________________
૨૦૬ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વિચાર કરીએ છીએ, પણ જન્મની પહેલાં શું હતું, મરણ પછી શું થશે તેને વિચાર આવતો નથી. ઘેર રાત્રિમાં ઝાડની ઘટામાં સૂતેલે શું દેખે? તેમ જન્મ, મરણની કોટડીમાં ઘેરાયેલે કાંઈ પણ દેખતે નથી. સમ્યકૃત્વ થાય ત્યારે આંખ ઊઘડે, જેમ આઠ વાઘ દેખવામાં આવ્યા તેમ આઠ કર્મને દેખે.
પ્રતિબંધ તેને પંચાત આઠ કર્મથી બચવાને રસ્તે કયો? મોક્ષ. મેક્ષે પહેચુ તે કર્મના પંજામાંથી બચું. મોક્ષે જવું શી રીતે ? જે કઈ સમકિતી હેય તેની સહાયથી. નવું સમ્યક્ત્વ પામનારે સંસી પંકિય સિવાય હેય નહિ. જૂતા સમકિતવાળા એકેંદ્રિય વગેરે હેય. જયારે નવા સમ્યકત્વવાળા સંશો પંચૅકિય હોય તો તે માબાપથી જન્મેલા જ હેય; આથી કુટુંબની અંગારારૂપી ખાઈ વચમાં આવી. હવે શું થાય ! ત્યારે ત્યાં આગળ પતરું લેઢાનું, અંગારા કરતાં લોઢાને દાહ સજ્જડ છે. અંગારામાં પગ મેલાય તે અંદર ઊતરે છે. તેઢામાં સીધે ફિલો થાય પણ અંદર ન ઊતરે. કુદવાવાળાને જમીન મજબૂત જોઈએ. પાણી હોય તે ફેલંગ ન મારી શકીએ. દેશવિરતિ એક અપેક્ષાએ આ મમતાને વધારનાર છે. છેટે રાખ્યું હોય તે મારા તરીકે પ્રતિબંધ ન થાય. વિરતિ રાખીએ તે આટલું ખપે છે. વિરતિ ન હોય તો જે વખતે જે હોય તે ખપે છે. જેને ત્યાગ નથી તેને લીલોતરી સૂકવીને રાખવી પડતી નથી. જેને પ્રતિબંધ હોય તેને પંચાત હોય છે. જે ઉચી જ્ઞાતિને હોય તેને પાણી પીતાં ઘર જોવું પડે. મુસલમાન કે ઢેડને ઘર જેવું પડતું નથી. જેને વ્રત, પચ્ચકખાણ, દેશવિરતિ હેાય તેને તપાસ કરવી પડે, સગવડ કરવી પડે. જાનવરને ઘર પૂછવું પડે નહિ. જે આવે તે ખપે. દેશવિરતિવાળાનું લક્ષ સર્વવિરતિરૂપ કાંઠા તરફ
મહેનતનું સ્થાન છે તેમાંથી બચવાને રહે છે, અવિરતિમાં બચવાને રસ્તો નથી. તપેલા પતરામાં પગ મેલે તેનું ધ્યેય કાંઠા પર