________________
સત્યવનમું ] સ્થાતાંગર
(ર) ઝવેરીને રસોઈએ થઇને જય તે હજાર, બે હાર લઈ આવે. જ્ઞાનીને ભક્ત થઈશ તો મારું કામ થઈ જશે. સ્વયં જ્ઞાન ન કરી શકું તે જ્ઞાનીની ભકિત કરું એમ ધારીને બાહુ સુબાહુ યાવરા કરે છે. યાવચ્ચના લાભ તરીકે વેયાવચ્ચે હોય તે કાયાથી બની કે તેટલાનું કરવું છે. ધાડામાં પાંચસે સાધુ છે, સરખી વયાવચ્ચે પગચંપી. કોઈ પ્રસંગે આચાર્ય મહારાજે વાત કરતી વેયાવચ્ચવાળાના વખાણ કર્યા સારા છે. તેને લીધે સાધુઓની ભકિત થવાથી નિરાંત. સાન, થાન, ભકિત વગેરે થાય છે. ઈષ્ય અવળી ચીજ છે. વાળ શ્યામ ત્યારે પરિણામ ઉજળા. કાળા એટલે વરસવાવાળા. વરસાદ વરસવાને તેથી તેષ. જેનામાં ઈષ્ય દાખલ થાય છે તેનામાં ઉલટી રીતિ દાખલ થાય છે.
પીઠ અને માપીપીઠ અને મહાપીઠ પ્રાંસા સાંભળીને બળી ગયા. બાહુ અને સુબાહુની પ્રશંસા કરી આચાર્યો, તેથી પીઠ, મહાપીઠ બળી ગયા. પીડ મહાપીઠ બળી ગયા. પીઠ, મહાપીઠ ભણતા હતા. મનમાં આવ્યું કરે તેને સૌ ગાય” આટલું જ પોતે ધાર્યું છે. જે પાપ હા' કરતો હોય તેને વખાણે. આમાં મિથ્યાત્વ, વેદ બાંધવાનું કઈ જગો પર? આ વાકયને વિચાર્યું છે. પીઠ, મહાપીઠ મા વિચારની સાથે મિથ્યાત્વ ગુણઠાણે ગયા, સ્ત્રી વેદ બાંધ્યો. પહેલાં તે એ મુદો ખર્ચો કે ગુણને ગુણરૂપે વખાણ્યા તે ખમાયા નહિ તેથી મિથ્યાત્વ.
ગુણવાનની પ્રશંસા કરે તો અનાચાર છે,
અરિહંત મહારાજા જેને ગુણવાળા માને તેને ગુણ ખમાય નહિ, કે વેયાવચ્ચને ગુણ પોતે વખાણ જોઈએ તે ન વખાણે તે અતિચાર ઉવવૂહથીરીકરણ. ઉવવૃહ-ઉપખંહણ, ગુણવાનની પ્રશંસા કરે તો નાચાર ટકે, ગુણવાનની પ્રશંસા ન કરે તે દાનને અતિયાર આવે. વૈરાગ્યની વાત ચાલી તેમાં વૈરાગી કેશુ થાય?મેક્ષને સજા