________________
૧૨ ]
સ્થાનોંગસૂત્ર
[વ્યાખ્યાન
તીર્થંકરોને જ્યાં સુધી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન ઉપજાવવા માટે ક્રેડ બાંધવી, તે સિવાય બીતે ઉદ્યમ કરવાને હાય નહિ. આથી કેવળજ્ઞાન થાય ત્યારે ગણધર મહારાજ દીક્ષા લે અને તે જ વખતે ગણધર નામકમના ઉદય થાય, અને તેના ઉદયની સાથે ત્રણે નિષદ્યાથી ચૌદ પૂર્વેનું રચવું, ચાર જ્ઞાન, ઉત્તમ શ્રુતધરપણું મળે, આત્માને જ્ઞાન થાય તે ત્યારે જ ફળે છે કે જ્યારે બીજાને તે ફળ મળે. આથી ભાવનાના ભેદમાં પાંચમે વિનિયામભેદ કહેવા પડયા. પેાતાના જેવું બીજાને થાય તેના માટે વિનિયેગ મેક્ષમાગ માં પ્રત્રાઁ તેવી રીતે બીજા પ્રવર્તે, તેને માટે ખાર અંગની રચના. હિંસા તે દાવાનલને અગ્નિ
પહેલાં આચરીંગમાં આચારની, સયગડાંગતી અંદર વિચારની અને ટાણાંગમાં ઈયત્તાની, એમ કરૢતાં પાંચ મહાવ્રતમાં હિંસા સાત્રિક હેવાથી પહેલે નબરે. હિંસા * ગુણુનાશક. અગ્નિના ઉપદ્રવ સારા કે પાણીને પાણીને સારે। પણુ અગ્નિના ખરાબ પાણીના દટાયેલા ક્રાઇ વખત જડે. અગ્નિથી બેલે દુનિયામાં કાંઈ નથી. હિંસા અગ્નિ જેવી સર્વેથા નાશ કરનારી છે. પેાતાની જિંદગી ખતમ થઈ જાય પછી કયે। અંશ રહે? જ્ઞાન, દર્શન, સુખ, ચારિત્ર તે જિંદગી સબંધીનું ગયું. હિંસા એટલે દાવાન અગ્નિ. તે ખાળીને સાફ કરે, કાંઈ રહે નહિ. સર્વ ગુણેને નાશ કરે. તે સર્વ નાશ કરનારી તેથી હિંસાને પહેલી મેલવી પડે.
કાર્યનું પ્રાયશ્ચિત્ત છતાં કારણનું પ્રાયશ્ચિત્ત શરૂ કર્યુ હિંસાની ક્રિયા મન, વચન, કાયા દ્વારએ થતી હોય તેા રોકવી. તે રાક્રવા છતાં ભાવપ્રાણને બીજા દ્વારાએ નુકશાન પહેાંચે કે સીધું નુકશાન પહેચ? જા તેમાં માડકતરું નુકશાન, હિંસામાં સીધું, ઊલટા સ્વરૂપનું ભાન થયું, તેનુ કારણ મેળવ્યુ, તેથી એના જ્ઞાનપ્રાણને નુકશાન થયું. સી' નુકશાન નથી. જેમ ખૂન એ ચુને છે, પણ ખૂનના સાધનભૂત વગર કાયદાએ હિથયાર રાખે તે ચુને. વગર