ૫ ૫ ૫ ૫ મ ૫ ૧ ૫ મ ૫ ૫ ૫ "" ૫ પ دو .. ,, در 23 .. 2 "" ,, .. "" ', ,, ,, .. ,, .. "" " "" "" મનુલાલ નરસીદાસ ભીમાણી વૃજલાલ દેવચંદ શાહ કેશવલાલ જેઠાલાલ દેશી જીવણુલાલ તુલશીદાસ દેશી હીરજી મેઘજી નાનચંદ ઝવેચંદ શાહ નરભેરામ હકમીચંદ મણીયાર પ્રાણુલાલ મનસુખલાલ શાહ મૂળજીભાઈ મણીલાલ કામદાર હીરાલાલ શાહ જૈન વીરજી ગણુશી ગાલા તારાચંદ આશકરણ ધનજી હીરજી શાહ મીઠુભાઇ હૈ. કેશવજીભ ૪ શ્રીમતી હીરામેન સકલાલ સધવી કુસુમખેન ચંદુસાલ મહેતા માનવષેન તારાચંદ મહેતા ૫ ,, ૫ શ્રી શીવલાલ મેાતીચંદ મલાડ માટુંગા "" '' હે. .. સૂરત .. મલાડ મલાડ મલાડ મલાડ મલાડ મલાડ મલાડ ૫ મુંબઈ ૨૫ મુંબઈ મલાડ મલાડ રીવલી "" ૫ શ્રી ખીમજી માણુશી ' શાહુ ગેાપાળજી રૂગનાથ "" નાનાલાલ કેશવજી મહેતા જોબલ સ્ટેટસ રતીલાલ લાલચંદ મહેતા ચ’પાબેન કીર્તિકાંત શેઠ પદમશીભાઈ લખમીચંદ વારા મલાડ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ', ૫ د. ૫ ૫ ,, ૫ دو ૫ ૫ ,, ' ૧ ૨૦ ૧૧ ચીમનલાલ હીરાચંદ શાહ ,, ૧૧ અ. સૌ. તારાખેન ચીમનલાલ શાહ ૭ શ્રી લાલચંદ લક્ષ્મીચંદ શાહ ૫ ભાગીલાલ રાજપાળ "" ૫,, ૫ 29 .. ૫ મહાસુખભાઇ ડાસાભાઇ પટેલ ,, ૫ શ્રીમતી કનકલત્તાબેન ચીમનલાલ ૫ ચારૂલત્તાબેન ચીમનલાલ ૫ શ્રી ભીખાલાલ નાગરદાસ શાહ ખીમચંદ નરશીભાઈ શાહ "" માધવલાલ જગજીવનભાઇ પટેલ ૫ વાડીલાલ મગનલાલ પટેલ .. ૫,, ચંદુલાલ ઈશ્વરલાલ પટેલ ૫ ન્યાલચંદ હીરાચંદ શાહ ,, ભગવાનજી દેવકરણ ઉદાણી વાડીલાલ છગનલાલ શાહ .. મફતલાલ જીવાભાઈ પટેલ ઝાલાવાડી ભાષ "" ,, નારણુદાસ ધરમશીભાઈ સંધવી અમૃતલાલ મથુરભાઈ શાહ ,, ,, • જીવણલાલ માણેકચંદ ગાંધી જેઠાલાલ ત્રિભાવનદાસ શાહ " રતીલાલ હરજીવનદાસ કાઠારી ,, હ. નટવરભાઈ તથા પ્રાણલાલ رو સાંકળચંદ કાનજીભાઈ શાહ જયંતીલાલ પોપટલાલ શાહ નાનંદ શાંતિદાસ સ્થા. જૈન ધ ૧૮ ૫ શ્રીમતી મિયામેન પૂનમચંદ દાદર માંડવી દાદર ોળ - 17 ઘાટકાપર સાણંદ "" .. "" ,, "3 ,, :) "" .. "" "9 39 "" 39 ,, "" .. "" 23 .. "" .. સૂરત Page #1032 -------------------------------------------------------------------------- ________________ ॥ સંધે શક્તિ ફ્લાયુગ ! શ્રી વધુ માન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-મલાડ ઠે. શેઠ કેશરીમલજી અનેાપજી ગુગલીઆ, સ્થાનકવાસી જૈન પૌષધશાળા, મામલતદાર વાડી, ફ્રાંસ રાડ નં. ૧, મલાડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૪, શ્રી સંઘની મુખ્ય પ્રવૃત્તિના સંક્ષિપ્ત પરિચય શ્રીમતી પાનબાઇ ઉમરશી ભીમશીભાઈ વીરા વર્ધમાન આય બીલ તપ ૩ : આ પેજના દ્વારા આય’ખીલ તપની આરાધના, જે મહાકમની નિરાનું તેમજ પુણ્યાનુબંધી પુષ્ટિનું અમાલ સાધન જૈનદર્શીનમાં ગણેલ છે તેવુ શુભ કાય થઈ રહેલ છે. ચૈત્ર તથા આસે। માસની એળી તથા અન્ય તિથિઓમાં સારી એવી સંખ્યામાં આખીન્ન તપનેા લાભ લેવાઇ રહેલ છે, આવા તપેાનુમેદનાના મંગલ કાય માં રૂ।. ૨૫૧) ચાલુ તિથીના તેમજ રૂ।. ૫૦૧) ભારે તિથીના આપી કાયમની તિથિ નેાંધાવી કનિજા અને પુણ્યાનુ—બંધી મંગલ કા'માં સહભાગી ખતી શકાય છે. શ્રીમતી હેરીએન તલકચંદ સાંકળચંદ શાહુ સહુધી સહાયક તથા માનવરાહત યોજના: આ ચેાજના દ્વારા વિપત્તિગ્રસ્ત સહધમી ભાઇ-બહેનને આજની કારમી માંધવારીમાં સહાયરૂપ થઈ શકાય એવા શુભ હેતુ આ યેાજના પાછળ રહેલા છે, અનેક જરૂરીયાતવાળા કુટુ ંબને આ યોજના દ્વારા લાભ આપી સાધર્મિક ભક્તિના લાભ શ્રી સંધ લઇ રહેલ છે. માનવ સેવા તેમજ સામિ ક ભક્તિની આ શુભ પ્રવૃત્તિ વધુ ને વધુ વિકસે એવી અપેક્ષા રાખીએ છીએ. ગત વષે' આ ખાતામાં રૂા. ૩૦,૦૦૦ જેટલી રકમ માનવ રાહત છાને સામિક સહાય અર્થે વપરાયેલ છે. આ ખાતામાં કેઈપણુ દાતા શ. ૨૫૦૧) આપે તેમના વતી કાયમને માટે માસીક રૂ।. ૨૫) એક કુટુંબને રાહત અપાશે તેમજ ૨૫૧) આપે તેમના વતી કાયમને માટે વર્ષમાં એક વખત રૂા. ૨૫) એક કુટુંબને રાહત અપાશે. કુ. કોકીલાબેન કાન્તિલાલ વણારસી ત્રિભેાવનદાસ ગાડા “સ્થા. જૈન પાઠશાળા ” : if ** પઢમમ્ નાણું તવેાયા ” એ સૂત્ર અનુસાર આપણા ખાળા જે આવતી કાલના શ્રાવક અને શ્રાવિકાઓ ’” છે, તેમનામાં ધાર્મિ`ક સુસંસ્કારાનું સિંચન કરી ધાર્મિક શિક્ષણ આપવાનુ` કાય આ પાઠશાળા દ્વારા થઈ રહેલ છે. સવાર તથા ખપેાર એમ બંને વખત ધાર્મિ`ક જ્ઞાનના નિષ્ણાત અને સેવાભાવી શિક્ષિકાએન બાળકાને ધમ' જ્ઞાન આપે છે. બાળકામાં ધાર્મિ`ક શિક્ષણ પ્રત્યે પ્રાત્સાહન મળે એ હેતુસર પ્રભાવના, ધાર્મિ`ક સંવાદો, ગીતા, સ્નેહસ ંમેલન, આનંદ પટના તેમજ ઈનામો આપવાની ચેાજનાઓ અમલી બનાવેલ છે. ઉપરાંત જૈનશાળા કાયમી પ્રભાવના તિથિ કુંડમાં શ. ૧૦૧) આપી વર્ષમાં એક દિવસ કાયમને માટે પ્રભાવના કરાવવાની યેાજના પણ યાાયેલ છે. Page #1033 -------------------------------------------------------------------------- ________________ ૯૬૮ શ્રી માહનલાલ માણેકચ’દ શાહુ '' જીવયા ચેાજના ” :— “ અહિંસા પરમાધમ અને “ જીવદયા તે જૈન ધમમાં મુખ્ય પ્રાધાન્યવ અપાયેલ હાઈ જીવદયા