________________
પસામું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૫ આપવા બેસાવી લાવ! ઝાડ સાક્ષી દેવા કેમ આવી શકે? અમારી જમીનમાં છે ને કેમ આવે? ન આવે તે કાટીને, ઊંચકીને ફેંકી દઇશું. દીવાન ઠલમ રોકીને બેસી રહ્યો. અર્ધો કલાક થયો. શેઠળ
ન ધી બેસી રહ્યા છે. શેઠ કહે : સાહેબ ! ઝાડ છેટું છે. પછી તે સિપાઈ અને ઠાકોર જઈ આવ્યા સાહેબ ઘણું કહ્યું પણ ઝાડ આવતું નથી. મારી ધરતી પર છે. આવી ગયું, ને સાક્ષીય પૂરી ગયું એમ દીવાન કહે છે. વાણિઓ કહે: આ શું કહે છે? સાહેબ આપ તે રાજદ્વારી પુરુષ કહેવાઓ. આપ કહે કે ઝાડ આવી ગયું ને સાક્ષી પૂરી ગયું તે કેમ કહે છે ? હું તો બહાર ગયે નથી. દીવાન કહે: મને ઠગે છે? આમ કહે છે કે અક્કલવાળા ઝાડ નથી પૂરી?શેઠજી, બોલે ! ઝાડ છેટું હતું એ કયાંથી બે લ્યા ? ઝાડ બોલ્યું તે નીચે રૂપિયા આપ્યા હતા. આગળ પાપ અવિરતિનું ન સમજવું, પાંદડાં વગેરે સમજાવે છે કે, અવિરતિના લીધે પડયા છીએ. એકેદ્રિય રખડયા કરે છે તે હિંસા કરીને નહિ, પણ હિંસાના પચ્ચખાણ ન કરવાથી.
વિશે નહિ તે ભગવે– અનાદિ નિગોદવાળા રખવાં કયાં ગયા? પણ હિંસાની વિરતિ ન કરી તેનું પાપ. એકે પ્રિય મરીને એકેંદ્રિયમાં વધારે ઉપજે. આટલા બધા એકૅક્રિયે છે તે સાક્ષી પૂરે છે કે, હિંસા ન કરે તે પણ પચ્ચકખાણ ન કરશે તે અમારે પાલવે પડશે. હિંસાની વિરતિ કરવી તેનું નામ અહિંય છે. ગૌતમસ્વામીની માફક સુધર્માસ્વામીજી પણ પ્રતિબંધ ને પ્રવજ્યા પામ્યા. હિસાની વિરતિ વગર અહિંસા નથી તેથી પ્રતિબોધ પામ્યાની સાથે પ્રત્રજ્યા લીધી. એક વાત સુધ મસ્વામી મંજુર નહતા કરતા તે મહાવીરે કબૂલ કરાવી દીધી. વાદને છેડે કબૂલાને, શરતી વાદ નથી. શરતી વાદ હેત તો મહાવીરને શરત કરવી પડત. જો તમે સાબિત કરો તે મારે તારે ચેલ થવું. પણ આ શરતી વાદ નથી. સમાજ સુધારવાની વાત છે. પાંચ ભૂત જ