________________
પિસ્તાળીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૨૫ માનતે હેય તે બીજ છોને તારવાને લાયકના ગણે. ચાહે તેને તરવાની આકાંક્ષા હેય કે ન હોય, કાંઠે ઊભેલા પરોપકારીઓને ડૂબતા બૂમ મારે કે ન મારે પણ તેમને તે તારવાની જરૂર છે. “મને તારવાનું કહે તે તારું, ન કહે તો એ જાણે, એનું નસીબ જાણે, એવી ધારણા રખાય નહિ. વિનિયોગ એટલે જે માર્ગમાં આવ્યા હોય, જે માત્મસન્મુખ જવા માગતો હેય, માર્ગથી વિરુદ્ધ જવા માગત હોય તેને સન્માર્ગમાં લાવે તે છે. તમારી પાસે બોધ માગતા હોય, સાંભળવા આવ્યા હેય, માર્ગે જાગુવા અગર ન જાણવા આવ્યા હાય, પણ આગળ માર્ગમાં રહેલાએ તે માર્ગ આપવાને જ છે. કસ્તૂરીની સુગધે તે સારા નાકવાળા કે નાકકટ્ટા આગળ પણ ગંધ ફેંકવી. સારા નાકવાળે હેય કે કપાયેલા નાકવાળે હેય, તે તેને જોવાનું નથી. અપૂર્વ ચીજ મળી છે, આ મળવાથી ભાગ્યશાળી છું, તો અપૂર્વ ચીજ માગતે આવે તેને આપવી, ન માગતો આવે તે પણ આપવી. દઈને કહે તેને દવા આપે. નાનાં બચ્ચાં દરદ ન કહે તેને પણ દવા દાક્તર આપે છે. દાક્તરે પોતે પારખીને દવા આપવી. જેઓ માની ઈચ્છા રાખતા હોય, સાંભળવા આવે તેને માર્ગ બતાવો અને જેને ક્ષયોપશમ થયો નથી તેને પણ માર્ગ આપવો જોઈએ.
સારું ઘર ક્યું નહિ. ઉપલી વાત આચારાંગના શબ્દો સ્પષ્ટ કરી આપે છે. ચાહે તો જાણવા માટે ઉપસ્થિત હો કે ન હે. અનુપસ્થિતિમાં દરકાર ન હોય પણ લાયકાત હેય. પરદેશી રાજાને છેડા ખેલાવતાં લઈ ગયા. એ વખતે કેશીકુમાર દેશના આપી રહ્યા છે. દેશના ટાઈમ ધ્યાનમાં લીધો છે, સમુદાય એકઠા થયેલા છે એ બધું ધ્યાનમાં રાખીને ચિત્રસારથી એ તરફ લઈ ગયું છે. પરદેશી રાજા કહે છેઆ ઊંયા સ્વરે બરાડે છે કેમ ? બાંગડવાની વાત ચાલી. આવું બગડી શકે છે તે ખાય છે શું? ધર્મની છાયા પણ પડી છે?