________________
ખાસમુ ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૫
જાતની મનની કચાશ રહેતી નથી. સીધે રસ્તે જતાં કચાશ રહે. કચ્ નના વિચાર કરીએ તે વખતે આ પાપ ક્યાં વળગ્યું, કર્યાં છૂટશે એવે વિચાર આવતા નથી. ભૂલભુલાંમણીને રસ્તે સાચા રસ્તાના ખ્યાલ આવતા નથી. કાઉસગ્ગ કરીએ તેમાં પણ ફલાણાના વિવાહ કરવા છે, આ સ્થિતિ છે તેા ભુલભુલામણીમાંથી નીકળવું શી રીતે ? દેવતાના ભવમાં હતા ત્યારે થયું હતું કે નહિ ભૂલું, પણ આવ્યા કે પાછા એના એ જ. આ દુઃખનાં કારણેા, એને અંગે વૈરાગ્ય કાને નથી હતું ! પણ એ તા ફાટિએ. સસારમાં દુ:ખ દેખીને દુઃખનાં કારણે। દેખીને વૈરાગ્ય થયું તે ફાગટિયું. દુઃખનાં કારણથી કંટાળવાનું કાને ન હેાય ? ચાર ચારી કરતી વખત ફટકા ખાય તે વખતે તેા કંટાળે છે. ‘જ્યારે સુખનાં કારણેા દેખાય તેમાં વૈરાગ્ય આવે ત્યારે એનું નામ વાસ્તવિક વૈરાગ્ય.' અભવ્યને સુખનાં કારણામાં વૈરાગ્ય હાય નહિ. દુઃખનાં કારણેાથી તે વૈરાગ્ય અભષ્યને પણુ આવે છે. ભવ્યને તેા સુખનાં કારણમાં વૈરાગ્ય હાય. વિષયે દ્વેખીતી રીતે સુખ ફ્રેનારા હાય, કુટુંબ વગેરે બધા સુખના કારણે। માલમ પડતાં હેાય તે પણ મારા આત્માને । ક્રમ'થી જકડનારા છે તે ભાસ થાય, તેથી છેાડવા લાયક છે એમ થાય ત્યારે સમ્યક્ત્વનું લક્ષણ. જે નિવે'દી તેને ભનવે અને ચારે ગતિના નિવે થવા જોઇએ. ચારે ગતિથી ઉદ્વેષ ન થાય ત્યાં સુધી સમક્તિ વસ્યું નથી. રર ! દેવ, ગુરુ અને ધર્મોતે માનીએ છીએ છતાં કહી છે કે અમને સમતિ મળ્યું નથી ? વાત સાંભળીને વિચાર કરે તેની સાથે વાત થાય, વાતને કરડવા માગતા હોય તેની સાથે વાત થાય નહિ. એક માસ ઉઘાડી તરવારે, પટા બાંધેલા દોડયા. શત્રુ છે પૂર્વમાં ને પાતે દાય આથમણે. તેને શરેા સરદાર કહેવા ? શૂરા કે ખાયલા કહેવા ? ખાયો. બધુ' છે પણુ દોડે કઇ બાજુ ?
અંતે કાંટાના કાણા સાથે સાયનું કાણું પણ રૂઝવવુ પડશેઅરિહંતને દેવ, શુદ્ધ સાધુને ગુરુ અને કેવલીના કહેલા ધર્મને