________________
૩૦૪]
સ્થાન સત્ર
[ વ્યાખ્યાન રાખે શાના? ચોદે પૂર્વો ને અંગે નક્કી કરે છે. એક પણ ગણધાર એ વિનાના નહિ. પહેલા ભગવાનના ચોરાસી, છેલ્લા ભગવાનના અગિયાર ગણધરે. સમ્યકત્વની સાથે જગતને તારવાની ભાવના આવવી
. સાધનસંપન્ન જીવ પ્રયત્ન કર્યા વિના રહે નહિ. દરેક દરેક ગણધર પ્રતિબંધ, પ્રવક્તા પામવાની સાથે ચોદ પૂર્વે, આચારાં ગાદિ અંગ રચે તેમાં નવાઈ નથી. પ્રથમ આચારાંગમાં આચાર, સૂયગડાંગમાં વિચાર, અને ઠાણાગમાં વર્ગીકરણ છે, ત્યાં પાંચ મહાવતેમાં પ્રાણાતિપાત વિરમણ મુખ્ય છે.
- મરીચિએ સ્થાવરની વિરતિ માની નથી
સાંખ્યની ઉત્પત્તિની જડ મરીચિએ મર્યાદા મેલી એ છે. સ્નાન રહિત રહેવું સહન થયું નહિ. મરીચિને શાસન છેડીને પરિવાજકપણું લેવું પડયું. રનાનરહિત ન ફાવ્યું. સ્નાનરહિતને લીધે જુદા પડેલે મનુષ્ય એ જુદો પડતાં શાને આગળ કરે ? આ વાતને ખ્યાલમાં રાખશો તે જણા કે સ્નાનને ધમ મનાવવાની વાતને મરીચિ ખાનના અભાવને લીધે કંટાળેલો, તેથી જૈન ધર્મમાંથી નીકળે છે. તેને અસ્નાનમાં ધમ બતાવે પાલવે નહિ. તેને સ્નાનમાં ધર્મ, ધર્મ પિકારવો પડે. તત્વવ્યવસ્થાની ખામી આવી ગઈ. ધર્મબુદિ સ્નાન કરવામાં આવી. ત્યારે તે મનુષ્યને હિંસા, જૂઠ વગેરે કર્મના આશ્ર, પાણીના જીવો માન્યું પાવે ખરું ? સ્નાનમાં ધર્મ માને તે પાણીમાં છવો માન્યા પાલવે નહિ. સ્થાવરની દયા ઊડવા માંડી તેથી સ્થાવરને જીવમાંથી ખસેડયા. ત્રસના જીવોને માન્યા, મરીચિ સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિ માનેલી છે, પણ સ્થાવરની વિરતિ માની નથી, કારણ સ્નાનમાં ધર્મ મનાવે છે.
અગારધમ મરીચિનો, આગારધમ નિગ્રથને
હવે એક વાતને (કલ્પનાથી કહું છું) તેને ખુલાસે થશે. કપિલે પૂછ્યું તમારામાં ધમ છે કે નહિ? પરીચિએ કહ્યું, ત્યાં પૂરે છે, અહીં કંઈક છે. પાણી નિ જિ માવજયકની ટીકામાં