________________
ત્રેસઠમું ]
સ્થાનનંગસૂત્ર
[ ૩
પાલ ત્રસને પણ વગડાવતાં, છતાં દાનશાળામાં પહે। નખર મહારાજા સંપ્રતિને કારણ જ્યાં જાતિસ્મરણ થયું, પહેલા ભત્રની દશા ખ્યાલમાં આવી, હેરાનગતિને ખ્યાલ આઐ, તેને લીધે મારા રાજ્યમાં ક્રાઈ ડેરાન થા જોઇએ નિહ એમ થયુ.
આટલી જમરજસ્ત દાનશાળા કરાવી તે પહેલા ભવના રપણાને આભારી—
દાનશાળામા સાતસેા કરી દીધી. દશ ગાઉની વચ્ચે એક દાન શાળા, તે વખતે દસ ગાઉની મુસાફરી સ્વાભાવિ ગણાતી. સાતસે દાનશાળામાં કેટલા ભાગ રાકાય ? ત્રણે ખડતી પૃથ્વીને દાનશાળામ વિભૂષિત કરી. એ સ`પ્રતિને શાથી બન્યુ ? કુમારપાલ અને શ્રેણિની વાત પ્રસંગે હી. મુખ્ય અધિકાર સંપ્રતિ ઉપર. અનુકંપાદાનતે અગે સાવદ્યનિરવઘને વિચાર કરે તે સાતસેા દાનશાળાની વાત કરત નહિ. જે ધ્યાને અંગે કહેતા હતા કે પૈસા દેવા, પણુ આ દાનશાળા પૈસાની નથી. ખાવાપીવાનું, વસ્ત્રપાત્ર ' દેવાનુ, એનાથી બચેલું રસાઈમા લઈ જતા હતા. તેન પેસા તમને આપુ' તે અડચણુ છે? એ ચીજો સાધુને દેવડાવી યા આવે તે બે પૈસા દૃષ્ટ દેવા. બીજી ગડમાંજ નહિ. આરંભસમારત ન થવા જોષ્ટએ. અહી દાનશાળામાં અધુ' દેવાનું હતું. સંપ્રતિ મહારાજે આટલી ગરજસ્ત દાનશાળા કરી તે પહેલા ભત્રના રંકત્સાને આભારી. તિસ્મરણથો પોતાનુ રંકપણું સૂઝયું. પહેલા ભવની ગરીબાઇ સૂઝી.
નકલીને સ્થાન સાચાની ઉત્પત્તિ પછી
સુધર્માસ્વામીજી મિથ્યાત્વમાં જીવ કેમ હેરાન થાય છે એ જ્ઞાનની શાળા માખા શાસન સુધી રહે તેવી વહેતી કરે તેના વાંધા નથી. પાટા છૂટયા હોય તેા પાટા બંધાયાની ખબર પડે. તેવી રીતે સુધઆઁસ્વામોજીને જ્યાં પ્રતિખાધ થયા, પ્રવ્રજ્યા મળી કે માલમ પડયું કે
આ મિથ્યાત્વમાં જીવની કેવી દશા થાય છે! તેમના ઉદ્દાર કરવા