________________
૨૨૪ ]
સ્થાનાગસત્ર
[ વ્યાખ્યાન ત્રણ પ્રકારની ભાવના દાન, શીલ, તપ અને ભાવના, તેમાં ભાવકેનું નામ? સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્ન છે, મેળવવા ભાગ્યશાળી છે. આ ત્રણ રત્નને ધારણ કરનારાની અદ્વિતીય ભક્તિ તેનું નામ ભાવના. દાન દેવાનું કે આ ભાવનાએ. તપની પ્રવૃત્તિ નિર્જરા માટે. મૂખ હોય તે ગદ્ધાવૈતરું કરીને પેટ ભરે. અસંખ્યાત ગુણશ્રેણિએ ચઢેલા તેના બહુમાનપૂર્વક તપ કરે. જે તપ આવું હોય તે ત૫ ભાવવાળું કહેવાય. અસાધારણુ ભકિત. શીખવામાં રસ લાગે તે વખતે માબાપ “ ના જઈશ.” કહે છતાં જાય તેમ લક્ષ્ય ત્રણ રતનનું થવું તે પહેલી ભકિત, લક્ષ્ય થયા પછી હું તે માત્ર શીખવા બેઠો છું, લોટ વાવ મારું કામ નથી. દુકાનના ઘરના તમામ કામ કરવા પડે છે. નિજાની નિશાળમાં શીખવા બેઠો તેમાં બધું કરવું પડે. (૧) રત્નત્રયધરની ભકિત, (૨) અને તેનું દરેક કાર્ય કરવું આ બે ભાવના ભેદે, (૩) આ બે છતાં રખેને વસ્તુ ફરી જાય, તેથી સંસારજુગુપ્સા, દરિયા જેવા ભયંકર : સંસારથી ઉદ્ધરી શકું તે આ મહાનુભાની કૃપાથી. તેથી સંસાર તરફ ઘણુભાવ નામને ભેદ ધર્મને છે. તે બેલા કરીએ છીએ પણ તેનું સ્વરૂપ, તે તરફ લક્ષ નથી. તેવી રીતે સમ્યક્ત્વને જે ભાવ તે ભાવ ન હોય તે સમક્તિ કહેવાય નહિ. તે ભાવ સમક્તિ સાથે હું જોઈએ. એ ભાવના કઈ ? મંત્રી પ્રમોદ, કારુણ્ય, અને માધ્યસ્થ, આ ચાર ભાવના સમ્યક્ત્વના બરની. “ફિલિત ત્રિી” પિતાના સિવાયના જેટલા છે તેટલાનું હિતચિંતવન. આ સમ્યક્ત્વની ભાવના, ત્રીજી વૈરાએ ભાવના, જગત અનિત્ય છે, અનાદિ કાળથી જીવને એકલા સંસા-- રમાં રખડવું પડે છે. ત્રણ પ્રકારની ભાવના થઈ. ધર્મની ભેદભૂત ભાવના, સમ્યક્ત્વની ભાવના અને વૈરાગ્યની ભાવના. સંપૂણ સાધનનો ઉપયોગ ન કરે તો સાધનને ઉપયોગ
સલ જગતના છાનું હિત કરે તે મૈત્રી ભાવનામાં થતું