________________
બાવનમું ] સ્થાનાગસવ
[ રેલા લે તો એમના તીર્થકરપણામાં ખામી આવવાની હતી ? હું એના કરતાં મોટે કેમ ગણાઉં? માયાને આવેદના બંધમાં કારણ ગણુએ છીએ.
| માયાની જડે સ્ત્રીવેદ બંધાવ્યો માયાની જડ કયાં? એ ન પામે, હું પામું એને લીધે માયા કરવી પડી. જાણી જોઈને પારણાને દિવસે નથી વાપરવું કહી દીધું. મોટાઈ. કયાં? આ નીચે રહે અને હું ઊંચું થાઉં, આ મિત્રો છે,
મિત્રો ન પામે, હું પામું” આ દાનત, આ સ્થિતિમાં રાજર્ષિપણું ચાલ્યું ગયું છે? મહાવ્રત ચાલ્યું ગયું છે? તપસ્યા નથી કરતા ? અરિહંતને નથી માનતા? દેવગુરુધર્મને નથી માનતા? કહે, ધર્મની માન્યતા છે બરોબર, દેવગુરુની માન્યતા બરાબર, તપસ્યા, મહાવ્રત, ત્યાગ બરાબર છે છતાં એક જ પોતાને મેટા થવું તેમાં વધે ન હતો, પણ વાધે શામાં? “એ મોટા ન થઈ જાય તેમાં” એ નાના રહે હું મોટે થાઉં આ બુદ્ધિએ માયા ઉત્પન્ન થઈ. હું મટે થાઉં અને મારે તેમને મોટા કરવા છે ત્યાં માયાને સ્થાન ન હતું. પણ આ બુદ્ધિએ ગયા કયાં? મિથ્યાત્વમાં. શંકા-કાઈ શાસ્ત્રમાં લખ્યું છે? સમાધાન-સ્ત્રીવેદે મલ્લિનાથજી થયા તે તો ચોક્કસ, સ્ત્રીવેદ તે વખતે જ બં તે ચોક્કસ છે. તે બાંધ્યો ઉપલી ધારણાની વખતેજ.
સેનાની થાળીમાં તેઢાની મેખ સ્ત્રીવેને બંધ કયે ગુણઠાણે હેય ? પહેલે કે બીજે? બીજું તો ઉપશમથી પડતાને અન્તર્મુહૂર્તનું હેય, ઉપશમેથી ખસેમો સાસ્વાદનમાં આવે. ઉપશમ પાંચ વખત મળે. કાં તે અનાદિમાં કે ચાહ તે ચાર વખત શ્રેણિમાં. અહિં ઉપશમણિએ ચઢેલ નથી તેથી ઉપશમ સમ્યક્ત્વને સંભવ નથી, તેથી મિથ્યાત્વ ગુઠાણે આવીને બાંધ્યું એમ અભયદેવસૂરિજીએ લખ્યું. આવા રાજર્ષિ, ત્યાગી, મહાવ્રત પાલક, તપસ્વી, શુદ્ધ દેવગુરુદામને માનવાવાળા, તેની આવી સ્થિતિ થાય છે. જગતના છ ઉદ્ધાર કરું એ ભાવના ન આવી