________________
૩૦૬ ] સ્થાનાંગસૂત્ર
[ જ્યાખ્યાન બાર અંગની રચના કરી લે આ ગણધરન મકમ છે જેમ જિન નામકર્મ ફળસિદ્ધિની અપેક્ષાએ કેવળજ્ઞાનના પછી હેય, તેમ ગણધરનામકમનો ઉદય ત્યાં પ્રતિબંધ પામીને પ્રવજયા છે કે તરત હેય. તીર્થંકર નામકમ બાંધતી વખતે સવિછવ કરું શાસનરસી, ગણધરને વિચાર થાય કે મારા ફટ બને તે તારું. જેને વળગેલે ડૂબે તે નાવડી શા કામની? જેને માત્ર પકડી રાખનારો તે પણ બે નહિ. પકડી રાખનારે, આધારે રહેલ, શરણે આવેલ બી જાય તેને નાવડી કહેવી કે પત્થરની શિલા કહેવી ? મારા આધાર ઉપર છે તે તરે નહિ તો હું પત્યરની શિલાની જેડમાં ગણાઉં કે બીજામાં? આખા કુટુંબને મારે તારવું જોઇએ.
કૃણ મહારાજ અને રાજસભા કૃષ્ણ મહારાજ સરખા અવિરતિ. બેઠેલા છે રાજસભામાં, દહેરા ઉપાશ્રયમાં બેઠેલા હોય તે ત્યાંની છાયામાં બે લે છે એમ મનાય. અહીં સ્થાન દેખીએ તે રાજસ ભા. સભા એટલે તે સારી આનંદમાં ગુલતાન થનારી. તેમાં સામો આસામી એવો હોય તો અાજ એ નીકળે. જે આસામી દે તે વર વરવાને માટે આવેલી કન્યા. પિતાની કુંવરી વર વરવા આવી છે માએ વર વરવાને માટે તૈયાર કરીને શણગારીને મોકલી છે. સ્થાન મોજમજાનું, પર્વદા મોજમજાની, આવેલી વ્યકિત મે જમજાવાળી, પ્રેરનાર ને મોકલનાર મોજમજાવળી, છતાં દીક્ષાને માટે તૈયાર કરે છે. બળાત્કાર કર્યો કે બીજુ કઇ? કોઈનું મન નથી. છતાં તૈયા કરવી. પ્રપ ચમાં નાંખીને તૈયાર કરવી. કેટલાક સવાલો એવા હોય છે કે તેને ઉત્તર ધાર્યો આવે. છોકરાને પૂછીએ-ડાહ્યો કે ગાંડો? તો ગાંડો નહિ કહે. એ ડાહ્યો જ કહે છે. મદારીઓ મશ્કરી માટે કહે છે સચ્ચા બેલો. પૂછશું તેને ઉત્તર દેશે? ઉત્તર ન દેવાનો હોય ત્યારે ગદ્ધા કે ગદ્ધી કહે ત્યારે ઉત્તર ન આપે. એવી રીતે ઉત્તર નક્કી કરીને કૃષ્ણજી પ્રશ્ન કરે છે. એને મથ મા માનેલું એના મોઢામાંથી કઢાવવું. એ નથી કાઢતી, કચ્છ