તથા કમ્રુતરની ચણુની કલ્યાણકારી શુભ યાજના ચાલુ કરેલ છે. જેની પાછળ જીવદયાને મુખ્ય સિદ્ધાંત રહેલ છે. શ્રી રતીલાલ સુંદરજી કામદાર જૈન લાયબ્રેરી” :— 6 66 ' જ્ઞાન દાન એજ શ્રેષ્ઠ દાન - એ પ ંક્તિ અનુસાર સમાજમાં ખાસ કરીને યુવાને તેમજ બાળકામાં જ્ઞાનને વધુ ને વધુ પ્રકાશ ફેલાય એવા શુભ હેતુસર “ જૈન લાયબ્રેરી ” જે દ્વારા ધાર્મિક શાસ્રા અને જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પુસ્તકાના સંગ્રહ કરી, વાચન કરી, જ્ઞાન મેળવી શકાય તે અથે આ યેાજના ચાલુ કરવામાં આવેલ છે. શ્રી હામવાસણ તથા ગાદલા ખાતુ : વ્યાજખી ભાડેથી ગાદલા, ઠામવાસણ, પાટલા, સ્ટીલના સેટ તેમજ કપરકાબી તથા ડીસેા વિગેરે વસ્તુઓ સુલભ્ય રીતે પ્રાપ્ત થાય અને શ્રી સંધને આર્થિક રીતે સહાયતા મળે તેવા શુભ હેતુસર આ યેાજના અમલમાં મુકાએલ છે. શ્રી સંધના સભ્યાને ખાસ કનસેશનથી અપાય છે. લી. સેવકા 槳 મુલચંદ્ર દેવચંદ્રસ’ઘવી ધીરજલાલ તલકચંદ્ર શાહુ મા. મંત્રીએ. Page #1034 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉમરશી ભીમશીભાઇ વીરા, ચેરમેન, શ્રી રતીલાલ સુ ંદરજી કામદાર, વા. ચેરમેન, શ્રી ખીમચંદ હીરાલાલ શાહે, ,, નટવરલાલ તલકચંદ શાહ, دو નાગરદાસ લીલાધર લાખાણી, ,, દુલ ભજી ગેાવી દજી ગોઠાણી, ,, રતનશી ખેતશીભાઈ વીરા, —; શ્રી માનવરાહત તથા શ્રી ધીરજલાલ તલકચંદ શાહ, ,, મુલચંદ દેવચંદ સધવી. ,, ટ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-મલાડ — ટ્રસ્ટીમ`ડળ .. શ્રી મુલચંદ મે।હનલાલ દોશી, ઉમરશી ભીમશીભાઇ વીરા, ,, "" શ્રી મુલચંદ દેવચંદ સંધવી, મુલચંદ મેહનલાલ દોશી, બાલાચંદ વણારશી ગેાડા, જશવંતલાલ ડાહ્યાભાઈ દફતરી, "" શ્રી મુલચંદ મેાહનલાલ દોશી, ખજાનચી. -: در શ્રી ખીમચંદ હીરાલાલ શાહ, રતીલાલ સુંદરજી કામદાર, રતનશી ખેતશીભાઇ વીરા, . શ્રી વેલજી — શ્રી જૈન શાળા શ્રી મુલચંદ દેવચંદ સંધવી, મા. મ`ત્રી. શ્રી ધીરજલાલ તલકચંદ શાહ, મા. સહમ’ત્રી. શ્રી પ્રવીણુચંદ્ર અંખાલાલ શેઠ, હંસરાજ ઉમરશી વીરા. નગીનદાસ ગાવી દૃજી લાડીયા. દેવજી રામજી રાંભીયા મનહરલાલ નાનાલાલ ઘેલાણી. સહુધમી સહાયકે સલાહકાર સમિતિ :— — શ્રી લાયબ્રેરી શ્રી ઉમરશી ભીમશીભાઈ વીરા. મુલચંદ મે!