________________
૩૨૬]
સ્થાનાગસરા
[ વ્યાખ્યાન શાનમાંથી સાંખ્ય મતની સેરનીકળી. તે શેર સૂકાઈ ગઈ. મરીચિમાં રહી. આસુરીમાં કાંઈ નહિ. કપિલ અઝાન તપસ્યાએ દેવલોક ગયેલ. તે કહ્યું. દેવતા દેખાડીને ચાલ્યો ગયો. દુનિયાને શી રીતે દેખાડવું? વાત સાચી છત દેખાડી શકાય નહિ. સાંખ્યના આખા મતની જડ અવ્યકતપણામાં રાખવી પડી. અવ્યક્ત પણાથી આખો મત ઉપાડે પડ્યો, તેવી રીતે તૈયાયિક, વૈશેષિક. જૈન મતને નિર્મળ પ્રવાહ ચાલતો, છતાં પહેલા એ લેકેને ઈશ્વરને કર્તા માની લેવાની ફરજ પડી, તેથી આ તત્વવાદ ખસેડ પડે. જૈન મત માનવા જાય તે કર્તાપણું ચાલે નહિ એટલે સત્યવાદ મા, મંજૂર કર્યો નહિ. છે ખરે, મારે કબલ નહિ. કતાવાદમાં કેમ આવવું પડ્યું, તેથી તત્વવાદમાં વધિ કેમ પડ્યો તે અમે.
વ્યાખ્યાન ૫૬ આત્મીય ચીજમાં દુનિયા લે ત્યારે સતિષ, જાણે ત્યારે અતિ
શાસ્ત્રકાર મહારાજા સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિને માટે, શાસનના હિતને માટે મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે જયારે પ્રતિબોધ પામ્યા ને પ્રત્રજ પામ્યા. દરેક પ્રતિબોધ પ્રવજ્યા પામનારાની ભાવના વિનિયોગભેદની અપેક્ષાએ સર્વને તે તે જીવોની સ્થિતિ માફક પિતાને મળેલી અપૂર્વ ચીજ દેવાની થાય. શાસ્ત્રને અંગે વિચારીએ તે સિલવિંગણી ઉપમિતિમાં કહે છે, કથામાં તવ એ છે કે મને મળેલું બીજાને કેમ દઉં એ ભાવના થાય. અન્ય ગ્રંથકાર મોસા હોવાને લીધે તેમના કરેલા ગ્રંથો દુનિયાને ઉપકાર કરનારા થાય, પણું કે રાં, મારે ગ્રંથ લે કોણ? તે મને ઉપકાર કરવાને વખત આવે નહિ તે માટે આ ઉપમિતિનું ચોકઠું કરીને જ્ઞાન દર્શન અને ચારિત્ર બાવીને મારા નામે છે એમ કહું. ધ્યાન રાખવું કે જેને મળ્યું છે