________________
ચાવીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૮૩
કરવા જાય.
ગજસુકુમાલજી તેા દેવતાના દીધેલા કુંવર અ યુને નાશ સ્વતંત્ર થાય છે કે કાઈ કારણથી થાય છે કારણો મળવાથી પણ આયુષ્યના નાશ થાય છે. આયુષ્યને નાશ ભેઞવવાથી થાય અને ચિત્ર સ ંજોગોથી પણ થાય. તીત્ર રાગ, દેખતી, ભયની પરિણતિ પણ અયુષ્ય તેડી નાંખે. ભયની પરિણતિમાં દૃષ્ટાંત દીધું સામિલનું. એ ભયે કરીને છાતી ફાટી જવાથી મરી ગયેા. ગજસુકુમાલજી ક્રાણુ? દેવતાના દીધેલા કુવર. વાસુદે અક્રમ કરીતે દેવતાને પસંદ કરેલા, ત્યારે દેવતાએ દીધેલા. વાસુદેવ રાજખટપટમાં પડી ગયેલા. માતાને છ મહિનાએ નમસ્કાર આજકાલ માતાપિતાને નમસ્કાર કરવા તે શરમની વાત થઈ પડી છે. વાસુદેવ સરખાને માતાને પગે લાગતાં શરમ ન હતી. માતા ઉદાસીન હતી. કૃષ્ણે આવ્યા તે ખ્યાલમાં નથી ક્રૂષ્ણુ પૂછે છે-માતા કેમ ઉદાસીન છે ? આજે આવ્યા છું. વંદન કરું છું, છતાં ધ્યાન નથી ! દેવકી કહે છે કે મારા પેખેલા છોકરા એકેક નથી. મારા પહેક્ષના છ છેાકરાં ફુલસાએ પેજ્યાં, તું ગેાકુળમાં પેાષાયા. મારાં પાયેલાં એક નહિ. કાયલ પેાતાના ઇંડાને કાગડાના માળામાં મેલી દે. કાયલ પારકા પાળેલાં બચ્ચાંની માતા થવા જાય. તેમ હું પારકાં પાળેલાની માતા થા જાઉં છું. કૃષ્ણ મહારાજે અઠ્ઠમ કરી દેવતાને આરખે. એ યેગે જ જન્મેલા પુત્ર તે ગજસુકુમાલજી.
તીવ્રમાં તીવ્ર અસર ધર્મની
દેવકી અને કૃતે ગજસુકુમાલજી ઉપર કેટલે રાગ હશે ? જે રાગને અંગે ગજજ઼કુમાલજીને માટે કન્યા તપસી તે કૃષ્ણને પંચાત, લાયક ઉમરના થયા પછી કૃષ્ણજીને કેટલા બધા પ્રેમ હાવા જોઈ એ ! કન્યા ખાળવાનું કામ માબાપનું, કૃષ્ણે ભાઇ હતા. તે કન્યાને ખેાળતાં બ્રાહ્મણની કન્યા સુંદર દેખવામાં આવે છે. ય દ છતાં બ્રહ્મણતી કન્યા પસંદ કરી. દુનિયાદારીની દૃષ્ટિએ મોટા જુલમ. કાઈની કરીને ઉપાડી જવી, જનાનામાં દાખલ કરવી, તે જુલમનું