________________
૨૨૨ ]
સ્થાનાંગસૂગ
[ વ્યાખ્યાન પુત્ર માટે. બનેમાં (નદી ઊતરવામાં ને યજ્ઞમાં) પ્રોજન અલગ છે બીજાને માટે કરેલું વિધાન બીજાને માટે અપવાદ થાય નહિ. અહિં સંયમને ઉદ્દેશીને હિંસાનું વજન હતું, આહારવિહારને અંગે હતું. સાધુપણું પાળવા માટે. બધું સંજમ માટે છે.
મેક્ષ પામવાને માટે ભક્તિ શંકા-પૂજ, મૂર્તિ, દહેરાં વગેરેને અપવાદ ગણે છે કે નહિ? અપવાદ ગણે તે બંનેના ઉત્સર્ગ સરખાં ક્યાં છે? પાપનિવારણને માટે હિંસાનો ત્યાગ ઉત્સર્ગ થય. સંયમની અપેક્ષાએ અપવાદ થયા. ભગવાનની ભક્તિની અપેક્ષાએ પૂજા વગેરેનું શું કરશે ? સમાપાન-જિનેશ્વરનું પૂજન, ભક્તિ એ જિનેશ્વર માટે છે જ નહિ.
ડાને ખવડાવી પીવડાવી રાતોચોળ કરીએ છીએ તે દશેરાની સવારીમાં દોડાવવા માટે. ઘોડા માટે ઘડાનું ખવડાવવું નથી. જે દેવાય છે તે દશેરા માટે. ભગવાનની ભક્તિ ભગવાન માટે નથી. જે ભગવાનની ભક્તિ ભગવાનને માટે હોત તો ઠગનારામાં ઠગનારા, ઘાતકીમાં ઘાતકી જિનેશ્વર થાત. ચાંગળા પાણી માટે સાધુને કહે છે જીવ જાય તે જવા દેવે પણ આટલું કાચું પાણી લેશે નહિ. કાયદાને અમલ કરી દીધું. છાપની ખાતર અમલ કર્યો. મરી જવાય તે કાચું પણ ન લેવાય. અમલમાં પાંચસો સાધુના પ્રાણ ગયા. ત્ય જ્ઞાનીની દષ્ટિએ પાણી અચિત્ત છે, પણ જળાશયનું પાણી છે. છાપને બાધ આવી જાય, તેથી પાંચસેને અણુશણ કરાવ્યાં. કોઈ ઔષધિથી પણ અચિત્ત થયેલું હતું, છતાં પાંચસોને કાળ કરાવ્યો. જે સર્વ છાપને માટે પાંચસોને કાળ કરવાની વાત મંજુર કરે, તે ભગવાન પિતાની ભક્તિ માટે કળશના કળશ ઢાળવાનું કહે તેને સર્વજ્ઞ કેણ માને ? મૂર્ખ હેય તે માને. કયારે ? એ એની ભક્તિને માટે હેત તો. દશેરામાં દેડવા માટે ઘોડે મજબૂત જોઈએ તેમ મોક્ષ પામવાને માટે ભક્તિ છે.