________________
૨૮૬ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન
ચોક્કસ છે કે તે હેરાના દુશ્મન છે. · જે સુનીમે શેઠની પેઢી પચાવી લીધી હેાય તેમાં જે જગાએ શેનું નામ નીકળે તેમાં કૂચા મારે. ખીજાનું નામ નીકળે તે વાંધે નહિ, ભગવાનની પૂજાની વાત આવે તે ઢૂંઢિયા સૂચડે મારે. કેવલી અને તીર્થંકર
સામાન્ય કેવલી ને તીઅે કર કેવલી એ એમાં ફરક શા? તમારે ( દિગબરાને ) ઉત્તમ કાણુ ? એને સરખા ગણુવા છે? તીથ કર જૈવલીને જ ઉત્તમ કહેવા પડે. તીથ કર કેવલીની નિશાની સિંહાસન, છત્ર, ચામર, વગેરે ( સામાન્ય કેવલી ) ભાગ વગરના છે તેને અધિક માતાને? સામાન્ય કેવલીને કાંઈ નથી, તે કહા તેમને ( સામાન્ય ધ્રુવલીને ) ઉત્તમ ? વીતરાગ નાહતા હશે? તે અભિષેક શાને કરા છે ? પાણીનુ. પેાતું ફેરવ્યું, પાણી ઓછું ઢળ્યું તેને સારા કહીશું ! છત્ર, ચામર, ભામંડળ એ વીતરાગપણાના ચિહ્ન છે કે સરાગપણાના ચિહ્ન ? વીતરાગનું ચિહ્ન હોય તા દરેક ક્રેવલોને માના, વીતરાગનુ ચિદૂન નહિ તે। મૂર્તિ ન માને પણ તે ગુણે તા માનેા છે. છત્ર, ચામરવાળી સ્મૃતિને માને છે ? જો સાલખીનું ચિહ્ન ભત કરે છે કે અહી' વીતરાગ કરવા આવ્યા છે? ભકતા જ કરે છે, ઢંગધડા નહિ. ખેલવું છે ભામંડળ, છત્ર, ચામર અને વીતરાગ. શાના વીત શગ! રાજાને છત્ર, ચામર અહર હોય છે તે! છત્ર, ચામર ભાગ નહિ નૈ! સિહાસન તેા અડે છે તે સિંહાસન ભાગ છે ? ભતાની ભકિતથી વીતરાગશાસન બગડી જાય એમ કહેનારા કાંઇ સમજયા નથી. ભક્તિથી ભવાનનું ભાગીપણું થઇ જાય એ કયા ન્યાયે ભગવાનના છત્રમાં એક એક રન ચક્રવતીની રિદ્ધિ કરતાં કિંમતી છે.
મૂળ વાત પર આવેા. દ્રશ્ય દેવાય છે, ગુણુ દેવાતા નથી. ગુણુ ઉત્પન્ન થાય તેવી ભાષા ઉપદેશ દ્વારા દઈ શકાય છે. તેવા ઉપદેશ દેનારે જ્ઞાન, દર્શન, ચારિત્ર દીધા એમ કહી શકાય. વરસાદની તાણુ હાય. અષાઢ વદ થતાં વરસાદ આવે તેા લોકેા કહે છે માનું વરસે છે. કસોટીએ ચઢાવ્યા પછી કિંમતી છે એમ કહે. ઉપદેશ, એ સમ્ય