________________
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન માધમ. જમનાદાસે પૌષધ કર્યો, પડવાને દિવસે લાડવા કર્યા તો કહે લાડવા પોષાતી. ઉપધાનમાં માલમલીદા માટે ચાલ્યા. ઉપધાનમાં આવવા બારણું કેણે બંધ કર્યું હતું? આટલા દેઢશે જ કેમ આવ્યા કરે કે માલમલીદા માટે આવ્યા નથી. માલમલી લેકે આપે છે, તેને સંબધ નથી. માલમલીદે ખાવા આવવું હતું ને ? ના કાણું પાડી છે ? વગર તિથિએ લાડવા કર તે ખરો કેટલા પષધ થાય છે? પવ તહેવાર દેખાતો નથી, લાડવા દેખાય છે. અમુકની દ્રવ્યક્રિયા એ કહે, વાને જ્ઞાની સિવાય બીજાને હક નથી. ભાવને જાણે તે ભાવરહિતપણું કહી શકે. અખંડ કાચારિણી સતીને વેશ્યા કહે તેના જેવું જ દ્રવ્યક્રિયા કહે છે. વ્યક્રિયાને ભાવક્રિયા કહેવાનો વખત આવ્યો તે શું? ભાવના કારણ તરીકે જેટલો અંશ તે દ્રવ્ય તરીકે, પણ ભાવશૂન્ય કેમ? દ્રવ્યપૂજા ભાવના રહિત નથી. આવા ભાવપૂર્વક ભક્તિ ને પૂજવું તે દ્રવ્યપૂજા. ઘરના બૈરી છોકરાં રૂવે, કળેિ છતાં પાંચ પૈસા ન ખર્ચ તે હેાય તે અહીં ભક્તિ જાણીને ખરચે, સાધુને વહેરાવે એરાને દ્રશ્ય કહે છે, તે દુનિયાના ભાવમા ચોર છે. દ્રવ્ય પણ ફાયદાકારક છે દ્રવ્ય એ ભાવનું કારણ છે તે રૂપે છગનલાલે કહ્યું. પેલા તે નકામી વ્યક્રિયા કહેવા માગે છે તેથી તે ચોર છે. શાસનમાં જે રતન છે તેના ચાર છે.
અવિરતિ કાઢવાને માટે કટિબદ્ધ થવાની જરૂર
હવે મૂળ વાત પર આવે, સમક્તિ પામે ત્યારે-મિથ્યાત્વનું ભયંકરપણું પિતાના આત્માને અંગે લાગે ત્યારે બધાંનું મિથ્યાવ ખસેડે. ગણુધરે સમ્યક્ત્વ પામી, પ્રતિબંધ પામી બીજના મિયાત્વ, અવિરતિ કાઢવાને માટે કટિબદ્ધ થવું જોઈએ એમ માન્યું. માટે ચૌદ પર્વ અને અગની રચના કરી. આચારાંગ, સૂયગડાંગ. અને સ્થાનાંગ ઠાણાંગમાં પાંચમા ઠાણમાં પાંચ વ્રત કથા.
શૌચને લીધે થયેલ ફેરફાર શૌચને ધર્મ માન્યો તેઓએ હવવ્યવસ્થા બગાડી. સારંભી રહીને