________________
૩૬૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અરીસે ડાઘ થતો હતો તે દેખાશે. શાસ્ત્રનાં વચન આત્માની જોખમદારીમાં લે તે સમકિતમાં આવે. આ ઉપર વિચારીશું તો ભગવાન ગૌતમસ્વામી વગેરે મેઢે બેલાવે તે છે આથી કેમ બોલે છે ? પહેલા સૂત્રમાં “વસ્થિ છે ” મારા આત્મા ઉત્પાદરૂપ નથી. પ્રથમ સૂત્રમાં હું શું કરી બોલાવે છે. ઢઢો દેતા તમારા મોઢે તમારી પાસે બોલાવે છે કે હું આવું છું. દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞાની જડ પિતાના આત્માને ઓળખવા માટે જન્મમરણની ભીંતમાં કાણું પાડી આગળ દેખે. ભાવ દિશામાંથી આવ્યો, પૃથ્વી આદિમાંથી આવ્યો વગેરે વિચાર કરવાને. અહીંથી આવી કયાં જઈશ તે પણ વિચારવાનું જડે કહ્યું. અહીંથી એવી હું કેણુ થઈશ તે વિચાર જોડે લેવાને. ચૌદ પૂર્વ અને બાર અંગમાં પ્રથમ સૂત્રમાં ઢઢરે દીધે. કેશ લઇ બે બાજુ કાણું ન પાડે ત્યાં સુધી આ શાસનમાં, આ માર્ગમાં અને આ ધર્મમાં આવ્યા જ નથી. કેદીપણું મટાડે. કેદખાનાની ભીંત તને બચાવનારો નશો. જન્મ પામતે જીવ પહેલા ભવની નીતિને યાદ કરી શકતો નથી. ભીંતની વચ્ચે પુરાયલે કેદી જગતની પ્રવૃત્તિ જાણી શકતો નથી. વર્ષાના ગજરવથી મેર આનંદ પામે, કાગડાને શું ?
મતિજ્ઞાન એના ભવ પૂરતું એને હેય. હવે જાય શાથી જ્ઞાન આત્માને થયું છે. તે જ્ઞાન કેમ ગયું? શરીર બદલાવાથી આત્માને ગુણ-જ્ઞાન ને કેમ ગયું? જન્મની એ વેદના ન હોત તો તે દરેક તે મતિજ્ઞાનવાળા હો, રખડપટ્ટી મટાડવા માટે જ્ઞાનના વચન હજુ પરીણમ્યા નથી, તે સાક્ષાત મળે તે પણ આવી જ કિંમત કરવાના. આની કિંમત કરશે તે નાની મળ્યા સફળ. ગોપાળ ગાયે ચરાવા ગયો છે ત્યાં પરિદ્રુતા” કહી મુનિ ઊડી ગયા, આ આકાશગામિની વિદ્યા છે. દરેક કાર્ય કરતો ગયો તેમ સિદ્ધિ થતી ગઈ. ગુરુમહારાજ પાસેથી “નો હિંસામાં મળ્યું છે. ઓહ વસ્તુની કિંમત કરતા શીખીએ તે એ નવકાર પણ ફાયદો કરશે. વસ્તુની કિંમત નથી