________________
અ૪ ] સ્થાનાગસવ
વ્યાખ્યાન શક્તિ મળવાને વખત ઓછી વખત આવે એવી શક્તિ મેળવી, ફેરવી નીચે આવે. જીવ ચૌદ પૂરી હેય, ભાવી શકિતવાના હોય તે પણ ચરસર ઊતરી પડે ને ત્યાંથી તે આવે પ ગુણઠાણે બેધમ–જ્ઞાનમાં નગારું વગાડનાર, શકિતમાં સમ ઉપમ શ્રેણિએ ચઢેલે મુત કેવલી, ચાર શાનવાળા, શાહારક શરીરવાળા, ચારે ખૂણાની ચેવટ કરનાર તે પણ સરસરાટ ઊતરે તે માટે પહેલે. મડી હેય તેના મનમાં થાય. ન બને તેને ભૂલવાનું શું ? ભૂમડાં ભીનાં થાય તે પડી હલાં થાય તેટલું જ. ક૫ડાં લીમાં થઈને બેસી રહેતા નથી પણ સારી થાય છે, અતી રાળાવી દે છે, ન્યુમોનિયા થાય છે, સાક. તેવી રીતે અગિયારમે ચઢેલાએ ગાબડી ખાધાં, મુતવલી સરકી ગયા. ચાર જ્ઞાનવાળા, આહારક શરીરવાળા અવળા પડયા, જમીન પર પડ્યા. જમીનની નીચે તો પડવાનું નથી. રેતની જમીન હોય છે, પડે ઉપરથી, મૂછ આવે. મૂચ્છ આવે તો વાંધો નહિ, પણ પત્થરની ગ્રો પર પટકાયા તે પળો એટલું નહિ, પ્રાણ પટકાયા તેટલુંય નહિ, પણ પલાણ ઊભી કરી. ચારે બાજુ લોહીલોહી થઈ ગયું, પછણાવાળાને સંભાળવાનું. અગિયારમેથી અડબડીયું ખાય ચાર જ્ઞાનથી ચૂકે, આહાર શરીર પામીને ચૂકે, શ્રુતકેવલી થઈને સરકે.
મિથ્યાત્વનું શહય પસે કે શું થાય ? પહેલા ને છેલ્લા વચ્ચે છેટું કેટલું? કાચી બે ઘડી. રેતમાં પહેલો ફકની સાથે પાછો ઊભે થાય, પણ પત્થર પર પડેલે મહિના નાના મહિનાઓ પાછા ટટાર થાય કે ન પણ થાય. તે ચૂકીને ઊતરે માત્ર અંતમુહૂર્ત. મિથ્યાત્વ પામીને ચઢતો હોય તેમ નથી, ત્યાંથી ગરીને નિગોદમાં નિવાસ કરે. એવા પડે કે માથું ફૂટી જાય, ફિદા
રા નીકળી જાય. પાછા અનંતા કાળ નિગોદમાં રખડવું પડે. આ પ્રભાવ મિયાદર્શનાલ્યને. આટલા માટે મિથ્યાત્વને શલ્ય કહીએ છીને વાગતાં માલમ ન પડે, વાગ્યા પછી વસમું પડે. તેવી રીતે