________________
૨૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અહારથી લાવીને પૂરવું ન પડે, તેમ સમ્યગ્દન વ્યાદિત અંગે બહારથી લાવવાનું, પૂરીને વધારવાનું નથી. જે લેાકેા બહારથી લાવવાનું કહી પત્થરની ગાયનું દૃષ્ટાંત દે છે તે જૈન શાસનનું રાજીનામું આપે છે. ધ્રુવ પાસેથી કશું લેવાનું નથી. એમના આત્માના ગુણા તેમના આત્મામાં રહેવાના. ગુણીની જાવકઆવક ઢાય નહિ, ગુણીની આવકજાવક હાય. આપતાં વધે એવું અહી છે. એક દીવાથી સેા દીવા થયા. આપ્યું. શું? પેાતાનામાં એવું શું થયું ? ગામથી દૂધ દાવાઇ ગયું પછી ગાય ખાલી. પરમાત્માના ગુણુ બીજાને માપી શકાય નહિ. ગુણ જો લેવા હાય તા તે ગુણીથી જુદી પડવાવાળી ચીજ નથી. ગાય પાસેથી દ્રવ્ય લેવાનું હતું તે ગાય દઈ શકે, દ્રવ્ય દેવાલાયક લેવાલાયક છે. ગુણુગ્રહણુ માટે ગુનું માન કરવું. કેાઈના આત્મામાં રહેલા ગુણુ લેવાતા નથી, ગુણ ને પર્યાય દેવાલાયક, લેવાલાયક માટે તે દ્રવ્ય અને ગુરુ ભિન્ન મનાય, પણ ભિન્ન નથી. દ્રશ્ય આધાર, ગુણુ આધેય, આધાર લેવાલાયક છે. આધેય ગુણુ લેવાલાયક કે દેવાલાયક ચીજ નથી. પત્થરની ગાય દૂધ કે છે પણ અહિ દ્રને લેવાંદેવાની વાત કર્યાં છે? દેખેલા પદાર્થો, તેનાથી થયેલા સાક્ષાત્ ભાષા વણ્ણાના પુદ્દગલા આવે, ચીજ આવતી નથી.
અકકલ થરાણે મૂકાય એવી ચીજ નથી
જે કાંઇ સંવર, નિર્જરા, કે સમ્યગ્દર્શનાદિથી મેાક્ષ એ બહારની ચીજ નથી, તે। ગાયનું દૃષ્ટાંત શું સમજને મેલ્યા ? આપવા લેવાની વસ્તુ નથી. બાહ્યદ્રષ્યની વાત નથી ત્યાં માથે દ્રવ્યનું દૃષ્ટાંત !
આ માણુસ સમજ્યું શું? ગાયનું દૃષ્ટાંત દીધુ ત્યાં સમયે શું? ગાયની પાસે દૂધ લેવા જનારા પાસે દુધ નથી. ભગવાન પાસે જનારા જ્ઞાન, દર્શન, ચારિત્ર વિનાના હશે ? દ્રવ્યગુણુમાં ફરક નથી, દેવાલે વામાં ફરક નથી, માંગનારમાં ફરક નથી, તેની શી સ્થિતિ ? જે વસ્તુ પૃષ્ટ લાગી છે તેની ઇષ્ટતા સમજ્યા કયારે ? સ’પૂણૅ મેળવવા, વધારવા માટે ઉદ્યમ થાય ત્યારે. જેટલી ઇષ્ટતા વધારે ગણા તેટલા