________________
ચુંમાલીસમું ] રથાનાંગસૂત્ર
[ રર૩ લીન થવું એ દશેય ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે–દ્રવ્યપૂજા કઈ? તેનું નામ દ્રક પૂજા કે જેમાં આ ભગવાનની ભક્તિ કરવાથી વચનમાં લીન થઈશ. લીન થઈશ તે સર્વવિરતિને વખત આવશે. ભક્તિ દ્વારાએ વચનમાં લીન થવું, વચન દ્વારા આચારમાં લીન થવું એ બેય હોય તેને દ્રવ્યપૂજા કહે છે.
ક્રિયામાં લાભ થવાને તે પરિણામે દાન શી ચીજ? પાત્રમાં દેવું તે. દેવામાં કે પરિણતિમાં લાભ? દેવાની પરિણતિ એ લાભ છે. ક્રિયામાં લાભ થવાને તે પરિણમે. જે પાત્રમાં દેવાની પરિણતિથી લાભ તો બેઠા બેઠા ભાવના ભાવેને? દિગંબરેએ પોતાને માટે બદામ જેટલું ઓછું નથી કર્યું. ભગવાનને માટે બધું ભૂંસી નાખ્યું છે.
પૂજ, ભકિત સર્વવિરતિના રંગે રંગાવા માટે
હવે મૂળ વાત પર બા. જિનેશ્વરની દ્રવ્ય પૂજા શાને માટે? ભગવાનને માટે નહિ, ભગવાનની ભક્તિ દ્વારાએ વચન ઉપર વધારે આદર થાય તેથી. તીર્થકરોની ભકિત તીર્થકરે માટે નથી. હું ભકિતમાં દોરાઉં. ભક્તિમાં દેરાવાને લીધે એવી સ્થિતિમાં આવું કે જે ખર્ચ ત્યાં નથી કરતો તે અહીં કરી દઉં છું. સંપૂર્ણ તમારું વચન કરવા વાળો થાઉં તે જ દ્રવ્યપૂજા ગણાય, નહિ તો રૂઢ દ્રવ્યપૂજા, સર્વવિરતિના રંગે કરાતી પૂજા તે જ દ્રવ્યપૂ. તમારા પ્રભાવથી ભવનિર્વેદ મળે. ભવનિર્વેદના મુદ્દાથી જે પૂજા ન કરાય તે રૂઢ દ્રવ્યપૂ. સર્વ જેને ન મારવા એ પાપથી બચવાના ઉદ્દેશનું. પૂજા, ભક્તિ સર્વવિરતિના રંગે રંગાવા માટે. તેમાં સર્વ હિંસાના ત્યાગને ઉદ્દેશ, ભક્તિપૂજાને ઉદ્દેશ એક જ—સવ હિંસાને ત્યાગ એ ઉદ્દે સીધે સાક્ષાત્ ભક્તિપૂજાને સીધે નહિ. યજ્ઞમાં પંચેંદ્રિયની હિંસા સુધી જવામાં આવે તે ઉત્સગની જ રહી કયાં? જે ઉત્સગને ઉખેડી નાખે તે અપવાદ તરીકે કયાંથી ઉભો રહે છે ઉર્મમાંથી હિસ્સો