________________
વ્યાખ્યાન ર જગતના વ્યવહારના આધાર આચાર
ગુણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવેાના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિ માટે અને મેાક્ષમાર્ગના પ્રવાહ વહેતા રહે તેને માટે દ્વાદશાંગીની રચના કરતા થકા, આચારાંગમાં આચારના ટકવા સાથે તીર્થનું ટકવું, આચારના વિચ્છેદ સાથે તીર્થના વિચ્છેદ, નિગ્રંથ વિના શાસન હાય નહિ, કહા કે મહાવ્રત વિના શાસન પ્રવર્તતુ નથી વગેરે જણાવી ગયા. જગતને આખા વ્યવહાર આચાર ઉપર પ્રવતેલા છે.
ઘાર્તિકના ક્ષય કરીને વીતરાગ સર્વજ્ઞપણાની સ્થિતિને પામેલાને ‘દેવ’ તરીકે માનીએ છીએ. જૂઠ, પરિગ્રહ કરનારને વ' તરીકે માન્યા નહિ. જ્યાં દ્રવ્ય હેાય ત્યાં ભાવ હાય એવા નિશ્ચય કરી શકે તેમ નથી. મેાક્ષને અગે ભાવિલંગને નિયમ રાખ્યો ને દ્રવ્યલિંગની ભજના રાખી. દ્રવ્ય-ત્યાગ અનિયમિત પણ ભાવ-ત્યાગ જરૂર જોઇએ. ભાવ-ત્યાગ અને ભવચારિત્ર વિના મેક્ષ નથી. દ્રવ્ય-ત્યાગનું અનિયમિતપણુ છે. ભાવ-ત્યાગનું નિયમિતપણું છે છતાં હિંસા ન પળતે હાય, બ્રૂડ વગેરે ન છોડતા હાય તેવાને ‘દેવ’કે ‘ગુરૂ ’ માનવા તૈયાર નથી. અને તેવી ક્રિયાને ધ
દ્રવ્યથી
:
6
” માનવા તૈયાર નથી.
"
દ્રવ્ય-આચારની મહત્તા
શંકા-તમારે ગુણ માનવા છે કે આડંબર ? એના આત્મામાં જૂઠના ત્યાગ છે કે નહિ ? મહારથી ખૂડના ત્યાગ કરે કે ન