________________
તેરમું ] સ્થાનસત્ર
[૪૫ મનુષ્ય ન આવજે એમ શુરવીર ન બોલે. રૂસો જાપાનીઝ વોરની વખત રશિયન સ્ટીમર તળિએ પહોંચી ગઈ. જર્મન ચાન્સેલરને કહે વડાવ્યું, કાઢે બહાર! રશિયન સ્ટીમર છે. આનાકાની કરી કામ ન આવે. કાં તે બહાર કાઢે, કાં તો લડાઇમાં ઊતરે ! જે ઊતરી પડે તેની સામા ભડવું છે. તેમ આત્મા એવી રીતે કેળવા જોઈએ કે ચાહે તેટલી ઋદ્ધિ સમૃદ્ધિ હોય તેને તોડી નખવાને હું તાકાતવાનું છે. રશિયા એકલું ઊતરે કે જર્મન સાથે ઊતરો. તેમ આ આત્મા મોક્ષમાર્ગે પ્રયાણ કરે તે વખતે કોણ આડું આવશે તેની દરકાર નહિ કરે. ચક્રરત્ન ઉપર જેને ભરોસે છે તે કેણુ શત્રુ થશે કે આગળ આવશે તેની ચિંતા કરે નહિ. જેણે કર્મદલને સામાયિકરૂપી શત્રુ હાથમાં લીધું છે તેને આખી દુનિયા શત્રુ હોય તેમ તેને હટાવવા તૈયાર. સૂક્રરત્નમાં એક અપલક્ષણ કયું? ઘરને પક્ષપાત કરે, ગોત્રને મનુપ વિરોધી હોય, આજ્ઞા ન માને છે ત્યાં ચક્રરત્ન ચુપ રહે. પણ સામાયિકોપી ચક્રરત્ન પુદ્ગલે પર આત્મા ઓળખાય છે તેની ઉપર પણ જય મેળવે. સામાયિક આત્માને અવળા ન થવા દે. ચરન કુટુંબ અવળું થાય તે ચૂપ. ભરતબાહુબલજી બાર વર્ષ સુધી વાયા. વાહીની નીક વહેવડાવી. કાલાવા વેરીની વખત ચક્રરત્ન રહ્યું. જ્યારે આ સમતા-જામાવિકરૂપી ચક્રરત્ન પરને અને સ્વને પણ પરાક્રમ દેખાડે. આ સામય ઉપર જેને ભરોસો ન હોય તે શત્રુ સામે ન આવે, પશુ સામાયિકો તે સારું કહે. જેને ભરોસો હોય તેને ચાહે જેટલા જવું હોય તો પણ એક પં. બસ છે. સનકુમારની કથામાં યક્ષો, રાક્ષસે લડાઈમાં ઉતરી પડયા. ત્યાં એકલા ચક્રવતી એ ખેડો કાઢી નાંખ્યો છે. પંડ ઉપર મલામત સૈન્યની સજાવટ ન ગણે પંડનું જ પરાક્રમ, તેમ અહીં પ્રામાયિકવાળે આમાં પંડના ૫રીક્રમવાળે હાય, તેથી ચાહે તેટલું સત્ય આવે તેને પરાસ્ત કરવા સમર્થ છે. નિયાણાને નિષેધ કર્યો, છતાં કેટલાક સાધુઓ એ સંસારથી ત્રાસ પામી ગયા હોય કે મારે મારા માર્ગે જવું તેમાં આ માથાકૂટ શી ! માટે આ માથાકૂટ આવતે ભવે જોઈએ નહિ. આવું નિમાર્ણ કરનાર ચારિત્ર પામે, પણ કેવળજ્ઞાન ન પામે.