________________
એસ્તાવીસમું ]
રચાનાંગસૂત્ર
[ ૧૯
તરફ પ્રયાણ કરે ત્યારે. અન્ય માત્મામાને થતાં દુઃખાનું લક્ષ મગજમાં આવે છે. પેાતાના જીવને સવ, માને છે. જીવ નથી, પાંચ ભૂત છે, ચેતના નથી, તેવા મનુષ્યને લાઢાની ક્રાસ અગ્નિમાં તપાવી, સાગુસાથી પકડીને પેલાને કહે, હાથથી પકડને ! પેલા સ`કાચે, ચેતના નથી, અગ્નિ ભાળે છે, આ બધા ત્રિચાર શાના ? જેતે જીવ, ચેતના નથી, તેને પછી અગ્નિનું ભાન ક્યાંથી? અગ્નિ ખાળે છે એ ભાન ક્યાંથી ? નાસ્તિક પેાતાને જીવ ગણીને ખચવા માગે છે. પાતાને જીવની, સમજણુની લાઈનમાં ન મેલે તેવા નથી. ચાહે તે અગ્નિ ઉપર હાથ મૂકેા તા કાંઇ નહિ. નાસ્તિકાને ખીજાને બચાવવાનું ન ઝે, પેાતાને તેા પેાતાનુ બચાવવાનું સૂઝે છે. પરને બચાવવામાં, પરના દુઃખા ટાળવામાં નાસ્તિક તૈયાર નથી. માથી આસ્તિયનું ખરુ' ફળ અનુકામાં છે.
માનસિ દુઃખ વિચિત્ર છે
અનુકંપા વડે વ્યાપ્તિ ચૌદ રાજલેાકની કરી લીધી હોય, ચૌદ રાજ્યાના જીવા ધ્યાનમાં લેવામાં આવેલા હ્રાય, ત્યારે નરકનાં દુઃખા, તિય ઇંચનાં દુ:ખા, દેવતાનાં દુઃખા કયાંથી કહ્યાં ? જગતમાં સવ સામગ્રી સપૂર્ણ છતાં જેને આબરૂ જવાને વખત આવે છે તે વખતે સામગ્રી બધી દેખા છે કે ઓછી ? સામગ્રોમાં ફેરફાર છે? છાતી દેખા તેા ફાટવાની તૈયારી. માનસિક દુઃખ વિચિત્ર છે. બાહ્ય સંજોગ ચાહે તેટલા સુખના હોય, પણ જે વખતે માનસિક દુઃખા ઉત્પન્ન થાય તે વખતે બાહ્ય સુખ કામ આવતું નથો. ખીજી બાજુ આપણે જગતમાં દેખીએ છીએ કે નિધાને પુત્રા ઉપર રાગ હાય છે, પણ શ્રીમાને સંતાન ઉપર રાગ હોય છે તે વિચિત્ર હોય છે. શ્રીમત્ બરાબર સંભાળ લઇ શકે. રાગનું વૃક્ષ ઉછળતું ચાલે, તે સ્ત્રીઆદિને અંગે પૂછ્યું શું! શ્રીમંતને સ્ત્રી મરી ગઇ તે શું થઈ ગયુ ? એનું કાળજું કપાઇ જાય, ગાંડા થઈ જાય. કારણ કે સ્નેહની પરાકાષ્ઠા હાય. દેવતાની સ્થિતિ માલમ પડશે. જિંદગીમાં