________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જે મમત્વ ભાવે લેવામાં આવે તે તેનું નામ પરિગ્રહ. આથી જ ઉમાસ્વાતિજીએ વકૅ થયા તેમણે શાસનમાં લેવા જે “પરિગ્રહ’ શબ્દ રાખ્યું હતું તેને અર્થ મૂચ્છ કર્યો (મૂછ પર હ તરવાર્થ માટે ૭ ૧ ૧૨). મૂછ ન કહેતાં પરિગ્રહ શા માટે?
પ્રશ્ન-સંવાળો પરિણાગો વેરમાં ને બદલે સત્રો મુછાત્રો વેરમળ કહી દેવું હતું ને?
જ્યાં સુધી સરાગ દશા ત્યાં સુધી મહાવ્રત આવે નહિ. મહાવ્રત આવ્યા વિના-સરાગ દશા ગયા વગર મહાવ્રત ન ગણાય તે શા માટે સવાસો મુરઝાગો વેરમi ન રાખ્યું.
તમારે “મૂચ્છ' કહે કે “પરિગ્રહ કહે એ એક જ વાત છે. અને જે મૂચ્છ એ પરિગ્રહનું લક્ષણ છે તે જ્યાં મૂચ્છ ત્યાં પરિગ્રહ; અને જ્યાં પરિગ્રહ ત્યાં મૂચ્છ એમ થયું. તે પછી જ્યાં મૂર્છા થઈ ત્યાં મહાવ્રત ભાંગ્યું કે નહિ ? ઉ૦-તમારા હિસાબે ક્ષીણુમેહનીય એટલે વીતરાગ-તે થયા સિવાય મહાવ્રત હોય નહિ, પણ અહીં તેમ નથી. અહીં તે પરિગ્રહ તરીકે ગણાતા પદાર્થો વિષયક જે મૂચ્છે તે પણ પરિગ્રહ” છે. અને પરિગ્રહ તરીકે ગણાતા પદાર્થોમાં જે મૂચ્છ તે દ્રવ્ય-પરિગ્રહ તે જે વસ્તુ પરિગ્રહ તરીકે ગણાય તેમાં જે મૂરછ હશે, તે તે ન લે તે પણ તમારે “પરિગ્રડ છે. તે વ્રત છે ને? ના. સર્વથા પરિગ્રહથી વિરમવું તે. ધન, ધાન્ય તે “પરિગ્રહ, પણ વસ્તુમાત્ર પરિગ્રહ નથી. અમારી પ્રતિજ્ઞા કઈ? પરિગ્રહથી વિરમવું. આ તે પરિગ્રહ નથી ને? એમાં અમે મૂર્છા રાખીએ તે મહાવ્રતમાં વાધે નહિ. ધર્મોપકરણ સિવાયના પદાર્થો લઈએ તે જ વધે. આવું થઈ જવા માંડે માટે પરિણાગો વેરમ રાખ્યું તેમાં “લેવા