________________
ચુંમાલીસમું ) સ્થાનમસૂત્ર
[ ૨૧૯ રક્ષક છે. “અરુ સાક્ષા” સાહક ત્રતો અહિંસાના પાલન માટે છે. વાડ પાકી કરી, વડે બંધ કર્યો, આખલો અંદર રહ્યો. જ રક્ષણીય ઊડી જાય તે પછી રક્ષક શું કરે? તેવી રીતે જેને પ્રાણાતિપાત વિર મણનું યથાસ્થિત રક્ષણ નથી, તેને સત્યાદિનું રક્ષણ આખલે બલીને રક્ષે એના જેવું છે, માટે પ્રાણાતિપાત વિરમણને પહેલું મહાવ્રત કરવાની જરૂર.
કાયના છ માનવા એટલે જૈન શાસન જૈન શાસનની લેકોત્તરતા પ્રાણાતિપાત-વિરમણને અંગે છે, કારણ અન્ય મતવાળાઓ જીવની પૂરી રિથતિ જાણી શક્યા નથી. માત્ર ત્રસકાયને જ તરીકે જાણ્યા છે. તેથી તેની દયાની કાંઈક વાત કરી. સ્થાવરને જાણ્યા નથી તો દયાની વાત તો કહે શાના ? છકાયના છા માનવા એટલે જૈન શાસન, જેનપણું, લેકેસરપણું. એ જ સમ્યક્ત્વ. પૃથ્વીકાય વગેરેને કોઈ પણ મતવાળો છવ તરીકે માનવા તૈયાર નથી. પૃથ્વીકાય વગેરેને જીવ તરીકે મનાવતો હોય તો તે જેને શાસનને પ્રભાવ છે, જેની થનારે સ્થાવરકાયને જીવ તરીકે માનવી જોઈએ.
નજરમાં ન આવતી ચીજ કોટી લાવી શકે
પહેલા મહાવ્રત પર જૈન શાસનની જ. ધર્મની પરીક્ષા કરવા, શાસ્ત્રોની પરીક્ષા કરવા માટે કરી શાસ્ત્રકારોએ રાખી છે. કસોટી કેઈને પક્ષ ન કરે. આ કસોટી તારા ઘરની છે એમ કઈ બેલી શકે નહિ. પિતાના માલિકનું પિત્તળ હોય તો કસ ન લે, દુશ્મનનું સોનું હેય તે કસ લે. તારા ઘરની કામ ન લાગે, મારાય ઘરની કસોટી કામ લાગે એમ નથી. સેનાના ટચનું માપ આંખે દેખવાથી આવી જાય નહિ તેમ ધર્મ નજરે દેખીએ તે પણ ધર્મમાં રહેલ ધર્મપણું નજરે આવી જાય નહિ. ત્યારે નજરમાં ન આવતી જે ચીજ છે તેને કસોટી નજરમાં લાવી શકે છે. નહિ જાણેલું સેનાપણું કટી દ્વારા જાણી શકે. ધર્મશાસ્ત્રમાં ધર્મપણું, શાસ્ત્રપણું