________________
છપ્પનમું ]
સ્થાનાંગસૂત્ર
| [ ૭૭
તેની પલ્લી દાનત એ થાય કે જગતને દઉં. જગતમાં બહારથી મળેલું હોય તેમાં દુનિયા જાણે ત્યારે સંતોષ થાય છે. દુનિયા લે ત્યારે સંતોષ થતો નથી. આત્મીય ચીજમાં દુનિયા લે ત્યારે સંતોષ, જાણે ત્યારે અસંતોષ. તમારામાં ગુણ છે તે તેની પ્રશંસાથી અધદષ્ટિ, પણ જે જીવ તેના ગુણવાળે હેય, ગુણની પ્રશંસા કરે ને ગ્રહણ કરે તે વૃંદષ્ટિ. જગતથી ઉલટું વખાણવામાં આવે ત્યારે અદૃષ્ટિ, દેવામાં ઊદ્ધદષ્ટિ. કારણ દુનિયામાં દેવામાં ઘટવાને ભય છે ત્યારે અહીં દેવામાં જ વૃદ્ધિ. જેમકે તેમ શહિ. સંભવિત શી રીતે? લેવામાં વધે તે તે સિદ્ધ છે, દેતો જાય ને વધે તેને સંભવ નથી. જરા વિચારે! બીજાને ઉપકાર થાય તે બુદ્ધિએ દે છે તે બુદ્ધિએ સમ્યક્ત્વ ભાવનાને વધારે કે નહિ ? પાપ કર્યો હોય તો પણ દુઃખી ન થાય એ અંતરણમાં
વુિં જોઈએ સમ્યક્ત્વની ભાવનામાં સમ્યક્ત્વ પામ્યાની સાથે કઇ ભાવના હેવી જોઈએ? ના થાત જsfe giveનિ કોઈ પણ જીવ પાપ કરે નહિ એ વિચાર આવ્યા પછી એક મેટું નુકશાન થાય છે. શું ? નીતિને સમજવી, ન્યાયને સમજ મુશ્કેલ છે, પણ ન્યાય સમજાય, ત્યાં અન્યાય ઊભો થાય છે. અન્યાયી, કે અનીતિવાળા ઉપર દુષ થાય, અંગારા વરસે છે. નીતિને, ન્યાયને સમજનારો ન હોય તેને દેવ ન થાય. એક માણસ સાચા જુઠાને સમજે છે. તેની આગળ જતું બોલી તે જુઓ એની આંખે, શરીરની સ્થિતિ. અહીં જડે રેજ મેલતા હોય તે વખતે લઈ જતે પકડાય તો મારે, ઠેકે! તેમ અહી એવું થઈ જાય નહિ. “ના પૌત્ર અરિ પાપન' એ વિચાર આવ્યા. જગતને કઈ પણ જીવ પાપ ન કરે, મારે તે પાપ ન કરવું. જગતમાંથી અનીતિ અન્યાયની જડ કાઢી નાખું એમ થાય પણ તે જડ નીકળતી નથી. પરિણામ એ આવે છે કે અનીતિ, અન્યાય કરનારા પર જુલમ વરસાવવાનું થાય છે. પાપ કરનારા તરફ જુલમને વરસાદ