હનલાલ દોશી. "" શ્રી આય બીલ સલાહકાર સમિતિ - .. "" "" "" શ્રી પ્રાણલાલ મનસુખલાલ મહેતા. નાગરદાસ લીલાધર લાખાણી, નરસીભાઈ વારા. સલાહકાર સમિતિ : = શ્રી હંસરાજ ઉમરશી વીરા. "" در دو સલાહકાર સમિતિ .. .. -: શ્રી ફંડફાળા, ઉઘરાણી તથા સ્ટોક અને એડીટ સલાહકાર સમિતિઃ શ્રી નગીનદાસ ગાવીદજી લાઠીયા રસીકલાલ રતીલાલ શાહ, દેવજી રામજી રાંભીયા, = શ્રી મુલચંદ્ર દેવચં સંધવી. નટવરલાલ તલકચંદ શાહ, પ્રવીણચંદ્ર અંબાલાલ શેઠ. મનહરલાલ નાનાલાલ ઘેલાણી, દુર્લભજી ગેાવી દૃજી ગાઢાણી. તારાચંદ માનસંગ દાશી . શ્રી મુલચંદ દેવચંદ સુંધવી. રતનશી ખેતશીભાઇ વીરા. હસમુખરાય ગે।પાલજી સંધવી. .. — Page #1035 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ રાજેમતી રેવતક ઉપકરણે રહેશે એને ૯૭૦ જ શુદ્ધિપત્રક જ વ્યા.નં. પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ વ્યા.. પૃષ્ઠ લીટી અશુદ્ધ ૪૧ ૩૮૧ ૩ અને એટલે ૮૮ ૮૧૮ ૮ રામતીએ ૪૨ ૩૯૩ ૩૦ કે અમે હવે કે જેઓ ૯૦ ૮૩૫ ૨૯ રવતક ૪૨ ૩૯૫ ૩ સ્થાવરના સ્થવિરના ૮૧ ૮૪૪ ૧૪ ઉપકારણે ૪૪ ૪૦૮ ૧૨ દેશો દેશે ૯૩ ૮૬૩ ૯ રહેશે ૪૭ ૪૪૬ ૪ આ મધમ આત્મધર્મ ૬૫ ૬૧૫ ૧૭ અને ૬૫ ૬૧૬ ૨ અને સંગે ૯૫ ૮૯૩ ૬ પુનીય ૬૫ ૬૧૮ ૨૧ તબુ તાણ્ય તંબુ તાણ્યા ૯૫ ૮૮૬ ૨૦ ચેટ ૫ ૧૯ ૧૨ ખરખર ખરેખર! ૬ ૬૬ ૨૪ ૨ આ ના આપના ૯૬ ૮૯૨ ૨૬ મિ ૬૬ ૨૪ ૨૭ માર્ માટે ૯૭ ૮૯૨ ૨૭ असंभतो ૬૭ ૬૩૫ ૨૨ આ ણ આપણી ૯૬ ૦૯૭ ૧૭ વખાયેલ ૬૮ ૬૩૮ ૧૮ માન મૌન ૯૬ ૦૯૪ ૩ નવો ૬૯ ૬૪૮ ૨૭ રિવારિક વિશિ ૯૬ ૮૯૫ ૧૦ ઠાઠમાઠ ૬૯ ૫૯ ૫ આથી આ ભવથી ૯૬ ૮૯૫ ૧૪ વત ૭૦ ૬૫૬ ૯ કેવ કેવી ૯૬ ૮૯૫ ૧૪ પરણવી ૭૧ ૬૬૩ ૨૫ વદ સુદ ૯૭ ૮૯૮ ૨૨ અંગી ૨ ७२ १७५ १४ भयब्दुए भयदुए ९७ ९८ અંકુશને ૭૩ ૬૮૦ ૨૧ અ. ૯૭ ૯૦૦ પલ ગમાં ૭૫ ૭૦૩ ૨૯ મારૂં જેવું હોય મારું જે થવું - - - તે થાય હોય તે થાય ૯૮ ૯૧૦ ૨૨ ભેગી ૭૭ ૭૨૦ ૧૦ જિના જેના ૧ ૧ ૮ માતાઓને ૭૭ ૭૨૪ ૧૫ કદવા કરવા ૧ ૩ ૧૭ અ. પણી ૭૮ ૭૩૩ ૬ ચંચક માલાની ચંપકમાલાની ૧ ૩ ૨૪ ઔષિધ ૭૮ ૭૩૬ ૭ ન કરતે નકારતે ૧ ૫ ૧૭ બને ૮૦ ૭૪૧ ૧૮-૧૯ સમ્યમ્ સમ્યગ ૧ ૫ ૨૦ ૭૪૫ ૨૫ રહયો રહ્યો ૧ ૬ ઘર ચ ૮૦, ૭૪૬ ૩. કષ્ટ ૧ ૮ ૧૦ ખેલીને ૮૧ ૭૫૫ ૫. જેઠી જકડી ૨ ૧૦ ૧૩ બા ૮૨ ૭૬૬ ૧૩ પસા પૈસા ૨ ૧૩ ૪ પિતના ૮૦ ૭૬૭ ૨૧ ગ”? ગમે ? ૩ ૧૩ ૮ ધ સકે ૮૪ ૭૮૧ ૨૫ વર્ણન વમન ૨ ૧૪ ૮ સતે ૮૮ ૮૧૭ ૬ સૂતી સુની ૨ ૧૬ ૨૧ દેવ 5 - - - ર ર ર ર ર ) રર ર ધ પુનાઈ ચેટ ધંધે रहनेमि असम्भन्ता વમાયેલે નરને ઠાઠમાઠ વાત પરણાવી અંગીકાર અંકુરાને પલંગમાં | ર ર ભેગની માતાઓ અને આપણું ઔષધિ શરીર જે /૦ ઘેર ચાલ્યો ખેલીને કચ્છ બાહ્ય ર ર ર ર - પિતાના ધ્રુસકે અંતે Page #1036 -------------------------------------------------------------------------- ________________ * વ્યા.