________________
૩૪ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માળા ન જોઈએ. હથિયાર, સ્ત્રી હિસાના સાધન. કુગુરુનું લક્ષણ જણાવ્યું કાચું પાણી, ફૂલ અને ફળ. ધર્મનું અહિંસા લક્ષણ માન્યું. સેનામાં જેમ કસ આવવો એ ખરેખર એનું લક્ષણ છે, તેમ ધર્મમાં અહિંસા હેવી તે જ લક્ષણ. અહિંસા એ ધર્મનું લક્ષણ હોય તો પચે મહાવ્રતમાં પહેલાં એ હોય તેમાં નવાઈ શી? ધર્મની, શાસ્ત્રની પરીક્ષા કરતાં કષ, છેદ, તાપ બતાવ્યા. તેનું લક્ષબ દુ અહિસા ઉપર તત્વ-વ્યવસ્થા જેની ગબડી જાય તેને કષ, છેદ, શુદ્ધિ હેવા છતાં અહિંસાપાલન હેય નહિં. સાંઓને વિચાર કર્યો, વૈદિક ઉપર વિચાર કરીએ. નવમા અને દસમા તીર્થકર વચ્ચે જૈન શાસન ચાલતું બંધ થયું. સાંખ્યની ઉત્પત્તિ વખતે જેનશાસન ચાલુ હતું. વૈદિકની જ નંખાતી વખતે જૈનશાસન બંધ થયેલું હતું. તે વખતે જે લેકેને ગુરુ તરીકેના સંસ્કારો, ગુરુ તો જોઈએ, પજુસણમાં વાંચનાર તે જોઈએ એ લક્ષ્ય થયું, પછી સુગુરુ કુગુરુપણને વિચાર નહિ વાંચનારે જોઈએ. તેવી રીતે નવમા અને દશમાં તીર્થકર વચ્ચે શાસન વિછેર થયું. શાસન જોઈએ, ત્યારે આરંભી, પરિગ્રહી ગુરુ થઈને બેઠા. એ આશ્ચર્ય ગણીએ છીએ. નવમાં દશમાના આંતરાની વચ્ચે અસંયતિની પૂબ ચાલી. આરંભી, પરિગ્રહી ગુરુ થવા માગે તે વખતે કેટલું કેટલું ફેરવવું પડે છે જેનું ઊંચું રણ હેય તેનો જડ નીચલા રણમાં હોય. જેને આર ભી, પરિહી છતાં ગુરુ રહેવું છે તેવા વીતરાગને પરમાત્મા મનાવે ખરા ? તેવા સ્વપ્ન પણ વીતરાગને પરમાત્મા મનાવે નહિ. જે વીતરાગને પરમાત્મા મનાવવા જાય તો વીતરાગપણું ધ્યેય રાખવું પડે તો પિતાના આરંભપરિચા ચાલે નહિ. મારંભી, પરિગ્રહી ગુરુ બનીને બેઠા, તેમને, વીતરાગને ખસેડયે જ છૂટકે. વીતરાગને પરમાત્મા મનાવવા જાય તો ઘેર ગોદો આવે. વીતરાગને પરમાત્માપણું ખસેડવું પડે દેવ તો જોઈએ, ક૯પસૂત્ર સાંભળવું જોઈએ. ગુરુમહારાજ મળે તો ઠીકનહિ તો ભેખધારી. આર ભી, પરિગ્રહી ગુરુઓને આરંભો પરિગ્રહી ઠરાવવા પડે તો જ આરંભી પરિગ્રહીપણામાં ગુરુપણું રહે.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહિ. આરંભી-પરિગ્રહીને દેવ ઠરાવવા તે શી રીતે બને? આત્માનું