________________
પાંત્રીસમુ ́ ]
સ્થાનીંગસૂત્ર
[ ૧૧૯
વાદો તમે સમજાવી ન શકે! તા? આપણું ધ્યેય માંયુ" જાય. આચારાંગથી આચારની, સૂયગડાંગથી વિચારની દૃષ્ટિ જણાવી. પછી ધ્યેયની દિષ્ટ નક્કી કરવા ઠાણાંગમાં વગી કરણ કયુ". પદાર્થનું વગી કરણ કરવા માટે ઠાણાંગ છે. પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતા કહેવા માટે સન્માો પાળાવાયાઅે વેમળ ” વગેરે કહ્યું. પ્રાણાતિપાત વિરમણ લાકની દરકાર વગરનુ
66
શકા——સવ'થા પ્રાણુના અતિપાતથી વિરમવું, મૈને પહેલું પ્રાણાતિપાત કેમ રાખ્યું ? સમાધાન-તે સ્વભાવસિદ્ધ. વ્યવહારસિદ્ધ નહિ. ખીજા બધાં –ચાર વ્યવહારસિદ્ધ. મૃષાવાદ, અદત્તાદાન, સ્ત્રીગમન, તે પરિગ્રહવિરતિ વ્યવહારસિદ્ધ. પ્રાણાતિપાત-વિરમણુ સ્વભાવસિદ્ધ. પાંચ ઇન્દ્રિયા, ત્રણે બળ, શ્વાસેાશ્વાસ ને આયુષ્ય જગતના સ ંસ્ક્રુત, વ્યવહાર, અને રૂઢિ ઉપર આધાર રાખતા નથી. જ્યાં ગર્ભમાં આવી ઉપજે ત્યાં જ તે આવી જાય. લેાક શું કહે તેની દરકાર નથી. મૃષાવાદ લાકની દરકારવાળા. અદત્તાદાન,
ગમન, પરિગ્રહ વિરમણુ વ્યવહારની દરકારવાળુ. પ્રાણાતિપાત– વિરમણ લેાકની દરકાર વગરનું. પ્રાણા સ્વભાવસિંહ. ફલાણાને મારીએ તા દુઃખ ન ગણવુ' તેમ ન ગણાય. ત્યાં વ્યવહાર કામ ન લાગે. જે પ્રાણે, તેના નાશ તે તમારા વ્યવહાર પર ધેારણુ રાખતા નથી. તેથી જ એ બધે માન્યા છે. હિં'સાના સદ્ભાવ—એક દ્રિયથી પચે દ્રિય સુધી
તમામમાં માન્યા છે. હિંસાનું પાપ સ્વાભાવિક, જ્યારે મૃષાવાદાકિન' પાપ કૃત્રિમ એકેન્દ્રિય મૃષાવાદી છે? તે કે નહિ. અસંસી પંચેંદ્રિય મૃષાવાદી નથી. બધા આરંભી છે પણ મૃષાવાદી નથી, તેમ ખેન્દ્રિય યાવત્ સ'ની પંચેન્દ્રિયને અવિરતિ તરીકે હિંસાનું કમ છે, મૃષાવાદનું કમ નથી. અવિરતિ, કષાય, અને યાગ એ કમબંધનાં કારણું, પશુ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહની અવિરતિ બંધના કારણમાં નહિ. હિંસાની અવિરતિ અધમાં છે. આજ પાપ હિંસાનું પાપ સ્વાભાવિક છે. મૃષાવાદાદિક પાપ કૃત્રિમ છે, તેથી પહેલાં હિંસાની વિરતિ રાખી.