________________
૨૦૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એવી રીતે સર્વ સાચો રસ્તો કહ્યો હોય તેમાં વાંધો નહિ. તેમાં
ટાપણું ન હોય, પણ વાત જ કરવી અશકય હોય તો? તેમ નથી. તેથી જેને મોક્ષની ઇચ્છા હોય તે તે સાધુપુરુષોએ તે રસ્તા ગ્રહણ કરે છે.
સમ્યગ્દષ્ટિ મેક્ષ સિવાય કેઈને પણ ઈચ્છે નહિ શંકા-મુમુક્ષુ, સંત, સાધુ ત્રણ શબ્દો શા માટે મેલવા પડયા ? સાધુપુરુષોએ ગ્રહણ કર્યો તેથી તે શકય અનુષ્ઠાનપણું થઈ જાત, તે ત્રણને લેવાની જરૂર શી? સમાધાન–જેઓ અવિ તિવાળા છે પણ શુદ્ધ શ્રદ્ધાવાળા છે, તેમને મોક્ષને છોડીને કશું પણ સાધ્ય હેય નહિ તે મુમુક્ષુ. કહે મેક્ષ જ જોઈએ તે મુમુક્ષુ. કેટલાક એવા છે કે જેને મેક્ષ પણ જોઈએ. જ્યાં સુધી એક પુદગલપરાવર્ત સંસારમાં રખડવાનું હેય, ત્યારે આ પણ જોઇએ-મોક્ષ પણ જોઈએ. પણને બદલે જકાર આવી જાય, મેક્ષ જ જોઈએ. લઉં છું, રાખું છું, વધારું છું, બધું કરું છું પણ તત્વ નથી. સિપાઈ જોડે હેય. કેટ તરફ લઈ જતા હોય, દેડાવીને લઈ જતો હોય તે પણ જવું પડે, તેથી કોર્ટમાં જવાનો રસ થયું છે એમ નથી. મનમાં સમજીએ છીએ કે જાણી જોઈને દંડ ભેગવવા જેવું છે, અંદર રસ નથી. તેવી રીતે આરંભ, વિષય વગેરે ન છૂટયા હોય તે થે ગુણઠાણે. અહિં છૂટી જતા નથી. જેમ મનુષ્યને ખણવાનું થાય છે. ખાસ ખણતી વખત લેહી નીકળવાનું, હેરાન થવાનું ભાન ભૂલી જાય છે, છતાં એમાંનું એકે ખ્યાલ બહાર નથી, વિકારમાં ભૂલી જાય છે પણ ખ્યાલ બહાર નથી, સમ્યગ્દષ્ટિ સંસારમાં પટકાય છે, મેક્ષ સિવાય બીજાની ઈચ્છા નથી છતાં અથડાય છે. ખસને અંગે ખ્યાલ બહાર નથી. વેદના વધશે, બળતરા થશે તે સમજે છે, વિકાર સમજે છે છતાં ચળની વખતે ચૂર છે, પણ સમ્યગ્દષ્ટિ મેક્ષ સિવાય કેઈને પણ તત્ત્વ તરીકે ઇચ્છનારો હોતે નથી.