ન. પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ વ્યાપન. પૃષ્ઠ લીટી અશુદ્ધ શુંહ ૨ ૧૬ ૨૪ રોડ બ્રિોડપિ ૧૦ ૮૫ ૨૨ જે ૨ ૧૬ ૨૮ સર ગૂગદર્શન સમ્યગદર્શન ૧૦ ૮૬ ૨૧ ચતુરંગી ચતુરંગી ૩ ૨૧ ૨૪ સમ્યફને સમ્યકત્વને ૧૦ ૮૬ ૨૧ સ્થ ન સ્થાન ૪ ૨૬ ૨૦ હે.ય હાય ૧૦ ૮૭ ૧૯ સંતો - સંતો ૪ ૨૬ ૨૦ જમવાનું જમવાનું મળે ૧૦ ૯૦ ૩ પુણશ્રાવકના પુણીયાશ્રાવકના ૪ ૨૯ ૨૦ તિચ તિર્યંચ ૧૧ ૯૦ ૯ ભગવાન ભગવાને ૪ ૩૦ ૧૫ વસ્તવિક વાસ્તવિક ૧૧ ૯૨ ૧૨ રે જાય રે જાયા ૪ ૩૨ ૭. પહેલા પહેલા ૧૧ ૯૩ ૧૧ કઈ આપે છે ? કોણ આપે છે ? ૪ ૩૩ ૧૫ ધનને. ધનને ૧૧ ૯૩ ૧૬ મૃગ પુત્રે મૃગાપુત્રે ૫ ૩૮ ૫ ભાવ ચરિત્ર ભાવ ચારિત્ર ૧૧ ૯૫ ૯ અ.ધુ સાધુ ૫ ૩૮ ૨૦ મરાપણું મારાપણું ૧૧ ૯૬ ૨૨ બોલ ને બોલતાને ? ૫ ૪૨ ૨૪ યત્ન પૂર્વક યના પૂર્વક ૧૨ ૧૦૪ ૧૯ વિદ. વિનોદ ૬ ૪૫ ૨૪ સત્તામણી માંથી સતામણીમાંથી ૧૩ ૧૦૫ ૧૦ છવડીઓના જીવડાઓના ૪ ૧૩ વિગ્રહની વિગ્રહની ૧૩ ૧૦૮ ૩ સાબહે સાહેબ ૬ ૪૭ ૫ રિગ્રહમાં પરિગ્રહમાં ૧૩ ૧૦૯ ૫ નેકારે નોકરે ૬ ૪૭ ૧૮ બવરગામ બહારગામ ૧૩ ૧૧૦ ૩૨ ઈછનુસાર ઈચ્છાનુસાર ૬ ૪૭ ૨૫ એ લા એકલા ૧૩ ૧૧૧ ૨૭ જાઈને જોઇને ૪૮ ૧૪ એ છે ઓછા ૧૪ ૧૧૬ ૨૭ વિદ્યથી વિદ્યાથી સમજમાં સમાજમાં ૧૪ ૧૧૭ ૧૭. હું તે. ૫૦ ૨૩ હય બેવ લેવા જમ ભ્રમ ૧૬ ૧૩૦ ૨૦ અસંખ્યત અસંખ્યાતા ૬૨ ૭ સાંઢ ૧૬ ૧૩૧ ૮ લાગી ૧૩૧ ૨૦ થ ય થાય ૭૦ ૨૬ અનાસક્તિની આનાસક્તિ મહિલે મહિલા બ્રહમદત્ત બ્રહ્મદત્તની ૧૩૮ ૧૫ લાડ ૭૩ ૧૦ ટુંકમ ( ૧૭ ૧૪૨ ૮ દાલત દોલત ૯ ૭૩ ર૭ ઉપાઠી ઉપડી ૨૨ દોલતે तोस ૯ ૭૬ ૨૮ ૧૮ ૧૪૫ ૧૩ મેર ૧૪૬ ૩૧ પરણાવવી પરણાવી જડીબુટ્ટી. ૧૮ ૧૪૯ ૯ પાટા ૧૦ ૮૧ ૧ ઠખ ડંખ ૧૮ ૧૫ર ૧૫ રણુએ રાણીએ ૧ ૮૨ ૧૬ હસતાન સંતાન ૧૯ ૧૫૩ ૨૭ દિસવ દિવસ ૧૦ ૯ પડતુ હેય પડયું હોય ૧૯ ૧૫૪ ૧૯ સમ ન સમાન ૧૦ ૮૨૬ પૂછે? પૂછે છે ? ૧૯ ૧૫૫ ૨ વેશ્યને વેશ્યાને ચૂટયા છો ? ચૂક્યા છો ? ૧૯ ૧૫૫ ૪ સવરાથી સવારથી હૃદય ૧૪ ૧૧૭ ૧૯ લગી ૧૩૮ ૧૦ લડ ટૂંકમાં દોલત नेसि જડીબુટ્ટ છે. પાટ, Page #1037 -------------------------------------------------------------------------- ________________ વ્યા.ન. પૃષ્ઠ લીટી જ ધણું ઘણું મલદાર કચરે ૧૯ ૧૫૫ ૨૫ ૧૯ ૧૫૫ ૨૭ • ૨૦ ૧૬૪ ૧૪ ૨૦ ૧૭૦ ૬ ૨૧ ૧૭૩ ૯ ૨૧ ૧૭૪ ૧ ૨૧ ૧૭૪ ૩ ૨૧ ૧૭૪ ૧૧ ૨૧ ૧૭૪ ૧૬ ૨૧ ૧૭૬ ૧૦ ૨૧ ૧૭૬ ૨૧ ૨૧ ૧૭૭ ૧૨ ૨૧ ૧૭૭ ૨૬. ૨૧ ૧૮૦ ૧ ૨૧ ૧૮૧ ૨૫ ૨૨ ૧૮૬ ૨૯ ૨૨ ૧૯૧ ૯ ૨૩ ૧૯૪ ૨૧ " ૨૩ ૧૯૫ ૩૨ ૨૩ ૨૦૧ ૫ ૨૪ ૨૦૪ ૨૧ ૨૪ ૨૧૨ ૨ ૨૪ ૨૧૨ ૧૯ ૨૪ ૨૧૫ ૧૯ ૨૫ ૨૧૭ ૫ ૨૫ ૨૧૭ ૧૧ ૨૫ ૨૧૮ ૩૧ ૨૫ ૨૨૦ ૯ વ્યાખ્યાન અશુદ્ધ શુદ્ધ વ્યા.