________________
૩૮૪ ]
સ્થાનાંસત્ર
[ વ્યાખ્યાન પણાની સ્થિતિ. જે અહીં અજ્ઞાનતા હોય તે ત્યાં નડે છે. ત્યાંની ઋહિ દેખીને બળતરા થાય. દેવતાઓ પણાનાપમાં ઘણું ઝરે છે. વદરે ફાળ મારનાં ચૂર મનુષ્યપણામાં ફાળ મારવાની હતી તે વખત ચૂયો. રકમની ભૂલ થાય તે સરવૈયે ઠેકાણુ આવે. જીવનના વતનમાં ભલ થઈ તે વર્ષ બગાડે' હું ખરો વખત ભૂલ્યો, તે વખત આમ કર્યું હોત તો મારું કામ થઈ જાત. દેવભવમાં ગયા પછી આ ભવને અંગે પસ્તા હશે. મારે સાધન શકિત હતા, કંઈ કામમાં લીધા નહિ તેથી આ દશા થઈ. માંડવે થયેલી ભૂલ તે મેતે સુધરે, વચમાં સુધરે નહિ. તેમ મનુષ્યભવમાં થયેલી ભૂલ તે સુધરે પલ્યોપમાં સાગરોપમે કે પછી દેવતાના ભાવમાં સુધરવાને વખત નહિ. ભગવ્યાજ કરવી પડે. એમાં સુધરવાનું સ્થાન નહિ. જે ભૂલમાં સુધરવાનું સ્થાન નથી તે ભૂલ થતાં કેટલી સાવચેતી જોઈએ. જે ભૂલ પલોપમે, સાગરોપમે સુધારી શકાય તેવી નથી, તે સુધારવામાં કેટલી સાવચેતી જોઈએ. “વિણળ્યા પછી વિચક્ષણપણું આવે.વિનાશ વખતે સાવચેતી રહેતી નથી. ખસ ખણીએ, બળતરા થાય ત્યારે હવે ન ખણું એમ થાય તે નવી ખરજ ઊભી થાય ત્યાં સુધી નવી ચળ ઊભી થઈ કે બધું ભલો, ફરી ખણવા માંડયો. દેવભવમાં ગયા, બળીને રાખડા થયા પાછા માવ્યા કે પાછા એના એ. મનુષ્યભવમાં ભૂલભૂલામણુમાં મુસાફરી કરવાની છે
ધ્યેય આત્મકલ્યાણનું રાખીએ, ચાલવા માંડીએ ત્યાં ઘર, કુટુંબ, વેપાર વગેરે વચમાં આવે. જે માર્ગે જવું હતું તે માર્ગ ભૂલ્યો. ચોવીસે કલાક ભૂલભૂલામણમાં ચાલીએ છીએ. સાચે માગે ચલાય નહિ. સાચો માર્ગ મળે નહિ. મનમાં થાય આત્માનું કલ્યાણ કરીએ પણ કલત્ર, કાયા, કુટુંબ અને કંચનની ભૂલભૂલામણીમાં પેસી જઈએ. ચાર સિવાય પાંચમા રસ્તામાં જવું પાલવતું નથી. ભૂલભૂલામણીમાં ગયેલો ભરાઈ જય, જાય તે પાછા ફરે. નજર તો કંચન, કામિનિ, કાયા અને કુટુંબમાં. પાછા વળીવળીને ત્યાં આવીએ છીએ. બીજે રસ્તે જવામાં કોઈ