________________
૨૯૦ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન
ન
..
સમ્યગ્દર્શનાદિ પામ્યા હવે કાઈ ન પામે તે મારી અધિકતા, એમ નહિ. ઇર્ષ્યા એવી છે કે પારકાના સારામાં નારાજી. ઇર્ષ્યાવાળા ઊંધા કાચ જેવા છે. ફાટામાં ઊંધા કાચ હાય છે તેવા. બીજાને માજ ત્યારે આપણને અસાસ. બીજો ધ્યેા તા અરર ! ક્યાંથી આવીને મળી ગયું ? ઈર્ષાવાળાની છાતી ઊધા કાચના જેવી છે. એ ઊંધા કાચ અહીં પાલવતા નથી. અહીં તે થાય ત્યારથી એ દશા હોવી જોઈએ કે “ જગતને મળા, જગતનું વધે, જગતનું વધારનારા થા, જગત મેળવે તેમાં કારણુ થાઉં, આ દશા પ્રાપ્તિની સાથે હાય પણ એને મેળવવું કર્યાંથી ? કાત્રડના હાંડામાં એક હાંડા બીજાને પડતા રાખે છે. એક ફૂટયા તા બીજો ફૂટયા. એના આધારે તે અને તેના આધારે એ. આ જીવના સમ્યગ્દર્શનની પ્રાપ્તિએ મારા સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ છે. પરના સપપૂર્વક સ્વાસિદ્ધિ ખીજાતે મળે એવી બુદ્ધિ થાય ત્યારે વૃદ્ધિના વખત આવે. દેતાં વધે, શિક્ષણ શીખવતાં વધે. ન શીખવા તે કટાઈ જાય, સી જાય, ટર્ક નહિં. સમ્યગ્દર્શનાદિ એવી ચી' છે કે, જગતને પ્રાપ્ત કરાવવાની ધારણા કા તા જ વધે તે ટકે, ધારણા ઊડી જાય તેા સડે, વધવાની વાત તા દુર રહી.
ભગવાન હિલનાથજી અને એમના મિત્રા
ભગવાન્ મલ્લિનાથજી ઔવેદે થયા. રાજઋદ્ધિ છેડીને સાધુ થયા. ચારિત્ર પાળે છે, તપસ્યા કરે છે, આટલું કરે છતાં મિથ્યાત્વી, હા, આવાને અગ્ મિથ્યાત્વસહિતપણ એટલે શું? નદીમાં ભડકા રાજા છતાં ત્યાગી થયેલા, સાધુપણું, તપસ્યા કરવાવાળા, છતાં મિથ્યાત્વ શાને અ ંગે ? અરિહંતને દેવ નહોતા માનતા ? કેવલીએ કહેલા ધર્મને તત્ત્વ તરીકે નહેાતા માનતા ? મહાવ્રતની શુદ્ધિ હતી, દેવગુરુધર્મની માન્યતા હતી તેા મિથ્યાત્વ શાને લીધે ? અભયદેવસૂરિ જણાવે છે કે સ્ત્રીવેદ બાંધતાં મિથ્યાત્વ ગુણુઠ્ઠાણે ગયા. કારણમાં ખીજી કાંઇ નથી, મને મળે, એનેય મળે તેમાં મારું જવાનું નથી. પણ હું મેટા તેનું શું ! છ મિત્ર હતા. મલ્લિનાથે તીથ કરગેાત્ર બાંધ્યું, તેવું પેલા બાંધી