________________
સઠમું ] સ્થાનાંગસૂત્ર
[૪ળ તે પૂજાય નહિ. નહિ વસતિ પ્રમાર્જન કે ઠંલિ જતાં પ્રમાજન. ઇસમિતિ આભલામાં. મા વગરના સંમછિમા. ભાષાસમિતિમાં અવિરતિ દેવતાઓને માટે કહેવામાં આવ્યું કે હાથે વસ્ત્ર રાખ્યા વિના બેલે તે સાવભાષા. - એષણાઅિતિ એકવાડ તરીકે રહેતી નથી–
ઈની સાવઘનિરવઘ ભાષા કયારે ? વર રાખીને બેલે તે નિરવા. બેલતી વખત વસ્ત્ર રાખે નહિ તે તમારી ભાષાસમિતિ ભેખામાં ભરાઈ ગઈ. દેવગુરુને વંદન કરતી વખતે હાથ જડશે કે નહિ? એષણસમિતિને એઠવાડ રહી શકે તેવું નથી. હાથમાં લઈને ખાવું, ઢળાયફળાય તે નીચે. તે પાણુ ગૃહસ્થ પાસે પરઠવાવે. બૈરાં અડે તો તેને સંધો ગણુ નથી. નવમી ભક્તિ સ્ત્રી અડે તે. એક જ ઘેર ખાવું પડે. બાળકે નેચરી ફરી ન શકે તેવાં હોય, વૃદ્ધો ટળવળતા ફરે ત્યારે ભાઈસાહેબને પેટ ભરીને બેસવું શી રીતે બને? નેતરું આવે તો છોકરાંને મેલીને માબાપથી નથી જવાતું, તે બાળ, જ્ઞાન અને વૃદ્ધને ટળવળતા મેલીને બેસે તેના કાળજાં કેવાં હશે ? એષણસમિતિ એઠવાડ તરીકે રહેતી નથી. પ્રાણાતિપાતની વિરતી ન રહી તો પાંચ વતાની પા
ઉચ્ચારપ્રસવણ-કંડિશમાત્રાને અંગે વિચારીએ તે તે વરસાદને અંગે વધારે થાય અને પાનું રાખવું નહિ, વરસાદની ધારામાં જશે? ઉચારપરિષ્ઠાપનનું મીંડું. ભાંડને સંબંધ છે? દિગબરપણું રાખવું છે. આદાનનિક્ષેપ કાનું દિગંબર સંમૂર્ણિમ જેવા માતાપિતા વિનાના ભણેલા નથી. તાત્પર્ય કે એમને આ રીતે સમિતિ નથી.
તાંબામાં પાંચ માતા હાજર છે. પ્રાણાતિપાતની વિરતિ ન રહી તે પાંચ વ્રતોની પિક. દિગંબરોમાં હિંસાની વિરતિને સ્થાન નથી. દિગંબરામાં ઓલો, મુહપત્તિ પરદેશ મોકલ્યા. મૃષાવાદવિરતિમાં પહેલે વધે એ કે ઉપકરણને ઉપકરણ ન માને. ઉપાધિ ને પરિગ્રહને ફરક