________________
ર૭૮ ]
સ્થાનાંગસૂગ
[ વ્યાખ્યાન ક્ષમાશ્રમણજી વખતની સભાના નિર્ણય છે. નિર્ણય કરવા બેઠી નહતી, પણ તે વખતે આમ છે તે જણાવ્યું.
જૈન શાસન દયાના સાધનોનો ઢગલે હવે મૂળ વાત પર આવે. કોઈ પણ છવ કલ્યાણ પામે તે બુદ્ધિએ પ રચ્યા, અંગે રચા, હિંસાથી વિરતિ એ જૈન શાસનનો કંડો. દેવ, ગુરુ, ધર્મની અધિકતા હિંસાની વિરતિને અંગે. હિંસાની વિરતિ એટલું જ માત્ર બોલીને જૈન શાસન નથી રહેતું. બીજા
તુલસી દયા ન કેડીએ જબ લગ ઘટમેં પ્રાણ” એમ બોલે છે. પિતાની ટોપીની છાયામાં પીંછું તેને આગળ લગાડવાનું સોંપ્યું” બોલવા પૂરતું. તુલસીના મતમાં દયાનું સાધન તે કાઢ. તેમાં દયાનું ઉપકરણ નથી. જ્યારે જૈન શાસનમાં દયાના સાધનેને ઢગલે. મુહપત્તિનો ઉપયોગ, કોઈ જીવ મરી જાય નહિ તે લક્ષ્ય છે. જીવ કઇ મિનીટે નહિ ચઢે? ચાર વખત મુહપત્તિ કેમ પડિલેહવી તે પ્રશ્ન કર્યો, પણ જીવ મુહપત્તિમાં કઈ મિનિટે નહિ ચઢે તે પ્રશ્ન કર્યો? છાસ્થને જીવ ઉપજે તે પડિલેહણ અને જીવ ન ઉપજે તે પણ શંકાએ પડિલેહણ દયાના ઉપકરણો કે જે દયાના આચારો તેમાં જે કંટાળો આવે તે ખરેખર ધમ ઉપર ઘાત. આવ્યા ત્યારે પૂજીને આવ્યા છો, પાછા જાઓ ત્યારે પૂજીને જાઓ. હિંસાને સંભવ લાગે ત્યાં સતત પ્રયત્ન કરાવી. આચારે જે દેખે-વાંદણુ દે. ત્યાં સંભવમાં સતત પ્રયત્ન છે. વિદ્યમાનમાં તો પ્રયત્ન છે, પણ સંભવમાં સતત પ્રયત્ન કરવાને આચાર બતાવનાર કોઈ હોય તો જૈન શાસન છે. સાધુસાધ્વીની ફરજ ત્રસ, સ્થાવરના સંભવને અંગે દયાના પ્રયત્ન કરવાની. ચારે પ્રકારના સંઘને ત્રસ, સ્થાવરના સંભવને અંગે, વિદ્યમાન અંગે આચાર બતાવનાર હોય તે તે જૈન શાસન છે. અહીં હિંસા, ની વિરતિને અંગે અધિકતા છે. સર્વથા પ્રાણાતિપાતથી વિમવું તેને પહેલું સ્થાન છે. જેને એકલા ઉપકરણો રાખીને દયા કરવાવાળા નથી. રશિયાને ઝાર મનુષ્યના લશ્કરના અધિકપણમાં નિર્ભય ગણુતો.