________________
૪૦૦ ] |
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ગુફા, ઓરડા જેવું હોય તેમાં નાગા રહે, ચારે બાજુ અગ્નિ સળગાવે પગ બળવાના દાખલા છે. અગ્નિની હિંસા થાય તેાય નાગા રહેવું કબૂલ આવે પરિગ્રહના ત્યાગ થૂ થૂ કરવા જેવેડ
બાકીના તા પ્ર!ણાતિપાતવિરમણના સિપાઇઓ પ્રાણાતિપાત વરમણુરૂપી નબીરા ખસી ગયા છે. પાંચે મહ!ત્ર-તેામાં નબીરારૂપે હૈાય, ચારેને શિખરે પહેાંચાડનાર હોય તેા તે પહેલું મહાવ્રત છે. તેથી પાંચ મહાનતામાં પડેલુ' એને સ્થાન આપ્યું, એક જ 1 પ્રાણાતિપાતવિરમણુ, બકીના બધા તેના રક્ષણને માટે, કહે કે એના સિાઇઓ, સત્યવ્રત, અદત્તાદાનવિરમણુ, બ્રહ્મચર્ય અને પરિગ્રહવિરમણુ એ પણ પ્રાણુાતિપાતવિરમણુના સિપાઇ,
નબીરા વિનાની ખરી નકામી
તીર્થંકરે દીફ઼ા આપી પરિગ્રહ કર્યા હો ? આખા જીત્ર સ્વીકાયે મહાવીર મહારાજના શિષ્ય ગૌતમ એ પણ એક મ`તેવાસી છે તેનેય કહે! મહાપરિગ્રહ ! કેટલાક અજાણ્યા હોય છે કે, શ્વેતાંબરના રિવાજ વિકલ્પીને છે દિગંબરાના રિવાજ જિનકલ્પી છે. કાઈ જિનકપી પીછી, કમ’ડલવાળા હોય નહિ. પીછી કે જે ઉપકરણુને લાયકતી નથી, પ્રમાનને લાયકની ભલે ઢાય. પીછી પૂજવા માટે. એક ફૂટનુ પગલું, અંધારામાં ફૂટ પૂછને પગલુ રખાતું નથી. એક ફૂટ પગલું રાખવાને ચાર ફૂટ પૂજવું જોઇએ, માપી લે ! એનાથી એછું હોય ત્યાં સુધી જયણાથી પગલું મુકવા માગે તે જયણ ખાટી ગણાય કહેા કે રાત્રે લ્લે જવું પડતું નથી, કે સૂએ ત્યાં હલ્લે જામે છે ! હાથીપગ જેટલુ' પ્રમાન કરવુ પડશે. જયણા ખેાટી હાય તા એ અપરિગ્રહ પ્રાણાતિપાતને લાવનાર થયે. ‘નખીરા વિનાની બૈરી નકામી.' પાંચ સમિતિમાંથી એક સમિતિ ની. મા વગરના છેાકરાં સમૂચ્છિ મા હોય. ર્માંસમિતિ-અહી બેઠા છે, કીડીનુ દર નીકળ્યું. પૂજણીથી કેટલુ પુજવાના? મારપીછા કામ કરે છે. આસન ઉપર બેસતાં અંગેાાંગા પૂજવાના સાથી ? મેરપીછીથી પૂજવા જાય