________________
અઠ્ઠાવનમ્ર ]
સ્થાનાંગસત્ર
[ vn
મેઢા ફાટી જાય તેા વડેવા તૈયાર થાય શાના? પેાતાને મુશ્કેલી ત્યાં પારકી પંચાત કયાં કરે ? વાત તારવાની કરે પણુ દેખે તે છોટા નથી, વિનિયેાગભાવ જે પાંચમા ભેદ તેમાં એ દશા છે કે મારું મળેલું એ દુનિયાને દઉં, એ દશાવાળા ગણવર મહારાજા ગણધર પે તે ડે, સાતમે લાં ખાત, પણુ રસ્તા બતાવે મેક્ષ સુધીના, વળજ્ઞાન સુધીના. મને મળેલું, આખા જગતને ઉં. મતે ન મળેલુંય જગતને મળે ઢા સારુ, તે ગણુધરા ચૌદ પૂર્વા, અગા રચે તેમાં નવાઇ શી? મેાક્ષની તૈયારી માટે ચૌદ પૂર્વા, અગા રચ્યા. આચારાંગ, યંગડાંગ, ઠાણાંગજી રચ્યા.
રહેમ વિના રહેમાન કેવી રોત થયા?
પહેલાં હિં’સવિરતિ પ્રેમ જણાવી ? જમતના જીવેાના દુઃખાથી ત્રાસ, કાઇને મારતાશ થાય ત્યાં સુધી વ્રત, સત આવવા મુશ્કેલ. પ્રાણી ઉપર દયા તે બધાની જડ છે. મુસલમાનાએ દેવનુ નામ રહેમાન રાખ્યુ. કામ કરવાનુ થતુ રહેમ નજર તા રહેવી જોઈએ. રહેમ વિના રહેમાન કેવી રીતે થયા ? પ્રØાતિપાતવિરમણ ઉપર જ્યાન ન રહે તે તત્ત્વવ્યવસ્થા ઊડી જાય, સાંખ્યે એ એક જ વસ્તુ પલટાવી. અસ્નાન, સ્નાન એના પલટામાં બધુ પલટાઈ ગયું. ાશ્રવ વગેરે બધુ પલટાઇ ગયું. નૈયાયિકાએ પ્રશ્નરને કર્તા માન્યા તેથી બધુ પલટાઈ ગયું. તે કેમ પલટાયુ તે અંગે.
વ્યાખ્યાન ૫૯
કૂવાની છાંયડી તેમાં કેટલા બેસે ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજે ભવ્ય જીવેાના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિ માટે, ગ્રાસનના હિતને માટે અને મેક્ષમાર્ગના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિમાલ પામ્યા અને પ્રવ્રજ્યા પામ્યાની સાથે જ આપણને ભાવના પાંચ ભે