________________
૨૨૬]
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન ચિત્રસારથીને મુદ્દો એ જ કે એને માર્ગમાં લઈ જવો છે. ચિત્રસારથી કહે--આપ પૂછી શકે છે. પાસે આવ્યો. કેશીકુમારની આખી દેશના સુણી, પત્થર ઉપર પાણું. છેવટે પ્રશ્ન કરે છે કે જીવ નથી એ નિર્ણય મેં કર્યો છે. જીવ આવ નથી, જીવ જવાવાળો નથી એનો નિર્ણય કરે. પોતાના કરેલા બધા નિર્ણયને ગાય છે. હું એને સુધારૂં. એવાને પણ માને લાવે. બીજે માગને ચાહતો નથી, માર્ગમાં આવવા માગતા નથી એવા માટે પણ એક જ પરિવ્રુતિ. મને મળેલું સારું છે તે એને કેમ ન મળે ? મને જિનેશ્વરને અપૂર્વ માર્ગ મળે છે તે એને કેમ ન મળે? કેશીકુમાર ચીડાતા નથી. વાસ્થ હતા, સરાગ દશામાં હતા. રાગદ્વેષને રોકી રાખ્યા હતા. પરદેશી રાજાના પ્રશ્નો આડા હતા. પ્રશ્ન કરનારને નાસ્તિક કહીને ઉત્તરમાંથી ખસી જવું એ કેવી વાત? પોતે નિરપરાધી છે. બીજે એને લીધે ખરાબ વિચારે છે. હું ફાંસામાં પડે છે તેથી બીજાને કર્મબંધનું કારણ બનું છું. રાજાના બે કુંવરો છે. મોટાને ગાદી મળે છે. મા જુદી છે. નાના કુંવરની મા વિચારે છે, આ મોટો છતો છે ત્યાં સુધી મારા કુંવરને ગાદી મળશે નહિ. કાતિલ ઝેર આપે છે. વિદ્યાધર આવે છે, કલ્પાંત સાંભળે છે. ઔષધી આપી. સાજો થશે. હું નિષ્પરિગ્રહી નહિ. રાજ્ય લેવાની લાયકાતવાળો રહ્યો તેથી એને કર્મબંધનું કારણ છું. “સારું પ્રતિ વાદ્ય ત” એવું અહીં નહિ, વીતરાગના માર્ગ થી તમે વટલ્યા છે તો પણ વટલાવે નહિ.
અપરાધી ઉપર અમૃત વરસાવ એ જૈન
| દર્શનની સ્થિતિ પેલે બેબી હોય, આપણે બેબી બનીએ? શાસ્ત્રકારને ધોબી બનાવીએ એ ન ચાલે. બૈરી છોકરાં પર રાગ કરે તે કર્મબંધ. અરિ. હંત પર રાગ કરે તે કર્મબંધ. સંસારી રાગ એકલે કર્મબંધક, પેલે નિર્જરાને ભંડાર, પણ જડે એટલાએ બંધ ખરે કે જે નિષ્પક્ષ સ્થિતિથી છે. બંધનને ઢીલું કરે એ જુદી વાત, ત્યાં બારશનું