________________
ઓગણપચાસમું ). સ્થાનાંમસત્ર
(ા વધારો અને ભવિષ્યમાં વધારે થાય તેવું દાન દેવામાં કાણુ સકેચ કરે? મળ્યું ત્યારે દીધું. ભાવના અને તે દાનને વિચાર કર્યો એટલે દાન
pદામામાં પ્રતિ” સાધુને દાન કરે છે. સાધુના પાત્રમાં પડયું નથી. પંખીએ ઉપાડી લીધું. સાધુએ ગ્રહણ કરવા માંડયું નથી ત્યાં સુધી ગૃહસ્થનું એ દાન નહિ. પાતરાને અડકે ત્યારે પ્રહણ કરવા મડિયું, ત્યારે દાન થાય, ગ્રહણ કરનાર પ્રહણ કરે ત્યારે દાન થયું. દુનિયાદારીની વાત , એક શેઠે વાર-તહેવારને દહાડે સે રૂપિયા ખર્ચ ખાતે ઉધારી ધર્મમાં ખર્ચવા ગૂંજામાં નાખ્યા. દહેરે, ઉપાશ્રય ગયા દસ ખર્ચા, મરી ગયે. નેવુંને માલિક કેશુ? આખી મિલ્કતને માલિક થાય તે, ધર્મવાળા માલિક નથી. જેને આપવું હતું તેને આપ્યું તો દાન થયું. દ્રવ્યદાનેને અંગે મળે ત્યારે દાન, પણ ભાવદાનને અંગે દાનનો વિચાર થશે એટલે દાન,
અકર્મીનો પડિએ કારણે ઉમાસ્વાતિએ સર્વ શોતુતે કહ્યું સભામાં જેટલા સાંભળવા આવ્યા હોય તે બધાને ધર્મ ન થઈ જાય. હિતની જ વાત સાંભળે છે, તે પણ બધાને ધર્મ થાય નહિ. કારણ શું? અભિપ્રાયના વાંકાપણથી વાંકી ન થાય એવી એક પણ વસ્તુ નથી. ઘૂ લભદ્ર સરખા વેશ્યાને ત્યાં ચોમાસું રહી શીયળ પાળી ગુરુજીની પાસે આવ્યા. ગુરુજીએ દુષ્કર દુષ્કર કર્યું કરીને સન્માન કર્યું. અભિપ્રાય વાંકા તે અકમી'ને પડિઓ કાંણે. પીવાને વખત ન આવે. અકર્મીશુભકર્મ રહિત. મૂપ તે પાણીની સામગ્રી મળે નહિ. કદાચ કોઈએ આપવા માંડ્યું તો દેનારના પદાર્થ (પા)ને ધૂળમાં મેળવે, દાતારનું ગયું ને અકમી'ને મળ્યું, તેમ જેની ભવસ્થિતિ પાકી નથી તેને સુંદર વાત પણ સવળી પરિણમે નહિ. વાત જ અસંભવિત લાગે, સમજવા માટે શાસ્ત્રકારોએ ગઠવી કાઢી છે એમ લાગે. બીજાને લાગ્યું-ભાઈ વાત તે બને છે. ભીલને અંગે–સે તારી રામદુરાઈ એક મા ઊં,