SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૨ શારદા સુવાસ કાચ જેવુ' થઇ ગયું. છેકરી કહે હું મા-માપુજી ! મને રાત્રે આવું સ્વપ્ન આવ્યું ત્યારથી હું જાગતી એસીને નવકાર મંત્રનું' સ્મરણ કરતી હતી પણુ કે આવી ગયું ને આ ખનાવ બની ગયા, એમ ખેલતી કાળા કહે બેટા! અમે તે જાણતા જ હતા એટલે જાગતા જ છીએ. જાણે મને સ્હેજ કુ કલ્પાંત કરવા લાગી. સાસુ કાને નાગ કરડયા છે એ ખખર મળતા મંત્રવાદીઓએ મંત્ર જાપ શરૂ કર્યાં. મત્રની એવી શક્તિ છે કે વાદી મત્ર ખેલે એટલે નાગને ત્યાં આવીને હાજર થવું જ પડે, વાદીઓએ કેસર આદિ સુગથી પદાર્થ ન ખાવીને દુધ ઉકાળી ઠંડુ કરાવી માટુ‘ કુંડું ભરાવ્યું અને બીજી તરફ અગ્નિનેા ભડભડતા કુંડ તૈયાર કરાબ્યા અને સુગધીદાર પુષ્પા લાવ્યા કારણ કે નાગને સુગંધ બહુ ગમે છે. આ મધી તૈયારી કરીને વાદી મંત્ર ભણવા લાગ્યા એટલે અગધન કુળનેા નાગ ત્યાં હાજર થયા. વાદીએ પૂછે છે તું કરડયા છે? તા કહે છે હા. તેા હવે તારુ કાઢેલું ઝેર તું ચૂસી જા અને આ શેઠના દીકરાને બચાવ. જો આ એની નવપરણેતા શ્રી કૈટલે કલ્પાંત કરે છે? નાગે કહ્યું. તમારી વાત સાચી છે. મને પણ એની ખૂબ દયા આવી હતી. પહેલી વખત આવીને કરડયા વગર જ પાછા ગયા પણ મારા ઉપરીની આજ્ઞા થઈ એટલે પાછા આવવુ પડયુ.. આવીને પણ મે એને સીધા ડંખ દીધા નથી. હુ` ખીજી વખત પણુ કરડવાના ન હતા. હુ· એના પડખામાં સૂઈ રહ્યો હતા પણ એણે મને જોરથી લાત મારી એટલે મે તેને ડંખ દીધા, પછી પણ મને ખૂખ પશ્ચાતાપ થયા કે એણે બિચારાએ તે મને ઉંઘમાં લાત મારી હતી ને મેં એને ડંખ દીધો ! વાદીઓ કહે છે જે થયુ' તે થયું પણ હું નાગદેવ! હવે તમે એ ઝેર ચૂસી લેશે તેા તમને આ ઠંડા ને મીઠા દૂધ પીવા મળશે, આ પુષ્પોની સુગંધ લેવા મળશે અને નહિ ચૂસે તા આ ભડભડતી અગ્નિના કુંડમાં પડવુ પડશે. નાચે કહ્યું તમે મને ખેલાવ્યેા છે ને હું આવ્યો છું. મારે તમારું કહેલું કાય કરવું પડે. એમાં ના નથી પણુ “નેઅન્તિ અંતર્થં મોજું યુદ્ધે ગાયા ગાંષને '’ અગ’ધનકુળમાં ઉત્પન્ન થયેલા નાગ વગેલું ઝેર કદી પાછુ ચૂસતા નથી, માટે હું એ ઝેર પાછુ નહિ ચૂંસુ'. વાદીઓએ ખૂબ કહ્યુ' પશુ નાગે વસેલું ઝેર પાછું ચૂસ્યું નહિ, ત્યારે કહે છે તે! તમે આ અગ્નિના કુંડમાં ખળી મા. નાગે કહ્યું એ વાત કબૂલ છે. હું અગ્નિના કુંડમાં પડીને મરી જવુ પસંદ કરીશ પણ વમેલુ ઝેર નહિં ચૂસું, એમ કહીને અગધનકુળનેા નાગ ગુંચળું વળીને ઉછળીને ભડભડતી અગ્નિના કુંડમાં પડીને ખળીને મરી ગયેા પણ નમેલું ઝેર પાછું ન ચૂસ્યુ, તેમ હું રહનેમિ ! જે વમૈન્નાને વાંછે એ નાગ ગ ધનકુળના છે અને જે પ્રાણને હાડમાં મૂકીને પણુ વધેલું ન વાંછે એ અગ ધનકુળના નાગ છે. ભેગી ગ’ધનકુળના નાગ જેવા છે ને ચેગી અગ ધનકુળના નાગ જેવા છે. હુ સંયમી છું ને તમે પણ સંયમી છે. મને વાંછીને તમે મહાવ્રતને હારવા કયાં તૈયાર થયા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy