________________
૧૩]
સ્થાનાંગત
[ વ્યાખ્યાન
છીએ. તે બે પ્રકારની. એક તેા કેવળજ્ઞાન પામ્યા પછી કેટલા કાળે મેક્ષમાગ શરૂ થયા, અને શરૂ થયા પછી કેટલા કાળ સુધી ચાલ્યે. મેક્ષને મંડપ ઊમા કરનાર હોય તેા તે તીય કરા છે. તીય કરીના કેવળજ્ઞાન પહેલાં મેાક્ષના માંડવા તૂટી ગયેલા હાય. તે માંડવા ઊમે કરે ત્રિાકનાથ તીર્થંકર મહારાજ, મેને માત્ર ઊન્ના કરે છે તે ા માત્ર મિસ્ત્રી તરીકે, કારીગર તરીકે નહિ. કારીગર ક્રાણુ ? ગણુધરા. જ્યાં સુધર્માંસ્વામીજી પ્રતિષેધ, સમ્યક્ત્વ અને દીક્ષા પામ્યા ત્યાં મોક્ષને નવા માંડવા ઊભેા કરવા જોઈએ, તેથી ખાર અગની રચના કરી.
મેાક્ષના આખા માંડવા ઊભા કરવાનું કામ ગણધરાનુ
ભગવાન સુધ/સ્વામીજીએ મેક્ષમાગના પ્રવાહ વહેતા રહેવા માટે ખાર અંગેની રચના કરી. જગતના જીવાતે મેક્ષના માગે લાવવા માટે વિનિયોગ સંપૂણૢ પણે છે તે માટે દ્વાદશાંગીની રચના કરી તે રચતાં આચારાંગ, સૂયગડાંગ રચ્યા. તે રચ્યા છતાં વસ્તુનુ સંપૂર્ણ પ્રમાણ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવસ્થા ક્રામની નહિ, તેથી ઠાણાંગજીની રચના કરી. મેાક્ષને માંડવે આખા ઊમા કરવા તે ગણુધરાનું કામ હતું. તે અંગે વિનિયેાગ નામના ભાવને ભેદ, અને તેને અંગે બારે અંગની રચના કરી. તાણાંથમાં વસ્તુની યત્તા કરી. સુતારને ખાનાં પાડવાં હોય, પણ પાટિયું કેવું જાડું તે ખ્યાલમાં આવવું જોઈ એ કિડયાને ચેકડી પાડવાની હાય, પણ હ્રાન્નની લંબાઈ પહેાળાજી ખ્યાલમાં આવવી જોઈએ. તેવી રીતે વર્ગીકરણથી મત્તા આવ્યા વિના આચારવિચારમાં આવેલે મનુષ્ય વ્યવસ્થા કરી શકે નહિ.
ભવવ્યાધિના ડૉકટર જિનેશ્વર
પાંચમાં ઠાણામાં પાંચ મહાવ્રતા. તીર્થંકરા દેશનામાં પહેલી પ્રરૂપણા કઇ કરે? પાંચ મહાત્રાની, પહેલામાં પહેલી પ્રરૂપણા પાંચ મહાત્રતાની કરે. આચારાંગમાં મહાવીરને અંગે અધિકાર ચાલ્યે.