________________
-
-
-
-
-
૪૮ ]
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન પ્રાણી નથી. તેમ ભાષા વગરને કોઈ પ્રાણી નથી એમ ન કહી શકે. ભાષા વ્યાપક નથી. જીવની સાથે વળગેલી ચીજ નથી, બનાવટી ચીજ છે.
બનાવટી ચીજ ઉપર આધાર રાખ્યો. તેના ઉપર પાપ રાખ્યું તે શી રીતે માનવું ? સે માણસને મર આને કાળો રંગ બનાવ્યું. તેની મરજી વિરુદ્ધ ઘેળો કહું તો પાપ લાગે, કેવી રીતે ? પા૫પુણ્ય જગતમાં ઉત્પન્ન કરાયેલા કે સ્વાભાવિક ચીજ છે? તીર્થ કર પુરપાપને બતાવનાર છે. બનાવનાર નથી અહીં ભાષા બનાવી ચીજ. તેમાં બનાવનાર કયાં કહ્યું? ભાયાને ઊથલે બનાવટી તે મૃષાવાદનું પાપ બનાવટી. બનાવટી, તો તીર્થકરે ન બનાવ્યું પણ લેકએ એ પાપ બનાવ્યું. મૃષાવાદ બનાવટી, પાપ બનાવટી તો તેનાથી પાછા હઠવાનું, મહાવત તે બનાવટી રહેવાનું આવું કહેનારાએ વિચારવું જોઈએ કે તારી અપેક્ષાએ તો પ્રાણ બનાસ્ટી છે. બનાવટી હોવાથી માત્માને અસર થતી હોય તે ખસી શકે નહિ. પ્રાણના વિજેગે દુખ ઉત્પન્ન થાય. ભાષાપર્યાવાળાએ ભાષા કુલ કરેલી ચીજ છે. તે પછી પ્રાણુના ઊથલાની માફક ભાષાને ઊથલે કર્મનું કારણ થાય. જેમ હિંસા કરવાથી આત્માને દુઃખ થાય તેથી પાપ માનીએ, તેવી રીતે જે પદાર્થ જેવી રીતે કહેવાય તેનાથી બદા રૂપે કહેવામાં આવે તો તેને તેના પ્રાણને આપાત થવાને કે નહિ! આઘાત કરનારી ભાષા તે કમબંધનું કારણ છે. ઊલટા રસ્તે આત્માને દોરનારી ભાવા તે મૃા. અને માટે અષાવાદવિરમણ વ્રત રાખ્યું. આના પછી ભાષાનું સ્વરૂપ લેવું તે અએ.
વ્યાખ્યાન ૭ર માન્યતાને ફરક તે અર્થનું મૂળ શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાલનની પ્રવૃત્તિ માટે અને મેક્ષમા.