________________
સાઈઠમું ] સ્થાનમસૂત્ર
( ૩૬૯ બીજા વ્ર બોડીગાર્ડ (Body Guards) છે. પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતના બોજા મહાવ્રતો તે બેડીગાર્ડો છે. રાજાનું રક્ષણ ન કરતાં બેડીગાઈને બચાવનારા કેવા હીરામેતીની છૂટ રાખનારે, ચેરીમાં તેને પ્રથમ મોટી ચોરી સમજાવવી પડે, મુખ્ય સ્થાન આ. એ જ અપેક્ષાએ શાસ્ત્રની પરીક્ષા સત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ દ્વારા ન રાખી પણ કષ, છેદને તાપ દ્વારા દયાની મુખ્યતાએ રાખી. ધર્મને દરવાજે-જગતની માટી ચીજ સર્વસ્વ દેવા કેબલ થાય, જે પોતાનું જીવન બચતું હોય છે. રશિયાને કાર મેટું સામ્રાજ્ય ધરાવનાર પણ મતને ભય લાગ્યો કે રાજીનામું આપી દીધુ, ઇરાન, અફઘાનિસ્તાનના શાહે તરત ગાદી છેડી દીધી. રાજાના મોટા ખીતાબ ધરાવનાર જિંદગીના જોખમ વખતે પિતાને જીવ બચાવે છે. ઠકુરાઈ સત્તા કરતાં જીવ પ્રથમ બચાવે છે. હવે ધર્મની=શાસ્ત્રની પરીક્ષા દયા દ્વારા જ થઈ. છોકરાઓને સ્કૂલમાં માર્ક (Mark) માં ઊતરી જવાનું થાય છે, પણ સાથે પલટાઈ જાય ત્યાં ધ્યાન રહેતું નથી. ગર્લયાપણું છૂટી જાય પછી શ્રીમંતપણું આવે તે પણ ગોલયાપણું છૂટે નહિ. કરવું નહિ, મફત મળ્યા કરે તે હરામી પ્રામાણિકતા આવવા દે કયાંથી ? મેટા મોટા કસબી પાયમાલ થયા, પછી સટ્ટામાં પડી ગયે, ૫છી હરામને ચસકે પડી જાય તેથી ત્યાં જવાનું મન ન થાય. મફતના મલીદા ખાવા છે તેને શાસ્ત્ર-સિદ્ધ થવા છતાં તે રસ્તે સૂઝે નહિ. આવી રીતે જીવાદિક તત્તવો જાણ્યા છતાં હરામખોરી સુઝી ત્યાં શું થાય? ઇશ્વરકર્તાની જડ કેવી રીતે પેઠી તે તપાસો વૈદિકોમાં જ પેઠેલી તે તૈયાયિક અને વૈશેષિકામાં અંકુર થયાં. પુરાણ થયાં. દયાના દુશ્મને થવાથી તત્વની જડ ઉખેડવી પડી તે સર્વે અગ્રે,