________________
૧૨૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છો? “આગમવાદે હે ગુરુગમ કો નહિ.” (શિસ્ત ) “શાસ્ત્ર ઘણાં મતિ થાડલી” (દસ) એમ કહીને જણાવે છે કે સામાચારીનય ભેદમાં ઊંડા ઊતરી જઇએ તો એ કે તત્ત્વ ન મળે. તભેદમાં ભેદ નહિ પડે. નય, સામાચારી ભેદમાં ઊતરીએ તે આપણે પત્તો ન ખાય. તેથી ભગવતીજીમાં બનતf” (મજૂર૮) “નાદિશારિતરિય” (માવ્યોવૃદ૨) એમ જણાવ્યું છે. શાસ્ત્રકારે લખ્યું કે જેને સાવઘ-નિરવઘ વચનને ખ્યાલ નથી, તેને બોલવું ભાજબી નથી, તો ઉપદેશ દેવાને લાયક કેમ છે? તેને અંગે નિયમ બાંધ્યો કે આચારાંગ ભણાવ્યા વગર બીજું શાસ્ત્ર ભણાવે તે પ્રાયશ્ચિત્ત. એ વાકયે ધ્યાનમાં રાખજો કે આચારાંગ પહેલાં ભણાવવું જોઈએ. એ ભણવ્યા સિવાય બીજું શાસ્ત્ર ભણાવે તે પ્રચશ્વર. શાસનમાં અગીતાથ પિલાય, અનાચારી ને પોષાય
આચારાંગ ઉપર આટલું જોર કેમ ? આચારાગ ભણ્યા વગર બીજું જ્ઞાન ભણે તે શુષ્ક જ્ઞાની આચારમાં વતી આગળ ભણે તે સફળ. આચારને મજબૂત પાયા તરીકે જેન શાસન માણે છે. બંધારણું બાંધી દીધું. આચારાંગ ભણ વ્યા સિવાય બીજું જ્ઞાન અર્પણ કરે તે પ્રાયશ્ચિત્ત. કારણ એક જ કે આચાર એ મૂળ જડ હેવાથી આવેલ આચાર જ ફળ દેનાર છે. ભાડૂતી આચાર કામ ન લાગે. અગીતાર્થ શાસનમાં પિષાશે, પણ અનાચારી શાસનમાં નહિ પેથાય. આચારવાળાની નિશ્રાએ અનાચારી પિષાવાના નહિ. અજ્ઞાની જ્ઞાનીની નિશ્રાએ પોષાય. આચાર વગરને આચારવાળાની નિશ્રાએ નહિ પિવાય. નીતિ ભાડૂતી નહિ, કાયદાનું જ્ઞાન ભાડૂતી ચાલશે. અચાર વગરને કઈ આચાર ભાડૂતી મેળવી શકે નહિ. આચાર સ્વય સેવેલે ફાયદે કરે, તેથી પ્રથમ અંગ આચારાંગ. વિચારની મજ બૂતી ન આવે તે આચારને ભરોસો નહિ. માંકડા જેવું થાય. વિચારની વ્યવસ્થા કરવા માટે સ્વ-પર-ઉજાય સમય જણાવી વિચારમાં વ્યવસ્થિત કરવા સૂયગડાંગ કર્યું. પછી શાસનના સર્વ કાળના વિચાર,