નં. પૃ૪ લીટી અશુદ્ધ મૃત્યના મૃત્યુના ૨૫ ૨૨૩ ૩ હર્ષના થી હર્ષનાદથી ન યક નાયક ૨૬ ૨૨૪ ૧૬ ૫ ગ લ પાગલ નથી. સુખ નથી ૧૬ ૨૨૭ ૯ જર ૫ લન પાલન ૨૬ ૨૩૧ ૨ મંગલેમાં મંગલેમાં ૨૬ ૨૩૧ ૫ વદ અંતક, અંતકાળે ૨૬ ૨૩૨ ૩ મહ ને મહાન ૨૭ ૨૩૪ ૬ જે વીનો જોવાનો ગુણે, ગુણે ૨૭ ૨૩૬ ૧૦ ધણું ધણું ઘણું ઘણું અજ્ઞાયને અજ્ઞાનને ૨૮ ૨૪૧ ૧૫’ . વધ છે વધે છે આ યો આવ્યો ૨૮ ૨૫૩ ૨૦ સ ય - સત્ય માલદાર ૨૯ ૨૫૯ ૧૪ : સંજ્ઞાન संजोग કેટલા કાટલા ૨૯ ૨૬૪ ૨૩. જિનધમ જિનધર્મ ધારણા ૩૧ ૨૮૦ ૩૨ રિજાનું ધ: રણું રાજાનું તળવી તળાવી ૩૨ ૨૮૭ ૭ કચરો સુયશા સુયશ ૩૩ ૨૯૮ ૬ સ્વભાવ ઘરને સ્વભાવ ઘરનોકોઈકવાર મળી જાય છે હોય છે.વિભાવ હોય છે વિભાવ પ્રતિ, મણું પ્રતિક્રમણ નહિ છતાં નહિ છતાં એક લે એટલે ૩૩ ૩૦૩ ૧૮ - ૫સા પૈસા વિશ્વમંગલ બિવમંગલ ૩૪ ૩૦૯ ૧૦ યહેવાય કહેવાય કહ ૩૭ ૩૩૭ ૨૫ અનાસક્ત ભાવથી ૦ સંસારમાં રહીને બને -લિત અલિપ્ત તેટલી ધમ ક્રિયા કરે. ફ ભવ ૩૮ ૩૫ર ર૩ સુવાડવવાની સુવાડવાની વરાગ્યથી વૈરાગ્યથી ૩૯ ૩૫૭ ૧૯ ચક્રવતપણું-સ્વર્ગ ૦ કરાવી કરવી ૩૯ ૩૫૮ ૧૫ છે. છ મનમાં જીવનમાં ૩૯ ૩૬૨ ૧૯ ધમવા બેડપિ બાલેડપિ ૩૮ ૩૬૪ ૧૨ અન્યાચન અન્યાયના ગ્નની અગ્નિની ૩૯ ૩૬૭ ૨૭ અ. થી અ જેથી નિર શ નિરાશ ૪૧ ૩૮ ૧૮૦ વષ્ણ વૈષ્ણવ પૃષ્ઠ લીટી અશુદ્ધ (૧૩ રાસરે રીબવી રીબાવી ૯૧૯ ૫ પને ઘૂમવા ૯૮ સાસરે પાપને ૨૧ વર્ષs ૧૦૦ મે ક્ષમાં Page #1038 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ મલાડ ઠે. શેઠ કેશરીમલજી અનેપચંદજી ગુગળીયા સ્થા. જૈન પૌષધશાળા, મામલતદાર વાડી - મલાડ મુંબઈ-૪૦૦૦૬૪ | શ્રી સંઘની સ્થાપના સંવત ૨૦૦૨ માં થયેલ અને ૨૦૦૨ થી ૨૦૦૮ સુધી પર્યુષણું પર્વ તેમજ સંત સતીશ્રીઓ શેષ કાળ માટે પધારતા સંધને ઉપાશ્રય નહિ હોવાથી બહાર જગ્યાઓમાં પર્વની ઉજવણી તથા સંત સતીશ્રીઓને ઉતારવામાં આવતા. શ્રી સંઘના ઉપાશ્રયનું મકાન સંવત ૨૦૦૯ માં તૈયાર થતા તા. ૭-૭-૧૯૫૩ ના રોજ ઉદધાટન વિધિ થયેલ ત્યારથી તે આજ સુધીના યાતમસાની સહર્ષ નેધ લેતા અમે ગૌરવ સ્ટાનંદ અનુભવીએ છીએ. (૧) ૨૦૯ શ્રમણસંઘીય પૂ. શ્રી ટીમુકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૪ (૨) ૨૦૧૦ શ્રમણુસંધીય પૂ. શ્રી ચંપાકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૪ (૩) ૨૦૧૧ શ્રમણ સંધીય (મેવાડી) પૂ. શ્રી મણીલાલજી મહારાજ સાહેબ આદિ ઠાણું () ૨૦૧૨ વર્ધમાન સંપ્રદાયના પૂ. શ્રી પુનમચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણું ૨ (૫) ૨૦૧૩ પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા.