________________
૪૩૪ ]
સ્થાનમસત્ર
{ વ્યાખ્યાન આવ્યા. ખરો વખતે ભાગી જાય તે કાળજી ઠેકાણે હોય તો તેને ઘરે ન ચઢાવીએ. ભવોભવ મેળવ્યા, આપત્તિ આવી ત્યાં ભાગેલા, તે પછી તેના ઉપર શું જોઇને મેડાયો? આ બધું શારીર, ધન, કુટુંબ, કે સ્ત્રી ઉપરની મમતા ટાળવા જણાવ્યું, પણ દેવ ઉપરને અને ગુરુ ઉપરને રાગ ટાળવા માટે કાંઈ ઉપાય બતાવ્યો ? ધર્મ ઉપર રાશ ટાળવા માટે ઉપાય બતાવ્યો ? નહિ. કેમ નહિ? રાગ તે બંને છે. છતાં સંસારના રામને ખેદવા માટે દેવ ગુરુ ધર્મના રામ એ ખંજરે ઊભાં કર્યા છે, ગુરુ અને ધર્મ ઉપરના રાગને દવાનું ન કહ્યું.
ઘમ અંતર્ગદૂતમાં પલટે ખાય તેથી અનિત્ય
ભગવાનને રાગ ગમતું હતું? દેવ અને ગુરુ અનિત્ય છે. તીર્થકર ચાહે તે ચેર્યાસી લાખ પૂર્વ કે બહેતર વર્ષ રહે, ગુરુ કાં તે કોડ પૂર્વ કે વીસ વર્ષ હોય તેય એ અનિત્ય છે કે નહિ! ઘરબાર ને કુટુંબને અનિત્ય કલા, તે દેવ, ગુરુ અને ધર્મને અનિત્ય કહેવા હતા ને? ધર્મ અંતર્મુહૂર્તમાં પલટો ખાય તેથી અનિત્ય, એકલા ધન, માલમિલકત વગેરેનું બોલ્યા, દેવ, ગુરુ અને ધર્મ વગેરેનું બેલેને ? તીર્થકરના આત્માને ધર્મ તેમના મોટામાં કારી ન દે, તો તમે ધર્મ કરે તે કયો કારી દેવાને ?
ચાલતા બળદને આર ન કરાય અનિત્ય અને અશરણ ભાવનામાં દેવ, ગુરુ અને ધર્મને કેમ નાખ્યા નહિ? એટલા જ માટે કે દેવ, ગુરુ અને ધર્મને રાગ કર્મને નાય કરવાનું કાર્ય કરે છે. કર્મને નાશ થાય એટલે આપોઆપ ચાલ્યો જાય તેથી તેને રજા દેવાની ચિઠ્ઠી લખવી પડે નહિ. ઘાતીકર્મને નાશ થાય એટલે દેવ, ગુરુ અને ધર્મને રાગ રહેતું નથી. ચાલતા બળદને આર ન મરાય, તેમ ઘાતકમને નાશ થયા પછી પ્રસ્ત રાગ " -વને કાઢી મેલવા માટે ચિઠ્ઠી લખવાની હતી