________________
નાજી ના બતભાઈ ખતરા આણ દ વોરા,
ગામ : પત્રીકરછ હાલ મલાડ
સ્વ. રામજીભાઇ નાગશીભાઈ ભિડીયા (ગામ : કચ છગુ દાલા હાલ મલાડ)
અમારા પૂ. પિતાશ્રીની સંવત ૨૦૦૪ના જન્મ તા. ૨૪-૩-૧૯૧૭ દેહવિલય ૧૫-૧-૧૯૭૭ બેસતા વરસે છત્રછાયા ગુમાવ્યા પછી આપે
- જેમનામાં ધર્મના સંસકારા સાથે સરળતાનો સુંદર આપની જવાબદારી અદા કરી અમને સુસંસકારો
સુમેળ હતા.મલાડસંઘના મંત્રી તેમજ સક્રીય કાર્યકર આપ્યા છે. આપને છેલ્લા પંદર વર્ષથી ધર્મનો
તરીકે તેઓની સેવા નોંધ પાત્ર છે. પુણ્યને યોગે રંગ લાગ્યા છે. ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે
પ્રાપ્ત થયેલ લક્ષ્મીને સદવ્યય કરો એવી હંમેશા તમારી સેવા કરવામાંથી અમને ચલિત ન કરે.
ભ વના સેવતા. એજ પ્રેરણા અને માર્ગદર્શન લી. રતનશી ખેતશી વીરા
અમારા જીવનમાં આપવા બદલ આપના ઋણી છીએ અને પરિવાર,
આપના ધર્મપત્ની ગ. સ્વ. મીઠાબાઈ, પુત્રો,
- (બ બુભાઈ) રતીલાલ, હરખચંદ, તથા પરિવાર દેહ વિલય : સંવત ૨૦ ૧૩ વદ શુક્રવાર
સ્વ. રતિલાલ હરખચંદ ખારા તા. ૨૬-૧૨–૧૯૫૬ આપે અમારા જીવનમાં જે ધાર્મિક સંસ્કારાને બીજવાવી જીવનને સદાચાર અને સંસ્કારીતાના પવિત્ર પંથે વાળવી પ્રેરણાંના પવિત્ર પાણીનું સિં યન કરેલ તેના ફળ સ્વરૂપે અમારા જીવનમાં આજે ધર્મશ્રદ્ધા, સમાજસેવા તથા સતસેવાના સુમન ખીલ્યા તે ઉપકારનો બદલો વાળવા અમે સર્મથ નથી. છતાંય યતકિંગત | મુક્ત થવા માટે શ્રી સૌ દશ તા સ્થા. જૈન સમાજ સંચાલિત ‘“વાસાવડ નિવાસી સ્વ. રતીલાલ હરખચંદ ખારા સહાયક યોજના '' દ્વારા તેમજ ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે સંપત્તિના સદ્વ્યય કરી આપે આપેલ પ્રેરણાને મૂર્ત સ્વરૂપ આપવા નમ્ર પ્રયાસ કરીએ છીએ.
અમે છીએ આપના ધર્મપત્ની સમસ્તબેન ખારા પુત્રો : રમણલાલ, યુસંવત, શૈલેષ તથા પરિવાર,