ના શિષ્ય પૂ. શ્રી કનૈયાલાલજી મ. સા. આદિ ઠાણું ૪ (૬) ૨૦૧૪ શ્રમણુસંધીય પૂ. શ્રી ધનચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણું ૩ (૭) ૨૦૧૫ બરવાળા સંપ્રદાયના આચાર્ય પૂ. શ્રી ચંપકમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણું ૨ (૮) ૨૦૧૬ દરિયાપુરી સંપ્રદાયના પૂ. શ્રી કેશરબાઈ મહાસતીજી આદિ ઠાણું ૨ (પર્યુષણ પર્વ ઉપર) (૯) ૨૦૧૭ ઋષિ સંપ્રદાયના પૂ. શ્રી મનસુખઋષિજી મહારાજ સાહેબ આદિ ઠાણું ૨ (૧૦) ૨૦૧૮ ઋષિ સંપ્રદાયના પૂ. શ્રી અજીતકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૩ (૧૧) ૨૦૧૯ ઋષિ સંપ્રદાયના પૂ. શ્રી ભાનુઋષિજી મહારાજ સાહેબ આદિ ઠાણું ૩ (૧૨) ૨૦૨૦ શ્રમણુસંધીય પૂ. શ્રી ચંદકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૪ (૧૩) ૨૦૨૧ બરવાળા સંપ્રદાયના વિદુષી પૂ. શ્રી ધીબાઈ મહાસતીજી આદિ ઠાણું ૨ (૧) ૨૨૨ ગોંડલ સંપ્રદાયના મધુર વ્યાખ્યાન પૂ. શ્રી મુક્તાબાઈ મહાસતીજી આદિ ઠાણા ૪ (૧૫) ૨૦૨૩ શ્રમણુસંધીય પૂ. શ્રી પ્રભાકુંવરજી મહાસતીજી આદિ ઠાણું ૫ (૧૬) ૨૦૨૪ શ્રમણુસંધીય પૂ. શ્રી લાભચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણું રે (૧૭) ૨૦૨૫ કરછ આઠ ટી મેટી પક્ષના પૂ. શ્રી વૃજકુંવરજીભાઈ મહાસતીજી આદિ ઠાણું (૧૮) ૨૨૬ લીંબડી સંધવી સંપ્રદાયના વિદુષી પૂ શ્રી મંજુલાબાઈ મહાસતીજી આદિ ઠાણું ૫ (૧૯) ૨૦૨૭ ગેડલ સંપ્રદાયના મધુર વ્યાખ્યાની મુક્તાબાઈ મહાસતીજી આદિ ઠાણું ૪ (૨૦) ૨૦૨૮ ગાંડલ સંપ્રદાયના વિદુષી પૂ. લીલમબાઈ મ. સ.ના સુશિષ્યા પૂ. શ્રી ભદ્રાબાઈ મહાસતીજી આદિ ઠાણ ૪ Page #1039 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ૨૨૯ લીંબડી*ધવી સંપ્રદાયના શાસ્ત્ર પ્રેમી પૂ શ્રી. મુક્તાબાઈ મહાસતીજી આદિ ઠાણું ૪ (ર) ૨૦૩૦ ખંભાત સંપ્રદાયના મહાવિદુષી પૂ. શારદાબાઈ મસ.ના સુશિષ્યા તત્વચિંતક પૂ. શ્રી કમળાબાઈ મહાસતીજી આદિ ઠાણું ૪ (૨૩) ૨૩ ગોંડલ સંપ્રદાયના આધ્યાત્મગિની બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મહાસતિજી આદિ ઠાણ ૫ (૨) ૨૦૭૨ લીંબડી સંપ્રદાયના મહા વિદુષી પૂ. શ્રી દમયંતીબાઈ મહાસતિજી આદિ ઠાણ ૪ (૨૫) ૨૦૩૩ ક૭ આઠ ટી મેટી પક્ષના પ્રિય વક્તા પૂ. સુભાષચંદ્રજી મહારાજ સાહેબ ઠાણા ૪ (ર) ર૩૪ ખંભાત સંપ્રદાયના મહાવિદુષી, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ ઠાણ ૧૧ (જેઓશ્રીના વ્યાખ્યાન સંગ્રહ “ શારદા સુવાસ” પ્રકાશિત થઈ રહેલ છે.) Page #1040 -------------------------------------------------------------------------- ________________ | સ્વ. આચાર્ય રત્નચંદ્રજી ગુરૂદેવાય નમઃ | ખંભાત સમુદાયના સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ, ગુરૂદેવ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના જય હો * ગર્વ ગાથાનું ગીત * & (રાગ : ગમે તે સ્વરૂપે) આગમ જવાહર રત્ન ગુરૂદેવ, અમને છોડીને ચાલ્યા રે ગયા, ગુણ ગુલાબનું ગુજન થાતા, વહે છે આંખમાં અશ્રની ધારા સંસાર ૫કમાંથી પંકજ ઉગ્ય, ક્ષત્રિય કુળમાં વિકસી રે ઉઠયું જયાકુંવરબહેન રત્ન કુક્ષીમાતા જેતાભાઈ પિતા ઘેર રવાભાઈ જમ્યા... 1 સતીજીના અણુસૂલા વચને સુણીને, વૈરાગ્ય વારિધિમાં સ્નાન કરીને, પરમ પ્રતાપી વિરલ વિભૂતિ, છગનગુરૂજીના ચરણે જઈને...આગમ ... 14 વર્ષની કુમળી વયમાં, ભાગવતી દીક્ષાના ભાવમાં રમતા, પ્રવજયા પંથે પ્રયાણ કરે, વીર આજ્ઞાને દિલમાં ધરે આગમ... 3 ગુરૂદેવની કૃપા પાવન છાયા, શાસન માટે જેણે ધરી હતી કાયા, શાસન નિષ્ઠાના અજોડ કિમિયાગર, ક્ષમા સરળતાના ગુરૂજી રત્નાકર આ...૪ અણનમ જ્ઞાન ખજાનો મેળવી, લખ્યા સિદ્ધાંતી આગમમાં ભારી, ધમનો ડે દિગત ગાજે, સારી આલમમાં કિતિ પ્રસરે ... આગમ ... 5 જિન વાણીનું પાન કરાવી, સંસારથી તરવાનું જ્ઞાન જગાડી. મુજ જીવનમાં સિચન કરી, કલ્યાણ કેડી મુજને બતાવી ... આગમ ... 6 ધ્યાનમાં મસ્ત બનતા ગુરૂજી ચારિત્રનું નુર અનેરું હતું, છેલ્લું ચાતુમાસ ખંભાત પધારી, મૃત્યુની આપે કરી તૈયારી...આગમ...૭ ભાદરવા સુદ અગિયારસ દિને, ઉગતા પ્રભાત પહેલા ચારજ વાગે શાસનના સ્થંભ તૂટી પડયો, સંઘમાં હાહાકાર છવાયો ... આગમ ... 8 શિષ્ય શિષ્યાઓને આઘાત લાગે, ગુરૂદેવની ખોટ હૃદયમાં ખટકે, મારા રખવૈયા ચાલ્યા રે ગયા, અરમાના મનના મનમાં રહી ગયા-આગમ 9 ગુરૂ દર્શન માટે દિલડું ઝંખે છે, ક્યાંયે મળતા નથી ગુરૂદેવ મારા, ગુરૂદેવ ગુરૂદેવને પાકાર કરું, ક્યારે મળશે રત્નગુરૂદેવ મારા... આગમ 10 મહેચ્છા દર્શનની પૂરી કરજે, મુજ જીવનને ઉજજવળ કરજે, સતી શારદાની વિનંતી સ્વીકારે, વહેલા વહેલા મુજને દર્શન આપે આગમ૧૧ ને રેલી અને F D E THE જ B C A REE a | મુક -:નિતીન ટ્રેડર્સ 41 ખજુરવાલા ચેમ્બર્સ નરશીનાથી સ્ટ્રીટ મુંબઇ 9