________________
ચાલીસમું ]
સ્થાનાગસરા ઈસમિતિ કેને કહી! એકે ચાલતાં પગ ઊંચે કર્યો. પછી પગ નમવા જાય તે વખતે ચાલનારના હાથમાં નહિ. ઊંચે કરે ત્યારે પિતાના હાથમાં પગ સંપૂર્ણ ઊંચું થઈ ગયા પછી ઈસમિતિવાળાને હિંસા ન થાય એ મુદ્દાથી ત્રણ ડગલાં જોવાનું રાખ્યું છે. અજવાળું થયા વિના બહાર નીકળવું નહિ. જ્યાં લેકે ગયા આવ્યા હોય, એટલે પૃથ્વીકાયની વિરાધના વર્જવાનું જેનું એય હેય, તે પણ માગે, નહિ કે ઉન્માર્ગે. તે નદીમાં લેકે ગયા આવ્યા હેય, માર્ગે ગયા આવ્યા હેય, તે માર્ગ છતાં પણ રાત્રિએ ચાલે તે માર્ગ ન કહેવાય. સૂર્યનાં કિરણો જ્યાં પથરાયાં હેય, દિવસ ઊગે હેય, અજવાળું થઈ ગયું હેય, છતાં દિવસે ચાલે તે પણ ઈસમિતિ રાખીને. કેઈ છવ માત્ર પગ નીચે આવે નહિ, આવી ધારણાથી જે દેખતો હોય, ત્રણ ડગલાં દષ્ટિ જાય તો સમિતિ કહે છે. જંતુની રક્ષા માટે યુગ માત્રની બહાર દષ્ટિ નહિ એવી રીતથી ચાલે તેને સતાએ ઈસમિતિ માનેલી છે. આઠ કમની અંદર આયુષ્ય વિનાના સાતે કર્મ સાધારણ
કર્યાસમિતિ રાખવાપૂર્વક પગ ઊંચો રાખેલે હેય. નાનાદિક કાર્યોરૂપી જરૂરી કાર્યને અંગે જવું થતું હોય, મંદિર સિવાયના વ્યાપારો બંધ કરવાના. મારો પિપધવાળો બેલે. આવશ્યક કાર્ય. સાધુ, પિસાતીને મંદિરમાંથી નીકળ્યા પછી પણ સ્વાધ્યાય વગેરે કાર્યો કરવાનાં હેય. જરૂરી કામને અંગે જવું થાય તેથી કદાચ ત્રસ વગેરે જીવ મરી જાય. શંકા-આયુષ્ય આવી રહ્યું હોય તે મરી જાય. તે પછી હિંસા ચીજ શી ? સમાધાન-જગતમાં કોઈ પણ જીવ છતા આયુષ્ય મરતો નથી. આયુષ્ય ગયેલું હોય તે જીવતો નથી. નાનાવરણીય ભોગવાય તેટલું અહી ભેગ! બાકી રહ્યું તે બીજા ભામાં ભોગવાયસાન કર્મ સાધારણ, પણ આયુષ્ય કર્મ એ તો નિયમિત બંધારણવાળું, જે ભવ આવે ત્યારે ઉદયમાં આવે. એક ભવનું આસામ