________________
૨૩૨ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બજારમાં તે કોઈને બોલતા દેખે છે ? ધૂળીઆ નિશાળમાં શીખેલું નિશાળ પૂરતું કામનું વ્યવહારને અંગે સીધું એકાવન કામનું નથી, તેવી રીતે અહીં અવિરતિ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિપણું એ બધું ધૂળીઆ નિશાળિયા જે. મેક્ષમાર્ગમાં ચડતાને ધૂળી આ નિશાળ હેય નહિ.
મેક્ષમાર્ગને બજાર તેમાં શિક્ષિતને વહેવાર
ગણધરના અગિયાર અંગોમાં શ્રાવકની કરણું મળે નહિ, અહેરાત્રની શ્રાવકની ચર્યા નથી. અગિયાર અંગોમાં સાધુની કરણી મળે છે. મોક્ષમાર્ગ અંગિયાર અંગે માં છે, શ્રાવકનો ધર્મ નથી. મેક્ષમાગની આરાધનાને અંગે. જેમ વ્યવહારસિદ્ધ થયેલા હિસા બને અંગે પાંચ x પાંચ = પચીસ. તે બજારમાં ગણાવવાનું ન હોય, તેમ સર્વ વિરતિને મોક્ષને બજાર ગણ્ય, ગણધરેએ સુગરચના કરી તે બધી સર્વ વિરતિને મુખ્યતા ગણીને. આચારાંગમાં સાધુઓના આચારની વવસ્થા, પણ શ્રાવકને અંગે અધિકાર ન મળે. મેક્ષમાર્ગને બજાર, તેમાં શિક્ષિતને વહેવાર હોય. જેને ધમાલ, કુટુંબની દરકાર ઊડી ગઈ છે, જેને પોતાના શરીર, જીવનની દરકાર ઊડી ગઈ છે, શરીર, જીવનનું ધારણ પિતાને માટે નહિ. ઘેડાને પગારદાર રાખીએ તે ઘોડાની સેવા કરે, પગારદાર પિતાને માટે કે ઘોડાને માટે કરતો નથી. શેઠને માટે કરે છે. સુગમતા માટે કરે છે, નહિ કે પિતાના કે ઘેડાના આરામના ધ્યેયથી. જે કે પિતાને, ઘોડાને આરામ છે પણ ધ્યેય તે શેઠના આરામનું છે. જીવનને, શરીરને ટકાવવાનું તે શાને માટે? મોક્ષમાર્ગની પ્રવૃતિને માટે. ઘાની વર્ષો સુધી નેકરી કરે, પણ શેઠ પગાર બંધ કરે તે દહાડે ધાડાને અને નેકરને કેટલે સંબંધ? એવી રીતે ઘોડે વેચી દેવા, ઘેડાને નિસબત ન રહી. નેકર પિલાતે હતે, ઘડે પિલાતે હતો તે શેઠને અંગે. આ જીવન, શરીર ટકાવવાનું તે જ્યાં સુધી મોક્ષમાર્ગને લાભ પહોંચતો રહે ત્યાં સુધી. મેક્ષમાગને લાભ પહોંચતું બંધ થાય કે ખલાસ, સોનું છેદતો જય, સોનું બંધ